________________
કાળસપ્તતિકા પ્રકરણ
૫૫
અર્થ:-(માવિ) ભાવી કાળમાં થનારા (પવિvgો) નવ પ્રતિવાસુદેવનાં નામ-(તિ ) તિલક ૧, (ઢોક્કો ) લેહજંઘ ૨, (૪) અને (વયવંધો ) વજજઘ ૩, (૪) અને ( ર) કેશરી ૪, (૮) બલિ ૫, (પાયા) પ્રહૂલાદ ૬, (અનાજ) અપરાજિત ૭, (મીક ) ભીમ ૮ અને (સુવા ) સુગ્રીવ - જાણવા. ૭૨,
इय बारसारचक, कप्पो तेऽणंतपुग्गलपरहो। तेऽणंतातीअद्धा, अणागयद्धा अणंतगुणा ॥ ७३ ॥
અર્થ:-(૬૪) આ ઉપર કહ્યા પ્રમાણે (વાસાવલં) બાર આરારૂપ કાળચક્ર છે, તે એક ( બ્લો) ક૯૫ કહેવાય છે. (તેuત) તેવા કપ અનંતા જાય ત્યારે (પુત્રપટ્ટો) એક પુદ્ગલપરાવર્ત થાય છે. (તેડતા ) તેવા પુદ્ગલપરાવર્ત અનંતા (અતીકા) અતીતકાળમાં ગયા છે, (અપાયા ) અને તેનાથી અનાગત કાળ (અનંતકુળ) અનંતગુણ છે. એટલે કે અનંત પુદગલપરાવર્તનને અતીતકાળ છે અને અનાગતકાળ તેનાથી અનંતગુણ છે. ૭૩. सिरिदेविंदमुणीसर-विणेअसिरिधम्मघोससूरीहिं । अप्पपरजाणणट्ठा, कालसरूवं किमवि भणि ॥ ७४ ॥
અર્થ –(સિવિંદકુવર) તપગચ્છના શ્રીદેવેંદ્ર મુનીશ્વરના (વિજેમ) શિષ્ય (સિધિમધોકપૂરતÉ ) શ્રીધર્મ ઘેષ નામના સૂરિએ (vv[g) પિતાને તથા અન્યને જાણવા માટે (જાદવજવં) કાળનું સ્વરૂપ (વિનવિ) કાંઈક એટલે સંક્ષેપથી (મri ) કહ્યું છે. ૭૪.
શ્રીમાનું ધમષસૂરીશ્વરવિરચિત
કાળસપ્તતિકા પ્રકરણ સમાપ્ત. કમ-મરમોની િલિજ્જિર લિલીતક- કાઝી કેમ