________________
૧૯૦.
પ્રકરણસંગ્રહ.
निग्गंथकसाईणं, चउदस उ सिणायओ सुयाईओ । दारं ७ आइतियं तित्थंमि उ, तित्थातित्थेसु अंततियं ॥४५॥ दारं ८
અર્થ --હવે નિર્ચ થના ચેથા ભેદ (નિજા સાળં) નિને તથા કષાય કુશીલ નિર્ચથને ઉત્કૃષ્ટથી (૩ ૩) ચાદપૂર્વનું શ્રુતજ્ઞાન હોય. (તિજો પુરા ) સ્નાતક શ્રુતાતીત હોય કારણ કે તેરમે, ચાદમે ગુણઠાણે કેવળ જ્ઞાન હોય અને છાવસ્થિક એટલે પહેલાં ચાર ) જ્ઞાન ટળે ત્યારે જ કેવલી થાય.
હવે આઠમું તીર્થદ્વાર કહે છે--(માસિકં તિર૩િ ) પ્રથમના ત્રણ નિર્ગથ એટલે ૧ પુલાક, ૨ બકુશ અને ૩ પ્રતિસેવા કુશીલ એ તીર્થમાં જ હોય. (સંતતિર્જ) છેલ્લા ત્રણ કષાય કુશીલ, નિગ્રંથ અને સ્નાતક (તિળેિલુ) તીર્થે હોય અને અતીર્થ પણ હોય. અતીથ તીર્થકર તથા પ્રત્યેકબુદ્ધ જ હાય, એ બે વિના બીજા તીથે જ હાય. ૪૫.
હવે નવમું લિંગદ્વાર કહે છે :-- नियलिंगे परलिंगे, गिहिलिंगे वावि दवओ हुज्जा । नियलिंगि चिय भावेण, हुज्ज सव्वे पुलागाई ॥ ४६॥ दारं ९
અર્થ --(નિવઢિ) જુલાકાદિ પાંચે નિર્ગથે સ્વલિગે એટલે સાધુવેશે, (પઢિળ) અન્યલિગે એટલે અન્ય તીથીને વેષે તથા (જિસ્ટિને વાવિ ) ગૃહ
લિગે એ ત્રણે લિગે (ા દુ) દ્રવ્યથી હોય. (નિસ્ટન વિર માળ ) અને ભાવથી સ્વલિગેજ (દુષ કે પુરા) એ પાંચે પુલાકાદિ નિર્ગથે હોય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ નિજલિગે જ હોય. ૪૬.
હવે દશમું શરીરદ્વાર કહે છે :-- हायनियंठपुलाया, ओरालियतेयकम्मणसरीरा। बउसासोव विउव्वा वि, कसायाहारगतणू वि॥४७॥ दारं १०
અર્થ --(જ્ઞાનિઘંપુઠ્ઠાણા) સ્નાતક નિગ્રંથ, નિગ્રંથ નિર્ગથ અને પુલાક નિáથ એ ત્રણ નિગ્રથને (કોસ્ટિમ્પણી) દારિક, તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર હોય (વડતાવિ વિકa ) બકુશ અને પ્રતિસેવા કુશીલને વૈક્રિય સહિત ચાર શરીર પણ હોય. ( વવાયારત વિ) કષાયકુશીલને આહારક શરીર સહિત પાંચ શરીર પણ હોય. ૪૭.