________________
UK30990
આચાર્ય શ્રી અભયદેવસૂરિવિરચિત છે श्री पंचनिग्रंथी प्रकरण
-@श्रीनयविजयगुरूणां, प्रसादमासाद्य सकलकर्महरम् । व्याख्यां कुर्वे काञ्चिल्लोकगिरा पञ्चनिन्थ्याः ॥
અર્થ –શ્રીનયવિજય નામના ગુરુના સકળ કમને હરનારા પ્રસાદને (કૃપાને) પામીને પંચનિર્ચથી નામના પ્રકરણની કાંઈક વ્યાખ્યા લેકભાષા (ગુજરાતી)માં ४२ छु.
હવે પ્રકરણની શરૂઆત કરવામાં આવે છે – नेमिऊण महावीरं, भवहियट्ठा समासओ किंचि । वुच्छामि सरूवमहं, पुलायपमुहाण साहूणं ॥१॥
मथ:-(नमिऊण महावीरं ) श्रीमहावी२२वाभान नभ२४२ ४शन ( भवहियट्ठा ) १०य वोना तिने भाट (पुलायपमुहाण ) पुसा प्रभुण ( साहूणं) पांय प्रा२नसाधुनु ( किंचि ) सेशभात्र ( समासओ) संक्षेपथा ( सरूवं ) २५३५ ( अहं ) ( वुच्छामि ) ४ छ. १.
पन्नवण वेयं रोगे, कैप्प चरित्त पडिसेवणा नाणे । तित्थे लिंग सरीरे, खित्ते कोल गैइ संजैम निगासे ॥१॥ जोगुवओग कसाए, लेसों परिणाम बंधणे वेएँ । कम्मोदीरण उवसंपजहण सन्नी य आहारे ॥ २ ॥ ૧ આ ગાથા અવસૂરિવાળી છપાયેલી પ્રતમાં નથી, પણ જરૂરી લાગે છે. એને
આંક ચડાવેલ નથી.