________________
૧૮૨
પ્રકરણસંગ્રહ अच्छिमुहमजमाणो, होइ अहासुहुमओ तहा बउसो ।
सीलं चरणं तं जस्स कुच्छियं सो इह कुसीलो ॥ २२ ॥ ' અર્થ—હવે ( સદા ) તેમજ ( દિકુમઝમાળો ) આંખ અને મુખને પ્રમાWતો-સાફ કરતો એટલે આંખ પ્રમુખનો મેલ દૂર કરે, મુખે ભીને હાથ લગાડે તે ( અદાદુમો યો) યથાસૂમ બકુશ (દોર ) હોય છે.
એવી રીતે બીજા બકુશ નિર્ગસ્થના પાંચ ભેદ કહીને હવે ત્રીજા કુશીલ નિગ્રન્થનું સ્વરૂપ કહે છે-( સીરું ) જેનું શીલ અને ચારિત્ર (કુરિઝર્થ) કુત્સિત-મલીન હોય (જો રદ ફુલછો) તેને અડી કુશીલ કહીએ. ૨૨.
पडिसेवणा कसाए, दुहा कुसीलो दुहावि पंचविहो । नाणे दंसण चरणे, तवे य अहासुहुमए चेव ॥ २३ ॥
અર્થ-ત્રીજા કુશીલ નિગ્રન્થ (સુ ) બે ભેદે છે. ( ફિરવા જતા ) ૧ પ્રતિસેવના કુશીલ તે વિપરીત આરાધના–પ્રતિસેવના તેણે કરી કુશીલ અને ૨ કષાય કુશીલ તે સંજવલન કષાયના ઉદયાદિકથી કુશીલ તે કષાયકુશીલ (દુલ્લવિ પંવિદો ) તે બંને કુશીલના પાંચ પાંચ પ્રકાર છે. (નાળે હંફા ) ૧ જ્ઞાન કુશીલ, ૨ દર્શન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, (તે કુદુમg ચેવ ) ૪ તપકુશીલ અને પાંચમે યથાસૂમ કુશીલ. ર૩.
इह नाणाइकुसीलो, उवजीवं होइ नाणपभिईए । अहसुहुमो पुण तुस्सं, एस तवस्सि त्ति संसाए ॥ २४ ॥
અર્થ –(નામિg) જ્ઞાનાદિ-જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપવડે (નીવં દોર ) ઉપજીવિકા કરે ( ૬૬ નાખવુતી ) તે અહીં જ્ઞાનાદિ કુશીલ જાણવા. (ga તરત ત્તિ સંસાપ) વળી આ તપસ્વી છે એવી પ્રશંસા સાંભળીને (7) સંતોષ પામે તે (અકુદુમો) યથાસૂમ કુશીલ જાણવો. ૨૪.
વિવેચન – જ્ઞાન પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે જ્ઞાનગુણ વાપરે તેનો ઉપયોગ કરે તે. ૨ દર્શન પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે સમ્યકત્વ ગુણ વાપરે તે. ૩ ચારિત્ર પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે ચારિત્ર ક્રિયા કરે તે. ૪ તપ પ્રતિસેવના કુશીલ-જે વસ્ત્રાદિક લાભને અર્થે માસક્ષપણાદિ તપ કરે તે.