________________
શ્રી સિદ્ધાંડિકા પ્રકરણ
૧૩૯ યંત્રમાં ચાદની સંખ્યા ચાર લાખ જણાવવાને માટે છે અને એક, બે વિગેરે સંખ્યા આંતરે આંતરે સર્વાર્થસિધ્ધ જનારાની છે.
ત્યારપછી ચેદ લાખ સર્વાર્થસિધે અને એક મેક્ષે, વળી ચાદ લાખ સર્વાર્થસિધે એક મોક્ષે, એમ ચેદ ચાદ લાખ અને અંતરે એક એક સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું. ત્યારપછી ચાદ ચાદ લાખને અંતરે બે બે સિદ્ધની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાં સુધી કહેવું. ત્યારપછી ચોદ ચૌદ લાખને અંતરે ત્રણ ત્રણ, ચાર ચાર, પાંચ પાંચ, છ છ, સાત સાત, એમ યાવતુ પચાસ પચાસની સંખ્યા અસંખ્યાતી થાય ત્યાંસુધી કહેવું.
. २ प्रतिलोम सिद्धदंडिकानी स्थापना
મોક્ષે | ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૨૦-૩૦-૪૦-૫૦ અસંખ્યય વાર. સર્વાર્થસિધ્ધ | ૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪-૧૪ લાખ અસંખ્યય વાર.
तो दोलक्खा मुक्खे, दुलक्ख सव्वढि मुक्खि लक्खतिगं । इय इगलक्खुत्तरिआ, जा लक्खअसंख दोसु समा ॥ ५॥
અર્થ:-(તો) ત્યાર પછી (રોસ્ટ મુવ ) બે લાખ મેલે, (દુકા દિ ) બે લાખ સર્વાર્થસિધે, ત્યારપછી ( ગુાિ વતિ ) ત્રણ લાખ મેસે, ત્રણ લાખ સર્વાર્થસિધ્ધ, () એ પ્રમાણે ( ફુવાઢઘુત્તરિયા) એક એક લાખ વધારતાં (કા અવશ્વઅર્જ રોકુ મા) યાવત્ અસંખ્યાતા લાખ સુધી બંનેમાં સરખા કહેવા.
વિવેચન -- અસંખ્યાતમી વાર પચાસ મોક્ષે ગયા પછી ચાર લાખ સવર્થસિદ્ધ–એ પ્રમાણે આગલી ગાથામાં કહ્યા પછી બે લાખ મોક્ષે અને બે લાખ સવાર્થસિદ્ધ, પછી ત્રણ લાખ મોક્ષે અને ત્રણ લાખ સથે, પછી ચાર લાખ મોક્ષે અને ચાર લા
એમ એક એક લાખની સંખ્યા વધારતાં બંનેમાંમેક્ષમાં અને સર્વાર્થસિદ્ધમાં સરખા સરખા કહેતાં અસંખ્યાતા લાખ લાખ થાય ત્યાં સુધી કહેવું. ૫.
३ समसंख्य सिद्धदंडिकानी स्थापना
છે
મોક્ષે
૨-૩-૪–૫-૭-૮-૯-૧૦-૧૧ ૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું સર્વાર્થસિધ્ધ | ૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨ અસંખ્યાત લાખ સુધી કહેવું