________________
શ્રી પંચનિગ્ર થી પ્રકરણ.
૨૦૭
હાય. એક જીવ પુલાક પશુ પામ્યા પછી વચમાં એક સમય ગયા પછી વળી કાઇ બીજો જીવ પુલાકપણું પામે તે અપેક્ષાએ સમયાંતર જાણવુ. ( સૈપ્તિ) તે પુલાકાનુ ( ક્રોસનમંતî) ઉત્કૃષ્ટથી અતર ( સંલિગ્નવાલાĆ ) સંખ્યાતા વર્ષનું જાણવું. ૯૩.
निग्गंथाणं समयं, उक्कोसं अंतरं तु छम्मासा ।
सेसाणं तु चउन्हं, नो चेव य अंतरं अस्थि ॥९४॥ दारं ३०
અર્થ—( નિઃશંથાળ સમય) નિગ્ર થાને જઘન્યથી એક સમયનું અંતર હાય, અને ( ઉદ્દોä ) ઉત્કૃષ્ટથી (૩) તા ( જીમ્નાસા ) છ માસનુ... ( અંતર ) અંતર હાય (સસાળંતુ વળ્યું) બાકીના બકુશ, પ્રતિસેવાકુશીલ, કષાયકુશીલ અને સ્નાતક એ ચારને ( નો ચેવ ય અંતર અસ્થિ ) અંતર નથી જ. તે કાયમ હેાય છે. ૯૪. હવે ૩૧ મુ સમ્રુધાત દ્વાર કહે છે.-
वेयणक सायमरणे, तिन्नि पुलायस्स हुंति समुघाया । पंचासेवगबउसे, वेउब्वियतेयगेहि सह ॥ ९५ ॥
અથ—( પુછાયસ્સ ) પુલાકને ( વેયળસાયમને) વેદના, કષાય અને મરણ (તિન્નિ સમુધાયા કુંતિ) એ ત્રણ સમુદ્દાત હાય. સજ્વલન કષાયાદયથી કષાય સમુદ્દાત સંભવે છે. તથા પુલાકને મરણુ નથી તેા પણ મરણુસમુદ્ધાતને વિરાધ નથી, એટલે સમુદ્ધાતથી નિવૃતી કષાયકુશીલાદિકપણુ પામીને મરણુ પામે. તથા ( આલેવાવરણે ) પ્રતિસેવાકુશીલ અને અકુશને (વેલિયતેનેિ સ ) વૈક્રિય અને તેજસ સહિત (પંચ ) પાંચ સમૃઘાત હેાય. ૯૫. आहारएण सहिया, कसाइणो छ नियंठए नत्थि । केवलियसमुग्धाओ, इक्को वि य होइ व्हायस्स ॥ ९६ ॥ दारं ३१
અ—( ઋત્તાનો ) કષાયકુશીલને ( દાળ સદિયા) આહારક સહિત (૪) છ સમુદ્દાત હાય. ( નિયંટર્ ) નિ થને ( સ્થિ ) એકે સમુદ્દાત ન હાય. ( ન્હાયસ્સ ) સ્નાતકને ( ક્રિયસમુધો ોવિચ ઢોક્ ) એક જ કેવલી સમુદ્ઘાત હાય. ૯૬.
હવે ખત્રીશમુ ક્ષેત્રદ્વાર કહે છે.—
लोगमसंखिज्जइमे, भागे पंचण्ह होइ ओगाहा । हायस्स असंखिज्जे, असंखभागेसु लोए वा ॥९७॥ दारं ३२