________________
૧૯૭
શ્રી પંચનિર્ચથી પ્રકરણ. બકુશથી બીજે બકુશ વિશુદ્ધિએ સરખો પણ હોય તથા હીનાધિક પણ હોય. તે હીનાધિકમાં છઠ્ઠાણવડીઆ હોય. સ્વસ્થાનની પેઠે પરસ્થાનમાં પણ પ્રતિસેવકુશીલ તથા કષાયકુશીલની અપેક્ષાએ બકુશની વિશુદ્ધિ જાણવી. એટલે સરખી તથા છ સ્થાન હીનાધિક હોય. ૬૩.
एवं सेवीकसाई, नेया निग्गंथण्हायगा य पुणो । तुल्ला इयराणं पुण, अहिया तेऽणंतगुणिएणं ॥ ६४ ॥
અર્થ –ના જેવી સાઈ ને) એ પ્રમાણે-અકુશની પિઠે પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ જાણવા. પુલાકથકી બકુશ અધિક જ હોય, પણ બકુશ કષાયકુશીલથી અધિક ન હોય. તથા કષાયકુશીલમાં પરસ્પર છ સ્થાનવડીયા હોય. (નિતiઘug ) વળી નિગ્રંથ અને સ્નાતક પરસ્પર સ્વસ્થાને પરસ્થાને (કુ) તુલ્ય જ હોય. (ચાr pr અહિયા તેviતળિor ) અને પ્રથમના ચાર પુલાકાદિ કરતાં અનંત ગુણ અધિક, અનંત ગુણ અધિક વિશુદ્ધિએ વર્તતા હોય. ૬૪.
सकसायपुलायाणं, समा जहन्ना उ पज्जवा थोवा। तेहिंतोऽणंतगुणा, उक्कोसा ते पुलायस्स ॥ ६५॥
અર્થ:-( રાણાવપુરાવા ) કષાયકુશીલ અને પુલાકના ( ૩ નવા થોરા ) જઘન્ય ચારિત્રપર્યાયે થેડા છે ( મા ) અને પરસ્પર સરખા છે. (સેટિંતો ) તે કરતાં (સે પુરાવા) જુલાકનાં ( ડોસા) ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય ( તપુના ) અનંતગુણા છે. ૬૫.
बउसपडिसेवगाणं, समा जहन्ना तएहऽणंतगुणा । बउसासेविकसाई-णुकोसाणंतगुण कमसो ॥६६ ॥
અર્થ(વરસાદિસેવFri) બકુશ નિગ્રંથ અને પ્રતિસેવાકુશીલ નિર્ચ થના (સમાં ગા) જઘન્ય ચારિત્રપયોય પરસ્પર સરખા છે (તing) અને પુલાક કરતાં અનંતગુણ છે. (વાસાવલાકુંજ) બકુશના, પ્રતસેવકુશીલના ને કષાયકુશીલના (૩ોવાતા મનો) ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનુક્રમે અનંતગુણ છે. બકુશથી પ્રતિસેવાકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે ને તેથી કષાયકુશીલના ઉત્કૃષ્ટ અનંતગુણ છે, એમ અનુક્રમે જાણવું. ૬૬
णिग्गंथसिणायाणं अजहण्णुकोसया समा हुंति । - पुरिमाणमणंतगुणा, निगासदारं गयं एयं ॥६७॥ दारं १५