________________
૧૨
પ્રકરણુસંગ્રહ
દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ છે તે ( અથવા ) અથવા ( ચત્તાત્મય ) જે તેના આત્મા છે તે જ ( સ્વનુÎ: ) પેાતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણે કરીને ( રાÓí ) શરીરમાં ( તિવ્રુત્તિ ) રહેલા છે. તેથી રત્નત્રયીના શુદ્ધ ઉપયાગે વતા જીવને જ નિશ્ચય સમ્યકત્વ કહીએ. ”
વ્યવહાર સમ્યક્ત્વ વિષે ગુણુસ્થાનકવિચારમાં કહ્યુ` છે કે:—
''
“ તેને ગુરૌ ચ સો ૫, સાવિત્તરાનનોન્નતિમ્ । अतोऽपि करोत्येव, स्थितिं तूर्ये गुणालये ॥ "
66
( ટ્રેવે ) દેવને વિષે, ( ગુરૌ ચ ) ગુરુને વિષે અને ( સદ્દે =) સંધને વિષે ( સદ્દન્તિરાલનોન્નતિ ) બહુમાન સહિત ભક્તિ કરે, શાસનની ઉન્નતિ કરે, તેા તે જીવ (અત્રતોઽપિ) વ્રત રહિત છતા પણ (T) ચેાથા (ગુળાજ્ય) ગુણસ્થાનકને વિષે ( સ્થિતિ ) સ્થિતિને ( ìત્યેવ ) કરે છે અર્થાત્ સમિકત પામે છે. ”
હવે નિસર્ગ સમ્યકૃત્વ અને ઉપદેશજન્ય સમ્યકૃત્વ કહે છે:—
मू० - जल १ वत्थ २ मग्ग ३ कुद्दव ४ जराइ ५ नाएण जेण पन्नत्तं । निसग्गुवएसभवं, सम्मत्तं तस्स तुज्झ नमो ॥ શ્ન૨ ॥
અ—( જ્ઞ૯ ) જળ ૧, ( વત્થ ) વસ્ત્ર ૨, ( મગ્ન ) મા ૩, ( ૬ ) કેદ્રવ ૪ અને ( જ્ઞા૬ ) વર-તાવ વિગેરે ૫ ( નાળ ) આ પાંચ દષ્ટાંતે કરીને ( નેળ ) હે પ્રભુ જે તમે ( નિલજીવભ્રમવું ) નિસર્ગ અને ઉપદેશથી ઉત્પન્ન થયેલું ( સમ્મત્ત ) સમ્યક્ ( પદ્મત્ત ) કહ્યું છે, ( તત્ત્વ તુ— ) તેવા તમને ( નમો ) નમસ્કાર થાશે. ૧૨
આ ગાથામાં પાંચ દષ્ટાંતે કહ્યા છે. તેમાં જળ, વસ્ત્ર અને કેદ્રવ એ ત્રણ દૃષ્ટાંતા આગળ ઉપર પુજત્રયની ભાવના અવસરે કહેવાશે, બાકીના માર્ગ અને જ્વર એ બે દૃષ્ટાંત આ પ્રમાણે;—
જેમ કાઇક પથિક માર્ગમાં ભૂલા પડ્યો, તે ખીજા કેાઇના ઉપદેશ વિના જ ભમતા ભમતા પેાતાની મેળે માર્ગે ચડી જાય અને કાઇક પથિક તથાવિધ પાપના ઉદયથી સજ્જનને યાગ ન પામવાથી માર્ગ પામે જ નહીં અને કાઇક પથિક બીજાને પૂછી તેના કહેવાથી-ખતાવવાથી માને પામે.
વળી કાઇને વર આવ્યેા હાય તે ઔષધ કર્યા વિના જ સાજો થાય, કોઈના વર ઔષધાદિક કરવાથી જાય અને કોઇના જવર ઐષધાર્દિક કરવાથી પણુ ન જાય. આ પ્રમાણે આદિશબ્દથી બીજા વ્યાધિઓ માટે પણ સમજવું.