Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
Catalog link: https://jainqq.org/explore/005349/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જી . તેનો ગીત ને જેન ઇતિહાસ - સચિત્ર ) Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ન્યાયનિધિ ૧૦૦૮ શ્રીમદ વિજયાનંદસૂરિ ઉર્ફે આત્મારામજી મહારાજ શ્રી મહાવીર પ્રી. વર્કસ, મુંબઈ, ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથમાળા પુષ્પ ૩. ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ (સચિત્ર) - - લેખક નર્મદાશંકર સંબકરામ ભટ્ટ પ્રકાશક જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ટ્રસ્ટ બેડ. મુંબઈ વિક્રમ સં. ૧૯૬] [શ્રી વીર સં. ૨૪૬૬ | મૂલ્ય ૧-૪-૦ = N ક Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શેઠ સકરચંદ મેાતીલાલ ડાહ્યાભાઈ નગીનદાસ :" ૩ દલીચંદ્ન વીરચંદ રતીલાલ વાડીલાલ 7) ૫-૬ ફુલચંદ શામજીભાઈ ટ્રસ્ટીઓ, જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ટ્રસ્ટ એ. ,, ****Q< Jain Educationa International પત્ર વ્યવહાર : શ્રી. મેાહનલાલ દીપચં ચાકસી. એ. મંત્રી, શતાબ્દિ ટ્રસ્ટ મે. તાંબાકાંટા, વહેારાને જીને માળે, ચેાથે દાદર, મુંબઈ ન. ૩. મુદ્રકમનસુખલાલ હીરાલાલ લાલન શ્રી. મહાવીર પ્રિન્ટિંગ વર્કસ, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખકનું નિવેદન. ગુર્જર ભૂમિમાં ખંભાતનું સ્થાન અદ્વિતીય છે. ગુજરાતના પ્રાચીન નગરમાંનું એક છે. તેની કીર્તિ ખંડે ખડે વિસ્તરેલી હતી. દરિઆઈ વેણને લીધે તેણે “દુનિયાનું વસ” એવું બીરૂદ ધારણ કર્યું હતું. ગુજરાતના મહાન રાજાઓ સિદ્ધરાજ, કુમારપાળ વિગેરે ક્ષત્રિય રાજાઓ, મુસલમાન સુલતાને તથા દિલ્હીના મુગલ બાદશાહોએ ખંભાતમાં પિતાના કદમ ક્યાં હતાં. તેની સમૃદ્ધિ, તેને વેપાર અને તેની દરિઆઈ અગત્ય સમજી તેની મહત્તા સ્વીકારી હતી. હિંદને સમ્રાટ અકબર “ખંભાતના રાજા તરીકે ઓળખાય એ ખંભાતની મહાન જાહોજલાલી ગણાય. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ખંભાતને ફાળે નાસુને નથી. ધાર્મિક ઈતિહાસમાં ખંભાતનું સ્થાન અનુપમ છે. કળીકાળસર્વજ્ઞ પં. હેમાચાર્ય તથા મહાન આચાર્ય હીરવિજયસૂરિ વિગેરે મહાન આચાર્યોએ ખંભાતના ઈતિહાસને દીપાવ્યું છે. ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ” એક દૃષ્ટિએ જૈન ધર્મને લગતે લાગશે, પરંતુ વિશાળ દૃષ્ટિએ તે ખંભાતને જ ઈતિહાસ છે એમ કહીએ તો તે ખોટું નથી.. આ પુસ્તક લખવામાં અનેક પુસ્તકની જરૂર પડી છે પરંતુ મારે દીલગીરી સાથે લખવું પડે છે કે ખંભાતમાંથી જ મને સઘળું સાહિત્ય પ્રાપ્ત થયું નથી. કેટલાંક પુસ્તકો વડેદરા સેંટ્રલ લાયબ્રેરીમાંથી મેળવવા પડેલા તથા કેટલાક મુંબાઈમાં ધંધાથે નિવાસ કરતા અત્રેના શ્રીમાન મેહનલાલ દીપચંદ ચેકસીએ ત્યાંથી મેકલાવેલા તેમ પિતાના ખાનગી પુસ્તકાલયમાંથી આપેલાં. વળી તેઓ જ્યારે ખંભાત આવે ત્યારે મને અનેક રીતે પ્રોત્સાહન આપતા. આમ તેઓશ્રીએ મને ઘણું રીતે સહાય કરી છે, તે બદલ શ્રીયુત મોહનલાલભાઈને હું ઘણોજ આભારી છું. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક તૈયાર થયા પછી સંવત ૧૯ ના ચોમાસામાં પંજાબ કેસરી આચાર્યશ્રી શ્રીમદ વિજયવલ્લભસૂરીશ્વરજી ખંભાત પધાર્યા હતા તેમણે બતાવવામાં આવ્યું. વિદ્યાની કદર કરનાર મહાન પુરુષે મને રોગ્ય શબ્દોમાં પ્રોત્સાહન આપ્યું, અને તેઓશ્રીની કૃપાકટાક્ષે પ્રસિદ્ધિ પામ્યું છે, એ માટે આચાર્યશ્રીને અતઃકરણપૂર્વક આભાર માનું છું. “શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ટ્રસ્ટ બર્ડ”ના સભ્યોએ આ પુસ્તકને પ્રસિદ્ધ કર્યું તે બદલ તે સર્વ સભ્યને આભાર માનું છું. પ્રસ્તાવનાના લેખક મુનિશ્રી કાન્તિસાગર તથા ઈતિહાસ માટે સૂચનાઓ આપવા બદલ રા. ર. મેહનલાલ દલીચંદ દેશાઈ–મુંબઈ તથા રા. પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી-વડોદરા તેમને આભાર વિસરી શક્તો નથી. આ ઈનિહાસનું પુસ્તક લખવામાં જ્યાં સુધી બન્યું ત્યાં સુધી કોઈપણ વિષયની સત્યતા ઈતિહાસથી જ પુરવાર કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં જેટલા સાધને પ્રાપ્ત થયાં તેમાંથી જે જે હકીકત પ્રાપ્ત થઈ તેને યેગ્ય સ્થળે ગૂંથી છે. સાધનના અભાવે તેમ અજાણમાં જે હકીકત રહી ગઈ હોય તે તે વાચક દરગુજર કરશે. આ પુસ્તકમાં જે છે તે પૂર્વના લેખકનું છે; મેં તો માત્ર છૂટા છવાયેલાં કુસુમની માળા ગૂંથી છે, તેના ખરા યશભાગી તેઓ છે. આ પુસ્તક માતૃભૂમિના ગૌરવરૂપે તથા તેના સ્મરણરૂપે ઉપયોગી થઈ પડશે તે મારો શ્રમ સફળ થયો માનીશ. ખંભાત, ઉંચીશેરી. તે - સં. ૧૯૬ વૈશાખ વદ ૧ / -નર્મદાશંકર લૂંબકરામ ભટ્ટ, Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહારાજ ૧૦૦૮ શ્રીમદ વિજયવલભસૂરિજી મહારાજ. મહાવીર પ્રો. વાંસ, મુંબઈ યુ. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ઇતિહાસની આવશ્યક્તા. આજના યુગમાં પ્રત્યેક સમાજને ઈતિહાસની આવશ્યક્તા રહે છે, કારણ કે દેશની પ્રાચીન સંસ્કૃતિ જાણવા માટે ઇતિહાસ કારણભૂત મનાય છે. આપણા પવિત્ર દેશમાં પૂર્વેના કાળમાં શી શી ઘટનાઓ બની, કયા કયા પુરુષે આ આર્યાવર્તની પુણ્ય ભૂમિ પર થઈ ગયા, તેમણે લેકે પગિ કઈ કઈ કૃતિઓ નિર્માણ કરી તેઓનો શે ઉદ્દેશ હતો. તેઓનું ચારિત્ર કેટલું ઊંચું હતું. ઈત્યાદિ અનેક બાબતોનું જ્ઞાન ઈતિહાસ જ કરાવી શકે છે, ઇતિહાસનું જ્ઞાન સંપાદન કરવાથી જ દેશની, જાતિની, સમાજની અને ધર્મની ઉન્નતિ આપણે કરી શકશું માટે ઈતિહાસ એ આજના પરિવર્તનશીલ યુગમાં અવશ્યકીય વસ્તુ છે. આયાવર્તને ઇતિહાસ સર્જવામાં જૈન ઈતિહાસનો ફાળે ઘણે જ વિશાળ છે, પરંતુ ગુજરાતને ઈતિહાસ જેટલો જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, તેટલો ઈતર ધર્મના સાહિત્યમાં જોવામાં આવતો નથી એનું કારણ એક જ છે કે ગુજરાતના નરેંદ્રો સાથે જૈનાચાર્યોને ઘનિષ્ટ સંબંધ હતો. આજના સમર્થ ઈતિહાસકાર વેચે વૃદ્ધ ગૌરીશંકર હીરાચંદ ઝા જણાવે છે કે ગુજરાતના ઇતિહાસનું મૂળ જૈન ઈતિહાસમાં, જેને એ ગુજરાતનો ઈતિહાસ સંભાળી રાખે છે, એમ કહીએ તો હું નથી. અનેક પ્રાચીન શીલાલેખે, પટ્ટક, મૂર્તિઓ, ગ્રન્થ, સિક્કાઓ અને તીર્થસ્થાનમાં જૈન ઇતિહાસના સમરણ મળી આવે છે. આ સિવાય પણ અનેક પૌત્ય અને પશ્ચિમાય લરેએ જેન ઈતિહાસ માટે પ્રશંસાના પુષ્પો વેર્યા છે, પણ તેની નોંધ અહિંયા લેવી અસ્થાને ગણાય. પ્રસ્તુત: વિષય પર આવતા પહેલાં એક વાતનું સ્પષ્ટીકરણ કરી દેવું આવશ્યકીય છે કે હું કાંઈ ખાસ ઈતિહાસને તેમ જ શેપળને અભ્યાસી નથી પણ ઇતિહાસને હું એક વિદ્યાથી છું અને વિદ્યાથી તરિકેજ ખંભાત સંબંધી કિચિત્ લખવા પ્રેરાયે છું. ૧ “સોઢીયા ક્ષતિહાસ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં “ખંભાત નું શુભાભિધાન સુપ્રસિદ્ધ છે, પણ એ નગર (બંદર) કયારે અને કોણે વસાવ્યું એ વાતને નિર્ણય કરવો જરૂરી છે. ભાઈશ્રી રત્નમણિરાવે “ખંભાતને ઇતિહાસ” લખ્યો છે તેમાં પણ ખંભાત કયારે વસ્યું? એ વાતને ઈશારે પણ કર્યો નથી, જે કે ખંભાતના ભિન્ન ભિન્ન નામે ઉપર તો આ ઈતિહાસમાં અને ઉકત ઇતિહાસમાં ખૂબ ચર્ચા કરી છે પણ મૂળ વસ્તુ એમને એમજ રહેવા દીધી છે. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી કઈ પણ વસ્તુનું મૂળ ન મલે ત્યાંસુધી આગળ ચાલવું ન જોઈએ. ખંભાત નગર કયારે વસ્યું? ઋગ્યેદ કાળમાં ગુજરાતના કેઈ પણ પ્રાચીન નગરની નામાવલી મલતી નથી, મહાભારત અને રામાયણમાં પણ આ નગરનો ઉલ્લેખ મળતો નથી, ઈશુની પૂર્વેના જૈન અને બૌદ્ધ સાહિત્યની જાતક કથાઓમાં પણ ખંભાત નગર વિષે કશું જ મળતું નથી, પ્રાચીન કાળમાં પ્રાચીન નગરેની નામાવલીમાં સૌરાષ્ટ્ર ભંગુકચ્છી ભરૂચ અને સોપારાના અભિધાને ઉપલબ્ધ થાય છે. ઈ. સ. પૂર્વેની પહેલી શતાબ્દિમાં ગુજરાત લાટ, અને સૌરાષ્ટ્રના સ્વામી શક લેક હતા, જેન વાડમયાનુસાર ભૃગુકચ્છમાં પ્રતાપિ બલમિત્ર અને ભાનુમિત્રનું શાસન હતું. પ્રાચીન કાળથી જ ભૃગુકચ્છ સમસ્ત જગતના વ્યાપારી દેશમાં આર્યાવર્તનું મેટું બંદર હતું. એમ એ કાળના ગ્રન્થ પરથી જાણવા મળે છે, દક્ષિણાપથમાં આન્ધ ૧ ભગુચ્છ સંબંધી જેન સાહિત્યમાંથી ઘણું મળી શકે તેમ છે. પ્રાચીન ગ્રન્થો પૈકી “બૃહત્ક૯૫ભાષ્ય-ચૂણિ” માં “નિશીયણિ” માં “વસુદેવહિંડી” માં અને “આચારાંગ સૂત્ર” ઇત્યાદિ ગ્રન્થોમાં ઉક્ત માટે વર્ણન મળે છે, બૌદ્ધોના “દિવ્યાવદાન” માં પણ આ નગરની ઉત્પત્તિનું વર્ણન આપ્યું છે તથા “સ્કંદ પુરાણ” માં આ નગરની ઉત્પત્તિ વિષે ૬૫ કલેકમાં વર્ણન મળે છે (રેવાખંડ.) Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સાતવાહનું પ્રબળ સામ્રાજ્ય હતું. પરીપ્લેસ ઓફ ધી યુરેથ્રીથન સી” ના લેખક પ્રમાણે (ઈ. સ. ૮૦) સૌરાષ્ટ્ર બારૂગાઝાને અખાત (ખંભાતનો અખાત) ભૃગુકચ્છ વિગેરે પશ્ચિમ કાંઠાના મુખ્ય બંદરના નામ અને નર્મદા અને મહી નદીના નામ તે ગ્રન્થમાં દૃષ્ટિગોચર થાય છે. સુપ્રસિદ્ધ ભૂગોળવેતા ટેલેમી.૭ (Tolemy) (ઈ. સ. ૧પ૦) સૌરાષ્ટ્ર માંગળ, ભરૂચ, બંદરના નામે આપે છે પણ ખંભાત બંદરનું નામ નિશાન નથી. મહાક્ષત્રય રૂદ્રદામાના કાળથી (. સ. ૧૫૦ ) ગુપ્ત સામ્રાજ્યના અંત પર્યત સૌરાષ્ટ્ર અને ભરૂચ ગુજરાતના મુખ્ય નગરો અને વ્યાપારી બંદર તરિકે જાણીતા હતા. ગુપ્ત સામ્રાજ્યના અસ્તકાળે-ઈશુના પાંચમાં છઠ્ઠા શતકમાં વલ્લભીવળી અને મૈત્રક વંશના ભટ્ટારકની એપમાં ઇતિહાસ પટ પર જણાવે છે, કાળવશાત્ વલભીનું રાજ્ય બળવાન બન્યું. તેઓનું નૌકા સન્ય વલ્લભીના સાગર તટે હતું. છઠ્ઠી શતકમાં કનાજને પ્રતાપિ “હર્ષવદ્ધન” સ્વસામ્રાજ્યને પાયે નાંખતો હતો, એ કાળે હૃગુકચ્છમાં ગૂર્જર દદાઓનું શાસન હતું વલ્લભી અને ભરૂચિ ગૂર્જર દદ્દાઓ હર્ષદેવની ૧ પરીપ્લસ શબ્દ સામાન્ય રીતે એ સમયે વહાણવટીઓના પ્રવાસ ગ્રન્થ નૌકા શાસ્ત્રના નકશા વિગેરે અર્થને ઘોતક હતો, પરીપ્લસનો ટાઈમ મી. સ્કફ અને મિથ ઈ. સ. ૬૦ થી ૮૦ ને આંકે છે અને શોધકોએ માન્ય રાખેલ છે. આ ગ્રન્થ કર્તાએ ભારત વર્ષના આખાય સમુદ્ર તટની યાત્રા કરી હોય એમ જણાય છે આ ગ્રન્થનો અંગ્રેજી અનુવાદ મૈકકિડલ મહાશયે “ઇડિઅન એંટિકવેરી” ના ૮ મા વોલ્યુમમાં પૃ ૧૦૭૮૫૧ સુધી આપે છે. ૨ તે સમયમાં આફ્રિકાના કીનારાથી પૂર્વને આબે સાગર “ઈરીશ્રીઅન સી ના” નામથી ઓળખાતો હતે. ૩ ટોલેમીની જન્મભૂમિ અને જન્મવર્ષ માટે ઇતિહાસનું પાનું કે રે છે, ઉક્ત મહાશયે ભૂગોળની અતિ મહત્વની પુસ્તક લખી છે. પરંતુ તેણે ‘અલેકઝાંડ્રીઆ” નગરમાં રહીને જ આર્યાવર્તની ભૂગોળ યાત્રીઓ તથા નાખવાઓ દ્વારા એ સાંભળી વાતો તથા પોતાના પહેલાના પુસ્તક પરથી, લખી જણાય છે તે પણ આપણને તેની ભૂગોળ ઉપરથી ઇતિહાસિક સામ્રગી થેડી ઘણી તો મળી જાય છે. આનો સમય ઇ. સ. બીજો સંકે છે, પ્રસ્તુતઃ ઇતિહાસના પૃ ૬ પર ટોલેમીને સમય ઈ. સ. પાંચમી શતાબ્દીને આંકેલ છે, વાસ્તવિક રીતે ૨ શદિજ છે. આ પુસ્તકને અંગ્રેજી અનુવાદ ‘ઇન્ડિયન એંટિકવેરી” ના ૧૩ માં છે. માં પૃ. (૩૧૩-૪૧૧) આપવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ છત્રછાયા તળે રાજ્યકારભાર કરતા હતા. પણ તેઓ પ્રતાપિ અને પિત પિતાની રાજસીમાના સ્વતંત્ર સત્તાધીશ હતા, હર્ષદેવના સામ્રાજ્ય કાળ દરમ્યાન ચીની યાત્રી “હયુએન્તસંગ.”૧ ભારતવર્ષની પુણ્ય ભૂમિની યાત્રાએ આવ્યો, એ બૌદ્ધ ભક્ત હતો. દક્ષિણાપથથી નર્મદા તટે ભૃગુકચ્છ આવ્યો હતો, ત્યારે “રેવા” તટે ભરૂચમાં ગૂર્જર “જયભટ્ટ” રાજ્ય કરતું હતું, ભરૂચનું વર્ણન એના નિર્માણ કરેલાં “સી યુ કી” નામના ગ્રન્થમાં મળે છે, ભરૂચથી ઉજજૈન થઈ સૌરાષ્ટ્ર (કાઠીયાઆવડ) અને વલ્લભી ગયો હતે, ભારત વર્ષના એ કાળની ઐતિહાસિક હકિકત આધાર ભૂત મનાય છે, ભૌગોલિક દષ્ટિએ એનાથી ઉપરાંત કોઈ પણ પુસ્તક નથી. એ ગ્રન્થમાં પણ ખંભાત નગર કે બંદરનું નામ નથી. ઈશુના સાતમાં આઠમાં શતકમાં વલ્લભીના રાજ્યને અન્ત આવ્યો અને ભરૂચની ગૂર્જર સત્તારૂપી સૂર્ય પણ અસ્ત પામ્ય ચાવડાવંશના પ્રતાપિ વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના કરી, ભિન્નમાળમાં પ્રતિહાર-પડિહાર વંશને નાગાવલેક–નાગભટ્ટ રાજકારભાર કરતો હતો, એની આણા ભરૂચમાં હતી, એમ એના પ્રતિનિધિ ભતૃવધ” ના વિ. સં. ૮૧૩ ના તામ્રપત્ર પરથી સિદ્ધ થાય છે, દક્ષિણમાં ચૌલુક્યો એચકે રાજ્ય કરતા હતા. એના વંશને પ્રતિનિધિ પુલકેશી વિગેરે નવસારીકા-નવસારી, અને તાપીના પ્રદેશના શાસક હતા, ખેડાના તામ્રપત્ર પ્રમાણે તેઓનો અમલ લાટદેશમાં પણ હતો, ‘જનાશ્રય” ના નવસારી દાનપત્ર પરથી છે જાણવા મળે એણે મુસલમાનની હુમલાને પાછી વાળ્યો હતો, આ મુસલમાની હુમલા પૂર્વે બીજા “ખલીફના સમયમાં એ વખતના પ્રખ્યાત બંદરો થાણા અને ભરૂચ ૧ “હયુએન્તસંગ” ના જન્મ વિષે બે મત છે સ્મિથના માતાનુસાર ઈ. સ. ૬૦૦ માં જન્મ્યો હતો, ૧૩ વર્ષની વયે ભિક્ષુ બન્યો. અને ઇ. સ. '૬૨૮ થી ૬૪૫ સુધી ભારત વર્ષની યાત્રા કરી, સ્વદેશ ગયો ત્યારે ૬પ૭ પુસ્તકે સાથે લઈ ગયો હતો. એ યાત્રી બૌદ્ધ મહાયાન સંપ્રદાયનો મહાન પ્રચારક હતા. તથા હર્ષદેવે સાથે કેટલાક મહિના રહ્યો હતો, એના નિર્માણ કરેલા “સીયુકી' નામના ગ્રન્થનું ટ્રાન્સલેશન” સેમ્યુઅલબીલ મહાશયે * Buddhist Recoros of the Western world' 1440 બે ઘૂ. માં આપ્યું છે, ૬૬૪ માં યુએન્તમાંગનું મરણ થયું. Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપર ચાંચીયા દૃષ્ટિએ મુસલમાની આક્રમણુ થયાની ફરિશ્તાર ’માં નોંધ મળે છે, જો ખંભાત બંદર એ વખતે વ્યાપામાં સમૃદ્ધ બંદર હાત તા મુસલમાની આક્રમણ ત્યાં ( ખંભાતમાં ) થયા વગર રહેત નહીં. દક્ષિણના ચૌલુકયા સાલકીઓને પરાસ્ત કરી રાષ્ટ્રકૂટાની ’ સત્તા આવી. કાન્યકુબ્જ–કનેાજના રાજા અને રાષ્ટ્રકૂટને પરસ્પર વિગ્રહ ચાલ્યા કર્યાની નોંધ તેઓના લેખા પરથી જાણવા મળે છે, રાષ્ટ્રકૂટના અમલ લાટ દેશમાં હતા, ભૃગુકચ્છ ભરૂચ અને ખેટકપુર-ખેડા સુધી લાટાધિશ ઈન્દ્રના પુત્ર ‘ ક ' શાસક હતા, પાટણમાં ચાવડા વંશના અધિકાર હતા, પ્રતિહારા ઉત્તરાપથના સામ્રાજ્યને પ્રમળ બનાવવા એક તરફ બંગાળ સુધી અને દક્ષિણમાં રાષ્ટ્રકૂટોને હંફાવવા પોતાની શક્તિના ઉપયાગ કરી રહ્યા હતા, ચાવડા વંશના પ્રાચીન ઇતિહાસ અધકાર સેવે છે, કિવ રહસ્યાનુસાર ( Bhankoo Report 1887–8 ) વનરાજના પૌત્ર ભૂચડે સૌરાષ્ટ્ર દ્વારકા અને પશ્ચિમ સાગરના કમો મેળવ્યા, ચાવડાએ પાતાના રાજ્યાની પારસીમાના સ્વતંત્ર સત્તાધિશ હતા, પણ પ્રતિહાર વંશના રાજ્ય છત્ર તળે નિર્ભય હતા, રાષ્ટ્રકૂટા ભરૂચ બંદરના સ્વામી હતા, સૌરાષ્ટ્રમાં મેરર તથા આભીરાના જોરને ૧ આ પુસ્તકના નિર્માતા મુહમ્મદ કાસિમ છે. એણે અકબરના સમયમાં ઉક્ત પુસ્તક બનાવી છે, જેમાં દીલ્લી, વીજાપુર, અહમદનગર ગુજરાત, ખાનદેશ, એ ગાલ, અને કાશ્મીરના મુસલમાન રાજ્ગ્યાને વૃતાંત્ત અનેક પુસ્તકાના આધાર પર લખ્યા છે, મુસલમાનેાના સમયમાં આ દેશના ઇતિહાસની આ અપૂર્વ પુસ્તક છે, આના સિવાય પણ ઘણી અરખી ઇત્યાદિ લેખકાની લખેલી નાંધા મળે છે કે જે આપણે ઇતિહાસમાં સહાય રૂપ નિવડે છે. ઘણાં ખરાં પુસ્તકાનું ઇંગલિશ ટ્રાન્સલેશન ઇલિયટ મહાશયે “હિસ્ટરી એક્ ઇંડિયા ” ના આઠે વેલ્યુમાં આપ્યું છે, ઘેાડું ઘણું ખેલે ' ની ‘હિસ્ટરી આક્ ગુજરાત' માં પણ મળી રહે છે. ૨ આના સંબંધમાં અહિંયા વિવેચન ન કરતાં પાકાને ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૧ મા રિપોર્ટ જેવા વિનતિ છે, તેમાં ‘- મેર ’ જાતિ પર સારા પ્રકાશ પાડયા છે. ૩ ગુજરાતના નમઁદા નદીના મુખની આજુબાજુ આવેલા પ્રદેશને આભિર કહેતા હતા, એને ગ્રીક લેકા ‘ અમેરિયા' કહે છે, ઉકત પ્રદેશના સંબંધમાં બ્રહ્માણ્ડપુરાણ ’ માં ( અ ૬ ) અને મહાભારત ' માં ( સભાપ અ૦ ૩૧) ઉલ્લેખ મળે છે, એટલે એ પ્રદેશ 6 6 ' પ્રાચીન તેા છે જ. Jain Educationa International ' For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ લઈને ચાવડાઓને ત્યાંના બંદરોની જોઈએ તેવી સ્વતંત્રતા ન હતી, ગુજરાતના સાગર કાંઠાના બંદરની ઉપયોગિતા પ્રતિહારેને વિદેશના વ્યાપારની અને આર્થિક લાભો માટે જોઇતા હતા. પાટણના ચાવડાએ પ્રતિહાર રાજાઓના રાજમિત્ર હતા, તેઓના સહકારે ખંભાત બંદરનું બારૂં ખેલ્યું અથવા પ્રથમ ખંભાત બંદર ચાવડાઓના શાસન કાળમાં બંધાયું અને પ્રતિહારના ઉપયોગે સમૃદ્ધવાન્ બન્યું. પ્રતિહારેને મહી નદી વાટે ડુંગરપુર વાંસવાડાના ઉપર થઈને ખંભાત આવવાને સુલભ માર્ગ હતો, માટે ચાવડાઓના પરાક્રમે તથા પ્રતિહારની ચાણકય દૃષ્ટિએ ખંભાત નગર અને બંદર પ્રગતિમાં અને પ્રસિદ્ધિમાં આવ્યાં, એટલે ઈશુના આઠમાં શતકના અન્ત ખંભાત નગર ઈતિહાસના પટ ઉપર જાણીતું થયું. એવું મારું અનુમાન છે. તે પણ વિદ્વાનને વધારે અનુસંધાન કરવાની આવશ્યક્તા છે. પ્રિય પાઠકે! આ ઉપરથી સિદ્ધ થઈ ચુક્યું છે કે ખંભાત ઈશુના આઠમાં શતકના અન્તમાં વસ્યું. હવે મુસલમાની પ્રવાસ ગ્રન્થ ખંભાત માટે શું કહે છે એને વિચાર કરીયે. ખંભાત નગર માટે મુસલમાન ઇતિહાસકારે શું કહે છે? - અરબ ભૂગોળ લેખકેમાં ખંભાતની સૌથી પ્રથમ નંધ “ઈનેખોરદાદબા” ઈ. સ. ૮૬૫ માં પિતાના પુસ્તક અલમસાલિક વલમ માલિકામાં લે છેર અલમસઉદી ખંભાતની નેંધ લેતાં લખે છે, “અહીંના બનતા જોડા ખંભાતી જેડાના નામે વિખ્યાત છે ૩ આગળ જણાવે છે કે-હું જ્યારે ઈ. સ. ૩૦૩ માં ખંભાત આવ્યો ત્યારે અહીંના ગવરનર “બનિયા” હતો જે (માલ ખેડના) વલ્લભરાય તરફથી શાસન કરવાને નીમાયો હતો, (ખંભાતના ગવરનર) “બનિયા” ને તેના પ્રદેશમાં આવનાર મુસલમાન કે બીજા કોઈ પણ ધર્મનો માણસ હોય તેની સાથે તેના ધર્મ વિષે (શાતિ પૂર્વક) વાદવિવાદ કરવાને શેખ હત”૪ વળી આગળ જણાવે છે કે-ઉપલું શહેર જે ખાડી પર આવેલું ૧ આનદી માલવામાંથી નિકળીને રાજપૂતાનામાં ડુંગરપુર બાંસવાડા પાસે થઈને ગુજરાત પ્રવેશ કરી ખંભાતની ખાડીમાં પડે છે, તેની લંબાઈ ૩૦૦ યાત ૩૫૦ માઈલની છે, આ નદીનો ઉલ્લેખ પુરાણોમાં પણ મળે છે. ૨ “માર ગૌર મારત છે સંવંધ” પૃ. ૨૨ ૩ સ્ટેન્ચર કૃત મેડેઝ ઓફ ગેલ્ડ પૃ ૨૭૮ , છ , , , , ૨૭૮-૯ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ છે તે (ખાડી) નાઈલ ટાઈગ્રીસ, અને યુફ્રેટીસના જેટલી પહોળી છે તેના કિનારા પર ગામડાંઓ હવેલીઓ (ભરેલાં) ખેતરે અને વાડીએ છે, (ઝાડેમાં) તાડ અને નાળિએરીના ઝાડે છે, (પક્ષીઓમાં) બતક, પોપટ, અને બીજા હિન્દી પક્ષીઓ છે, ખાડીનું મુખ ખંભાત શહેરથી બે દિવસ કે થોડા ઓછા સમયના રસ્તે છે, એ ખાડીમાં મેં કૂતરે જે જે સુકાઈને રેતી જેવો થઈ ગયો હતો, દરિયામાં આવતાં પર્વત જેવાં મેજાંઓએ એને પકડી પાડો, જે કે કીનારે પહોંચવા પૂરપાટ દેડયો છતાં ગરીબ જાનવર ડુબી ગયું, તે પાણીના ઝડપી ધસારાને મુકાબલો કરી શક્યો નહીં આગળ જણાવે છે કેપન્નાઓ જે મનક (માણેક) ના નામે ઓળખાય છે, તે ખંભાતથી એડન અને ત્યાંથી મક્કાના બજારમાં દેખાય છે. એના પછી આવનાર અલઈસીખરી લખે છે કે-કામહાલથી ખંભાત ચાર દિવસને રસ્તે અને ખંભાતથી દરિયા બે ફરજંગ (૮ માઈલ) અને ખંભાતથી સોપારા ચાર દિવસને રસ્તે છે. ખંભાત બલ્હારા (રાષ્ટ્રકૂટ) ને પ્રદેશ છે, જ્યાં જાઅમ મસજીદ્દ છે” એને સમકાલીન ભૂગોળવેત્તા, ઈને હેકલ” લખે છે કે “કમલથી ખંભાત ચાર દિવસને રસ્તે છે” આગળ લખે છે “ખંભાત બહારા (રાષ્ટકૂટ) ને પ્રદેશ છે, અને તેમાં ઘણી મસજીદ છે, જ્યાં મુસલમાને નમાઝ અદા કરવા ભેગા મળે છે” વધુમાં લખે છે. આ શહેર મોટું અને મજબૂત (કીલે બંદીવાળું) છે અહીંયા ચોખા, લીંબુ, નારિયેળ, અને કેરીને પુષ્કળ પાક છે, અને એટલાજ પ્રમાણમાં મધ મળે છે પરંતુ (અહીંયા) ખજુર નથી” એના પછી આવનાર બુરી જણાવે છે “ખંભાતના જેડાની કદર બગદાદમાં થાય છે”૭ ૧ ઍન્ગર કૃત મેડોઝ ઓફ ગોલ્ડ પૃ. ૨૭૮-૯ ૨ બોમ્બે ગેઝેટીઅર છે. ૧ ભા. ૧ પૃ. ૨૬ ૩ ઇલિયટકૃત “ હિસ્ટરી ઓફ ઇન્ડિયા” વૈ. ૧ ૫. ૨૬ ૪ , , , , , , , ૨૭ પ ઇલિયટકૃત “હિસ્ટરી ઓફ ઈંડિયા” છે. ૧ પેજ ૩૯ ” ” છે , ૧ ,, ૩૪ • • • • • ૧ , ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપરના વર્ણન ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્વનાં છે, તેમાં જણાવ્યું છે કે પૂર્વેના કાળમાં ખંભાતમાં શી શી ચીજોનો પાક હતે. અને શી શી ચીજે ઈતર દેશમાં વખણાતો તેને આછો પરિચય ઉપરના વર્ણન પરથી થાય છે, સાથે સાથે એટલું પણ જણાઈ આવે છે કે, પૂર્વેના કાળમાં બહારથી ખંભાતમાં વટેમાર્ગુઓ યાત્રા કરવા આવતા હતા, ઉપરનું વર્ણન મને M. O. Kokil મહાશયે પૂરું પાડ્યું છે. જૈન વાડમય માં ખંભાતને “સ્તંભતીર્થ” તરિકે વર્ણવેલ છે, પરંતુ સ્તંભતીર્થ એ નામ સં. ૧૧૬૩ પહેલા મળતું નથી. આ સિવાય પણ ખંભાતના અનેક અભિધાને છે તેની ચર્ચા માટે જુઓ પૃ. ૧૮ ખંભાત તથા તેની પાસેના બારગામ ચૌલુકય-સોલંકી મૂળરાજે બ્રાહ્મણોને દાનમાં આપ્યાં હતાં. એ ઉલ્લેખ ફાર્બસ રાસમાળામાં મળે છે (. ૧ ૯૧) “સિદ્ધ નાગાર્જુન અને પાર્શ્વનાથ સ્તંભન પાર્શ્વનાથ અને નાગાર્જુનને ઘણાજ ધનિષ્ટ સંબંધ હતો, તેણે આ દિવ્ય પ્રતિમાના પ્રભાવથી, કે ટીવેધી રસ સિદ્ધ કર્યો હતું, પણ કમનસિબે તે તેને ઉપયોગ કરી શક્યા નહિ અને તેમને વધ સાતવાહનના બે પુત્રએ દર્ભાકુર વડે કર્યો, રસના કુપ્પાઓ નાગંજીને ઢક પર્વતની ગુફામાં રાખ્યા હતા, તત્પશ્ચાત્ ઉક્ત રસના કુપ્પાઓનું રક્ષણ દેવતાઓએ કર્યું હતું, અને તે બન્ને રાજકુમારે નરકના કાદવમાં પડયા. તે બન્નેને રસને લાભ પણ ન થયે અને પિતાને મહા ભૂલ ક્ષત્રિય ધર્મ પણ સાચવી શક્યા નહીં, તે પરલોક જતાં જતાં પશ્ચાતાપથી બળતા બળતા આ પ્રમાણે બેલ્યા કે “જેણે . ખાટિકા સિદ્ધિ બળે દશાર્હમંડપાદિ કીર્તિને રૈવત (ગિરનાર) નજદીકમાં કર્યા તેમજ જેણે લોકપકારાર્થે રસ સાધ્યો એવા મહા- . ૧ આ પર્વત શત્રુંજયના એક શિખર રૂ૫ જિન પ્રભસૂરિ કહે છે, શત્રુંજયના ૧૦૮ નામમાં ઢંકગિરી નામ પણ આવે છે, તથા ખરતરગચ્છશ જિનવલભસૂરિની બનાવેલી પિવિશુદ્ધિ” પ્રકરણ વૃત્તિ “પ્રબંધકેશ” વિગેરે ગ્રન્થમાં ઢંક ગિરિનો ઉલ્લેખ મળે છે ટુંક ગિરીને કેટલાક “ટંકારા” માનવા પ્રેરાયા છે. પુરાતન સમયમાં આ મોટું સુંદર ત્યર્થ હતું પણ અત્યારે વિચ્છેદ છે, ત્યાંના શિલ્પકળા વાળા પાષાણ સડક બંધાવાના કાર્યમાં વપરાય છે, એ બહૂજ ખેદનો વિષય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પુરૂષ ના અમે વધ કર્યો, એથી અમને શું કાંઇ લાભ થયા? એક તા વિશ્વ વિખ્યાત કળાચાર્યના દ્રોહ અને દ્વિતીય માતુલ-મામાના દ્રોહ અમે કર્યા, રસ સિદ્ધ થયા પછી, પ્રતિમાજી ને નાગાજુ ને પલાસારણ્ય માં એક વૃક્ષ નીચે ભંડારી, તથા ત્યાં “ સ્તંભનકતીર્થ ” તેમજ સ્તંભનક નગર પણ વસ્તુ’. નાગાર્જુન સાતવાહનના કલાગુરૂ હતા તથા પાલિખ્તસિર ના શિષ્ય હતા, તેણે સ્વગુરૂનું શુભાભિધાન અમર રાખવા માટે શત્રુંજય ની નળાટી નીચે “ પાલિપ્તપુર ” નગર વસાવ્યું કે હાલમાં પાલીતાણુ! (Palitana ) ના નામની વિખ્યાત છે, કેટલાક લોકોને ઇતિહાસ નુ જ્ઞાન ન હેાવાથી, ઉક્ત નગરમાં મૌદ્ધ લેાકા પાલી ભાષાનું જ્ઞાન સંપાદન કરતા માટે પાલીતાણા નામ પડેલું છે પણ આ વાતને માટે પ્રાચીન પૂરાવાની આવશ્યક્તા છે. પાલિપ્તરિ સાતવાહન ની સભા માંના કવિ માનાં એક સુપ્રતિષ્ઠિત કવિ હતા, તેમના બનાવેલા નિમ્ન ગ્રન્થા ઉપલબ્ધ થાય છે. “પ્રશ્નપ્રકાશ” નિર્વાણુ કલિકા ” કાલજ્ઞાન ’” “ તરંગવતી કથા ” ઉકત સૂરિજીના સ્વર્ગવાસ શત્રુંજય ઉપર થયા હતા. ( વિશેષ પરિચય માટે જીએ પ્રભાવક ચરિત્રની પર્યાયલેાચના ) *t તપશ્ચાત્ કેટલાક સમય વ્યતીત થયા બાદ ઉકત પ્રતિમા ને ખરતરગચ્છીય નવાંગિ વૃત્તિકાર અભયદેવસૂરિ એ “ જ્ઞયતિય ” સ્તાત્ર ભણી પુન: પ્રગટ કરી કુષ્ટ રાગ દૂર કર્યો, અભયદેવસર ના સવતા સંબંધી '' આ ઇતિહાસ માં અગાટાળા જણાય છે, તે આ પ્રમાણે છે અભયદેવસૂરિના જન્મ માટે રૃ. ૧૨ ના કૌંસમાં જણાવે છે “ એ આચાય સંવત ૧૧૧૮ માં જન્મ્યા હતા, ” વળી આગળ જણાવે છે. સાંનિ વૃત્તિા અભયદેવસૂરિ ( વિ. સ. ૧૧૧૮ થી ૧૧૩૫ ? ) રેગથી, પીડી, થયા હતા, તેમાંથી એ મૂર્તિ ના પ્રભાવ થી મુકત થયા. તેમણે એ મૂર્તિ શેોધી કાઢી, તેની પ્રતિષ્ઠા કરી ( ૧૧૧૧ ) ” પૃ. ૧૫ વળી જણાવે છે “ સ્તંભનપાર્શ્વનાથ ” ને આચાર્ય અભયદેવે “ તદ્દન ” ત્ર ભણી. વિ. સ. ૧૧૩૧ માં પુન: પ્રગટ કર્યા ” પૃ. ૨, ઉપર ના બધા સવતા આ ઇતિહાસના કોના જ લખાણ પરથી ખેાટા ઠરે છે. સંવત ૧૧૧૮ માં જન્મ્યા અને ૧૦૮૮ થી ૧૧૩૫ સુધી રાગથી પીડીત થયા, ૧૧૧૧ પ્રતિષ્ઠા કરી, ૧૧૩૧ માં પ્રતિમાં પ્રગટ કરી આ ઉપરનું Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લખાણુ શું સત્ય છે ? આ ઉપરથી માલમ પડે છે, કે અભયદેવસૂરિ ના સંબંધ માં આ ઇતિહાસ ના લેખક મહાશયે પૂરતી શેાધ કરી લાગતી નથી, તેથીજ આવી અતિ મહત્વ ની અશુદ્ધિ રહી જવા પામી છે. અભયદેવસૂરિ ના જન્મ વિ. સં. ૧૦૭૨ માં થવા ઘટે છે કારણ કે તેમણે સેાળ વર્ષની વયે વિ. સ. ૧૦૮૮ માં આચાર્ય પદ્મ આપ્યા ને ઉલ્લેખ ઘણે ઠેકાણે મળે છે, અને તેમના કુષ્ટ રાગ તા ૧૧૧૯ માં શાંત થઇ ગયા હાવા જોઈએ કારણ કે તેમણે “ સ્તંભનકપુર ” માં ઉક્ત પાર્શ્વનાથ ભગવાન ની પ્રતિમાજી ને નવા બનાવેલા મંદિર માં આચાર્ય શ્રી એ. ધામધૂમ પૂર્વક ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કરી, અણુહિલવાડ પાટણ તરફ વિહાર કર્યો. અને ત્યાંજ ૧૧૨૦ નું ચાતુર્માસ ક" તથા વૃત્તિએ પણ રવિ પ્રારંભ કરી, તે વૃત્તિએ માં નિવૃત્તિ ફુલના દ્રોણાચાર્યે શસાધનાદિ માં સહાય કરી હતી એમ વૃત્તિઓ માં સૂરિજી સૂચવે છે. સૂરિજી એ બધી વૃત્તિની પ્રશસ્તિઓ માં રચ્યા સંવત આપ્યા નથી માત્ર કોઇ કોઇ માંજ આપ્યા છે તે આગળ જોઇશું. “ પ્રભાવક ચરિત્ર ” માં અભયદેવસૂરિ પ્રેમધમાં જણાવ્યું છે કે ટીકા રચ્યા બાદ પ્રતિમાજી પ્રગટ કર્યા પણ ખરતરગચ્છી જિનપ્રભસૂરિ “ વિવિધ તીર્થ પ ” માં પ્રતિમા પ્રથમ પ્રગટ કર્યાં અને પશ્ચાત્ વૃત્તિએ રચાયાનું જણાવે છે માટે પ્રભાવક ચરિત્રનું કથન સાચુ માનવાની કાંઇ જરૂર નથી, કારણ કે વૃત્તિએ તા ૧૧૨૦ થી ૧૧૨૮ સુધીમાં સમાપ્ત કરી નાંખી હતી, ત્યાર બાદ પ્રતિમા પ્રગટ કઈ સાલમાં કર્યો ? એ પ્રશ્ન ઉપસ્થિત થશે માટે વૃત્તિઓ પછી જ રચાઈ છે એમ માનવા માટે અનેક પ્રમાણેા મળે છે. સૂરિજીની કૃતિઓ સૂત્ર નામ ૧ શ્રી સ્થાનાંગસૂત્ર ૨ શ્રી સમવાયાંગ ૩ શ્રી ભગવતિ ૧૧૨૮ "" ૪ શ્રી જ્ઞાતા ધર્મ કથા સૂત્ર ૧૨૨૦ ૫ શ્રી ઉપાશક દશા 29 Jain Educationa International રચ્યા સંવત ૬ શ્રી અન્તકૃત દશા ૭ શ્રી અનુત્તા પાતિક 27 39 39 ૧૧૨૦ ૧૧૨૦ For Personal and Private Use Only શ્લાકની સંખ્યા ૧૪૨૫૦ ૩૫૭૫ ૧૮૬૧૬ ૩૮૦૦ ૧૩૦૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ૮ શ્રી પ્રશ્ન વ્યાકરણ , ४६०० ૯ શ્રી વિપાક , ૧૦ પંચનિગ્રંથી પ્રકરણ ૧૧ પંચાશક વૃત્તિ ૧૧૨૪૧ ૧૨ જયતિહૂણ સ્તોત્ર ૧૧૧૯ ૩૦ ગાથા આ સિવાય પણ અભયદેવસૂરિ એ અનેક ગ્રન્થ નિર્માણ કરી નિર્વાણ વાડમય માં અભિવૃદ્ધિ કરી છે. સ્તંભનપાનાથજી ની દિવ્યકાલાનુભાવ પ્રતિમાં પહેલાં કયાં હતી, અને નાગાર્જુન કયાંથી અને ક્યારે લાવ્યો વિગેરે બાબત ને ઈતિહાસ પૃ. ૧૧-૧૨ માં આપવામાં આવ્યું છે, “જૈનાચાર્ય ” માં મુનિશ્રી ન્યાયવિજયજી લખે છે કે “આ પાર્શ્વનાથજીની પ્રતિમાં નાગાર્જુન નામના જૈનાચાર્યે પિતાની વિદ્યાસિદ્ધિ માટે બહાર કાઢી હતી, અને પછી પિતાનું કાર્ય પૂર્ણ થયે તે પ્રતિમા ને પાછી મૂળ સ્થાને પધરાવી હતી” (પૃ. ૬૮ ની કુટનટ) મુનિજી નું આ લખાણ અતિહાસિક દૃષ્ટિએ ભૂલ ભરેલું છે, પ્રતિમાં નાગજુન પહેલાં કેઈ તલ ઘરમાં ન હતી કે ત્યાંથી બહાર કાઢે! બીજું નાજીને દીક્ષા કયારે ગ્રહણ કરી અને આચાર્ય પદ પણ કયારે પ્રાપ્ત કર્યું ? એને એક પણ પૂરા મળતોજ નથી, મુનિજીએ કેણ જાણે કયાંથી લખી માર્યું છે. નાગાર્જુન પ્રતિમાં તે કાંન્તિપુરીથી કપટી શ્રાવક બનીને લાવેલ હતું એમ “તીર્થકલ્પ,” “પ્રબંધ ચિંતામણિ” “પ્રબંધ કેશ” વિગેરે ગ્રન્થ સાક્ષી પૂરે છે. ૧ મેહનલાલ દેસાઈ “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ” પંચાશક વૃતિ સંવત ૧૨૦૭, અજમેરમાં બનાવ્યાનું જણાવે છે (પૃ. ૨૧૭) અભયદેવસૂરિને સ્વર્ગવાસ ૧૧૩૫ મતાંતરે ૧૧૩૯ માં થયો ત્યારે ૧૨૦૭ માં વૃત્તિરચિ શકે? પણ વાસ્તવિક રીતે ૧૧૨૪ ધોળકામાંજ પંચાશક પર વૃત્તિ રચી છે. ૨ અભયદેવસૂરિ એ ૧૧૧૯ માં આ સ્તંત્ર ભણી પ્રતિમા પ્રકટ કર્યા માટે. અહિં ૧૧૧૯ સંવત મૂકે છે. ૩ વાસ્તવિક રીતે જયતિયણ સ્તોત્રની ૩૨ ગાથા હતી પણ ધરણેન્દ્રના કહેવાથી અભયદેવસૂરિએ બે અતિશય યુક્ત ગાથા ભંડારી દીધી. માટે જ ૩૦ ગાથા લખવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાન ટીકાકાર અભયદેવસૂરિ કઈ ગતિમાં ગયા છે અને કેટલા ભવ કરી મુક્તિપુરિ માં જશે એ પ્રશ્ન સહેજ ઉપસ્થિત થાય તેમ છે. એકદા ચારિત્ર પાત્ર અભયદેવસૂરિ થી પ્રતિબધ પામેલા બે શ્રાવક વિધિ પૂર્વક અનસન કરીને દેવલેક માં ગયા. તે બને એ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ વિચાર કર્યો કે અમને આવું અપૂર્વ સુખ અપાવનાર અમારા ધર્માચાર્ય શ્રી અભયદેવસૂરિ છે, ત્યારે તે બન્ને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી જઈ પૂછયું કે હે ભગવાન! “અમારા ધર્માચાર્ય અભયદેવસૂરિ ભરત ક્ષેત્રમાંથી કાળ કરીને કઈ ગતિમાં જશે? અને કેટલા ભવ કર્યા બાદ મેક્ષ જશે?-ઉત્તર માં ભગવાને જણાવ્યું કે “તમારા ધર્માચાર્ય ત્યાંથી (ભરત ક્ષેત્રમાંથી) અનશન કરીને ૪ થા દેવલેક માં જશે, એવું શુભ વચન સાંભળી ને ઉત્પન્ન થયે છે આનંદ જેના હૃદય માં એવા તે બને અભયદેવસૂરિના વ્યાખ્યાન માં જઈ બોલ્યા " भणियं तत्थयरेहि, महाविदेहे भवंमि तइयंमि" તુકાળ વ શુળો, કુર્ત વિષે સમિતિ” | | “તીર્થકરે કહ્યું છે કે ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં તમારા ગુરૂ ( ધર્માચાર્ય) શિધ્ર મોક્ષ જશે! એમ વદિ અદ્રશ્ય થયા અભયદેવસૂરિના સ્વર્ગવાસ માટે આમાં ૧૧૬૭ સંવત આપવામાં આવેલ છે. પ્રભાવક ચારિત્ર માં કર્ણના રાજ્ય માં પાટણમાં સ્વર્ગવાસ થયાનું સૂચવ્યું છે. પણ વાસ્તવિક રીતે ઉક્તસૂરિના ભાર્ગવાસ ૧૧૩૫ મતાંતરે ૧૧૩૯ માં ગૂર્જર દેશમાં આવેલ પડવંજ નામના ગામમાં થયો. હાલ પણ ત્યાં તેમના પાદુકા વિદ્યમાન છે. અભયદેવસૂરિ જિનેશ્વરસૂરિજી ના શિષ્ય હતા, આ જિનેશ્વરસૂરિ તેજ કે જેમણે ચૌલુક્ય–સોલંકી દુર્લભરાજે ખરતર” બિરૂદ આપ્યું હતું એમના બનાવેલાં અનેક ગ્રન્થમાં થી “અષ્ટકજી પર વૃત્તિ ષસ્થાનક પ્રકરણ” “લીલાવતી કથા” વિગેરે મુખ્ય છે. ભગવાન સ્વૈભણ પાર્શ્વનાથજીની અતિશય યુક્ત પ્રતિમા “સ્તંભનકપુર” માં ૨૪૯ વર્ષ રહી હતી, કારણ કે ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કરી ૧ જૂઓ “ધર સાથે રાત વદત્તિ .” કર્તા સુમતિગણિ” Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અને અલ્લાઉદ્દીન ખીલજીએ જ્યારે ગુજરાત પર ચઢાઇ કરી ત્યારે “ સ્ત ંભનકપુર થી ઉક્ત પ્રતિમાં સ્તંભતીર્થ-ખંભાત માં વિ. સ. ૧૩૬૮ આવી એમ. મેરૂતુંગર “ સ્તંભનાથચરિત્ર” માં સૂચવે છે. વસ્તુપાલ ના સમય માં (૧૨૭૬ ) ઉકત પ્રતિમાં સ્તંભનપુર ?? માં હતી, અને મંત્રીએ ત્યાં જિનાલય (Temple) પણ બ ંધાવ્યું હતું એમ ગિરનારની પ્રશસ્તિ પરથી લે છે. ,, “ સ્તંભતીર્થ અને મહાપુરૂષા ” શિર્ષક પ્રકરણ માં ખંભાત માં કયા કય! જૈન મંત્રિએ થઇ ગયા તેનું સંક્ષિપ્ત જીવનવૃત આપવામાં આવ્યું છે તેમાં વસ્તુપાલ સંબંધિ પણ લખાણ જડી આવે છે. આ લખાણુ માં તપાગચ્છ ની ઉત્પત્તિ ખ ંભાત માં થયેલી જણાવે છે. કેટલાક 77 આઘાટ માં થઇ એમ જણાવે છે. '' '' i સ્વસ્થ આચાર્ય શ્રીયુત બુદ્ધિસાગરજી “ વિજાપુરબૃહત્ વૃતાંત” નામની ચાપડી માં લખે છે કે “ તે સમયમાં ( આન દિવમલરના ) ખંભાત માં ખરતરગચ્છ અને તપાગચ્છ ના યતિઓને ભૈરવની આરાધના કરી. મારી નંખાવ્યા, પાંચસે યતિ મરી ગયા ’’ પૃ. ૧૪ સૂરિજીનું ઉકત લખાણ કેટલું બધું અસત્યથી પરિપૂર્ણ છે. જૈન ધર્મને માનનારા કીડીનેા પણુ વધ કરતા નથી તેા યતિઓના વધ કરે જ નહી. ગમે તેટલે! આંતરિક દ્વેષ હાય તે પણ આવું ભયંકર અકાર્ય કદિ પણ કરી શકેજ નિહ આવી કિવદન્તિને આચાર્ય મહારાજે ઇતિહાસના પુસ્તક માં સ્થાન આપ્યું છે એ ખરેખર શૈાચનીય છે. મને લાગે છે માણિભદ્રની મહત્તા વધારવાની ખાતર જ સૂરિજી આ લખાણ લખવા પ્રેરાયા છે. અત્ર એ પણ ભૂલવું જોઇએ કે માણિભદ્ર નામના એ દેવ થયા છે. તેના માટે જૂઓ “ ક્રાન્તિકારી જૈનાચાર્ય ” ની ભૂમિકા તેમાં બીજા માણિભદ્ર સંબંધી લખાણ છે. ,, ખંભાત માં અકમ્મર પ્રતિબાધક આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ એ તથા તેમના શિષ્યાએ કેટલાંય ચાતુર્માસ કર્યો છે પણ તેની નોંધ આ ઇતિહાસ માં બિલકુલ જડતી નથી. માટે લેવી પડે છે. ઉકત આચાર્ય ના જન્મ ૧૫૯૫માં થયા હતા, અને શ્રી જિન માણિકચસર પાસે ૧૬૦૪ માં ૯ વર્ષની માળ વયે દીક્ષા ગ્રહણ કરી, સકલ શાસ્ત્ર પારગત થઇ. ૧૯૧૨ માં આચાર્ય પદ પ્રાપ્ત કરી અકબર સમ્રાટને પ્રતિબેાધનારા થયા, આ રિજીએ ખંભાત ના મુખ્ય શ્રાવક “ અચ્છ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ રાજ ’” ના સુપુત્ર કર્માંશાહાદ્ઘિની વિન ંતિ માન્ય રાખી ૧૯૧૮ નુ ચામાસુ ત્યાર ની ધર્મ પ્રભાવના નું વર્ણન નીચે ખંભાત માંજ, કર્યું હતું, પ્રમાણે ઉપલબ્ધ થાય છે. ધર્મ મા ઉપદેશતા, કરતાં વિધઇ આત્માજી નગર ત્રંબાવતી, શ્રી સંધ હર્ષ પૂજ્ય આવે તે આશા ક્લી, શ્રી ખરતરગચ્છ શ્રી જિનચંદ્રસૂરિ વાંઢિઈ સાથઇ સાધુ પરિવાર ૨ ૩૬ પ્રભૂ પાટિ ચશ્મીસમÛ, શ્રી પૂજ્ય જિનચંદ્રસૂરિ વિહાર રે અપાર રે ૩૫ ગણુધાર રે X X * X X ઉદ્યોતકારી અભિનવ, ઉદય પૂર્ણ પૂર ૫૫ શાહ (શ્રાવક) ભંડારી વીરજી, શાહ રાંકા નઈ ગુરૂ રાગ વર્ધમાન શાહ વિનયઈ, સાહ નાગજી અધિક સેાભાગ ૨ ૫૬ સાહેબછા સાહ પદમસી રે, દેવજીને જૈનસા શ્રાવક હરખ હીરજી ભાણજી, અધિક ઉચ્છાહ ૫૭ ભંડારી માંડણુ નઈ ભગતિ ઘણી, શાહ જાવડનઈ ઘણુભાવ શાહ મનુવા નઈ શાહ સહજિયા, ભંડારી અમિયઉ અધિક ઉચ્છાહ ૫૮ નિતમિલઈ શ્રાવક શ્રાવિકા, સાંભલઈ પૂજ્ય વખાણુ હિયડ બ્રુટ ઉલ્લુસઈ એમ, જીયઉ જનમ પ્રમાણુ પહે આગ્રહ દેખી શ્રી સંઘનઉ, પૂજ્યજી રહ્યા ચમાસ ધર્મનઉ મારગ ઉત્પત્તિસઇ, ઇમ પહુતિ મનની આશ ૬૦ ધર્મ પ્રતિષ્ઠા થાપના, દીક્ષા દિઈ ગુરૂરાજ ઈમ સલ નર ભવ તેહનઉ, જે કરઇ સુકૃતના કાજ ૬૧ (યુ નિ૦ ૨૦ રૃ. ૪૭–૮) આવી રીતે ખંભાત માં જિનમિત્ર પ્રતિષ્ઠા શિષ્ય દીક્ષા આદિ વિપુલ પ્રમાણ માં ધર્મત્યા થયાં સરિજીએ ૧૬૪૪ નું ચાતુર્માસ પણ ખંભાત માં જ કર્યું હતું ત્યાં સ્તંભન પાર્શ્વનાથ ના તથા જિનકુશળસર ના સ્તૂપના દર્શન કર્યા, તથા ૧૬૪૭ નું ચામાસુ પણ ખંભાત જ કર્યું. અને અહિંથીજ અકખરનું આમંત્રણ આવ્યા થી વિહાર કર્યા હતા, ત્યાં પહોંચી ધર્મોપદેશ આપ્યા ત્યારે અકમરે પ્રસન્ન થઈ આષાઢાાન્ડિકા ના અમારી ફરમાના રિજી ના ઉપદેશ થી કાઢયાં. ખંભાત ના સમુદ્ર માં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ એક વરસ સુધી કઈ પણ વ્યક્તિ જલચરાદિ જીવ હણુ શકે નહીં એવું પણ ફર્માન કાઢયું ન્યાયવિજયજી કર્મચંદ્રના કહેવાથી અકબરે જિનચંદ્રસૂરિને બોલાવ્યા એમ લખે છે તેમનું કથન અનુચિત છે. અકબરે આચાર્યદેવને “શું વાર” પદ આપી સન્માન્યા હતા, તથા તમામ જૈન તીર્થો મંત્રિ કર્મચંદ્રને સુપ્રત કર્યા. - આચાર્ય ભગવાને ૧૬૫૫, ૫૮, ૬૬ ના ચેમાસાં પણ ખંભાત માં કર્યા હતાં તે કાળે જૈન સાહિત્ય ની વૃદ્ધિ થઈ હતી. ઉક્ત આચાર્ય શ્રી બધા મળીને ૭ ચાતુર્માસે કરી ખંભાતની પ્રજાને પ્રતિબંધ આપે, આ આચાર્યો ફક્ત અકબર ને પ્રતિબોધ આપે એટલું જ નહિ પણ તેઓ એ “કર્મસ્ત વૃત્તિ” નિર્માણ કરી પોતાને શુભ હસ્તે લખી તે આજ સુધી બાબું પૂરણચંદ નાહાર M. A. B. L. (કલક્તા) ના સંગ્રહ માં વિદ્યમાન છે. ' આચાર્ય જિનચંદ્રસૂરિ ના ૩૬ ગીતે સમયસુંદરજી એ ભિન્ન ભિન્ન રાગ-રાગિણ માં નિર્માણ કરી પિતાને હાથેજ ખંભાત માં લખ્યાં છે તેની પુપિકા નીચે પ્રમાણે છે. इति श्रीयुगप्रधान जिनचन्दसूरिणां रागमाला सम्पूर्ण कृता च० समयसुंदरगणिना लिखिता १६५२ वर्षे कार्तिक शुदि ४ दिने श्री स्तंभतीर्थ नगरे।" સંવત ૧૭૬૫ માં ખરતર ગએશના આદેશ થી વાચનાચાર્ય શ્રી સુખસાગરજી સ્તંભતીર્થની યાત્રાએ આવ્યા અને ૧૭૨૫ નાં ચાતુર્માસાન્તર જ્ઞાન બલાત્ સ્વ આયુષ્ય અલ્પ જાણુને અનશન કરીને માગશર વદ ૧૪ ને સેમવારે સ્વર્ગે સિધાવ્યા, તે સમયે તેઓ ધ્યાન પૂર્વક “ઉત્તરા શ્ચિયન” સૂત્રનું શ્રવણ કરતા હતા તથા શ્રાવક ગણ પણ તેમની સન્મુખ ઉપસ્થિત હતો, સ્વર્ગવાસ બાદ તેમના પાદુકા પણ ત્યાં બેસાડવામાં આવ્યા હતા. અત્યારે છે કે કેમ એ જાણવામાં નથી. સ્નાત્ર પૂજા” ના ર્તા શ્રીમદ્દ દેવચંદજી ખંભાત માં પણ ૧૭૭૯ સંવતમાં પધાર્યા હતા અને ચાતુર્માસ રહ્યા, ત્યાર બાદ ખરતર૦ જિનશિવચંદ્રસૂરિ એ પણ (૧૧૭૮ ની આસપાસ) ખંભાત ચાતુર્માસ કર્યું તેની વર્ણન આ પ્રમાણે છે– Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ગામાણ ગામે વિહરતા એ આવિયા નયર ખંભાત મ0 ચેમાસ તિહાં કિણ રહ્યા એ, યાત્રા કરી ભલી ભાંતિ મ૦ ૪. ચર્ચા ધર્મ તણી કરે છે, અર જિનવર દેવ મા સમઝર શ્રાવક શ્રાવિકાઓ, ધરમ સુણે નિત્ય મેવ મ૦ ૫ તપ પચખાણ ઘણા થયા એ ઉપને હરખ અપાર માટે તીહાંથી વિચરતાં આવ્યાં છે, અહમદાબાદ મઝાર ૬ (ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ પૃ. ૩ર૬). આ આચાર્ય પુન: ૧૭૯૪ માં ખંભાત આવ્યા હતા. પ્રસ્તુતઃ “ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ” ના લેખક જૈનેતર છે તોપણ જેન દૃષ્ટિએ તેમણે અભ્યાસ પૂર્વક આ ઈતિહાસ લખ્યો છે. આમાં ખંભાત માં કયા કયા ગચ્છના આચાર્યો, મુનિઓ પધાર્યા, તથા કયા કયા જેન મંત્રીઓ થઈ ગયા ખંભાત ના શ્રાવકે ની જૈન ધર્મ પ્રત્યે કેટલી શ્રદ્ધા હતી, તથા શી શી રચનાઓ ખંભાત માં થઈ કઈ કઈ પુસ્તકો તાડપત્ર પર તથા કાગળ પર લખાઈ વિગેરે અનેક બાબતોનું વર્ણન એતિહાસિક દૃષ્ટિએ આપવામાં આવેલ છે જે કે કઈ કઈ જગો પર અશુદ્ધિ પણ દષ્ટિગત થાય છે. તે પણ તેમને પ્રયાસ સ્તુત્ય છે. ઇતિહાસ ના પુસ્તકે કેવી રીતે લખાવા જોઈએ એ અત્રે ખાસ નોંધવું જોઈએ કેઈ પણ નગર ને રાજાને કે વાડમય નો ઇતિહાસ લખતી વેળા એ નગર ના પુરાતન અવશે સિક્કાઓ પ્રતિમા લેખો વિગેરે અનેક સામઝિઓ એકઠી કરવી જોઈએ, અને ત્યાર પછી જ જે ઈતિહાસ લખાય તે જ પ્રમાણિક ગણી શકાય. પરંતુ કેઈ પણ ઇતિહાસ એ ન લખવો જોઈએ કે જેના પર તેજ (ઈતિહાસના) કદના સમાલોચનાના પુસ્તક દિવને લખવાની જરૂર પડે. જેમાં પ્રમાણેનું નામ નિશાન ન હોય અને વિદ્વાન જેને અપ્રમાણિત ઠરાવે ઈત્યાદિ “ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ” બહાર પડી રહ્યો છે સુરતનો ઈતિહાસ પણ બહાર પડી ચૂકેલ છે તેવી જ રીતે અણહિલપુર પાટણને ઈતિહાસ સપ્રમાણ બહાર પડવો જોઈએ, પ્રાચીન કાળ માં ઉક્ત નગર જેનું પાટનગર ગણાતું હતું અને આજે પણ ત્યાં તાડપત્ર પર તથા કાગળ પર લખાયેલું સાહિત્ય વિપુલ પ્રમાણ માં Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ખોદકામ કરતાં નીકળેલ પરિઘર—માણેકચોક. શિલાલેખ: ચિતામણી દહેરાસર બજાર, મહાવીર પ્ર. વક સ, મુ બઈ, ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિગોચર થાય છે, તેમાંના કેટલાંક એવાં પણ પુસ્તકો છે કે જે બીજા ભંડારેમાં ભાગ્યેજ મળતાં હશે; ખરતરગચ્છશ “જિનભદ્રસૂરિએ ખંભાત જેસલમેર ઈત્યાદિ જુદા જુદા સ્થળોમાં સાત જ્ઞાન ભંડાર સ્થાપ્યા હતા તેમને એક પાટણમાં પણ મળી આવે છે. પાટણના બધા જ્ઞાન ભંડારમાં રહેલાં તાડપત્રના પુસ્તકોનું બ્રહદ્ સૂચિપત્ર ગાય એક સીટ તરફથી બહાર પડી ગયું છે. ભવિષ્યમાં કાગળના પુસ્તકોનું પણ પ્રકાશમાં આવશે. ઉક્ત નગરનો ઈતિહાસ “આત્માનંદ જન્મ શતાબ્દિ ટ્રસ્ટ બોર્ડ ના કાર્યકર્તાઓ મેહનલાલ દલીચંદ દેશાઈ જેવા વિદ્વાને પાસે લાવી બહાર પાડશે એમ સૌ ઈતિહાસ પ્રેમી ભાઈ-બહેને ઈચ્છશે. ખંભાતમાં અનેક જ્ઞાન મંદિરે છે તેમાંથી શાન્તિનાથ જ્ઞાન ભંડાર પ્રાચીન છે તેમાં તાડપત્રો પર લખેલાં પુસ્તક વિપુલ પ્રમાણમાં મળી આવે છે તથા નેમિસુરિનો ભંડાર પણ મટે છે. પુસ્તકને સંગ્રહ પણ વિશાળ છે. પણ વ્યવસ્થાની બદ્દજ ખામી છે. હું જ્યારે ૧૯૨ માં ખંભાત ગયે હતું ત્યારે ત્યાંના પુસ્તકે જોવા માટે ચાર દિવસ સુધી મહેનત કરી પણ ત્યાના કાર્યકર્તાને છેલ્લો ઉત્તર મહા મહેનતે મકાન અવલોવાનેજ મળે, આપણા કરતાં જેનેતાની જ્ઞાન સંબંધિ વ્યવસ્થા વિશેષ પ્રશંસનીય છે. આપણી પાસે સાહિત્યની સારામા સારી સામડ્યુિં છે પણ જ્યાં સંકુચિતતાનું જ સામ્રાજય વ્યાપ્ત હોય ત્યાં કશો પણ ઉપાય નથી “સૂરતમાં આનંદ પુસ્તકાલય”ની એટલી બધી સારી વ્યવસ્થા છે કે જે કોઈ મુનિરાજ હસ્ત લિખિત યા છાપેલી પ્રત બહારગામ મંગાવે તોપણ છુટથી મળી શકે છે, તેવી જ વ્યવસ્થા ઉપરના ભંડાર ના કાર્યકરો કરશે ખરા ? સંવત ૧૯૭૬ માં મારા કનિષ્ઠ ગુરૂ બંધુ મુનિરાજ શ્રી મંગલસાગરજી ખંભાત યાત્રા માટે ગયા હતા ત્યારે સ્તંભનપાર્શ્વનાથજીના જીર્ણ મંદિરમાં સ્યામપાષાણનો એક શિલાલેખ જોયો હતો તે અભયદેવસૂરિની હકીક્ત સંબંધી સારે પ્રકાશ નાંખતે હતો. અત્યારે તે ક્યાં અને શા માટે ગુમ કરવામાં આવ્યું એ કાંઈ સમજાતું નથી. આમાં કોઈ પક્ષપાતી મુનિરાજને હાથ હોવો જોઈએ. આ શિલાલેખ ખંભાત નિવાસી મોહનલાલ દીપચંદ ચેકસીએ પણ જીર્ણોદ્ધાર પહેલાં Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જોયા હતા. અત્યારે તેઓ ખંભાત ગયા ત્યારે ત્યાં તપાસ કરી પણ કાંઇ પત્તો લાગ્યા નહી. ઉપસ’હાર. આ વિષય લખવામાં “ વિવિધ તીર્થકલ્પ ” “ભારતકે પ્રાચીન રાજવંશ” વા. ૩, “ અહિં હિસ્ટરી ઓફ ઇંડિયા ” “ અલિ હિસ્ટરી ઓફ ગુજરાત ” વૈદ્યની હિન્દુ હિસ્ટરી “ નાગરી પ્રચારિણી પત્રિકા ના ૧૩” યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ ” “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ” વિગેરે પુસ્તકાની સહા લેવામાં આવી છે. માટે તેના પ્રકાશકે તથા લેખકે વિગેરેને ધન્યવાદ આપવા. ભૂલી શકતા નથી તથા મુનશી ધનપ્રસાદ ચંદાલાલ તથા કવિ કેાકિલ પણ ધન્યવાદને પાત્ર છે. ,, આ પ્રસ્તાવના લખવા માટે મને શ્રીયુત્ માહનલાલ દીપચંદ ચેાકસીએ ઉદ્યુત કર્યો છે માટે તેઓના પણ આભાર માનવા અનુચિત નહિ ગણાય. આત્માનંદ જન્મ શતાબ્દિ ટ્રસ્ટ બર્ડ પણ આ ઇતિહાસને ગ્રન્થ બહાર પાડી જે ગુજરાતના ઇતિહાસમાં ફાળો આપ્યા છે તે અનુમેાદનીય જ નહિ પણ અનુકરણીય છે. ભવિષ્યમાં પણ આવા પુસ્તકે! અહાર પાડી આર્યાવર્ત ના ઇતિહાસ ક્ષેત્રમાં ફાળા અર્પણ કરશે એજ શુભેચ્છા. ઉક્ત લખાણામાં કાઇપણ જાતની સ્કૂલના રહી ગઇ હોય તે! સજ્જને સુધારી લેશે. કારણ કે હું તેા પહેલાંજ જણાવી ચૂકયા છું કે ઇતિહાસને અભ્યાસી નથી. માટે સ્ખલના રહે એ સંભવિતજ છે; કારણ કે ઇતિહાસના વિષય અતિ જટિલ હાવાથી વિપુલ શોધખેાળને માંગનારા રહ્યો, માટે સુજ્ઞજના ઉદાર દિલથી ક્ષમા આપશે, એજ આશા સાથે વિરમું છું. શ્રી મહાવીરસ્વામી જૈન મદિર. પાયની. તા. ૨–૧૧-૩૯ Jain Educationa International For Personal and Private Use Only —કાન્તિસાગર Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પ્રકરણ. વિષય. ૯-૧૪ લેખકનું નિવેદન (લે. નર્મદાશંકર ત્રંબકરામ ભટ્ટ, ખંભાત.) પ્રસ્તાવના (લે. મુનિશ્રી કાંતિસાગરજી. શ્રી મહાવીર સ્વામી ઉપાશ્રય-મુંબઈ.) ૧ લું. સ્તબ્લતીર્થ ૧-૮ ૨ જું. શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ ૩ જુ. જૈન તીર્થક્ષેત્ર-ખંભાત ૧૪-૨૦ જ શું. વર્તમાન જૈન મંદિરો અને પરગામવાસીઓએ ભરાવેલાં બિંબ ૨૧-૩૯ ૫ મું. ખંભાતવાસીઓની જિનભક્તિ ૪૦-૪૪ ૬ ઠું. સ્તંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો સૈકે ૧૨ થી ૧૫ ૪૫–પર ૭ મું. સ્તંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો , ૧૬ થી ૧૭ પર-૬૭ ૮ મું. સ્તંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો , ૧૮ થી ૨૦ ૬૭–૭૫ મું. મહાપુરુષો (બારમે સકે) ૭૬-૮૨ ૧૦ મું. મહાપુરુષો (તેરમે સકે) ૮૨-૯૦ ૧૧ મું. ધર્મિષ્ઠ મહાજન (૧૪ તથા ૧૫ મે સ ) ૯૧-૯૯ ૧૨ મું. ધર્મિષ્ઠ મહાજને ( ૧૭ તથા ૧૮ મે સકે) ૧૦૦–૧૧૫ ૧૩ મું. ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય ૧૧૫-૧૨૮ મું. પુસ્તલેખન અને પુસ્તક ભંડાર ૧૨૯-૧૩૪ ૧૫ મું. જેન મંદિરનું સ્થાપત્ય ૧૩૫-૧૩૮ ૧૬ મું. ઉપાશ્રયે અને સંસ્થાઓ ૧૩૮–૧૪૪ ૧૭ મું. સંઘ અને સંધયાત્રા ૧૪૪–૧૪૮ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮-૧૫૫ પ્રકરણ. વિષય. પૃષ્ટ. ૧૮ મું. મહત્સવો ૧૯ મું. જેનધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા ૧૫૫-૧૫૯ ૨૦ મું. ખંભાતની નજીકનાં જૈન સ્થાને ૧૫૯-૧૬૪ ૨૧ મું. ખંભાતને વેપાર અને ચલણ ૧૬૪–૧૭૬ પરિશિષ્ઠ. આ સાલવારી બનાવે જ ઉપયોગમાં લીધેલાં પુસ્તકોની યાદી શિલાલેખ ૧૭૭–૧૯૦ ૧૯૧-૧૯૨ શુદ્ધિ પત્રક. પ્રસ્તાવના લીંટી ૧૩ અશુદ્ધ ભૂલવું જોઈએ ભૂલવું ન જોઈએ. (૧૧૭૮ની આસપાસ) (૧૭૭૮ ની આસપાસ) કનિષ્ટ જયેષ્ટ. ૧૫ ૧૭ ૨૮ ૨૪ ઈતિહાસ. ૩ ,, . ૨૪ ૩૧ प्रबंध चतुर्विंशति चतुर्विंशति प्रबंध. दर्भवती दर्भावती. જતે જતે. ઈ.સ. પાંચમી શતાબ્દિમાં ઈ. સ. બીજી શતાબ્દિમાં. પતિષ્ઠાનપુર પ્રતિષ્ઠાનપુર भुन्तय भुवपात्तय. રાકા . રાંકા ૧૫ ૧૫ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ tu Tigital ) OLD શ્રી સ્થંભન પાર્શ્વનાથ_ખારવાડા. શ્રી મહાવીર પ્રી. વર્કસ, ધનજી ટ્રીટ, મુંબઈ ૩, Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ - ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ. ૧–રતમ્મતીર્થ પ્રાચીન ઉલ્લેખો. સ્તબ્લતીર્થ નામ પ્રયાગ બ્રાહ્મણના ગ્રંથમાં તથા જેના ગ્રંથમાં મળે છે. કુમારિકા ખંડમાં એનું પૌરાણિક વર્ણન આપ્યું છે. વિ. સં. ૧૧૬૩ માં ગંગાધર નામના પંડિતે પિતાના ચેલા “પ્રવાસકૃત્ય” ગ્રંથના અંત ભાગમાં જણાવ્યું છે કે “આ ગ્રંથ મેં વિ. સં. ૧૧૬૩ માં ગુજર મંડલમાં આવેલા સ્તભતીર્થમાં સંપૂર્ણ કર્યો. નામે જૈન પુસ્તક તે સ્તબ્લતીર્થમાં સં. ૧૨૯૩ માં લખાયાને ઉલ્લેખ છે. સં. ૧૨૬૭ માં સામેશ્વરદેવે રચેલા કીર્તિકમુદીમાં તેનું વર્ણન આવે છે. સં. ૧૨૮૮ ના ગિરનાર ઉપરના વસ્તુપાળના લેખમાં તંભતીર્થનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૩૬૧ માં ૧ ચંદ્ર પુરાણમાંના માહેશ્વર વંદમાં મારા વર આપવામાં આવ્યો છે, એટલે તેમાં ૧ થી ૬૫ અ. માં વર્ણન આપવામાં આવ્યું છે. સ્કંદપુરાણું ઘણું મેટું હોવાથી અને તેમાં અનેક સ્થળોનાં વર્ણન આવવાથી હજુ સુધી પુરૂં ઉપલબ્ધ થયું નથી એમ મનાય છે જેથી તેની પ્રાચીન નતા ઉપર ઘણાને શંકા થાય છે. પરંતુ હવે વિદ્વાને પુરાણો છેક ગપાથી ભરેલાં નથી પણ કંઈક છે એમ માનતા થયા છે. સ્કંદપુરાણ જ્યારે રચાયું એ નિર્ણય કરવાનું આ સ્થળ નથી પણ હાલના કઈ વિદ્વાનને મત સ્વીકારાય છે તે પછી સ્કંદપુરાણના કૌમારિકા ખંડમાં આવેલી બાબતે ગલત હોય એવી શંકા કરવી એ તદ્દન ખોટું છે. ૨ “બુદ્ધિ પ્રકાશ” સને ૧૯૧૪ માં મી. દેવદત્ત આર. ભાંડારકર એમ. એ. ના લેખની નેંધ. ‘વસંત” સં. ૧૯૬૯ પૃ ૧૯૧ ૪ કીતિકૌમુદી-સર્ગ ૪ થે જુઓ. ૫ “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ ૨ જે ૫ ૫૪ ગિરનાર ઉપરના લેખ જુઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ રચાયેલા મેરૂતુંગના પ્રબંધ ચિંતામણિમાં ૧ વિ. સં. ૧૪૧૫ મા સૈકામાં રચાયેલા મૂર્તિ ઉપરના લેખમાં તથા જગડુચરિત્ર, હીર ભાગ્ય કાવ્ય, ગુરૂગણુ રત્નાકર કાવ્ય, ગુર્નાવલી, વિજયપ્રશસ્તિ, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, પ્રાચીનતીર્થમાળા, વગેરે અનેક જૈન ગ્રંથ, શિલાલેખમાં સ્તબ્લતીર્થ નામનો ઉલ્લેખ છે. જેનેના ઘણુ ગ્રંથમાં આ નામ મળી આવે છે. એટલા ઉલ્લેખ બીજાના ગ્રંથમાં મળતા નથી. અર્થાત્ વિક્રમની અગિઆરમી સદીથી છેક વીસમી સદી સુધી સ્તસ્મતીર્થ નામને ઉપયોગ થતો આવેલો જોવામાં આવ્યું છે. રતમ્મતીર્થ અને તમ્ભનકપુર. સ્તસ્મતીર્થ અને સ્તષ્ણનપુર કે સ્તષ્ણનકપુર એ બે નામો એતિહાસિક ગ્રંથોમાં મળી આવે છે. ઉચ્ચારની સાદૃશ્યતાને લીધે તે બે એકજ હોય એવો ભાસ થાય છે. પરંતુ તે બે નામ જુદાં છે અને નામનાં ગામ પણ જુદાં છે. સ્તક્લતીર્થ નામ કેમ પડયું એ માટેની બ્રાહ્મણ કથા તથા જેન કથા આગળ ઉપર જોઈશું. પરંતુ જેન ગ્રંથોના આધારે સ્તંભન પાર્શ્વનાથના નામ ઉપરથી સ્તન્મનપુર પથાની કથા પરથી જણાય છે કે સિદ્ધનાગાજીને સ્થાપિત કરેલા સ્તંભન પાર્શ્વનાથને, આચાર્યશ્રી અભયદેવે “જયતિહૂયણ” તત્ર ભણી વિ. સં. ૧૧૩૧ માં પુનઃ પ્રગટ કર્યા. જે સ્થળે તે પ્રકટયા તે સ્તબ્સનપુર નામથી ઓળખાયું. આ સ્તમ્ભનપુર શેઢી નદીના કિનારા ઉપર આવેલું;. પ્રબંધ ચિંતામણિમાં પ્રભાવક ચરિત્રમાં તીર્થકલ્પમાં પ્રબંધ ૧ થ તંભતીર્થ સામાજે સાઢિા વહ ઇત્યાદિ શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથના સંસ્કૃત પ્રબંધ ચિંતામણિ” પૃ. ૨૩૨. ૨ મોવી રિત્ર, પ્રવંવ ચિંતામગ વગેરેમાં. ૩ “રેરાટક્યાdટે' તદેવ વિન્યસ્ય...ચત્ર સર: સૌંમત રતૈમનામ ધાનં શ્રી પાર્શ્વનામ ત ર્થન | સેડી નદીના તટે તેજ (પાર્શ્વનાથ મૂર્તિને) મૂકીને જ્યાં તે રસ (પારો) બંધાયા ત્યાં તમને નામે શ્રી પાર્શ્વના થનું તીર્થ થયું. ४ प्रभावक चरित्र भां अभयदेवरि मां स्तभनग्रामे सेटिका તદિનીતા કલેક ૧૪૨ ૫ સાર્થકામાં પાર્શ્વનાથ કલ્પમાં અંમનકુમત તેરો ત ઝર પાસવળે છે ! પૃ. ૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્તભતીર્થ. ચતુર્વિશતિમાં જણાવ્યું છે. શેઢી નદી ખેડા જીલ્લામાં આવેલી છે. પણ ખંભાતથી દૂર છે. ગિરનાર ઉપરના વસ્તુપાળના લેખમાં સ્તંભતીર્થ અને તંભનકપુર એ બંને ગામે એકજ લેખમાં જુદાં જણાવ્યાં છે. આથી સ્પષ્ટ જણાય છે કે તે બંને ગામે જુદાં છે. શેઢી નદીના સ્તન્મનકપુરને કીર્થકલ્પમાં “થંભણપુર” જણાવ્યું છે. આ થંભણપુર તે હાલનું થાંભણ ગામ છે. જે મહેમદાવાદની પાસે આવેલું છે. તમ્મન પાર્શ્વનાથ સ્તન્મનક પુરમાં હતા ત્યાંથી સ્તન્મતીર્થમાં કયારે આવ્યા તે બાબતને એક ગ્રંથ મેરૂતુંગસૂરિએ વિ. સં. ૧૪૧૩માં હસ્તમનાથચરિત નામે રચે છે. જે પાટણના એક ભંડારમાં અપૂર્ણ વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કે , ૨૩૬૮ વર્ષ દૂર = પિં શ્રી વર્તમર્થ સમાથાત્ (સં. ૧૩૬૮માં આ સ્તંભન, પાર્શ્વનાથનું બિબ સ્તંભતીર્થમાં આવ્યું. આથી સ્વત: સિદ્ધ થાય છે કે સાંભનકપુર અને તન્મીથે એ ભિન્ન ભિન્ન ગામે છે. ત્રંબાવટી. ४सेयं सर्व पुरेत्त गस्ति नगरी त्र्यंबावती संज्ञिका ___ वरपराजय सं. १६६ ખંભાતનું બીજું નામ ત્રબાવટી કહેવામાં આવે છે. સંસ્કૃત પુસ્તક તથા શિલાલેખમાં તે નામ જોવામાં આવતું નથી, પરંતુ ગુજરાતી १ प्रबंध चतुर्विशति भां सेडानदा तार पार्श्वद्रष्टो रसः स्तंभित स्तंभनक नाम તીર્થ 1 પ્રથા તેમનપુર વાન પુરા શેઢી નદીના તટ ઉપર પાર્શ્વનાથની દ્રષ્ટિ તળે પારાનું સ્તંભન કરાયુ તે તીર્થ સ્તંભનક નામથી પ્રસિદ્ધ થયું અને તે નગર સ્તંભનકપુર’ નામે પ્રસિદ્ધ થયું. महं० श्री तेजपालेन च शत्रुजयाबुशचल प्रभृति महात र्थेषु श्रीमदणहिलपुर भृगुपुर स्तम्भनकपुर स्तम्भतीर्थ दर्भवती धवलक्क प्रमुख નવુ ઇત્યાદિ-પ્રા. જે. લે. ભા. ૨ જે પં. જિનવિજયજી સંગ્રહિત પૃ. ૫૪ ૩ વિદ્વાન જેન પંડિત જિનવિજ્યજી પિતાના પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભ.ગ ૨ જામાં પૃ. ૭૧ નીચે ટીપમાં આ હકીકત આપી છે. ૪ કૌમારિકા ખંડના ૩૧મે અધ્યાય કાર્તિકસ્વામિ તારકાસૂરના નગર પ્રતિ ગમનના વર્ણન છે. કાર્તિકસ્વામિ પિતાનું સૈન્ય લઈને આવે છે અને ઉત્તર કિનારે તે તામ્રપ્રકારને આશ્રય કરી રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ભાષાના જેનરાસાઓમાં તથા ગુજરાતી કેટલાક પદ્ય ગ્રંથમાં જોવામાં આવે છે. ખંભાતનું આ નામ બહુ જ પ્રસિદ્ધ છે. एवं सन्यसमेोपेत उत्तरं तटगागतः ताम्रपाकार माश्रित्य तस्थौ त्र्यंबकनंदनः ॥२८॥ ત્યાંથી તે તારકાસૂરના તારકપુરની ઉત્તમ રિદ્ધિ જોઈને આશ્ચર્ય પામે છે. स तारकपुर स्यापि पश्यनृद्धिमनुत्तमाम् ॥ विसिष्मिये महासेनः प्रशशंस तपेोऽस्यच ॥२९॥ ઉપરના પહેલા લેક પરથી જણાય છે તેમાં તાત્રામાં સ્થળ જણાવ્યું છે તે ત્રંબાવટી જેને કહેવામાં આવે છે તે કેમ ન હોય! ગ્રંબાવટીનું મૂળ નામ તામ્રપ્રાકાર હેવું જોઈએ. કાર્તિકસ્વામિ તારકાસૂરના તારકપુરનાં વખાણ કરે છે તે જોતાં તે સ્થળ બીજું હોવું જોઈએ. પણ ૨૧ મા અધ્યાયમાં જણાવ્યું છે કે – ततो देवान् पुरस्कृत्य पशुपाल: पशूनिव ॥ दैत्येन्द्रो रथमास्थाय जगाम सहितोऽसुरैः ॥२१८॥ मही सागर कूलरथं तारकः स पुरं बली ॥ योजनद्वादश्यामं ताम्रप्राकारशोभितम् ॥२१९॥ દેવોને આગળ કરીને જેમ પશુપાળ પશુઓને હાંકે તેમ તે દૈત્યેન્દ્ર (તારકાસુર) રથમાં બેસીને તે દાનવો સહિત ગયો. તે બળવાન તારકાસુર મહીસાગરના કિનારા ઉપર આવેલું બાર એજનના વિસ્તારવાળું ‘તાઝ પ્રાકાર શોભિત એવા નગરમાં ગયો. प्रासादैर्षहुभिः कणं दिव्याश्चर्याप शोभितम् ॥ यत्र शद्वास्त्रयो नैव जयते चानिशं पुरे ॥२२०॥ गीतघोषश्च व्याघोषो भुज्यतां विषयारित्त्वति ॥ तत्प्रविश्य पुरं राजा जगाम स्वकमालयम् ॥२२१॥ જેમાં બહુ પ્રકારના મહેલે હતા; જે નગર દિવ્ય આ થી શોભતું હતું. જ્યાં ગીતષ, વ્યાષ, અને તમે વિષયને ભેગા એવા ત્રણ પ્રકારના શબ્દ થયા કરતા હતા તે નગરમાં પ્રવેશ કરી તે રાજા પિતાના મહેલમાં ગયે. ઉપરની હકીક્ત ઉપરથી સ્પષ્ટ સમજાય છે મહીસાગર કિનારા ઉપર ‘તામ્રપાકાર” શહેર આવેલું છે અને તેજ ગ્રંબાવટી. તેના ઉપર કાર્તિકસ્વામિએ વિજય મેળવેલ. અને ત્યાર પછી તંભતીર્થ થએલું. એટલે સ્તંભતીર્થનામ પૂર્વ ત્રંબાવટી નામ હે વું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્તમ્ભતી . ૫ ત્રંબાવટી નગરને તાંબાના કાટ હતા અને તે ઉપરથી આ નામ પડયું છે એમ વાર્તા છે. એ વાર્તા આ પ્રકારે છે— એક વખત ઇંદ્ર રાજાની સભામાં અપ્સરાએ નાચ કરતી હતી. અપ્સરાએના નૃત્ય વગેરેથી સુરેચન નામના એક શ્રધા તેમના ઉપર મે!હ ઉત્પન્ન થયા. ઇંદ્રે તેના આ દુષ્ટ કાર્ય માટે ધિક્કાર કર્યો અને તેને શાપ આપ્યા કે આ નીચ કર્મ ખાતર તું મૃત્યુ લેાકમાં ગધેડાની ચેાનિમાં જન્મીશ. સુરેોચન શાપ મળવાથી ઘણું આકૃ દ કરવા લાગ્યા અને શાપમાંથી મુક્ત થવા ઇંદ્રને વિનવવા લાગ્યા. ઇંદ્ર તેની વિનંતીથી તેને કૃપા કરી જણાવ્યું કે તારે બાર વર્ષ ગભયેાનિમાં વાસ કરવા પડશે, પરંતુ તું જ્યારે ઇચ્છા કરીશ ત્યારે તારૂં મૂળ સ્વરૂપ પ્રગટ થઇ શકશે. તારૂં લગ્ન સત્યવર્માની પુત્રી સાથે થશે અને તેનાથી વિક્રમ નામે પુત્ર થશે. તેના મુખનાં દર્શન કરીશ એટલે તું સદાને માટે શાપથી મુક્ત થઈશ. તે ગંધર્વ સ્વર્ગથી ભ્રષ્ટ થઇ મૃત્યુ લોકમાં ગધેડાની જાતિમાં જન્મ્યા, અને ભટકવા લાગ્યા. તે કેટલેક કાળે અહીં આવી ચઢયા. આ ગામમાં કમઠ નામના કુંભારને ત્યાં ઘણાં ગધેડાં હતાં તેના ભેગા તે ગધેડા રહેવા લાગ્યા. દિવસ જતાં કમઠની સ્થિતિ બગડવાથી તેને સઘળાં ગધેડાં વેચી નાખવા પડયાં. માત્ર તેણે પેલા નૂતન ગધેડાને રહેવા દીધા. એક દિવસ રાત્રે તે ગર્દભ બૂમ પાડીને કુંભારને કહેવા લાગ્યા કે ‘અહીંના સત્યવર્મા રાજાની સુંદર કન્યાને તું મારી સ્ત્રી કરી આપ. ’ કુંભારે આ ભાષણ સાંભળ્યું, જરા આશ્ચર્ય પામ્યા. તે ખીન્યા કે આવું વચન રાજાને કાને જશે તે મારી દુર્દશા થશે, તે ઉપરથી પાતે ગામ છેાડી જાય છે. આ વાત રાજાને કાને જાય છે. રાજા પ્રથમ તે! જરા આશ્ચર્ય પામે છે પણ વિચાર કરે છે કે એ કોઈ દૈવી શક્તિવાળા હાવા જોઇએ. રાજા કુંભારને ત્યાં આવી તે ગધેડાની હકીક્ત સાંભળે છે, અને સાંભળ્યા પછી રાજા તેને એક શરત કબુલ કરાવે છે કે આ ગામને એક રાતમાં તામ્રમય બનાવી દઉં તેા મારી પુત્રી તને પરણાઉં. ગધેડાના રૂપમાં રહેલા ગધવે તે વાત કબુલ કરી અને એક રાતમાં નગરને તાંબાના કેટ વગેરે બનાવી દીધું. ત્યારથી તેને ત્ર ખાવટી કહેવા લાગ્યા. રાજાએ પેાતાની કન્યા તેને આપી. પછી ટ્રાનિંદાથી ડરીને તે કુંભાર પેાતાના ગધેડાને તથા રાજકન્યાને લઈ પરદેશ જતે રહ્યો. પછી એક દિવસ રાતે રાજકન્યાની વિનવણીથી તે ગંધવે પેાતાનું Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ, અસલ સ્વરૂપ કર્યું, અને તે રાજકન્યાની મનોકામના પૂર્ણ કરી. તેનાથી જે પુત્ર થયે તે વિક્રમ. તેનું મુખ જોઈ સુચન ગંધ સ્વર્ગમાં જતો રહ્યો. ત્રંબાવટી નામ માટે બાદશાહ જહાંગીર જણાવે છે કે પૂર્વે ચંબકકુમાર નામને આ શહેરને રાજા હતો અને તેના નામ ઉપરથી આ શહેરનું નામ ત્રંબાવટી પડ્યું. વળી ઈ. સ. ની પાંચમી શતાબ્દીમાં ટેલેમીએ કે પર સીટી એટલે તાંબાનું નગર કહ્યું છે.? ખંભાવતી. ખંભાતનું ત્રીજું નામ ખંભાવતી કહેવાય છે. આ નામ જૈન રાસાઓમાં વપરાયું છે નામ વિષે એવું છે કે ત્રંબાવટીને રાજા અભયકુમાર તેની કુલદેવીની મૂર્તિના સ્તથી બચે. તેથી તે સ્તબ્સના માનમાં તે સ્તષ્ણને શહેર વચ્ચે રેપીને નવું શહેર વસાવ્યું અને તેનું નામ ખંભાવતી(સ્તમ્ભાવતી) પાડયું. શુલ્કી રાજાઓના વંશની દેવી સ્તક્ષેધરી હતી. અને શુકી રાજાઓનું રાજ્ય ખેડામાં હતું. આ ઉપરથી અનુમાન થાય છે કે શુદ્ધીક અને શુલ્કી એ એકજ રાજા હોવો જોઈએ. અને રાષ્ટ્રકુટોની કુળદેવી સ્તષ્ણેશ્વરી હશે અને તેઓનું રાજ્ય ખેડામાં હોવાથી તેમને અથવા તેમના વંશને અમલ ખંભાત પર હશે. જેમ કેટલાક દેશોનાં નામ ઉપરથી રામના નામ પડયાં છે તેવી રીતે ખંભાવતી ગામ ઉપરથી ખંભાવતી રાગનું નામ પડ્યું છે એટલે તે ઉપરથી જણાય છે કે ખંભાવતી નામ પ્રસિદ્ધ હોવું જોઈએ. ૧ તુઝકે જહાંગીરી ૨ “બુદ્ધિપ્રકાશ' સને ૧૯૧૪ અંક ૨ જે. ૩ એસીયાટીક રીસર્ચ વૈ. ૯ પૃ. ૧૧૭ ૪ બુદ્ધિપ્રકાશ સને ૧૯૧૪ના જુલાઈને અંકમાં સ્વ. ચીમનલાલ દલાલને લેખ જુઓ. ૫ ગામઠી શાળાઓમાં સરસ્વતીની કવિતા બેલાવતા હતા અને તેમાં નીચેની પંક્તિઓ બોલાતી હતી. “ખોદતાં ખોદતાં આવું ગામ, ભલે પાડીયું ખભાત નામ. ખંભાવતી માં અંબાવતી. ઉભે ચૌટે સરસ્વતી.” કવિ શામળ પણ ખંભાતનું નામ ખંભાવતી જણાવે છે બકા.ભા. ૨ પૃ. ૪૪૩ અહબલના સંગીત પારિજાતમાં ખંભાવતી એવું નામ છે. રમાતી વીનાયત કરી કૃત પૈવત સંગીત પારિજાત ૩૯૮ કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્તંભતીર્થ. ખંભાત-કેએ. ખંભાત આ નામ પહેલું મુસલમાન ઈતિહાસકારોના ગ્રંથમાં જડે છે. ખંભાત શબ્દની ઉત્પત્તિથી જે સિદ્ધ થયું છે તે પરથી જણાય છે કે સ્તન્મ શબ્દને ખંભ શબ્દ થઈ તેનું ખંભાત અથવા ખંભાયત નામ થયું છે. કેટલાક દસ્તાવેજોમાં ખાસ કરીને અકબર, જહાંગીર વગેરે મેગલ રાજાઓના સમયમાં ખંભાયત શબ્દ વપરાતો હતા, અને હજુ પણ કેટલાક આવી રીતે લખે છે. માર્કોપોલો (ઈ. સ. ૧૨૯૦) કમ્બાયત નામ આપે છે. સત્તરમા સૈકાના કેટલાક તેને કેમ્બયા નામ આપે છે. પણ યુરોપિયન લેકેએ તેમાં સુધારો કરીને તેને કેએ નામ આપ્યું છે. ગંભૂન. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં જણાવ્યું છે કે “શેવિંદ”૩ જે નામના રાજાની સામે થનાર રાજાઓમાં સ્તંભન રાજા હતો. ખંભાતનું જુનું નામ ગંભૂત બદલાઈને સ્તબ્લતીર્થ થયું હતું તે ઉપરથી એમ લાગે છે કે આ સ્તન્મ રાજાને ખંભાત સાથે કંઈ સંબંધ હશે. ગોવિંદ ત્રીજાનો સમય ઈ. સ. ૮૦૦-૮૦૮ ગાયની વા ગજનિ. ગાયની વા ગજનિ એ ખંભાતનું પ્રાચીન નામ છે. આ પ્રકારે કર્નલ ટેડ સાહેબ જણાવે છે.* જુદા જુદા નામ. પસં. ૧૫૫૬ માં પંચદંડ ચતુષ્પદીમાં આપેલાં નામ તું વળતૂ સાસુ ભણુઈ, સુણિ ન જમાઈ કામ, નયર ખ ભાઇત જાણજે, જેહનાં છઈ પંચ નામ, બાવતી વખાણીઈ ભગવતી અભિરામ, લીલાવતી લીલા કરી, અમરાવતી તસુ નામ કવિ ષભદાસ (સં. ૧૭૬૮) ખંભાતના તે નીચે પ્રમાણે ગણાવે છે. ઇસુ અનુપમ ગામ, જેહનાં બહુ છે નામ, ત્રંબાવતી પિણ કહીએ, ખંભનગર પિણ લહિએ-૬ ૧ ગુજરાત સર્વસંગ્રહ ૫ ૪૫૭ ૨ “બુદ્ધિપ્રકાશ” ૧૯૧૪ જુલાઈ ગોવિંદભાઈ હાથીભાઈ કૃત ગુજરાતને પ્રા. આ પૃ ૧૩૦ ૪ કર્નલ ટોડ સા કૃત રાજસ્થાન ભા. ૧ પૂ. બીજાની ટીપમાં ૫ “બુદ્ધિપ્રકાશ” સને ૧૯૩૨ માર્ચ પૃ ૬૨ ૬ ભરત બાહુબલિરાસ. આ. કા. મ. મ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ, ભગવતી પિણ હય, નગર લીલાવતી હોય, કર્ણાવતી પિણ જાણું, ગઢ ગઢ મંદિર વખાણું –૭ શ્રી શીલવિજય પિતાની તીર્થમાળામાં ખંભાતનાં નામ નીચે મુજબ ગણાવે છે. તેઓએ વિ. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધીમાં ચારે દિશાની જાત્રા કરી હતી. આ જતિએ યુગ પ્રમાણે નામ દર્શાવ્યા છે. પહેલે યુગે હાઈ રત્નાવતી, બીજે કહીએ કનકાવતી, ત્રંબાવટી ત્રીજે માંહી હાય, ચોથે ખંભનયર વળી હેય. ગુજરાતના પ્રસિદ્ધ કવિ શામળભાટે ખંભાતનાં નામ આ પ્રમાણે ગણાવ્યાં છે, તે સં. ૧૬૦ માં વિદ્યમાન હતા. ત્રંબાવટી નગરી ગુણ ગામ, નિર્મળ ચાર તેના છે નામ, કનકાવતી અને રૂપવતી, ત્રીજું નામ તે ત્રબાવટી, ખંભાવતી ચિહ્યું છે નામ, આદ લેમી દેવસ્થાનક ઠામ. ઉપર જણાવેલા ખંભાતના નામ પિકી ગંભૂત અને ગાયની ઘણે સ્થળે વપરાયલા જણાતાં નથી. પંચદંડ ચતુષ્પપદીમાં જણાવેલા તથા કવિ ઋષભદાસ, શીલવિજય અને કવિ શામળભટે ગણવેલાં નામ પૈકી ત્રંબાવટી અને ખંભનગર કે ખંભાવતી ત્રણેએ ગણાવ્યું છે એટલે તે નામ બહુ પ્રચલિત અને સર્વમાન્ય જણાય છે. બાકી રહેલાં નામે માં ભગવતી નામ પહેલા અને બીજામાં મળતું આવે છે અને કનકાવતી નામ બીજા અને ત્રીજામાં મળતું આવે છે. છેલ્લા ત્રણે કવિઓ એકજ સેકાના હોવા છતાં ભિન્ન ભિન્ન નામે વાપર્યા છે. એટલે ત્રંબાવટી અને ખંભનગર સિવાયના નામે કર્ણોપકર્ણ ચાલતાં આવેલાં હોય અને તેથી જુદા જુદા કવિઓએ વાપર્યા હેય એ સંભવિત છે. કેઈ દસ્તાવેજ કે લેખિત પુરાવા મળતું નથી. માટે અમ્લતીર્થ અને ગ્રંબાવટી, ખંભનગર એજ નામે વધારે પ્રમાણ ગણી શકાય. ગ્રંથોમાં ખંભાતના નામે અને જોડણી આ રીતે વપરાયેલા મળે છે-સ્તબ્લતીર્થ, સ્તન્મન, સ્તન્મનપુર, સ્તબ્લતીર્થપુર, ખંભનયરિ, (પંભ) ખંભનયર, ખંભનગર, ખંભાવતી, ખંભાતિ, ખંભાતિ, ખંભ, ત્રંબાવતી, થંભ, થંભતીરથ, થંભન, થંભણુંઉ, થંભનપુર, ખંભાત, ખંભાયત, ખંબાત, અંગ્રેજીમાં કેએ ૧ પ્રાચીન તીર્થમાળા ભા. ૧ લે. ૨ બુ. કા. દ. ભા. ૨ પૃ. ૪૪૩ ભદ્રાભામીની વાર્તા Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથના ઇતિહાસ. ૨ શ્રી રતંભન પાર્શ્વનાથના ઇતિહાસ. નગર ત્રંબાવતી જેણિ બહુ ધનવતી જયતિ જિહાં થાપણા પાસ નાહા.” ፡፡ (જિન પુણ્ય પ્ર. રાસ સ. ૧૯૪૩) ખંભાત શહેરમાં અનેક જિન દેવાલયેા છે. તેમાં કેટલાક દેવાલયે લાંચરાવાળાં છે. જે જે પ્રતિમાઓ ભોંયરામાં છે તે ઘણી ભવ્ય મનેહર છે. પ્રતિમાજીનાં દર્શન કરતાં તરતજ ધાર્મિક ભાવનાએ આપોઆપ પ્રગટ થાય છે; એટલુંજ નહિ પણ આવી વિશાળ પ્રતિમાએ જોતાં માણસ ક્ષણભર થંભી જાય છે. ભોંયરાએ સિવાયનાં જે જે દહેરાં છે તે પણ બહુ વિશાળ અને સુરમ્ય છે. ખારવાડામાં સંવત ૧૯૮૪ ની સાલમાં જે પ્રતિમાની નૂતન ભવ્ય ચૈત્યમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે સ્તંભન પાર્શ્વનાથના પ્રાચીન ઇતિહાસ ઘણા જૈન ગ્રંથામાં આપવામાં આવ્યા છે તથા ઘણા જૈન કવિઓએ તેમની સ્તુતિ ગાઇ છે. શ્રી સ્તંભન પાર્શ્વનાથની નિલમની પ્રતિમા ઘણી પ્રાચીન છે. તેને ભરાવ્યાં ઘણાં વર્ષો થઇ ગયાં છે. ગત ચેવીસના સેલમા પરમાત્મા પ્રભુ નેમિનાથના શાસનમાં ૨૨૨૨ વર્ષના કાળક્ષેપ થયા બાદ આષાઢી નામના ધર્મવીરે આત્મકલ્યાણ માટે આ દિવ્ય પ્રતિમાં ભરાવ્યાં હતાં. પોતે તે પ્રતિમાની હુમેશાં ભક્તિભાવથી આરાધના કરતા જેથી તે ઘણા સમૃદ્ધિવાન થયા. સિદ્ધ નાગાર્જુન અને પાર્શ્વનાથ. વિક્રમની પહેલી સદીમાં અને પૈઠણના રાજા શલિવાહનના વખતમાં પાદલિપ્તાચાર્ય રનામે મહાન આચાર્ય હતા. તે અનેક ૧ તી ક૯૫માં ૫૪ મે, કલ્પ, ઉપદેશ સઋતિકામાં શ્રી સ્તંભતીર્થ પ્રબંધ પૃ ૧૧૩ સ. ૧૭૬૧ માં વઢવાણમાં મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિંતામણિમાં શ્રી સ્તંભનક તીર્થ પ્રબંધ પૃ ૩૧૫, સંવત ૧૬૫૧ માં કુશળલાભે શ્રી સ્તંભનક પાર્શ્વનાથ' સ્તવન રચ્યું તે આ, કા. મ. મૌ. છ પૃ. ૧૯૧ માં પ્રસિદ્ધ વગેરે. ૨ પાદલિપ્તાચાર્યની ઉત્પત્તિ વિષે પ્રબંધ ચિંતામણિ' માં શાલિવાહન પ્રબંધમાં અંતર્યંત પૃ૪૫ માં આપ્યા છે. તથા પ્રભાવક ચરિત્રમાં છે. વળી વધુ જાણવા માટે ‘જૈનયુગ' માસિક પુ ૩૬૯ માં આવેલ પાદલિપ્તસૂરિષ્કૃત નિર્વાણ કાલિકા ” * Jain Educationa International For Personal and Private Use Only ૩ જી. અંક ૧૦ પૃ. ના લેખ જુએ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ, પ્રકારની મંત્ર વિદ્યામાં કુશળ હતા; એટલું જ નહિ પણ તેમનામાં એવી શક્તિ હતી કે સ્વપગે કેટલાક પ્રકારની ઔષધિઓનું લેપન કરીને તેના બળથી આકાશ માગે ગમન કરી અષ્ટાપદ વગેરે તીર્થોનાં હંમેશાં દર્શન કરી આવતા હતા. આ પ્રકારની તેમની કીર્તિ સાંભળીને નાગાર્જુન નામે મહાગી તે વિદ્યા શિખવા તેમના શિષ્ય થયા. આકાશગમન વિદ્યા શિખવાના દઢ નિશ્ચયને વળગી રહી એક દિવસ લાગ જોઈને અષ્ટાપદ વગેરે તીર્થોનાં દર્શન કરીને પાછા સ્વસ્થાનમાં આવેલા પાદલિપ્તાચાર્યના પાદપ્રક્ષાલન માટે ઘણા શિષ્યો છતાં નાગ ન પ્રથમ ગુરુ સમક્ષ આવી ઉભા અને ઝટપટ ગુરુના પગ ધોઈ ચરણેદિક પરઠવતી વખત લાગ જોઈ ગુરુની નજર ચૂકવી એકાન્તમાં જઈ તે ચરણોદકનો સ્વાદ તથા વાસ લઈ જે. પછી સ્વબુદ્ધિથી આ લેપમાં સમાયેલી એકને સાત પ્રકારની ઔષધિઓ શોધી કહાડી. પછી તેનો લેપ કરી પિતાને પગે પડીને ગુરુની માફક ઉડવાને આરંભ કર્યો, ગુરુગમ્ય રહસ્ય મળ્યા વગર નાગાર્જુન સહેજસાજ ઉડ્યા તો ખરા, પણ પાછા પૃથ્વી પર પડ્યા. પાછા પોતે ટટાર થઈ કુકડા માફક ઉડાઉડ કરવા માંડયું પણ આકાશમાં જવાયજ શાનું ? ફરી પાછી ઔષધિઓનું શેધન કરી લેપ ચેપડી ઉડયા પણ ઉંચે જવાયું નહિ અને કંટકવાળી જગામાં પડ્યા જેથી ઘણું ઉઝરડા આવી લેહી નીકળ્યું. પાદલિતાચાર્યને ખબર પડતાં તે આવ્યા, અને નાગાર્જુનની આવી સ્થિતિ કેમ થઈ તે હકીક્ત પૂછી. નાગાર્જુને શરમિદા મુખે પોતાની સઘળી હકીક્ત કહી. કેટલાક સમય ગયા બાદ એક દિવસ પાદલિપ્તાચાર્ય આનંદમાં બેઠા હતા ત્યારે તેણે પ્રસન્ન વદન કરી ગુરુ પાસે જઈ પૂછયું કે “મહારાજ કેટીવેધી રસસિદ્ધિ થવાને ઉપાય કૃપા કરીને મને કહે.” શિષ્યને અભિલાષ જાણી ગુરુએ કહ્યું કે હે “નાગાર્જુન! મારી મરજી વિરૂદ્ધ તારે અતિ આગ્રહ છે તે જોઈ એ વિદ્યા વિષે તને કહેવાની મને ફરજ પડે છે. માટે સાંભળ મહા પ્રતાપશાળી શ્રી પાર્શ્વનાથ મહારાજની દષ્ટિ સમીપ સર્વે સુલક્ષણ સહિત મહાસતિ પદ્મિની સ્ત્રી, દિવ્ય ઔષધિના રસથી શુદ્ધ કરેલા પારાનું ખલમાં મર્દન કરે છે તેથી કેટીધી રસ ઉત્પન્ન થાય. આ વચન સાંભળી નાગાર્જુન પૂર્વે કહેલી વસ્તુઓ મેળવવાના પ્રય-નમાં સાવધ થયો, નાગાર્જુને પ્રથમ પોતાના વાસુકી નાગ નામના પિતાની આરાધના કરી. તેમને પૂછ્યું કે હે પિતાજી! મહા પ્રતાપશાળી Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ. ૧૧ શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા કર્યાંથી પ્રાપ્ત થશે ? વાસુકી નાગે (નીચે પ્રમાણેની કાંતિપુર નગરમાં પ્રતિમા છે ત્યાં સુધીની હકીકત કહી ) કાંતિપુર નગરમાં એ પ્રતિમાં છે એમ જણાળ્યુ. ૨‘અસલ દ્વારકામાં સમુદ્રવિજય નામના રાજાએ શ્રી નેમિનાથ તિર્થંકરના મુખથી મહા પ્રતાપશાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાનું વર્ણન સાંભળી પાતાના કરાવેલા અનુપમ રત્નજડિત પ્રાસાદમાં તે સ્થાપન કરેલી હતી. તે દ્વારકા જળમય થવાથી સમુદ્રમાં તે પ્રતિમા બુડેલી હતી. કાળાન્તરે એવા બનાવ અન્યા કે કાન્તિપુરમાં રહેનાર ધનપતિ નામના એક શેઠનું વહાણ વ્યાપારાથે સમુદ્ર માર્ગે આવતાં તે સ્થળ આગળ અટકી પડયું. વર્ષા ઋતુની શરૂઆત હાવાથી પળે પળે વિજછીના થતા ચમકારા, વાદળામાં થતી મેઘ ગર્જના, જોરથી પવનનુ કુંકાવું, તથા સમુદ્રમાં પ્રચંડ મેાજાનુ ઉછળવું અને આવા ભયંકર સમયે અંધકારમાં વહાણુનું સમુદ્રમાં અટકી જવું વગેરે અકથ્ય ભયભીત અનાવાથી ધનપતિ શેઠ દિગ્મુઢ જેવા અની ગયા. પણ દેવકૃપાએ પાછા શુદ્ધિમાં આવી વહાણુ અટકી પડવાના કારણની શેાધ કરાવવા લાગ્યા. અંતે મહાકપ્ટે માલમ પડયું કે જળમયે શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા છે. પણ દેવતાની ઇચ્છા જાણ્યા વગર સ્થાન ભ્રષ્ટ કરવાથી સુખના જીવ દુ:ખમાં આવી પડે છે. તેથી શેઠે સ્થાન ભ્રષ્ટ કરવામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રસન્નતા જાણવાને માટે મનમાં વિચાર કર્યો કે સુતરના તારથી જો મૂર્તિ ઉચકાઇ બહાર આવે તે સ્થાન ભ્રષ્ટ કરવામાં એમની ઇચ્છા છે એમ સમજવુ આ વિચારની મન ઉપર અસર થવાથી તેજ વખતે અ ંત:કરણ પૂર્વક સ્તુતિ કરી. સુતરના સાત તાંતણા એકઠા ૧ ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ પ્રતિમાઓ રહેલી છે. તે કઢાવીને તું લઇ જા. નેશે તે પ્રતિમાઓ કઢાવી અને સાથે લીધી. તેમાંની એક ચારૂપ ગામમાં, બીજી પાટણમાં આમલીના ઝાંડ નીચે અષ્ટિ નેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગામમાં એમ ત્રણ સ્થળે પધરાવી (પ્રા. જે. લે. સં. ભા. ૨ જે પૃ. ૧૨૨) ૨ પ્રબંધ ચિંતામણિમાંથી. ૩ ‘પ્રભાવક ચરિત્ર’ ના અભયદેવસૂરિ પ્રબંધમાં (૧૭૮૧૪૨ ) વર્ણન છે કે ધનનાં વહાણુ સમુદ્રમાં અટકયાં ત્યારે શ્રાવકે દેવતાની સ્તુતિ કરી. ' Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. કરી તેનાથી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને જળ બહાર કાઢી તે વખતે દેવકૃપાએ તે મૂર્તિના અધિષ્ઠાતાને અભિપ્રાય માલમ પડવાથી તે શેઠે સ્વજન્મભૂમિ કાંતિપુરમાં અતિ ખરચે કારીગરીથી ભરપુર એવું મહા દેવાલય બંધાવી મોટી ધામધુમથી શ્રી પાર્શ્વનાથની સ્થાપના કરી. | નાગાર્જુન ભેગી કપટી સેવક થઈ કાંતિપુરમાં જઈ કેટલેક કાળ રહી પૂજારીને વિશ્વાસ મેળવી એક રાત્રે તે મહાતેજસ્વી પ્રતિમાને અદ્ધર ઉપાડી ચાલતા થયા; અને શેઢી નદીને કાંઠે નિર્ભય સ્થાન ખોલી ત્યાં નિવાસ કર્યો. . શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા ગ્રહણ કરી લાવવામાં નાગાર્જુન ફતેહ પામ્યા પણ એટલામાં પતે એમ ન હતું. હજી પવિની સ્ત્રી મળ્યા વગર કેટવેધી રસસિદ્ધ કરવાનું કામ થઈ શક્યું નહતું, માટે તેની શોધમાં નીકળ્યા. ઘણું શેધને અંતે તેમને ખબર મળી કે પતિષ્ઠાનપુર (પૈઠણ) ના રાજા શાલિવાહની રઝી ચંદ્રલેખા. પધિની સ્ત્રી છે. એટલે નાગાર્જુન રાજાને ત્યાં નેકર રહ્યા અને કેટલેક દિવસે લાગ જોઈ એક રાત્રે નાગાજીને રાણું ચંદ્રલેખાનું હરણ કર્યું. અદ્ધર ઉંચકી આકાશ મા શેઢી નદીને કાંઠે આવ્યા. રાણું ભયભીત થઈ. પરંતુ તેને ખરેખરી હકીકત સમજાવી અને આ હકીકત કેઈને જાણ ન કરવાની ધમકી આપી. આ પ્રમાણે તે રાણીને ત્યાં લાવે અને દિવસ થતાં અગાઉ રાજગૃહમાં મૂકી આવે. આ પ્રમાણે કેટલાક દિવસ સુધી એ રાજરાણુના હાથે નાર્ગોને કોટીવેધી રસ સિદ્ધ કરવાને પારાનું સ્તંભન કર્યું. તે જગા આજ સ્તંભનકપુર નામથી ઓળખાય છે. અભયદેવસૂરિ અને શ્રી પાર્શ્વનાથ. મહા પ્રભાવિક પાર્શ્વનાથની પ્રતિમા સેઢી નદીને કાંઠે ખાખરાના વનમાં મુખ્ય માત્ર દેખાય એમ પૃથ્વીમાં સમાયેલી હતી. કેટલાક સમય વ્યતીત થયા પછી મહાન આચાર્ય અભયદેવસૂરિ ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. (એ આચાર્ય સં. ૧૧૧૮ માં જન્મ્યા હતા (?) અને સંવત ૧૧૬૭ માં કાળ ધર્મ પામ્યા.) અત્યાર સુધી બે અંગ પર ટીકા થયેલી હતી અને બાકીના નવ અંગ પર ટીકા કરવાનું બાકી હતું. એક વખતે મધ્યરાત્રીએ શાસનદેવી પ્રગટ થઈ તેમને એ સંબંધી હકીક્ત કહી. સૂરિજી જરા ગુંચાવાયા. શાસનદેવીએ તેમને Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથના મંતિહાસ. ૧૩ ગુચવાયલા સુતરનાં નવ કાકડાં આપ્યા. સૂરિજીએ તે ઉકેલ્યાં; આથી શાસનદેવી પ્રસન્ન થયાં અને તેમને નવ અંગની ટીકા કરવાનું કહ્યું છ માસ સુધી આંખેલ વ્રત કરી મહા કઠણ પ્રયોગ વડે નવ ગની ટીકા કરી. આ પ્રસંગે શરીરમાં રોગ ઉત્પન્ન થયા હતા. તેનાથી તે બહુ હેરાન થતા હતા તે રોગ મટાડવાને પાતાળવાસી ધરણેદ્રદેવે ધેાળા સર્પનું રૂપ ધારણ કરી તેમની પાસે આવી જીભ વડે શરીર ચાટી રોગમુક્ત કર્યો. પછી તેમના ઉપદેશથી સ` સંઘને એકઠા કરી જે જગાએ વનમાં પાર્શ્વનાથની પ્રતિમા હતી ત્યાં ગયા. તે પ્રતિમા ઉપર એક ગાય આવી પોતાનું દૂધ વરસતી હતી. એ એંધાણીવાળી જગાએ અભયદેવસૂરિ ગયા અને નીચે પ્રમાણેનું ‘ જ્યતિહુઁચણુ ' નામે અત્રીસ ગાથાનું સ્નેાત્ર કરી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી. દેવતાની આજ્ઞાથી એ ગાથા ગુપ્ત રહી. સંઘમાં જયજયકાર થઈ રહ્યો. ૧ - जयतिहुयण वरकप्प रुकख जयजिण धन्नंतरि । जयतिहुयण कल्लाण कोस दुरियक्करि केसरि ॥ तिहुयण जण अविलंघियाण मुक्तय सामिय । कुसु सुहाई जिणेस ! पास थंभणयपुरठ्ठिय ॥ १ ॥ “ હે ત્રિભુવનવિષે શ્રષ્ઠ કલ્પવૃક્ષ! જયપામે; ધનવંતરી રૂપિજન જયવંતા રહેા. ત્રિભુવનના કલ્યાણના કેશ ભંડાર, દુરિત રૂપી હાથીને કેસરી-સિંહ એવાની જય હા! જેની આજ્ઞા ત્રિભુવનના લેાકેાએ ઉલ્લંઘી નથી એવા, ત્રણ ભુવનના સ્વામી સ્થંભનક નગરમાં રહેલા પાર્શ્વ જિનેશ્વર ! સુખી કરા—અમાને સુખી કરી. ’ શ્રી રતંભન પાર્શ્વનાથનું શ્રી સ્તંભનતીર્થ (ખંભાત) માં પધારવું, ઉપર જણાવેલા સ્તંભનકપુર કે જેને હાલ થાંભણા કહે છે અને જે ખેડા જિલ્લાના આણુંદ તાલુકાના ઉમરેઠ ગામની પાસે શેઢી નદીના કાંઠે આવેલુ છે. ત્યાં શ્રી પાર્શ્વનાથ ઘણા વખત રહ્યા. કેટલાક વિદ્વાને સ્તંભનક' અને 'સ્ત ભતીર્થ અને એકજ 6 , ૧ વીર સં. ૧૫૯૦ વિ. સ. ૧૧૨૦ માં શ્રી નવાંગ સૂત્રોની ટીકા બનાવી હતી. શ્રી અભયદેવસૂરિ કપડવંજમાં વિ સં. ૧૧૬૭ માં કાળ કરીતે ‘ ગચ્છમતપ્રબંધ' જી પ્રણિત પૃ. ૨૩૫ દેવલોક ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. (ખંભાત) સમજે છે તે ભૂલ છે. આ મૂર્તિને પાછળથી ‘સ્તંભનક’ માંથી સ્તંભતીર્થં લાવ્યા તેથી તે વાત ઘાટાળા ઉત્પન્ન કરે છે. વર્તમાનમાં સ્તંભનક પાર્શ્વનાથ ખંભાતમાં છે. મેરૂતુંગસૂરિએ† વિ. સ. ૧૪૧૩ માં હું ફ્ક્તમનાયતિ” નામના એક ગ્રંથ બનાવ્યો છે કે જે ફક્ત પાટણના એક ભંડારમાં અપૂર્ણ રૂપે વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કે સં. રૂ૧૮ વર્ષે નથી શ્રી સમતીર્થ સમાયાર્--સ. ૧૩૬૮ માં આ સ્તંભનક પાર્શ્વનાથનું ખિમ સ્ત ંભતીર્થ (ખંભાત)માં આવ્યું છે. વસ્તુપાળના વખતમાં (સંવત ૧૨૭૬) આ સ્ત ંભનક પાર્શ્વનાથની પ્રતિમા મૂળસ્થાન સ્તંભનકપુરમાંજ હતી. અને ત્યાંજ તે મહામંત્રીયે મંદિર ખંધાવ્યું હતું. રે ૩ જૈન તીર્થ ક્ષેત્ર–ખંભાત. “થ ભણુ તીરથ મહીમા ઘણું, ભાવે ભવિકા ભકતે સુષ્ણેા ” ( પ્રા. તી. માળા. ) જ્યાં આગળ અનેક પ્રભાવશાળી પ્રતિમાઓ છે. જ્યાં મહાલ્લે મહેાલ્લે સુમનાહર દેવપ્રસાદે છે; જ્યાં પ્રતિવર્ષ આચાય, સાધુ, સાધ્વીએ પધારતાં અહિંસા, દયા, પરોપકાર અને ધર્મનાં અનેક કાર્ય થતાં; એવી પવિત્ર ભૂમિના સ્થાન ખંભાતને તીર્થક્ષેત્ર તરીકે ગણવામાં આવ્યું છે, સ્તંભનપાર્શ્વનાથ જેને કવિઓએ ‘ થંભણ ’ પાર્શ્વનાથ ” નામથી વર્ણવ્યા છે તેજ આ જૈન તીર્થ ક્ષેત્રના અધીષ્ટ દેવતા છે. એ દેવના મહિમાવંત ઇતિહાસ જુદા પ્રકરણમાં આપવામાં આવ્યેા છે. 6 ૧ વિદ્વાન પંડિત જિનવિજયજી પેાતાના પ્રા. જે લે. ભાર્ જામાં પૃ. ૭૧ નીચે ટીપ આપી છે. म० श्री तेजपालेनच शत्रुंजयार्बुदाचल प्रभृति महात र्थेषु श्रीमदणहिलपुर, भृगुपुर स्तम्भनकपुर स्तम्भतीर्थ दर्भवती धवलक्क प्रमुख नगरेषु तथा अन्य समस्त स्थानेष्वपि कोटिशोऽभिनव, धर्मस्थानानि प्रभूत जीर्णोद्धाराश्च ારિતા: ગિરનાર પ્રશસ્તિ. પ્રા. જે. લે. સ. ભા. ૨ જો પૃ. ૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન તીર્થક્ષેત્ર-ખંભાત. ૧૫ સં. ૧૩૬૮માં શ્રી સ્તંભનપાર્શ્વનાથની પવિત્ર પ્રતિમાજીતંભનતીર્થમાં પધાર્યા ત્યારથી તંભતીર્થ વિશેષ તીર્થક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે, તે અગાઉની હકીક્ત ઉપલબ્ધ થઈ શકી નથી. વિ. સં. ૧૩૩૪ માં રચાયેલ “પ્રભાવક ચરિત્ર” લખે છે કે – तृतीयास्तंभनग्रामे सेटिका तटिनी तटे । નતા હતંમનામાન્ચેસ્તન પ્રા નિરિાત. | ૧૪૫ ' ' (અમદેવસૂરિ પ્રબંધ) (વિશ્વકર્માએ નિર્મિત ત્રણ મૂર્તિમાંની) ત્રીજી સેટિકા (શેઢી) નદીના તટ ઉપર સ્તંભન ગ્રામમાં છે. ત્યાર પછી તેણે (નાગાર્જુને) સ્તંભનક નામે ગામ વસાવ્યું. વિ. સં. ૧૩૬૧ માં રચાયેલા “પ્રર્વચિંતામળિ” માં મેરૂતુંગ જણાવે છે કે | કીરિજાતટે તવ વિચહ્ય...ત્ર સરસ: પતંમિત રતત્ર રમનામિધા શ્રી પાર્શ્વનામ તથા સેઢી નદીના તટે તેજ (પાર્શ્વનાથ મૂર્તિને) મૂકીને જ્યાં તે રસ (પારો) બંધાયે ત્યાં રમના નામે શ્રી પાર્શ્વનાથનું તીર્થ થયું. એ સિદ્ધરસને લાભ નાગાર્જુન લઈ ન શક્યા અને તે પાર્શ્વનાથની દિવ્યમૂર્તિ કાલે કરી ભૂમિગત થઈ કેવળ વદન માત્ર બહાર રહી અને શતકે પર્યત એ ચમત્કારી બિબ અપૂજિત રહ્યું. અને તેને જોડાયેલું નગર પણ અપ્રસિદ્ધ થઈ ગયું. નવૃત્તિવાર અભયદેવસૂરિ (વિ. સં. ૧૦૮૮-૧૧૩૫?) રોગથી પીડીત થતા હતા. તેમાંથી એ મૂર્તિના પ્રભાવથી મુકત થયા. તેમણે એ મૂર્તિ શોધી કાઢી તેની પ્રતિષ્ઠા કરી (સં. ૧૧૧૧) આ પવિત્ર “સ્તંભન પાર્શ્વનાથ ખંભાતમાં આવ્યા પછી તેમની યાત્રા કરવા હજારે ધનાઢયે, યાત્રાળુઓ, સાધુઓ, સાધ્વીઓ આવતાં તેમણે આ તીર્થભૂમિની તથા શ્રી પાર્શ્વનાથની ઘણું ગાથાઓ ગાઈ છે. વિ. સં. ૧૪૯ માં વિદ્યમાન પંડિત મેઘે “તીર્થમાલા” રચી છે. તેમાં તે ગાય છે કે “ખંભનયર તિરથ હિ ભણઉ, સકળ સામિશ્રી છઈ થાંભણઉ, ધણદાતણાં પરહુણ જે હુતા, સમુદ્રમાહિ રાખિયાં બુડતાં. ૮ ધણદત્ત સહ સપનંતર લહઈ, સાસણતણું દેવિ ઈમ કહઈ, ત્રેવીસમઉ દેવ માનિ ધરે કુલ ખેમિ પરહણ જાઈ ધરે. ૯ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. મંગલર હુ તક સાંચરિઉં, ખંભનયર પારઈ ફિરિયાં, પૂજ્યા સકલ સામિ થંભણ, અજી મને રથ છઈમનિ ઘણુ” ૧૦ (પ્રા. તી. ભા. ૧ લો પૃ ૪૮) વિ. સં. ૧૯૬૭ માં શ્રી શાંતિકુશલે ગેડી પાર્શ્વનાથ સ્તવન” રચ્યું છે તેમાં તે કહે છે કે– “થંભણપાસ થંભાવતી] ના કેડે તું વૃત કલોલ, સરસફણે નઈ સાંમલે, પાસ પરગટ હે તું કુંકુમલ” ૭ (પ્રા. તી. ભા. ૧ લે પૃ. ૧૯૮) વિ. સં. ૧૭૨૧ માં ખંભાતની યાત્રા કરનાર ઉપાધ્યાય મેઘવિજય “શ્રી પાર્શ્વનાથ નામ માલા” માં દશાર્વ છે કે– “જિનવર થંભણપાસ લેડણ છેડઈ ભવપાસ” ૧૦ કંસારી જિન એ ચાણસ ધન એ.........૧૨ (પ્રા. તી. ભા. ૧ લે પૃ. ૧૫૦) - વિ. સં. ૧૭૨૩ થી ૩૮ સુધીમાં જૈન તીર્થોની યાત્રા કરનાર પંડિત શિલવિજયજી ખંભાતની તીર્થયાત્રાએ આવ્યા હતા. અને તેમણે પિતાની તીર્થમાળામાં ખંભાતનું વર્ણન આ પ્રમાણે કર્યું છે. “મહીસાગર ઉતરીએ પાર, આવ્યા ત્રંબાવટી મઝાર, થંભણ તીરથ મહીમાં ઘણે, ભાવે ભવિકા ભકતે સુણો. વહાણ થંભ્યા સાગર મધ્ય સાગરદત્ત શેઠ તિહાં લL, કુશળે આવ્યા મહત્સવ કરી, થંભણુ પાસજી નામે ધરી. પ્રભુજી પામ્યા પુણ્ય સંગ, અભયદેવને ટાળ્યો રે, ઘણાં વર્ષ વળી ભૂતળે રહી, ક્ષીર ઝર્યાથી પ્રગટ થઈ.” (પ્રા. તી. ભા. ૧ લે પૃ. ૧૨૨) વિ. સં. ૧૭૫૦માં ખંભાતની યાત્રા કરનાર શ્રી ભાગ્યવિજય પિતાની તીર્થમાળામાં કર્થ છે કે સઘળે ગામે જૂહારીયે, દુષ વારિયેરે, પૂજી પ્રભુજીના પાય દેહરે ને દેહરાસરે બિંબ પરે, વંદુ ખંભાયત આય, થંભણુપાસ જૂહારી ચિત્તધારીયે રે કંસારીપાસ નામ." (પ્રા. તી. ભા. ૧ લો પૃ. ૯૭) Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્થભન પાર્શ્વનાથ જિનાલય-ખારવાડા. શ્રી મહાવીર પ્ર. વક સ, મુંબઈ, ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ. વિ. સ’. ૧૮૮૬માં પંડિત રત્નકુશલે પાર્શ્વનાથ સંખ્યાસ્તવન’ રચ્યું છે. તેમાં તે જણાવે છે કે— 66 6 શ્‘ભણપાસ જિજ્ઞેસર સાચુ સુરતર્ રે અડવિડ આધાર ભીડભંજન પાસ ભીડભજન જિન નમા રે ટાલે રોગ પ્રચાર– ’ ( પ્રા. તી. ભા. ૧ લેા પૂ. ૧૬૯ ) ' સત્તરમા શતકના ખંભાતના મહાકવિ ઋષભદાસ શ્રી હીરવિજયસૂરિ રાસમાં જણાવે છે કે પોતે આઠ યાત્રા કરી. યાત્રાના સ્થળે ગણાવતાં તેમાં ૮ ખંભનગર ' ને પણ ગણાવ્યું છે. સ. ૧૭૦૧ માં મતિસાગરે ખંભાતન્ત તીર્થમાળા બનાવી છે. મુનિજ્ઞાનવિજચે પેાતાના “ જૈન તીર્થોના ઈતિહાસ' માં ખંભાતને જૈનતીર્થ તરીકે ગણ્યું છે અને શ્રીસ્ત ંભન પાર્શ્વનાથના ટુક હેવાલ જણાવ્યેા છે. વિદ્યાસાગર ન્યાયરન મહારાજ શાંતિવિજયજી પાતાના રચેલા “ક્તિાખ જૈન તીર્થ ગાઈડ ” નામના હિંદી પુસ્તકમાં કહે છે કેર “ હુમને ખંભાત શહેર દેખા હૈ, યાત્રીચાંકા ઠહરને કે લીયે ધર્મશાલા બની હુઈ હૈ, કાઈ તકલીફ ન હેાગી. જૈન શ્વેતાંમર શ્રાવકેાકી આખાદી એર કઈ બડેખડે જૈન મંદિર યહાં પર મેળૂદ હૈ. જિસમે સ્થંભન પાર્શ્વનાથજીકા મંદિર નામી હૈ, મુનિજના કે લીયે મકાન-એર જૈન પુસ્તકાલય યહાં અદ્ભુત અડા હૈ, × × લકડી ઔર પત્થરકા કામ યહાંકા મુલ્કા મે મશહૂર હૈ.-” વગેરે. ,, × × ૧૭ આ પ્રમાણે ખંભાત જૈનાનું પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર હાવાથી વર્તમાન કાળમાં હિંદુસ્તાનની મુસાફીએ-યાત્રા નિમિત્તે નીકળતી સ્પેશિયલ ટ્રેન પૈકી ખાસ જૈન યાત્રાળુઓ માટે નીકળેલી એક સ્પેશિઅલ ટ્રેન સવત ૧૯૯૩-૯૪માં ખંભાત આવેલી. ખંભાતના જૈન ભાઈઓએ તે યાત્રાળુએ પ્રત્યે સારા ગૃહસ્થ ધર્મ બજાવેલા અને ખંભાતના પ્રાચીન ગૌરવમાં સારી અભિવૃદ્ધિ કરી હતી. ↑ પૃ. ૪૪. ૨ તે સને ૧૮૯૧ માં ખંભાત આવેલા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ. ખંભાત ચિત્ય પરિપાટી. ખંભનયરિ જિનભવન અછ6, તિહાં ચિત્ય પ્રવાડે” . (ડુંગર રચિત ચે. ૫.) પ્રાચીનકાળમાં ખંભાતમાં કેટલા જેન ચ હશે તે જાણવા પુરતું સાધન મળતું નથી, પરંતુ કેટલાક કવિઓએ ચિત્યપરિપાટીઓ રચી છે, તે ઉપરથી તેને ખ્યાલ આવશે. વિક્રમના સાળમાં સૈકામાં ખંભાતમાં નીચેનાં ચે હતાં. ડુંગર નામે એક શ્રાવકે “ખંભાયત ચિત્ય પરિપાટી” લગભગ સેમી સદીમાં બનાવી છે તે નીચે આપી છે. સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરહાડે, ખંભનયરિ જિનભવન અછઈ, તિહાં ચિત્ય પ્રવાડે, થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઈ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ ચુરઈ, ૧ જસ લંછણિ ધરણિંદ ઇંદ પુમાવઈ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુણહિં ન કહીએ; ઉદાવસહી ત્રિડું બારિ શ્રી પાસ જિણેસર, જિમણુઇ ગમઈ શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર ત્રિદેહરે શ્રી આદિનાથ વંદવા જાઉ, તે પ્રણમી શ્રી મુનિસુવર વીસમું આરાહ, ધરમ જિણેસર ધરમ કાજિ ધનવંત આરાઈ, આદીસર વડુઆતણ એ ગુરૂઆ ગુણ ગાઈ. ૩ કેલ્ડા વસહી પાસનાહ અતિ ઉંચઈ દેહરઈ, આદિજિણેસર વંદીઈએ થાનકિ ભાવડા હરઈ સુહુડા સાહન આદિનાથ મનવાંછિત દેસિઈ થિરાવસઈ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિ. ૪ ૧ “જૈન યુગ” પુ. ૧, અંક ૯ પૃ. ૪૨૮ ઉપર ટીપમાં જણાવ્યું છે કે રત્નાકર ગ૭ના આચાર્ય શ્રી હેમચંદ્ર (જેને પ્રતિમા લેખ સં. ૧૪૨૯ નો મળે છે) ના શિષ્ય જિનતિલકસૂરિએ બનાવેલ ચૈત્ય પરિપાટી સ્તવનમાં જણાવ્યું છે કે ખંભાતિ થંભણધીશ દેવ, જાણું નિતું નિતું હું કરૂં સેવ, સખિ ચાલિન ચિત્ર પ્રવાડિ દેવ, છત્રીસ દેવલાં વાંદિ દેવ” Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્ત`ભન પાર્શ્વનાથને તિહાસ. રૂડુ, પ્રથમ તીથ કર પૃથઈ પીતલમઇ પામી, સેસઠ તણુઈ પાડઇ અછઈ શ્રી અજિતજી સ્વામી, ધનઈ સાહિ કરાવી અતિ થાનક શ્રી મહાવીર તિહાં વસઇએ નવિ એટલઉ ફૂડવું, અષ્ટાપદિ ચવીસ જિષ્ણુ વીઆ મનેિ મેારઇ, વદ્ધમાન જિન પેખીયઇએ, છઇ જિમણુઇ આર, અપભટ્ટિસૂરિ આણીઉએ વામ નૈમિ નાહા, આમરાય પ્રતિબોધીએ મનિ હુઉ ઉત્સાહા. વડુ પાસ હિવ પામીયઇએ મનિ મુગતિ તિહાંલઈ, પ્રથમ તીર્થંકર પૂઇએ પૂઇએ પૂનમીઈ દેવાલઈ, પક્ષીવાલિ ગુરિ થાપીઉએ આઠમ તીથ કર, ખારૂઆવાડઈ પણમીઇએ તિહાં શ્રી સીમધર. ભૂજા સંઘવી દેહરઇએ આદિસર જાણુ, રાહુ સ પડ્યા તણુઇએ શ્રી પાસ વખાણું, મલ્લિનાથ મનિ માહરઇએ આણુંઃ દિવારઈ, અરિ ને િમ જિજ્ઞેસરઇએ કૂતર તે તારઈ. ભુહિરા માંહિ જઈ નમું એ ગુરૂએ આદિનાથા, વીરાજેણેસર વીનવ એ અસ્ડિ હૂઆ સનાથા, નાઇલ ગચ્છિ શ્રીસુમતિનાથ અહિં સુમતિજ માગ, વીરાધાનઈ આદિનાથ તિહાં ચરણે મુહુર વસહીઅ પાસનાહ પ્રભ પ્રત્યાસારા, ખરતર વસહી અજિતનાથ સેવક સાધારે, આલિંગવસહી આદિનાથ સામલ મન મૂતિ, સુરતાળુપુરિ શ્રી શાંતિનાથ પ્રભઆશા પૂર્ણ. ૧૦ સાલવીવાડઈ પાસનાહ જિન પૂજા કીજઈ, પીરોજપુરી શ્રી સુમતિનાથ પણ મીલ લીજઈ, મહમ્મદપુર શ્રી આદિનાથ અનાદિ આરાધઉં, મુલેપુરિ શ્રી શાંતિનાથ મહામ ત્રિઇ સાધુ. ૧૧ પ્રથમ તીર્થંકર સાલવઇએ મનસુદ્ધિ પૃષ્ઠજઈ, ભવીયણુ જિષ્ણુ સર્વિસિદ્ધિ વૃદ્ધ સુસ એવું કારણ અઇ ચૈત્ય સાત્રીસ મનેાહર, એવર વાલા ગણુ પાંચ કહી ́ દિગંબર. ૧૨ લાગઉ. પૂજાઈ, Jain Educationa International For Personal and Private Use Only પ . હ ૧૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ २० ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. થાનિક અઈઠા જે ભણુઈ મતિ અાણિ ટાણું, પશુમ્યાન કુલ પામિસિ એ મન નિશ્ચે જાણુ", મન વંછિત ફલ પૂરિસિએ થ‘ભણપુર પાસે, ડુંગર ભણુઈ વિઅણુતણી જિહાં પુંચÛ આસા. ૧૩ ઉપરની ચૈત્ય પરિપાટીમાં નીચેનાં સ્થળેાએ દર્શાવેલા સ્થાનમાં તેની સામે દર્શાવેલા દેવનું મંદિર હતું. ૧ ઉદાવસહી ૧ ૨ કાલ્હા વસહી ૩ થિરાવસહી ૪ શેઢિપાડા ૫ ધન શાહમૃત ૬ અપ્પભટ્ટસૂરિએથી અણુાએલા ૭ પૂનમીઇ દેહરે ૮ ખારવાડામાં ૯ મૂંજા સંઘવીને દેરે ૧૦ રાજહંસ પંડયાની ખડકીએ ૧૧ ભોંયરામાં ૧૨ મુહુરવસહી ૧૩ ખરતરવસહી ૧૪ આલિંગવસહી ૧૫ સુરતાણુ પૂરિમાં ૧૬ શાળવી વાડામાં ૧૭ પીરાજ પૂરમાં ૧૮ મહમદ પૂર્ણિમાં સ્થ ભણુજી પાર્શ્વનાથ શાંતિનાથ અજિતનાથ પ્રભુ મહાવીર, અષ્ટાપદજીનું હેરૂ (ચાવીસન્જીન) નેમિનાથ આદિનાથ, પદ્મવાલી (ચંદ્રપ્રભ) સીમ ધર Jain Educationa International આદિશ્વર (પાસજીન, મલ્લિનાથ અને અરિષ્ટનેમિ) આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ આદિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ આદિનાથ ૧ વસહિ—(જૈન દર) જે સ'સ્કૃત (વસથિ) ઉપરથી થયું છે. મુનિજિનવિજયજી, For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી સીમંધરસ્વામી મારવાડા. શ્રી મહાવીરસ્વામી ( મહાલક્ષ્મી માતાની પાળ ) શ્રી કંસારી પાર્શ્વનાથ ખારવાડા. શ્રી સુખસાગર પાર્શ્વનાથ પસારવાડા. શ્રી મહાવીર પ્રી. વર્ક સ, ધનજી ટ્રીટ, મુંબઈ ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન જૈન મંદિર. ૪—વમાન જૈન મંદિરા. “નયરી ત્રંઆવતી જાણુઇ, અલકાપુરી સમાન, દેવભુવન શાભઇ ભલાં, જાણું હૈ। ઈંદ્ર વિમાન.” ( અગડદત્તરાસ વિ. સ. ૧૯૮૫) ચેકસીની પાળ. C ૧ શ્રી વિમળનાથનું હેરૂ —આ દહેરૂં લાંબી એટીથી સહેજ આગળ જતાં રસ્તા ઉપર આવેલુ છે તે શિખરબંધી છે. પહેલાં તેમાં ચામુખજી હતા; પણ હાલ તેમાં કેટલેાક ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં કેટલીક પ્રતિમાં ઘણીજ પ્રાચીન છે. ૨૧ ૨ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જીનાલયઃ—આ દહેરૂ પત્થરથી ધાયલું છે. તેમાં સ. ૧૨૦૫ થી સ. ૧૫૭૩ સુધીની લગભગ ૨૬ ઉપરાંત પ્રતિમાઓ છે. ૩. શ્રી મનમેાહન પાર્શ્વનાથ:—ઉપરના જિનાલયની પાસેજ આવ્યું છે. અહીં સ્વચ્છતા ઘણી સારી રહે છે. આ જિનાલયમાં સ ૧૩૮૮ ખેતાના શ્રેયાર્થે મેં રાણાકે શ્રી પાર્શ્વનાથ પ્રતિમા કરાવી છે. સ. ૧૩૪૪ માં શ્રી આદિનાથ, સ. ૧૪૯૯ શ્રી વિમલનાથ, સ. ૧૫૧૯ માં શ્રી ધર્મનાથ વગેરે મિત્ર ભરાયલાં અહીં છે. ૪ શ્રી શ્રેયાંસનાથ જિનાલયઃ—આ જિનાલય પરખડીની નજીક છે. ૫ શ્રી મહાવીર જિનાલય:—શ્રી મહાલક્ષ્મી માતાની પાળમાં શ્રી માતાજીના મંદિરની સાથે પૂર્વાભિમુખનુ આવેલુ છે. નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થાય છે. કારતકી પૂર્ણિમાએ બંધાતા શત્રુજયના પટ અહીં જ રહે છે. ૬ શ્રી શાંતિનાથ જિનાલયઃ—આ દહેરૂં અહુ માતુ નથી. તેના જીણોદ્ધાર સ. ૧૯૮૧ માં થયા છે. અહીં ૨૦ ઉપરાંત પ્રતિમાઓ છે. અન્નીગ. ૭ શ્રી મુનિસુવ્રત જિનાલય:—આ જિનાલયમાં સ. ૧૪૯૨ ની સાલની પ્રતિમા છે. તે સિવાય બીજી ૮ મૂર્તિઓ સેાળમાં સૈકાની છે. એક સ. ૧૬૬૨ ની શ્રી ચંદ્રપ્રભસ્વામિની છે ને જેની પ્રતિષ્ટા શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. લાડવાડે. ૮ શ્રી અભિનંદન જિનાલય–આ મેડીનું દહેરું કહેવાય છે. તેમાં સં. ૧૫૧૫ ની શ્રી સંભવનાથની તથા સં. ૧૯૭૭ની શ્રી અનિતનાથની તથા ઈલાહી વર્ષ ૪૧ ની શ્રી શાંતિનાથની મૂર્તિઓ છે. ખારવાડે. ૯ શ્રી અનંતનાથ જિનાલય–આ જિનાલયમાં તેરમા ચૌદમા સૈકાની મૂર્તિઓ છે. ૧૦ શ્રી કંસારી પાર્શ્વનાથ –ખંભાતથી ઇશાન કેણમાં આશરે એક માઈલને છેટે એક નાનું ગામ છે તેને કંસારી કહે છે. હાલ ત્યાં જેનેની વસ્તી નથી તેમ જૈન દેરાસરે નથી; પણ પહેલાં સત્તરમા સૈકામાં ત્યાં જૈન દેરાસરે હતાં. ખંભાતના કવિ ઋષભદાસે ચૈત્યપરિપાટી બનાવી છે તેમાં તે કથે છે કે “ભીડિભંજણ જિન પૂજવા, કંસારીપુરમાંહિ જઈઈ, બાવીશ ચંબ તિહાં નામી, ભાવિક જીવ નિર્મળ થઈઈ, બીજઈ દેહરઈ જઈ નમું, સ્વામિ રૂષભ જિસુંદ, સતાવીસ બંબ પ્રણમતા, સુપુરૂષ મનિ આણંદ.” સં. ૧૯૩૯ ની સાલમાં સુધર્મગચ્છના વિજયદેવસૂરિ ખંભાત પધાર્યા હતા, ત્યારે તેઓ કંસારીમાં ત્રણ દિવસ રહ્યા હતા. તેમણે પાર્શ્વનાથનાં દર્શન કર્યાનું મનજી રાષિએ વિજયદેવસૂરિ રાસમાં લખ્યું છે કે – “ગછપતિ પાંગર્યા પરિવારઈ બહુ પરવર્યા ગુણભર્યા કંસારી આવીયા એ.” (એ. રા. ભા. ૩ જે પૃ. ૩૧) સં. ૧૭૦૧ માં રચાયેલી તીર્થમાળામાં પણ તેને નિર્દેશ છે. કંસારીમાંથી એ પાશ્વનાથને કઈ સાલમાં ખંભાતમાં આણ્યા તેની સાલ ચોક્કસ મળતી નથી. અહીં આપ્યા પછી તેમનું નામ કંસારી પાર્શ્વનાથ પડયું છે. તે અગાઉ તે “ભીડભંજન પાર્શ્વનાથ” નામથી ઓળખાતા. ૧૧ શ્રી મહાવીરસ્વામિ જિનાલય –આ જિનાલયમાં સં, ૧૫૯, ૧પ૧૦, ૧૫ર૧, ૧૫૩૧,૧૫૪૯,૧૫૭૬ વગેરે સાલેની મૂર્તિઓ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩ વર્તમાન જૈન મંદિર ૧૨ શ્રી મુનિસુવ્રત જિનાલય: આ દહેરામાં ચૌદમા સૈકાની શ્રી શાંતિનાથની મૂર્તિઓ છે તથા બીજી પ્રતિમાઓ છે. - ૧૩ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલય: આ પુરાતન પાર્શ્વનાથને ઈતિહાસ આગળ આપવામાં આવ્યું છે. અત્યારે આ દેવાલય તદન નવું જ બનાવવામાં આવ્યું છે તે ઘણું જ રમણીય છે. આવી સુંદરતાવાળું, ભવ્ય અને મનહર જિનાલય ખંભાતમાં બેનમુન છે. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ૩ ને દિવસે શ્રી વિજયનેમિસૂરીશ્વરના હાથે બહુજ ધર્મક્રિયાથી આનંદત્સવપૂર્વક આ પ્રતિમાને નવીન પ્રાસાદમાં પધરાવવામાં આવ્યાં હતાં. આ ઉત્સવમાં દેશદેશના અનેક ભાવિક શ્રાવકે આવ્યા હતા અને હજારો રૂપીઆ ખરચ કર્યો હતો. તેમાં સુરતવાસી શા. છોટુભાઈ ભગવાનદાસે રૂ. ૧૦૫૦૧) ખચી તે બિબને ગાદીનશીન ર્યું હતું. આ પ્રતિષ્ઠા સમયે કેટલાંક નવીન ભરાવેલાં બિંબની અંજનશલાકા થઈ હતી તથા શ્રી મેરપાર્શ્વનાથ અને બીજી બાજુ આદીશ્વરજીના બિબોની સ્થાપના કરવામાં આવી હતી. આ જિનાલયના જે લેખો છે તેમાં સં. ૧૩૫૬ તથા સં. ૧૩૯૩ ના બે લેખ છે. બાકીના પાંચેક પંદરમા સૈકાના અને બેએક સેળમાં સૈકાના છે તથા ઉપર જણાવી ગયા તેમ કેટલીક હાલની પ્રતિમાઓ છે. આ પુસ્તકમાં પરિશિષ્ટમાં આપેલે અલપખાનને શિલાલેખ અહીં છે. ૧૪ શ્રી સીમંધરસ્વામિ જિનાલય –(મહા વિદેહ વિહરમાન) શ્રી સમંધર સ્વામિનું દેવાલય શ્રી સ્તંભણ પાર્શ્વનાથ જિનાલયની સામે પશ્ચિમાભિમુખે આવેલું છે. માળ ઉપર પદ્મપ્રભુજી બિરાજે છે. આ ઉપરાંત અંદર ગભરામાં તાકામાં સ્ફટિક રજતન નાનાં બિબો છે. વિહરમાન જિનની મૂર્તિ બહુ રમણીય છે. સત્તરમાં સૈકાના પ્રખ્યાત એછી શ્રીમલે કરાવેલી શ્રી અનંતનાથની પ્રતિમાં છે. (સં. ૧૬૭૭ ની) શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી છે. એ સિવાય સં. ૧૩૫૩ થી સં. ૧૯૭૭ સુધીની જુદી જુદી સાલની વિસેક પ્રતિમાઓ છે તે માટે જુઓ (બુદ્ધિ. સં. લેખ સં. ભા. ૨ જે લેખાંક ૧૫૬ થી ૧૦૭૮) ૧૫ શ્રી સુખસાગર પીનાથ:-શ્રીમદ દેવચંદ્રજીએ જેમણે ઉદ્દેશી સ્તવન રચના કરી છે. આ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ २४ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. નાગરવાડે. ૧૬ શ્રી વાસુપૂજ્ય જિનાલય –નાગરવાડાના લતામાં એ એકજ દહેરું છે. તેની સ્વચ્છતા સારી છે. આ જિનાલયમાં “સં. ૧૧૬૮ ના વૈશાખ સુદિ ૧૦ શ્રી સાવ દેવાચાર્ય છે. વર્તમાન પત્રિક્યા પાપઈ શ્રાવિકાએ શ્રી મહાવીર પ્રતિમા આત્મશ્રેયાર્થે કરાવી છે.” બાકીની પાંચ છ પંદરમાં અને સાળમાં અને સત્તરમા સૈકાની છે. (બુ લે. સં. ભા. ૨ જે લે. ૧૦૭૯ થી ૧૦૮૫ જુઓ.) સંઘવીની પળ. ૧૭ શ્રી વિમળનાથ જિનાલય –આ દહેરૂં ખાંચામાં છે; નાનું છે, છતાં સારું છે. તેમાં ભેંયરું છે. આ જિનાલયમાં બે લેખ છે તથા બે પગલાંની જોડ છે. સં. ૧૯૩૧ માં ઓશવાળ વંશના જિઈસીની સ્ત્રી જિઈતલદેવીએ શ્રી વિમળનાથ બિંબ કરાવ્યું છે. પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી છે.' - ૧૮ શ્રી સેમપાશ્વનાથ જિનાલય: આ જિનાલયમાં પદ્માવતીદેવીની ચમત્કારીક મૂર્તિ છે, તેથી આ જિનાલય “પદ્માવતી”ના દહેરા તરીકે વધારે જાણીતું છે તેમાં સૌથી જુની મૂર્તિ “સં. ૧૩૫૩ વૈશાખ વદ ૧૦ શુકે શ્રી વાયડાય . લુણાના પુત્ર વિલે પિતા માતા અને પોતાના શ્રેય માટે શ્રી વાયટગચ્છીય શ્રી જીવદેવસરિએ કરાવેલી પ્રતિષ્ઠાવાળી “શ્રી ચતુર્વિશતિપટ્ટ”ની છે.” બાળપીપળે - ૧૯ શ્રી નવપલવ પાર્શ્વનાથ-આ જિનાલયમાં એક ભેંયરું છે, તેમાં ગેડીપાશ્વનાથની મૂર્તિ છે. અહીં “સં. ૧૩૧૧ ના વૈશાખ સુદ ૩ ને સેમે છે. મહીપાલની સ્ત્રી માલ્હણદેવી તેના પુત્ર વિરમે શ્રી મહાવીરની પ્રતિમા ભરાવી છે.” બાકીની લગભગ ૨૧ મૂર્તિઓ છે. જુઓ (બુ. લે. સં. ભા. ૨ જે લે. ૧૦૮૬ થી ૧૧૦૭) ૨૦ શ્રી સંભવનાથ જિનાલય --આ જિનાલયમાં સં. ૧પ૩૪ ની શ્રી સંભવનાથની તથા સં. ૧૬૩૪ની શ્રી પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. ૨૧ શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય–ઉપરના જિનાલયની સામે આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવપલવ પાર્શ્વનાથ–બાળપીપળા. શ્રી મહાવીર પ્રી, વર્ક સ, મુંબઈ, ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ. માણેક. ૨૨ શ્રી આદીશ્વર જિનાલયા-માણેકચોકની ખડકીમાં પિસતાં ડાબા હાથે આવેલું છે. તેમાં ૧૨ માથી ૧૭ મા સૈકાની મૂર્તિઓનાં દર્શન થાય છે. જુનામાં જુની “સં. ૧૧૧૨ વર્ષે ફાગણ વદિ ૧ ને સેમે થારાપદ્રીય ગચ્છના શ્રી સલિભદ્રસૂરિ સ્થાપિત છે. નાગરના શ્રેયાર્થે તેની સ્ત્રી તિહણદેવીએ ભરાવેલી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” બાકીના માટે જુઓ (બુ લે. સં. ભા. ૨ જે લે. ૯ થી ૧૦૨૨) - ર૩ ચિંતામણિ પાશ્વનાથ જિનાલય–આ જિનાલયમાં ભવ્ય પ્રતિમા યરામાં બિરાજે છે. ખંભાતમાં જે જે જિનાલયો સુંદર ગણાય છે તેમાંનું આ છે. પ્રતિમાજીના દર્શન કરતાં આત્મા પ્રસન્ન થયા વિના રહે તેમ નથી. આ પ્રતિમા સં. ૧૬૫માં ઓશવાળ વંશના સેની તેજપાળે કરાવી. તે વિષે આગળ કહેવાશે, વધુ માટે (બુ. લે. સં. ભા. ૨ જે લેખાંક ૯૧૩ થી ૯૪૮ જુઓ) ૨૪ શ્રી શાંતિનાથ જિનાલય –આ જિનાલયમાં લગભગ ૧૬ મૂર્તિઓ છે. જુની સં. ૧૩૪જ ની આદિનાથની છે. બાકીની ૧૬-૧૭ સેકાની છે. (ઉપરના પુસ્તકમાં લેખાંક ૯૮૨ થી ૭ જુઓ). ૨૫ વાસુપૂજ્ય જિનાલય–ઉપરના દેવાલયની સાથેજ છે. સં. ૧૬૪૩ ના જેઠ સુદી ૮ ને સેમવારે એની તેજપાળે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવ્યાનો લેખ છે. ર૬ શ્રી ચિંતામણિ જિનાલય –આ જિનાલયમાં સોળમાં સેકાની બધી પ્રતિમાઓ છે (જુઓ ઉપરના પુસ્તકમાં લે. ૯૨ થી ૯૮૧) - ૨૭ શ્રી ધર્મનાથ જિનાલય તથા ૨૮ શ્રી મહાવીરસ્વામિ જિનાલય. ભેંયરાપાડો. ૩૦ શ્રી શાંતિનાથ જિનાલય – સં. ૧૩૮૩ ની પાર્શ્વનાથજીની તથા સોળમા સૈકાની મૂર્તિઓ છે. આ સિવાય આ પિળમાં, ૨૯ શ્રી શાંતીનાથ –નેમનાથનું, ૩ર શ્રી ચંદ્રપ્રભનું, ૩૧ શ્રી મલ્લિનાથનું ૩૩ શ્રી નવખંડા પાશ્વનાથનું એમ પાંચ જિનાલય આવ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ગીમટી. ૩૪ આ લતામાં શ્રી મહાવીર સ્વામીનું તથા શ્રી અજિતનાથ નું એમ બે જિનાલયે આવ્યાં છે. શ્રી મહાવીર સ્વામીનું દેરાસર કાચવાળું દેરાસર કહેવાય છે. કારણ કે દહેરાસરની અંદર સઘળે કાચ જડેલા હોવાથી બહુ સુંદર લાગે છે. આ દેવાલયમાં જુનું બિંબ સંવત ૧૩૩૨ના વૈ. સુ. ૩ ને રવિવારે ડીસાવાલ જ્ઞાતિના છે. પૂવડ તેની સ્ત્રી પાસુના પુણ્ય માટે તેના પુત્ર શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું છે. (જુઓ બુ. લે. સં. ભા. ૨ લે. નં. ૭૦૨). ઉડીપળ. ૩૫ શ્રી શાંતિનાથ જિનાલય –આ જિનાલયમાં જુદા જુદા સૈકાની લગભગ ૧૧ પ્રતિમાઓ છે. તેમાં સં. ૧૫૦૯માં કેરંટ ગચ્છના શ્રી સાવદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલી તથા શ્રી હિરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠિત થએલા શ્રી પદ્મપ્રભુની મૂર્તિઓ છે. પુન્યશાળીની ખડકી. ૩૬ શ્રી શાંતિનાથ જિનાલય. દંતારવાડે. ૩૭ શ્રી કુંથુનાથ જિનાલય તથા શ્રી શાંતિનાથ જિનાલય છે. સાગટાપાડે ૩૮ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું જિનાલય:--બજારમાં શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળામાં જતાં પ્રથમ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ઉપરના ભાગે તેમજ શ્રી સ્વૈભણુ પાર્શ્વનાથ ભેંયરામાં બિરાજે છે. જેવી રીતે માણેકકનું યરવાળું દહેરૂં સુંદર અને જોવા ગ્ય છે તેવીજ રીતે આ દહેરૂં સેંયરાવાળું હોવાથી જોવાલાયક છે. ભેંયરું વિશાળ છે. વચમાં થાંભલા નથી. તેમાં ઉતરવાને એક સાંકડી સીડી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમાં પ્રકાશ આણવાને નવીન પ્રકારની રચના કરવામાં આવી છે. આ દહેરામાં ભવ્ય પ્રતિમાજી બિરાજે છે. આ દહેરૂં બંધાવનાર ગાંધાર નિવાસી પારેખ રાજીયા અને વજીયા છે. તેઓએ સં. ૧૬૪૪ની સાલમાં બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હાથે થઈ છે.: Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઈતિહાસ. દેરાસરની અંદર સંસ્કૃતમાં દર લેકને દેરાસરના સવિસ્તર વર્ણનવાળે એક પ્રશસ્તિ લેખ છે. તે લેખ પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે, તેમ પા. રાજીયાવયા સંબંધી હકીક્ત આપવામાં આવી છે. યાત્રાળુઓ તથા અન્ય ધમી ઓ દહેરાની અવશ્ય મુલાકાત લે છે. આ દહેરાની નજીકમાં એક દહેરી છે તેમાં નીતિવિજ્યની મૂર્તિ પધરાવવામાં આવી છે અને હર્ષવિજયની પાદુકાઓ સં. ૧૯૮૦માં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. ૩૯ શ્રી આદિજીનનું દહેરૂં-દહેરીની બાજુમાં છે. ચોળાવાડે. આ ખડકીમાં ૪૦ શ્રી સુમતિનાથ (મુખ) નું દેરાસર છે. તેમાં સં. ૧૮૭૯ની શ્રીભાવ દેવસૂરિ’—એ ઉલ્લેખ મળે છે. આ દેરાસરમાં પણ જોવા જેવું કેટલુંક છે. વાઘ માસીની ખડકી. ૪૧ શ્રી સંભવનાથ જિનાલય –ખડકીમાં પેસતાં તરત ભૈયરાવાળું જિનાલય આવે છે. સેંયરામાં ત્રણ ભવ્ય પ્રતિમાઓ બિરાજે છે. ૪૨ શ્રી વિજયચિંતામણિ પશ્વનાથ:– ખડકીની બહાર નીકળતાં સન્મુખ આ જિનાલય આવે છે. મૂર્તિ બહુ પુરાણી છે. માટે કુમારવાડ. ૪૩ શ્રી શીતળનાથ જિનાલયા-મોટા કુમારવાડામાં આ જિનાલય આવ્યું છે. એકંદરે તે સાદુ છે. માંડવીની પિળ. આ પિળમાં જ કંથનાથનું અને ૪૫ શ્રી આદિનાથનું, તથા શ્રી નેમિનાથનું, અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું, એમ ચાર જિનાલય છે. - આદિનાથના દહેરાને જીર્ણોદ્ધાર નવેસરથી કરાવવામાં આવ્યા છે, અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૯ માં શ્રીમદ વિજયવલ્લભસૂરિના હાથે કરાવવામાં આવી છે. આ ઉત્સવમાં ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ જીનાલયની નજીકમાં એક દહેરીમાં પંજાબ કેશરી શ્રીમદ્ આત્મારામજી તથા શ્રી વિજયવલ્લભસૂરિની તથા શ્રી હર્ષવિજયની મૂર્તિઓ છે અને જીનાલયની બીજી બાજુએ એક દહેરીમાં શ્રી મણિભદ્ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ખંભાતને પ્રાચીન જેને ઈતિહાસ આલીપાડે. ૪૬ શ્રી શાંતિનાથનું જિનાલય –ચાલુ સાલમાં તે જિનાલયનો જીર્ણોદ્ધાર થવા માંડે છે, તેની બાંધણી ભવ્ય કરવામાં આવી છે. વચમાંને મંડપ ઘણે સુંદર અને કતરણથી ભરપુર હોવાથી જેવા ગ્ય છે. સં. ૧૫ર૩ ના વૈશાખ વદિ ૧૧ ને ગુરૂવારે જસાકે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યાને લેખ મળે છે તે કદાચ આ જિનાલયના મૂળ નાયક હોય એમ સંભવ છે. કડાકોટડી. ૪૭ શ્રી પદ્મપ્રભુનું તથા ૪૮ શ્રી શાંતિનાથનું એમ બે જિનાલય છે. આ બન્ને જિનાલયમાં જુદા જુદા સૈકાની ઘણું પ્રતિમાઓ છે. જિરાળાપાડે. - ૪૯ શ્રી મનમોહન પાર્શ્વનાથનું, ૫૦ શ્રી અરનાથનું, પ૧ શ્રી અમીઝરા પાર્શ્વનાથનું અને પર શ્રી ચિંતામણિ પાશ્વનાથનું જિનાલય આ ખડકીમાં આવ્યું છે. ખંભાત શહેરનાં સર્વ જિનાલયના શિરોમણિરૂપ આ(નં.પર વાળું) એક જિનાલય છે. અગાઉ ત્યાં કમળ દહેરાં હતાં, તે ઘણું જીર્ણ થઈ ગયાં એટલે તે દહેરાની મૂર્તિઓ બીજા દહેરામાં પધરાવી, પછી સંવત ૧૫૬ના મહા સુદ ૫ ને દિવસે તે જુનાં મંદિરે દાવાનું કામ શરૂ કરવામાં આવ્યું તે બધાં ખાદી પાણી છટ પાયો ખાદવામાં આવ્યા અને સં. ૧લ્પ૬ ના વૈશાખ સુદ ૫ ને દિવસે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે તૈયાર થતાં સંવત ૧૯૩ ના જેઠ સુદ ૬ ને દિવસે મૂળનાયકને પધરાવી, તેની પ્રતિષ્ઠા ખંભાત શહેરના ધર્મપ્રેમી શેઠ. અમરચંદ પ્રેમચંદના હાથે કરાવવામાં આવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરિ હતા. આ તદ્દન પત્થરથી બંધાએલા દહેરામાં નીચેની જાતના પત્થરે લાવવામાં આવ્યા છે. પીળો આરસ મકરાણથી; ધળો આરસ મકરાણ અને આબુરોડથી રાતા પત્થર જોધપુર ને કેટથી; લીલે આરસ મોતીપરા (વડેદરા પાસેથી); ચેરસા ઈટાલીથી બારેબાર; પિત્તળકામ Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ នេះ។ શ્રી આદિનાથ ( ભયરૂ)-માણેકચોક. | શ્રી મહાવીર પ્રી. વર્ક સ, મુંબઈ, ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન જૈન મંદિરે. ૨૯ વિલાયતથી બારેબાર મંગાવવામાં આવ્યું હતું. લગભગ પચાસ હજારને આરસ અને તેનાપર સાઠ હજાર મજુરી થઈ છે. એકંદરે તેને બંધાવતાં ત્રણ લાખ રૂપીઆ ખરચ થયેલ છે. તેની અત્યારના સમય પ્રમાણે વધારે કીંમત થાય. મિસ્ત્રીને માસિક રૂ. ૧૮ પગાર આપવામાં આવતું અને મજુરે ૩ થી ૧૨ પૈસા ખંભાતીથી રેજ તરીકે રાખવામાં આવ્યા હતા. એવા કુલ ૧૫૦ કારીગર જ આવતા. આ દહેરામાં કુલ ૨પર મૂર્તિ છે. પાંચ શિખર છે. ગભારા ૧૯ ગણાય છે. મૂળ ૭ દહેરામાં બીજાં ૧૫ દહેરાં ઉમેરી કુલ ૨૨ દહેરાંની મૂર્તિઓ બેસાડવામાં આવી છે. તેને ત્રણ માળ છે. ભેંયરામાં ઘણી મૂર્તિઓ છે; વચેલે માળે અને બીજી ત્રીજે માળે છે. આ ગગનચુંબી શિખરવાળું ખંભાત શહેરને શોભાવનાર; જેના મહાનતીર્થની કીર્તિ વધારનાર જિનાલય તૈયાર કરવામાં ખંભાતના મહાન નાગરિક, ધર્મપ્રેમી શેઠ શ્રી પિપટભાઈ અમરચંદ તથા તેમની બરાબરીના શેઠ શ્રી પિટચંદ મૂળચંદને તન, મન અને ધનને અથાગ પરિશ્રમ રહેલો છે. અલબત્ત ધનની મદદ બહાર ગામના જૈન ભાઈઓ તરફથી થએલી છે, પરંતુ આ મહાન કાર્યની પાછળ રહેલી પ્રેરણુશક્તિ, કાર્યશક્તિ એ સઘળું ઉપરના ગૃહસ્થને યશભાગી બનાવે છે. તેમનાં નામ ખંભાતના જૈન ઇતિહાસમાં સદા અમર છે. --- Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. જિનાલય અને પ્રતિમા સંખ્યા. I che to Hephe મૂળનાયકજીનું નામ. પ્રતિમા સંખ્યા. સિદ્ધચક્ર સંખ્યા ચાંદી પાષાણ ધાતુ ! થા | સ્ફટીક. ૧૨ ૧ ચાં ( ૪ ૧ શિખરબંધી | ૩ ૧ ૨ ચો. | ૫ ૩ ૨ કા. ૯ ૮ ૦ ૮ ૪ ૨ ઘરદેરાસર ૮ - ૧ શ્રી વિમળનાથજી ૨ શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી ૩ શ્રી મનમેહન પાર્શ્વનાથજી ૪ શ્રી શ્રેયાંસનાથજી ૫ શ્રી મહાવીરસ્વામીજી ૬ શ્રી શાંતિનાથજી શ્રી સંભવનાથજી શ્રી સુમતિનાથજી ૭ શ્રી મુનિસુવ્રતસ્વામીજી ૮ શ્રી અભિનંદન સ્વામીજી શ્રી અનંતનાથજી શ્રી મહાવીર સ્વામીજી શ્રી કંસારી પાર્શ્વનાથજી ૧૨ શ્રી મુનિ સુવ્રતસ્વામીજી શ્રી સ્તંભન પાર્શ્વનાથજી ૧૪ શ્રી સીમંધરસ્વામી બહાર ઉપર શ્રી પદ્મપ્રભુજી શ્રી સુખસાગર પાર્શ્વનાથજી ૧૬ શ્રી વાસુપૂજ્યસ્વામી ૧૭ શ્રી વિમળનાથજી જ - ૧ નિલમ ૯ ૨ કે રત્ન | ૮ ૯ ૧૮ ક. ૧૦ ચાં. ૧ | નફ.૧ચો. ૯ ૨ ( ૭ ૨ લે. નં. