________________
૧૩૨
પ્રકરણસંગ્રહ.
તેનાથી ( વોત ) એ અન તગુણા છે, એટલે વાયુકાયથી ( અાય ) સિદ્ધ અનંતગુણા છે. તેનાથી ( વળÉ૬ ) વનસ્પતિકાય અનંતગુણા છે, અને તેનાથી ( સાયા ) સકાય ( અગ્નિજ્ઞા) અધિક છે. ૪૩.
( અહીં અકાય શબ્દે સિદ્ધો જાણવા અને સકાય શબ્દે સ સ`સારી જીવા જાણવા.) હવે જીવાજીવાદિનુ અલ્પમર્હુત્વ આ પ્રમાણે:
जीवा पुग्गल समया, दव पएसा य पज्जवा चेव । થોવાળતાળતા, વિસેસ િતુવેડનંતા ॥ ૪૪ ॥
અર્થ:—( નીવા ) જીવ, ( પુખ્ત ) પુદ્ગલ, સમયા ) સમય, (૫) દ્રવ્ય, ( પત્તા ) પ્રદેશ, ( 7) અને ( પાવા ચૈવ ) પર્યાયા–એ અનુક્રમે ( થોવા ) ઘેાડા, ( સળતા ) અનંતગુણા, ( મળતા) અનંતગુણા, ( વિજ્ઞત્તમત્તિ) વિશેષાધિક અને છેલ્લા ( જુવેઽળતા) એ અનંતગુણા–એ પ્રમાણે છે.
વિશેષા:—— નીવા ) પ્રત્યેક જીવા અનંતાનંત પુદ્ગલાથી બંધાયેલા હાય છે, અને પુદ્ગલેા જીવ સાથે સંબદ્ધ અને અસંબદ્ધ એમ બન્ને પ્રકારના હાય છે તેથી જીવ પુદ્ગલેા કરતાં ( થોવા) સ્તાક છે. જીવથી ( પુખ્તજ ) પુદ્ગલા અનંતગુણા છે. તેજસાદિક શરીર જીવે ગ્રહણ કરેલા છે, તેના પુદ્ગલે પિરમાણુને આશ્રીને જીવ કરતાં ( શળતા ) અનંતગુણા છે. તથા ઔદારિકાદિ પંદર પ્રકારના પ્રયાગથી પરિણત એવા પ્રયાગસા પુદ્ગલા થાડા છે. તેનાથી મિશ્ર પરિણત મિશ્રસા પુદ્ગલેા અનતગુણા છે. તેનાથી પ્રયાગકૃત આકારને જેણે સર્વથા તજ્ગ્યા નથી અને જે સ્વભાવે ( વિશ્રસા પિરણામે ) પિરણામાંતરને પામેલા છે, એવા મૃત કહેવરાદિક વિશ્રસા પરિણત પુદ્ગલેા અન તગુણા છે. એ પ્રમાણે ત્રણે પ્રકારના સર્વ પુદ્ગલા જીવ કરતાં અનંતગુણા છે. ( સમયા ) પુદ્ગલેા કરતાં સમયા ( અનંતા ) અનંતગુણા છે, શી રીતે ? આ સમયક્ષેત્રને વિષે અઢીદ્વીપને વિષે જે દ્રવ્યાના પર્યાયા છે, તે એક એક પર્યાયામાં વર્તમાન સમય વર્તે છે. એ.રીતે વમાન સમય સમયક્ષેત્રમાં રહેલા દ્રવ્યપર્યાય જેટલેા છે, પરંતુ સર્વે ( આખા ) લેાકમાં રહેલા દ્રબ્યાના પર્યાયામાં તે સમય વર્તતા હેાવાથી તેના કરતાં પણ તે ( સમય ) અનંતગુણા છે. (ઘ) સમય કરતાં દ્રવ્યે (વિસેસદ્દિકા ) વિશેષાધિક છે. કેવી રીતે ? તે કહે છે. સર્વ સમયેા ઉપરાંત બાકીના પ્રત્યેક દ્રવ્યેા, જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય વિગેરેને તે ત્રીજા ખેલમાં કહેલ સમયમાં ક્ષેપન કરીએ, તા તે કેવળ સમય કરતાં સમસ્ત દ્રબ્યા વિશેષાધિક જ થાય છે. ત્યારપછી ( ટુવૅડાંતા ) એ અન તગુણા છે એટલે ( પત્તા ) દ્રવ્ય કરતાં પ્રદેશે। અન તગુણા છે, શી રીતે ? તે કહે છે–અદ્ધા સમય દ્રવ્ય કરતાં આકાશપ્રદેશેા લેાકાલેાકના મળીને અનંતનુા
*