________________
શ્રી પંચનિગ્રંથી પ્રકરણ
૨૦૩
નિગ્રંથ અવશ્ય પડે. તેમાં ગુણુઠાણાના કાળક્ષયથી પડે તે અવશ્ય દશમે ગુણુઠાણે આવે ત્યાં કષાયકુશીલ કહેવાય. આયુષ્યક્ષયે પડે તે અવશ્ય દેવ થાય ત્યાં અવિરત હાય. તથા સ્નાતક સ્નાતકપણું મૂકીને અવશ્ય મેાક્ષે જ જાય. એ પ્રમાણે ઉવસ પઠ્ઠાન દ્વાર જાણવુ.
હવે ૨૫ મું સંજ્ઞાદ્વાર ને ૨૬ મેં આહારદ્વાર કહે છેઃ— हायनियंठपुलाया, नो उवउत्ता हवंति सन्नासु । સેના દુવિ દુગ્ગા, (વારં૨૫) પટ્ટાઓ વુદ્ઘ સેસના
॥ ૮૪ ।। ( ăાર ૨ )
અર્થ :-( છઠ્ઠા નિયંત્રપુટાયા ) સ્નાતક, નિગ્ર ંથ અને પુલાક (નો ૩૬. પત્તા વંતિ સન્નાપુ ) સંજ્ઞાને વિષે ઉપયુક્ત ન હેાય, કારણ કે પ્રધાન જ્ઞાનાપયેાગે વર્તતા હાવાથી આહારાદિને અતિ અભિલાષ ન હેાય. ( લેલા વુદ્ઘાત્રિ કુન્ના ) બાકીના એટલે બકુશ તથા પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ તેવા પ્રકારના સમસ્થાનવાળા હેાવાથી અને પ્રકારના હાય. સંજ્ઞાવાળા પણ હાય અને સંજ્ઞા વિનાના પણ હાય.
હવે ૨૬ મું આહારદ્વાર કહે છેઃ—( પદ્દો ૩૬ સેસના દ્વારા ) સ્નાતક આહારી પણ હાય અને અણુાહારી પણ હાય. તેરમે ગુણુઠાણે કેવળી સમુદ્દાત કરતાં ત્રીજો, ચેાથા અને પાંચમા એ ત્રણ સમય અાહારી પણ હાય; ખાકીના વખતે આહારી હાય. તથા ચાદમે ગુણુઠાણે અાહારી જ હાય. સ્નાતક સિવાયના બાકીના પાંચ નિગ્રંથ આહારી જ હાય, કારણ કે અણુાહારી ઉપર કહેલી અવસ્થામાં તથા પરભવ જતાં વક્રગતિએ જ હાય, તે એમને નથી. ૮૪.
હવે ર૭ મું ભવદ્વાર કહે છે:—
पंच वि य जहन्नेणं, एगभवुक्कोसओ कमेणेवं ।
पुलयस्स तिन्नि तिन्हं, तु अट्ठ तिन्नेव इक्को य ॥ ८५ ॥ दारं २७
અઃ-( પંચ વિથ નŘળ) પાંચ નિગ્રંથને જઘન્યથી ( વમન ) એક ભવ હાય, એટલે તે જ ભવમાં મેક્ષે જાય. ( કોસો) ઉત્કૃષ્ટથી ( પુયજ્ઞ સિન્નિ ) પુલાકને ત્રણ ભવ હાય. (તન્ત્ તુ અટ્ટુ) બકુશ, પ્રતિસેવાકુશીલ તથા કષાયકુશીલ એ ત્રણ આઠ ભવ કરે. ( તિન્નેવ ) નિગ્રંથ ત્રણ ભવ કરે (ધો T) સ્નાતક એક જ ભવ કરે-તે જ ભવે મેક્ષે જાય. ૮૫.
ત્યાં પુલાક જઘન્યથી એક ભત્ર
ગ્રહણને વિષે પુલાક થઇને કષાયકુશીલાદિ