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર | મૂળનાયકજીનું નામ. ૧૮ શ્રી સામચિંતામણિ પાર્શ્વનાથ ૧૯ શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ ભોંયરૂ` ગાડીપાર્શ્વનાથ જિનાલયે। અને પ્રતિમા સંખ્યા. ૨૦ શ્રી સંભવનાથ ૨૧ શ્રી મુનિસુવ્રતસ્વામી ૨૨ શ્રી આદીશ્વરજી ૨૩ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભોંયરૂ આદિશ્વરજી ૨૪ શ્રી શાંતિનાથજી ૨૫ શ્રી વાસુપૂજ્યજી ૨૬ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૨૭ શ્રી ધનાથજી ૨૮ શ્રી મહાવીરસ્વામી ૨૯ શ્રી શાંતિનાથજી શ્રી તેમનાથજી ૩૦ શ્રી શાંતિનાથજી ૩૧ શ્રી મલ્લીનાથ ૩૨ શ્રી ચંદ્રપ્રભુજી ૩૩ શ્રી નવખંડા પાર્શ્વનાથજી ૩૪ શ્રી મહાવીરસ્વામીજી શ્રી અજિતનાથ ૩૫ શ્રી શાંતિનાથ ૩૬ શ્રી શાંતિનાથ Jain Educationa International પ્રતિમા સંખ્યા. પાષાણ ધાતુ. ૨૦ ૧ ८ ૧૮ ૯ ૪ + ૬ ૧૪ ४ ૧ ૨૬ ૩૨ ૬ २० ૨૮ ૪૪ ૧૮ ૧ પ્ ૩ ૧૧ ૯ ૨૮ ૧૨ ८ ૫ પ્ כ ૧૦ ૧૧ ८ ૫ ૧૬ ૪૧ ×× ચાંદી યા સ્ફટીક. * ૐ ન ચાં. ૨૦ ૨૨ ૧ સ્ક્ર. ૧ ચાં. ૨૯ ૧ ફ્ ૧ ફ્ For Personal and Private Use Only |સિદ્ધચક્ર સંખ્યા ple ૧ 3 3 ૧૦ ૧ ૧ ૧ D ધાતુ. O ૩ ૩૧ નાંધ. ૩ પદ્મા.મા.સ્થા. ૧ કા. ૧૦૦ જીનને પર કાર્ ૨૨૧ દક્ષી. શંખ ૨ કા. ૪ કા. ૯ ફા. ૩ કા. 3 ૫ ૩ કાચનું દહેર ૩ કા. Page #73 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પ્રિતમાં સંખ્યા. સિદ્ધચક સ ખ્યા | te | જ મૂળનાયકનું નામ. ચાંદી પાષાણુ ધાતુ.. ચાંદી ૪ ૧ ફ. | ૩ ૭ ક. ૨ ૦ ૮ ૮ ૨ જ 6 દ હ - - ૬ ૧ ચમુખજી ૧ ૪ બજારના રસ્તે ૨ ૧ ઘર દેરાસર | ૨ સ્ફ ع ૩૭ શ્રી કુંથુનાથ શ્રી શાંતિનાથ ૩૮ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરું થંભાણજી ૩૯ શ્રી આદીશ્વરજી ૪૦ શ્રી સુમતિનાથ ૪૧ શ્રી સંભવનાથ ભયરૂં શાંતિનાથ ૪૨ શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ શ્રી વાસુપૂજ્ય સ્વામિ ૪૩ શ્રી શીતળનાથજી શ્રી શાંતિનાથજી ૪૪ શ્રી કુંથુનાથજી ૪૫ શ્રી આદીશ્વરજી | શ્રી નેમિનાથજી બાજુમાં ૪૬ શ્રી શાંતિનાથજી શ્રી સુપાર્શ્વનાથ ૪. શ્રી શાંતિનાથજી ૪૮ શ્રી પદ્મપ્રભુજી ૪૯ શ્રી મનમોહન પાર્શ્વનાથ ૫ શ્રી અરનાથ ૫૧ શ્રી અમીઝરા પાર્શ્વનાથ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ૧ ૨ ઘર દેરાસર ૨ ૪ ૬ - می می 2 8 - می a ૨ પાંચ શિખર Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ બજાર શ્રી સ્થભને પાર્શ્વનાથ (ાયરૂ)- બજાર Tali Gad શ્રી મહાવીર પ્રી, વર્ક સ, મુંબઈ, ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નંબર મૂળનાયકજીનું નામ. . શ્રી શાંતિનાથ જમણી બાજુ ભમતી શ્રી વાસુપુજ્ય "" ખંભાતને પ્રાચીન જૈન તિહાસ. શ્રી શાંતિનાથ ડાબી બાજી ૧ શ્રી આદીશ્વરજી જમણી બાજી શ્રી અરિષ્ટનેમિ, ભોંયરૂ ૧૮ શ્રી મહાવીરસ્વામી ડાબી બાજુ ૩ શ્રી વાસુપૂજ્યજી ત્રીજે માળે(૧) ૫ શ્રી પાર્શ્વનાથ (૨) ૧ શ્રી મલ્લીનાથ (૩) (૪) (૫) '". "" Jain Educationa International "3 પ્રતિમા સંખ્યા. પાષાણ ધાતુ. ૨ ૬૧ ૩ નેટ;--કા = કાઉસગ્ગીઆ યાને ઉભીમૂર્તિ. લે. નં. = લેખ નંગ મા. સ્થા. = માતાનું સ્થાનક દક્ષી. = દક્ષીણાવ. ' V ૩ J ܡ ૧૪ ૭૬૦ ૧૪૫૬ 3 ચાંદી યા સ્ફટીક. ૩૬ સિદ્ધચક્ર સખ્યા For Personal and Private Use Only ચાંદી ધાતુ. ૧૫૯ ૧૦૩ ઉપરની તૈાંધ શ્રી સ્થંભતીર્થ જૈન મંડળ મારફત નિયુક્ત કરવામાં આવેલી શ્રી સ્થંભતીર્થં ચૈત્ય વ્યવસ્થાપક કમિટિદ્વારા પ્રગટ કરવામાં આવેલ ખંભાતના જૈન ઇતિહાસ યાને ચૈત્ય પરિપાટી’ એ નામની લઘુ પુસ્તિકામાંથી લેવામાં આવી છે. ૩૩ નોંધ. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ૪–૫રગામવાસીઓએ ભરાવેલાં બિંબ. ૧ ગંધાર. ૧ સં. ૧૫૧૫ વર્ષ માઘ શુદિ ૭ ને દિવસે ગાંધારના શિવરાજ ભાર્યા કર્માદે સુત વસ્તુપાલે માતૃશ્રેયાર્થે શ્રી મહાવીર બિબ કરાવ્યું અને શ્રી રત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી (બુ લે. સે. ભા. ૨ લે. ૯૬૬) ૨ સં. ૧૫૧૬ વર્ષે ચૈત્ર વદી ૪ શ્રી શ્રીમાલ જ્ઞાતિય રત્નાભાર્યા માજી, વીરા ભાર્યા સાધુએ પિતૃશ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભસ્વામિ બિબ કરાવ્યું અને આણંદવિમલસૂરિએ પ્ર. કરાવી. (બુ. લે. સં. ભા. ૨ લે. ૮૯૦) - ૩ સં. ૧૫૩૭ વર્ષે શાખ સુદી ૧૦ સેમે ગાંધારના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના ધનદત્ત ભાર્યા હર્ષાઈએ શાંતિનાથબિંબ કરાવ્યું. અને જિનદત્તસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (એજ લે. ૬૯૨) ૪ ઉપર પ્રમાણે (એજ લે. ૭૩૭) ' ૫ સં. ૧૫૪૦ વૈશાખ શુદિ ૨ ગાંધારના રહેનાર શ્રી શ્રીમાળ જ્ઞાતિના વારના પુત્ર પદમસિહે શ્રી શીતળનાથબિંબ કરાવ્યું. અને શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧ ૬ સં. ૧૫૪૭ ના વૈશાખ શુદિ ૩ ને સામે પ્રાગ્વાટ જ્ઞાતિના સં. પાસવીની ભાર્યા પૂરીએ પોતાના કુટુંબના શ્રેયાર્થે શ્રી અંબિકામૂર્તિ કરાવી અને શ્રી સુમતિ સાધુસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૭ સં. ૧૫૫૬ ના વૈશાખ સુદ ૧૧ શુકે ગંધારના શ્રી શ્રીમાલ જ્ઞાતિના હંસરાજે શ્રી સુવિધિનાથ બિબ કરાવ્યું. (એજ લે. ૮૫૮) ૮ સં. ૧૫૬૮ વર્ષે વૈ. સ. ૭ ગુરુ ગંધારના શ્રી વછે સ્વયા શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું. અને શ્રી હેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરાવી (એજ લે. ૯૦૨) ૯ સં. ૧૫૦ વર્ષ છે. વ. ૭ શુકે ગંધારના રહેનાર પ્રાગ્રાટ જ્ઞાતિના પરબત પુત્ર શ્રા. ઝકુમ્રત ધર્મસિંહ અમીચંદ્ર શ્રી અનંતનાથ બિબ કરાવ્યું (એજ લે. ૯૬૫) ( ૧૦ સં. ૧૬૪૪ પરિખ વજિઆ તથા પ. જિઓએ ચિંતામણિ પાર્શ્વનાથ પ્રાસાદ બંધાવ્યું અને તેમની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિએ કરાવી (એજ લે. પર૯). Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પરગામવાસીઓએ ભરાવેલાં બિંબ. ૩૫ ૧૧ સં. ૧૬૪૪ ૫. રાજીઆભાર્યા લલનાદે શ્રી સુમતિનાથબિંબ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી (એજ લે. ૯૯૯) ૧૨ સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદિ ૧૨ સામે ગાંધારના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિના ઠાઠ ઈંહજીએ શ્રી વાસુપૂજ્યબિંબ ભરાવ્યું. અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી (એ. લે. ૧૧૩ર) ૧૩ સં. ૧૬૪૪ વર્ષે જેઠ સુદિ ૧૨ સેમે ગંધારના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિના હેમજીએ શ્રી અજિતનાથબિંબ કરાવ્યું. અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી. ૨ આશાપલ્લી. ૧૪ સં. ૧૫૩૭ વર્ષે જેઠ વ. ૧૧ શુકે આશાપલ્લીવાસી ઉકેશ જ્ઞાતિના લટુની ભાર્યા ઇંદ્રાણીએ શ્રી શીતલનાથબિબ કરાવ્યું. અને શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ' ૩ વીરમગામ. ૧૫ સં. ૧૫૩ ના વર્ષ માઘ વદ ૬ વીરગામ વાસિ પ્રાગ્વાટ જ્ઞાતિના ધનાનગરાજે શ્રી સંભવનાથબિંબ કરાવ્યું (એજ લે. દર૯) ૪ આમલેશ્વર, ૧૬ સં. ૧૫૫૬ વે. સુ. ૩ આમલેશ્વરના લાડુઆ શ્રીમાળી જ્ઞાતિના છે. ઠાઈઆ, વિરહીરામહીએ શ્રી વિમલનાથબિબ કરાવ્યું. પ્ર. શ્રી હેમવિમલસૂરિએ કરાવી. (એ. લે. ૬૩૪) ૫ વીસલનગર. ૧૭ સં. ૧૫૮૪ વર્ષે ચૈત્ર વદિ ૫ ગુરુ વસલનગરના નાગર જ્ઞાતિના છાલીયાણ ગેત્રના સીપા માંગાએ શ્રી આદિનાથબિબ કરાવ્યું. પ્ર. વિધિપક્ષના ગુણનિધાનસૂરિએ કરાવી. (એ. લે. ૬૬૨) ૧૮ સં. ૧૫૭૧ વર્ષે માઘ વદિ ૧ સામે શ્રી વિમલનગરના ઉકેશ જ્ઞાતિના હીરાનાથાની ભાર્યા માણિકીએ મુનિસુવ્રત સ્વામિ ચતુર્વિશતિ પટ્ટ કરાવ્યું. પ્ર. સુવિહિતગચ્છના સુવિહિતસૂરિએ કરાવી. (એ. લે. ૧૦૪૯) ૬ ગેધરા. ૧૯ સં. ૧૫૪૮ ના વર્ષે માઘ શુદિ ૪ સેમે ગધિરાના રહેનાર શ્રીમાળી જ્ઞાતિના પરબત મં. સિંધાએ શ્રી આદિનાથ મૂલનાયક ચતુવિંશતિપટ્ટ કરાવ્યું. (એજ લે. ૬૮૪) Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ - ૩૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ૭ સેજીત્રા. ૨૦ સં. ૧૫ર૩ વર્ષે વૈશાખ વદિ ૪ ગુરૂ ઝીત્રાવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના આસવીર શ્રીપાલ શ્રી રંગાદિએ કુટુંબ શ્રેયાર્થે શ્રી કુંથુનાથ બિબ કરાવ્યું અને શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્ર. કરાવી. (એ. લે. ૬૮૫) ૮ જઘરેલ. ૨૧ સંવત ૧૪૧૫ વર્ષે જેઠ વદિ ૧૩ રવિ જઘરાલના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના વીકમે શ્રી પાર્શ્વનાથ પંચતીથી કરાવી. શ્રી સાગર ચંદ્રસૂરિજી મ. કરાવી. (એ. લે. ૬૮૬) ૯ સિદ્ધપુર. ૨૨ સંવત ૧૫૨૧ વર્ષે વૈશાખ શુદિ ૩ સિદ્ધપુરવાસી, ઉકેશ જ્ઞાતિના છે. મદુપુત્ર હેમાશામાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્ર. લક્ષ્મીસાગરસૂરિએ કરાવી. (એ. લે. ૭૨૪) - ર૩ સં. ૧૫૪૭ વર્ષે ચિત્રશુદિ પ સિદ્ધપુરવાસી છે. કીકા ભાર્યા રમાઈ સુત હંસરાજ પહીરાજે શ્રી ગૌતમે બિંબ કરાવ્યું. (એ. લે. ૧૦૮૦) ૧૦ સાંબેસણુ. ૨૪ સંવત ૧૫૩૦ વર્ષે માઘ શુદિ ૪ શુકે સાસણના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિની ઝટકુએ શ્રી નેમિનાથ બિબ કરાવ્યું. પ્રd લક્ષમીસાગર સૂરિએ કરાવી. (એ. લે. ૭૪૫) . ૧૧ ધંધુકા. ૨૫ સં. ૧૫૫૩ વર્ષે માઘ શુદિ ૧૨ શની ધંધુકા નગરના શ્રી શ્રીવંશના મહે. કામાએ શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્ર. ધર્મ વલ્લભસૂરિએ કરાવી. (એ. લે. સં. ૧૦૬૫) ૧૨ વડદલા. ' ૨૬ સંવત ૧૬રર વર્ષે માઘ વદિ ૨ બુધે વડદલાના પ્રાગ્વાટ જ્ઞાતિના ધનરાજ હીરજી હરજીએ શ્રી પદ્મનાભ બિબ કરાવ્યું અને શ્રી આણંદવિમલસૂરિ પાટે વિજયદાનમૂરિ અને તત્પાટે શ્રી હીરવિજયસૂરિ થયા તેમણે પ્ર. કરાવી. (એ. લે. ૭૮૦) , ૧૩ ગયુઆ. ર૭ સં. ૧૫૬૬ વર્ષે પોષ વદિ ૫ સેમે ગોઠુઆ ગામના રહેનાર ઉકેશ જ્ઞાતિના માકૂ પુત્ર સહદેલટકણ વગેરેએ શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું અને શ્રી હેમવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (એ લે. ૭૬ર) . Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથના ઇતિહાસ. ૧૪ મહીસાણા. ૨૮ સ. ૧૫૩૧ વર્ષ જેઠ સુ. ૨ રિવ. મહીસાણાવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના કર્મણે શ્રી નેમિનાથ ખિમ કરાવ્યુ. (એ. લે. ૮૩૬) ૧૫ જંબુશર ૨૯ સ’. ૧૫૬૫ વર્ષ વૈં. વ. ૩ રિવે. જખુશરના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના શાણાની ભાર્યા રહીતયાએ શ્રી સુમતિનાથ ખિમ કરાવ્યું. અને શ્રી ધર્મરત્નસૂરિએ પ્ર. કરાવી. ( એ. લે. ૮૭૬ ) ૧૬ પ્રાંતીજ • ૩૭ ૩૦ સ. ૧૫૨૫ વર્ષે વે. વ. ૧૧ પ્રાહતીજના રહેનાર શ્રીશ્રી જ્ઞાતિના કઠુઆએ શ્રી મુનિસુવ્રત ખિન્ન કરાવ્યું. પ્ર. શ્રી વિશાલરાજસૂરિના ઉપદેશથી ( એ. લે. ૯૬૨ ) ૧૭ કપડવણજ, ૩૧ સ. ૧૫૦૬ વર્ષે માત્ર શુદિ ૧૩ કર્પટવાણિજ્યવાસી ઉકેશ જ્ઞાતિના કણાની પત્નિ કર્માએ તથા ભાઇઓએ મળી શ્રી સંભવનાથ ખિન્ન કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી વિજયચંદ્રસૂરિએ કરાવી. (એ. લે. ૯૭૯) ૧૮ કાલુપુર. ૩૨ સં. ૧૫૨૩ વધે કારતક વિદે ૫ ને સામે કાલુપુરવાસી વાયડ જ્ઞાતિની ખાઈ દેપાએ આગમગચ્છના શ્રી મુનિ રત્નસૂરિના ઉપદેશથી શ્રી શાંતિનાથાદિ પચતીથી કરાવી છે. ( એ. લે. ૧૦૦૫ ) ૧૯ ડાભિલાષામ. ૩૩ સ. ૧૫૦૯ વર્ષે માત્ર શુદ્ઘિ પ ગુરૂ ડાભિલાગ્રામે રહેનાર પ્રાગ્ધાટ જ્ઞાતિના હાડ કીતાધના ભેજાદિએ શ્રી ચંદ્રપ્રભુસ્વામી ખિંખ કરાવ્યુ અને શ્રી રત્નશેખરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( એ. લે. ૧૦૧૩ ) ૨૦ ચાંપનેર. Jain Educationa International ૩૪ સ. ૧૫૭૬ વર્ષે ચૈત્ર વદ ૮ શ્રી ચાંપર્કનેરના રહેનાર શ્રી શ્રીમાળ જ્ઞાતિના દો. ધૂસાની ભાર્યાં ગ ંગાદે શ્રી સુવિધિનાથ ખિખ કરાવ્યું અને વૃદ્ધ તપાગચ્છના શ્રી ધનરમ્નસૂરિએ પ્ર. કરાવી. (એ. લે. ૧૦૩૩) ૨૧ મહુવાલા ૩૬ સ. ૧૫૨૨ વર્ષે ફાગણ સુદી ૩ સામે શ્રી ડહરરત્ન વાલાના રહેનાર શ્રીશ્રીમાલ જ્ઞાતિના છે. ચાંગાએ અચલ ગચ્છના શ્રી જયકેસરીસૂરિના ઉપદેશથી શ્રી સુમતિનાથ મિંત્ર કરાવ્યું. ( એ. લે. ૧૦પ૯) For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. રર વીરપુર. ૩૭ સ. ૧૫૨૩ વર્ષ થૈ. સુ. ૩ વીરપુરના રહેનાર ચાપાનીપાએ શ્રી નેમિનાથઅિપ કરાવ્યું. અને શ્રી લક્ષ્મીસાગરસૂરિએ પ્ર॰ કરાવી. (લે. ૧૦૯૧ ) ૨૩ વાલીંબ. ૩૮ સ. ૧૫૬૪ વર્ષે જેટ શુદ્ર ૧૨ શુકે વાલીમ ગામના રહેનાર પ્રાગ્ગાટ જ્ઞાતિના વઆ સરૂઆએ શ્રી અજિતનાથબિંબ કરાવ્યું. અને લક્ષ્મીસાગરસૂરિએ પ્ર॰ કરાવી. ( એ. લે. ૧૦૯૬ ) ૨૪ અમદાવાદ. ૩૯ 'સ. ૧૫૨૫ વે. સુ. ૩ અમદાવાદના દીસાવાળ છે. વેણાએ પિતાના શ્રેયાર્થે શ્રી કુંથુનાથર્મિય કરાવ્યું. અને શ્રી લક્ષ્મીસાગરસરએ પ્રતિષ્ઠા કરાવી. ( એ. લે. ૧૧૦૨ ) ૨૫ સીતાપુર. ૪૦ સ. ૧૬૬૧ વર્ષ વૈ. સુ. ૭ સામે સીતાપુરના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિની ખાઇ જીવીએ સ્વશ્રેયાર્થે શ્રી ધર્મ નાથર્મિમ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર॰ કરાવી. ( એ. લે. ૧૧૨૧) ૨૬ આણંદ. ૪૧ સ. ૧૫૨૫ વર્ષે અષાઢ સુદિ......આણુંદ ગામના રહેનાર વાયડજ્ઞાતિના વહાદે ભાતૃસાગા પુત્રી સેાહીગઇએ પેાતાના શ્રેયાર્થે શ્રી પદ્મપ્રભુર્મિષ્ઠ કરાવ્યું અને પ્ર॰ શ્રી લક્ષ્મીસાગરસૂરિએ કરાવી. ( એ. કે. પ૪ર ) ૪૨. સ. ૧૫૨૩ વરસે વૈ. ૧.૫ ગુરૂ આણુંદ ગામના વાયડજ્ઞાતિના પૂજાઢાઉ આશાણાએ શ્રી મુનિસુવ્રત સ્વામિ ચતુર્વિશતિપટ કરાવ્યું. પ્ર॰ લક્ષ્મીસાગરસૂરિએ કરાવી. ( એ. લે. ૧૦૭૪ ) ૨૭ મેરસદ. ૪૩ સ. ૧૫૪૯ વરસે જેઠ સુદ ૫ સામે શ્રી શ્રીમાલ જ્ઞાતિના એરસદના રહેનાર સે. ગાંગાની સ્ત્રી લખાઇએ શ્રી શ્રેયાંસમિબ કરાવ્યુ પ્ર॰ ગુણરત્નસૂરિએ કરાવી ( એ. લે. ૬૬૫ ) ૪૪ સ. ૧૫૪૯ વર્ષે અશાડ સુદ ૨ શનિ એરસદના રહેનાર શ્રી શ્રીમાળ જ્ઞાતિના ૪. સિંહાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી ઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( એ. લે. ૬૭૪ ) . Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પરગામવાસીઓએ ભરાવેલાં બિંબ. ૪૫ સં. ૧૬૧૭ વર્ષે પોશ વદિ ૧ ગુરૂ બોરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના જયવંતે શ્રી પદ્મપ્રભ બિબ કરાવ્યું. પ્રતિષ્ઠા હીરવિજય સૂરિએ કરાવી. (એ. લે. ૬૯ ) . * ૪૬ " સં. ૧૫૧૭ વરસે માઘ શુદિ ૧૦ સેમે બેરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના ઠા. મણારસી ભાર્યા સાણીસુતામનીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને પ્રરતનસિંહસૂરિએ કરાવી. (એ. લે. ૮૫ર) - ૪૭ સંવત ૧૬૧૭ વરસે પિશ વદિ ૧ ગુરૂ દિને બેરસિદ્ધિના રહેનાર રાજેલદેએ શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (એ. લે. ૮૬૯) ' ૪૮ સં. ૧૫૪૯ વરસે આષાઢ સુદિ ર શનૌ બોરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના ઠ. સિંહાએ શ્રી પાર્શ્વનાથ બિબ કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી ઉદયસાગરસૂરિએ કરાવી. (એ. લે. ૧૦૨૯), ૪૯ સં. ૧૫૪૯ વરસે અ. સુ. ૨ શન. બારસદના રહેનાર શ્રીશ્રીમાલ સા. ના કાણું...શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. અને પૂર્ણિમા પક્ષના શ્રી ગુણરત્નસૂરિએ પ્ર. કરાવી. (એ. લે. ૧૧૦૯) ૫. સં.૧૫૮૩ વરસે જેઠ સુદ ૧૩ સેમે બેરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના હાથીયાએ શ્રી આદિનાથ બિંબ કરાવ્યું (એ.લે. ૧૧૫) ૨૮ દ્વીપબંદર ! ' - ૫૧ સં. ૧૬૮૧ વરસે આષાઢ સુદી ૭ રવિ દ્વીપબંદરના રહેનાર ઉપકેશ જ્ઞાતિના શાહ તેજપાલે શ્રી જિનપ્રતિમા કરાવી. (એ.લે. ૧૧૦૮) ૨૯ ભરૂચ. - પર સં. ૧દરર વરસે માહ વદિ ૨ બુધે ભૃગુકચ્છના રહેનાર પિરવાડ જ્ઞાતિના દે. લાલાસુત ભા. બા. વલ્કીસુત દે. કાકાએ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પ્રતિષ્ઠા કરાવી અને શ્રી અનંતનાથ બિબ કરાવ્યું (એ. લે. ૩૩૩) : ખંભાત તીર્થભૂમિ હોવાથી તથા વેપાર રેજગારથી સમૃદ્ધ હોવાથી અનેક ગૃહસ્થને ખંભાત આવવું પડતું અને આવી પવિત્ર પુણ્યભૂમિમાં પોતાના દ્રવ્યનો સદુપયોગ કરે એ સ્વાભાવિક છે. જેથી ગુજરાત-બૃહદ્ ગુજરાતના ઘણા ધનાઢયાએ પોતાનું દ્રવ્ય ખંભાતમાં ધર્મમાગે ખરચી જીવનને કૃતકૃત્ય કરેલું જણાય છે. તેમ વર્તમાન કાળમાં પણ ઘણા પરગામવાસીઓ જિનાલય બંધાવવામાં તથા બીજા ધર્મના કાર્યમાં સારી મદદ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ૫-ખંભાતવાસીઓની જિનભક્તિ. અમદાવાદ~સ. ૧૫૨૨ ના ફાગણ સુદૃ ૧૩ ને સામવારે સ્ત ંભતીર્થીના રહેનાર એસવાલ જ્ઞાતિના શા. મહીરાના સુત વરજાગે શ્રી શાંતિનાથ રત્નમય ભિષ્મ કરાવ્યું અને શ્રી જ્ઞાનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( ખુલે. ભા. ૧ લે. ૧૪૧) ૪૦ ૨ લઢણ—સ. ૧૫૨૩ના વૈશાખ સુદ ૬ ને શુક્રવારે શ્રીમાલ જ્ઞાતિના વીરાખીશે. આત્મશ્રેયાર્થે શ્રી ચંદ્રપ્રભ મિત્ર કરાવ્યું અને શ્રી શાંતિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ( યુ. લે. ભા. ૧ ૪૦ ) ૩ લાડાલ—સ’. ૧૫૧૪ ના માઘ સુદ ૨ ને શુક્રે. સ્ત ંભતીર્થ - વાસી આસવાલ જ્ઞાતિના શાહ માણિકમાલ્હેણુદે શ્રી અજિતનાથ ચતુર્વિશતિ પટ્ટ કરાવ્યુ. અને શ્રી રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (લે. ભા. ૧ લે. ૪૮૪) સ. ૧૫૬૦ ના જેઠ વદી ૮ બુધે શ્રી સ્તંભ તીર્થં વાસી ઓસવાલ વંશના મેઘા સચવીર પરાયણ પાસવીરે શ્રી વિમલનાથબિંબ કરાવ્યું. (ભા. ૧ લે. ૪૫૩) ૪ ભાઈ—સ. ૧૭૦૬ ના જેઠ વદી ૩ ને ગુરૂવારે ખંભાતવાસી શ્રી શ્રીમાલ જ્ઞાતિના સઘવી હેમજીએ શ્રી અજિતનાથ ભિખ કરાવ્યું. (લે. ૨૮) ૫. શત્રુંજય ઉપર—સંવત ૧૮૯૩ ના માઘ વદી ૩ ને બુધવારે ખંભ નગરના રહેવાસી ઉસવાળ વૃદ્ધે શાખાના શા॰ હીરાચંદના પુત્ર શા॰ જે સંઘના :પુત્ર શા॰ લક્ષ્મીચંદ્રે (તેની સ્ત્રી પારવતી) હેમાભાઇની ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને શ્રી અજિતનાથની પ્રતિમા અર્પણ કરી. (જિનવિજયજી પ્રા. હૈ. લે. ભા. ૨ કે. ૩૩) ૬ રાણપુર-સ. ૧૫૫૬ ના ચૈ. સુદ ૬ શનિવાર શ્રી સ્ત ંભતીર્થના રહેવાસી ઉસવાળ શા॰ રત્નસિંહે રાણપુરમાં શ્રી ચતુર્મુખ પ્રસાદે દેવકુલિકા કરાવી. ( ઉપરનું લે. ૩૧૪ ) સ. ૧૫૫૬ ના ચૈ. સુદ ૬ ને શનૈ. શ્રી સ્ત ંભતીર્થના રહેનાર ઉસવાળ શા॰ ભાકરે શ્રી રાણુપુર મંડનમાં શ્રી ચતુર્મુખ પ્રસાદે દેવકુલિકા કરાવી અને ઉદયસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જિ. લે ભા. ૨ લે. ૩૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ખ'ભાતવાસીએની જિનભક્તિ. ૪૧ ૭ પાદરા—સ ંવત ૧૫૫૩ ના વૈશાખ વિદ ૧૧ ને શુક્ર શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રીમાલી મહીયાએ પે!તાના કુટુંબના શ્રેયાર્થે શ્રી આદિનાથનું બિંબ કરાવ્યું અને શાંતિસૂરિ ભ!. ગુ. બ્રુ. તપા. ભ. ધર્મરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( યુ. લે. સ. ભાગ ૧ લે. ૨ ) સંવત ૧૬૪૩ વર્ષે ફાગણ શુદિ ૯ ને ગુરૂવારે શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિય દેવકરણ સેામકરણે આગમ ગચ્છના શ્રી કુલવરૢ નસિરના ઉપદેશથી શ્રી શાંતિનાથ ત્રિખ કરાવ્યુ. ( છુ. લે. સ ભા. ૨ લે. ૧૧ ) ૮ દયાપરા—સંવત ૧૫૬૯ વર્ષે માઘ શુદિ ૧૦ ને રવિવારે શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રી એસવાલ જ્ઞાતિની વૃદ્ધશાખાના ઉયવતે શ્રી શાંતિનાથ ખિમ કરાવ્યું. ( ચાવીસી ) ( જી. લે. સ'. ભા. ૨ લે. ૨૮ ) ૯ વારા-૧. સ. ૧૫૨૯ વર્ષે જેટ વિદે ૭ ગુરૂવારે શ્રી સ્તંભતીર્થના રહેનાર એસવાલ જ્ઞાતિના હેમરાજે પેાતાના પિતરાઈના શ્રેય માટે શ્રી પદ્મપ્રભ ખિન્ન કરાવ્યું અને લક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જી. લે. સં. ભા. ૨ લે. ૫૯ ) ૨ ( કાઠીપાળ ) સં. ૧૬૯૩ વર્ષે ફાગણ શુદિ ૧૨ ને શનિ શ્રી સ્તંભતીર્થ ના રહેનાર હીરાઈ નામની ખાઇએ શ્રી શાંતિનાથ ખિમ કરાવ્યુ અને શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જી. લે. સ. ભા. ૨ લે. ૬૫ ) ૩ (આદિશ્વરજીના દહેરામાં) સ. ૧૯૦૫ વર્ષે વૈશાખ સુદ ૭ ને સામે સ્તથતીર્થના રહેનાર ગરણુઆની ભા॰ હીરાદેવીએ શ્રી પાર્શ્વનાથ ર્મિષ્ઠ કરાવ્યું. તપાગચ્છનાયક શ્રી વિજયસેનસૂરિ. ( યુ. લે. સ. ભા. ૨ સે. ૧૧૫) ૪ ( નરસિંહજીની પાળ) સ. ૧૫૦૮ વર્ષે આસાઢ સુદ ૨ ને સામે શ્રી સ્ત ંભતીર્થના રહેનાર એસવાલ જ્ઞાતિની ખાઇ કપૂરાઈએ પેાતાના શ્રેય માટે શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યુ. શ્રી મલધારિગચ્છના શ્રી ગુણસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( ખુ. લે. સ. ભા. ૨ લે. ૧૨૬ ) ૧૦ મીયાગામ~સ. ૧૬૭૭ વર્ષે કાર્તિક સુદિ ૨ ને બુધવાર શ્રી સ્તંભતીર્થ ના રહેનાર એસવાલ જ્ઞાતિના શ્રીમલ ભાર્યા રહીએ શ્રી સુમતિનાથ ખિમ કરાવ્યુ અને શ્રી વિજયદેવસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ( જી. લે. સ. ભા. ૨ લે. ૨૭૮ ) Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૧ સીનેર–સંવત ૧૭૧૦ વર્ષે પોષ વદિ ૬ ને ગુરૂવાર શ્રી સ્તંભતીર્થના રહેનાર પ્રાગ્વાટ જ્ઞાતિના લઘુશાખાની બાઈ જીવાદે જુએ પિતાના કુટુંબના તથા પિતાના શ્રેય માટે શ્રી આદિનાથનું બિંબ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી. (બુ. લે. સં. ભા. ૨ લે. ૩૬૮) ૧૨ પૂના–સં. ૧૫૦૯ ના જેઠ વદિ ને ગુરૂ શ્રી સ્તંભતીર્થના રહેનાર શ્રી શ્રીમાલ જ્ઞાતિના સા. ગેઈઆ ભા. ગુરદેપુત્ર જીવણરતન મહિરાજે શ્રી મુનિસુવ્રત બિંબ ભરાવ્યું. (વિદ્યાવિજય સં. લે. સંલે. ૨૫૪) ૧૩ ઉદેપુર–સં. ૧૫૧૦ ના ફાગણ સુદિ ૧૨ પ્રાગ્વાટ છે. રાજા માણિકદે સહજાદિએ શ્રી મુનિસુવ્રતસ્વામી ૨૪ પટ્ટ કરાવ્યા. (વિ.લે. સં.) ૧૪ પાલીતાણા–સં. ૧૫૧૩ માઘ વદિ ૮ ને સામે શ્રી શ્રીમાલ જ્ઞાતિય પાસા જીવાએ શ્રી સુવિધિનાથ બિબ ભરાવ્યું. (વિ. લે. સં.) ૧૫ સુરત–સં. ૧૫૩૭ વર્ષ જેઠ સુદિ ૨ ને સોમે શ્રી વીરવંશે મં. ઠાકુરે શ્રી અજિતનાથ બિબ ભરાવ્યું. (વિ. લે. સં.) ખંભાતવાસી જૈન ગૃહસ્થ પિતાની શક્તિ અનુસાર ખંભાત સિવાયનાં અન્ય સ્થળના જેસ્થાને માં દ્રવ્ય પરચવા પાછી પાની કરતા નથી એમ ઉપરના લેખે પરથી સાબીત થાય છે. શત્રુંજય તીર્થમાં ફાળો– - પ્રત્યેક ધર્મપાલક પિતાના ધર્મના પવિત્ર સ્થાનનાં એક વા અનેકવાર દર્શન કરી પિતાને કૃતકૃત્ય થયેલે માને છે. જૈન ધર્મનાં શત્રુંજય, ગિરનાર, આબુ તારંગાગિરિ, સમેતશિખર વગેરે પુણ્ય તીર્થક્ષેત્રમાં એક અથવા ઘણીવાર યાત્રા કરવા જેનધમી જાય છે તે ધર્મસ્થાને માટે પિતાની શક્તિ પ્રમાણે તન, મન અને ધનાદિ વાપરે છે; શાસ્ત્રકારોએ તેમાંજ શ્રેય લખેલું છે અને તેનું પાલન કરવા જેનધમીએ ચુક્તા નથી. એવા મહાપ્રભાવશાલી પુરૂષ કે જેને કેટલેક અંશે ખંભાતના ગણુએ તેવા અને તળ ખંભાતના ગણુએ તેવા એ તીર્થરાજ શ્રી શત્રુજયને ઉદ્ધાર કરવામાં તથા તેની યાત્રા કરવામાં જે કર્યું છે, તે વિષે વાચી ભાતવાસીઓ મગરૂર થશે. પ્રાચીન ઉદ્ધારકે—ધર્મષસૂરિએ પોતાના પ્રાકૃતિકલ્પમાં સંપ્રતિ, વિક્રમ અને શાતવાહન રાજાઓનાં નામ બતાવ્યાં છે, પરંતુ એની પંઘ–fa—વાહક--હા–પારિત–ત્તરાયારૂ / जं उदरिहंति तयं सिरि सत्तुंजय महातित्थं ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ખંભાતવાસીઓની જિનભક્તિ. સત્યતા માટે કે વિશ્વસનીય પ્રમાણ મળ્યાં નથી જેથી તે બાબત શોધકો માટે રાખી આગળ ચાલીશું. બહામંત્રીએ કરેલું ઉદ્ધાર—(સં. ૧૨૧૧) ખંભાતના મંત્રીશ્વર ઉદયન કે જેને ઉમહેતે કહેતા હતા તે ગુજરેશ્વર કુમારપાળને ખંભાતમાં મૂકેલ મંત્રી હત; બાહડ એ ઉદયનને પુત્ર હતે. કાઠિવાડના સુંવર નામના માંડલીક શત્રુને જીતવા માટે કુમારપાળે પોતાના મંત્રી ઉદયનને માટી સેના આપી મોકલ્યા. વઢવાણ પહોંચ્યા પછી ઉદયનને કુરણ થઈ કે શત્રુંજય નજીક આવ્યો છું તો હું તેના દર્શન કરી પાવન થાઉં. તેણે લશ્કર રવાના કર્યું અને પોતે ત્વરીત ગતિએ ગિરિરાજ શત્રુંજય ઉપર ગયે. આ સમયે મંદિર પથરનું ન હતું, લાકડાનું હતું અને મંદિરની અવસ્થા બહુ જીર્ણ થઈ ગઈ હતી. દ્રવ્યપૂજન કરીને પ્રાર્થના કરવા માટે મંત્રી રંગમંડપમાં બેઠા. એટલામાં એક દરમાંથી એક ઉંદર નીકળી દીવાની બત્તી લઈ ગયો. મંત્રીને વિચાર થયે કે આ દીવાબત્તીથી આ કાષ્ટમય અને જીણુંવસ્થાવાળું દહેરૂં સળગી ઉઠશે. મારી સંપત્તિ શા કામની છે ? મંત્રીએ તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે આ યુદ્ધમાંથી છૂટા થયા પછી આ કાષ્ટમય દહેરાને જરૂર ઉદ્ધાર કરીશ ને કાષ્ટને બદલે પત્થરથી મજબુત કરાવીશ. આ પ્રતિજ્ઞા કરી મંત્રી ત્યાંથી યુદ્ધમાં ગયા, ત્યાં ગયા પછી લડાઈમાં મંત્રીને સખત ઘા પડ્યા અને જીવવાની આશા મૂકી. આ વખતે તેને જીવ ગુચવાતું હતું, તેને જીવ ગભરાતો જોઈ સેનાપતિએ તેમને તેનું કારણ પૂછ્યું, ત્યારે મરણ પથારી પર પડેલા ઉદયન મંત્રીએ કહ્યું કેહું કર્તવ્ય બજાવતાં જાઉં છું, પરંતુ મારી અંતિમ ઈચ્છા એટલી રહી જાય છે કે મેં શત્રુંજય ઉદ્ધારની પ્રતિજ્ઞા લીધી છે તે મારાથી પૂર્ણ થઈ શકી નથી. માટે મારા પિતૃભક્ત પુત્રને કહેશે કે તે મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરે. ત્યારબાદ ઉદયનને દેહ છૂટી ગયે. ઘેર આવી સૈનિકેએ ઉદયનના પુત્ર બાહડ (વાડ્મટ) અને અંબને ઉદયનની અંતિમ ઈચ્છા જણાવી તેના સુપત્ર બાહડે ત્રણ જ વર્ષમાં તે મંદિર તૈયાર કર્યું અને તેની પ્રતિષ્ઠા કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ વિક્રમ સં. ૧૨૧૧ (બીજામતે ૧૨૧૩) માં કરાવી. મેરૂતુંગાચાર્ય લખે છે કે આ મંદિર બનાવવામાં બાહડને એક કરોડ સાઠ લાખ રૂપીઆ ખર્ચ થયે હતો. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન તિહાસ. વસ્તુપાલે કરેલા ઉદ્ધાર—ખંભાતમાં સ. ૧૨૭૬ માં વસ્તુપાલ મહામાત્ય-પ્રધાન હતા. તેણે દિલ્હીના પાદશાહને પ્રસન્ન કરી તેની પાસેથી મમ્માણી ખાણુના પાંચ પત્થર લીધા, તે પત્થર શત્રુ ંજય ઉપર લઈ જઈ તેની પ્રતિમા કરાવી. ૪૪ સજ્જનસિંહ ઉર્ફે સાજણસિંહે—વિ. સ. ૧૪૨૪ માં શત્રુજય ઉપર તીર્થ પદસ્થાન કર્યું હતું. સજ્જનસિંહના પિતા સમરાશાહે સંવત ૧૩૭૧ માં નવી પ્રતિમા કરાવી ઉદ્ધાર કરાવ્યેા હતા. શાણાજ—વિ. સ. ૧૪૫૨ માં મોટા સંઘ કાઢી ‘સંઘપતિ' થઈ ગિરનાર તથા શત્રુંજયની યાત્રા કરી હતી અને ગિરનાર ઉપર નેમિનાથ પ્રાસાદના ઉદ્ધાર કર્યો હતો. કર્માંસાહ—(વિ. સંવત ૧૫૮૭) વસ્તુપાલ પછી સમરા શહે ઉદ્ધાર કરાવ્યે, પરંતુ તેણે નવા પત્થર આણી કરાવ્યા. એટલે વસ્તુપાલે આણેલા મમ્માણીાણુના પત્થરે ત્યાં ગુપ્ત રાખવામાં આવ્યા હતા. કોશાહે તે પત્થરોથી મૂર્તિ કરાવીને સ. ૧૫૮૭ ના વૈશાખ શુદિ ૬ ને રવિવારે પ્રતિષ્ઠા કરાવી. કર્માંશાહ ખંભાતમાં--ચિતાડના આસવંશ જ્ઞાતિના તાલા શાહના તે પુત્ર હતા. તે પ્રભાવક શ્રાવક સ્તંભતીર્થ આવ્યે. સ્ત ંભતીર્થવાસી જૈન સમુદાયે તેને મહાત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. સ્તંભનક પાર્શ્વનાથ અને સીમધર તીર્થંકર મંદિરના દર્શન કરી કર્માશાહ ઉપાશ્રયમાં ગયા. આ વખતે શ્રી વિનયમંડન પાઠક બિરાજતા હતા. તેમને હ પૂર્વક વંદન કર્યું; ખરઅંતર પૂછાયા બાદ કર્માશાહે પ્રશ્ન કર્યો કે મહારાજ ! આપે મને પહેલાં શત્રુજયના ઉદ્ધાર કરાવા સંબધી વાત કરેલી તેા તે ખાખત આપ મને સ્પષ્ટ આજ્ઞા આપો. પાકે સર્વની સમક્ષ કહ્યું કે “ અમારે તે કેવળ એટલુ જ કહેવું છે કે આપના કર્તવ્યમાં શીવ્રતા કરે. અવસર આવે હમે પણ હમારૂ કવ્ય બજાવીશું. પાંચ છ દિવસ રોકાયા પછી કોશાહ શત્રુંજયગિર ઉપર ગયા. તથી વિનયમંડન પાઠક તથા અન્ય સાધુ તથા સાધ્વીએ ત્યાં ગયા. ત્યાં મૂર્તિ તૈયાર થયા બાદ વિવેકમડનના ગુરૂ શ્રી વિદ્યામંડનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. ઃઃ ?? આદિ ભા ૧ કર્માશાહની વિસ્તારથી હકીકત જાણવા ‘શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ ’ વાંચેા. કર્માશાહ ખંભાતને નહતા, પરંતુ તેણે કરાવેલા ઉદ્ધારની ગુરૂ આજ્ઞા ખ'ભાતમાં થયેલી હાવાથી તેને અત્રે ગગુાવેલા છે Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ૬–રથંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ક (૧૨ મા થી ૧૫ મા સૈકા સુધી) શ્રી હેમચંદ્રાચાર્ય. ( વિ. સં. ૧૧૪૫) ખંભાતમાં જે જે મહાન ન આચાર્યો થઈ ગયા છે, તેમાં સૌથી અગ્રપદે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય છે. જેનધર્મની કીર્તિને વિશેષ ઉજજવળ કરનાર આ મહાન આચાર્યે ખંભાતમાંજ દીક્ષા લીધી હતી. દુઃખ, ભય અને ત્રાસથી રખડતા કુમારપાળને હેમચંદ્રાચાર્યના પ્રેમભર્યા કટાક્ષથી સારે આશ્રય મળ્યો હતો તથા કૃપાદ્રષ્ટિથી જીવતદાન મળ્યું હતું. વળી રાજ્યપ્રાપ્તિની ભવિષ્યવાણી કુમારપાલને ખંભાતમાંજ કહી હતી અને મને રાજ્યપ્રાપ્ત થશે તો હું જૈનધર્મ સ્વીકારીશ, એવી પ્રતિજ્ઞા આ પુણ્યવંતા નગરમાં લેવાઈ હતી. જેના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયલા આ અણમૂલા પ્રસંગે ખંભાતની કીર્તિને સદા સ્મરણ રાખનાર છે, તથા ખંભાતના જૈનવાસીઓને અત્યંત મગરૂરી ઉપજાવે તેમ છે. “કલિકાલ સર્વજ્ઞ’નું બિરૂદ પ્રાપ્ત આ સૂરિશ્વરનું ચરિત્ર નીચે પ્રમાણે છે – ધંધુકા નગરના મેઢ વણિક ચાચીંગને ત્યાં તેની પાહિણી નામની પતિનથી સં. ૧૧૪૫ ના કારતક સુદિ ૧૫ ને દિવસે એક પુત્રને જન્મ થયે. માતા પિતાએ પિતાની કુલદેવી ચામુંડા તથા કુલદેવ ગેનશ એ બે દેવના પહેલા અક્ષરે લઈ તેનું નામ ચાંગદેવ પાડ્યું. ચાંગદેવ આઠ વર્ષના થયા એવામાં દેવચંદ્ર નામે આચાર્ય ત્યાં આવ્યા અને મોઢવસહિકા નામે સ્થાનમાં ઉતર્યા. એક દિવસ ચાંગદેવ અને તેમની માતા વખાણ સાંભળવા આવ્યા. ચાંગદેવ રમતમાં તે આચાર્યની ગાદી પર બેસી રમત રમવા લાગ્યા. દેવચંદ્ર ગાદી પર બેઠેલા બાળક તરફ આશ્ચર્ય પૂર્વક નીહાળવા લાગ્યા. તે બાળકના સામુદ્રિક ચિન્હ જોઈ તે બોલ્યા કે આ છોકરે જે ક્ષત્રિય કુળમાં જન્મ્યો હશે તો ચક્રવર્તિ રાજા થશે અને જે બ્રાહ્મણવાયાના કુળમાં જનમ્યો હશે તો ચક્રવર્તિ રાજાને આજ્ઞામાં રાખે એ સમર્થ થશે, અને જે જૈનધર્મ પામે તે જિનશાસનની મોટી ઉન્નતિ કરી યુગપ્રધાનની પેઠે કલિયુગમાં પણ સતયુગ પ્રવર્તાવે. તેમની આ ભવિષ્યવાણુ અક્ષરેઅક્ષર સાી હતી. ઘણા જેને સાથે આચાર્યશ્રી ચાચીંગને ઘેર ગયા, તે સમયે ચચીંગ ગામ ગએલ હક માત્ર પાહિ ઘેર હતી. તેની પાસે ચાંગદેવની Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ખભાતના પ્રાચીન જૈન તિહાસ. માગણી કરી. પેાતાની કુખે આવું અમૂલ્ય રત્ન પાકયું છે તે જાણી પાહિણીને અનહદ આનંદ પ્રાપ્ત થયા હતા. આચાર્ય ને માન આપનારી પાહિણીના મનમાં પુત્ર અર્પણ કરવાના સકાચ થયે; છતાં સધન! આગ્રહથી અને સત્યજ્ઞાનનું ભાન થવાથી ચાંગદેવને દેવચંદ્રને અર્પણુ કર્યા. તે લઇને દેવચંદ્ર શ્રી સ્તંભતીર્થ આવ્યા. ખંભાતમાં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં સર્ચ ૧૧૫૦ માં માઘ મહિનાની શ્વેત ચતુર્દશીના દિવસે બ્રાહ્મમુહૂતે અને શિનવારે આઠમે વિષ્ણુ ધર્મસ્થાન અને વૃષભની સાથે ચંદ્રમાના યોગ થતાં બૃહસ્પતી લગ્નમાં સૂર્ય અને નામ શત્રુસ્થિતિમાં રહેતાં શ્રીમાન ઉદયને દીક્ષા મહેાત્સવ કરતાં ગુરૂ મહારાજે ચાંગદેવને દીક્ષા આપી અને તેનું નામ સામચંદ્ર પાડયું. પછી યાગ્ય શિષ્યાને ઉચિત અને આર્હુત આગમમાં બતાવેલા આચારા તેમણે એક ધ્યાનથી તે શિષ્યને કહી સમજાવ્યા.” એ વાત ચાચીંગના જાણવામાં આવતાં તે તરત ખંભાત આવ્યે અને ક્રોધાયમાન થઇને કર્કશ વચના ખેલવા લાગ્યો; તેને ગુરુ પાસે લઇ જઈને ઉડ્ડયન મંત્રીએ મધુર વચનથી શાંત પાડયા. દીક્ષા લીધા પછી તેમણે તર્ક શાસ્ત્ર અને સાહિત્યના અભ્યાસ કરવા માંડયા, એકદા પૂનું ચિંતન કરતાં તેમને વિચાર આવ્યા કે અલ્પ બુદ્ધિ એવા અમને ધિક્કાર છે. માટે ચકાર પક્ષી જેમ ચદ્રમાની તેજસ્વી જ્ગ્યાહ્નાને આરાધે તેમ મારે કાશ્મિરવાસી દેવીનું આરાધન કરવુ.’ એમ નિશ્ચય કરીને સામચંદ્ર મુનિએ ભારે નમ્રતા પૂર્વક ગુરૂ મહારાજને વિનંતી કરી. એટલે દેવીનું સન્મુખ આગમન જાણીને તેમણે વિનતિ માન્ય રાખી. પછી ગીતા સાધુએ સાથે અનેક વિદ્યાથીઓના નિધાન એવા સામચંદ્ર મુનિએ તામ્રલિપ્તથી કાશ્મિર દેશ તરફ પ્રયાણ કર્યું. એવામાં શ્રી નેમિનાથના નામથી પ્રસિદ્ધ એવા જૈવતાવતાર તીર્થમાં ગીતાર્થીની અનુમતિથી તેમણે એકાગ્ર ધ્યાન કર્યું. એટલે નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ સ્થાપન કરી સાવધાનપણે ધ્યાન કરતાં અર્ધરાત્રે બ્રહ્મતેજના નિધાનરૂપ સરસ્વતીદેવી તે મુનિને સાક્ષાત થઈ અને કહેવા લાગી કે હે નિર્મળવત્સ! તું દેશાન્તર જઇશ નહિ. તારી ભક્તિથી સંતુષ્ઠ થયેલ હું અહીંજ તારી ઇચ્છા પૂર્ણ કરીશ. એમ કહીને ભારતીદેવી અદૃશ્ય થઈ ગઇ. એટલે તેમની સ્તુતિમાં રાત ગાળીને પ્રભાતે * પ્રભાવક ચરિત્ર પૃ. ૨૮૯ હેમચંદ્રસૂરિ મુનિ કલ્યાણવિજયનું ભાષાન્તર જુએ. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્થભર્તીથ અને પ્રભાવિક આચાર્યો. પાછા ઉપાશ્રયમાં આવ્યા. એમ સરસ્વતીદેવીના પ્રસાદથી સેમચંદ્રમુર્નિ સિદ્ધ સારસ્વત, વિદ્વાનમાં અગ્રેસર અને ઉદ્ભવતા અંતર શત્રુઓને અગોચર થયા.” એવામાં સેમચંદ્ર મુનિને સૂરિપદને એગ્ય સમજીને શ્રી સંઘને બોલાવીને શ્રી દેવચંદ્રગુરૂએ વૈશાખ મહીનાની તૃતીયાના દિવસે સંઘ તથા નગરના અધિકારીઓએ મહોત્સવ શરૂ કરતાં ચે તરફ મંગલવાદ્યોના નાદથી સમય સૂચિત થતાં નંદીવિધાનના કમપૂર્વક ધ્યાનથી શ્વાસપૂરતાં દેવચંદ્રસૂરિએ અગર, કપૂર અને ચંદનના દ્રવ્યથી અચિંતઃ કરીને પૂર્વે ગૌતમાદિ સુરિશ્વરેએ અબાધિતપણે આરાધેલ સૂરિમંત્ર તેમને સંભળાવ્યું, અને ત્યારથી શ્રી હેમચંદ્રસૂરિ એવા નામથી પ્રખ્યાત થયા. સંવત ૧૧૬૬. તે વખતે પોતાને પુત્ર આવી ઉચ્ચ પદવી પર આવતાં સ્નેહને ધારણ કરનાર પાહિણી શ્રાવિકાએ પોતાના મનમાં લેશ પણ વ્યાકુળતા ન લાવતાં ગુરુના હાથે ચારિત્ર અંગિકાર કર્યું. સભા સમક્ષ તેજ વખતે ગુરુના હાથે પોતાની માતા સાધ્વીને પ્રવર્તિનીનું પદ અપાવ્યું અને તેને સિંહાસન પર બેસવાનું શ્રી સંઘ પાસે કબુલ રખાવ્યું. હેમાચાર્યને સિદ્ધરાજ ઘણું માન આપતો અને કુમારપાળ તેમને ગુરુ તરીકે ગણતો. તેમણે “સિદ્ધહેમ” નામને વ્યાકરણ ગ્રંથ, ‘ત્રિપષ્ટિશલાકા પુરુષ ચરિત્ર”, “દ્વયાશ્રય” આદિ જુદા જુદા વિષયો પર ઘણા ગ્રંથો રચ્યા છે. આ પ્રભાવશાળી આચાર્ય સંવત ૧ર૯ માં કાળધર્મ પામ્યા. શ્રી વિજયચંદ્ર (વૃદ્ધ પૌશાલિક તપાગચ્છ પટ્ટાવલી)-વિજ્યચંદ્ર તે મૂળ ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીવર્ય વસ્તુપાલને ત્યાં લખનાર મહેતા હતા. ખંભાતમાં વસ્તુપાલની પાસે તેમના બંધુની સ્ત્રી અને પદેએ એ આગ્રહ કર્યો કે દેવભદ્ર ઉપાધ્યાય (જગચંદ્રસૂરિના ગુરૂ) પાસે તેને દીક્ષા લેવરાવી તે મહેતાને ત્રાણુમુક્ત કરે. આથી વસ્તુપાલે દેવભદ્રજીને વિનંતિ કરતાં તેમણે દીક્ષા આપી. પછી અને પદેની વિનંતિથી તેમને આચાર્યપદ આપ્યું. દેવેન્દ્રસૂરિએ પ્રથમ આચાર્યપદ લીધું હોવાથી તેમના ૧ “શ્રી હેમચંદ્રાચાર્ય' નામે ડે બુલરને લખેલે અને શ્રી. મોતીચંદ ગીરધરલાલે ભાષાન્તર કરેલે ગ્રંથ વાંચો. