________________
પ્રકરણસંગ્રહ. एकः पापात् पतति नरके याति पुण्यात् स्वरेकः,
पुण्यापुण्यप्रचयविगमान्मोक्षमेकः प्रयाति । सङ्गान्नूनं न भवति सुखं न द्वितीयेन कार्य,
तस्मादेको विचरति सदाऽऽनन्दसौख्येन पूर्णः ॥ २७॥
અથર–આ સંસારમાં (TVT) પાપકર્મથી (g) જીવ એકલે જ ( ) નરકમાં (પતિ) પડે છે. (કુuથાન) પુણ્યકર્મથી (વ.) પોતે એકલો જ (સ્વર) સ્વર્ગે (જાતિ) જાય છે, તથા (રૂપાળુ પ્રચયિત્વ) પુણ્ય અને પાપના સમૂહનો સદંતર નાશ થવાથી (૪) એકલો જ જીવ (મોક્ષ) મેક્ષમાં (પ્રથતિ) જાય છે. આ જગતમાં (ર ) સ્વજનાદિકના સંગથી (નૂનં ) નિ (ગુણ) સુખ (ા મવતિ) પ્રાપ્ત થતું નથી, (તિન) બીજા કઈ વડે (લાઈ ૨) કાર્યની સિદ્ધિ થતી નથી. (તસ્માર) તેથી (સવા) હમેશાં (માનનિ ) આત્માનંદરૂપ સુખે કરીને (પૂર્ણ) પૂર્ણ એવા ગીજન (૫) એકલા જ (વિરતિ ) વિચરે છે.
વિશેષા:–હે આત્મા ! આ જગતમાં તારે કેઈના સંગની અપેક્ષા જ નથી. બે વસ્તુ ભેળી થયે તો ઊલટે ખડખડાટ થાય છે, તેથી અન્ય વસ્તુના કે મનુષ્યના સંગની ઈચ્છા કર્યા સિવાય માત્ર એકલા આત્માનું જ હિત કરવા તરફ પ્રવૃત્તિ કરવી, અને તેમાં જ આન દ માનવી ચાગ્ય છે. અન્યના સચાગના ઈછા કરીશ અને તેના સંગથી આનંદ માનીશ, તો તેના વિશે અવશ્ય શેક કરવો પડશે અને આત્મહિતમાં હાનિ થશે. તેથી મહાયોદ્ધાની જેમ એકલા જ આત્મહિતમાં તત્પર થવું. એક અધ્યાત્મવેત્તા કહે છે કે –
અનુભવીએ એકલા, આનંદમાં રહેવું રે;
ભજવા ભગવંતને, બીજું કાંઈ ન કહેવું રે. અનુભવી ) આ કવિતાનું રહસ્ય અવશ્ય મનન કરવા જેવું છે. ૨૭. મેક્ષ સાધવામાં મનને નિગ્રહ કારણભૂત છે, તે મન જ દુર્ભય છે, તે બતાવે છે - त्रैलोक्यमेतद्बहुभिर्जितं यै-मनोजये तेऽपि यतो न शक्ताः। मनोजयस्यात्र पुरो हि तस्मात् , तृणं त्रिलोकीविजयं वदन्ति २८
અર્થ:-( ) જે (યદુમિ ) ઘણું પ્રાણીઓએ (જીત) આ (સ્ટોર્થ)