________________
૯૨
પ્રકરણસંગ્રહ. संखिजा मुणिकोडी, अडवीसजुगेहिं कुंथुनाहस्स । अरजिण चउवीसजुगा, बारसकोडीओ सिद्धाओ ॥ २० ॥
અર્થ-તથા ( શુનાઇટ્સ ) શ્રી કુંથુનાથસ્વામીના તીર્થમાં (અgવીગુfટું ) અઠ્ઠાવીશ યુગ (પાટ) સુધીમાં (સંવિના મુળિલોહી ) સંખ્યાતા કરેડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( અનિr ) શ્રી અરનાથ જિનેશ્વરના તીર્થમાં ( વ વવનુII ) ચોવીશ યુગ (પાટ) સુધી (યાસી ) બાર કરોડ મુનિઓ ( લિદા) સિદ્ધ થયા છે. ૨૦
मल्लिस्स वीसजुगा, छ कोडि मुणिसुवयस्स कोडितिगं । नमितित्थे इगकोडी, सिद्धा तेणेव कोडिसिला ॥ २१ ॥
અર્થ - ( મgિ૪ ) શ્રી મલ્લિનાથ જિનેવરના તીર્થમાં (વીલગુના) વીશ યુગ (પાટ ) સુધી ( છ શહિ ) છ કરોડ સાધુઓ સિદ્ધ થયા છે. તથા ( મmeg૪ ) શ્રી મુનિસુવ્રત જિનેવરના તીર્થમાં ( ક્ષિતિ) ત્રણ કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. તથા ( રક્ષિતિબ્ધ ) શ્રી નમિનાથ તીર્થકરના તીર્થમાં ( રાજ ) એક કરોડ મુનિઓ સિદ્ધ થયા છે. (તે સિવાય બીજા પણ ઘણું મુનિઓ ત્યાં સિદ્ધ થયા છે ) ( તેવ) તેથી કરીને તે શિલા પર કડો મુનિઓ ( સિદ્ધા ) સિદ્ધ થવાથી (હિસિસ્ટા ) તે કટિશિલા નામે ઓળખાય છે. ૨૧.
હવે તે કોટિશિલા કોણે ને કેટલી ઉંચી ઉપાડી ! તે કહે છે – छत्ते सीसंमि गीवा, वच्छे कुच्छी कडीइ ऊरूसु । जाणू कहमवि जाणू, नीया सा वासुदेवेहि ॥ २२ ॥
અર્થ-નવ વાસુદેવોએ તે શિલા ઉપાડતી વખતે નીચે લખેલા પોતપોતાના અંગ સુધી આણી હતી. પહેલા ત્રિપૃષ્ટ વાસુદેવે તે શિલા વામ હસ્તે ઉપાડીને મસ્તકથી ઉંચે ( છ ) છત્રને સ્થાને રાખી હતી. બીજા દ્વિપૂર્ણ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (સીમિ) મસ્તક સુધી આણી હતી. ત્રીજા સ્વયંભૂ વાસુદેવે તે જ રીતે ઉપાડીને (નવા) ડોક સુધી આણી હતી. ચેથા પુરુષોત્તમ વાસુદેવે () વક્ષસ્થળ-હૃદય સુધી આણી હતી. પાંચમાં પુરુષસિંહ વાસુદેવે ( ઝી ) ઉદર સુધી આણી હતી. છઠ્ઠા પુરુષપુંડરીક વાસુદેવે ( જાહીદ ) કટીભાગ સુધી આણી હતી. સાતમા દત્ત નામના વાસુદેવે ( યુ ) સાથળ સુધી આણી હતી-આઠમા લક્ષ્મણ વાસુદેવે ( નાબૂ ) ઢીંચણ સુધી ઉંચી કરી હતી અને