________________
पूर्वाचार्यप्रणीतहै निगोद षट्त्रिंशिका प्रकरणम् ।
लोगस्सेगपएसे, जहन्नयपयम्मि जियपएसाणं । उकोसपए य तहा, सबजियाणं च के बहुया ? ॥ १ ॥
અર્થ – સ્ટોલેજug) લેકના એક પ્રદેશમાં (જ ન્મ) જઘન્ય પદે (પિપલાળ) જીવના પ્રદેશ (તદા) તથા (૩રપ૬ ૨) ઉત્કૃષ્ટપદે જીવના પ્રદેશ અને (રકિયા ) સર્વ જીવો-તેમાં ( યદુવા) કણ ઘણા છે ?
વિવેચન –આ ગાથામાં ત્રણ રાશિના અલ્પબદુત્વને પ્રશ્ન પૂછે છે –
૧ જઘન્યપદે (જે આકાશપ્રદેશમાં સર્વથી થોડા જીવના પ્રદેશ હોય તે) એક આકાશપ્રદેશમાં જેના પ્રદેશ કેટલા?
૨ ઉત્કૃષ્ટપદે (જે આકાશપ્રદેશે વધારેમાં વધારે જીવપ્રદેશો હોય તે) એક આકાશપ્રદેશમાં જીવનના પ્રદેશ કેટલા ?
૩ સર્વ જીવોની સંખ્યા.
ચોદ રાજપ્રમાણુ લેક છે. જ્યાં છએ દ્રવ્ય હોય છે તેને કાકાશ કહે છે. તે ચાદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે. જે આકાશક્ષેત્રના કેવળીની બુદ્ધિએ પણ એકના બે વિભાગ ન કલ્પી શકાય તેને પ્રદેશ કહે છે. આ ચાદ રાજલક નિગોદથી ભરેલો છે. એ નિગોદના બે પ્રકાર છે. ૧ સૂફમનિગદ અને ૨ બાદરનિગોદ. તેમાં સૂક્ષ્મ નિગોદ ચૌદ રાજલોકમાં સર્વત્ર છે, બાદર નિગોદ નિયતસ્થાનવતી (અમુક અમુક ભાગમાં જ ) હોય છે. અનંત જીનું સાધારણ શરીર તેને નિગોદ કહે છે, એટલે એક એક નિગાદમાં અનંતા અનંતા જીવે છે. એક એક જીવના અસંખ્યાત પ્રદેશ છે. તે અસંખ્યાત લેશકાકાશના પ્રદેશ સરખું જાણવું.
આ જીવની ઉત્કૃષ્ટ અવગાહના દરાજપ્રમાણ છે, કારણ કે જ્યારે જીવ કેવળી સમુદ્દઘાત કરે છે ત્યારે થે સમયે તેને એક એક પ્રદેશ કાકાશના