________________
૧૧૨
પ્રકરણસ ગ્રહ
ભુવનપતિમાં અસુરકુમાર નિકાયના જિનભવના (તત્ત્વ અટ્ઠ) તેનાથી અર્ધા પ્રમાણવાળા છે, એટલે પચાસ ચેાજન લાંબા, પચીશ ચેાજન પહેાળા અને ત્રીશ ચેાજન ઉંચા છે. ( નાલુ) તથા નાગકુમારાદિક નવ નિકાયામાં રહેલા ચેત્યા તેથી પણ અર્ધા પ્રમાણવાળા એટલે પચીશ યેાજન લાંબા, સાડાબાર યાજન પહેાળા અને અઢાર ચેાજન ઉંચા છે. તથા ( ચંતનાત્તેજી ) વ્યંતરાના નગરામાં રહેલા ચૈત્યેા ( તત્ત્વ અદ્ધ) તેથી પણ અર્ધા પ્રમાણવાળા એટલે સાડાબાર ચેાજન લાંખા, સવા છ પહેાળા અને નવ યાજન ઉંચા છે. જ્યાતિષ્ક વિમાનામાં અને તિતિ લેાકમાં રહેલા ચૈત્ચા ભિન્ન ભિન્ન પ્રમાણવાળા છે. ૬૬.
( કૃત્તિ નંદ્દીશ્વરદ્વીપકાર || o॰ || )
હવે અગિઆરમ્' ગ્રહિક્રિયા નામનું દ્વાર કહે છે:—
मन्नह जिणाण ओणं, मिच्छं परिहेरह धरह सम्मत्तं । छव्विह आवसयांम अ, उज्जुत्तो होइ पइदिअहं ॥६७॥
અઃ—( મન્નદ નિખાળું આળ ) જિનેશ્વરની આજ્ઞા માનવી (૧) (મિચ્છ દિ૬ ) મિથ્યાત્વના ત્યાગ કરવા (૨) (પત્ત્ત સમ્મત્ત) સમ્યક્ત્વને ધારણ કરવું (૩) (વિંદ આવસયંમિ અ) છ પ્રકારના આવશ્યકમાં ( ઉષ્ણુત્તો હોર્ પદ્મવિઘ્નહૈં) પ્રતિદિન ઉદ્યમવત થવું. (૪) ૬૭.
पव्वेस पोसहवयें, दणं सीलं तवो अ भावो अ । સગ્નાય નમુક્કારો, પોચો ત્ર નયના ૫ ૫ ૬૮ ॥
અ:— ત્રેપુ ોસવર્થ ) પર્વને દિવસે પાષધ વ્રત લેવુ. ૫. ( વાળ ) દાન દેવું ૬. ( સીરું) શીલ પાળવું ૭. ( તો ૬ ) તપ કરવા ૮. ( માવો ૪ ) ભાવના ભાવવી ૯. ( સન્નાય ) સ્વાધ્યાય ધ્યાન કરવું ૧૦. ( નમુક્કાì) નવકારના જાપ કરવા ૧૧. ( પોષયાત્તે અ) પરીપકાર કરવા ૧૨. जयणा य યતના કરવી ૧૩. ૬૮.
जिणपूओं जिणथुणणं, गुरुर्थैइ साहमिआण वच्छलं । વારસ્સયમુદી, રłત્તા તિથનના ય ॥ ૧ ॥
અર્થ :—(ઝિમ્પૂમા) જિનેશ્વરની પૂજા કરવી ૧૪. ( જ્ઞળથુળળ ) જિનેશ્વરની સ્તુતિ કરવી ૧૫. ( ગુજ્જુ ) ગુરુની સ્તુતિ કરવી ૧૬. (સામિત્રાળ વહું)