________________
૧૫૭
શ્રી સિદ્ધપંચાશિકા પ્રકરણ
અર્થ :-(મૂનલવળ ) પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયથી તથા ( મુદ્દમીસાળપઢમજુના) સોધમ, ઇશાન દેવલેાકથી અને પ્રથમની એ નરકથી આવેલા (સચમુવલા) પેાતાની મેળે તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને ( સિં સમલદત્તા ) સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ.
૪ વેદદ્વારે—(થીજીવેલું) સ્ત્રીવેદી અને નપુંસકવેદી () તેમ જ પૂર્વે` કહેલા વેદના નવ ભાંગામાંથી પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભોંગ સિવાયના ( મૈદુન ) માકીના આઠ ભાંગે (ધિ સમસદત્તા) સખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું. ૨૩.
नरवेअपढमभंगे, वरिसं पत्तेअजिणजिणीसेसा । संखसमसहस पुवासहसपिहूणंतहि अवरिसं ॥ २४ ॥
અર્થ :—( નવેઅપઢમમ્। ) પુરુષવેદીને તથા પ્રથમ ભંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઇને સિઝે તેને (#) એક વર્ષનું અંતર જાણવું.
૫ તીર્થં દ્વારે— પત્તા ) પ્રત્યેકબુદ્ધનું (સંઘસમસત્ત) સંખ્યાતા હજાર વર્ષ અંતર જાણવુ, (frળ) તીર્થ'કરને ( પુન્નાનવિદ્) હજાર પૃથ′′ પૂર્વ એટલે બે હજારથી નવ હજાર પૂર્વનુ અંતર, ( ftft ) તીથ કરીને ( ખંત ) અનંતકાળનું અંતર, ( સૈન્ના ) ખાકી રહેલા સર્વ પુરુષાને ( દિલનું) એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવુ. ૨૪. संखसमसहस गिहि अन्नलिंग हिअ वरिस तिचरण सलिंगे । सेसच रित्ते जुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥ २५ ॥
અર્થ :—૬ લિ ગદ્વારે—(fત્તિ ઋન્નન્ટિંગ) ગૃહસ્થલિંગે અને અન્યલિ ગે ( સંઘસમસત્ત.) સંખ્યાતા હજાર વરસનું અંતર જાણવું. ( સહિને ) સ્વલિ ગે ( દ્દિલ વૃત્તિ) એક વરસ અધિક અંતર જાણવુ.
૭ ચારિત્રદ્રારે—( તિષળ ) સામાયિક, સૂક્ષ્મસ પરાય, યથાખ્યાત એ ત્રણ ચારિત્રને વિષે ( દ્બિત્તિ) એક વરસ અધિક અંતર, ( મૈનત્તેિ ખુઅહી ) સામાયિક, છેદેપસ્થાપનીય, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત એ ચતુષ્કસ ચાગી અને સામાયિક, છેદાપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ પરાય ને યથાખ્યાત, એ પ ંચસચેાગી આ બન્ને ભાંગાના ચારિત્રમાં યુગલિક કાળ જેટલું, એટલે અઢાર કાડાકોડી સાગરાપમમાં કાંઇક ન્યૂન એટલુ અંતર જાણવું; કારણ કે એ એ સંચેાગી ભગ ભરત અને ઐરવત ક્ષેત્રમાં પહેલા, છેલ્લા તીર્થંકરના તીર્થમાં જ હાય છે તેથી ઉત્કૃષ્ટ તેટલુ અંતર જાણવું.