________________
શ્રી પંચનિગ્રંથી પ્રકરણ
૧૮૧
મૂળ પ્રાયશ્ચિત્ત એટલે સર્વ પર્યાયના ઇંદ કરી જેને ફ્રીથી દીક્ષા લેવારૂપ દંડ કરવામાં આવે તે. આ બ ંને પ્રકારના પ્રાયશ્ચિત્તને યાગ્ય એવા ( મહેËિ સંતુઓ વસો ) શખલ ચારિત્રિયાએ સહિત તે અકુશ જાણુવેા. અત્ર એવી શંકા થાય કે આવા દોષ તા પાસત્થાના પણ કહ્યા છે તેા પાસસ્થા અને અકુશમાં ફેર શે ? ઉત્તર-જો કે પાસસ્થામાં તથા અકુશમાં સરખા લક્ષણ દેખાય છે, તેા પણ પાસડ્થા નિષ્વસ હાય અને ખકુશ નિન્થ પ્રાયશ્ચિત્તાદિ સાપેક્ષ હાય ( મોલયક્રમમ્મુદિઓ ) અને મેાહના ક્ષયમાં અત્થિત-ઉજમાળ હેાય. ( ૬ ) વળી ( સુત્તમિ મળિયં ૪ ) સૂત્રમાં પણ કહ્યું છે કે—૧૯
उवगरणदेहचुक्खा, रिद्धीजसगारवासिया निच्चं । बहुसबलछेयजुत्ता, निग्गंथा बाउसा भणिया ॥ २० ॥
અ:-ખકુશ નિગ્રંથ કેવા હેાય ? ( સવળને ચુવા )ઉપકરણ અને શરીરને ચામાા રાખનાર હાય, (દ્વિજ્ઞસપા વાલિયા નિયં) નિત્ય ઋદ્ધિગારવ, યશગારવ અને શાતાગારવયુક્ત હાય તથા પૂર્વ કહી ગયેલા (વઘુસવછેયનુત્તા) ઇંદ અને મૂલ પ્રાયશ્ચિત્તને ચેાગ્ય એવા ઘણા શમલ ચારિત્રીયાના પરિવારયુક્ત હાય તે ( નિમ્નયા વારસા મળિયા ) બકુશ નિ થેા કહ્યા છે. ૨૦,
ઉપર કહેલા દોષ સહિત, આત્માત્કષૅ રહિત છતાં શુદ્ધ મા પ્રરૂપક, ભવભીરુ તથા મેાક્ષને અર્થે ઉદ્યમ કરતા હાય તેને ચારિત્રી કહીએ; પણ એ કાળાચિત આહારવસત્યાદિ યતનામાં પ્રમાદી હાય તેવા ઉત્કૃષ્ટનામધારીને સર્વથા યતિ ન કહીએ.
आभोगे जाणतो, करेइ दोसं अजाणमणभोगे । मूलत्तहिँ संवुड, विवरीय असंवुडो होइ ॥ २१ ॥
અ:—હવે ઉપકરણુ બકુશ તથા શરીર અકુશના જે પાંચ ભેદ કહ્યા છે તેનુ સ્વરૂપ કહે છે:—
( આમોને નાળતો જ્વેર્ રોલ ) ૧ આભેાગ બકુશ-અમુક કાર્ય કરતાં દોષ લાગે છે એમ જાણતા થકા જે દોષ કરે તે. ( જ્ઞાળમળમોને ) ૨ અનાલેગ બકુશ-મજાણુતા થકા જે દોષ કરે તે. ( મૂત્યુત્તત્તિ સંત્રુલ ) ૩ સંવૃત અકુશજેના પાંચ મહાવ્રતાદિ મૂળગુણુ તથા પિડવિશુદ્ધચાદિ ઉત્તરગુણના દોષ લેાકમાં પ્રસિદ્ધ ન હોય તે. ( વિવરીય અસંતુરો હોર્ ) ૪ અસ ંવૃત અકુશ-સંવૃત અકુ શથી ઊલટા એટલે જેના દાષા લેાકમાં પ્રસિદ્ધ હાય તે. ૨૧.
૧૨સગારવ એવા પણ પાઠ છે.