________________
શ્રી વિચારસપ્તતિકા પ્રકરણ
૧૧૩
સાધમીવાત્સલ્ય કરવું ૧૭. (વારા જ હુક્કી) વ્યવહારની શુદ્ધિ કરવી ૧૮. (રા ) રથયાત્રા ૧૯ અને (તિર્થીના ૪) તીર્થયાત્રા કરવી. ૨૦. ૯.
संघोवरि बहुमौणो, धम्मिमित्ती पभावणा तित्थे । नवखित्ते धर्णवेयणं, पुत्थयलिहणं विसेसणें ॥ ७० ॥
અર્થ – સંઘોવર વહુમા ) સંઘની ઉપર બહુમાન રાખવું ૨૧.( ૩મિત્તી) સમાન ધર્મવાળા સાથે મૈત્રી કરવી ૨૨. (જમાવા તિર્થે) શાસનની પ્રભાવના કરવી ૨૩. ( વવવ વવ ) નવ ક્ષેત્રમાં દ્રવ્યને વ્યય કરવો. ૩૨. (પુષ્ટિ વિલેજ) વિશેષ કરીને પુસ્તક લખાવવાં. ૩૩. ૭૦.
परिगहोणाऽभिग्गह, इक्कारसवपडिमफासैणया । सव्वविरईमणोरेह, एमाई सड्ढकिच्चाइं ॥ ७१ ॥
અર્થ –(સ્તામાળા) પરિગ્રહનું પ્રમાણ કરવું ૩૪. (અમિiદ) અભિગ્રહ ધારણ કરવા ૩૫, ( Tagvહિમણા ) શ્રાવકની અગ્યાર પ્રતિમાઓનું વહન કરવું ૩૬ ( ઘવિનોદ ) અને સર્વવિરતિ ( ચારિત્ર ) ગ્રહણ કરવાને મનોરથ કરવો (ઈચ્છા રાખવી) ૩૭. (ઘરું વિશ૬) એ વિગેરે શ્રાવકનાં કૃત્યો જાણવા. ૭૧
(તિ હિચિાદ્વાર | ૨૨ ) હવે ચદ ગુણસ્થાન નામનું બારમું દ્વાર કહે છે – अह चउदससु गुणेसुं, कालपमाणं भणामि दुविहं पि। न मरइ मरई वि जेसुं, सह परभवू जेहिं अप्पबहूँ॥ ७२ ॥
અર્થ – સદ ) હવે આ ગુણસ્થાન નામના દ્વારમાં ચાર પ્રતિદ્વારો (અંતગંતદ્વારે) છે તે આ પ્રમાણે –(3ગુણું ) દ ગુણસ્થાનકમાં (વિટું જિ) જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બન્ને પ્રકારની સ્થિતિના ( ત્રિામા ) કાળનું પ્રમાણ ૧. (ા મરૂ મન વિ જેનું) જે જે ગુણસ્થાનમાં રહેલ જીવ મરે અથવા ન મરે તેનું સ્વરૂપ ૨. ( તદ્દ ઉમણું éિ) જીવ જે જે ગુણસ્થાન સહિત પરભવમાં જાય તે ૩. ( વ ) તથા ગુણસ્થાનમાં વર્તતા જીવોનું અ૫બહત્વ ૪. આ પ્રમાણે ગુણસ્થાનનાં ચાર પ્રતિદ્વાને (મામ ) હું કહું છું. ૭૨.
_તેમાં પહેલા પ્રતિદ્વારની વ્યાખ્યા કરવા ઈચ્છતા આચાર્ય મિથ્યાત્વની સ્થિતિના કાળભેદ બતાવે છે –