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પ્રત્યે ભક્તિભાવ વિજયચંદ્ર કરવા લાગ્યા. વિજયચંદ્ર ખંભાતમાંજ વર્ષોવર્ષ મોટા ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. દેવેન્દ્રસૂરિએ વર્ષોવર્ષ એક ગામમાં રહેવું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે, એ પ્રત્યે વખતેવખત તેમનું ધ્યાન ખેંચ્યું; છતાં તે પર લક્ષ ન દેવાયું. દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા પણ મોટો ઉપાશ્રય વિજયચંદ્ર રેકેલ હોવાથી તે નાના ઉપાશ્રયમાં ઉતર્યા. વિજ્યચંદ્ર દેવેન્દ્રને વંદન કરવા ન ગયા. તેમ વિધવિધ પ્રરૂપણ કરવા લાગ્યા, જેવી કે વૈદિક કિયા, મંત્રતંત્રાદિ કરવાની ક્રિયા વગેરે. ત્યાં હેમકમલ આદિ સાધુઓએ વિજયચંદ્રના સમુદાયને ઘારષ્ટિ અને દેવેન્દ્રસૂરિનાને ધુરાસ્ટિવા કહ્યો. એ પ્રમાણે બે સમુદાયની ખ્યાતિ થઈ. શ્રી સિંહતિલકસૂરિ (અં. ગ.) આ સૂરિ મરૂદેશે અઈનપુરમાં સં. ૧૩૪૫ માં જન્મ્યા હતા. સં. ૧૩પર માં દીક્ષા, સં. ૧૩૭૧ માં આનંદપુરે આચાર્યપદ. સં. ૧૩૯૩ માં ગચ્છનાયકપદ અને સં. ૧૩૯૫ માં સ્તંભતીર્થમાં સ્વર્ગવાસી થયા. શ્રી મહેન્દ્રસૂરિ (અ. .) આ સૂરિ વડગામે સં. ૧૩૬૩ માં જમ્યા હતા. સં. ૧૩૭૫ માં વિજાપુરમાં દીક્ષા લીધી હતી. સં. ૧૩૯૩ માં અણહીલપુરમાં આચાર્ય પદ મળ્યું હતું અને સં. ૧૩૯૮ માં ખંભાતમાં ગચ્છનાયક પદ પામ્યા હતા. એક વખતે મારવાડના નાણી ગામે શ્રાવકે એ માસું રાખ્યા. ત્યાં ગ્યાસીમે દિવસે વિન્ન થયું, જાણુને ધર્મની વહાર કરાવી. એટલે આધિન સુદિ આઠમને દિવસે મધ્ય રાત્રિને અવસરે ગુરૂમહારાજ કાયેસર્ગમાં બેઠા છતાં તેમને કાલદારૂણ સર્પ કર્યો. તે વારે મંત્ર, તંત્ર અને બીજી પણ અનેક જંગલની ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકાંતે દ્રઢ મન રાખી એકજ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કર્યું; તેમાંજ નિશ્ચળ રહ્યા. જે વારે દશ પ્રહર ધ્યાનમાં ગયા તે વારે લહેર વાજી, પણ યાનને બેલે તે સર્વે પ્રાણ તો. સમગ્ર વિશ્વવ્યાપ ટાળ્યો. સમસ્ત લોક આનંદ પામ્યા. એમની વારે શાખાચાર્ય શ્રી અભયદેવસૂરિ થયા. તેના ઉપદેશથી પાટણને રહેવાસી મીઠડિઆ શેત્રને શા. ખેતો. નડી, તેણે સંવત ૧૪૩ર મે વ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભરાવી. જે શ્રી ગોડી પાર્શ્વનાથ જયવંતા વતે છે, એને વિશેષ અધિકાર એજ પુસ્તકમાં શ્રી ગેડી પાર્શ્વનાથજીનું ચઢાળીયું છે તેમાંથી જેઈ લે. આ આચાર્ય સં. ૧૪૪૪ માં કાળધર્મ પામ્યા. ૧ જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ જે પૃ ૭૩૨ની નોંધ. ૨ અંચલ ગ૭. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સ્થંભત થ અને પ્રભાવિક આચાર્યો. શ્રી જયકીર્તિસૂરિ (અં. ગ.) આ સૂરિ અચલગચ્છના ૫૮ મા પટ્ટધર હતા. તિમિરપૂર નગરમાં ભૂપાલ શેઠની ભમરાદે ભાયાની કુખે સં. ૧૮૩૩ માં જન્મ્યા હતા. સં. ૧૪૪૪ માં દીક્ષા લીધી હતી. સં. ૧૪૬૭ માં ખંભાત બંદરમાં સૂરિપદ મળ્યું હતું. સં. ૧૪૭૩ માં પાટણ શહેરમાં ગચ્છનાયકપદ પામ્યા હતા. શ્રી મેરૂતુંગસૂરિએ દેવીને આગમ નિષેધ કર્યો હતો તો પણ તે દેવીને આણવા માટે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર ઘણા વર્ષ લગણ આયંબિલ તપ કર્યું. દેવી મધ્યરાત્રીએ પ્રગટ થઈ કહેવા લાગી કે હું તમારી પાસે આવીશ; પણ તમે મુજને એળખશે નહિ. એમ કહી દેવી અદ્રશ્ય થઈ બીજે દિવસે પ્રભાતે ખંભાતથી સંઘ આવ્યું. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરી સુવર્ણમુદ્રામિશ્રિત પવા વહેરાવીને ગુરૂના મનોરથ પૂર્ણ કર્યો. આ આચાર્ય સંવત ૧૫૦૦ માં કાળધર્મ પામ્યા. તેમના પ્રતિષ્ઠાના લેખે સંવત સં. ૧૪૭૩, સં. ૧૪©, સં. ૧૪૧ ના છે. શ્રી જયકેસરીસૂરિ (અં. ગ.) આ સરિ અંચલગચ્છના ૫૯ માં પટ્ટધર હતા. તેમણે કરાવેલી પ્રતિષ્ઠાના સંવત ૧૫૦૪, સં. ૧૫૦૮, સં. ૧૫૧૨, સં. ૧૫૧૩, સં. ૧૫૧૭, સં. ૧૫૧૮ વગેરે ઘણું લેખ મળે છે, તેથી તેમના વિષે અત્રે જાણવા માટે લખ્યું છે. પાંચાલ દેશની શ્રીથામ નગરીમાં દેવસિંહ નામના શેઠની લાખણદે સ્ત્રીથી સં. ૧૪૬૧ માં જન્મ્યા હતા. તેમનું મૂળ નામ ધનરાજ હતું. સં. ૧૪૭૫ માં દીક્ષા લીધી, સં. ૧૯૪ માં આચાર્ય પદ પામ્યા. એમણે નદીની ઉપર વૃક્ષો ચલાવી ગુજરાતના બાદશાહને ચમત્કાર દેખાડી મુલ્લાને હરાવ્યું. પાદશાહે નવો ઉપાસરે કરાવી દીધો. તે હજી પણ અમદાવાદના જવેરીવાડામાં કાયમ થયો છે, સં. ૧૫૦૧ માં ચાંપાનેરમાં ગચ્છનાયકપદ પામ્યા. બાદશાહને છ માસથી તાવ આવતો હતો, તે કે વઘથી સારે ન થયો પણ એમણે મંત્રબલે કરી છેહડાથી તાવને બહાર કાઢયે. બાદશાહે કહ્યું કે એ તાપ ક્યાં છે તે અમને દેખાડો. તે વારે ગુરૂએ પોતાના રજોહરણે કરી શિલાની ઉપર ખંખેર્ય. એટલે શિલા બળભસ્મ થઈ ગઈ. તેમણે જિનશાસનની ઉન્નતિ કરી સં. ૧૫૪૨ માં કાળધર્મ પામ્યા. શ્રી જિનચંદ્રસૂરિ (ખ. ગ.૧) સં. ૧૪૦૬ માં નાગપુરમાં શ્રીમાલશાહ હાથીશાહે નંદી મહોત્સવ સહિત પદસ્થાપન કર્યા અને તરૂણ ૧ ખરતર ગ૭. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ પ્રભાચાયે રિમંત્ર દીધે. સં. ૧૪૧૫ માં અશડ વદિ ૧૩ ખંભાતમાં કાળધર્મ પામ્યા. શ્રી જિનદયસૂરિ (ખ. ગ.) આ સૂરિને જન્મ પાલણપુરમાં સં ૧૩૭૫ માં થયો હતો. તેમને માટે વિ. સં. ૧૪૧૫ ના અશાડ સુદિ ૨ ને દિવસે શ્રી સ્તંભતીર્થમાં લૂગયા ત્રીય શ હ. જેસલે નંદી મહોત્સવ કર્યો અને તરૂણ પ્રભાચાર્યે સૂરિમંત્ર દીધો અને પદસ્થાપન કર્યો. ત્યાર પછી તે ભતીર્થમાં અજિતનાથ સ્વામિની પ્રતિષ્ઠા કરી. તેઓશ્રી સં. ૧૪૩ર ના ભાદરવા વદિ ૧૫ ને દિવસે પાટણમાં સ્વર્ગે ગયા. * શ્રી રત્નસિંદુસૂરિ (પૃ. ત. ગ.) (સં. ૧૪૫ર) શ્રી જયતિલકસૂરિના પકે ૨-નસિંડસુરિ થયા. સં. ૧૮પર માં જયતિલકરિએ સ્તંભતીર્થમાં શ્રી રતનસિડને આચાર્યપદ આપ્યું અને હરપતિએ તેનો મહેસવ કર્યો. હરપતિનો પુત્ર શાણરાજ થયો. આ સૂરિએ ગિરિપુર (ડુંગરપુર) નગરમાં “ઘીઆ વિહાર” નામના વૃષભદેવ પ્રાસાદમાં ૧૨૫ થી અધિક મણના પિત્તળના સપરિકર ત્રાષભદેવ બિંબની ચિત્ય પ્રતિષ્ઠા કરી. હજી પણ (પટ્ટાવલી કારના સમયમાં) શેર ભાર રૂપાની આરતી, મંગલ પ્રદીપ, બે ચામર તે વખતના જોવામાં આવે છે. (જે. ગુ. ક. ભા. ૨ જે પૃ. ૭૩૯) આ સૂરિએ ખંભાતમાં સં. ૧૪૮૧-૮૬-૮૮, ૧૫, ૧૫૦૭, ૧૫૧૩, ૧૫૧૭ માં પ્રતિષ્ઠા કરાવી છે. શ્રી રત્નશેખર (તપાગચ્છ) (જન્મ ૧૪પ૭) ખંભાતના બાબીએ બાલ્યવયમાં તેમને “બાલસરસ્વતી” એવું નામ આપ્યું. ૧૧ વર્ણ યુગપ્રધાન પદવી ભેગવી, સં. ૧૫૧૭ માં સ્વર્ગવાસી થયા. શ્રી મુનિસુંદર (તપાગચ્છ) (જન્મ સં. ૧૪૬૬) તેઓ બહુ હોશિયાર હતા. તેમને ખંભાતના દફતરખાને “વાદિગેકુલષડ” નું બિરૂદ આપ્યું હતું. તેમણે ઘણું ગ્રંથ બનાવ્યા છે. સં. ૧૫૦૩ ના કારતક સુદી ૧ ને દિવસે કેટડામાં સ્વર્ગવાસી થયા. તેમના હાથે ખંભાતમાં સં. ૧૪૮૯ માં પ્રતિષ્ઠા થઈ. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ (અ. .) સાઠમાં પટ્ટધર હતા. પાટણ નગરના સેની જાવડની પૂરલદે નામે સ્ત્રીના પુત્ર હતા. તેમને જન્મ ૧ બૃહત્ તપ ગ9. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ૧ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. સં. ૧૫૦૬ માં થયું હતું. સં. ૧૫૧૨ માં દીક્ષા લીધી. ૧૫૪૧ માં અચાર્ય પદ પામ્યા. સં. ૧૫૪ર માં ગચ્છનાયકપદ પામ્યા. તેમની પ્રતિષ્ઠાન સં. ૧૫૪૮-૫૧-૫૩-૫૭-૬૦ ના લેખે છે. શ્રી ભાવસાગરસૂરિ (અં. ગ.) એકસઠમા પટ્ટધર હતા. મારવાડ દેશના નરસાણ ગ્રામમાં વારા સાંગાની સિગારેદેથી જમ્યા હતા. તેમને જન્મ સં. ૧૫૧૦ માં થયું હતું. સં. ૧૫૪૦ માં ખંભાતમાં શ્રી જયકેસરીના હાથે દીક્ષા લીધી હતી. સં. ૧૫૬૦માં માંડલગ્રામે આચાર્યપદ અને એશપદ મળ્યું. સં. ૧૫૮૩ માં કાળધર્મ પામ્યા. તેમના પ્રતિઠાના લેખ સં. ૧પ૬૦, ૧પ૬૧, ૧૫૬૩ ના મળે છે. શ્રી ગુણનિધાનસૂરિ (અં. ગ.) બાસઠમાં પટ્ટધર હતા. પાટણના ' શ્રીમાળી નગરાજ શેઠની લીલાદેથી સં. ૧૫૪૮ માં જન્મ્યા હતા. તેમનું મૂળનામ એનપાલ હતું. સં. ૧૫૫૨ માં શ્રી સિદ્ધાંતસાગરસૂરિના હાથે દીક્ષા લીધી. સં. ૧૫૮૪ માં ખંભાતમાં સૂરિપદ અને ગણેશપદ મળ્યું. સં. ૧૬૦૨ માં કાળધર્મ પામ્યા, તેમના સં. ૧૫૮૪, ૧૫૮૭ ૧૫૯૧, અને ૧૬૦૦ ના લેખ મળે છે. શ્રી ધર્મમૂર્તિસૂરિ (અ. .) ત્રેસઠમા પટ્ટધર હતા. ખંભાતના શાહંસરાજ વણિકની હાંસલદે ગ્રીથી જન્મ્યા હતા. તેમનું મૂળ નામ ધર્મદાસ હતું. તેમને જન્મ સંવત ૧૫૮૫ માં થયેલ હતા. સં. ૧૫૯૯ માં દીક્ષા લીધી. સં. ૧૬૦૨ માં અમદાવાદમાં આચાર્યપદ પામ્યા અને મહોત્સવ સહિત એજ વર્ષમાં ગચ્છનાયકપદ મળ્યું અને સં. ૧૯૭૦ માં પાટણમાં સ્વર્ગવાસી થયા. : તેઓ ઉગ્રત્યાગી હતા. તેમના રાજ્યમાં ઉત્તરાધ્યયન દીપિકાની પ્રત સં. ૧૬૪૩-૪ માં લખાઈ હતી અને વ્યવહારસૂત્રની પ્રત સંવત ૧૬૬૫ માં લખાઈ હતી, તેમણે પોતે વૃહત્ ચૈત્યવંદન (શ્રાવક પ્રતિકમણાદિ મૂત્ર) અને પ્રદ્યુમ્ન ચરિત્ર રચેલ છે. * ” તેમના પ્રતિષ્ઠાના લેખ સં. ૧૬૫૪ વગેરેના છે. શ્રી કલ્યાણસાગરસૂરિ (અં. ગ.) ચોસઠમા પટ્ટધર હતા. લાડા ગામે કઠારી નાનિગની ભાર્યા નામિલના પુત્ર હતા. તેમને જન્મ સંવત ૧૬૩૩ માં થયો. સં. ૧૬૪ર માં દીક્ષા લીધી. સં. ૧૬૪૯માં આચાર્ય * જૈન ગુર્જર કવિઓ ભા. ૨ જે પૃ. ૭૭૪. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પર ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પદ અમદાવાદમાં પામ્યા. સં. ૧૯૭૦ માં પાટણમાં ગણેશપદ પામ્યા. તેઓ ઘણુજ પ્રભાવશાળી હતા, તેમના ઉપદેશથી સંવત ૧૬૭૫ માં નવાનગરના એસવાલ શા. રાજસીયે તેમના ઉપદેશથી પ૫૧ જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનવાલું ચૈત્ય કરાવ્યું હતું. તેઓ ૧૬૭૧ માં યાત્રા કરી સં. ૧૭૧૮ માં ભુજમાં કાળધર્મ પામ્યા. તેમણે ખંભાતમાં સં. ૧૬૬૭ અને ૧૯૮૧ માં પ્રતિષ્ઠા કરાવી છે.' શ્રી અમરસાગરસૂરિ (અં. ગ.) પાંસઠમા પટ્ટધર હતા. તેઓ મેવાડના ઉદયપુરના શ્રીમાળી જ્ઞાતિના ચેધરી યેધાની સેના નામે ભાર્યાથી જન્મ્યા હતા. તેમને જન્મ સં. ૧૬૯૪માં થયે હતો. તેમનું મૂળ નામ અમરચંદ્ર હતું. સં. ૧૭૦૫ માં દીક્ષા લીધી હતી અને સંવત ૧૭૧૫ માં ખંભાતમાં આચાર્યપદ પામ્યા. સંવત ૧૭૧૮ માં કચ્છમાં ગણેશપદ પામ્યા. સં. ૧૭૬૨ માં ધોળકે કાળધર્મ પામ્યા. ધર્મલક્ષમી મહત્તરા (સં. ૧૪૯૧) સં. ૧૪૯૧ પહેલાં માતમાં એસવંશી સની સિંહ (સીહ) વસતો હતો. તેને રમાદેવીથી મલાઈ નામની પુત્રી થઈ. તે જ્યારે સાત વર્ષની થઈ ત્યારે તેણીએ શ્રી રત્નસિંહરિના હાથે વિ. સં. ૧૮૯૧ માં દીક્ષા લીધી અને ધર્મલક્ષ્મી નામ રાખ્યું. આ વખતે રત્નચૂલા નામની મહત્તા હતી; તેનીજ પાટે આ ધર્મલક્ષ્મી આવ્યાં. અંગ, ભાષા, લિપિ, પ્રકરણ વગેરેને તેણે અભ્યાસ કર્યો હતો. રતનસિંહસૂરિએ સં. ૧૫૦૧ માં તેને મહત્તરાપદ આપ્યું. ૭–સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ખ. (૧૬ થી ૧૭ મા સૈકા સુધી) શ્રી હીરવિજયસૂરિ ( વિ. સં. ૧૫૮૩) જૈન ઈતિહાસમાં પંદરમે અને સેળ સંકે અત્યંત સ્મરણીય છે. તે સેકાઓ સુવર્ણયુગના કહી શકાય. આ સૈકામાં ઘણા પ્રભાવશાળી આચાર્યો થયા છે. દિલ્હીના તખ્ત ઉપર મેગલ સમ્રાટ અકબર અને તેના પછીના રાજાઓને અમલ હતું. જ્યારે અકબર દિલ્હીની ગાદી પર * જે. એ. ગૂ. કા. સં. પૃ. ૨૧૫. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ૫૩ હતે તે વખતે ગુજરાતમાં પ્રસિદ્ધ આચાર્ય હીરવિજયસૂરિ જેનધર્મને ઝુંડે ફરકાવી રહ્યા હતાં. સમ્રાટે તેમને બહુમાનપૂર્વક પિતાના દરબારમાં તેડાવી ભારે માન આપ્યું હતું. આ આચાર્યે ખંભાતમાં સાત ચોમાસા જુદા જુદા વખતે કર્યા હતા. તે દરમીઆન તેમના શુભ હસ્તે ઘણી પ્રતિષ્ઠાઓ થઈહતી. તેમના વરદ હસ્તે ઘણાએ દીક્ષા લીધી હતી, અને તેમના ઘણું શિષ્ય થયા હતા. એટલે ખંભાતના જેન ઈતિહાસમાં આ આચાર્યશ્રીને પ્રભાવ સેનેરી અક્ષાએ સેંધાયું છે. ખંભાતના કવિ શવભદાસે સંવત ૧૬૮૫ માં “હીરવિજયસૂરિને રાસ રચે છે તે ઉપરાંત “હીરસૌભાગ્યકાવ્ય” વગેરે સંસ્કૃત ગ્રંથ રચાયા છે. વધુ જાણવાની જિજ્ઞાસાવાળાએ સૂરીશ્વરને સમ્રાટ” વાંચો. હીરવિજ્યસૂરિને જન્મ સં. ૧૫૮૩ માં પાલણપુરમાં થયો હતે. તેમના પિતાનું નામ કુરાશાહ અને માતાનું નામ નાથી હતું. તેમના સ્વર્ગવાસ પછી તેમણે દીક્ષા લીધી. મારવાડના નાડલાઈ ગામમાં સંવત ૧૬૦૭માં પંડિત પદ અને સં. ૧૬૦૮માં ઉપાધ્યાયપદ મળ્યું. ત્યારપછી સં. ૧૯૧૦ માં શિરેહી (મારવાડ) માં આચાર્ય પદ મળ્યું હતું. હીરવિજયસૂરિ અને હબીબ –હીરવિજયસૂરિ એક વખત વિહાર કરતા કરતા ખંભાત આવ્યા. આ વખતે ખંભાતમાં હબીબલ નામને એક જે રહેતો હતો, તે ઘણે જબરે હતે. કહે છે કે તેને એક ટંકનો રાક એક મણને હતો. આ હબીબલાએ ગમે તે બહાનું કાઢીને સૂરિશ્વરનું ઘણું અપમાન કર્યું, તેમાં વળી સૂરિશ્વરને દ્વેષી મહીઓ નામને એક ગૃહસ્થ હતો તે તેને મળી ગયો. એટલે તે વધારે ફાવી ગયો. પરિણામે સૂરીશ્વરને તેણે ગામ બહાર કાઢ્યા. આથી જેન કેમમાં ખળભળાટ મચી ગયે. સૂરિજીના આ અપમાનથી જૂદા જૂદા ગચ્છના જે સાધુઓ ખંભાતમાં હતા તેઓ પણ ગામમાંથી નીકળી ગયા. પછી ખાજા હબીબલાને સજા કરવા તથા સાધુઓનું અપમાન થતું અટકાવવા ઘનવિજય નામના એક સાધુને અકબર પાદશાહ પાસે મોકલ્યો. તેણે ત્યાં જઈ અકબર પાસેના જેન સાધુ શાન્તિચંદ્રને બધી હકીકત કહી તેમણે અકબરશાહને સઘળી હકીક્ત નિવેદન કરી. બાદશાહે કહ્યું “તેને બાંધી-જૂતાં મારીને અહીં લાવવાને હમણાંજ હુકમ કરૂં . Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. - આ વખતે બાદશાહ અકબર પાસે હિરાનંદ નામને એક ગુમાસ્તો રહેતો હતો. તેણે બાદશાહને બહુ આજીજી કરી માફ કરવા વિનતિ કરી; છતાં બાદશાહે માન્યું નહિ અને હુકમ ફરમાવ્યું. તે સમાચાર ખંભાતમાં આવતાં અને બેજાને ખબર મળતાં તે ઘણો ગભરાયો. તેને એમ લાગ્યું કે અકબર જેવા મહાન રાજા આ આચાર્યને આટલું બધું માન આપે છે, માટે મારી જબરી ભૂલ થઈ છે. તે ઉપરથી તેણે સરિને પગે પડી માફી માગી અને સૂરિને બહુ સત્કાર કર્યો તથા સુરિજીની આજ્ઞાને માન આપી પિતને ત્યાં રહેલાં બંદીવાને (ગુલામ)ને મુક્ત કર્યા. કલ્યાણરાયનો ઉપદ્રવ–આચાર્ય હીરવિજયસૂરિ જ્યારે અકબરશાહ પાસે હતા ત્યારે કેટલાક શ્રેષી લેકેએ ઉપદ્રવ કર્યો હતો. આ વખતે ખંભાતમાં કલ્યાણરાયે કેટલાક જેની પાસે અમુક કારણે બતાવી બાર હજાર રૂપીઆનું ખત લાવી લીધું અને કેટલાકના માથાં મુંડાવ્યાં. તેમાં કેટલાકને તો પોતાનો જાન બચાવવાની ખાતર જૈનધર્મને ત્યાગ પણ કરવો પડયે. આ ઉપદ્રવથી આખા ગુજરાતમાં બહુ હોહા મચી રહી હતી. આ હકીક્ત દિલ્હીમાં સૂરિજીને પહોંચતાં તેમણે પાદશાહને તે હકીકત જણાવી. બાદશાહે અમદાવાદના સુબા મીજખાન ઉપર એક પત્ર લખ્યું, તેમાં જણાવ્યું કે “હીરવિજયસૂરિના શિષ્યોને જે તકલીફ આપતા હોય તેઓને વગર વિલંબે શિક્ષા કરે.” આ પત્ર અમદાવાદ આવતાં અમદાવાદના આગેવાન ગૃહસ્થાએ વિપુશાહ નામના ગૃહસ્થને જણાવ્યું કે આ પત્ર લઈને તમે પનસાહેબ પાસે જાઓ. વિપુશાહે સલાહ આપી કે બને ત્યાં સુધી અંદર અંદર સમજી જવામાં સાર છે. વળી કલ્યાણરાય પાસે વિઠ્ઠલ નામને મહેતા છે. તે એ તે નાલાયક અને ખટપટીઓ છે કે એનું ચાલશે તે આપણને હેરાન કરશે. છેવટે સુબા મીરજાખાને અકબર બાદશાહને કાગળ બતાવ્ય; તેણે તરત હુકમ કર્યો કે કલ્યાણરાય તથા વિઠ્ઠલને પકડીને લા. વિઠ્ઠલને પકડવામાં આવ્યો અને આખા ગામમાં ફેરવીને ત્રણ દરવાજા આગળ બાંધીને તેને શિક્ષા કરવામાં આવી. કલ્યાણરાય નાસી ગયા અને ભયબ્રાન્ત અવસ્થામાં સુબાની તહેનાતમાં હાજર થયો. અને રાયકલ્યાણને ઘણે ઠપકે આપે અને સાધુઓની માફી મંગાવી. વળી બાર હજાર રૂપિઆનું ખત જે જોર જુલમથી લખાવી Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. લીધું હતું તે પણ રદ કરાવ્યું અને રાયકલ્યાણના જુલમથી જેઓએ જૈનધર્મને ત્યાગ કર્યો હતો તેઓને પાછા ઠેકાણે લાવવામાં આવ્યા. શ્રી હીરવિજયસૂરિના વિદ્યાગુરુ–સૂરિજી એકવાર ખંભાતમાં હતા તે વખતે તેમનો પૂર્વાવસ્થાને વિદ્યાગુરુ આવી ચઢયો. આ વખતે આચાર્યશ્રી જેમાં મહાગુરુ ગણાતા હોવા છતાં તેમણે પિતાના વિદ્યાગુરુને ઘણું માન આપ્યું, તેમ સઘળા જૈન સંઘે તેમને માન આપ્યું. પછી સૂરિજીએ વિદ્યાગુરુ પ્રત્યે વિનયભરી રીતે કહ્યું કે—મારા જેવો નિર્ચન્થ આપને શું ધરી શકે? અધ્યાપકે કહ્યું આપને જરાપણ મુંઝાવાની જરૂર નથી; મારે અહીં આવવાનું કારણ જુદું જ છે. મને એક દિવસે સર્પદંશ થયે હતો. તેનું વિષ કેઈપણ ઉપાયે ઉતરતું નહતું. પછી આપના નામસ્મરણપૂર્વક તેને દંશમાંથી ચૂસતાં તે ઉતરી ગયું, અને હું બચ્યો. આ ઉપરથી એમ સમજાયું કે જેના માત્ર નામસ્મરણમાં આટલો ચમત્કાર છે, તો તેમના પ્રત્યક્ષ દર્શન કરી કૃતાર્થ થાવું જરૂરનું છે; આ શુભ આશય ધારણ કરી અત્રે આવ્યો છું. આ વખતે સોની તેજપાલના પત્ની સંઘવણ સાંગદે પાસે બેઠાં હતાં, તેઓ આ વાતચીતથી વાકેફ થતાં તેમણે પ્રશ્ન કર્યો કે “આપના આ પૂર્વાવસ્થાના ગેર છે?” સૂરિએ કહ્યું કે એ ગેર નથી પણ મારા વિદ્યાગુર છે; સંઘવણે પોતાના હાથમાંનું કડું કાઢીને તરત જ તેમના આગળ મૂક્યું તથા બીજા ગૃહસ્થ પાસેથી બાર રૂપીઆ એકઠા કરી એ વિદ્યાગુરુને આપ્યા. સૂરિજીના ભકત--આ પ્રભાવશાળી આચાર્યના ખંભાતમાં ઘણા ધનાઢયો, ભક્તો હતા. સોની તેજપાળ, સંઘવી ઉદયકરણ, ઠક્કર કીકા, પારેખ રાજીયા તથા વજીયા વગેરે તેમના પરમભક્ત હતા. ' સૂરિજીના હાથે ખંભાતમાં સં. ૧૯૧૭ માં ૩, ૧દરર માં ૩, સં. ૧૬૨૬ માં ૪, સં. ૧૬ર૭ માં ૨, સં. ૧૯૩૦ માં ૧, સં. ૧૬૩૧ માં ૧, સં. ૧૬૩૨ માં ૩, સં. ૧૬૩૭ માં ૨, સં. ૧૬૩૮ માં ૨, સં. ૧૬૪ માં ૧, સં. ૧૬૫૩ ૩. એમ લગભગ ૨૫ પ્રતિમાની પ્રતિછાઓ થઈ હતી. તેમણે સાત માસાં ખંભાતમાં કર્યા હતાં. સ્વર્ગવાસ-આચાર્યશ્રી સંવત ૧૬૫ર ના ભાદરવા શુદિ ૧૧ ને દિવસે કાઠીઆવાડના ઉના ગામમાં સ્વર્ગવાસ થયા. તેની બીજી સાલના માગસર વદિ ૨ ને સોમવારે પુષ્ય નક્ષત્રના દિવસે ખંભાત નિવાસી સંઘવી ઉદયકરણે તેમની પાદુકાની શત્રુંજ્ય ઉપર સ્થાપના કરી અને Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. આચાર્યશ્રી વિજયસેનસૂરિના નામથી મહોપાધ્યાય કલ્યાણવિજયગણિ અને પંડિત ધનવિજયગણિએ તેની પ્રતિષ્ઠા કરી ? સં. ૧૬પ૩ ના ફાગણ શુદિ ૮ ને દિવસે તેમની પાષાણમૂર્તિ ખંભાતના પઉમા અને તેની સ્ત્રી પાંચીએ કાઠિવાડમાં આવેલા મહુવા ગામમાં કરાવી ર તે મૂર્તિને ફેટે સૂરિશ્વર અને સમ્રાટમાં આપે છે. શ્રી વિજયસેનસૂરિ (જન્મ સં. ૧૬૦૪) ( શ્રી હીરવિજયસૂરિની પાટ પર તેમના પછી તરત જ થએલા શ્રી વિજયસેનસૂરિ મહાન પ્રભાવશાળી આચાર્ય થઈ ગયા છે. તેમના સંબંધમાં સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં ગ્રંથો રચાયા છે. ખંભાતમાં આ આચાર્યશ્રીના હાથે ઘણું પ્રતિષ્ઠાઓ થઈ છે; ખંભાતનાં જૈન ઈતિહાસમાં તેમને ફાળે નાને સુને નથી, તેમનું જીવન નીચે પ્રમાણે છે. શ્રી વિજયસેનસૂરિને જન્મ મારવાડના નાડલાઈ ગામમાં વિ. સં. ૧૬૦૪ ના ફાગણ શુદિ ૧૫ ને રોજ થયે હતું. તેમના પિતાનું નામ કમા અને માતાનું નામ કેડિમ હતું. તેમનું મૂળ નામ જયસિંગ હતું. જ્યારે જયસિંગ સાત વર્ષની ઉમરના થયા ત્યારે તેમના પિતાએ દીક્ષા લીધી અને માતા તથા સિંગ સુરત આવીને રહ્યા. બંને જણે શ્રી વિજયદાનસૂરિની પાસે વિ. સંવત ૧૬૧૩ ના જેઠ સુદિ ૧૧ ને દિવસે દીક્ષા લીધી અને જયસિંગનું નામ જયવિમલ પાડયું. પછી તેમને હીરવિજયસૂરિને સેંપવામાં આવ્યા, ત્યાંથી તેઓ ડીસા ગયા અને પછી ત્યાંથી ખંભાત આવ્યા. ૧ પ્રા. લે. સં. ભા. ૨ જો પૃ. ૩ (બુદ્ધિ.) २ “१६५३ पातशाहि श्री अकबर प्रवर्तित सं. ४१ वर्षे फा. सुदि ८ दिने श्री स्तम्भ तीर्थ वास्तव्य श्री. पउमा (भा.) पांची नामन्यता श्री हीरविजयसूरीश्वराणां मूर्तिः का. प्र. तपागच्छे श्री विजयसेनसूरिभिः ॥ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૫. ૩ ઇમ સુણી ગ૭ ઘણી હરષિઉ, વિહાર ખંભાતિ કિને રે, શ્રી વિમલ ગણે સનિ, પંડિતપદ તિહાં દીરે. ૧૪ જેન એ. ગૂ કા. સં. પૃ. ૧૬૭. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતી અને પ્રભાવિક આચાયૅ. ૫૭ ખંભાતની પ્રજાને તેમના ઉપર અત્યંત ભકિતભાવ હતા તે નીચેની કવિતા પરથી સમજાય છે. ૧ ૫૨મ પટાદર હીરનાજી, વીનતી અવનાર, નયરી ત્રંબાવતી ઇહાં, અછઇજી અમરાપુર અનુકાર, જેસિંગજી આવા આણુઇ દેશ. કીજઈ પર ઉપગાર, ભાવીક જોઈ તુલ્ય વાટડીજી, જય જપઈ મા કરીજી, પધારો ગણુધાર.અેસિંગજી જૈન પ્રજાના ભક્તિભાવ જોઈ તે ખંભાતમાં પધાર્યા. ખંભાતમાં આવ્યા પછી શ્રાવિકા પૂનિએ ઘણું દ્રવ્ય ખરચી પદઉત્સવ કર્યો અને વિ. સંવત ૧૬૨૬ ના ફાગણ સુદ ૧૦ ને દિવસે તેમને પંડિતપદ આપવામાં આવ્યું.રભાતથી તેઓ અમદાવાદ ગયા અને ત્યાં વિ. સ. ૧૯૨૮ ના ફાગણ સુદ ૭ ને દિવસે આચાર્યપદ આપ્યું, ત્યારથી વિજયસેનસૂરિ નામ પાડવામાં આવ્યું. શ્રી વિજયસૂરિના હાથે ભાતમાં વિ. સંવત ૧૬૩ર માં ૧, ૧૬૪૩ માં ૨, ૧૬૪૪ માં ૮, ૧૬૫૪ માં ૨, ૧૬૫૬ માં ૨, ૧૬૫૮ માં ૧, ૧૬૫૯ માં ૧, ૧૬૬૧ માં ૩, ૧૬૬૨ માં ૧, ૧૬૬૮ માં ૧ એમ એમના વરદ હસ્તે લગભગ ૨૨ પ્રતિષ્ઠા થઈ છે. બજારના ચિંતામણિ પાર્શ્વ નાથ તથા માળેકચાકના બાંયરા ઉપરના પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેમના હાથે થઈ છે. આ દહેરાં અત્યારે પણ ઘણાં જોવા લાયક છે. ખ'ભાતમાં સ્વર્ગવાસ-સૂરિશ્રી અનેક સ્થળે વિહાર કરતાં કરતાં વિ. સ’. ૧૯૭૧ માં અમદાવાદ આવ્યા; તે વખતે તેમની શરીર પ્રકૃતિ અગડી–એટલે તેઓ ખંભાત આવ્યા અને અકબરપુરમાં મેઢે જૈનને ઉપાસરા હતા ત્યાં તે ઉતર્યા. દિવસે દિવસે તેમનું શરીર વધારે અગડયું અને વિ. સ. ૧૯૭૨ ના જેઠ વિદ ૧૧ ના દિવસે સ્વર્ગવાસી ૧ એ. સઝાયમાલા ભાગ ૧ લે પૃ. ૧૨ ૨ સાલ વસઇ તિહાં ત્રિ લાભ પ્રતિષ્ઠાના મોટા હૈ, શ્રાવિકા પૂનિષ તિહાં કિઉ, પદ ઉચ્છવ નહિ ખાટારે. ૧૫ Jain Educationa International જે, ઐ. શૂ કા. સં. પૃ. ૧૬૭ For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ થયા તેમને મરણ પ્રસંગ ખંભાતના જૈન સંઘે કેવી રીતે ઉજવ્યો તે જાણવા યોગ્ય હોવાથી નીચે પ્રમાણે આપવામાં આવ્યું છે.” જેઠ વદિ એકાદશી, ઉગતઈ આદિતવાર, શ્રી વિજયસેનસૂરિદ પામ્યા, સ્વર્ગ સુખસાર. ૩૯ ઉત્તમ જાતિ કથિયા કેરી, પંચ ભાતિ બહુમૂલ, * * સત્તરખઠ માંડવી મંડાણુઇ, રચના કરી અમૂલ. ૪૦ ભાગી ધર્મ કરૂ જગિ જાણું, એ તનુ પુણ્યતણું પરિમાણ, જુઓ જેસંગજી નિરવાણ, હુઆ જે જિનશાસન ભણ; • ભાગી ધર્મ કરૂ જગજાણ–આંચલી. અંગ પૂંજણઈ પૂજ્યતણુઈ તિહાં મહીમુંદી સઈ વીસ, * અગર દેઈ મણ અધમણ કેસર, કડી મણ ચાલીસ. ૪૧ સાર કપુર ચુઓ કસ્તુરી, સિંખરાં દ્રવ્ય અનેક, તે સેવિ દહન વેલા ચિતોમાં આણું કવિએ વિવેક, કર, ચિતામાંહિ શ્રીપૂજ્ય ઈહાડયો, લવ અરજી ગાંધી, મુખ ભરીઉં રૂપઈઈ કપુરઈ, પુણ્ય ગાંઠડી બાંધી ૪૩ ૧ સં ૧૬૭૪ માં વિદ્યાચંદ્ર “શ્રીવિજયસેનસૂરિ નિર્વાણ રાસ’ બનાવ્યા છે. વળી જુઓ –વરસિ સેલ બહુત્તરી, પંભનગરી ઉમાસ જ કરવા અકબરપુરિ આવ્યા અતિહિ ઉલ્લાસેર–૪૪ જેઠ બહુલ એકાદશી, પ્રહઊગમતઈ ભાંણ, . ચઉસરણાદિ સમાધિર્યું ગુરૂ દૂઉ નિર્વાણે રે.-૪૫ , મખબલ કેરી માંડવી માંડી સતર ખંડ ચાલીસ મણ સૂકડી મિલી, ત્રિણ મણ અગર અખંડેરે-૪૬ અધમણ કેસર તિહાં મિલ્યુ મિલ્યો ઘણો ઘનસાર, કસ્તૂરી ચરી ઘણી આદિકને ન પારે રે-૪૭ દ હજાર મહમું દિઈ પૂજ્યા પૂજ્ય નવાંગ, ઇમ ગુરૂના નિર્વાણને દઉ ઉ વ ચંગા રે–૪૮. મહમુંદી સઘલી મિલી આઠ હજાર પ્રમાણ, 'પચી થંભાયતતણુઈ સંઘઈ જાણ સુજાણે રે-૪૯ જગિ જાણે એકાદશી ઇક ગુરૂ હીરછ કીધ, બીજી ગુરૂ જેસંગજી કીધ જગત્ર પ્રસિદ્ધો રે–પ૦ સં. ૧૬૪ માં ગુણવિજય રચિત સજઝાય . સઝાયમાલા ભાગ ૧ લે પૃ. ૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચર્યો. સાહા સેમા સેમકરણ સંઘવી, ગાંધી અરજી વાલી, રૂપઈઆ સઉની મહીમુંદી, પેલી લગઈ ઉછાલી. ૪૪ દરવાજાથી ઠામ લગઈવલી, માંડવી લેઈ જાતાં, દેકડા રૂપઈઆ સઉના તિમ, ઉછાલ્યા ઈમ થાતાં. ૪૫ મહમુદી રૂપઈઆ મહુરઈ, પૂજઈ સંઘ અશેષ, - ખરચાણ સવિ મહુરમાનઈ, આઠ હજાર વિશેષ ૪૬ જિહાં લગઈ અંગ લગારદીઠું, મહિમા ભાવઈ ભગતઈ, તિહાં લગઈ પૂજી વધાવી ચિતા તે ઈમ ઉત્સવ અતિ શક્તિ. ૪૭ અકબરપુરમાં સ્તૂપ શ્રી વિજયસેન રિના મરણસ્થાને ખંભાતના વતની સમજીશાહે એક સ્તૂપ કરાવ્યો. આ સમયે દિલ્હીની ગાદી ઉપર જહાંગીર બાદશાહ હતું તે વખતે ચંદુસંઘવીએ દસવીઘાં જમીન તેની પાસે માગી. બાહશાહે તેને “મદદે મુઆશ” નામની જાગીર આપી. જે બાબતનું ફરમાન પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે, તે જમીન ઉપર સમજીશાહે સ્તૂપ બંધાવ્યો. હાલ એ સ્તુપ ત્યાં નથી, પણ ખંભાતના ભેચરાપાડામાં શાંતિનાથનું મંદિર છે, તેના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકોવાળે પત્થર છે તેના ઉપરના લેખ ઉપરથી જણાય છે કે આ પાદુકા તેજ છે કે જે સમજીશાહે વિજયસેનસરિન સ્તુપ ઉપર સ્થાપના કરી હતી. અકબરપુરમાંથી સ્તૂપની કયારે પડતી થઈ તે જણાતું નથી. આ લેખ નીચે પ્રમાણે છે. “વિ. સંવત ૧૬૭૭ ના મહા સુદિ ૧૩ ને રવિવારના દિવસે સમજીએ પિતાની બેન ધર્માઈ, સ્ત્રી સહજલદે અને વયજલ દે તથા પુત્ર સુરજી અને રામજી વિગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજ્યુસેનસરિની આ પાદુકાની સ્થાપના કરાવી હતી.” વળી સં. ૧૬૭ના માગસર (?) ૫ ને રવિવારે શ્રી વિજ્યસેનસૂરિની મૂર્તિ પણ કેઈએ કરાવી છે. . ! ! ! શ્રી વિજ્યતિલકસૂરિ–શ્રી વિજયસેનસૂરિની પાટે બે આચાર્યો થયા. (૧) વિજયદેવ અને (૨) વિજયતિલકસૂરિ અને તે આ પ્રમાણે “વાચક શિરોમણિ શ્રીમાન ધર્મસાગરજી ઉપાધ્યાયે “કુમતિમુદ્દલ નામને ગ્રંથ ઘણું સખ્ત ભાષામાં રચ્યો હોવાથી તેને અપ્રમાણુ ગણી વિજયસેનસૂરિએ ધર્મસાગરજીને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યા હતા. ૧ બુદ્ધિ. જે. ધા. પ્ર. લે. સં. ભાગ ૨ જે લેખાંક ૭૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. વિજયદેવસૂરિ ગૃહસ્થાવસ્થામાં ધર્મસાગરજીના ભાણેજ થતા હતા અને પરસ્પર બંનેને પ્રેમ હતું તેથી ગચ્છ બહારની હકીક્તને પત્ર ધર્મસાગરે વિજયદેવસૂરિને લખ્યો કે જેના ઉત્તરમાં વિજયદેવસૂરિએ પત્રની અંદર જણાવ્યું કે-“કશી ચિંતા ન કરશે; ગુરૂનું નિર્વાણ થયે તમને ગચ્છમાં લેઈ લઈશું. આ પત્ર માણસ સાથે મેકલ્ય; તેણે ભૂલથી તે વિજયસેનના હાથમાં આવે. વાંચતાં હૃદયમાં પિતાના શિષ્યને માટે આઘાત થયે અને બીજા કોઈને ગ૭પતિ નીમવા વિચાર રાખ્યો. વિહાર કરતાં ખંભાત આવ્યા. સં. ૧૬૭૧, ત્યાં સ્વર્ગ જેવા પહેલાં આઠ વાચક (ઉપાધ્યાય) અને ચારસે મુનિના પરિવારને બોલાવી જણાવ્યું કે-“એક વખત તમે વિજયદેવસૂરિ પાસે જઈ મારૂં વચન માન્ય રાખવા કહેજે; જે માન્ય કરે તે પટ્ટધર તેનેજ સ્થાપજે. નહિ તે બીજા કોઈ યોગ્ય મુનિને સ્થાપજે.” એમ કહી સંઘ સમક્ષ તે આઠે ઉપાધ્યાયોને ! સૂરિમંત્ર આપ્યો. આઠે વાચકેએ વિજયદેવસૂરિ પાસે અમદાવાદ આવી સ્વર્ગસ્થ . આચાર્યને અંતિમ સંદેશ કર્યો, પણ તેમણે તેને અસ્વિકાર કર્યો, એટલે વિજયસેનની ગાદી પર વિજયતિલકરિ સ્થાપિત કર્યા. તે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. ઈ. સ. ૧૯૭૪. કવિ રાષભદાસે તેમને આચાર્ય તરીકે માન્ય રાખ્યા. તે સિંહગુરૂ માહરે રે, વિજયતિલક તસ પાટ, સમતા શીળ વિદ્યા ઘણી રે, દેખાડે શુભ ગતિ વાટ. આ આચાર્ય મૂળ વિસલનગરના હતા. એક વખત આચાર્ય વિજયસેનસૂરિ ખંભાત પધાર્યા, તે વખતે વિસનગરના દેવજીશાહ પિતાના બે પુત્ર અને પિતાની સ્ત્રી સાથે આચાર્યને વંદન કરવા આવ્યા હતા. તે વખતે આ આચાર્યના ઉપદેશથી તેમણે વૈરાગ્ય ઉત્પન્ન થયો ને પિતાના પુત્ર અને સ્ત્રી એ ચારે જણે વિજયસેનસૂરિના હાથે દીક્ષા લીધી. વિજયતિલકસૂરિને ખંભાતમાં સંવત ૧૬૭૩ માં ગચ્છનાયકપદ આપવામાં આવ્યું. ૧ દીપવિજય કૃત સેહમકુલ પદાવલી રાસ ઉપરથી કવિ ઋષભદાસના * શ્રી મેહનલાલ દ. દેશાઈના નિબંધમાંથી. ગુ. પો. સા ૫. રિ. પૃ૧૯ ૨ વધુ વિવેચન માટે વિજયતિલસૂરિ રાસ જુઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. શ્રી વિયાણંદસૂરિ (જન્મ સં. ૧૯૪૨) શ્રી વિજ્યતિલક પછી શ્રી વિજાણંદસૂરિ થયા. તેમને જન્મ સં. ૧૬૪ર માં મારવાડમાં આવેલા વરરેહ ગામમાં થયેલ હતુંતેમના પિતાનું નામ શ્રીવંત અને માતાનું નામ શૃંગારદે હતું. તેમનું મૂળ નામ કલે, તેમણે હીરવિજયસૂરિ પાસે સં. ૧૬૫૧ માં દીક્ષા લીધી ને દીક્ષા નામ કમલવિજય હતું. વિજયતિલકસૂરિએ શિહીમાં સૂરિપદ આપ્યું. વિજયાણંદસૂરિ હીરવિજયના શિષ્ય હોવાથી વિજયદેવના કાકાગુરૂ થતા હતા. તે જ્યારે અમદાવાદમાં હતા, ત્યારે વિજયદેવસૂરિ મળવા માટે અમદાવાદ આવ્યા. પરસ્પર પ્રીતિથી બંનેની સંમતિપૂર્વક ગચ્છાધિપત્ય ત્રણે વર્ષ ચાલ્યું. ભાવયોગે ચોથા વર્ષથી વિજયદેવસૂરિએ પિતાના નામને પટે મુનિઓ માટે લખ્યા. આ સાંભળી આણંદસૂરિએ પણ પિતાના નામને પટ્ટો લખે. આ કારણથી એકજ કુળમાં બે આચાર્યોના નામથી બે ગ૭ થયા. એકનું નામ દેવસૂરિ અને બીજાનું નામ આણંદસૂરિ, સાગરગચ્છની ઉત્પત્તિ પણ આ સમયમાં થઈ. - આ સૂરિ ઘણું સમર્થ વિદ્વાન હતા, તેમ તપસ્વી હતા, તેઓએ ઘણું યાત્રાઓ કરી હતી. તેમના હાથે ખંભાતમાં સંવત ૧૬૮૩ ના ફાગણ વદ ૪ ને દિવસે ગાંધી કુંઅરજીએ મુનિસુવ્રત બિબની પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા હાલ આળીપાડાના શ્રી શાંતિનાથ જિનાલયમાં આ છે; તે સિવાય તેમને પ્રતિષ્ઠા લેખ સં. ૧૭૦૬ ને મળે છે. આ આચાર્ય વિ. સંવત ૧૭૧૧ ના અષાઢ વદિ ૧ ને મંગળવારે પ્રાત:કાળમાં ખંભાતમાં સ્વર્ગવાસી થયા. - કવિ રાષભદાસે શ્રી વિજાણંદસૂરિને ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા, તે માટે તે લખે છે કે – તેની પાસે વળી પ્રગટીઓરે કલ્પતરૂને કંદ, વિજ્યાનંદ સુરિશ્વરે દીઠે અતિરે આનંદ. ૧ કવિ ઋષભદાસને નિબંધ. પાં. સા પરિષદ પૃ. ૨૦ ટીપણું. ૨ સંવત સત્તર એકાદસઈ આસાઢ વદિ ભૌમવાર રે, પડવે પ્રભાતિ રે પૂજ્ય પિતા સ્વર્ગ મઝારિ રે–૨૪ ઐ. સ. માલા ભા. ૧ લે પૃ. ૯૫ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. જેડની મધુરી દેશનારે, સૂરિ ગુણ રે છત્રીશ, ગુણુ સત્તાવીશ સાધુના રે, સત્તર બેદ સંયમ કરીશ. હીર હાથે દીક્ષા વરે રે, હું તપગચ્છના રે નાથ, ઋષભ તણે! ગુરૂ તે સહી રે, તેને મસ્તકે હાથ. ભરતેશ્વર રાસ, સ. ૧૬૭૮. વળી હીરિવજયસિર રાસમાં પણ તે જણાવે છે કે— વંદુઇ વિજ્રયાણંદ સરિસઇ, નામ જપતાં સુખ સખલું થાઈ, તપગચ્છ નાયક ગુણુ નિહ પારા, પ્રાગવશે હુએ પુરૂષ અપારે. સાહ શ્રીવંત કુલે હુંસ ગયઢા, ઉદ્યોતકારી જિન દિનકર ચ ંદા, લાલબાઇ સુત સિંહ સરીખા, ભિવક લેાક મુખ ગુરૂતા નિરખા, ગુરૂનામે મુત્ર પહેાતી આસા, હીરવિજયસૂરિના કર્યો રાસ. —સંવત ૧૬૮૫ સૂરિના નિર્વાણ-ઉત્સવ— ગુણવંત ગછપતિ કિમહી ન વીસરઈ જસ ગુણુને નિહ પાર, જગનઇ વાહલા જગદ્ગુરૂ શાલતા પામ્યેા સુર અવતાર. સિડ કેસર ઘનસારઈ ભેલી વિલેપન કીધું રે સાર, નવપુજણું સંધ તિહાં કરઇ મહેમુદી દાઢ હજાર. સતર ખડી રે માંડવી તિહાં રચી સમાસણ આહિર, કઈ કથીપા રે વસ્તુ વિવિધ વલી ધ્રુજના અનેક પ્રકાર. ઇંદ્રધ્વજ સમ મોટી ધજ સાહઈ રજત સાનાની રે ચાર, ચ્ચાલીસ નઈ એક ઉપરિ શતવલી પાઢઈ તિહાં ગણધાર. ઢોલ દમામાં રે ભેરી ઝūરિ વાજઇ વાજિંત્ર કોડ, રૂપઇઆ મહિમુટ્ઠી ઉછાલતાં તિહાં મલિ મનુષ્યની કેડિ ણિ પરિ ઉચ્છવ સંઘ બહુ મિલી કરતા આવઈ રે સાર, સુદર શુભ પિર ઉત્તમ ભૂમિકા કરઇ તનુના સંસ્કાર, સેનઇઆ રૂપઇઈ મુખ ભર્યું પૂજણું કરઈ નવ અંગિ, તેરમણ કડિ શ્રીષ ડ સારષી સવાશેર કેસર સગિ. અગર તણા ખઠ એક શેર સાતના આપ્યા પરિષ જયદાસ, સર્વ મેલીનઈ રે અઇમણુ જાણીઇ કૃષ્ણાગરની સુવાસ. કસ્તુરી પાસેર સવા તિહાં અખર તેતલઇ માનિ, ચુઆ સેર સાત કૃષ્ણાગર તણેા સવા શેર કપૂર સમાન. Jain Educationa International For Personal and Private Use Only ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩ર ૩૩ ૩૪ ૩૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ થંભતથ અને પ્રભાવિક આચાર્યો. 3 ઈત્યાદિક વિધિ ગુરૂતનું સંસ્કર્યું પ્રેમલ પહેવ્ય ન માય, તેહ સુવાસના સુરકિ ગઈ આવ્યા સુરુ તેણુઈ થાય. વૃષ્ટિ કરઈ મેઘમાલી સુર તિહાં ચહઈ સીતલનઈ રે કાજિ, સંઘઈ સાચી રે દૂધ ધારા કરી પૂજ્ય કરઈ સુરરાજ. શ્રી પૂજ્યપાર્ટિ રે વિજય જણાઈ શ્રી વિજયરાજ રિંદ, ભાણ” કહછ ગુરૂ પ્રતિ તિહાં લગઇ જિહાં ભૂ ગગનદિણંદ. ૩૮ છે ઢાળ છે (રાગ-ધન્યાસી) જે જે સૂરિ શિરોમણી, શ્રી વિજાણંદ સૂરિદ રે, કામિતપૂરણ સુરતરૂ, ભવિજન કમલ દિણંદ રે– ૩૯ ધન ધન સંઘ ખંભાતિને, કીધું ઉત્તમ કામ છે, ' ' બહુવિધ ધન જેણઈ વાવરી, રાખ્યું ત્રિભુવન નામ રે– ૪૦ શ્રી વિજયાણંદસૂરિ પટધરૂ, શ્રી વિજયરાજ મુણિંદ રે, શ્રી વિજયપક્ષ મંગલ કરૂ, સેવઈ ભવિજન વૃંદ . ૦ ૪૧સંવત શશિ સસિ મુનિ સચિ, ભાદ્રવ વદિ ભમવાર રે, તેરસઈ રાસ રચ્યો ભલો, બારેજય જયકાર રેન્જ્યો કર એહ રાસ નિત જે ભણઈ તસઘરિ મંગલ માલ રે, સાંભળતાં સુખ સંપદા, આપઈ દ્ધિ વિશાલ રે.–૦ ° ૪૩ વાચક શિર ચૂડામણી, શ્રી મેઘવિજય ઉવઝાય રે, શ્રી લબ્ધિવિજય બુધ રાજીઉં, સીસ “ભાણુવિજય” ગુણગાયરે-૦૪૪ ઐ સ. માભા. ૧ લે પૃ. ૯૬ શ્રી હેમવિમલ-(લઘુ પિશાલિક ગ. ની પદ્દાવલી) (૧૫૫૨). હેમવિમલે જુદી શાખા કાઢી હોય એમ જણાય છે, તેને હેમશાખા કહે છે. સંવત ૧૫૫૦ માં સ્તંભતીર્થના સંઘ સાથે તેમણે શેત્રુંજયની યાત્રામહોત્સવ પૂર્વક કરી. સંવત ૧૫૫૨ માં તેની જીવા જાગાએ પ્રતિષ્ઠા કરી. સં. ૧૫૭૦ માં ડાભિલા ગામમાં સ્તંભતીર્થવાસી સની જીવા જાગાએ આવી કરેલા મહોત્સવ પૂર્વક આમલવિમલને સૂરિ પદવી અને દાનશેખર તથા માણિજ્યશેખરને વાચક પદવી આપી. સંવત ૧૫૭૨ માં સ્તંભતીર્થ જવા ઈડરથી ચાલતાં કપડવણજ' આવતાં સંઘે મેટે પ્રવેશોત્સવ કર્યો. કેઈ ચાડીઆએ આવા પ્રવેશત્સવ માટે પાદશાહ મુદાફર પાસે વાત કરી, તેણે પકડવા બંદિ મેકલ્યા. ગુરૂ ચુણેલી આવતાં આ વિધાનની ખબર પડતાં રાતોરાત નીકળી સોજીત્રાને ત્યાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ખંભાત પહોંચી ગયા. બેજાએ ગુરૂને બંદીસ્થાનકે રક્ષિત કર્યા. સંઘ પાસેથી બાર હજાર લીધા. પછી તેમણે સૂરિ મંત્ર આરાધ્યો. ત્યારપછી તેમણે શતાથી પં. હર્ષકુલગણિ વગેરેને ચાંપાનેર મોકલ્યાતેમણે સુલતાનને સ્વકાવ્યથી રંજીત કરી ઘણું દ્રવ્ય પાછું વળાવ્યું. હેમવિમલે ગ૭ભાર લેવા આનંદવિમલને લાવ્યા. તેમણે ના પાડવાથી સૌભાગ્ય હર્ષસૂરિને પટ્ટે સ્થાપ્યા. પછી તે સંવત ૧૫૮૩ ના આશ્વિન સુદિ ૧૩ ને દિવસે સ્વર્ગસ્થ થયા.” - હેમવિમલસૂરિના હાથે સંવત ૧૫૫૧, ૧૫૫૩, ૧૫૫૬. ૧૫૩, ૧૫૬૫, ૧૫૬૬ અને ૧૫૬૮માં પ્રતિષ્ઠા થઈ છે. શ્રી સેમવિમલસૂરિ–(સં. ૧૫૭૦ ) હેમવિમલસૂરિ તપગચ્છના પટ્ટધર તેમની પાટે સૌભાગ્યહર્ષસૂરિ થયા અને તેમની પાટે સમવિમલસૂરિ થયા. સેમવિમલસૂરિને જન્મ ખંભાત પાસેના કંસારી ગામમાં પ્રાગ્વાટ સમધરમંત્રી વંશજ રૂપવંતને ત્યાં તેમની સ્ત્રી અમરાદેથી સં. ૧૫૭૦ માં થયો હતો. જન્મ નામ જસવંત હતું. હેમવિમલસૂરિ પાસે સંવત ૧૫૭૪ માં વૈશાખ સુદિ ૩ ને દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી. તેમને દીક્ષા મહોત્સવ સં. ભૂભચજસુકે કર્યો. દીક્ષા નામ સામવિમલ પાડયું. ખંભાતમાં પ્રાગ્વાટ સા. કીકાએ સં. ૧૫૯૦ ના ફાગણ વદ ૫ ને દિવસે બહુ દ્રવ્યને વ્યય કરીને ગણપદ આ યું. સામવિમલમૂરિને ખંભાતમાં સં. ૧૬૦૫ ના મહા સુદિ ૫ ને દિવસે ગચ્છનાયકપદ આપવામાં આવ્યું. તેમણે સંઘ સાથે યાત્રા કરી હતી. સં. ૧૯૧૯ માં ખંભાતમાં ચોમાસું કર્યું હતું. તેઓ અષ્ટાવધાની, ઈચ્છાલિપિવાચક, વર્ધમાનવિદ્યાસૂરિમંત્રસાધ્ય, ચૌર્યાદિભય તથા કુછદિરેગ નિવારક, કલ્પસૂત્રટબાર્બાદિબહુસુગમગ્રંથકારક, શતાÁબિરૂદ્ધારક થયા. સંવત ૧૬૩૭ માં માર્ગશિર્ષમાં સ્વર્ગવાસ થયે. કુલ ર૦૦ ને સાધુ દીક્ષા આપી. ૧ જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ જે પૃ. ૭૪૪. અહીં હેમવિમલ નિર્વાણ પામ્યાની સાલ સં. ૧૫૮૩ જણાવી છે, પરંતુ સં. ૧૫૮૪ અને ૧૫૮૭ માં તેમણે પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ મળે છે. જુઓ બુ.