________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ
૧૮૯
ઉત્તરગુણ વિષયવાળી (ડિસેવા સેવ૫) પ્રતિકૂળ સેવાને સેવનારા હાય છે. (ચસો ઉત્તરાળેલુ) બકુશને ઉત્તરગુણુની જ પ્રતિસેવના હાય છે. તે મૂળગુણને પ્રતિસેવે ત્યારે પ્રતિસેવના કુશીલ થાય. ( લેત્તા ડિસેવળાાિ ) માકી રહેલા ૧ કષાય કુશીલ, ૨ નિર્પ્રન્થ અને ૩ સ્નાતક એ ત્રણ પ્રતિસેવના રહિત હાય છે. ૪૧.
હવે સાતમુ જ્ઞાનદ્વાર કહે છે:--
बउसासेविपुलाया, आइमनाणेसु दोसु तिसु वावि ।
हाओ केवलनाणे, सेसा पुण चउसु भयणाए ॥ ४२ ॥
અર્થ:-— યઙસાથેવિપુજાયા ) બકુશ નિગ્રંથ, પ્રતિસેવા કુશીલ અને પુલાક નિગ્રંથ એ ત્રણ નિગ્રંથને ( આમનાનેપુ ોલુ) પ્રથમના એ એટલે મતિ અને શ્રુતજ્ઞાન હેાય ( તિલુ વાવિ ) અથવા પ્રથમના ત્રણ એટલે મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હાય, ( પટ્ટાઓ વનાળ) સ્નાતક કેવલજ્ઞાને હાય, કારણ કે છેલ્લા બે ગુણુઠાણે કેવળજ્ઞાન જ હાય ( લેલા પુળ ચડવુ મયળાવ) બાકીના નિગ્રંથાને ચાર જ્ઞાન ભજનાએ હાય. કષાયકુશીલ અને નિગ્રંથ એ એ નિર્ગુ થાને મતિ અને શ્રુતએ એ હાય, અથવા મતિ, શ્રુત, અવધિ એ ત્રણ હોય અથવા મતિ, શ્રુત, અધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન હોય. ૪૨.
पढमस्स जहणणेणं, होइ सुयं जाव नवमपुवस्स । आयारतइयवस्थं, उक्कोसेणं तु नवपुवा ॥ ४३॥
અ:--હવે શ્રુતજ્ઞાન કેટલું હોય તે કહે છે:—( મસ્સ નાળાં) પહેલા પુલાક નિગ્રંથને જઘન્યથી ( ઢોક્ યુથ સાવ નવમપુદત્ત ) ઓછામાં આછું શ્રુત હાય તેા નવમા પૂર્વના ( આચારતંદ્યવસ્તું ) આચાર નામે ત્રીજા વસ્તુ સુધીનું હાય. ( પૂર્વાન્તર્ગત અધિકાર વિશેષને વસ્તુ કહે છે. ) ( વોલેનં તુ નવપુલ્લા ) ઉત્કૃષ્ટ ( વધારેમાં વધારે ) સંપૂર્ણ નવ પૂર્વનુ હાય. ૪૩.
बउसकुसीलनियंठाणं, पवयणमायरो जहन्नसुयं । વડસર્વાદસેવરાળ, પુલાš સેવ શેરૂં ॥ ૪૪
અર્થ:--( વલલીનિયયાળ ) અકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ નિગ્રંથને ( સન્નપુયં ) જઘન્યશ્રુત ( વચળમાયો) આઠ પ્રવચન માતાનુ ( પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ) હાય અને ( વરસકિત્તવાળું ) અકુશ તથા પ્રતિસેવા કુશીલને ( જ્ઞોનું) ઉત્કૃષ્ટથી ( જુદા ફ્લેવ ) દશ પૂર્વ જેટલું શ્રુત હાય. ૪૪.