________________
પ્રકરણસ’ગ્રહ.
અર્થ:—( À ) અન્ય આચાર્યો ( તસીહસ્સ ટાળવ) તપકુશીલના સ્થાનકે (જિનકુલીજ તુ) લિગકુશીલ (વિંતિ) કહે છે. (કુળ) હવે નિગ્રન્થના ચેાથા ભેદ નિન્થને અર્થ કહે છે. ( જ્ઞોમોને ) જે માહરૂપ ( ઊઁચાઓ ) ગ્રંથથી એટલે બન્ધનથી ( નિષ્ણઓ ) નીકળ્યા ( ો ) તેને (નિગ્રંથો ) નિન્ગ્રેન્થ કહીએ. ૨૮.
૧૮૪
उवसामओ य खवओ, दुहा नियंठो दुहावि पंचविहो । पढमसमओ अपढमो, चरमोऽचरमो अहासुमो ॥ २९ ॥
અર્થ:- ૩વસામો ય હવો) ઉપશમક અને ક્ષેપક એમ (જુદા નિયંકો ) એ પ્રકારે નિમ્બ્રેન્થ જાણવા. ( ુવ પર્રાવો) તે બંનેના પાંચ પાંચ પ્રકાર છેઃ(પઢમસમો) ૧ પ્રથમ સમયના, (અવો) ૨ અપ્રથમસમયના, ( સોજો) ૩ ચરમ સમયના, ૪ અચરમ સમયના અને ( બાનુન્નુમો ) ૫ યથાસૂક્ષ્મ. ૨૯. વિવેચન:—નિગ્રંન્થના ચેાથા ભેદ નિન્થના બે પ્રકાર છે:—
૧ ઉપશમક નિગ્રન્થ—જે મેાહનીય કર્મ ના ઉપશમાવનાર હાય તે. ૨ ક્ષેપક નિગ્રન્થ—જે મેાહનીય કર્મના ક્ષય કરનાર હોય તે. આ બંનેના પાંચ પાંચ પ્રકાર છે તે નીચે પ્રમાણેઃअंतमुहुत्तपमाणयनिग्गंथाइ पढमसमयंमि । पढमसमए नियंठो, अन्नेसु अपढमसमओ सो ॥ ३० ॥
અર્થ :—— અંતમુદુત્તપમાળય ) અન્તર્મુહૂર્ત પ્રમાણુના ( નિયંયદાX) નિર્ઝન્થના કાળના ( પઢમસમમ ) પ્રથમ સમયે વર્તતા તે ( ૧૪મસમર્પ નિયંત્તે ) પ્રથમ સમય નિગ્રન્થ. ( અન્નપુ ) અન્ય ( સમયે ) માં વર્તતે તે ( અપમસમો ને ) અપ્રથમ સમય નિગ્રંન્થ જાણવા. ૩૦.
વિવેચન:—માહનીયકમ ને ઉપશમાવનાર ઉપશમશ્રેણિ માંડે છે, એટલે મેાહનીય કર્મ ને ઉપશમાવતા સાધુ માહનીયકની પ્રકૃતિના રસાદય તથા પ્રદેશેાદયને શાંત કરે છે. તે ઉપશામક નિર્થ થ અગિયારમે ગુણુઠાણે વ તા જાણવા. તને માહનીયકમ ની પ્રકૃતિનાં દલિયાં સત્તામાં રહે છે અને ક્ષપકશ્રેણિ કરનાર સાધુ માહનીયકનાં દલિયાંના સથા નાશ કરે છે એટલે તેને સત્તામાં તે દલિયાં હેાતાં નથી. આ ક્ષેપક નિગ્રન્થ બારમે ગુણઠાણે જાણવા. આ બ ંને નિગ્રન્થના કાળ અન્તર્મુહૂત'ના છે. હવે તેના પાંચ પાંચ પ્રકાર કહે છે.
૧ ઉપશાંત અદ્ધાના પ્રથમ સમયે વ તા સાધુ તે પ્રથમ સમય ઉપશામક નિગ્રંન્થ.
૨ ઉપશાંત અદ્ધાના પ્રથમ સિવાયના અન્ય સમયેામાં વતં તા સાધુ તે અપ્રથમ સમય ઉપશામક નિગ્રન્થ.