લે. સં. ભાગ ૨ જે લેખ ૬૭૫, ૭૮૧, એટલે ઉપરની સં. ૧૫૮૩ ની સાલ બેટી લાગે છે. ૨ “રૂપ રતિપતિ અવતરી સેમમૂરતિ સાર.” અ. સ. ભા. ૧લે પૃ. ૫૪ ૩ “ધન અમરાદે કડી જિણિ જનમ્યા શ્રી જસવંત” એ.સી મા. ભા. ૧લે પૃ. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતી થ અને પ્રભવિક આચાર્યાં. આ આચાર્યની કેટલીક કૃતિએ પ્રાપ્ત થાય છે જેવી કે— (૧) લકકુમાર રાસ-સવત ૧૬૩૩ ના ભાદરવા વિદ ૮ ને દિવસે અમદાવાદમાં રાજપુરામાં બનાવ્યે હતા. (૨) ચ'પકશ્રેષ્ઠ રાસ- રાસ તેમણે સ ંવત ૧૬૨૨ ના શ્રવણુ સુદિ ૭ ને શુક્રવારને દિવસે વિરાટ નગરમાં બનાવ્યા હતા. (૩) શ્રેણિક રાસ-સંવત ૧૯૦૩ માં. (૪) ધમ્મિલકુમાર રાસ ( ૫ ) કલ્પસૂત્ર ગીતા વગેરે કૃતિઓ બનાવી છે. ખાલમાધ (૬) દશદ્રષ્ટાન્ત આ સૂરિની સજઝાય તેમના શિષ્ય વિચારસે!મમુનિએ સ ંવત ૧૬૨૩ ના મહા વદિ ૨ ને દિવસે લખી છે. વળી તેમની બીજી સજ્ઝાય છે.ર શ્રી આણંદવિમલસૂરિ—તેમના જન્મ સ. ૧૫૪૭ માં ઇડરમાં થયા હતા. તેમના પિતાનું નામ મેઘજી હતું અને માતાનું નામ માણેકદે હતું; તેઓ જ્ઞાતિએ એસવાળ હતા; તેમણે નાની ઉમરમાં એટલે સ. ૧૫૫૨ માં શ્રી હેમવિમલસૂરિના હાથે દીક્ષા લીધી હતી. સવત ૧૫૬૮ માં ઉપાધ્યાય પદવી મળી હતી. સ. ૧૫૭૦ માં ડામલામાં સેની જીવુ અને જાગરાજે કરેલા ઉત્સાહપૂર્વક પદસ્થાપના થઇ હતી. આ આચાર્ય મહાતપસ્વી હતા; તેમના તપેાખળથી ખંભાતની શ્રાવક પ્રજા તેમના પર ઘણે। પૂજ્યભાવ રાખતી હતી. ખંભાતમાં તે ા સમય રહ્યા હતા; તેઓ સંવત ૧૫૯૬ ના ચૈત્ર સુદિ ૭ ને દિવસે નવ દિવસનું અણુસણુ કરી અમદાવાદના નિજામપુરામાં સ્વર્ગવાસી થયા. શ્રી વિજયદેવસૂરિ--( જન્મ સ. ૧૬૩૪) શ્રી વિજયસેનસૂરિ પછી તેમની પાટે શ્રી વિજયદેવસૂરિ થયા. તે પણ શ્રી વિજયસેનસૂરિના જેવા પ્રતાપી હતા. ખંભાતમાં તેમના હાથે ઘણી પ્રતિષ્ઠા થઇ છે. ૬૫ શ્રી વિજયદેવના જન્મ ઈડરગઢમાં વિ. સં. ૧૬૩૪ માં થયા હતા. વિ. સં. ૧૬૫૫ માં પતિપદ આપવામાં આવ્યું હતું અને ૧ એ. સ. મા. ભા. ૧ લેા રૃ. ૪ ( આરંભમાં ) ર ▲ એ. સ. મા. લા. ૧ લામાં ૨, ૪૦, ૪૧ મી સઝાય જુએ. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. વિ. સં. ૧૬૫૬ ના વૈશાખ સુદ ૪ ને દિવસે સૂરિપદ ખંભાતમાં આપવામાં આવ્યું. સૂરિપદ મહેસવ–સર્વ વ્યવહારીઓની કે ણિમા શિરોમણી સમાન શ્રાવક સા. શ્રીમલ નામે શ્રેષ્ઠી પોતાના ભત્રીજા સા. સમાં શ્રેષ્ઠીની સાથે આચાર્ય પદની સ્થાપના નિમિત્તે પાર્જિત શુભ દ્રવ્યને વ્યય કરવાની ઈચ્છાથી મરૂ, મેદપાટ, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ, કુંકણ, ગુર્જર આદિ દેશમાં ગામે ગામ અને શહેરે શહેર કુકુમ પત્રિકાઓ મકલી સંઘજનેને સ્વગ્રામમાં પધારવા વિજ્ઞપ્તિ કરી. તદનુસાર હજારે શ્રાવકોને મહાન સમુદાય ત્યાં એકત્રિત થયો. ત્યારપછી તે શ્રીમલ્લ શ્રેણીએ મનહરતાથી સ્વર્ગના સુંદર વિમાનને તિરસ્કાર કરે એવા પિતાના ભવ્ય જિનભવનમાં દિવ્ય કુલવડે વિભુષિત શકમંડપ સમાન એક મહાન મંડપ બનાવી, ગચ્છાધિપતિ શ્રી વિજયસેનસૂરિશ્વરને સૂરિપદ પ્રદાન કરવાની પ્રાર્થના કરી. ત્યારબાદ તેની લાગણું ભરેલી વિજ્ઞપ્તિને સૂરિ મહારાજે સહર્ષ સ્વીકાર કરી વૈશાખ સુદિ ૪ ને શુભ દિવસે શ્રી વિજયદેવસૂરિ એ નામપૂર્વક સૂરિપદ પ્રદાન કર્યું. શ્રીમલ્લ કેડી આ મહાન કાર્યથી સંતુષ્ટ થઈ પિતાને કૃત કૃત્ય માની સંઘ સમુદાયની એવા પ્રકારે ભક્તિ કરી કે જેથી લોકો તેને સાક્ષાત કલ્પવૃક્ષ સમાન માનવા લાગ્યા. મહત્સવમાં તેણે બધા મળીને દસ હજાર રૂપીઆ પખરચ કર્યા તેના બીજે દિવસે ભાતમાંજ વસનાર ઠકકર કીકા નામે શ્રાવકે તેજ સૂરિપદના ઉત્સવ નિમિત્તે આઠ હજાર રૂપિઆને વ્યય કરી શ્રી વિજયદેવસૂરિના આચાર્યપદમાં પ્રતિષ્ઠા મેળવી. આ સમયે આચાર્યશ્રી સાથે ૭૦૦ સાધુ હતા. સુરિજીને ચમત્કાર–ખંભાતમાં એક દેવચંદ્ર નામે શ્રેષ્ઠી હતો. તેને બે સ્ત્રીઓ હતી. તેઓ બંને વિ. સં. ૧૬૭૩ના વર્ષે ઉત્પન્ન થયેલા નવીન ઉપાધીમતને માનનારી હતી. કાલાંતરે શેઠ મરણ પામી દેવપણે ઉસન્ન થયો. તેણે પોતાની સ્ત્રીઓને ઉપાધીમત છોડવા માટે ઘણી વખત સૂચનાઓ કરી પણ તેઓએ એ તરફ બીલકુલ લક્ષ આપ્યું નહિ. એક ૧ પંભનયર ઉચ્છવ ઘણું શ્રી વિજયસેન ભલું કીધું રે સંઘ સહિત શ્રી વિજયદેવ નઈ ગછનાયકપદ દીધું રે–૧૨ દાન કુશળ રચિત સજઝાય—એ. સ. મ. ભા. ૧લે. ૨ એક સંસ્કૃત હસ્તલિખિત પત્ર ઉપરથી “પુરાતત્વ” પુ ૨ જું પૃ. ૪૬૦ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. વખતે તેમને ત્યાં સંઘ જમણ હતું, તે વખતે દેવ થયેલા પતિએ પાષાણેની વૃષ્ટિ કરી તેથી બધા જમનારા શ્રાવકો પલાયમાન થઈ ગયા. પાછળથી દેવતા પ્રકટ થયો તેને જોઈ અને સ્ત્રીઓ પૂછવા લાગી કે તું કેણ છે? અને શા માટે અમને ડરાવે છે? ત્યારે તે દેવતાએ કહ્યું કે હું તમારે પતિ દેવચંદ્ર છું, બીજા ૧૭ દેવાની સાથે શ્રી વિજયદેવસૂરિની સેવા કરું છું, તેથી તમારે પણ તેમને જ ગુરૂ માનવા જોઈએ કે જેથી મારા તરફથી ભય ન થાય. એ પ્રકારે તેનું કથન પ્રમાણ કરી બંને સ્ત્રીઓ શ્રી વિજયદેવસૂરિની પરમ ભક્ત થઈ સૂરિના હાથે ખંભાતમાં પ્રતિષ્ઠાઓ – સં. ૧૬૭૭ માં લગભગ ૧૧-૧૨ પ્રતિષ્ઠાઓ તેમના હાથે ખંભાતમાં થઈ છે. તેમને આચાર્યપદ મહત્સવ ઉજવનાર શ્રીમલ્લશાહની પત્નિ વહાદેએ પોતાના શ્રેય માટે શ્રી સંભવનાથનું બિલ ભરાવ્યું તેની પ્રતિષ્ઠા તેમણે જ કરાવી. આ પ્રતિમા હાલ જીરાલાપાડાના ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં છે. લાડવાડાના અભિનંદન જિનાલયમાં શ્રી અનંતનાથની, યરાપાડાના નવખંડા પાર્શ્વનાથના જિનાલયમાં સુમતિનાથની, શકરપુરના ચિંતામણું પાર્શ્વના દહેરામાં સુવધિનાથ બિબની, માણેકચોકમાં શ્રી શીતલનાથની પ્રતિષ્ઠાઓ તેમના હાથે થઈ છે. આ સૂરિ સં. ૧૭૧૩ ના અશાડ સુદિ ૧૫ ને દિવસે ઉનામાં સ્વર્ગવાસી થયા. તેમણે ઈડરના રાજા કલ્યાણમટ્ટને પ્રતિબધ્યો હતો અને જહાંગીર બાદશાહે તેમને “મહાતપા” નું બિરૂદ આપ્યું હતું. ૮ થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ગ. (૧૮ થી ર૦ મા સૈકા સુધી) શ્રી સમચંદ્રસૂરિ—(પાયચંદગચ્છ) તેઓ સિદ્ધપુરપાટણ વાસી હતા. શ્રીમાળી જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ ભીમાશાહ અને માતાનું નામ વાલાદે હતું, તેમનો જન્મ સં. ૧૬૦ ના માગશર સુદિ ૧૧ ને દિવસે થયો હતે. સં. ૧૫૭૫ માં દીક્ષા, સં. ૧૫૯ માં ઉપાધ્યાય, સં. ૧૬૦૪ માં આચાર્યપદ મળ્યું; ૨ “વિષયવ–મહાભયમ્' ગ્રંથ શ્રી વિલ્લભ પાઠકે વિ. સં. ૧૭ મા સૈકામાં સંસ્કૃતમાં બતાવ્યો છે તે શ્રી જિનવિજયજીએ મુળરૂપે પ્રકટ કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ. તેમણે પાર્ધચંદ્રગ૭માં બહુ અગળ પડતે ભાગ લીધે છે. તેમણે પાર્ધચંદ્રસ્તુતિ, પાર્ધચંદ્ર સઝાય, મહાવીર સ્તવન વગેરે ઘણા કાવ્યો રચ્યાં છે. તેઓ સં. ૧૬ર૬ ના જેઠ વદિ ૧ ને દિવસે ખંભાતમાં સ્વર્ગવાસી થયા. શ્રી રાયચંદ્રસૂરિ–-(પાયચંદગ૭) જંબુસર ગામમાં જાવડશા દેશી નામે એક પ્રખ્યાત ગૃડસ્થ રહેતો હતો, તેને કમલદે નામની પકિનથી સં. ૧૯૦૬ ના ભાદરવા વદિ ૧ રવિવારે પુત્ર થયો. જેનું નામ રાયમલ્લ પાડયું. રાયમલ્લ જન્મથીજ સારા લક્ષણવાળો હતો. રાયમલ્લ નિશાળે જઈ થોડા સમયમાં સારી વિદ્યા મેળવી; પૂર્વના સંસકાથી તેને સંસાર પર બહુ પ્રીતિ ન હતી. આવી મનની સ્થિતિ હતી તેવામાં પાર્ધચંદ્રસૂરિના શિષ્ય સમચંદ્રસુરિ ત્યાં પધાર્યા. અહીં તેમના સદુપદેશથી રાયમલ્લને વૈરાગ્ય થયું. તેથી તેણે દિક્ષા લેવાનો વિચાર કર્યો. માતા પિતાની અનુમતિ લેવા માટે તેણે તેમને સમજાવવા માંડ્યાં. આવા પ્રસંગમાં જાવડશા પોતાની સ્ત્રી અને પુત્રપુત્રી સાથે ખંભાત આવ્યું. રાયમલ્લને માટે ઘણાં માગા આવવા માંડયા. રાયમલ્લની બેન સંપૂરાએ ભાઈને સમજાવીને પરણાવવામાટે ઘણે પ્રયત્ન કર્યો. પરંતુ રાયમલે કે ઈનું માન્યું નહિ. છેવટે રામના સંબંધી દોશી જેવા અને તેની પત્નિ અમરા, રાયમલ્લની ભૂઅરજજા, રાયમલ્લનો ભાઈ જયમલ્લ અને તેની પત્નિ અરઘાદે તથા ભત્રીજે વાસણ, તેમ ખંભાતને અધિકારી વર્ગ વગેરે સમક્ષ રાયમલે દીક્ષા લેવાને દ્રઢ નિશ્ચય જાહેર કર્યો. પરિણામે એ સવાલ વંસના સેમસી મંત્રી અને તેમનાં પતિને ઈદ્રાણીએ કરેલા ઉત્સાહપૂર્વક સં. ૧૬૨૬ ના વૈશાખ સુદિ ૯ ને દિવસે રાયમલે સમરચંદ્ર પાસે દીક્ષા લીધી. પછી તેમણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાયચંદ્રમાં સંપૂર્ણ યોગ્યતા આવેલી જોઈ ગુરૂએ તેમને સંઘ સમક્ષ સૂરિપદવી આપી. આ ઉત્સવમાં અમદાવાદ વિરમગામ વગેરે ગામના સંઘો આવ્યા હતા. અમદાવાદથી સહ શ્રીપાલ. સાહ હેમા, શ્રીપતિ, સીપૂ, કાલા, તેજા, સોમસી, નાકર, સોની તાપે, કરણે સાહ, નાને સાહ, અને દોશી જયમલ્લ અને જ્યવંત એ બે ભાઈ આવ્યા હતા. અને વીરમગામથી Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતી અને પ્રભાવિક આચાર્યાં. નયણસી, સહ જીવરાજ, સડેજપાલ, અમરશી, સંઘવી રાજપાલ, રાયમલ્લ, વરઘે! સાહુ, અને દેશી નાકર વગેરે આવ્યા હતા. આ સઘળ! સંઘ સમક્ષ સૂરિપદ અપાયા પછી તેમના ઘણા અનુરાગી થવ!. ઉપાધ્યાય પૂર્ણ ચંદ્ર, વાચક ખેમચંદ્ર, શિવચંદ્ર, રત્નચંદ્ર, હંસચદ્ર, મુનિચંદ્ર અને મ!નચંદ્ર એ પ્રમાણે વાચક, સ્થવિરમુનિ વીરપાલ, જયરાજ; કુંભમુનિ, જિષ્ણુદાસ, સરવણુ ઋષિ, મંગલઋષિ, હાપરાજ, લાલમુનિ, ગેાપમુનિ, માધવ, કડુવાડિયે, ગુણુરાજ, મહુરાજ, બેઝાઋિષ, માંડૠિષે. ગણુતણિ, જગમાલ, અણુષિ, વચ્છરાજમુનિ, ગે'વિંદ્યગણુ, ડુંગર તેજપાલ, રાજગણુ, મેઘરાજઋષિ, મનજીઋષિ, અનમુનિ અને કુંવરણ વગેરે સાધુ થયા. અને લીલાં, રજા, ગૌરાં, રાજા, તારૂ, વડી, અજીર, કાહરું, મકાઇ, ખાઇલાં, રાજા, સપૂરાં, લીલ અને કડમઢે વગેરે સધીએ! થઇ. આ સઘળે! સમુદાય રાયચંદ્રસૂરિને! અનુરાગી થયે!. આ રાયચંદ્રસૂરિ સારા વિક્રાન હતા; તેમની કેટલીક સાહિત્ય કૃતિ મળી છે. સંવત ૧૯૬૯ ના જેઠ સુદ ૧૩ ને દિવસે સ્થંભતી માં સ્વર્ગવાસ થયા.૧ ૬૯ શ્રી વિમલચદ્રસૂરિ—( પાયદગચ્છ ) મૂળરાજનગરના શ્રીમાલી જ્ઞાતિના સંઘવી રાજપાલ અને સુખમાદેન! પુત્ર થાય. વિક્રમ સંવત ૧૯૫૯ ના વૈશાખ સુદિ ૬ ને દિવસે દીક્ષા લીધી. અને સવત ૧૯૬૯ ના વૈશાખ સુદિ ૬ દિવસે સ્તંભતીર્થ માં સૂરિષદ મળ્યુ. તેએ. સ. ૧૬૭૪ ન! આસે સુદિ ૧૩ ને દિસે રાજનગરમાં સ્વર્ગે ગયા. એમના ગુરૂભાઇના શિષ્ય શ્રી વત્સરાજ મુનીશ્વરે શાંતિનાથ ચરિત્ર સંસ્કૃત તેમજ સ્નાત્રે ઘણાં રચ્યાં છે. શ્રી જયચદ્રસુરિ પાયચંદગચ્છ ) બિકાનેરવાસી હતા. તેમનું રકા ગે!ત્ર હતું. એસવાલ જ્ઞાતિના જેતાશાહ પિતા અને જેતલદે માતાના તે પુત્ર થાય, વિક્રમ સંવત ૧૬૬૧ ના મડ! સુદિ ૫ ને દિને બિકાનેરમાં દીક્ષા. વિક્રમ સંવત ૧ જયચંદ્રગણિએ સ. ૧૬૫૪ માં ગણિવરજીની પ્રાર્થનાથી ખંભાતમાં રાયરલરાસ ' રચ્યા છે. તે ઐતિહાસિક રાસગ્રડ ભા. ૧લા માં પૃ ૧૩ થી ૩૯ માં પ્રસિદ્ધ થયા છે. વધુ જાણવાની ઈચ્છા રાખનારે તે વાંચવા. 6 Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ૧૬૭૪ ના આ સુદિ ૧૩ ને દિવસે સ્તંભતીર્થમાં આચાર્યપદ પામ્યા. વિક્રમ સંવત ૧૬૯૯ ના અષાડ સુદિ ૧૫ ને દિને સ્વર્ગવાસ થયા. શ્રી મુનિચંદ્રસૂરિ–(પાયચંદગ૭) જોધપુરવાસી, સાનિ ત્રેિ એ સવાલ વિક્રમ સંવત ૧૭રર માં દીક્ષા વિકમ સંવત ૧૭૩૭ માં સ્તંભતીર્થમાં આચાર્યપદ મળ્યું અને વિ. સં. ૧૭૫૧ ના આ સુદિ ૧૦ ને દિને વિરમગામમાં સ્વર્ગે ગયા. લક્ષ્મીસાગરસૂરિ—(જન્મ સં. ૧૭૨૮) મારવાડ દેશના સિવાણી નામના ગામમાં વણિક હેમરાજ રહેતો હાલે તેને રાજાબાઈ નામની સ્ત્રી હતી. હેમરાજ કેટલેક કાળ ગયા પછી પિતાની પત્નિ સાથે ખંભાતમાં વ્યાપારાર્થે આવ્યા. અહીં એક પુત્ર સં. ૧૭૨૮ ના ચૈત્ર સુદિ ૫ ને દિવસે જમ્યો; તેનું નામ ધનજી પાડયું. એક દિવસ ધણું ધણિઆણું પુત્રને લઈને વડેદરે ગયા. ત્યાં વૃદ્ધિસાગરસૂરિ બિરાજતા હતા. એમની દેશનાથી પુત્ર ધનજીના મનમાં વૈરાગ્ય ઉપન્ન થયે અને સં. ૧૭૩૬ ના વૈશાખ સુદિ ૩ ને દિવસે તેમની પાસે દીક્ષા લીધી અને નિધિસાગર નામ રાખ્યું. ગુરુ અને શિષ્ય ઘણું નગરમાં ચેમાસાં કરી રાજનગર પધાર્યા. ત્યાં શાંતિદાસ શેડના પુત્ર લક્ષમીચંદ શેઠે ભારે ઠાઠમાઠથી ઉત્સવ કરીને નિધિસાગરને સં. ૧૭૪૫ના વૈશાખ વદિ ૨ ને દિવસે સૂરિની પદવી અપાવી. લક્ષ્મીસાગરસૂરિ નામ સ્થાપ્યું. તેમણે સિદ્ધાચલ, રૈવતગિરિ, તારંગા, અંતરિક્ષજી, આબુ વગેરેની જાત્રાઓ કરી હતી અને સં. ૧૭૮૭ માં સુરતમાં ચોમાસું કર્યું, શરીર બહુ જીર્ણ થઈ ગયું હતું, પણ રાજનગર તરફ વિહાર કરવાની ઈચ્છા કરી, પરંતુ સુરતના બહુ આગ્રહથી બીજું ચોમાસું પણ સુરતમાં જ કર્યું. શરીર બહુ જર્જરીત થયું હતું. સં. ૧૭૮૮ ના વિજ્યાદશમીને દિવસે પ્રમદસાગર ઉપાધ્યાયને બોલાવી તપાગચ્છને બધો ભાર સંભાળી લેવા કહ્યું અને તે માટે તેમને સૂરિપદ આપી કલ્યાણસાગરસૂરિ નામ સ્થાપ્યું. આ વખતે તેમના ઘણું શિષ્ય હતા, તે પૈકી પંડિત રવિસાગર, બુધઅજિતસાગર, કુશલસાગરગણિ, ક્ષીરસાગરગણિ, વિશેષસાગર વગેરે મુખ્ય હતા; તેમના અંત સમયની ખબર બધે મેકલતાં અમદાવાદ, રાધનપુર, પાટણ, ખંભાત, બુરાનપુર, વડેદરા, ડભોઈ, ભરૂચ, અંકલેશ્વર, Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. સોજીત્રા, સાણંદ, વિરમગામ વગેરે ઘણા ગામના રાગી શ્રાવકે આવ્યા હતા. તેમણે સં. ૧૭૮૮ ના આ વદિ ૭ ની રાત્રે દેહોત્સર્ગ કર્યો. ૧ ઓગણીસમે સૈકે. શ્રી કીર્તિવિજય–જન્મ સં. ૧૮૧૬ માં ખંભાતમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ વિસા શ્રીમાળી હતા. તેમના ચાર શિષ્ય કસ્તુરવિજય; ઉદ્યોતવિજય, જીવવિજય અને માણેકવિય. શ્રી લબ્ધિચંદ્રસૂ—િ(પાયચંદ ગચ્છ) ઓસવાલ જ્ઞાતિના છાજેડ ગાત્રીય હતા. વિક્રમ સં. ૧૮૪૯ ના ફાગણ સુદિ ૩ ને દિવસે ખંભાતમાં દીક્ષા લીધી. વિ. સં. ૧૮૫૪ માં ઉજજૈનમાં શ્રાવણ સુદિ ને દિવસે આચાર્યપદ. એમણે મરૂધર, માળવા, બંગાળ, ગુર્જર વગેરે દેશમાં વિહાર કર્યો હતો. વિક્રમ સંવત ૧૮૮૩ ના કારતક વદિ ૧૦ ને દિવસે બિકાનેરમાં સ્વર્ગવાસ થયેલ એમના મહેપાધ્યાય શ્રી સાગરચંદ્રમણિના શિષ્ય મહાપાધ્યાય શ્રી જિનચંદ્રગણિ થયા કે જેઓ પુનામાં પંડિતની સભામાં બે હોઠ ભેગા કર્યા સિવાય અખલિત સંસકૃતવાણી બેલ્યા, તેથી ત્યાં પંડિતાએ તેમને જગત્ પંડિત એવું બિરૂદ આપ્યું. વળી આ મુનિશ્વર પાલીતાણે ગયા ત્યાં કાગડાઓની આશાતનાને જોઈ પોતાની શક્તિ વડે આશાતને ટાળી કાગડાઓને આવતા બંધ રાખ્યા. તે હજી પણ આવતા નથી. રાજનગરમાં મરકીના ઉપદ્રવને બંધ કર્યો હતો તેમજ એમણે સિદ્ધાંત રનિકા વ્યાકરણ રચ્યું અને પદ્યગદ્ય ગ્રંથો ઘણા રચ્યા છે. વીસમી સદી શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ તથા શ્રી દેવચંદ્રસૂરિ–(પાયચંદ ગચ્છ) બ્રાતૃચંદ્રસૂરિ—મારવાડ દેશના હતા. વાંકડીયા વડગામવાસી હતા. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ દાનમલ, માતાનું નામ વિજયમાતા હતું. તેમનો જન્મ સંવત ૧૨૦ માં થયો હતો. સંવત ૧૯૩૬ માં વિરમગામમાં દીક્ષા લીધી. ૧૯૯૮માં મંડલાચાર્ય શ્રી કુશલ૧ શ્રી સુમતિવિજયના શિષ્ય રામવિજયે રાજપુરામાં રહી “શ્રી લક્ષ્મીસાગરસૂરિ રાસ” તેમના નિર્વાણ પછી તરત ર છે. તે “જેન રાસમાળા” માં પૃ. ૨૦૭ માં પ્રસિદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ७२ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ ચંદ્રગણિ પાસે માંડલમાં ક્રિયે દ્ધાર. વિ. સં. ૧૯૬૭ ના વૈશાખ સુદ ૧૩ શિવગંજમાં આચાર્યપદ. સં. ૧૯૭૨ નાં વૈશાખ વદિ ૮ રાજનગરમાં સ્વી ગયા. આ આચાર્ય ત્યાગી, વેરાગી, મહા વિદ્વાન, નિગ્રંથ ચૂડામણિ થયા. તેમણે મારવાડ, ગુજરાત, કાઠિવાડ, કચ્છ વગેરે દેશમાં વિચરી ઘણું ભવ્ય જીવોને ઉપકાર કર્યો. તેમજ ખંભાતના નવાબના ભત્રીજા, તથા બજાણાના નવાબને પ્રતિબોધિ માંસ; શિકાર, બંધ કરાવ્યો. વળી છનીઆર, કુકવાવ, દેકાવાડા, ભેંચણી વગેરે ગામોના ગરાશી અને પ્રતિબધી શિકાર બંધ કરાવ્યું હતું. શ્રી દેવચંદ્રસૂરિ તેમની સાથેજ પાટ પર હતા. પં. મહારાજ શ્રી ચતુરવિજય – અમદાવાદના શેઠ સુરચંદભાઈ નામે વિસા શ્રીમાળી શ્રાવકના એ. પુત્ર થાય. તેમની માતાનું નામ કંકુબાઈ હતું. તેમનો જન્મ સં. ૧૯૦૮ માં થયો હતો. તેમણે સં. ૧૯૩૭ ના મહા સુદ ૫ ડીસા ગામે શ્રી ઉમેદવિજયજી પાસે દીક્ષા લીધી ને તેમનું નામ ચતુરવિજય પાડ્યું. ખંભાતના શેઠ પોપટભાઈને આગ્રહથી સં. ૧૫૬ નું ચોમાસું ખંભાતમાં કયું. અહીં નાર ગામના રહીશ; બાબરભાઈને દીક્ષા આપી તેમનું નામ શાંતિવિજયજી રાખ્યું. તે વખતે બીજા ઘણા સાધુઓને વડી દીક્ષા આપી હતી. ત્યાંથી વિહાર કરી સુરત ગયા હતા. સં. ૧૯૯૧ નું ચેમાસું તેમણે ખંભાતમાં કર્યું હતું. આ વખતે મુનિ દાનવિજયજી મહારાજને ભગવતી સૂત્રના યોગવહનમાં પ્રવેશ કરાવ્યું. ચોમાસા પછી સં. ૧૯૬૨ ના માગસર શુદિ ૧૧ ના રેજ ધામધુમ સાથે મુનિ દાનવિજયજીને પન્યાસ પદવી આપી. ત્યારપછી તે બેરસદ ગયા; તેઓ સં. ૧૯૭૫ માં ૬૬ વર્ષે ભાવનગરમાં સ્વર્ગ વાસી થયા. સંવત ૧૯૬૧ ના ચોમાસા વખતે શ્રી હંસવિજયજી તેમની સાથે હતા. શ્રી વિજયાનંદસૂરિ–(શ્રી આત્મારામજી) આ નવયુગ પ્રવર્તક મહાત્માનો જન્મ વિ. સં. ૧૮૨ ના ચૈત્ર શુદિ ૧ ને ગુરૂવારે પંજાબના કલશ નામના ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ ગણેશચંદ્ર અને માતાનું નામ રૂપાદેવી હતું. તેઓ ગૌત્રયી અઢીઘા કપૂર બ્રહ્મક્ષત્રિય હતા. ૧ “ગ૭મત પ્રબંધ, સંધ પ્રશ્નતિ તથા જેનગીતા” નામના પુસ્તકમાંથી ૫ ૧૮૯ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રીં. વર્કસ, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. Jain Educationa International For Personal and Private Use Only *^1h l]+l]>ple—ep]b? **]8Jne ]] Page #117 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. સં. ૧૯૧૦ માં સ્થા. સાધુ જીવણલાલ પાસે “માલેરકોટલા માં દીક્ષા લીધી. વિદ્યાભ્યાસ કર્યા પછી પંજાબમાં જ્ઞાનસૂર્ય પ્રકાશ્ય ને અશ્રદ્ધાના અંધકારને ટાળી કેટલાક સાધુઓ સાથે ગુજરાતમાં યાત્રા કરવા પધાર્યો સં. ૧૯૩ર-ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, પાલીતાણુ વગેરે સ્થળમાં પિતાને સારે પ્રભાવ બતાવ્યો હતો. તેઓ સં. ૧૯૪૨ માં પાલીતાણાથી પાછાં ફરતાં ખંભાત પધાર્યા હતા. અહીંના પ્રાચીન પુસ્તક ભંડારોએ તેમના વિદ્યાપ્રેમી દિલને આપ્યું અને એક માસ રોકાયા. ભંડારમાંથી ખુબ શાસ્ત્રાધાર અને પ્રમાણે મેળવી તેમણે “અજ્ઞાન તિમિર ભાસ્કર” નામના સુંદર ગ્રંથની રચના કરી. અહીંથી તેઓ ગુજરાતના ઘણા શહેરમાં વિચર્યા હતા અને જૈનધર્મને ઝડો ઘણો ફરકાવ્યો હતે. તે મહા પ્રભાવશાળી મહાત્માને સં. ૧૯૫૩ ના જેઠ સુદિ આઠમને દિવસે સ્વર્ગવાસ થયો. તેમના સ્મરણમાં “આત્માનંદ જેન સભા ભાવનગર સ્થપાયેલી છે. તે સિવાય ગુજરાત અને હિંદમાં તેમના નામ સાથે સંકળાયેલી ઘણી સંસ્થાઓ છે. તેમના જન્મની શતાબ્દિ વડોદરામાં ઉજવવામાં આવી હતી; ને “શ્રી આત્મારામ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” પ્રગટ કરવામાં આવ્યો છે.' શ્રી વિજયવલભસૂરીશ્વર–તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૯૨૭ માં વડેદરામાં થયો હતો, અને દીક્ષા વિ. સં. ૧૯૪૩ માં રાધનપુરમાં લેવામાં આવી. વિ. સં. ૧૯૮૧ માં લાહોર (પંજાબ) માં આચાર્ય પદાહણ કરવામાં આવ્યું. શ્રીમદ્વિજયાનંદસૂરિ મહારાજના સ્વર્ગારેહણ પછી તેમનું સઘળું કાર્ય તેમના શિષ્યરત્ન શ્રીમદ વિજયવલ્લભસૂરિ મહારાજને હસ્ત આવી પડ્યું. તેઓશ્રીએ પંજાબ, ગુજરાત, કાઠિઆવાડ, મુંબઈ વગેરે ભારતવર્ષમાં અનેક સ્થળોએ વિહાર કરી જૈનધર્મનાં તથા વિદ્યા પ્રચારનાં અનેક પ્રભાવિક કાર્યો કર્યા, સં. ૧૩ ના શિયાળામાં તેઓશ્રી ખંભાત પધાર્યા. તેમના આગમનથી ખંભાતની જનપ્રજા અતિ હર્ષઘેલી થઈ ગઈ હતી અને ઘણુ ઠાઠમાઠથી તેમને પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. ઠામ ઠામ તોરણ, કમાન વગેરે બાંધી રસ્તાને શણગારવામાં આવ્યું હતું, અને અપૂર્વ વરઘોડે ચડાવવામાં આવ્યો હતે. વળી તે દિવસે કસાઈખાનું બંધ રખાવવામાં આવ્યું હતું. ૧ આચાર્યશ્રીના પટ્ટપ્રતિષ્ઠિત પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસુરીશ્વરની પ્રેરણાથી, મુંબઈથી પ્રસિદ્ધ થયેલ. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. આ પ્રભાવશાળી મહારાજશ્રીને ઘણા આગ્રહપૂર્વક ખંભાતમાંજ ચામાસું કરવાની વિનંતી કરવામાં આવી. તેઓશ્રીએ શાસન પ્રેમીઓની વિનંતીને સ્વીકાર કરી ચામાસું (સ. ૧૯૯૩) અત્રે કર્યું. આ સમય દરમિઆન માંડવીની પેળમાં આવેલા આદિશ્વર ભગવાનની તેઓશ્રીએ નવિન પ્રાસાદમાં પ્રતિષ્ઠા કરાવી. વળી અતિ હર્ષની હકીકત એ છે કે ખંભાતમાં હાયરાં પાડામાં આવેલ શ્રી શાંતિનાથ તાડપત્રીય પ્રાર્ચીન જ્ઞાનભંડાર– કે જેમાં સેકડા વર્ષો ઉપર તાડપત્રો પર લખાયેલા મહાન અમૂલ્ય ગ્રંથા છે તે, સુવ્યવસ્થા વગર બેહાલ સ્થિતિમાં પડી રહ્યો હતા. તે જ્ઞાનભંડારના પુનરૂદ્ધાર કરવા કટીબદ્ધ થયા અને તેમના સુચાટ ઉપદેશથી નિક ગ્રહસ્થાએ આર્થિક સહાય કરી. આથી દરેક ગ્રંથ માટે એક એક પેટી મનાવરાવી અને તે પેટીઓને કબાટમાં સુરક્ષિત, સુવ્યવસ્થિત અને વાચકની અનુકુળતા સચવાય તેવા પ્રબંધ કરી ખંભાતની પ્રજા ઉપર મેટા ઉપકાર કર્યા છે. સ. ૧૯૯૪ ના કારતક સુદ ૫ (જ્ઞાનપચમી)ને દિવસે તે પુનરૂદ્ધારની ક્રિયા કરી હતી. પુસ્તકોને ફરીથી સુવ્યવસ્થિત કરવામાં એટલે કે તેનાં ખાંધણુ તપાસવાં, પાનાં મેળવવાં, ક્રમપૂર્વક ગોઠવવાં, વગેરે સઘળું કામ આચાર્યશ્રીના શિષ્ય મુનિશ્રી વિકાસવિજયે અવિરત પશ્ચિમ પૂર્વક કર્યું છે. એ મે મારી નજરે નિહાળ્યુ છે. ૪ જેણે પજાખમાં અને સમસ્ત ગુજરાતમાં-હિંદમાં પાત'ની અપૂર્વ વિદ્વતાથી જૈન સમાજ ઉપર ઊંડી અસર કરી છે તે શ્રીમંદ વિજયવલ્રભસૂરિની મુર્તિ ખંભાતના માંડવીની પાળના જિનાલયના બહારના ભાગમાં ગુરૂવર્ય આચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ ( આત્મારામજી ) ની મુર્તિની જમણી ખાજુ પર છે. દહેરીમાં ત્રણ મૂર્તિઓ છે. વચમાં આચાર્ય શ્રી આત્મારામજીની અને તેની જમણી ખ!જી શ્રી વિજયવલ્રભસૂરિજી અને ડાબી બાજુ શ્રીમદ્ હર્ષવિજયજીની છે. ઉપરની ત્રણે મૂર્તિઓ માંડવીની પાળના રહેનાર પ્રાણવાટ ભાઇચંદ કશળચંદે તૈયાર કરાવી અને શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજીના વરદ હસ્તે સ. ૧૯૯૪ ના કારતક વદ ૫ ને સેમવારે પ્રતિષ્ઠા કરાવી. શ્રી વિજયનેમિસૂરીધર--ભાતના જૈન ઇતિહાસમાં વીસમીસદીના આચાયોમાં શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વર મહારાજનું પુનિત નામ સદા યાદગાર રહેશે. તેઓશ્રીના ઉપદેશથી તેઓના વરદ હસ્તે શાસન પ્રભાવનાના કામે એવાં થયા છે કે તેમનુ નામ કદી ભૂલાશે નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો. ૭૫ તેઓને જન્મ કાઠિવાડના મહુવા ગામમાં સંવત ૧૯૨૯ ના કારતક સુદ ૧ ને દિવસે થયો છે. તેમના પિતાનું નામ લક્ષ્મીચંદ ને માતાનું નામ દિવાળી. તેઓશ્રીનું સંસારી નામ નેમચંદ હતું. તેમણે સં. ૧૯૪૫ ના જેઠ સુદ ૭ ભાવનગરમાં દીક્ષા લીધી, સં. ૧૯૬૦ ગણિપદ, તથા પન્યાસપદ તથા સં. ૧૯૬૪ ના જેઠ સુદ ૫ આચાર્યપદ મળ્યું. તેમના ગુરૂ વૃદ્ધિચંદ્રજી મહારાજ હતા. ખંભાતમાં તેમના હાથે થએલાં શાસન શેભાના કાર્યો. ૧ શકરપોરના દહેરાને જીર્ણોદ્ધાર કરાવ્યો ૨ સ્તંભન પાર્શ્વનાથનું નૂતન દહેરૂં કરાવ્યું. ૩ મોટા ભાટવાડામાં ચિંતામણિ પાર્શ્વનાથનું દહેરૂ તેમના ઉપદેશને પરિણમે થયું છે. તેમાં મૂળ નાયકની પ્રતિષ્ઠા તેમણે કરાવી છે. ૪ ખારવાડામાં “જ્ઞાનશાળા” નું વિશાળ મકાન કરાવી તેમાં પુસ્તકભંડાર કરાવ્યું. પ તેમના હસ્તે દર્શનસૂરિ તથા ઉદયસૂરિશ્વર બંનેને સં. ૧૯૭૯ માં આચાર્ય પદવી આપી. ૬ “કીર્તિશાળા” નામ ઉપાશ્રય બનાવરાવ્યો. ૭ વૃદ્ધિચંદ્રજી પાઠશાળા સ્થાપન કરાવી. ૮ ઘણું ચૅમાસાં તેમણે ખંભાતમાં કર્યો છે. સં. ૧૯૯૩ માં પણ તેઓ થોડા દિવસ આવી પછી જામનગર તરફ ગયા હતા. આ તેમને પ્રવેશોત્સવ ઘણું જ ધામધુમથી કરવામાં આવ્યો હતો. ખંભાતની જેન પ્રજા પર તેમને સારો પ્રભાવ પડે છે. એ પ્રસંગે જળયાત્રાના વરઘોડામાં લગભગ પચીસ વર્ષના ગાળા પછી પ્રથમ સકળ સંઘ એકત્ર મળે જે દીર્ધદશી આચાર્ય મહારાજે વિજયવલ્લભસૂરિ અને વિજયનેમિસુરિ વચ્ચેના સુમેળને આભારી હતે. શ્રી લાવણ્યવિજ્યસૂરિ–તેમને જન્મ બોટાદ સં. ૧૫૩ માં થયે. સં. ૧૯૭ર દીક્ષા, સં. ૧૯૯૨ માં અમદાવાદમાં આચાર્ય પદવી મેળવી. તેમણે સંવત ૧૯૮૦ માં “ધાતુ રત્નાકર” નામને માટે ગ્રંથ ખંભાતમાં ર. સં. ૧૯૩ નું માસું તે ખંભાતમાં હતા. માંડવીની 'પળે પ્રતિષ્ઠામાં શ્રી વિજયવલ્લભસૂરિજીની સાથે હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ, ૯–મહાપુરુષે. (બારમે સકે.) ખંભાતને જેનમંત્રી–ઉદયન. અણહીલવાડની ગાદીપર સેલંકી વંશને કરણ રાજા (ઈ. સ. ૧૦૬૪–૧૦૯૪) થયો. તેને મુંજાલ, સાત અને ઉદયન એ ત્રણ પ્રધાન હતા. કરણના મરણ પછી તેને પ્રસિદ્ધ પુત્ર સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩) રાજા થયો. કરણના મરણ સમયે સિદ્ધરાજ નાની વયના હતા તેથી રાજમાતા મીનળદેવીએ એ કુશળ મંત્રીઓને રાજ્ય કારભાર સોંપી પ્રજાની પ્રીતિ મેળવી હતી. સિદ્ધરાજ એગ્ય ઉંમરને થતાં રાજસત્તા પિતાના હાથમાં લઈ રાજ્ય કારભાર કરવા લાગ્યા. કરણના સમયથી ખંભાતને રાજ્ય કારભાર ઉદયન મંત્રી કરતો હતો. તેને સિદ્ધરાજે કાયમ રાખી ખંભાતની પ્રજાની ઉન્નતિ સેંપી હતી. ઉદયન મૂળ મારવાડને શ્રીમાળી વણિક હતો. ઉંચા ખાનદાન કુટુંબમાં જન્મેલે પરંતુ લક્ષ્મીદેવીની તેના પર અવકૃપા હતી. કાળચક્રના ઘસારામાં તે એ ઘસાઈ ગયું હતું કે તેને ઉન્નતિનું એક પણ કીરણ પિતાના ગામમાં દેખાતું ન હતું. છેવટે વહાલા વતનને તિલાંજલી આપી ઉદરપોષણ માટે પરદેશ સેવવાને વિચાર કરવા લાગ્યું. ઘણાં લાંબા સમય સુધી આ વિચાર મંથનમાં તે પડયે પડ્યો સડયા કર્યો. એક સમયે ચોમાસાને વખત હતું અને ઘરમાં સમુળગુ ઘી ન હતું, તે લેવા માટે બીજે ગામ તે જતો હતો. માર્ગમાં ચાલતાં અનેક લીલાંકુંજ ખેતરો પર તેની દ્રષ્ટિ પડતી હતી. કુદરતના એ રંગે તેની આંખો ઠરતી, પરંતુ ગરીબીની ઉષ્ણવાલાએ તેનું મગજ ઉકળતું હતું. ઈશ્વરની એ અદ્ભુત સત્તાને વિચાર કરતો ચાલ્યો જતો હતે એટલામાં તેની નજરે એક ખેતરમાં કેટલાક મજુરે કામ કરતાં પડયાં. તેમને જોઈ તેણે પૂછ્યું કે તમે કેણ છે? તે મજુરેએ જવાબ આપ્યો કે અમે અમુક શેઠના દહાડીએ છીએ. ત્યારે ઉદાએ કહ્યું કે ત્યારે મારા મજુરે કયાં છે? મજુરે હસી પડ્યા અને કહ્યું કર્ણાવતીમાં. આ કથન ઉપરથી, ઝીણું બુદ્ધિને વાણીઓ તરત સમજી ગયો કે આ મજુરના શબ્દો શુકનના છે. જે હું કર્ણાવતીમાં જઈશ તે હું સેવકાદિની સમૃદ્ધિ પામીશ. પછી તે કુટુંબ સહિત કર્ણાવતીમાં ગયો. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને મહાપુરુષા. કર્ણાવતીમાં વાયડા જ્ઞાતિના કાઇએ બંધાવેલા પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથનાં દન કરી જીનાલયને આટલે વિચાર કરતા બેઠા. હવે ક્યાં જવું ને શું કરવું તે વિચારીએ તેને ઘેરી લીધા. એટલામાં લાઈિ નામની એક છીપણુ ત્યાં દર્શનાર્થે આવી. તેણે ઉદયનને પોતાના ધર્મના જાણી નમન કર્યું અને પૂછ્યું કે તમે કાના મેમાન છે? તેણે જવાબ આપ્યા કે હું પરદેશી છુ ને જે એલાવે તેના મેમાન થાઉં. આથી લાષ્ઠિ તેને પાતાને ઘેર તેડી ગઇ અને એક ઘર આપી તેને રાખ્યા. કેટલેક સમય ઉદ્યમ કર્યો પછી તેની પાસે કઇક દ્રવ્ય એકઠું થયુ તે દ્રવ્ય વડે તે ઘરના તેણે દ્વિાર કરાવવા માંડયા. ઇશ્વરકૃપા તેના ઉપર ઉતરતાં તે ઘરના પાયામાંથી ઘણુ દ્રવ્ય નીકળ્યું. તે દ્રવ્ય તેણે લાઈિને આપવા માંડયું. લાષ્ટિએ તે ન લેતાં એટલુ જ કહ્યું કે એતા તમારા ભાગ્યનુ છે. ન ઈશ્વર કરૂણા જ્યારે મનુષ્ય પર અવતરે છે ત્યારે તે સહેજમાં રકમાંથી રાય અને છે. તેમ ઉડ્ડયન પાસે દિન પ્રતિદિન ધનાદિકની વૃદ્ધિ થવા લાગી. તેણે કર્ણાવતીમાં ઘણું દ્રવ્ય ખરચી ઉદયવસહી નામના મેટા દેવળમાં ૭ર તીથંકરની મૂર્તિ પધરાવી. કરણરાજાએ તેની ધર્મપ્રિયતા, કુલિનતા, ધનાઢ્યતા અને કુશળતા ઈત્યાદિ ગુણા જોઇ તેને પેાતાના મંત્રી બનાવ્યેા. vG સિદ્ધરાજના સમયમાં તે જ્યારે ખંભાત હતા ત્યારે કુમારપાળ ભટકતા ભટકતા ખંભાત આવ્યા હતા. તેને ઉદયન પેાતાને ઘેર લઈ ગયા હતા ને તેની સારી મેમાનગીરી કરી જતી વખતે કેટલાંક દ્રવ્ય આપ્યું હતું. સિદ્ધરાજના મરણુ કેડે કુમારપાળ ગાદી ઉપર બેઠા ત્યારે તેણે ઉદયનને મંત્રીપદે કાયમ રાખ્યા હતા. ને ત્યારપછી તેના પુત્ર વાગ્ભટ્ટને પ્રધાન બનાવ્યા હતા. દ'ડાધિપતિ સજ્જન—(વિ. સ. ૧૧૭૬) મહારાજા સિદ્ધરાજે સારડના રાજા રાખેંગારને માર્યા પછી સારઠના કારભાર પેાતાના સુભટ્ટે સજ્જન અથવા સાજણને સોંપ્યા હતા. આ દંડનાયક વનરાજના પ્રધાન ચાંપા (જામ) ના વંશના હતા. સજ્જન ખભાના હતા. જૈનધર્મ પાલક હતા. પ્રભાવક ચરિત્રમાં સજ્જન વિષે હકીકત આવે છે પરંતુ તે ખંભાતના હતા કે કાંના Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. હતો તે જણાવ્યું નથી. પરંતુ ખંભાતના શ્રેષ્ઠી કવિ ઋષભદાસે વિ. સં. ૧૯૭૦ માં “કુમારપાલ રાસ રચે છે તેમાં તે સજજન વિષે જણાવે ઉંદર્યા ગામ તણુઈ વિષય, રહઈ સાજણ શેઠ, કમિ તે નિધન થયે, દુખિ ભરઈ પટ–૧૯ કુલદેવી તસ ઈમ કહઈ, તુઝનઈ સુખ ખંભાતી, અદ્ધિ, સિદ્ધિ, સુખ સંપદા, વાધઈ તાહરી ખાતિ–ર૦૦ દેવી વચને વાણુઓ. ચાલ્યા તેણુવાર, શકરપુરમાં જઈ રહ્યો, તિહાં રંગાઈ ભાવસાર–ર૦૧ ઉપરના કાવ્યથી જણાય છે કે સજન ઉતર્યા ગામને વણિક હતો. કર્મને તેની અવદશા થઈ અને નિર્ધનાવસ્થા ગુજારવા લાગ્યું. પછી કુલદેવી તેને સ્વપ્નામાં આવી કહી ગઈ કે તું ખંભાત જા ત્યાં તને સુખસંપત અને કીર્તિ મળશે. આથી તે ખંભાત પાસેના શકરપુરમાં રહ્યો. શકરપુરમાં તે ભાડાના ઘરમાં કેટલેક વખત રહ્યા પછી પૂર્વના પુણ્યાગે “ભેમિથકી ધન તાહરે લહિઉ” અર્થાત્ પ્રાપ્ત થયું. નિધનાવસ્થા હોવા છતાં સદબુદ્ધિ રાખી સોનાના કડા મુખી આગળ જઈ ધર્યા. રંગી ભાવસાર નામના મુખીએ કહ્યું કે મારા શેઠ! એ ધન તે તમને દેવે ભેટ આપ્યું છે માટે તમે રાખે. તેના આગ્રહથી સાજણે તે દ્રવ્ય રાખ્યું. દિન પ્રતિદિન તેનાં સત્કર્મો અને પરાક્રમથી સિદ્ધરાજે તેને પિતાને મંત્રી બનાવી તેને સોરઠદેશ સેં. સોરઠને પ્રધાન થયા પછી ત્યાંની પ્રજાને સુખી કરવાને ઘણે પ્રયત્ન કર્યો. તેણે સેરઠ પ્રાંતની ત્રણ વર્ષની ઉપજ ભેગી કરી તે વડે ગિરનાર ઉપર શ્રી નેમિનાથનું જીનાલય બંધાવ્યું. આ પ્રમાણે રાજધનને આવા કાર્યમાં વગર પરવાનગીએ પ્રધાને વાપરી નાખ્યું તે બાબતની મહારાજા સિદ્ધરાજને કઈ માણસે ખબર આપી ને તેની વિરૂદ્ધ ભેરવ્યું. સિદ્ધરાજ તરત ગિરનાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો. પ્રધાનને કહ્યું કે મારું સોરઠ દેશનું ત્રણ વર્ષનું ધન કયાં? ત્યારે સજજને કહ્યું કે તવ સાજણ કહઈ કથન, કહો જેટલું આપું ધન પણિ એક પુણ્ય લાહે લી જઈ, ગિરિ ઉપરિ યાત્રા કઈ? રાજા શાંત થયે અને ગિરનાર તીર્થભૂમિ ઉપર ચઢ્યો, અને જ્યાં મંદિર હતું ત્યાં ગયો. રાજા તે મંદિર જોઈ રાજી થયું. તેને પ્રસન્ન થયેલા • ધન Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને મહાપુરુષો. જોઈ સજ્જન બોલ્યો કે “સ્વામિ એ દહેરૂં તમારૂં છે માટે તમારા માતાપિતાને ધન્ય છે. સરઠ દેશનું સઘળું ધન મેં એમાં ખરચ્યું છે. જે આપને પૂણ્ય જોઈતું હોય તે તેમ અગર ધન જોઈતું હોય તે તે આપું. રાજાએ પૂણ્ય લેવાનું પસંદ કર્યું. સજ્જને આ ધર્મ કાર્ય કરી સોરઠની પ્રજાને પાળી ઈતિહાસમાં અમર નામના કરી છે. અત્યારે બીજા પ્રમાણે ઉપલબ્ધ થતાં સુધી ખંભાતનાંજ કવિ ઋષભદાસનું કથેલું માન્ય રાખીએ તો ખંભાતને એક જૈન ગૃહસ્થ ગુજરાતના મહાન રાજાધિરાજને પ્રધાન હતો તે વાત ખંભાતના વતનીઓને ગૌરવાંક્તિ કરનાર છે. મહારાજા કુમારપાળ–વિ. સં. ૧૧૯). | ગુજરાતના આ સોલંકી મહારાજાને ગાદી પર આરૂઢ થતાં અનેક અનેક વિપત્તિઓમાંથી પસાર થવું પડ્યું છે. મહારાજા સિદ્ધરાજ એમ જાણતો હતો કે મારા પછી કુમારપાળ ગાદી પર બેસનાર છે. તે વાત તેને ગમતી ન હતી; તેથી કુમારપાળને નાશ કરવાને તે નિરંતર પ્રયત્ન કરતો. કુમારપાળ જીવ બચાવવાને ખાતર કંગાલ હાલતમાં અનેક ગામ પરગામમાં ભય અને દુઃખને માર્યો રખડતે હતો. તેને અન્નના પણ સાંસા પડતા હતા. આવી દુખદ સ્થિતિમાં ભવિષ્યમાં થનાર મહારાજા અને જીનશાસનનો મહાન આશ્રયદાતા પિતાને કંઈક આશ્રય મળશે એવી આશાથી તે ખંભાત આ. આ સમયે લગભગ તેની ઉંમર ૪૮ થી ૫૦ વર્ષની હતી. ખંભાતમાં તે સમયે જીન ધર્મ પાલક ઉદયન મહેત કે જે મહારાજા સિદ્ધરાજને મંત્રી હતા તે પ્રધાનપદે હતો એટલે રાજ્યાશ્રય મળવાની કંઈક આશા રખાય; વળી જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રીમન હેમચંદ્રાચાર્ય જૈનધર્મને ઝંડો ફરકાવી રહ્યા હતા એટલે ધનપતિ શ્રાવકે તેમને વશ હોય એ સ્વાભાવિક હતું. ૧ સજજન મરણ પામ્યા પછી તેના પુત્ર પરશુરામે “ધન અગર પૂણ્ય” લેવાને પ્રસંગ બન્યો એમ ‘કુમારપાળ પ્રબંધ” માં છે.” જૈન ઇતિહાસ” શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગ––પાલીતાણું. તરફથી પ્રકાશિત પુસ્તકમાં સાજનદે” સંબંધી હકીકત આપી છે. તેમાં તેણે પિતાની હયાતીમાં સિદ્ધરાજને પૂર્ણ લેવાનો પ્રસંગ સ્વીકાર્યો છે. ભીમ નામના એક ગૃહસ્થ સજજનની વતી દ્રવ્ય આપવાની ઈચ્છા જણાવી છે. પાછળ સિદ્ધરાજે માફ કરવાથી તે દ્રવ્ય શ્રી નેમિનાથના મંદિરમાં વાપરવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. જ્યારે કુમારપાળ ફરતા ફરતા સ્તંભતીર્થ (ખંભાત) ની ખાર આવી પહાચ્યાં તે વખતે આચાર્યશ્રી ત્યાં અદ્ધિભૂમિ આવ્યા હતા. તેમણે સર્પના મસ્તક ઉપર ગંગેટક નાચતા (એક જાતનું જાનવર ) જોઈ અનુમાન કર્યું કે આટલામાં કેઇ રાજા હૈાવા જોઈએ. પછી દિશાઓનુ અવલેાકન કરતાં કુમારપાળ આવતા નજરે પડયા. કુમારપાળે આચાર્ય શ્રીને એળખ્યા નહિ તેથી વિસ્મય પામી સૂરિજી તેને માનભેર પેાતાના ઉપાશ્રયમાં લઇ ગયા ને પાછલી ઓળખાણ આપી વાતચીત કરી.