________________
કાયસ્થિતિ પ્રકરણ
૫૭
યાદિકને વિષે આવેલા છે. તેએ દુનિયામાં લેાકેાના દૃષ્ટિમાર્ગમાં આવતા હે.વાથી પૃથ્વી આદિ વ્યવહારને પામ્યા, માટે તેએ સાંવ્યાવહારિક કહેવાય છે. જો કે તેએ ફરીથી પણ નિગેાદમાં જાય છે, તે પણ તેએ વ્યવહારરાશિમાં આવેલા હાવાથી સાંવ્યાવહારિક જ કહેવાય છે અને જેએ અનાદિ કાળથી નિગેાદાવસ્થામાં જ રહેલા છે. તે કાઇ વાર પણ વ્યવહારમામાં આવેલા નહીં હાવાથી અસાંવ્યાવહારિક કહેવાય છે.
અસાંવ્યાવહારિક અનાદિ નિગેાદ જીવરાશિમાં ગયેલા કાળના અનાદિપણાને લીધે અનંતા પુદ્ગલપરાવતા સુધી રહીને કાઇપણ પ્રકારે, જેમ પતની નદીમાં રહેલા પાષાણ કેટલેક કાળે ગાળ અને લીસેા થાય છે તેમ તેવા પ્રકારની વિતવ્યતાના વશથી પૃથ્વી આદિને પામીને હું વ્યવહારરાશિને પ્રાપ્ત થયા, તેા હે નાથ ! ત્યાં પણ—વ્યવહારરાશિમાં પણ હું આગળ કહેવાશે તે પ્રકારે તેટલેા
કાળ ભમ્યા. ૨.
उक्कोसं तिरियगई, असंनि एगिंदि वण नपुंसेसु ।
भमिओ आवलिय असं - खभागसम पुग्गलपरट्टा ॥ ३ ॥
અ:—( ઉત્તેä ) ઉત્કૃષ્ટથી ( ત્તિયારે) તિર્યંચગતિમાં, ( સઁન ) અસસીમાં, ( ર્િ ) એકેદ્રિયમાં, ( વળ ) સૂક્ષ્મ, બાદર નિગેદ અને પ્રત્યેક એ ત્રણ જાતિની વનસ્પતિકાયમાં તથા ( નવુંસેલુ ) નપુ ંસકપણામાં ઉત્કૃષ્ટથી ( આવહિય ) આવલિકાના (સંવમાનલમ ) અસંખ્યાતમા ભાગના સમય જેટલા થાય તેટલા ( પુનરુપટ્ટા) પુદ્ગલપરાવત સુધી ( મિત્રો ) હું ભમ્યા. ૩. सामन्नं सुहुमत्ते, ओसप्पिणिओ असंखलोगसमा । भमिओ तह पहु सुहुमे, पुढवी जल जलण पवण वणे ॥४॥
અર્થ :-( સુન્નુમત્તે ) સૂક્ષ્મપણાને વિષે ( સામન્ન) એઘથી ( સંણજોસમા) અસંખ્ય લાકાકાશના પ્રદેશ જેટલી ( એિિનલ્લો ) અવસર્પિણી સુધી ( મિત્રો ) હું ભમ્યા. ( સજ્જ ) તે જ પ્રકારે–તેટલે જ કાળ ( સુદુમે) સૂમ ( પુરી) પૃથ્વીકાય, ( જ્ઞહ ) અપ્કાય, ( જ્ઞજળ ) અગ્નિકાય, ( વવળ ) વાયુકાય અને ( ર ) વનસ્પતિકાયને વિષે (વિષ્ણુ) પ્રત્યેક પ્રત્યેકમાં પણ ભમ્યા. ૪.
ओहेण बायरत्ते, तह बायरवणस्सईसु ताउ पुणो । अंगुलअसंखभागे, दोसड्ड परह्य निगोए ॥ ५ ॥