________________
કાયસ્થિતિ પ્રકરણ
૬૩
આરંભીને ( ૪૩ ) ચાર ભવ સુધી જ પર્યાપ્ત સંજ્ઞી તિય *ચમાં એકાંતરે ભ્રમણ કરે છે, તેથી અધિક ભવ કરે નહીં. ૧૭.
पज्जसन्निनरे छभवा, गेविजाण य चउक्कदेवा य ।
વડઘુત્તરા ઘડમવા, ટુનન્ન દુવિ 3 સવદા ॥o૮॥
અર્થ :—( વિજ્ઞાળ ય ૨૩ાદેવા ૫) ત્રૈવેયક અને આનતાર્દિક ચાર દેવ લેકના દેવા પેાતાના ભવથી માંડીને ( પાલસિનને ) પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે ( છમવા) ઉત્કૃષ્ટા છે ભવ કરે છે. ( વઘુત્તરા) તથા ચાર અનુત્તર વિમાનવાસી દેવે પેાતાના ભવથી આરંભીને પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે એકાંતરે ઉત્પન્ન થાય તા ( ચરમવા ) ઉત્કૃષ્ટા ચાર ભવ કરે છે. ( સુન્ન ) જઘન્યથી એ ભવ કરે છે. એટલે નવ ચૈવેયક, ચાર આનતાદિક અને ચાર અનુત્તરવાસી દેવા પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે જઘન્ય બે ભવ જ કરે છે. ( દુદાવિ ટુ સવઠ્ઠા ) તથા સર્વાર્થસિદ્ધના દેવતાએ પર્યાપ્ત સંજ્ઞી મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને જઘન્ય તથા ઉત્કૃષ્ટથી પણ એ ભવ જ કરે છે. ૧૮.
भूजलवणेसु दुभवा, दुहा वि भवणवणजोइसदुकप्पा | अमिआउतिरिनरे तह, मिह सन्नियरतिरिसन्निनरा ॥ १९ ॥
અ:-( મવળવળનો સદુપ્પા ભવનપતિ, વ્યતર, જ્યાતિષ્ક અને સાધર્મ તથા ઇશાન દેવલેાકના દેવેશ ( મૂનર્જવળવુ ) પૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિકાયને વિષે ઉત્પન્ન થાય તેા (દુદ્દા વિ) જધન્યપણે તથા ઉત્કૃષ્ટપણે (ઘુમવા) એ ભવ જ કરે છે, કેમકે પૃથિવ્યાદિકમાંથી નીકળીને તેએની ભવનપત્યાદિકમાં ઉત્પત્તિના અભાવ છે. ( તદ્દ ) તથા ( સન્નિયતિરિ ) સંજ્ઞી અને અસ ંજ્ઞી તિર્યં ચા (લન્નિના ) તથા સંજ્ઞી મનુષ્યા (મિન્નાર) અમિત એટલે પત્યેાપમના આયુષ્યવાળા ( સિન્નિરે ) યુગલિક તિય ચાને વિષે તથા યુગલિક મનુષ્યાને વિષે ( મિન્નુ ) માંહેામાંહે ઉત્પન્ન થાય તેા એ ભવ જ કરે છે. તે આ પ્રમાણે-સંજ્ઞી અને અસજ્ઞી તિય ચ યુગલિક મનુષ્યને વિષે તથા યુગલિક તિર્યંચને વિષે તેમ જ સંજ્ઞી મનુષ્ય યુગલિક તિય ચને વિષે અને યુગલિક મનુષ્યને વિષે ઉત્પત્તિને આશ્રીને એ ભવ જ કરે છે, કેમકે યુગલિકના ભવ કર્યા પછી તે અવશ્ય દેવપણે જ ઉત્પન્ન થાય છે. ૧૯.
भूजलपवणग्गी मिह, वणा भुवाइसु वणेसु अ भुवाई | पूरंति असंखभवे, वणा वणेसु अ अनंतभवे ॥ २० ॥
અઃ-( મૂલરુપવળની ) પૃથ્વીકાય, અપ્લાય, વાયુકાય અને અગ્નિકાય