________________
૨૩૬
પ્રકરણસંગ્રહ વિત્તીયુ) આવશ્યકની વૃત્તિમાં–ટીકામાં કહ્યું છે, () પરંતુ (ગુરુ) તેની ચૂર્ણિમાં તે એમ કહ્યું છે કે-(મુખ) સાધુઓ (નિવિદા) ઉત્કટિક આસને બેસે છે, (તો
માિિા સમf) વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ એ બે પર્ષદા (૩) ઊભી રહે છે, (૩) તથા (રેરા) બાકીની (નવ) નવ પર્ષદા (ટિયા) બેસે છે. ૧૭. बीअंतो तिरि ईसाणि, देवच्छंदो अ जाण तइअंतो। तह चउरंसे दु दु, वावी कोणओ वहि इकिका ॥ १८ ॥
અર્થ–(વીવંત ) બીજા વપ્રની મધ્યે (ઉત્તર) તિર્યચે રહે છે. (૪) તથા તેના (f) ઈશાન ખૂણામાં (સેવક) પ્રભુને વિશ્રામ લેવા માટે રત્નમય દેવછંદ બનાવેલ હોય છે. તથા (તવંતો ) ત્રીજા એટલે બહારના વપ્રની અંદર (ગાળ) વાહનો રહે છે. (ત૬) તથા (૩ ) ચતુરર્સ સમવસરણની બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર ( ) ખૂણે ખૂણે (ડુ ટુ વાવ) બબે વા હોય છે, અને (દ્રિ) વૃત્ત-ગળ સમવસરણમાં (શિવ) એક એક વાવ હોય છે. ૧૮. (ચેરસમાં પગથિયાની બે બાજુએ એક એક એમ ચારે દિશાએ બે બે હોય છે. ) વગ-રિત-પત્ત-સામા, સુરવન્નો મવા રચવા ધર્વ-પાર-થથ, સોમ-નમ-વા-ધMયવસ્થા માં ૨૨ આ અર્થ–(ાઇવ) અંદરના રત્નમય વપ્રને વિષે અનુક્રમે પૂર્વાદિ ચાર દરવાજે (ક) પીત, (સિક) શ્વેત, (૪) રક્ત અને(સામા) શ્યામવર્ણવાળા () વૈમાનિક, (૧) વાનયંતર, (ગોરું) જ્યોતિષી અને (માળા) ભવનપતિ નિકાયના () ધનુષ, (દંડ) દંડ, (ર) પાશ અને (જા) ગદાને (હૃ9) હાથમાં ધારણ કરનારા (નોમ) સોમ, () યમ, (ર ) વરુણ અને (ધાવાલા ) ધનદ નામના દ્વારપાળે ઊભા રહે છે. ૧૯.
સમજુતી માટે યંત્ર દ્વારપાળના નામ નિકાય
વણું શસ્ત્ર દિશા | ૧. સેમ વૈમાનિક ૨. યમ વનવ્યંતર
દંડ દક્ષિણ ૩. વરુણ તિષ રક્ત પાશ
પશ્ચિમ ૪. ધનદ ભવનપતિ
શ્યામ ગદા
ઉત્તર -વિના-નિય-પ-
નિરિલિઝ-વળ-વીઝ-નીરામા વિઇ વી ગુમા, ચમચં-ત-પાન-મારવા ૨૦ છે.
ધનુષ
શ્વેત