________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ.
૧૯૩
અ—સાધ્વી, વેદ રહિત, પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા, પુલાક એવા અપ્રમત્ત મુનિ, ચૈાદપૂર્વી અને આહારકલબ્ધિવાળા-આટલાનું સહરણ થતુ નથી. ( ri જી ત્તિ વિવાર) એ પ્રમાણે કાળદ્વાર કહ્યું. પ૪. હવે તેરમુ ગતિ દ્વાર કહે છે.-
अंतिमदुयवज्जाणं, उववाओ जहन्नओ उ सोहम्मे । उक्कोसेणं सो पुण, होइ पुलायस्स सहसारे ॥ ५५ ॥
અર્થ :--( અંતિમકુચવાળું ) નિગ્રન્થ અને સ્નાતક એ એ નિર્પ્રન્થને વઈને બાકીના પુલાક, બકુશ અને કુશીલ એ ત્રણ નિગ્રન્થના (વવાઓ નર્દેશકો પેટ્ટમ્ભે) ઉપપાત-ઉપજવું જધન્યથી સાધમ દેવલાકમાં થાય. (પુન) અને (પુજાયE) પુલાકનું (કોલેન) ઉત્કૃષ્ટથી (લો હોર્ સસારે) સહસ્રાર દેવલેાકમાં ઉપજવું થાય. ૫૫. बउसपडिसेवयाणं, तु अच्चुएऽणुत्तरेसु सकसाए । अजहण्णाणुक्को सेणणुत्तरेसुं नियंठस्स ॥ ५६ ॥
અર્થ :-( વઽસલેવા ં તુ) બકુશ અને પ્રતિસેવાકુશીલનુ ( ત્રન્તુપ ) ઉત્કૃષ્ટથી અચ્યુત દેવલેાકમાં ઉપજવુ થાય. ( અનુત્તરેજી સત્ત્તાપ ) કષાયકુશીલનુ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનમાં ઉપજવુ થાય. (નિયંણ્ણ) નિ ન્થનું ( અગરનાળુરોસૈળ) અજધન્ય અને અનુભૃષ્ટથી ( અનુત્તરેલું) અનુત્તરે જ ઉપજવું થાય ૫૬. सिद्धी पहायगस्स उ, एए अविराहगा पुण हविज्जा । इंदा सामाणिय तायतीसया लोगपाला वा ॥ ५७ ॥
અ:-(સિદ્દી ઇટ્ટાયમ્સ ૩ ) સ્નાતક નિગ્રંથનુ મેક્ષે જ ગમન થાય, કારણ કે તેરમે ચાક્રમે શુઠાણે સ્નાતક હોય અને તે ગુણઠાણે વર્તતા કેવળો તા અવશ્ય માક્ષે જ જાય. ( C ) નિગ્રંથ ને સ્નાતક સિવાયના બાકીના આ ત્રણ નિત્ર થા ( વિરાના ઘુળ ) અવિરાધક થકા (Ëા સામાળિય) ઇંદ્ર, સામાનિક દેવ, (તાયતી સા હો પાછા વા ) ત્રાયશ્રિંશ દેવ અથવા લેાકપાલ (વિઝા ) થાય. ( વિરાધનુ ભુવનપત્યાદિકને વિષે ઉપજવું થાય. ) ૫૭.
૨૫
पलियपुहुत्तं थोवा, देवठिई अंतदुअविवज्जाणं ।
उक्कोसा सवेसिं, जा जंमि उ होइ सुरलोए ॥ ५८॥ दारं १३