૧ ८० પ્રભાવક ચરિત્રમાં જણાવ્યું છે કે કોઇ બ્રાહ્મણ સાથે તે સ્ત ભતી પુરમાં ગયા. ત્યાં શ્રીમાલ વંશના સુચરિત્રશાળી મહા ધનવાન એવા ઉદયન નામે વ્યવહારી રહેતા હતા. તેની પાસે એક બ્રહ્મચારી ટેકરા હતા. તેણે એકાંતમાં શ્રેષ્ઠીને કુમારપાળના બધા સત્યવૃત્તાંત નિવેદન કર્યા. એવામાં કુમારપાળે તેની પાસે કંઇક ભાતુ માગ્યું ત્યારે તે વ્યવહારી કહેવા લાગ્યા કે જે રાજાને અભીષ્ટ ન હૈાય તેની સાથે અમારે કાંઇ પ્રયેાજન નથી. માટે રાજપુરૂષા તને ન જીવે તેટલા માટે સત્થર દુર ભાગી જા. હે બટુક! એને આપણા નગરની સીમા મુકાવીદે.” કુમારપાળ નગરમાં દાખલ થયા તે વખતે ચાર લાંઘણુ થઈ ચુકી હતી. ક્ષુધાથી તેની કુક્ષિ ઉડી ગઇ હતી; મત્રીશ્વરના ઉપર પ્રકારના વચન સાંભળવાથી તે નિરાશ થઈ ગયા. આ અવસરે ચારિત્રના ચેાગે ઉત્પન્ન થયેલી લબ્ધિએથી ગૌતમ સમાન શ્રી હેમચંદ્રસૂરિ જ્યાં વ્યાખ્યાન કરતા હતા ત્યાં કુમારપાળ જઈ ચઢ્યો. ગુરૂએ તેને જોયા અને આકૃતિ તથા લક્ષણાથી તેને આળખી લીધા. તેને પાસે બેસાડી કેટલુંક આશ્વાસન આપ્યું. પછી તેને કહ્યુ કે આતા ચક્રવર્તિ રાજા થશે. આચાર્ય શ્રીનુ' ખેલવું કુમારપાળ તથા ઉદયનના માનવામાં આવ્યું નહિ. જ્યારે તેઓને શંકાશીલ થયેલા જોયા ત્યારે કલિકાલસર્વજ્ઞે તે અને જણને ફરી કહ્યું કે “આ કુમારપાળના સંવત ૧૧૯૯ ના કારતક વદ ૨ ને રવિવારે હસ્ત નક્ષત્રે પટ્ટાભિષેક ન થાય તે પછી મારે નિમિત્ત જોવાના પરિત્યાગ છે.” શ્રી હેમચંદ્રાચાર્યનું આવું દ્રઢ ખેલવું સાંભળી કુમારપાળે પણ તેજ ક્ષણે પ્રતિજ્ઞા કરી કે “જો આપની વાણી સાચી ૧ જિનમંડણ રચિત ‘ કુમારપાળ પ્રબંધ ’પૃ. ૬૮ * પ્રભાવક ચરિત્ર' ગુ ભા. પૃ. ૩૧૦ ' Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને મહાપુરુષા. ૧ પડે તા આપ રાજા અને હું આપના ચરણુ કમળના સેવક થાઉં. કુમારપાળની આ પ્રતિજ્ઞા સાંભળી શ્રી હેમાચાર્ય ઓલ્યા કે, “નર્કને પ્રાપ્ત કરાવનાર રાજ્યની ઇચ્છા અમને શાની હાય! પરંતુ તમે કૃતઘ્ન થઈ આ વચન ન વિસરી જતાં; જિનશાસનના પરમ ભક્ત થજો.” એ સમય દરમિાન કુમારપાળને પકડવાને સિદ્ધરાજના માણસા આવ્યાં. શ્રી હેમાચાર્ય ને ખબર પડતાં કુમારપાળને ભોંયરામાં ઉતારી દીધા અને ઉપર પુસ્તકા વગેરે ગાઠવી દીધાં. સેનાપતિને ઘણી ચાલ કરી. તેમાં છેવટે નિષ્ફળ નિવડવાથી તે સેના ચાલી ગઇ. કુમારપાળ અહાર નીકન્યા પછી પેાતાને જીવતદાન દેનાર આચાર્ય શ્રીના બહુ ઉપકાર માનવા લાગ્યા. અત્યારે ખારવાડામાં ગુલાબવિજયના જીના ઉપાશ્રય છે. કહેવાય છે કે ત્યાંજ શ્રી હેમાચાર્યે કુમારપાળને સંતાડયા હતા. 1 સેના ગયા પછી ઉડ્ડયન મંત્રી કુમારપાળને પેાતાને ઘેર લઈ ગયા. સ્નાન, પાન ભાજનાદિથી તેના સત્કાર કરી શ્રી હેમચંદ્રની માના પ્રમાણે બત્રીસ દ્રુમ્મ (રૂપીઆના ચેાથે। ભાગ ) આપી વિદાય કર્યો. થોડાક સમય માદ સિદ્ધરાજ મરણ પામતાં કુમારપાળ સહીલવાડ ગયા; અને પેાતાના અનેવીની મદદથી ગાદી મેળવી. કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે કરેલી ભવિષ્યવાણી સાચી પડી અને સ ૧૧૯૯ માં ઉપર કહેલી તિથિએ તે ૫૦ વર્ષની ઉંમરે ગાદી પર બેઠા. ગાદી પર બેઠા પછી પોતાના ઉપર કરેલા સર્વ ઉપકારીઓના ઉપકારના બદલે વાળી આપવા તે ચુકા નહિ. ખંભાતના મંત્રી ઉદયને તેને સહાય કરેલી હાવાથી તેના પુત્ર વાગ્ભટ્ટને પ્રધાનપદ આપ્યું. શ્રી હેમાચાર્ય ને પાટણમાં ખેલાવી પેાતાની પાસે રાખ્યા. તેમની આજ્ઞા પ્રમાણે પાતે વર્તવા લાગ્યા; અને જૈનધર્મને ઘણા આશ્રય આપ્યા. તેણે લગભગ ૧૧૦૦ જૈન દેવાલયા બંધાવ્યાં તથા ઘણાંના ોદ્ધાર કરાવ્યા હતા. કુમારપાળે ખંભાતમાં જીર્ણોદ્ધાર કરાવી રત્નમય જીનપ્રિમની સ્થાપના કરાવી. હેમાચાર્યને જે જગ્યાએ દીક્ષા ૧ ‘ખંભાત ચૈત્ય પરિપાટી.’ શ્રી મેાહનલાલ દીપચંદ કૃત પૃ. ૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. આપી હતી ત્યાં સારી વસઈદા નામને સામાન્ય પ્રાસાદ હતો તેને જીર્ણોદ્ધાર કરાવ્યો એ રીતે પ્રમ રીક્ષા વિવિધ ને ઉદ્ધાર કરાવ્યો.' ખંભાતનાજ શ્રેષ્ઠી કવિ ઋષભદાસ પિતાના રચેલા કુમારપાળ રાસમાં કહે છે કે ' આવી નૃપ બવતી માંહિ, હેમાચાર્ય દીક્ષા જી, અલંગ વસહી પિલિ વિશેષ, વીર પ્રાસાદ કર્યો તિહાંએક – ૨ " રત્નબિંબ તિહાં થાપી સાર, હેમ પાદુકા ત્યાં કઈ અપાર, : પુસ્તગ તણે કરઈ ભંડાર, કીધું રાય સફેલ અવતાર––૯૩ " ખંભાતમાં કુમારપાળ અનેક ધર્મ કાર્યો કરી પિતે કૃત કૃત્ય થયા. જેના ઈતિહાસને આ સુર્વણ પ્રસંગ ખંભાતમાંજ બન્યો તેથી ખંભાતના જેને જેટલાં ગરવાંતિ થાય તેટલા ઓછા છે. ગુજરાત અને ખંભાતના ઈતિહાસના અમર પટે લખાયલે આ પ્રસંગ બીજા ઇતિહાસમાં નહિ જડે અને તે માટે ખંભાતની જૈન પ્રજા સદા મગરૂર રહે તેમાં કંઈ નવાઈ નથી. - ૧૦–મહાપુરૂષે. (તે સકે) ખંભાતને મંત્રીશ્વર-વસ્તુપાળ-(વિ. સંવત ૧૨૭૬) સોલંકી રાજાઓના સમયમાં ખંભાતમાં મંત્રી ઉદયને અમાત્યપદ ભેગવી ઈતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે, તેવી રીતે સોલંકી પછી થયેલા વાઘેલા રાજાઓના સમયમાં વસ્તુપાળે ખંભાતના મહામાત્ય પદે આવી ઈતિહાસમાં સુવર્ણ કીર્તિ મેળવી છે. આ દાનવીર ધર્માત્મા, વીર ૧ જુઓ “પ્રવંધચિંતામળિ' પૃ. ૨૩૨ ઉપર “પ્રમીલાવહિવે ચા દ્વાર પ્રવંધ' ॥ अथ स्तम्भतीर्थे सामान्ये सालिगवसहिकाप्रासादे यत्र प्रभूणां दीक्षाक्षणोबभूव रत्नबिम्बालंकृत स्तनिरुपमो जीर्णो द्वार: कारितः ।। ૨ આનંદ કાવ્ય મહેદધિ” મૌક્તિક ૮ મું “કુમારપાળ રાસ ૫ ૧૩૮ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૩ થંભતીર્થ અને મહાપુરુષો. પ્રધાનની યશ ગાથા ગાનારા ઘણુ ગ્રંથિ અને શિલાલેખ સંસ્કૃત તથા ગુજરાતીમાં છે* તેના તત્વરૂપે વસ્તુપાળ સંબંધી વૃતાંત નીચે પ્રમાણે છે. પૂર્વ –વસ્તુપાળને જન્મ પાટણ શહેરમાં પિરવાડ વંશના એક ખાનદાન કુટુંબમાં થયો હતો, તેના વડવાઓએ ગુજરાતના રાજાઓના સલાહકાર તરીકે મોટા મેટા એદ્ધા ભેગવ્યા છે. વસ્તુપાળના પિતાના દાદા ચંડપ સોલંકી રાજાઓના મંત્રી હતા. તેને પુત્ર ચંડપ્રસાદ તે પણ મંત્રી હતા. તેને પુત્ર સેમ થયે તે સિદ્ધરાજના રત્નભંડારને અધિષ્ઠાતા હતા. તેમને અધિરાજ નામે પુત્ર હતો તે ચાલુકય રાજાઓને મંત્રી હતો. તેને કુમારદેવી નામની સ્ત્રીથી જે પુત્ર થયે તે વસ્તુપાળ. આ સિવાય તેને તેજપાળ વગેરે ત્રણ પુત્ર અને સાત પુત્રીઓ થઈ હતી. ખંભાતના પ્રધાનપદે–ગુજરાતને સોલંકી રાજા ભીમદેવ બીજો અણહીલવાડની ગાદી પર હતું. આ વખતે ધોળકામાં વીરધવી રાજા સત્તા જમાવી રહ્યો હતો. તેને સારા મંત્રીની જરૂર હતી, તેણે પોતાના કુલગુરૂ સેમેશ્વરદેવની આજ્ઞા પ્રમાણે વસ્તુપાળ તેજપાળને બોલાવી મંગાવ્યા, તેમની નમ્રતા, પ્રસન્નવદન,ધર્મપ્રિયતા અને કુલીનતા વગેરે સગુણો જોઈ ખંભાત તથા ધોળકાની રાજમુદ્રા અર્પણ કરી. (વિ. સં. ૧૨૭૬) વસ્તુપાળનું ખંભાત આવવું-ખંભાતનાં મહામાત્ય પદે નીમણુંક થતાં શુભ મુહતે તે સ્થંભતીર્થ આવવા નીકળ્યો. વિધ વિધ પ્રકારના આનંદ સાથે તે ખંભાત નજીક આવી પહોંચ્યા. ખંભાતના પ્રજાને જાણ થતાં તે ઘણું હર્ષમાં આવી ગઈ લેકેએ ધજા પતાકાથી ઘર, મહોલ્લા તથા બજારે શણગાર્યા. ઠામ ઠામ ધામધુમ થઈ રહી ૪૧ સુકૃત સંકીર્તન–અરિસિંહ કૃત ૮ વસ્તુપાળ પ્રબંધ-–પ્રબંધ ૨ કીર્તિ કૌમુદી–સોમેશ્વરદેવ કૃત ચિંતામણિમાં આપેલ. ૩ ધર્માભ્યદયર-ઉદય પ્રભસૂરિ કત ૯ વસ્તુપાલ પ્રબંધ-ચતુર્વિશીત ૪ સુકૃત કાતિલ્લેલિની-હેમવિજયકૃત પ્રબંધમાં આપેલ. ૫ હમીર મદમર્દન જયસિં. ૧૦ વસ્તુપાલચરિત્ર-જિનહર્ષગણિરચિત ૬ વસ્તુપાળ તેજપાળ પ્રશસ્તિ ] હરિ ૧૧ વસ્તુપાલ તેજપાલ રાસ-સમયસુંદરજી ૧૭ વસંત વિલાસ--બાલચંદ્ર રચિત ૧૨ વિવિધ તીર્થકલ્પ-જિનપ્રભસૂરિ Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. સ્ત્રીપુરૂષા સારા વસ્ત્રાલ કાર સજી તેમને તેડવા સામા ગયાં અને ભેટણાં મુકી વાજતે ગાજતે નગરમાં લાવવામાં આવ્યા; તેણે ઉત્તમ દુર્ગં ( કીલ્લા ) માં નિવાસ કર્યો. નગરના જુના અધિકારીઓને ખેલાવી તેમની પાસેથી હિસાબ તપાસી લઇ યોગ્યતા પ્રમાણે પુન: અધિકાર પદ્મ પર સ્થાપન કર્યો. ૧ ८४ સદીક વેપારીએક દિવસ વસ્તુપાળ આગળ એક વણિક પુત્રે આવી રદ કરી કે આ નગરના સગર નામે એક વિણકના હું પુત્ર હ્યુ. સદ્દીક નામના એક વેપારી આ ગામમાં વસે છે. તેને ઘેર મારા પિતા નાકરી કરતા હતા. સદ્દીકને ઘેર સુવર્ણ અાડાથી શાભતા ૧૪૦૦ અશ્વો છે, બહાદુર ૧૪૦૦ પાતિ છે, ૩૦૦ મનેાહર હાથીએ છે તથા તેના ઘરમાં સુવર્ણ, મણિમાણિકય અને કીમતી મુક્તાફળાની ગણતરી થઇ શકે તેમ નથી એવા તે રિદ્ધિવત છે. એક દિવસ મારા પિતા સગરે “ બધી વસ્તુઓના વેપારમાં ખર્ચ અને નુકશાન જતાં બાકી જે નફા રહે તેમાંથી હું ચાથે ભાગ લઇશ.” એવા ઠરાવ શેઠની સાથે કરી સમુદ્રની પૂજા કરી વહાણા ચાલતાં કર્યાં. પૂર્વના પુણ્ય યાગથી એડન ખંદરેથી હેલિ (સાનાની રજ ) પ્રાપ્ત થઈ. મારા પિતાએ તેને અહી આણી, સદ્દીકે તેમાં ભાગ ન આપતાં મારા પિતાને મરાવી ન ંખાવ્યા; માટે મ્હારી એવી વિનંતી છે કે મને તે હેલિના ચાયા ભાગ અપાવે. મંત્રીશ્વરે તેની સઘળી હકીકત સાંભળી, તેને ધૈર્ય આપી. અવસર આવતાં તારૂં કાર્ય અવશ્ય કરીશ ” એમ કહી તેને પોતાના ભંડારખાતામાં નામું લખવા રાખ્યા. tr ૧ વસ્તુપાળ વીરધવળ રાજાની આજ્ઞા લઇ ત્રંબાવતીમાં આયેા તે પહેલાં ખંભાતમાં જયસેન નામને આકરી મહેતા રહેતે હતા. ભીમદેવ રાજા હતા. જયસેન રાજાની આણુ પણ માનતે ન હતેા. વસ્તુપાળે તેની સાથે લડાઇ કરી તેને હરાવી પ્રધાનપણાની ગાદી લીધી. વસ્તુપાળે જયસેનનું ઘર જોવરાવ્યું. તેની ઋદ્ધિને પાર ન હતા. તેને એકસેા ખચ્ચર સેને ભર્યા. એમાં ૧૪ મણતા મેાતી હતાં. એ સર્વ લઈને તે વીરધવળ પાસે ગયા અનેખ ભાતમાં જય જયકાર વર્તાવ્યા. સ. ૧૭૨૧ ના ચૈત્ર સુદિ ૨ ના રાજ મેવિજયે વસ્તુપાળને લલ્લુરાસ ચ્યા છે તેમાંનુ પૃ. ૪૩ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને મહાપુરુષે. એક દિવસ વસ્તુપાળે પિતાના નેકરને મોકલી દીકને મળવા માટે બોલાવ્યા. સદીક તેને મળવા ન જતાં ઉત્તરમાં કહેવરાવ્યું કે “અત્યારસુધી રાજાઓ અને સેંકડે મંત્રીઓ મારે ઘેર મળવા આવ્યા છે. હું કઈ નરેંદ્રને ઘેર જતો નથી. તેને જે જે જોઈએ તે હું ઘેર બેઠે આપી શકું તેમ છું. મારે ઘેર તેણે મળવા આવવું જોઈએ કે જેથી તેનું કામ નિ:શંકપણે આ નગરમાં થઈ શકે.” તે સઘળી હકીક્ત વસ્તુપાળને નિવેદન કરી. વસ્તુપાળને. ક્રોધાગ્નિ પ્રજવલિત થયો અને લક્ષ્મીથી ગાવિત થયેલા સદીકને ગર્વ ઉતારવા કહાવી કહ્યું કે “તું સાવધાન રહેજે, હું તારા વિનીતપણાને ઉચ્છેદ કરવા આવી પહોંચું છું.” આ ખબર સદીકને મળતાં લાટ દેશને રાજા શંખ જે પિતાને મિત્ર હતું તેને પિતાની દુઃખદ હકીક્ત જણાવી. શંખે પોતાના મિત્ર ઉપર આવી પડેલી આફત માટે પોતાનું મેટું લશ્કર તૈયાર કર્યું અને વાજીંત્રના ઘોષ સાથે ખંભાત આવી પહોંચે. શંખના બળ વિષે એમ કહેવાય છે કે તે ખેરના લાકડાનું જાડું મુશળ પચાસ વાંસની વચ્ચે બાંધી ઘાલ્યું હોય તો પણ તે તલવારના માત્ર એકજ ઘાથી કાપી નાંખતે આ તે બળવાન હતે. બંને તરફથી મહાન દ્ધાઓ વચ્ચે સમુદ્ર તટે ભયંકર યુદ્ધ થયું, તેમાં શંખના ઘણુ યોદ્ધાઓ મરાયા. અંતે શંખ હાર્યો અને સદીક મરાયે. સદીકને ઘેર જઈ તેની હવેલીમાંથી ૫૦૦ હેમની ઈટ લીધી, ૧૪૦૦ ઘોડા લીધા અને ઘણું જવેરાત લીધું. આ પ્રમાણે જય પ્રાપ્તિ કર્યા પછી કુમારપાળે બંધાવેલ દહેરામાં જઈ મહાપૂજા કરાવી, તે ઉપર સોનાને ધ્વજ ચઢાવ્યા ત્યારપછી તે ધોળકે ગયો. રાજા વિરધવળ વસ્તુપાળે કરેલા વિજયથી ઘણો ખુશ થયે. વસ્તુપાળે સદીકના ઘરની લીધેલી સર્વ વસ્તુ રાજાના આગળ મુકી દીધી. રાજાએ ખુશ થઈ સદીના ઘરની મૂલ્યવાન ધુળ વસ્તુપાળને આપી દીધી; તેમ સગરના છેકરા દેવને આપી. વળી વસ્તુપાળને ઘણું બિરૂદ આપ્યાં. દિલ્હીના રાજા મેજુદીન સાથે મિત્રતા–એક દિવસ દિલ્હીના રાજા મેજુદીન (અલ્તમશ) ની માતા મકકે હજ કરવા જેવા માટે Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. સંપત્તિ સાથે ખંભાત આવી અને ગુપ્તપણે એક વહાણવટીના ઘરમાં રહી. આ વાત કેઈએ મંત્રીને કહી. મંત્રીએ પિતાનું કાર્ય સાધવાને માટે એક યુક્તિ રચી. તેણે પોતાના ખાનગી માણસો મેકલી તે બુદ્ધિ અમ્માનું જે હતું તે લુંટાવી લઈ સાચવી રાખ્યું. લુંટના બનાવની વસ્તુપાળને ફરિઆદ આવી, એટલે તેણે માણસોને બોલાવી, ધમકાવી બુદ્ધિ અમ્માને માલ તાકીદે લાવી આપવાનું કહ્યું અને તે અમ્માને પિતાને ઘેર બોલાવી તેનું બહુ સારું આતિથ્ય કર્યું. આથી બુદ્ધિ અમ્મા ઘણી રાજી થઈ. વળી તેને કહ્યું કે “તમે મકકે હજ કરવા જાઓ છે તો હું તમને એક આરસપહાણનું તારણ ઘડાવી આપું છું તે ત્યાં બાંધજો.” એમ કહી કારીગરોને સાથે મોકલી મક્કાની મસીદને દ્વારે તે બંધાવ્યું. આ તારણની કીંમત ત્રણ લાખ દ્ર” હતી. ડેસી મકકેથી હજ કરી ખંભાત આવતાં વસ્તુપાળે સારે ઉત્સવ કર્યો ને ઉત્તમ મહેમાનગીરી કરી. પછી મેજુદીનની મા દિલ્હી તરફ જવા નીકળ્યાં. વસ્તુપાળ તેને મૂકવા દિલ્હી સુધી ગયે. મેજુદીનને ખબર પડી કે માતા હજ કરીને આવ્યાં છે. એટલે તેણે તેને વાજતે ગાજતે સામૈયું કરી શહેરમાં આણ્યાં. મેજુદીને માતાની ખબર પૂછી ત્યારે તેણે ખંભાતના પ્રધાન વસ્તુપાળના ઘણાં વખાણ કર્યા. મેજુદીને કહ્યું કે “તેને અહીં કેમ લાવ્યા નહિ...? અમ્માએ જવાબ આપ્યો કે તે મંત્રીને અતિ ગૌરવ સહિત લાવી શહેર બહાર રાખ્યો છે.. મજુદીન વાજતે ગાજતે જઈ વસ્તુપાળને શહેરમાં તેડી લાવ્યા અને દશ હાથી તથા સે ઘોડા તથા હીરામાણેકની ભેટ મુકી.. વળી કહ્યું કે “તમે મારી સારી પરણાગત કરી છે તેથી બીજું કંઈક માગી લો.” તે ઉપરથી વસ્તુપાળે માગ્યું કે “ચાલુક્ય રાજા સાથે તમારી જન્માવધિ આનંદકારી પ્રીતિ થાય અને મમ્માણ ખાણના સ્વચ્છ પાંચ પત્થર મળે.” રાજાએ તે કબુલ કર્યું. પછી વસ્તુપાળ ખંભાત આવ્યો. તે પત્થર શેત્રુજ્ય ઉપર મેકલ્યા અને દિલ્હીરાજે ચાલુક્ય રાજા ઉપર ચઢાઈ ન કરતાં મિત્રતા રાખી. વસ્તુપાળે ખંભાતમાં કરાવેલાં કામેલેકેના ઉપકારને માટે કુવા, બગીચા, પરબ, તળાવો, વાડીઓ તથા શૈવમઠ વગેરે કરાવ્યાં.. ઉત્તરનાં પ્રદેશથી આવતા બ્રાહ્મણને વિશ્રામ માટે એક બ્રહ્મપુરી કરાવી. (હાલ ખંભાતમાં ચોવીસી બ્રહ્મળ અને સાત બ્રહ્મપળ એ નામની Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને મહાપુરુષ. પિળો છે) તથા બ્રાહ્મણને કેટલાંક ગામ આપ્યાં. પૌરજનના ઉપકાર માટે લક્ષમીજીનું મંદીર કરાવ્યું. વૈદ્યનાથ મહાદેવનું મંડપ સહિત એક મોટું મંદિર કરાવ્યું તથા ભટ્ટાદિત્યદેવના મંદિરમાં મૂર્તિની ઉત્તાનપીડીકા તથા સુવર્ણ મુગટ કરાવ્યાં. ભીમેશ્વરના મંદિરના શિખર ઉપર સુવર્ણ કળશ તથા ધ્વજદંડ કરાવ્યો. આ વસ્તુપાલે સાલિગપ્રાસાદના ગર્ભમંડપને જીર્ણોદ્ધાર કર્યો. અને તે ગર્ભમંડપના દ્વાર આગળ પિતાની અને પિતાના અનુજ બંધુની લેખ સહિત બે મૂર્તિ સ્થાપના કરી અને તે ચૈત્યની પરિધિમાં ગુરવંશી લક્ષ્મીધરના સુકૃત નિમિત્તે આઠ પાદુકાનો જીર્ણોદ્ધાર કરાવ્યું. વળી વડદેવ તથા વેરસિંહના પુણ્ય નિમિત્તે તેમના પક્ષના બે જુદાં ચેમાં બે જિનબિંબ સ્થાપન કરાવ્યાં. તેમજ ઓસવાળ ગચ્છના પાર્શ્વનાથ પ્રભુના ચૈત્યમાં પિતાની અને પિતાના પુત્રની એમ બે મુર્તિ કરાવી. વળી તે ચિત્યમાં તેમણે પોતાના પૂર્વજોના પુણ્યનિમિત્તે શ્રેયાંસપ્રભુની, પિતાના પુણ્ય નિમિતે યુગાદિદેવની, અને પિતાની સ્ત્રીઓના પુણ્ય નિમિતે આદિનાથ અને મહાવીર ભગવંતની પ્રતિમાઓ સ્થાપના કરી. વળી તે ચૈત્યના ગમંડપમાં મેક્ષનગરના દ્વારના તરણ સ્તંભ સમાન બે કાર્યોત્સગી જિનેશ્વરની મુર્તિ કરાવી. વળી થારાપદ્રક ગ૭ના શાંતિનાથના મંદિરમાં ત્રણ બલાનકવાળા ગર્ભમંડપને ઉદ્ધાર કરાવ્યું, અને તેજ ચૈત્યમાં પિતાની કલિકા નામની ફેઇના પૂણ્ય નિમિતે અને પોતાના કાકા તિઅણપાલના પૂણ્ય નિમિતે અને પિતાના પૂણ્ય નિમિતે પોતે કરાવેલ શારદા પટ્ટુશાલામાં અનુક્રમે સંભવનાથ તથા અભિનંદન સ્વામીની મૂર્તિ સ્થાપના કરી. વળી તેણે વિવિધ રચનાવાળાં ૮૦ પાષાણુનાં તેણે ખંભાતમાં કરાવ્યાં. શંખ સાથેની લડાઈમાં લુણપાળ મરણ પામે તેની યાદગીરીમાં લુણપાળેશ્વર એ નામનો પ્રાસાદ બંધાવ્યો, પિતાના કુળદેવની આગળ એક રંગમંડપ કરાવ્યું, પોતાના શ્રેય માટે તેજપાલ મંત્રીએ શ્રી અરિષ્ટનેમિની પ્રતિમા સ્થાપના કરી. તેમ ચાલુક્ય રાજાએ કરાવેલ શ્રી આદિનાથના ચેત્યમાં બહેતર દંડ સહિત સુવર્ણના નવા ૭૨ કુંભ રચાવ્યા. અને શ્રી નેમિનાથ તથા પાર્શ્વનાથની બે દેવકુલિકા કરાવી. વળી ચાહડેશના મંદિરમાં તેણે બલાન કરાવ્યું તથા તેમાં એક ધાતુનું Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. મોટું બિંબ સ્થાપન કર્યું. શ્રીમાન આમરાજાના ચિત્યમાં તેણે એક દિવ્ય પાષાણુ તેરણ કરાવ્યું, અને શ્યામ પાષાણુનું શ્રી નેમિનાથનું બિંબ કરાવ્યું. વળી અનેક લેકેને અભિષ્ટ ભેજન આપવા ભિન્ન ભિન્ન સ્થાને એ સુશોભિત એવી અનેક દાનશાળાઓ કરાવી. દીન અને ભગ્ન વેપારીઓને કરમુક્ત કર્યા તથા વિશેષે સર્વ સુજ્ઞજનેને અણમુક્ત કર્યા. વળી નગરમાં સુવર્ણના કુંભ, ધ્વજ, દંડ અને ઉછળતી પતાકાવાળાં સેંકડે જેનચૈત્ય કરાવ્યાં. જળ તથા સ્થળ માર્ગથી આવતા વેપારીઓના સુખ નિમિત્તે તેણે દાણુના બે મંડપ જુદા જુદા કરાવ્યા. વળી છાશ વેચવાને ચાલ બંધ કર્યો, કારણકે ગરીબ માણસનું તેથી જીવન નભે. માખણ અને મનુજવિજ્ય તથા પાડા વગેરેની હિંસાનાં કર્યોને નિષેધ કરાવ્યું. સમુદ્રના પાણીમાં પકડવામાં આવતાં માછલાં બંધ કરાવ્યાં. સં. ૧૨૮૯ માં પૈષધશાળા કરાવી તથા ૧૨૨ માં ખંભાત પાસેના નગરામાં વસ્તુપાળે સૂર્યમંદિરમાં રત્ના દેવીની બે પ્રતિમાઓની સ્થાપના કરી. ( આ પ્રમાણે આ ધનવાન મંત્રીએ શ્રી સ્તંભતીર્થમાં જિનભવને, શિવભવને, ધર્મશાળાઓ, બેટી જિનપૂજા, સંઘપૂજાએ, કવિઓને તથા સુજ્ઞજનેને અભીષ્ટદાન વગેરે સુકૃત્ય કર્યો. તેણે પાંચ કરોડ દ્રગ્સને વ્યય કરી પોતાની સમૃદ્ધિને સફળ કરી છે. વૃદ્ધગચછનું નામ તપાગચ્છ પાડવું–એક વખતે મંત્રીશ્વર ધોળકે હતા તે વખતે શ્રી નાગુંદ્રાચાર્ય પાસે તેમણે શ્રી જગશ્ચન્દ્રમુનિનું મહાસ્ય સાંભળ્યું કે “અત્યારે શ્રી સ્તંભતીર્થમાં વૃદ્ધગચ્છના સ્વામી ચન્દ્રશાખાવાળા શ્રી જગચંદ્ર વિચરે છે. જે જ્ઞાન, ચારિત્ર્ય, તપ, શીલ અને કિયાવત મુનિઓમાં પ્રથમ, નિસંગવૃત્તિવાળા, તથા સદ્ય આંબિલને તપ કરવામાં રક્ત છે.” આ પ્રકારે તેમના ગુણોનું ગાન સાંભળીને વસ્તુપાળ ખંભાત આવ્યા અને તેમને વંદન કર્યું. તે મુનીન્દ્ર તેમને ધર્મલાભરૂપ આશીર્વાદ સહ લક્ષ્મીને સદુપયોગ કરવા વિષે દેશના આપી. પછી તેમના પર અત્યંત ભકિતરાગને ધારણ કરવાવાળા તે મંત્રીએ તેમની અસાધારણ તપસ્થિતિ જોઈને વિ. સં. ૧૨૫ ના વર્ષમાં મહોત્સવપૂર્વક વૃદ્ધગચ્છનું નામ તપાગચ્છ એવું સત્યાર્થ નામ પાડયું. Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ - સ્થંભતીર્થ અને મહાપુરુષો. મલવાદી અને વસ્તુપાળ-મારવાડ દેશના રહેનાર મહુવાદી પિતાની ભૂમિમાં દ્રવ્ય વગેરેના અછતપણાથી દુઃખી થવાથી સમુદ્ર તટે વસતા લક્ષ્મીના સાગર સમા વસ્તુપાળની કીર્તિ સાભળી તંભતીર્થ આવ્યા અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના પૂજારી થઈ રહ્યા. એક દિવસ વસ્તુપાળ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું સંઘ સહિત પૂજન અર્ચન કરવા આવે છે તેમ હજારો શ્રમને વ્યય કરી જિનાલયે કરાવે છે. તે વખતે આવી તકનો લાભ લઈ મદ્યવાદી મંત્રીશ્વરના પ્રસંગમાં આવે છે. - પહેલાં તો એક વખતે મલ્વવાદીના એક ગાયુક્ત વચનથી મંત્રીશ્વર તેમના આગળથી ચાલ્યા ગયા હતા. તે વાર્તા બેઉ મળવાથી સ્પષ્ટ થાય છે; અને મદ્યવાદી બહુ સુંદર રીતે વસ્તુપાળની પ્રશસ્તિથી તેને અર્થ સમજાવે છે. મંત્રીશ્વર બહુ પ્રસન્ન થયો. પોતાના ભંડારીને બેલાવી તે સૂરીપદને ધારણ કરનાર મવાદી કવીંદ્રને એકાંતમાં દશ હજારે સોનામહેરે અર્પણ કરવાનો હુકમ કર્યો. ભંડારી તે હુકમને આધીન થઈ તે સેનામહોરે મોકલે છે પણ તે મદ્ધવાદી સ્વીકારતા નથી. અને કહે છે કે હું ગમે તેવો પણ જેન એવા શ્રેષ્ઠ પદને ધારણ કરનાર છું. પછી તે દ્રવ્યથી મદ્ભવાદીના કહેવા પ્રમાણે ભરૂચના ચિત્યને ઉદ્ધાર કરાવ્યો. ઉપસંહાર–ખંભાતની ભૂમિ પર અણહીલવાડની ગાદી પરના સેલંકી કે વાઘેલા કોઈપણ રાજાના વખતમાં જે જે પ્રધાને આવ્યા છે તેમાં મંત્રી વસ્તુપાળનું પદ સર્વોત્તમ છે. આ ધનવાન મંત્રીએ ખંભાતને રિદ્ધિવંત અને સુખી કરવાનું બાકી રાખ્યું નથી. ખંભાતના ઈતિહાસમાં એ સમય અત્યંત આબાદીને અને વિજયવંતો જણાય છે. આ જૈનધર્મ પ્રેમી પ્રધાને પિતાની કીર્તિને સદા અમર કરી છે તે સાથે ખંભાતનું નામ સંકળાયેલું રહેશે. સુબે જયંતસિંહ–(વિ. સં. ૧૨૭૯) ખંભાતના મહામાત્ય વસ્તુપાલને બે પત્નીઓ હતી. તેમાં પ્રથમ પત્ની લલીતાદેવીથી થએલે પુત્ર તે જ્યન્તસિંહ તેને જોત્રસિંહ પણ કહે છે. વસ્તુપાલે સંવત ૧૨૭૬ થી ૭૯ સુધી ખંભાતના અમાત્યની પદવી ભેગવી. ત્યાર પછી તેની જગા તેના પુત્ર જયન્તસિંહને આપવામાં આવી.' १ महामात्य श्री वस्तुपालस्यात्मजे महं श्री ललितादेवी कुक्षि सरोवर राजहंसायमाने महं. श्री जयंतसिंहे सं. ७९ पूर्व श्री स्तंभतर्थ मुद्राव्यापारान् Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ - ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. જયન્તસિંહ તેના પિતાના જે ધર્મિષ્ઠ, શ્રદ્ધાળુ અને પ્રજાને સુખી કરનાર હતો. જયન્તસિંહના મનને આનંદ આપવા માટે બાલચંદ્રસૂરિએ લગભગ તેરમા સૈકાની આખરે “વસંતવિલાસ” નામે એક ઐતિહાસિક મહાકાવ્ય રચ્યું છે તેમાં ધોળકાના રાજા વિરધવળના મહામંત્રી અને જયન્તસિંહના પિતા વસ્તુપાળ મંત્રીપદ પર આવ્યા ત્યારથી તેમના મૃત્યુ સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે. વળી જયસિહસૂરિએ “હમીરમદમર્દન” નાટક વસ્તુપાલ તેજપાલની પ્રશસ્તિ કરતું સંવત ૧૨૮૬ પહેલાં રચ્યું છે. આ નાટક જયન્તસિંહની આજ્ઞાથી ખંભાતના ભીમેશ્વર ભગવાનની યાત્રાના ઉત્સવ પ્રસંગે પહેલ વહેલું ભજવાયું હતું. આ ભીમેશ્વર મહાદેવ ખંભાતથી બે એક માઈલને છે. “કાળી તળાવડી” નામના ગામે છે. શિવાલયની બાંધણું ભવ્ય છે; તેમ ભગવાન શિવનું બાણ ભવ્ય, મને રમને દર્શનીય છે. આ શિવાલયના શિખર પર વસ્તુપાલે સોનાના કળશ તથા ધ્વજદંડ કરાવ્યા હતા. જયન્તસિંહને જયતલદેવી, સુહરદેવી અને રૂપાદેવી એ ત્રણ પત્નિઓ હતી. તેમના પુણ્ય માટે આબુ પર્વત ઉપર તેણે ૪ દેવકુલિકાઓ બનાવી છે. - જ્યન્તસિંહને બે પુત્ર નામે પ્રતાપસિંહ અને બીજો હતે. તે બંનેના શ્રેય માટે વસ્તુપાલે ખંભાતના કુમારવિહારમાં બે દેવકુલિકાઓ બંધાવી હતી. ચાg afસતિ. ગિરનાર પ્રશસ્તિ. પ્રા. જે. લે. સં. ભા. ૨ લેખાંક ૩૮ આ પંક્તિઓને ભાવાર્થ તે પુસ્તકમાં એ આપ્યો છે કે સં .૭૯ પહેલાં તે સ્તંભતીર્થ (ખંભાત)માં મુદ્રા વ્યાપાર (નાણાને વ્યાપાર-નાણવટનો ધંધ) કરતો હતે. પણ મુદ્રા વ્યાપાર એટલે રાજમુદ્રા (અધિકાર)થી શેભ એ અર્થ લે ઠીક છે. વળી વસ્તુપાલના મરણ પછી જયન્તસિંહના શૌર્યથી આકર્ષાઈ વિશળદેવે તેને પેટલાદને સુબે નીમ્યા હતા. એટલે તે ખંભાતને સુબે હવા વધારે સંભવ છે. " पेटलाद पुरैश्वर्य जैत्रसिंहायमन्त्रिणे । पराक्रमगुणक्रीतः प्रसन्नोऽदात्ततो नृपः ॥" ૨ પ્રા. જે. લે. સં. ભા. ૨ જે પૃ. ૧૨૬ લેખાંક ૬૯ થી ૭ર. ૩ જે. સા. ઈ. પૃ. ૩૧૯ ટીપણી પૃ. ૩૮૪. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્થભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજન ૧૧–ધર્મિષ્ઠ મહાજને. (૧૪ તથા ૧૫ મો સકે.) “જેને વચને રાતડાજી, શ્રાવક સમક્તિ ધાર દાન માન ગુણે આગલાજી, સમિષ જિહાં સુવિચાર.” (ઐ. સ. મા. ભા. પૃ. ૧૨) “કેવા જ્ઞાતા દાતા જાણ, કેવા શ્રોતા જોક્તા જાણ” બુદ્ધિસાગર રૂડા બુદ્ધિવંત, દીન દયા સેહે સતવંત. A (શિલવિજયજી—તીર્થમાળા) વડ વ્યવહારી જાણીઈભૂપ દીઈ જસ માન. દઢ સમક્તિ નિત ચિત્ત ધરઈ સારઈ જિણવર સેવ. ભક્તિ કરઈ સામી તણી, કુમતિ તણી નહિ ટેવ. (અગડદા રાસ. સં. ૧૬૮૫) સાહણપાલ-(વિ. સં. ૧૩૭૧). જૈન સમાજમાં અનેક ધર્મવીરે પેદા થયા છે. તેમાં દેશનું નામ પણ અગ્રપદ ભોગવે છે. આ પાટણ નિવાસી એસવાલે સં. ૧ દેસલની વંશાવળી. નાયડ - આજડ સુલક્ષણ ગૌસલ દેશલ સહજપાલ સાહણપાલ સમરસિંહ સાલ્ડ સત્ય ડુંગર સાલિગ સ્વર્ણપાલ સજનસિંહ ' ઉપર જણાવેલી વંશાવળી એ. રા. સં. ભા. ૧ લે પૃ. ૪ માં પૂ. વિજયધર્મસૂરિએ દેસલહરાઓની એક પ્રશસ્તિ (લેક ૮ થી ૧૭) પરથી Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૩૭૧ માં શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર યાત્રા-સંઘમાં પહેલી વખતે રૂા. ર૭૭૦૦૦૦ ને વ્યય કર્યો હતે. અને બીજી વખતે સં. ૧૩૭૫ માં રૂા. ૧૧૦૦૦૦૦ થી પણ વધારે દ્રવ્યને સદ્વ્યય કરી પિતાને મળેલી લક્ષ્મીના સદુપયોગથી જીવ્યું સાર્થક કર્યું હતું. આ ઉદાર ધર્માત્માને ત્રણ પુત્રો હતા. એકનું નામ સહજપાલ, બીજાનું નામ સાહણપાલ, અને ત્રીજાનું નામ સમરસિંહ. સહજપાલે દક્ષિણમાં દોલતાબાદમાં જિનાલયમાં ત્રેવીમાં શ્રી પાર્શ્વજીનની સ્થાપના કરી ધર્મ લાભ મેળવ્યું હતું. સમરસિંહે વિ. સં. ૧૩૭૧ માં શત્રુંજયમાં પ્રતિષ્ઠા કરાવી હતી, અને પિતાએ કાઢેલા સંઘની અપૂર્વ સેવા બજાવી હતી. તથા અનેક રાજા બાદશાહોમાં તે માનવંતો બની તિલંગ દેશને સુબેદાર થયો હતો. સાહણપાલ–ખંભાતમાં રહી વ્યાપારથી લક્ષ્મી સંપાદન કરી પિતાની તથા પૂર્વજોની કીર્તિને વિસ્તારી હતી. સાહણના પિતા દેસલે શત્રુંજયની યાત્રા માટે સંઘ કાઢયે; અને એ સંઘ વિમલાચલ પર ચઢયા ન હતા તેવામાં સાહણપાલ ખંભાતથી સંઘ લઈ ત્યાં ગયો. આગળ દૂતને મેકલી પિતાને ખબર આપી કે “દેવગિરિ (દેલતાબાદ) થી સહજપાલ અને ખંભાતથી સાહણપાલ સંઘ સાથે આવ્યા છે.” તેને પિતા તથા તેને ભાઈ સમરસિંહ સામે આવ્યા અને પ્રેમથી ભેટયા. “ખંભાતના સંઘમાં જે ઘણું આચાર્યો હતા તેમને સમરાશાહે વંદન કર્યું. પાતાક મંત્રીના ભાઈ મં, સાંગણ ખંભાતથી તે બંને (સહજ અને સારણ) સાથે આવ્યા હતા. વંશ પરંપરાગત સંઘપતિત્વ જણાવી છે. અને તેજ પ્રશસ્તિના એજ કે પરથી પંડિતવર્ય શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધીએ “જૈન યુગ” પુ. ૧ લું અંક ૩ પૃ. ૧૦૫ ઉપર સમરસિંહ સુધીની વંશાવળી આપી છે. એ બેઉના મતમાં ભિન્નત્વ એ છે કે શ્રી. પંડિતજી કહે છે કે “સં. ૧૩૭૧ ના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે વંશક્રમથી પ્રશસ્તિના વંશક્રમમાં છેડે ફેરફાર છે. શિલાલેખ ઉપરથી જણાય છે કે સલખણના પુત્ર આજડ, તેનો પુત્ર ગોસલ અને તેના પુત્ર દેસલ હતા. “શિલાલેખને, રાસ પ્રબંધને ઉલ્લેખ અને પ્રશસ્તિના પદ્યને આશય વિચારતાં ગેસલ અને દેસલ બંને ભાઈઓ નહિ પણ પિતા પુત્ર જણાય છે. દેસલથી દેસલવંશ આ જગતમાં ખ્યાતિ પામે છે.” (જૈન યુગ પુ. ૧ અં. ૩ પૃ. ૪૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને.. પ્રાપ્ત કરનાર સં. લાલા, ભાવસાર સં. સિહભટ, ઉત્તમ શ્રાવક વસ્તુપાલના વંશજ મં૦ વિજલ હર્ષથી સંઘમાં આવ્યા હતા. તથા મદન, મલ્હાક, રત્નસિંહ વગેરે અસંખ્ય શ્રાવકે ઉત્કંઠિત થઈ પ્રતિષ્ઠા પ્રસંગમાં આવ્યા હતા. સમરાશાહે સર્વને યથોચિત સત્કાર કર્યો હતે. સહજપાલ અને સાહપાલ એ બંને ભાઈઓએ સંઘમાં આવી પિતા સં. દેસલના ચરણોને ભક્તિ પૂર્વક વંદન કર્યું દેસલશાહ આનંદિત થયા અને વિમલગિરિ શિખર ઉપર ચઢવા ઉદ્યમી થયા.” પિતાની સાથે પુત્રોએ દેવની પૂજા કરવા માંડી, સેનું, રૂપું, હીરા વગેરે રત્નનું દાન કરવા માંડયું, અને તે પ્રમાણે કરતા કરતા આગળ વધવા લાગ્યા. પ્રતિષ્ઠા કરવાના સ્થળ આગળ આવી પહોંચતાં સ્નાન કરી શુદ્ધ વસ્ત્રાભૂષણ સજી ચંદન તિલકથી લલાટને અલંકૃત કરી ભતિ પૂર્વક ચેત્યમાં પ્રવેશ કર્યો. સિદ્ધસૂરિ જિનની સામે રહ્યા. અને દેસલશા તથા સાહણ (પિતા પુત્ર) આદીશ્વરની જમણી બાજુએ તથા સહજ અને સમર જીનની ડાબી બાજુએ ઉભા રહ્યા. સિદ્ધસૂરિએ બહુ સુંદર રીતે વિધિ પ્રમાણે વિ. સં. ૧૩૭૧ ના મહા સુદ ૧૪ ને સોમવારે યુગાદીશ્વર પ્રભુની પ્રતિષ્ઠા કરી સં. દેસલે તથા બધા પુત્રએ ચંદન પુષ્પ વગેરેથી પૂજા કરી. આનંદથી સર્વ નાવ્યા હતા. અને ધનવૃષ્ટિ કરી હતી. દશ દિવસ સુધી ત્યાં ઉત્સવ કરવામાં આવ્યા હતા. દરેકે જુદી જુદી રીતે પ્રભુ ભકિત કરી હતી. સાહણપાલે કસ્તુરીના વિલેપનથી સઘળું શોભાવ્યું. વિવિધ લાખ પુષ્પથી મહા પુજા કરી. પછી અગિઆરમે દિવસે આરતી કરવામાં આવી. દેસલે આરતી ઉતારી અને સાહણ અને સાંગણ ચામરધારી બન્યા હતા. સામંત અને સહજપાલ હાથમાં શ્રેષ્ટ શૃંગાર ધરી રહ્યા હતા. આરતી થઈ રહ્યા પછી સંઘ પૂજા, સ્વામીવાત્સલ્ય તથા દાન કરવામાં આવ્યું હતું. પછી સંઘ પાછો વળ્યો હતો. પછી ગિરનારની યાત્રા કરી હતી. રાજાઓએ તેમને માન આપ્યું હતું. આ કીર્તિવંત પુત્રે પિતાની સાથે યાત્રા કરી લક્ષ્મીના સદુપગથી કીર્તિને અમર કરી છે. સાજણસી શાહ (વિ. સં. ૧૪૨૪) શત્રુ જ્ય તીર્થના ઉદ્ધારક અને તિલંગ દેશનું આધિપત્ય ભેગવનાર પ્રસિદ્ધ શ્રેષ્ટિ સમરસિંહને છ પુત્રો હતા. સાહ, સત્ય, ડુંગર, સાલિગ, Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. સ્વર્ણ પાલ અને સર્જનસિંહ૧ સાહુ “અદ્વિતીય પુરૂષ હતે. સત્ય ૨૫ દેવાલયો બંધાવ્યાં હતાં અને સિદ્ધગિરિની યાત્રા કરી સંઘ પતિ થઈ વિખ્યાત થયે હતો. ડુંગર બહ દાનશીલ તથા દિલ્હીના રાજા મહંમદને માનીતે થયો હતે. સાલિગે ઘણું દેવાલને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. સ્વર્ણપાલ બહ કીર્તિમાન હતું. જે બેંતાલીશ દેવાલયા સાથે યાત્રિકોથી યુકત થઈ શત્રુંજય તીર્થ ગયે હતું અને છઠ્ઠો પુત્ર સજ્જનસિંહ જેને સાજણસીશાહ કહેતા હતા. જેણે સંવત ૧૪૨૪ માં ૨૪ મે વર્ષે શત્રુંજય તીર્થપદ-સ્થાન કર્યું હતું. વળી સાલિંગ અને સજ્જનસિંહે વિ. સં. ૧૪૧૪ માં પોતાનાં માતાપિતાની મૂર્તિનું યુગલ શત્રુંજય પર સ્થાપ્યું હતું, જેના ઉપર સંસ્કૃતમાં લેખ છે. તેમાં ઉપર જણાવેલી હકીક્ત જણાવી છે. અણહીલપુર પાટણથી છેડે દૂર સલખણપુરમાં વસતે વીસા પોરવાડ વેદશાહ નામને એક વણીક હતું. તેની વિરમદે નામની સ્ત્રી હતી. તેને કેચરશાહ નામને એક પુત્ર હતો. કેચર બહુજ ધર્મશીલ હિતો. સલખણપુરથી થોડે દૂર બહુચરાજી આગળ અજ્ઞાની લોકો જીવહિંસા કરતા હતા. તેથી કચરશાહનું હૃદય બહું કંપી ઉઠયું હતું. એક વખતે તેને વ્યાપારાર્થે ખંભાત આવવું પડ્યું. ચર્તુદશીને દિવસ હતે. તપગચ્છ નાયક શ્રી સુમતિ સાધુસૂરિ વ્યાખ્યાન કરતા હતા. અને ખંભાતને જેન સંઘ તે શ્રવણ કરતો હતો. તે સંઘમાં લેકે કેવા હતા કે લાષીણું કટીધજ ધીર, સાયરપરિ ગિરૂઆ ગંભીર, જાણે દેગુંદક દેવતા, સદ્ગુરૂ ચરણકમલ સેવતા. ૧૯ કોર્ટિ કનક તણું ઉતરી, દસ અંગુલિ વર મુદ્રિક ધરી, ફાંદાલા દુંદાલા બહુ, પહિરિયઉ ઉઢયઉ દીસઈ બહુ. ૨૦ સમરથ સુત જે દેસલહરૂ, સમકિત ધારી ધરમી પરઉં, કરમી મરમી મહિમા મેર, મિથ્યામતિ સવિ કીધે જેર. ૨૧ હતી પુરી શકે છેહાય હું ૧ સાજણસી શાહના વંશવૃક્ષ માટે “સાહશુપાલ'ના લેખની ટીપણું જુઓ. ૨ જુઓ “જૈન યુગ” પુ. ૧, અંક ૯, પૃ. ૪૧ શ્રી. પં. લાલચંદ્ર જે. ગાંધીને લેખ. Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને ધાર્મિક મહાજનો. ૫ સુંદરિ પણિ અમરિ અનુકાર, સુંદર સોલ કર્યો શૃંગાર, શીલસખલભલભૂષણ અંગિ, સુહુંણુઈ પણિ નહીં પાપ પ્રસંગ. રર ખંભાયતિ નઉ દેવી સંઘ, કચરા મનમાં વાળે રંગ, સાધર્મિક માટઈ સનમાનિ, આગલિ બUસાર્યા બહુ માનિ. ૨૩ (કેચર વ્યવહાર રાસ) સંઘપતિ સાજણસીશાહ પણ વ્યાખ્યાન શ્રવણ કરતા હતા. એમની રિદ્ધિ સિદ્ધિ કેવી હતી– સંઘ મુખ્ય સાજણસી સાહ જ, લિનિત્ય લષમી નઉ લાહ, તિણિકરિપુરમાં અધિકઉવાન, સબલ વલી માંનઈ સુલતાન. ૨૪ અનુપમ અરડ કમલ ઓસવાલ, અષ્ટમિચંદ સરિસવરભાલ, પશિ પહિરાઈ કનક જેહનઈ, કુણ સમવડિ કીજઈ તેહનઈ. ૨૫ જસ ઘરિ આવઈ કનકરયલ, બહ કાલાપાણીના માલ, જે નવિ જાણુઈ દુષમા સમઈ સૂરય કિહાં ઊગઈ આથમઈ. ૨૬. ખંભાતના સંઘે કચરશાહને સત્કાર કર્યો અને તેને આગળ બેસાડો. ગુરુએ વ્યાખ્યાન આગળ ચલાવ્યું. તેમાં પ્રસંગેપાત જીવદયા ઉપર વિવેચન ચાલ્યું. વ્યાખ્યાન સમાપ્ત થયા પછી કચરશાહે બહુચરાજી આગળ થતો જીવવધ બંધ થાય તે માટે કાંઈ પ્રબંધ થવા ગુરૂને વિનંતિ કરી. ગુરુએ સાજણસી સાહને બેલાવી દાન આપવા તથા લક્ષ્મીને લહાવો લેવા, અધિકાર, કલા, બલ અને બુદ્ધિનો ઉપયોગ કરી જીવહિંસા થતી અટકાવવા કહ્યું. સાજણસીએ સદ્ગુરૂનાં વચન સાંભળી બહુ હરખ પામી કચરશાહને પિતાને ઘેર તેડી ગયે. તેનું પૂજન કર્યું અને સાથે બેસીને જમ્યા. કચરશાહની ચતુરાઈ જેઈ સાજણસીંહ મનમાં બહુ પ્રસન્ન થયા. પછી સાજણસી હે કેચરને પાલખીમાં બેસાડી ગામના અધિપતિ પાસે લઈ ગયો. અધિકારીએ તેમને માન આપી શા કારણથી આવ્યા તે પૂછ્યું. તેના ઉત્તરમાં સાજણસીએ જણાવ્યું કે સલખણપુરના ફેજદાર દ્રવ્ય બગાડે છે અને અંધેર ચાલે છે માટે શું ૧ કાચર વ્યવહારી રાસ ગુણવિજયે સં. ૧૬૮૭ માં રચ્યો છે. ઐ રા. સં. ભા. ૧ પૃ. ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ખ'ભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. કરવું? અધિકારીએ કહ્યું “ ચચ્ચાજી જે તમારા ધ્યાનમાં આવે તે કરો. તે મારા મનને રૂચે છે. ” તરત જીના હાકેમને તેડાવ્યેા અને કાચ રને સારા સરપાવ દઈ સલખણુપુર વગેરે બાર ગામના અધિકાર આપ્યા. સાજણસી અને કાચર એઉ ઘેર આવ્યા, અને આડંબર વગર ગુરુને વાંઘા, ગુરુને સઘળી વાત કરી. ગુરુએ કોચરને આશિષ આપી અને કહ્યું કે “ પ્રભુતા ધન પામી કરજે જીવ અમારિ ’ ' કાચર શાહ પેાતાને ગામ ગયા. માતા પિતા, પત્નિ અને નગર જનાને ઘણો આનંદ થયો. પાતાને મળેલા અધિકારથી તેણે ખારે ગામમાં પડા વગડાવ્યા કે કાઇએ કેાઇ જીવને હણવા નહિ. બહુચરમાં કાઈ જીવ મારતા તે તેને કચરશા વારતા હતા. સલખણુપુરમાં એક તળાવ હતું તેમાં જાળ નાખવી અટકાવવી તથા સરેવર ઉપર રક્ષકા મૂકયા હતા કે જેથી માછલાંના નાશ થઈ શકે નહિ. દાણાના કુંડ મૂકાવ્યા હતા. પરબડીમાં પાણી ગાળીને ભરાવાતું હતું. સ્ત્રીઓ પાણી ભરવા આવે તે તેમની પાસે ગલાં ન હેાય તે તેને આપતા હતા. આમ અનેક રીતે જીવદયાનું પાલન કરવા માંડયું. આથી તેની ઘણી કીર્તિ વધી. આ સમયે દિલ્હીમાં દેસલપુરા સમા અને સારગ શાહ રહેતા હતા કે જેઓ રાજ્ય દરખારમાં બહુ માનવંત હતા. તેમણે પેાતાની બુદ્ધિથી નવલાખ દીવાના છેડાવ્યા હતા. તેમનેા યાચક કવિ દેપાલ દિલ્હીથી ગુજરાતમાં આવ્યેા. સખેસરની યાત્રા કરી કચરશાહની કીર્તિ સાંભળી તે સંખલપુર આવ્યા. તેના વિષે કવિએ ગીત અનાવ્યું. કાચરશાહે ખૂશ થઈ તેના સારા સત્કાર કર્યો, પછી દેપાલ ત્યાંથી ખંભાત આવ્યેા. અહીં સભામાં કચરશાહનાં ઘણાં વખાણ કર્યાં. પછી તે વિમલાચલની જાત્રા કરવા ગયા. સાજણસીશાહ કેાચરનાં વખાણ સહન કરી શકયા નહિ. મારાથી તે માટે થયા છે અને મારા કરતાં વધારે વિખ્યાત ! આવું અભિમાન આવતાં તેમણે અધિકારીને ઉંધુ ંતું સમજાવી કાચરને કુટુંબ સાથે કૈદ કરાવ્યેા. ૧ સલખણપુર, હાંસલપુર, વડ્ડાવલી, સીતાપુર, નાવિમણી, બર્હિચર, ઇ, દેલવાડુ, દેનમાલ, મેાઢેર, કાલહર, છમીછું. જુઓ એ. રા. સ. ભા.