________________
શ્રી સમવસરણ પ્રકરણ
૨૩૭
વણ
દિશા
શ્વેત
પાશ
અર્થ –(રીજ) બીજા વપ્રના ચાર દરવાજે એક સરખા નામવાળી (જેવી મા) બબે દેવીઓ પૂવોદિ દિશાના અનુક્રમે ઊભી રહે છે. તે (૩૨ જયા, (વિનાયા) વિજયા, (નિ) અજિતા અને (અપરાતિત્તિ) અપરાજિતા નામની, (મિ) શ્વેત, (૨) રક્ત, (વીન) પીત અને (નિસ્ટામા ) નીલ વર્ણવાળી તથા (સમય) અભય, () અંકુશ, (પણ) પાશ અને (મારા ) મકરાકાર શસ્ત્રને હાથમાં ધારણ કરનારી હોય છે. ૨૦.
સમજુતી માટે યંત્ર. બબે દ્વારપાલિકાના નામ
શત્ર ૧ જયા
અભય પૂર્વ ૨ વિજયા
૨ક્ત
અંકુશ દક્ષિણ ૩ અજિતા પીત
પશ્ચિમ ૪ અપરાજિતા
નીલ
મકર
ઉત્તર આ દેવીઓ કઈ નિકાયની છે તે કહેલ નથી પણ ચારે નિકાયની પ્રથમ ગઢ પ્રમાણે સંભવે છે. तइअ बहि सुरा तुंबरु-खटुंगि-कवाल-जडमउडधारी । पुवाइदारवाला, तुंबरुदेवो अ पडिहारो ॥ २१ ॥
અર્થ – તરૂમ દ) ત્રીજા વપ્રની બહાર ચાર દરવાજે (સુંવર) તુંબરુ, ( નિ) ખાંગી, (વા૪િ) કપાલધારી અને ( માધાપર) જટામુકુટધારી એ ચાર ( TEાવાવાદ્યા ) પૂર્વાદિક દ્વારે ઊભા રહેનારા દ્વારપાળો હોય છે. ( 1 ) તથા વળી ( સુવહેવ) તુંબરુ નામનો દેવ ( ઉદા) પ્રતિહાર છે, કારણ કે પ્રભુ પૂર્વધારવડે પ્રવેશ કરે છે. ૨૧. सामन्नसमोसरणे, एस विही एइ जइ महिड्डिसुरो। सव्वमिणं एगो वि हु, स कुणइ भयणेयरसुरेसु ॥ २२ ॥
અર્થ:-( રામમોસ ) સામાન્ય સમવસરણને વિષે (gણ વિધી ) આ ઉપર કહ્યો તે સર્વ વિધિ જાણુ. (એટલે કે ચારે નિકાયના દેવો પોતપોતાના અધિકાર પ્રમાણે જુદા જુદા કાર્ય કરે છે. ) પરંતુ (૬) જે કઈ (નડુિ ) મહદ્ધિક દેવ (ડુ) આવે તે () તે (પ વિદુ) એકલો પણ (દમિi) આ સર્વ ( ગુજર) કરે છે અને (ચકુસુ ) મહદ્ધિક સિવાય બીજા દેવો
૧ અભય એ શસ્ત્ર નથી પરંતુ કોઈ પણ જીવને અભયદાન આપતી વખતે જેમ હાથ કરવામાં આવે તેવી હસ્તાકૃતિ છે.