________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૧૯૯
અર્થ :-( આતિય પુછ્હેલ) પુલાક, અકુશ તથા પ્રતિસેવાકુશીલને ભાવલેશ્યાની અપેક્ષાએ તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ શુભ વેશ્યા હાય. ( સાચવ ઇસુ વિ ) કષાયકુશીલને છએ લેશ્યા હાય. ( છઠ્ઠિ નિયંત્રો ) નિગ્રંથને છઠ્ઠી શુકલ લેશ્યા જ હાય અને ( જ્જાો ય મનુજો) સ્નાતકને તેરમે ગુણુઠાણે પરમ શુકલ લેસ્યા હાય (ફ્રેસ બો ય ધ્રુત્તિ) અથવા ચાક્રમે ગુણઠાણે લેશ્યાતીત હાય એટલે એકે લેશ્યા ન હેાય–અલેશી હાય. ૭૦,
હવે વીશમું પરિણામ દ્વાર કહે છેઃ~~
व ंतहीयमाणयवट्टियपरिणामया कसायंता ।
नो हीयमाणभावा, निग्गंथसिणायया हुंति ॥ ७१ ॥
અર્થ:—( જૂનાચંતા ) કષાયકુશીલ સુધીના એટલે પુલાક, અકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારે નિગ્રંથા ( સ્ક્રુતદ્દીચમાળક્રિયળામા ) વધતે પરિણામે પણ હાય, ઘટતે પરિણામે પણ હાય અને અવસ્થિત પરિણામે પણ હાય. ( નિમ્નલિળાયચા ) નિગ્રન્થ તથા સ્નાતક (નો દ્વીયમળમાવા ) હીયમાન પરિણામેન ( કુંત્તિ ) હેાય એટલે વધતા પરિણામે જ હાય અથવા અવસ્થિત પરિણામે હાય, કારણ કે અગ્યારમેથી પડતા નિગ્રન્થ તે કષાયકુશીલ જ હાય, તે નિગ્રંથ ન કહેવાય. ૭૧.
समयमवट्टियभावो, जहन्न इयरो उ सत्तसमयाओ । समयंतमुहुत्ताई, सेसाओ आइमचउन्हं ॥ ७२ ॥
અ:-( ગામનઙદું) પુલાક, અકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ચારને ( અક્રિયમાણે ) અવસ્થિત ભાવ નન્ન સમરું) જઘન્યથી એક સમય હાય ( થશે ૩ સત્તસમયાકો ) અને ઉત્કૃષ્ટથી સાત સમય હાય. ( શૈલાને ) બાકીના એ ભાવ વર્ધમાન તથા હીયમાન ( સમચંતમુદ્દુત્તા ) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત સુધી હાય. ૭ર.
निग्गंधंतमुहुत्तं, दुहावि भावो पवद्रुमाणो उ।
समयं जहण्णवट्टिय, अंतमुहुत्तं च उक्कोसो ॥ ७३ ॥
અ:—( નિŘય ) નિન્થને ( વજ્રમાળો ૩ માવો) પ્રવધ માન ભાવ (અંતમુદુત્ત દુર્દેવ) જઘન્યથી ને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત હાય તથા ( સમય દૂળવદિય ) અવસ્થિત ભાવ જઘન્ય એક સમય ( અંતમુદુત્ત ચોરો) અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત્ત હાય. ૭૩.