________________
પ્રકરણસંગ્રહ “( મir ) કર્મગ્રંથને વિષે ( પુર્વ ) નિરો (vઢોવામી) પ્રથમ ઉપશમ સમતિ પામનાર જીવ અંતરકરણમાં ( પેંતિયં ) ત્રણ પુજને ( ) કરે છે. (પુ) વળી ( તકો ) તે ઉપશમ સમ્યક્ત્વથકી પડેલો જીવ ( ર ) ક્ષપશમ સમ્યકત્વને વિષે, ( મીના ) અથવા મિશ્રને વિષે (વા ) અથવા (મિઓ) મિથ્યાત્વને વિષે ( ૭૬) જાય છે.”
હવે કર્મગ્રંથની શૈલીએ ઉપશમ સમ્યકત્વપ્રાપ્તિનો ઉપાય કહે છે – मू०-अकयतिपुंजो ऊसर, दवईलिय दड्डरुक्खनाएण ।
अंतरकरणुवसमिओ, उवसमिओ वा ससेणिगओ ॥१७॥
અર્થ—(અસિવુંજો ) જેણે પૂર્વે ત્રણ પુંજ કર્યા ન હોય એવો જીવ જેમ ( ર ) ઉપર ક્ષેત્રને પામીને તેમજ (સેન્દ્રિય ) દાવાનળના અગ્નિથી બળેલી અને ( નાન ) બળેલા વૃક્ષવાળી ભૂમિને પામીને નવો દાવાનળ શાંત થાય છે તેમ (અંતરનgવમિમ) અંતરકરણ કરવાવડે ઉપશમ સમ્યકૃત્વ પામે છે, ( વા ) અથવા ( રજા ) પોતાની શ્રેણિમાં એટલે ઉપશમ શ્રેણિમાં રહ્યો તો ( કવામિગ ) ઉપશમ સમ્યક્ત્વને પામે છે. ૧૭
તે વિષે કહ્યું છે કે – “ उवसमसेढिगयस्स य, होइ उवसामिओ उ सम्मत्तं ।
जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥"
“ ( ૩વરસેઢિચત્ત ૪ ) ઉપશમશ્રેણિ ઉપર રહેલાને-માંડનારને (૬ સામિ ૩) ઉપશમ નામનું ( રમત્ત ) સમ્યક્ત્વ ( દોર ) હોય છે. (વા) અથવા ( અતિYકો ) નથી કયો ત્રણ પુંજ જેણે અને તે વિમો ) મિથ્યાત્વ અપાવ્યું નથી એવો () જે જીવ ( સન્મ ) સમ્યક્ત્વને (૬) પામે છે તે ઉપશમસમકિત જાણવું.”
હવે સ્વશ્રેણિ જે ઉપશમશ્રેણિ તેની વિધિ અનુક્રમે લખે છે. તેમાં પ્રથમ ઉપશમશ્રેણિ ચડવા યોગ્ય જીવના લક્ષણ ગુણસ્થાનકક્રમારોહ ગ્રંથથી લખે છે – " पूर्वज्ञः शुद्धिमान् युक्तो, ह्याद्यैः संहननैस्त्रिभिः ।
संध्यायन्नाद्यशुक्लांशं, स्वश्रेणिं श्रयते क्रमात् ॥”
“(પૂર્વ) પૂર્વગત શ્રુતને જાણનાર હોય, ( ગુમાર ) નિત્ય અપ્રમત્તનિરતિચાર ચારિત્રવંત હોય, ( 8 ) પહેલા ( ત્રિમિક ) ત્રણ (સંદજૈ )