________________
પ્રકરણસંગ્રહ एवं निगोयमित्ते, खित्ते गोलस्स होइ निप्फत्ती। एवं निप्फज्जंते, लोगे गोला असंखिज्जा ॥८॥
અર્થ – પર્વ નિમિત્તે) એ પ્રમાણે નિગદ માત્ર (હિ) ક્ષેત્રમાં (ા હોદ નિત્ત) ગેળાની નિપત્તિ થાય છે, અને (પલં) એ પ્રમાણે (૧) કાકાશમાં (અવિના ) અસંખ્યાતા (નોટા) ગેળાએ (નિઝર)નીપજે છે.
વિવેચનઃ–ઉપરની ગાથામાં કહેલા ક્રમ મુજબ અમુક વિવક્ષિત નિગાદમાં અન્ય નિગદ સ્થાપવાવડે નિગોદ માત્ર ક્ષેત્રમાં એટલે ઇચ્છિત જુદી જુદી એક એક નિગોદની અવગાહનાવાળા આકાશપ્રદેશથી અન્ય ગેળાની ઉત્પત્તિ થાય છે. વિવક્ષિત નિગોદની અવગાહનાથી ભિન્ન એટલે એક એક પ્રદેશની વૃદ્ધિ તથા હાનિવાળી અન્ય નિગોદના દેશની અવગાહના પ્રવેશ બીજા ગળામાં થાય છે, અથવા સ્પર્શ થાય છે. આ પ્રમાણે લોકમાં અસંખ્યાતા ગોળાઓ બને છે, કારણ કે કાકાશના તમામ પ્રદેશે નિદના સમૂહથી અવગાહેલા છે. દરેક નિમેદની અવગાહના અંગ્રલના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને દરેક નિગોદે ગેળાની ઉત્પત્તિ થાય છે, માટે ગળા પણ અસંખ્યાતા છે. | ૮ | હવે પ્રથમ કહેલ ઉત્કૃષ્ટપદ દરેક ગેળામાં હોય છે તે લેવું કે અન્ય? તે કહે છે – ववहारनएण इमं, उक्कोसपयावि इत्तिया चेव । जं पुण उक्कोसपयं, निच्छइयं होइ तं वुच्छं ॥९॥
અર્થ:-( વવારનgT) વ્યવહાર નયવડે (૬) આ (૩ોરાથવિ) ઉત્કૃષ્ટ પદ જાણવા. એટલે ઉત્કૃષ્ટપદ પણ (ફુરિયા જેવ) એટલા જ-ગેળા જેટલા જ જાણવા. પરંતુ (નિઝર્થ) નિશ્ચય નયે (gr savયં ) જે (જ્યાં) ઉત્કૃષ્ટપદ (દોદ) થાય છે, (સં ૩૪) તે હવે કહું છું.
વિવેચન-વ્યવહાર નયથી સામાન્યપણે ઉપર બતાવ્યું તે ઉત્કૃષ્ટપદ જાણવું, એટલે ખંડગાળા સિવાયના દરેક ગાળામાં ઉત્કૃષ્ટપદ હોવાથી ઉત્કૃષ્ટ પદની સંખ્યા પણ ગેળા જેટલી જ અસંખ્યાતી છે. હવે નિશ્ચયથી ઉત્કૃષ્ટપદ કર્યું ? તે આથી સમજાયું નહીં, કારણ કે-છ દિશાના સ્પર્શવાળા સર્વે ગળામાં ઉત્કૃષ્ટ પદ છે, માટે નિશ્ચયથી કયું ઉત્કૃષ્ટપદ લેવું ? તે આગલી ગાથામાં કહે છે ૯ बायरनिगोयविग्गह-गइयाई जत्थ समहिया अन्ने । गोला हुज्ज सुबहुया, निच्छइपयं तदुक्कोसं ॥ १० ॥