________________
૧૧૦
પ્રકરણસંગ્રહ
દશ દશ ચેાજન ઊંડી છે. નિર્મળ, શીતળ અને સ્વાદુ જળથી ભરેલી છે. તે દરેક વાવ ( રુવં ટીવિદુÈ) લખાઇ તથા પહેાળાઈમાં લાખ લાખ યેાજનની છે. તે દરેક વાવ પૂર્વ વિગેરે દિશાના અનુક્રમે અશેાક, સમસ્જીદ, ચ ંપક અને આમ્ર વનાએ કરીને વ્યાપ્ત છે. એટલે સ મળીને ચાસઠ વના છે. ( તમ્મો ) તે દરેક વાવેાના મધ્યમાં ( વૃદ્ઘિમુદ્દા) દધિમુખ નામના ( સ્નેહ ) સેાળ પર્વતા રહેલા છે. ૬૨.
તે ધિમુખ નામના પર્વતા કેવા છે તે કહે છે;—
सहसोगाढा चउसट्टि - सहसुच्चा दससहस्स पिहुला य । સંવત્થ સમા પા—સરિતા હવ્વામા સà|| ફ્રૂ
અ:—તે દરેક ધિમુખ પર્વતા ( સદૃસોઢા ) એક હજાર યેાજન પૃથ્વીની અદર રહેલા છે. બહાર (ચઠ્ઠિલદનુગ્રા ) ચેાસઠ હજાર યેાજન ઉંચા છે, અને ( સવ્વત્થલમા ) સર્વત્ર મૂળમાં, મધ્યમાં અને શિખરમાં સરખા ( લસદ્દસ્ય પિદુહા ય) દશ હજાર યેાજન પહેાળા છે; માટે જ તે ( પત્તુતિજ્ઞા) પલ્યની જેવા કહેવાય છે. પલ્પ એટલે અનાજ ભરવાના કોઠો અથવા માણુ તેને આકારે રહેલા છે. વળી તે પર્વતા ( સથે ) સર્વ` ( હ્રવ્વામા ) રૂપામય છે એટલે શ્વેત વર્ણ વાળા છે. ૬૩.
હવે અંજનિગિર અને ધિમુખ પર્વત પર જિન ચૈત્યેા છે તે વિષે કહે છેઃ— अंजणदहिमुहचेइअ, वीसं चउदार दीहपिहुउच्चा । સચ પન્ના વાવત્ત, રોગન કાળના નિગમનને || ૬૪ ।।
અર્થ:—( મંગળહિમુદ ) ચારે અંજન પર્વત પર અને સાળે દિષમુખ પર્વતા પર ( ચૈન્ન ) એક એક ચૈત્ય હાવાથી સર્વ મળીને ( વીસું ) વીશ ચેત્યા છે, તે દરેક ચૈત્ય (ચણવાર ) ચાર ચાર દ્વારવાળા છે. ( અન્ય આચાર્યને મતે ચારે વિદિશામાં દરેક દધિમુખના આંતરામાં એ હાવાથી ખત્રીશ રતિકર નામના પર્વતા પર પણ એક એક ચૈત્ય હાવાથી એકદર બાવન ચૈત્યેા છે. ) તે દરેક સિદ્ધાયતના ( ચૈત્યેા ) ( સચ ) સેા સે યાજન પૂર્વ પશ્ચિમ લાંબા, ( પન્ના ) પચાસ પચાસ યેાજન ઉત્તર દક્ષિણ પહેાળા અને ( વાવર નો ળ) આંતેર યેાજન ઉંચા છે. તે દરેક ચૈત્યના દરેક દ્વારમાં મુખમંડપ ૧, પ્રેક્ષામડપ ૨, ચૈત્યસ્તૂપ ૩, ચૈત્યવૃક્ષ ૪, મહેન્દ્રધ્વજ ૫ અને પુષ્કરણી ( વાવ ) એ છ પદાર્થ રહેલા છે. તેમાં મુખમંડપ અને પ્રેક્ષામંડપ સેા ચેાજન લાંમાં, પચાસ યાજન પહેાળા અને સેાળ ચેાજન ઉંચા છે. ચૈત્યસ્તૂપ સેાળ યેાજન લાંબા અને સેાળ યેાજન પહેાળા છે. ચૈત્યવૃક્ષ અને મહેન્દ્રધ્વજની પીઠિકાએ આઠ ચેાજન લાંખી