________________
શ્રી વિચારસકૃતિકા પ્રકરણ
૯૧
અર્થ:—તે ( ૧૦૧૩૪૦ ) ને ( હ્રાતિનૅળ) ત્રણ કાળવડે એટલે અતીત કાળ સંબંધી પાપને નિર્દે છુ, અનાગત-ભવિષ્યકાળ સંબધી પ્રત્યાખ્યાન કરું છું અને વર્તમાનકાળ આશ્રી સ ંવરું છું. એમ અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાળવડે ( મુનિત્રા) ગુણવાથી (તિ હલ્લ ૨૩ સટ્રૂમ્સ) ત્રણ લાખ, ચાર હજાર ( વીસદ્દિ થ) ને વીસ ( ૩૦૪૦૨૦ ) ભે થાય છે. તેને ( અરિહંત સિ સાદુ ) અરિહંત, સિદ્ધ, સાધુ, ( સેવય ગુહ ત્રસલ્લી તૢિ ) સમ્યગ્દષ્ટિ ઇંદ્રાદિક દેવા, ગુરુ અને આત્માની સાક્ષીરૂપ છએ ગુણવાથી (અટ્ઠાન જલ્લાદ્) અઢાર લાખ ( પીત્ત સદસ્ત નીદુિઆ ) ચાવીશ હજાર, એક સે। ને વીશ ( ૧૮૨૪૧૨૦ ) ભેદ થાય છે ( × ) આ પ્રમાણે ( TMિ ) Éોપથિકીના ( મિચ્છાદુરક) મિથ્યાદુષ્કૃતનું ( માળ ) પ્રમાણ ( સુપ મળિયં) શ્રુતમાં કહેલુ છે. કોઈ ઠેકાણે આભાગ અને અનાભાગરૂપ એએ ગુણીને છત્રીશ લાખ, અડતાલીશ હજાર, ખસે` ને ચાળીશ ( ૩૬૪૮૨૪૦) ભેદા કહેલા છે. ૧૬–૧૭.
( કૃતિ મિત્રુતદ્વારમ્ | ૨ ||) હવે કેટિશિલા નામનું ત્રીજું દ્વાર કહે છે.—
जोयणपिडुलायामा, दसन्नपवयसमीवकोडिसिला । जिणछक्कतित्थसिद्धा, तत्थ अणेगा उ मुणिकोडी ॥ १८ ॥
અર્થ:—— નોયવિદુષ્ટાયામાં ) ઉત્સેધ અંશુલના માપથી એક યેાજન પહેાળી, એક ચેાજન લાંબી અને એક યેાજન ઉંચી ( જાડી ) (જોડિસિલ્ફા ) કેટિશિલા નામની ગેાળ શિલા ભરતક્ષેત્રના મધ્યખડમાં મગધદેશને વિષે ( ન્નચસમીવ) દશાણુ પર્વતની સમીપે છે. તે કેટિશિલા ઉપર (નાિળTM ) શ્રી શાંતિનાથ જિનેશ્વરથી આરંભીને છ તીર્થંકરાના ( સિદ્ઘ ) તીર્થના ( તત્ત્વ અળેના ૩ મુળિìરી) ત્યાં અનેક કરોડ! મુનિએ (સિદ્ધા ) સિદ્ધ થયા છે. ૧૮.
શી રીતે સિદ્ધ થયા છે? તે કહે છે:—
पढमं संतिगणहर-चक्काउहणेगसाहुपरियरिओ । बत्तीसजुगेहिं तओ, सिद्धा संखिज्जमुणिकोडी ॥ १९ ॥
અર્થ :—કેાટિશિલા પર (પદ્મમં અંતિળāર) પ્રથમ શ્રી શાંતિનાથ જિનેશ્વરના પ્રથમ ગણધર ( રક્ષાઽ૪ ) શ્રી ચક્રાયુધ ( અનેગરાદુરયોિ ) અનેક સાધુ સહિત સિદ્ધિપદને પામ્યા છે. ( તો ) ત્યારપછી ( વત્તલનુě) ખત્રીશ યુગવડે કરીને એટલે તેમની પટ્ટપર ંપરામાં બત્રીશ પાટ સુધી ( સંલિગ્નમુનિજોરી) સંખ્યાતા કરાડ મુનિએ (વિદ્ધા ) સિદ્ધ થયા છે. ૧૯.