________________
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
આ રીતે ગતિદ્વાર કહ્યું. હવે ખીજા દ્વારા કહે છે—
कीवि त्थी नर ४ हिन्ननिअलिंगे ५ । તિસ્થથરિ તિસ્થવો, સમળી મુનિ મિસંવતુળ દિશા तित्थयर तित्थिपत्ते, समणी मुणिणंतसंखसंखगुणा ॥६॥
૧૬૭
અ:—૪ વૈવારે ( વિ ) નપુસકવેદે સિદ્ધ થયેલા થાડા. ( થી ) તેથી સ્ત્રીવેદે સિદ્ધ થયેલા સંખ્યાતગુણા. ( નર ) તેથી પુરુષવેદે સિદ્ધ થયેલા સંખ્યાતણા.
હું જિનદત્તે ( નિર્દ )ગૃહસ્થલિંગે સિદ્ધ થયેલા ઘેાડા, (અન્ન) તેથી અન્ય લિંગે સિદ્ધ અસંખ્યાતગુણા, ( નિમહિને) તેથી સ્વલિંગે સિદ્ધ અસંખ્યાતગુણા.
૬ તીર્થંકારે ( તિસ્થરિ ) તીથ કરીપણે સિદ્ધ થયેલા ઘેાડા. ( તિથૅત્તે ) તેથી એના જ તીથમાં પ્રત્યેકબુદ્ધ સિદ્ધ સંખ્યાતગુણુા. ( સમળી મુળિ ) તેથી તેના જ તીમાં અતી કરી–સામાન્ય સાધ્વી થઈને સિદ્ધ અને તેના જ તીમાં સાધુ થઇને સિદ્ધ ( મિળયંત્રનુળા ) અનુક્રમે સખ્યાતગુણા કહેવા. ૪૨
( ત્તિસ્થયર્ ) તેથી તીર્થં ́કર સિદ્ધ ( ōત ) અન ંતગુણા. ( તિસ્થિત્તે ) તેથી તીર્થંકરના જ તીના પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (સંલ ) સખ્યાતગુણુા. ( સમળીમુનિસંઘમુળા) તેથી તેના તીર્થમાં શ્રમણી સિદ્ધ સંખ્યાતગુણા, તેથી તેના તી માં મુનિ સિદ્ધ સખ્યાતગુણા.
પરિહાર અડગ ળને, છેય તિ ૨૩ નેસવરમિ ॥ ૪૨ ॥ संख असंख दु संखा ७
અ:-૭ ચરિત્રદ્વાર ( પટ્ટિાર ૨૩T ) સામાયિક ચારિત્ર રહિત છેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત—આ ચાર ચારિત્રવાળા સિદ્ધ થાડા, અહિં ઇંદ્યોપસ્થાપનીય ભગ્નચારિત્રીની અપેક્ષાનું જાણવું. ( પળને ) તેથી એ ચાર ચારિત્રમાં સામાયિક ચારિત્ર મેળવતાં પાંચ ચારિત્રવાળા સિદ્ધ (સલ ) સંખ્યાતગુણા ( મ્રુતિ ) તેથી છે॰ સૂક્ષ્મ॰ યથા॰ આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ ( ત્રસંઘ ) અસંખ્યાતગુણા ( ૪૩ ) તેથી સામાયિક, છેદે સૂક્ષ્મ૦ યથા॰ આ ચાર ચારિત્રવાળા સિદ્ધ અને ( સેલચમિ ) તેથી બાકીનાં સામાયિક, સૂક્ષ્મ॰ યથા॰ આ ત્રણ ચારિત્રવાળા સિદ્ધ ( ટુ સંવા ) આ બન્નેને એક એકથી સંખ્યાતગુણા કહેવા.