________________
ભાવ પ્રકરણ
ત્રિસાગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાપશમિક ૬ ૫૦ દયિ. પરિણામિક ૨ ઐ૫૦ ક્ષાયિક દયિક.
૭ ક્ષાયિક ક્ષાપ૦ દિયિક ૩ ઐ૫૦ લાયિક પારિણામિક
૮ ક્ષાયિક ક્ષાપ૦ પારિણુમિક ૪ ઓપ. ક્ષાપત્ર આદયિક
૯ ક્ષાયિક ઔદયિક પરિણામિક ૫ ઐ૫૦ ક્ષાયે૫૦ પરિણામિક ૧૦ ક્ષાપ૦ ઔદયિક પારિણામિક
ચતુઃસંયોગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાયોપ૦ ઔદયિક ૪ ૫૦ ક્ષાપત્ર દવે પારિણામિક ૨ ૫૦ ક્ષાયિક ક્ષાપ૦ પરિણામિક ૫ ક્ષાયિક ક્ષા૫૦ દળ પરિણામિક ૩ ઐ૫૦ ક્ષાયિક દવે પારિણામિક
પંચસંગી. ૧ ૫૦ ક્ષાયિક ક્ષાપ૦ દવે પારિણામિક. એવી રીતે (૨૬) સન્નિપાતિક ભાવ જાણવા. એકમાં સન્નિપાત ન હોય. સંગનો અભાવ હોવાથી. એ છવાશમાંથી ૧ દ્વિસંગી સાતમે ભાગે ક્ષાયિક અને પરિણામિક એ સિદ્ધને હોય. ૨ ત્રિકસંગી નવમ ભાંગે ક્ષાયિક દયિક ને પરિણામિક એ કેવલીને હેય. ૩ ત્રિકસંગી દશમે ભાગે ક્ષાપશમિક એદયિક ને પરિણામિક એ ચારે ગતિમાં હોય. ૪ ચતુઃસંયોગી ચે ભાંગે એપશમિક ક્ષાપશમિક ઔદયિક ને પરિણામિક. ૫ ચતુઃસંયેગી પાંચમો ભાંગે ક્ષાયિક ક્ષાપશમિક દયિક અને પરિણામિક આ બે ભાંગા ચારે ગતિમાં પામીએ. ૬ તથા પંચસંગી એક ભાગો ક્ષાયિક સમકિતી ને ઉપશમશ્રેણિ માંડનાર મનુષ્યને પામીએ. એ પ્રમાણે છ સન્નિપાતિક ભાંગા જીવોમાં સંભવે. બાકીના વીશ ભાંગા જીવોમાં સંભવે નહિ તથા અજીવને પરિણામિક અને આદાયિક બે ભાવ સંભવે, બીજા ભાવ સંભવે નહિ.
હવે ભાવના મૂળભેદના ઉત્તરભેદ કહે છે:केवलनाणं दंसण, खइअं सम्मं च चरणं दाणाई।। नव खइआलद्धीओ, उवसमिए सम्मचरणं च ॥ ५॥
અર્થ:-(વટના ) કેવલજ્ઞાન-કેવલદર્શન (દશં શન્મે ૪ વાજ) ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર ( તાબાઈ) અને દાનાદિ પાંચ લબ્ધિઓ એમ (નવ રાતો ) નવ ભેદ ક્ષાયિક ભાવના જાણવા (૩વરામિg) ઉપશમ ભાવના ( રાવ વ ) ઉપશમસમકિત ને ઉપશમ ચારિત્ર એ બે ભેદ છે. ૫.