________________
શ્રી લેકનાલિકાવિંશિકા પ્રકરણ
૨૫૯ હજાર એકસે ને છત્રીશ ખાંડુઆ થાય. છઠ્ઠી નરકમૃથ્વીને વિષે હેઠલની શ્રેણિના છવીશ ખાંડુએ છે. તેને છવીશે ગુણતાં છશે ને છતર થાય. એવી ચાર શ્રેણિ છે, તેથી છશે છે તેને ચારે ગુણતાં બે હજાર સાતશે ને ચાર ખાંડઆ થાય. પાંચમી નરકપૃથ્વીને વિષે હેઠલની શ્રેણિએ એવીશ ખાંડુઆ છે તેને ચોવીશે ગુણતાં પાંચશે ને છોતેર થાય, એવી ચાર શ્રેણિ છે, તેથી પાંચશે છતેરને ચારથી ગુણતાં બે હજાર ત્રણ ને ચાર ખાંડુઆ થાય. જેથી નરક પૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ વીશ ખાંડુઓ છે. તેને વીશથી ગુણતાં ચાર સો થાય, એવી ચાર શ્રેણિ છે તેથી ચારશે ને ચારે ગુણતાં સળશે ખાંડુ થાય. ત્રીજી નરકમૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ સોળ ખાંડઆ છે. તેને સાબથી ગણતાં બશે ને છપન થાય. એવી ચાર શ્રેણિ છે, તેથી બશે છપ્પનને ચારે ગુણતાં એક હજાર ને ચોવીશ ખાંડુ થાય. બીજી તરકપૃથ્વીની છેલ્લી શ્રેણિએ દશ ખાંડુએ છે, તેને દશે ગુણતાં એક સો થાય, એવી ચાર શ્રેણિ છે. તેથી એક સને ચારે ગુણતાં ચારસો ખાંડુઆ થાય. પહેલી નરકપૃથ્વીને વિષે છેલ્લી શ્રેણિએ ત્રસનાડીના ચાર ખાંડુઆ જ છે, તેને ચારે ગુણતાં સેળ થાય, એવી ચાર શ્રેણિ છે તેથી સેળને ચારે ગુણતાં ચોસઠ થાય. એટલે પહેલી નરક પૃથ્વીને વિષે ચોસઠ ખાંડુઆ જાણવા. એવી રીતે સાત નરકપૃથ્વીના ખાંડુઓનો વર્ગ કરી સર્વ અંક એકઠા કરીએ તો અગીયાર હજાર બસે ને બત્રીશ અધલોકને વિષે ખાંડ થાય.
- હવે ઊર્વીલોકને વિષે ઘનરજજુના ખાંડુઆનો વિચાર કહે છે-ઉપર લોકના મસ્તકથી શરૂ કરવું. ઉપરની શ્રેણિએ ચાર ખાંડુઆ ત્રસનાડીના જ છે, તેને ચારે ગુણતાં સોળ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી સેળને બમણુ કરતાં બત્રીશ ખાંડુઆ થાય. તેની હેઠલની શ્રેણિને વિષે છ ખાંડુએ છે, તેને છગુણુ કરતાં છત્રીસ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી છત્રીશને બમણા કરતાં તેર થાય. ત્યારપછીની શ્રેણિમાં આઠ ખાંડુએ છે, તેથી આઠને આઠગુણા કરીએ ત્યારે ચોસઠ થાય, એવી ત્રણ શ્રેણિઓ હાવાથી ચેસઠને ત્રણગુણું કરતાં એક સો ને બાણું થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુએ છે, તેથી દશને દશ ગુણા કરીએ ત્યારે એક થાય, એવી ત્રણ શ્રેણિ હોવાથી એકસોને ત્રણ ગુણ કરતાં ત્રણશે ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં બાર ખાંડુઆ છે, તેથી બારને બાર ગુણ કરીએ ત્યારે એક ચુમાલીશ થાય, એવી બે શ્રેણિઓ હોવાથી એક ચુમાળીશને બમણુ કરતાં બશે ને અઠ્ઠાશી ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં સોળ ખાંડુએ છે, તેથી સોલને સોલથી ગુણતાં બશે ને છપ્પન થાય, એવી બે શ્રેણિઓ હોવાથી ૨૫૬ ને બમણા કરતાં ૫૧૨ ખાંડુઆ થાય. ત્યારપછીની શ્રેણિમાં વીશ ખાંડુઆ છે તેથી વીશને વશ ગુણ કરતાં ૪૦૦ થાય. એવી ચાર શ્રેણિ હોવાથી ૧૬૦૦ ખાંડુઆ થાય. પછીની શ્રેણિમાં ૧૬ ખાંડુએ છે, તેથી ૧૬ ને ૧૬ ગુણું કરવાથી ૨૫૬ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૫૧૨ થાય. પછીની શ્રેણિમાં ૧૨ ખાંડુઆ છે, તેથી ૧૨ ને ૧૨ ગુણ કરવાથી ૧૪૪ થાય, એવી બે શ્રેણિ હોવાથી ૨૮૮ થાય. ત્યારપછીની શ્રેણિમાં દશ ખાંડુએ છે, તેથી દશને દશ ગુણ કરવાથી