________________
ભાવ પ્રકરણ
૮ (નિઆદિ) નિવૃત્તિકરણ ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર છના એક સરખા અધ્યવસાય ન હોય પણ ફેરફારવાળા હોય . તેનું બીજું નામ અપૂર્વકરણ ગુણસ્થાન. જેમાં અપૂર્વ સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ અને સ્થિતિબંધ એ પાંચ પદાર્થો કરાય તે અપૂર્વકરણ.
- ૯ (અનિદ) અનિવૃત્તિકરણ બાદરભંપરાય ગુણસ્થાન. જ્યાં શ્રેણિ માંડનાર સર્વ જીના સરખા અધ્યવસાય હોય તે.
૧૦ (ગુદુમ) સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાન. જ્યાં સૂકમ લાભનો જ રોદય હોય તે.
૧૧ (વણક) ઉપશાંતમૂહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ ઉપશમી હોય તે.
૧૨ (વિ) ક્ષીણમહ ગુણસ્થાન. જ્યાં મેહનીયકર્મની સર્વ પ્રકૃતિને સર્વથા ક્ષય થયો હોય તે.
૧૩ ( સોનિ ) સગિકેવલી ગુણસ્થાન. કેવલજ્ઞાન થયા પછી માત્ર યોગપ્રવૃત્તિ વર્તતી હોય તે.
૧૪ (ચાલુ) અગી કેવલી ગુણસ્થાન. જ્યાં યુગપ્રવૃત્તિને અભાવ હોય પણ હજી મેક્ષે ગયા ન હોય તે.
એ પ્રમાણે ગુણસ્થાનનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું. હવે છ ભાવના નામે કહે છે – उवसम खइओ मीसो, उदओ परिणाम सन्निवाओ अ। सव्वे जीवट्ठाणे, परिणामुदओ अजीवाणं ॥४॥
અર્થ – ૩વરમ ) ૧ ઓપશમિકભાવ, ( સ ) ૨ ક્ષાયિકભાવ, (મી) ૩ મિશ્રભાવ અથવા ૩ ક્ષાપશમિકભાવ (ડ ) ૪ ઔદયિકભાવ (મિ ) ૫ પારિણુમિકભાવ (૩૪) અને (રિવા) ભાવોના સંગરૂપ છઠ્ઠો સન્નિપાતિકભાવ. ( sીવઠ્ઠા ) એ સર્વે ભાવો જીવસ્થાનમાં હોય. (ણિપુર) પારિણમિક અને ઔદયિક આ બે ભાવ (અજવાળ) અજીવમાં પણ હોય. ૪.
હવે તે ભાવને અર્થ કહે છે –
૧ આપશમિભાવ-ઉદય બે પ્રકારે છે: એક રસદય ને બીજે પ્રદેશદય. એ બંને પ્રકારના ઉદયનું અટકવું જે ભાવને વિષે હોય તે આપશમિકભાવ. એ ભાવ કાળ આશ્રી સાદિસપર્યવસિત જાણ. આ ભાવ બે પ્રકારે છે. ઉપશમભાવનું સમતિ ને ઉપશમભાવનું ચારિત્ર.