૧Y ૬ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. લેકે ઘણા દિલગીર થયા અને કેટલાક કવિને દેષ દેવા લાગ્યા. પછી કવિ દેપાલ જાત્રાએથી આવ્યું ત્યારે તેણે સાજણસીનું ગીત બનાવી ગાયું કે સંઘપતિ સાજણ! મન દેઈ સુણિ ઓસવાલ ભૂલ, શત્રકાર સખેલ તઈ માંડયઉ તૂ કરૂણા પ્રતિપાલ. તું કીડી કંથુ નવિ દુહવાઈ દુર્બલ દિ આધાર, બિરૂદ સબલ બેલાવઈ ભૂતલિ મહાજન રાય સધાર. ૫ (કે. વ્ય. રાસ.) ઉપરની કવિતાથી તેનાં વખાણ કર્યા અને પછી કહ્યું કે કેચરને અમલ નષ્ટ થવાથી બહુચરાજી આગળ ઘણું જીને વધ થવા માંડે છે. વધુ શું કહું ? તમારા પ્રતાપે બાર ગામે માં “અવલિ મૂઠે અમારિ પલાઈ” દેપાલનાં વચન સાંભળીને સાજણસી ઘણું પસ્તા અને કેચરશાહને બંદીખાનામાંથી મુક્ત કરાવ્યું અને તેને બાર ગામને અધિકાર આપી પહેલાંની માફક “અમારિ લાવવાનું ચાલતું કર્યું આ કાર્યથી તે પાછો કીર્તિમંત થયો. ભીમાશા–સ્તંભતીર્થના ભીમાશાનું નામ સુવિખ્યાત છે. ઉપદેશ તરંગીણીના રચનાર રત્નમંદિરગણિ પોતાના ગ્રંથમાં તેમનું દષ્ટાંત નીચે પ્રમાણે આપી, જૈન મંદિર બંધાવવાને ઉપદેશ કરે છે, તે જણાવે છે કે – ૧ શ્રીમાન પં. લાલચંદ્ર ભ. ગાંધી “જેન યુગ” પુ ૧ પૃ ૪૧૪ ટીપણમાં જણાવે છે કે “સુમતિ સાધુસૂરિ અને કચરશાહ એક સૈકામાં થયા નથી. વિ સં. ૧૪૩૨ માં સ્વ. થએલા જિનદયસૂરિએ બાર ગામમાં અમારી ઘણું કરાવી હતી. અને સુરતાણુ સનાખત દેસલહરા સારંગનિશ્રાએ શત્રુંજયની યાત્રા કરી હતી. અને તેમને પ્રવેશત્સવ સલખણપુરમાં કચરશાહે કર્યો હતે. એથી કચરશાહ વિક્રમને પંદરમાં સૈકામાં વિદ્યમાન હેવાનું જણાય છે. એમને બાર ગામનો અધિકાર અપાવનાર સજજનસિંહ છે. કવિએ કચરશાહ અને સુમતિ સાધુસૂરિ સમકાલિન જણાવ્યા છે તે કલ્પનાથી જણાવ્યા હશે એમ અનુમાન છે. સત્ય સ્વીકારવું. વળી અહીં વિચારવા જેવી ઐતિહાસિક બાબત એ છે કે ખંભાતને તાબે સલખણુપુર વગેરે બાર ગામ હશે કે કેમ? અને તેનો અધિકાર અહીંના અધિકારીઓ ભોગવતા હશે ?” Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ “સ્તંભતીર્થમાં કેઈક ભીમ નામના શ્રાવકે નગરની અંદર જ નહિ મળવાથી નગરની બહાર ઘણું, દ્રવ્ય ખરચીને ચંદન અને હાથી દાતેથી એક પૌષધશાળા બંધાવી ત્યારે કોઈકે તેને કહ્યું કે આ નગરની બહાર પિષધશાલા કરી તે તો ફેગટ દ્રવ્ય ખરચ્યું. કેમ કે તેમાં તે કદાચ ભિલે આવીને નિવાસ કરશે. તે સાંભળીને ભીમે કહ્યું કે કોઈક વિહાર કરીને થાકેલા મુનિ ખરેખર તેમાં કાર્યોત્સર્ગાદિક ધ્યાન ધરશે. અને તેથી તે પિષધશાલા સફળ થશે. છેવટે નગરની વસ્તી વધવાથી તે પોષધશાલા હાલ નગરની અંદર આવી ગઈ છે.” ભીમ શ્રાવકે આબુ પર્વત પર જિન મંદિર બંધાવીને તેમાં મૂળ નાયકની ૫૧ અંગુળની પ્રતિમા સ્થાપવા માટે ઘણીવાર ગાળી ગાળીને ઉત્તમ પિત્તળને રસ કરાવવા માંડે. એટલામાં પાલણપુરના રહેવાસી ધનાશાએ આવી તેને વિનંતિ કરી કે હે ભીમ! આ પ્રતિમા બનાવવામાં તું મારે ભાગ લે. પણ ભીમે ના પાડવાથી તે રસ ઢાળતી વખતે ધનાશા પિતાના જભાની બહામાં ગુપ્ત રીતે કેટલુંક સુવર્ણ લાવ્યો અને હાથ પહોળા કરવાના મિષથી તે સુવર્ણ તે પિત્તળના રસમાં નાખી દીધું. અને તેથી આજે પણ તે પ્રતિમાં અત્યંત જગજગાયમાન દેખાય છે. તે પર શ્યામતા આવતી નથી. અને હાલમાં તે પ્રતિમા કુંભ મેરૂ પર પૂજાય છે.” શાણરાજ (વિ. સં. ૧૪પર). પંદરમા સૈકાની આખરમાં ખંભાતમાં શાણરાજ નામે એક મહા ધનવાન અને પ્રભાવક શ્રાવક થઈ ગયા છે. તેણે ગિરનાર ઉપર ઘણું દ્રવ્ય ખરચી વિમલનાથ પ્રાસાદ નામનું એક મહાન મંદિર બંધાવ્યું હતું. તેની પ્રશસ્તિ માટે ગિરનાર ઉપર ગઢના દરવાજાથી જરાક આગળ જતાં ડાબી બાજુ પર મેટા મંદિરના દ્વાર સમીપની દિવાલ ઉપર એક મેટો શિલાલેખ લાગેલો છે. આ લેખ રયલ એસિયાટીક સોસાયટીના ચોપાનીયામાં પ્રગટ થઈ ચૂક્યા છે. તે લેખ અપૂર્ણ છે. ૧ ઉપદેશ તરંગીણી પૃ. ૧૦૮. ૨ , , પૃ. ૧૧૧ આબુના અચલગઢ ઉપર આવી પ્રતિમા છે. કેાઈ કહે છે કે કુંભારાણુની સ્ત્રીએ ભરાવી છે ખરી વસ્તુ ગ્રહણ કરવી. ૩ પ્રા. જે. લે. એ ભા. ૨ પૃ. ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ થંભતીર્થ અને ધર્મિક મહાજને. ૯૯ ઉપરની પ્રશસ્તિના ૬ થી ૩૭ લેકમાં શારાજની હકીકત આપી છે. તેને સારાંશ એ છે કે “તંભતીર્થના શ્રીમાલી વંશના શાણરાજની વંશાવલી આ પ્રમાણે-પૂના-જગત-વાઘણને પુત્ર વિકમદિત્ય થશે કે જેણે તિમિરપુરમાં પાર્શ્વનાથનું ઉચું વિશાલ મંદિર બંધાવ્યું. તેના પુત્ર માલદેવે સંઘ કાઢી શત્રુંજય ને ગિરનારની યાત્રા કરી હતી; ને “સંઘપતિ” બિરૂદ મેળવ્યું હતું. તેના પુત્ર વયરસિંહને ભાયો ધવલદેથી પાંચ પુત્રો થયા. ૧ હરપતિ, ૨ વયર, ૩ કર્મસિંહ, ૪ રામ, ૫ ચંપક. હરપતિને બે ભાર્યા નામે હેમાદે અને નામલદેથી છ પુત્ર સજજનાદિ થયા. હરપતિએ સં. ૧૪૪૨ માં પડેલા દુકાળમાં બહુ અન્નવસ્ત્રદાન કર્યું. પિમ્પલડુ ગામના રહીશેને ત્યાંના અધિપે બંદીવાન કર્યા હતા; તે છોડાવ્યા. ગુર્જર પાદશાહ પાસે સારી ખ્યાતિ મેળવી અને જયતિલકસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૨ માં ગિરનાર ઉપર નેમિનાથ પ્રાસાદનો ઉદ્ધાર કર્યો. પાતશાહનું ફરમાન લઈ ૭ દેવાલય સાથે સિદ્ધગિરિ અને ગિરનાર પર સંઘ લઈ યાત્રા કરી. અને ૧૪પર માં સ્તંભતીર્થમાં શ્રી જયતિલકસૂરિએ રત્નસિંહને આચાર્યપદ આપ્યું. તેના ઉક્તપુત્ર સજનસિંહને કૌતુગદેથી શણરાજ નામને પુત્ર થયે. કે જેણે પોતાની બહેન કર્માદેવીના શ્રેયાર્થે મહેસાણામાં ઝાષભદેવને પરિકર રચાવ્ય. મેટેરાપુરવાસી દ્વિજ ને વણિક જાતિના બંદિવાનને છોડાવ્યા. તેણે વિમલપ્રાસાદ ગિરનાર પર બંધાવ્યું. ગુર્જર પાતશાહ અહમદાદિનીર પાસે સારૂં માન મેળવ્યું હતું. રત્નસિંહસૂરિના ઉપદેશથી સાધુ શ્રી શાણરાજે સાતે ક્ષેત્રમાં ધન ખરચ્યું હતું.” ૧ હરપતિ સંબંધી ગિરનાર ઉદ્ધાર રાસમાં નયસુંદરે જણાવ્યું કે શ્રી જયંતિલકસુરીંદ, જસ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભૂષણ હરપતિ સાર વિચક્ષણ, વિક્રમરાયથી વરસેં ચૌદશે ઓગણપચાશે, રેવત પ્રાસાદે નેમ, ઉધરિ અતિ પ્રેમ. ૨ (અહમદશાહ અમદાવાદ વસાવનાર.) છે જેન ગુર્જર કવિઓ ભા. ૨ જે. ૫. ૭૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૨–ધર્મિષ્ઠ મહાજન. (સત્તરમો સૈકે.) પુન્યવંત નર તિહાં વસઈ, પાલઈ નિજ આચાર” જિન મંદિર નિત રયડાં, પૂજ રચઈ નર નારિ અગડદત્તરાસ. સત્તરમાં સૈકામાં ખંભાતમાં કવિ કાષભદાસ થઈ ગયા. તેઓએ પોતાના જમાનામાં ખંભાતના ધારી શ્રાવકનાં નામ પિતાના રસમાં ગણાવ્યાં છે. તેઓએ “મલ્લીનાથ રાસ” વિ. સં. ૧૬૮૫ માં પિષ શુદી ૧૩ ને રવિવારે રચે છે તેમાં તે નીચે પ્રમાણે જણાવે છે. “પારિષ વજી નિ રાજીઓ, જસ મહિમા જગડાં ગાજીઓ, આઉટ લાગ રૂપક પૂણ્ય ઠામિ, અમારિ પળાવી ગામેગામી. ૨૮૨ ઓસવંસિ સોની તેજપાલ, શેત્રુજ-ગીર ઉધાર વિસાલ, લ્યાહારી દેય લાષ ષચેહ, ત્રાંબાવતીનો વાસી તેહ. ૨૮૩ મકરણ સંઘવી ઉદઈકરણ, અધલષ્ય રૂપક તે પુણ્ય કરણ, ઉસવસિ રાજા શ્રીમલ, અધલષ્ય રૂપકિ પરચઈ ભલ. ૨૮૪ ઠકર જઈરાજ અર્તિ જસવીર, અધલષ્ય રૂ૫ક પરચઈ ધીર, ઠક્કર કીકા વાઘા જેહ, અધલષ્ય રૂપક પરચઈ તેહ.” ૨૮૫ વળી હીરવિજયસૂરિ રાસમાં પૃ. ૨૦૬ નીચે પ્રમાણે જણાવે છે. ચૈત્રી પુનમ દિન કહેવાય, શાહ શ્રીમલ શેત્રુજે જાય; સંઘવી ઉદયકરણ તેજપાલ, ઉકર લાઈ બુદ્ધિ વિશાલ. ૧૨ ઠાકર કાકા કાલા જોય, શાહ મનજી સંઘમાંહિ હોય; સોની કલે નિ પાસવીર, શાહ સંઘા સેમાં નર ધીર. ૧૩ ગાંધી કુંઅરજી બાડુઆ, સાહ તેલે સંઘમાંહિ હવા, હરે વરજાંગ નિ શ્રીપાલ બેહુ પુરુષનિ બુદ્ધિ વિશાલ. ૧૪ સાહ શ્રીમદ્ધ સંઘવીજ અનંગ ચાલે જિણ રાણુ નિ સંગ, વસ્તુપાલ વિકમની પરે, શેત્રુજે આવ્યા બહુ રંગ ધરે.” ૧૫ રત્નપાલ દાસી. મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ ફરતા ફરતા એક વક્ત ખંભાતમાં પધાર્યા. અહીં રત્નપાલ નામનો એક શ્રીમાન રહેતો હતે. તેને ઠંકા નામની સ્ત્રી હતી. તેનાથી તેને રામજી નામનો પુત્ર થયો હતો. સુરિજી પધાર્યા તે વખતે રામજી રેગથી ઘણે પીડાતો હતે. Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. ૧૦૧ રત્નપાલે એક વખત બહુ વિનયપૂર્વક સૂરિજીને કહ્યું કે “મહારાજ જે આ પુત્ર સાજો થઈ જશે ને તેની મરજી હશે તે હું આપને વહેરાવીશ.” આચાર્યશ્રી થોડા સમય ત્યાં રહ્યા બાદ વિદાય થયા. રામજીની તબીયત સુધરતી ગઈ અને તદન સારો થઈ ગયો. છેક આઠેક વર્ષને થયે ત્યારે આચાર્યશ્રી ફરતા ફરતા પુન: ખંભાત આવ્યા. અને તેમણે રામજીની ખબર પૂછી. પૂર્વના આદેશ પ્રમાણે તેમણે રામજીની માગણી કરી. આચાર્યશ્રીની માંગણી સાંભળી રત્નપાલ દેસી તથા તેનું આખું કુટુંબ તેમની સાથે કલેશ કરવા લાગ્યું. આથી સૂરિએ મૌન ધારણ કરી ઉપરોક્ત બાબત છોડી દીધી. રામજીને અજા નામની એક બહેન હતી. તેના સસરાનું નામ હરદાસ હતું. હરદાસે પોતાની પુત્રવધુની પ્રેરણાથી આ વખતે ખંભાતનું અધિપત્ય ભોગવનાર નવાબ શિતાબખાનની પાસે જઈ કહ્યું કે આઠ વર્ષના બાળકને હીરવિજયસૂરિ સાધુ બનાવી દેવા ચાહે છે. માટે તેમને અટકાવવા જોઈએ. તેની હકીક્ત ધ્યાનમાં લઈ સૂરિજીને પકડવા માટે વિરંટ કાઢવામાં આવ્યું. જ્યારે કલેશની બહુ વૃદ્ધિ થઈ ત્યારે સૂરિજી સમય વિચારી વિદાય થઈ ગયા. આ બનાવ સંવત ૧૬૨૨ થી ૧૬૩૦ ની વચમાં બન્યો છે. કેટલાક સમય વિત્યા બાદ જ્યારે અચાર્યશ્રી ફરી ખંભાત પધાર્યા ત્યારે તેમના ઉપદેશથી ઘણા માણસોએ ત્યાગ ધારણ કર્યો અને તેજ અવસરે રામજીએ પણ આ જગતની મેહજાળને છોડી આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. સંઘવી ઉદયકરણ. ઓશવાલ જ્ઞાતિને પ્રસિદ્ધ જૈન સં. ૧૯૩૮ માં શ્રી હીરવિજયસૂરિને પરમભક્ત હતા. તેણે આબુ તથા ચિતડ વગેરેની જાત્રા માટે માટે સંઘ કાર્યો હતો તેથી તેને સંઘવી કહે છે, એમાં એણે વીસ હજાર રૂપીઆ ખરચ્યા હતા. ૧ શિતાબખાનનું ખરૂં નામ સૈયદ ઈસહીક છે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે “અકબરનામા” પ્રથમ ભાગના બેવરિજના અંગ્રેજી અનુવાદના પે. ૩૧૯ માં જેવું. ૨ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. તેની સ્ત્રીનું નામ અમરાદે અને તેના પુત્રનું નામ દેવકરણ હતું. સંવત ૧૬૩૮ ના મહા શુદ્ઘિ ૧૩ સેામવારે શ્રી હીરવિજયસૂરિ ખંભાત પધાર્યા ત્યારે તેમના હાથે શ્રી સંભવનાથની પ્રતિષ્ઠા કરાવી ઘણા દ્રવ્યના વ્યય કર્યો હતા. વળી સૂરિજીના સ. ૧૯૫૨ માં સ્વર્ગવાસ થયા પછી ખીજે વર્ષે શેત્રુંજય ઉપર તેમનાં પગલાંની સ્થાપના કરી હતી. આ પગલાં હજી પણ ઋષભદેવ ભગવાનના મંદિરની પશ્ચિમે નાના મંદિરમાં વિદ્યમાન છે. તેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હાથે મહેાપાધ્યાય કલ્યાણુવિજય અને પંડિત ધનવિજયની વિદ્યમાનતામાં કરાવી હતી. ૧૦૨ સંઘવી ઉત્ક્રયકરણ મહા ધનવાન અને સત્તરમાં શતકના પ્રસિદ્ધ પુરૂષ થઈ ગયા છે. કવિ ઋષભદાસે પોતાની કૃતિ શ્રીહીરવિજયસૂરિરાસમાં તેનેા ઠામ ઠામ ઉલ્લેખ કર્યો છે. અભયરાજ. અભયરાજ મૂળ પાટણના ઓશવાલ શ્રાવક હતા. એક વખત આચાર્યશ્રી હીરવિજયસૂરિ ભાત પધાર્યા તે વખતે તે પોતાનું ગૃહમંડળ લઇને ખંભાતમાં દીક્ષા લેવા આવ્યા. અને અહીં વાઘજીશાહ નામના એક ગૃહસ્થને ત્યાં ઉતારો કર્યા. મિષ્ટાનપાણી ઉડવા લાગ્યાં અને દાનક્રિયાઓ થવા લાગી. લગભગ ત્રણ મહિના સુધી અનેક ધાર્મિક કાર્યો કર્યો અને લગભગ પાંત્રીસ હજાર મઢુંમુદ્દિકાના વ્યય કર્યાં ને પેાતાની ખરી કમાણીનું સાર્થક કર્યું પછી પાતે તથા પેાતાના પુત્ર, પુત્રી અને ચાર નાકરા સાથે કંસારી પાસેના આંબાસરોવર (આંબાખાડના નામથી તે જગ્યા એળખાય છે) પાસેના રાયણના ઝાડ નીચે દીક્ષા લીધી. આવી રીતે નવજણે એકી સાથે દીક્ષા લીધી તે જોઇને શ્રીમાલી જ્ઞાતિના નાના નાગજી નામના એક ગૃહસ્થને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેણે પણ તેજ ક્ષણે દીક્ષા લીધી. તેનુ નામ ભાણુવિજય રાખવામાં આવ્યું. રાજા શ્રીમમ્લ (સ. ૧૯૭૭) સત્તરમા શતકના ધારી શ્રાવકામાં રાજા શ્રીમતૢ ઘણા ધનાઢય અને ધર્મપ્રેમી ગૃહસ્થ હતા. ૧ એ લેખ ‘હીરવિજયસૂરિ' ના લેખની ટીપણીમાં જુએ. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. - રાજા શ્રીમદ્ભ સવાલ જ્ઞાતિને શ્રાવક હતું. તેને શિવાદ અને વલ્હાદે નામની બે સ્ત્રીઓ હતી. પહેલી સ્ત્રીને ધનાઈ નામની પુત્રી હતી અને બીજી સ્ત્રીથી રહિએ નામનો પુત્ર હતો. સંવત ૧૬૭૭ ના કારતક વદ ૨ ને બુધવારે વલ્હાદેએ શ્રીસંભવનાથની પાષાણુ પ્રતિમા કરાવી. તેની પ્રતિષ્ઠા શ્રીવિજ્યસેનસૂરિના શિષ્ય વિજયદેવે કરાવી હતી. આ પ્રતિમા જિરાલાપાડાના ચિંતામણિ જિનાલયમાં છે. અને બીજી પ્રતિમા શ્રી અનંતનાથની કરાવી હતી. ને તેની પ્રતિષ્ઠા તેજ દિવસે શ્રી વિજયદેવે કરાવી હતી. શ્રીમદ્ભ ઘણે ધનાઢ્ય અને ઉદાર ધર્મપ્રેમી હેવાથી જ તેને રાજા કહેતા હશે. શ્રીમલે સંઘવી થઈને શેત્રુજાને સંઘ કહાડે હતો. કવિ રાષભદાસ કહે છે કે – ચૈત્રી પુનમ દિન કહેવાય શાહ શ્રીમન્નુ શેત્રુ જે જાય, શાહ શ્રીમલ્લ સંઘવીજ અનંગ, ચાલે જિમ રાણું નિસંગ. હી. રા. પૃ. ૨૦૬ ઉસવંશી રાજા શ્રીમન્નુ અધલષ્ય રૂપક ખરચઈ ધીર. મલ્લીનાથરાસ પૃ. ૨૮૪ જસરાજ (સં. ૧૬૬૮) ઓસવંશમાં સા. જસરાજ કરીને ગૃહસ્થ થયે. તેને જલદે નામે સ્ત્રી હતી અને માંડણ નામે પુત્ર હતો. તેણે સં. ૧૬૬૮ ના અશાડ સુદિ ૨ ને દિવસે શ્રી સમચિંતામણિ પાર્શ્વનાથે કરાવ્યા અને શ્રી. વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી. જે હાલ માણેક ચેકમાં છે. તેણે આ પ્રસંગે લગભગ અધે લાખ રૂપીઆ ખરચાનું કવિ કષભદાસ કહે છે. વળી જસરાજના પુત્ર માંડેણે સં. ૧૯૭૭ માં માઘ વદી ૧૦ ને ગુરૂવારે શ્રી જિનચંદ્રસૂરિની પાદુકાઓ કરાવી. ગાંધી કુંઅરજી (સં. ૧૯૮૩) કવિ રાષભદાસે ગાંધી અરજીનું નામ મેટા ગૃહસ્થમાં ગણાવ્યું છે. સં. ૧૬૮૫ માં સની તેજપાળે શેત્રુ જાની જાત્રા કરવા સંઘ કાઢો ત્યારે ગાંધી કુંઅરજી તે સંઘમાં ગયો હતે. ૧ જે ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે. લે ૯૮૦ ૨ એ જ લે ૮૮૨ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ગાંધી કુંઅરજી બાડુઆ, સાહ તેલે સંઘમાંહિ હવા.” હી. રા. પૂ. ર૦૬. ગાંધી કુંઅરજીએ સં. ૧૬૮૩ ના ફા. વ. ૪ ને દિવસે શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું અને શ્રી વિજાણંદસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી. ઠક્કર કીકે (સં. ૧૬૫૬) ઠક્કર કકે વૃદ્ધશાખાને મોઢ જ્ઞાતિને ધનાઢ્યું હતું. તેને વનાઈ નામની સ્ત્રી હતી અને કાલા, લાલજી અને હીરજી નામના ત્રણ પુત્રો હતા. ઠ. કીકાએ સં. ૧૬૫૬ (અલાઈ વર્ષ ૪૫) ના વૈશાખ સુદ ૭ ને બુધવારે પોતાના પરિવાર સાથે શ્રી નેમિનાથનું બિંબ ભરાવ્યું. અને શ્રીવિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. વળી તેણે શાંતિનાથનું બીજું બિબ ભરાવ્યું હતું. સેની તેજપાલે કાઢેલા સંઘમાં તે ગયે હતો. તેણે પ્રતિષ્ઠા વખતે અર્ધી લાખ રૂપીઆ ખરચ્યા હતા. કવિ રાષભદાસ કહે છે કેઠક્કર કીકા વાઘા જેહ, અધલષ્ય રૂપક ખરચઈ તેહ.” હી. રા. પૃ. ૨૦૬ શાહ વાઘજી. હીરવિજયસૂરિનો તે પરમભક્ત હતો. તેને ત્યાં પાટણ નિવાસી અભયરાજ પિતાના કુટુંબ સાથે આવીને ત્રણ મહીના સુધી રહ્યો હતો, અને ધર્મકામ કર્યા હતાં. કવિ રાષભદાસ તેથી જ તેને નિર્દેશ ઉતર્યા શાહ વાઘજીને ઘરે, ફુલેકાં ચઢતાં બહુ પરે” હી. રા. પૃ. પર વાઘજીએ શકરપુરમાં દહેરૂં કરાવવામાં મદદ કરી હતી“શકરપુરિ શ્રીમલરે, કીકા વાઘા કરે, દહેરૂં પિષધશોલમ્યું એ.” હી. ૨. પૃ. ૨૨૩ ૧ . ધા પ્ર. લે. સં. ભા. ૨ જે લે. પ૮૬ ૨ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ લે. પ૭૭, ૧૧૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શતાવરી | મી . શ્રી ચિંતામણી પાર્શ્વનાથ-જિરાળા પાડે. શ્રી મહાવીર પ્ર. વર્ક સ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજન ખીમ વ્યવહારી. શ્રી વિજયદેવસૂરિના પટ્ટધર શ્રી વિનયદેવસૂરિ એક વખત વિહાર કરતા કરતા ખંભાત આવ્યા. આ વખતે ખંભાતમાં ખીમે વ્યવહારી મેટા અધિકારને ભેગવતે હતે. શ્રી પૂજ્ય ખીમાને ત્યાં ઉતયા. તેણે બહુજ આદર પૂર્વક પિતાના ઘરના ત્રીજા માળે તેમને ઉતાર આપ્યો. ગુરુના ઉપદેશ પ્રમાણે ખીમે તેમની સણાને અનુસરવા તૈયાર થયા. તેણે ખંભાતના સર્વ શ્રાવકે, નગરમાં હતા તેટલા ગપતિઓ, ઉપાધ્યાય અને બીજા સર્વને ભેગા કરીને કહ્યું કે હું સુધર્મગચ્છને અનુયાયી થાઉ છું જેને કંઈ પણ સંદેહ હોય તે જાહેર કરે. એટલે તેને ખુલાસો થાય. “સમસ્ત સાધુઓએ કહ્યું કે તમે કહો છો તેજ સહણ શુદ્ધ અને જિનભાષિત છે. આ વખતે ઘણા લોકોએ તે સહયું કબુલ રાખી. એ પ્રમાણે કરવાથી ઘણા શ્રાવકને અનુરાગ વળે અને અનેક ઉત્સવ થયા.” આ વખતે વિજયગચ્છના શ્રી ક્ષમાસાગરસૂરિ કે જેમની સહણા ઘણા દેશમાં હતી; અને ઘણું ભવ્ય જને જેમની આજ્ઞા માનતા હતા. તેમણે સાંભળ્યું કે વિનયદેવસૂરિએ સૂત્ર સિદ્ધાન્તથી સમાચારી ફેરવી છે. આથી તેઓ પિતાના પરિવાર સાથે ખંભાત આવવા નીકળ્યા. એક વખત ખંભાતના હંસરાજ દેસી સૂતા હતા ત્યાં તેમણે સ્વપ્નમાં ખીમાશાહના ત્રીજા માળે ચંદ્ર જે. આ વાત સવારમાં તેમણે જાહેર કરી. એટલામાં ખબર મળી કે “પ્રખ્યાત ગચ્છનાયક પધારે છે.” ક્ષમાસાગરસૂરિને આવતા જાણીને સંઘ મટી ધામધુમથી તેમની સામે ગયે. ગુરુએ ખીમાશાહના ત્રીજા માળે મુકામ કર્યો. પછી બેઉ આચાર્યો ઉપરની વાત માટે એકમત થયા. પછી બંને અમદાવાદ પધાર્યા. સેની તેજપાલ (સં. ૧૬૪૯) - “સેની શ્રી તેજપાલ બરાબરી નહિં કે પિષધ ધારી” . (હી. રા. પૃ. ૧૬૬) ખંભાતની સુપ્રસિદ્ધ ઓસવાલ જ્ઞાતિને અને તે પુત્ર તેજપાલ સત્તરમા સૈકામાં મેટે ધનાઢ્ય થઈ ગયો છે. ઓસવંશમાં પ્રખ્યાત ૧ શ્રી વિનયદેવસૂરિએ બરહાનપુરમાં જુદે ગ૭ સ્થાપન કર્યો હતે. તે સંબંધી ઉપરની વાત છે. વિનોદેવસૂરિ રાસની કડી ૧૯૨ થી ૨૦૧ જુઓ. એ. રા. સં. ભા. પૃ. ૨૨. Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. થએલા આભૂ શેઠના કુળમાં તે જ હતું. આભૂ શેઠ પછી શિવરાજ નામને પુણ્યશાળી શેઠ થયો. તેને સીધર નામે પુત્ર છે. તેને પુત્ર પર્વત નામે થયો. તેને કાલા અને તેનો વાઘા નામના પુત્ર થયા. વાઘાને રજાઈ નામની સ્ત્રીથી વચ્છિઆ નામે પુત્ર થયે. આ વચ્છિને સુહાસિણ નામની સ્ત્રીથી તેજપાલ નામે કુલે દ્ધારક પુત્ર રત્ન થયા. તેિજપાલને તેજ્ય નામે પ્રિયપત્ની હતી. - આ ધનાઢય દંપતી અનેક પ્રકારનાં સુખ ભેગવતાં હતાં. આ સમયના સુપ્રસિદ્ધાચાર્ય શ્રી હીરવિજયસૂરિ તથા શ્રી વિજયસેનસૂરિનાં તે પરમ ભક્ત હતાં. તેમના સદુપદેશથી તેણે જિનમંદિર બંધાવવામાં તથા સંઘભક્તિ કરવામાં પિતાની લક્ષ્મીને સારે વ્યય કર્યો હતે. વિ. સં. ૧૫૮૭ માં કમશાહે શત્રુંજય ઉપરના મૂળ મંદિરને પુનરૂદ્ધાર કર્યો હતો, પણ તે મંદિર બહુ પ્રાચીન હોવાને લીધે થડાજ સમયમાં પાછું એ મંદિર જીર્ણ થઈ ગએલું જણાયું. તેથી તેજપાલે તેને પુનરૂદ્ધાર કરવાનો વિચાર કર્યો. આ વિચાર તેણે આચાર્યશ્રી હીરવિજયસૂરિને જણાવી તેમના સદુપદેશથી એ મંદિરને ઉદ્ધાર કરે શરૂ કર્યો. અને ટૂંક સમયમાં આખુ મંદિર તદન નવા જેવું તૈયાર કરાવ્યું. આ મંદિરની ભૂતલથી શિખર સુધીની ઉંચાઈ બાવન હાથની છે. ૧૨૪૫ કુંભે એના ઉપર છે. ૨૧ સિંહ બેસાડ્યા છે. ચારે દિશાની ચાર યોગિનીઓ તથા દસ દિગપાલ એગ્ય સ્થાનમાં બેસાડ્યા છે. આ મહામંદિરની ચારે બાજુ ૭ર દેવકુલિકાઓ, તેટલી જ જૈનમૂર્તિઓથી વિભુષિત થએલી છે. ૪ ગોખલા, ૩ર પુતલિઓ અને ૩૨ તારણેથી આ મંદિરની શોભા અલૌકિક દેખાય છે. વળી મંદિરમાં ૨૪ હાથીઓ અને બધા મળી ૭૪ થંભે લાગેલા છે. આવું મનહર મંદિર જસુ ઠક્કરની સહાયથી સં. ૧૬૪૯ માં તેજપાલે તૈયાર કરાવ્યું. અને તેનું નામ “નંદિવર્ધ્વન” પાડ્યું. તેજપાલે આ ચૈત્ય સમરાવવા જે ધન ખરડ્યું તે જાણું લોકે તેને “પક્રમચયન ધનવ્યયેન કલ્પદ્રુમની ઉપમા આપવા લાગ્યા. કવિ રાષભદાસ કહે છે કે૧ શત્રુંજય ઉપર મુખ્ય મંદિરના રંગમંડપમાં શત્રુંજય ઉદ્ધારને માટે લેખ કરેલ છે. તે લેખ પ્રા. જે. લે. સં. ભા. ૨ જામાં લેખ નં. ૧૨ માં છપાયો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને ધાર્મિક મહાજને. ૧૦૭ “ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યું ખરચી એક લખ્ય ત્યારી દેખી સમક્તિ પુરૂષ પામે, અનુંમદે નરનારી. " (હી. રા.) સં. ૧૮૫૦ માં તેણે બહુ ધામધુમથી શત્રુંજયની યાત્રા કરી હતી. સં. ૧૬૪૯ માં શ્રી હીરવિજયસૂરિ ધોલકે હતા અને ખંભાતથી સોની તેજપાલ સંઘ કાઢી ત્યાં ચાલ્ય. બાઈ સાંગ ની તેજપાલ, ખંભાતથી ચાલ્યા તત્કાલ, પંઠિ સેજપાલાં છત્રીસ, આવ્યાં છેલકે સબલજગીશ. વંદી હીરને નિરમલ થાય. ગુરૂ પુંઠે શેત્રુજે જાય, . સેરઠ દેશને મુગટ જેહ, દીઠે નિરમલ હુએ દેહ. (હીરવિજયસૂરિ રાસ પૃ. ૧૯) : શ્રી હીરવિજયસૂરિ સાથે તેઓ ત્યાં પહોંચ્યા અને તેમના પવિત્ર હાથે પિતે જેને ઉદ્ધાર કરેલ છે એ મંદિરની મહાન પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના સમયે અસંખ્ય મનુષ્યો આવ્યા હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માલવા વગેરે દેશમાંથી હજારે યાત્રાળુઓ યાત્રા કરવા આવ્યા હતાં. તેમાં ૭ર તે મોટા સંઘ હતા. શ્રી હીરવિજયસૂરિ સાથે એક હજાર સાધુઓ હતા. એક વખત શ્રી હીરવિજયસૂરિ ચૅડિલ ભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રાળુઓ રસોઈ બનાવતા હતા. આ જોઈને સૂરિજીએ ઉપાધ્યાય સામવિજયને તે સંબંધી હકીક્ત કહી. ઉપાધ્યાયે તરત એની તેજપાલને બોલાવી કહ્યું કે તમે આવ્યા છે અને યાત્રાળુઓ પિતાને ઉતારે રાંધી ખાય એ ભાવાળું નથી. સંઘવીએ તત્કાલ યાત્રાળુઓને નિમંત્રણ કરી પિતાને રસોડે જમવા વિજ્ઞપ્તિ કરી. યાત્રાળુઓને બહુ આનંદ થયો અને તેજપાલના ગુણ ગાવા લાગ્યા. ખંભાતમાં સની તેજપાલે સં. ૧૬૪૬ ના જેઠ સુદિ ૯ ને સેમવારે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવી હતી. ને તેની પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી હતી. આ સંબંધમાં જેણે નજરેનજર જેએલું છે તે કવિ ઋષભદાસ કહે છે કે – ૧ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે લેખાંક ૯૯૮ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ઋષભ કહે ગુરૂ હીરજી નામિ જયજયકાર પિસ્તાલિ પાટણી રહ્યા કીધા પછે વિહાર પાટણથી માંગો હીરા આવે ત્રંબાવતી માંહિ સેાની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે અહુ મનમાંહિ−૧ હીરજી આવે ત્રખાવતી માંહિ સંવત સાલ છેતાલા વષે પ્રગટયા તિહાં જે માસે અનુઆલી નામિ જિન થાપ્યા, પાહાતી મનની આસા. હી-ર અનતનાથ જિનવરને થાપ્યા. ચૌદમે જે જિષ્ણુ દા ચઉદ રત્નતણા તે દાતા, નાર્મિ અતિ આણંદા હી-૩ પ'ચવીસ હજાર રૂપઇ ખરચ્ચા, મિમ પ્રતિષ્ઠા જુહારો ચીવર ભૂષણ રૂપ આપે, સાહમી વચ્છલ કર્યોચ્ચારહા. હી–૪ સામવિજયને પદ્મવી પદ્મવી થાય, રૂપે સુરપતિ હારે હિણી રહેણી જેનીચે સાચી, વચન રસે તે તારે હા. હી–પ સેાની તેજપાલે સ. ૧૬૫૯ ના વૈશાખ વિદ ૬ ને ગુરૂવારે શ્રી આદિનાથનું મહાન પ્રતિમાવાળુ–ભોંયરાવાળું ચૈત્ય અંધાવ્યું.૧ જે વિષે કવિ કહે છે કે— ૧૦૮ ઇંદ્રભુવન જઢ્યું હેરૂ કરાવ્યુ, ચિત્ર લિખિત અભિરામ વિસમા તીર્થંકર થાખ્યા, વિજયચિંતામણિ નામ હૈ!. હી–૬ ઋષભતણી તેણે મૂર્તિ ભરાવી અત્યંત માટી સાય ભુરામાં જઈને હારા, સમક્તિ નિરમલ હાય હૈ।. હી–૭ ઉપર જે પ્રતિમાની હકીકત દર્શાવી તે હાલ ખંભાતમાં માણેકચાકની ખડકીમાં છે. તેના ભોંયરામાં ઋષભદેવની માટી પ્રતિમા છે. આ ભોંયરાની ભીંત ઉપર એક લેખ છે તેમાં જણાવ્યું છે કે “સંવત ૧૬૬૧ વર્ષ વૈ. સુ. ૭ સામે સેાની તેજપાલભાર્યા તેજલદે કારિત શ્રી પાર્શ્વનાથ બિંબ પ્ર. તપાગચ્છે શ્રી વિજયસેનસૂરિભિ :૨ ” આ સિવાય તેજપાલે ઘણા ખિખ` સેાનારૂપાનાં ભરાવ્યાં છે એમ કવિ કથે છે— ,, “ અનેક મિત્ર જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં, આશવશ ઉજ્જવલ જેણે કરીએ કરણી તાસભલેરા હા.” હી–૮ વળી તેણે આખુ અને અચલેશ્વરના સંઘવી થઈને યાત્રાએ કરી હતી. કવિ તેની પ્રશસ્તિ કરતાં કહે છે કે— ૧ હૈ. ધા. પ્ર. લે. સ, ભા. ૨ જો લે. ૯૧૩ લે. ૯૧૫ ર * Jain Educationa International "7 P For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. આબુગઢને સંઘવી થાય, લહિણી કરતે જાય આબુગઢ અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય. હી–૧૦ સાત ખેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણ હરિતણું શ્રાવક એ હેાયે જાણે મુગટ પરિ ગહિણ. હી–૧૧ પારેખ રાજીઓ અને વછએ. (વિ. સં. ૧૬૪૪) , ખંભાતમાં જેવી રીતે ધર્મકાર્યમાં અગ્રપદ ભેગવનાર જેને હતા તેવી રીતે રાજકાજમાં લાગવગ ધરાવનાર, માનમરતબે સાચવનાર અને ધનાઢય જેને હતા તેનું જવલંત દાંત પારેખ રાજીઆ વાજીઆનું છે. ૧ ખંભાતના (સાગોટા પાડાના)-ચિતારી બજારના ચિંતામણિ પાર્શ્વનાથનું ભોંયરાવાળું પ્રસિદ્ધ અને વિશાળ દહેરૂં બંધાવનાર પારેખ વજીઆ રાજીઆનું વંશવૃક્ષ. ગાંધારનો રહેવાસી આહલણસી દેહલસી ધન સનામુહલસ સમરાભિધ અર્જુન નેય ભીમ જસિઆ (જસમારે સ્ત્રી) રાજી ( કમલાદે સ્ત્રી) (મિલાદે મી) જિઆ (મયગલ સ્ત્રી) મેઘજી Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ પારેખ વજીઆ અને રાજીઆના પૂર્વજ આહલણસી મૂળગાંધાર પુરમાં રહેતા હતા. તેઓ જ્ઞાતિએ શ્રીમાળી વણિક હતા. તેઓને ધંધો વેપાર કરવાનું હતું. પરીખ વજીઆ અને રાજીના વેપાર કરવા સારૂ ખંભાતમાં આવ્યા. વેપારમાં તે ઘણું દ્રવ્ય કમાયા. આ વખતે ગોવામાં ફિરંગીઓનું રાજ્ય હતું. તેમના દરબારમાં તેમણે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. કહેવાય છે કે એક વખત ચેઉલના એક ખેજગીને અને બીજા કેટલાક માણસને ગોવાના ફિરંગીઓએ કેદ કર્યા હતા. તેમને ફિરંગી અધિકારીઓએ છોડ્યા નહિ. છેવટે તે જગીને એક લાખ લ્યાહરી દંડ કર્યો. પણ દંડ આપવાની તેની શક્તિ ન હતી. છેવટે તેને પરીખ વજીઆ અને રાજીઆનું નામ દીધું ને તેઓને બોલાવવામાં આવ્યા. પરીખ રાજીએ ફિરંગીના અધિપતિ વીજલ પાસે ગયે. તેણે લાખ લ્યાહરી ભરીને જગીને છોડાવ્યું. પેલા ખોજગીને પિતાને ઘેર કેટલાક દિવસ રાખી પછી તેને ચેલેલ પહોંચતા કર્યો પાછળથી જગીએ એક લાખ લ્યાહરી રાજીઆને ભરી દીધા. એક વખત આ જગીએ બાવીસ ચોરેને કેદ કર્યા હતા. તેમને તે એક દિવસ તરવાર લઈને મારવા તૈયાર થયો. ત્યારે ચેરેએ કહ્યું “આપ મેટા પુરૂષ છે. અમારા ઉપર દયા કરે. વળી આજે રાજીઆ શેઠને ભેટે તહેવાર (ભાદરવા સુદ ૨) ને દિવસ છે. રાજીઆ શેઠને તેહવારને દિવસ છે એ સાંભળતાં જ તેણે ચોરેને મારવાનું છોડી દઈ કેદથી મુક્ત કર્યા અને કહ્યું કે તે તે મારા મિત્ર છે એટલું જ નહિ પણ મને જીવન દેવાવાળા છે. તેમના નામથી હું જેટલું કરૂં તેટલું થોડું છે. આ ઉપરથી સમજાશે કે ખંભાતના એક વ્યાપારીની રાજદરબારમાં કેટલી લાગવગ અને પ્રતિષ્ઠા હશે. બંધાવેલા જિનભવન: પરીખ વજી રાજીઆએ પાંચ જિનભવને બંધાવ્યાં છે. ખંભાતમાં ત્રણ દરવાજા આગળ હાલ અંબાલાલ પાનાચંદની ધર્મશાળા છે ત્યાં સંવત ૧૬૪૪ ના જેઠ સુદ ૨ ને દિવસે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ તથા શ્રી મહાવીર સ્વામિની પ્રતિષ્ઠા કરી. મૂર્તિઓ ઘણુજ વિશાળ અને ભેંયરામાં છે. ઘણુ પરદેશી મુસાફરે તેને જોવા આવે છે. આખા મંદિરનું વર્ણન કરતા દર લેકને મોટા શિલાલેખ તે મંદિરમાં છે. તે લેખ આ પુસ્તકમાં પરિશિષ્ટમાં આપવામાં આવ્યો છે. તે વાંચવાથી તેની ભવ્યતા અને સુંદરતા સમજાશે. બીજું ગધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું બંધાવ્યું. નેજામાં Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સ્થભતીર્થ અને ધાર્મિક મહાજનો. ૧૧૧ ઋષભદેવની સ્થાપના કરી અને વડોદરામાં કરેડા પાર્શ્વનાથ અને નેમિનાથ એમ બેની સ્થાપના કરી. વળી સં. ૧૬૪૪ માં વજીઆના પુત્ર મેઘજીએ શ્રી શાંતિનાથનું બિબ કરાવ્યું હતું. અને તેની શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી તથા સં. ૧૬૫૮ના માઘ સુદિ ૫ ને સોમવારે બે ભાઈઓએ શ્રી સ્તંભનક પાર્શ્વનાથનું બિબ કરાવ્યું હતું. પરીખ રાજીઆ અને વજીઆએ સંઘવી થઈને આબુ, રાણપુર અને ગોડી પાર્શ્વનાથની યાત્રા માટે મોટા સંઘ કાઢયા હતા. ઘેઘલા ગામમાં (દીવ પાસે) કેઈ માણસ જીવહિંસા કરે નહિ એવો હુકમ મેળવ્યું હતું. સંવત ૧૬૬૧ ની સાલમાં ભયંકર દુકાળ પડે ત્યારે તેમણે ચાર હજાર મણ અનાજ વાપરીને ઘણું કુટુંબની રક્ષા કરી હતી, એટલું જ નહિ પણ ગામે ગામ પિતાનાં માણસને મોકલીને ગરીબેને રેકડી રકમ આપીને સહાયતા કરી હતી. એકંદરે તેઓએ ૩૩ લાખ રૂપીઆ પુણ્ય કાર્યમાં ખરચ્યા હતા. ધન્ય છે ખંભાતના એ સિખી ગ્રહને! એનું નામ લક્ષ્મી કમાયા ગણાય. જેન ભાઈઓને તેમને દાખલ લેવા જોગ છે. કવિ રાષભદાસ તેમનાં ઠામ ઠામ વખાણ કરે છે. તે કહે છે કે – પારેખ વજી રાજી જેન શિરોમણું જાણું , જિનમત વાસી જિન જપે સિર વહે જિનની આણ” (હી. રા. પૃ. ૧૫ર) વળી કહે છે કે-મુનિવરમાં ગુરૂ હીરજી, અસુર અકબર સાર; વણિગ વંશમાં રાજીએ, દયાદાન નહિ પાર. (હી. ૨. પૃ. ૧૫૬) . અન્ય કવિઓ પણ ઉપરોક્ત બેઉ ભાઈઓનાં ઘણાં વખાણ કરે છે. અઢારમા શતકમાં ખંભાતમાં આવેલા યાત્રાળુ શિલવિજયજી પિતાની તીર્થમાળામાં કર્થ છે કે—(સં. ૧૭૪૬). પારિખ વજી નિ રાજીઆ શ્રી શ્રીવંશિ બહુ ગાજીઆ. પાંચ પ્રસાદ કરાવ્યા ચંગ, સંઘ પ્રતિષ્ઠા મનનિ રંગ-૧૩. જેહની ગાદી ગોઆ બંદિર, સેવન છત્ર સેહિ ઉપરિ. કોઈ ન લપિ તેહની લાજ નામિ સીશ કરંગી રાજ.” ૧ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ જો લે. પ૮૧ જુઓ. ૨ એજ લે. ૫૬૩ જુએ. Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. કાવીને સાસુવહુનાં દહેરાં બંધાવનાર ગાંધી અરજી (સં. ૧૬૪૯) . ગુજરાતના વડનગરના રહેવાસી નાગર જ્ઞાતીય અને ભદ્રસિવાણા ત્રિય ગાંધી દેપાલ ખંભાતમાં આવીને રહેવા લાગ્યા. વેપાર કરતાં તેણે કેટી દ્રવ્ય પેદા કર્યું. તેને પુત્ર અલુઓ ગાંધી હતે. ને તેને પુત્ર લાડકે ગાંધી હતે. લાડકાને બે પુત્ર થયા. વાડુએ અને ગંગાધર વાડુઆને બે સ્ત્રીઓ હતી. પિટી અને હીરાબાઈ હીરાબાઈને ત્રણ યુ થયા. કુંવરજી, ધર્મદાસ અને સુવીર. કુંવરજીને એક સ્ત્રી હતી જેનું નામ વીરાંબાઈ હતું. ' કાવીમાં એક જૈન મંદિર હતું. તે ઘણુંજ જીર્ણ થઈ ગયું હતું. તેને જીર્ણોદ્ધાર કરવાની વાડુઆ ગાંધીને ઈચ્છા થઈ. તે ગૃહસ્થ તેના જીર્ણોદ્ધારને બદલે તદન નવુંજ બંધાવ્યું. અને સં. ૧૬૪૯ ના માગસર સુદિ ૧૩ ને દિવસે આદીશ્વર ભગવાનની સ્થાપના કરી અને શ્રી વિજય સેનસૂરીના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. એક વખત હીરાંબાઈ સાસુ અને વિરાંબાઈ વહુ પિતાના (સં. ૧૬૪૯ માં) બંધાવેલા મંદિરમાં દર્શન કરવા ગયાં. મંદિરનું બારણું બહુ નીચું હોવાથી વહુએ સાસુને ધીરે રહીને કહ્યું બાઈજી! મંદિરનું શિખર તે બહુ ઉંચુ બનાવ્યું પણ બારણું બહુ નીચું કર્યું. વહુનું આ વચન સાંભળીને સાસુને રીસ ચઢી. તેણુએ વહુને મેણું મારતાં કહ્યું કે વહુજી તમને હોંશ હેાય તે પીયરથી દ્રવ્ય મંગાવી મોટા શિખરવાળું મંદિર બંધાવે અને તેનું બારણું સમજી વિચારીને ઉંચું મૂકો. સાસુના મહેણા ઉપર વહુને રીસ ચઢી. તેણે તત્કાળ પીરથી દ્રવ્ય મંગાવ્યું અને સં. ૧૯૫૦ માં મંદિરનું ખાત મુહૂર્ત કર્યું. પાંચ વર્ષે મંદિર પુરૂં થયું. એ મંદિરનું નામ “રત્નતિલક” રાખ્યું. વિજયસેનસૂરિના હાથે શ્રી ધર્મનાથની સં. ૧૬૫૪ ના શ્રાવણ સુદી ૮ (૧૬૫૬ ના વે. સુ. ૭) ને દિવસે પ્રતિષ્ઠા કરાવી. આ બંને દહેરાં “સાસુવહુનાં દહેરાનાં નામથી પ્રસિદ્ધ છે. વળી એજ મંદિરમાં આવેલી આદિનાથની પાદુકા ઉપર એક લેખ છે. તેમાં જણાવ્યું છે કે સં. ૧૬૫૬ ના વૈશાખ સુદ ૭ ને ૧ પ્રા. જે. લે. સં. ભા. ૨ લે. ૪૫૧ જુઓ. ૨ પ્રા. જે. લે. એ ભા. ૨ લે. ૪૫૩ ૩ એજ લે. ૪૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ અને ધાર્મિક મહાજને. ૧૧૩ બુધવારે ગાંધી વિરદાસ તથા તેના ભાઈ ગાંધી કુંવરજી અને ધર્મદાસે મળીને આ પાદુકા કરાવી અને શ્રી વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી છે. નાગજી–(સં ૧૬૮૫) - નાગજીના પિતાનું નામ સાવસ્થા હતું. સ્થાનસાગરે સં. ૧૬૮૫ ના આસો વદ ૫ ને દિવસે ખંભાતમાં “અગડદત્ત” રાસ બનાવ્યો છે. તેના અંત ભાગમાં તે નાગજીને નીચે પ્રમાણે પરિચય કરાવે છે. વડ વ્યવહારી જાણી, ભૂપ દીઈ જસ માન ! સાવસ્થા સૂત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન–૭૫૮ દૃઢ સમતિ નિત ચિત ધરઈ સારઈ જિણવર સેવ, ભક્તિ કરઈ સાતમી તણું, કુમતિ તણું નહિ ટેવ.–૭૫૯ રૂપવંત સહઈ સદા સુંદર સુત અભિરામ, સકલ કલા ગુણ આગરૂ સહઈ જિસ્યો કામ–૭૬૦ મુનિ સુત્રત પસાઉલે દિન અધિક નૂર વિધિપક્ષ ગછિ હાવી૩, પુન્ય તણું કરિ પૂર.—૭૬૧ તસ આગ્રહ જાણું ઘણે, ચરિત રચિઉ મનહર અગડદત્ત ઋષિરાયને, એહ સંબંધ ઉદાર –૭૬૨ સમજી શાહ-શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬૭૨ ના જેઠ વદ ૧૧ ને દિવસે અકબર પુરમાં સ્વર્ગવાસ ર્યો. તે વખતે આગ્રાના રહીશ ચંદુ સંઘવીએ જહાંગીર બાદશાહ પાસેથી દસ વીઘાં જમીન લીધી હતી. તે જમીન ઉપર સમજી શાહે સ્તુપ બાંધ્યો હતો. પાછળથી તે સ્તૂપનું શું થયું તે ખબર પડતી નથી. પરંતુ ખંભાતના ભેચરાપાડાના શાંતિનાથ જીનાલયના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકાવાળો પત્થર છે. તેના ઉપરના લેખ ઉપરથી જણાય છે કે આ પાદુકા તેજ છે કે જે સમજીશાહે વિજ્યસેનસૂરિના સ્તુપ ઉપર સ્થાપના કરી હતી. આ લેખ નીચે પ્રમાણે છે-વિ. સં. ૧૬ ના મહા સુદી ૧૩ ને રવિવારે સમજીએ પિતાની બેન ધર્માઈ, સ્ત્રી સહજલદે અને વયજલદે તથા પુત્ર સુરજી અને રામજી વગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે શ્રી વિજયદેવસૂરિ પાસે તેની સ્થાપના કરાવી.' - અઢારમા સિકાના ધર્મપ્રેમી જે. - શ્રી રાજસાગરસૂરિ વિ. સં. ૧૭૨૨ માં અવસાન પામ્યા ત્યાર પછી તરતજ શ્રી તિલકસાગરે “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણરાસ રચ્ચે Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. છે. ૧ શ્રી તિલકસાગરે પિતાના રાસમાં ખંભાતના નીચેના શ્રાવકોનાં નામ ગણ વ્યા છે. શ્રી ખંભાત સુંદર મંદિરમાં વસઈરે, સાહ સૂરે ગુણ જાણ જાણે રે જાણે રે, દેસી હરજીને સુત હેમજી ૨–૧ સાહ અમરસી વાછો ધરમતો ધણું રે, સાહ પાસવીર જસરાજ રાજિરે રે, રાજિરે, સાહ પાસવીર કરમચંદને રે–૨ સાહ શ્રી કરણ તે સેહિ શ્રીપતિ સાહનેરે સાર મેઘજી સોનપાલ પાલિરે, પાલિરે જે આણ શ્રીજિનરાજની રે–૩ સાહ દેવજી વલી સની વિમલસી જાણ રે, વાર ઇંદ્રજી તરંગ રોલ ચોલરે, ચોલરે પરિરંગ લાગે જેહર્તિ ધરમને રે–૪ ઈત્યાદિ સહુ શ્રાવકની વલી શ્રાવિકા રે, એહની અમારે નેહ નહિરે, નહિરે ભાઈ ધરમલાભ પહ ચાડો રે–પ વળી શ્રીસુમતિવિજયના શિષ્ય શ્રીરામવિજય ઉપાધ્યાયે “શ્રીલક્ષ્મીસાગરસૂરિ નિર્વાણરાસ” રચે છે, શ્રીલક્ષ્મીસાગર પૂર્વાવસ્થામાં ખંભાતના હતા. તેઓના સંબંધમાં આગળ જુએ. તેઓ સં. ૧૭૮૮ ના આ વદ ૭ ને રાત્રે મરણ પામ્યા છે. તેમના મરણ પછી તરત જ શ્રીરામવિજય ઉપાધ્યાયે આ રાસ રચ્યો છે. તેમાં ખંભાતના રાગી શ્રાવકનાં નામ તેઓએ નીચે પ્રમાણે જણાવ્યાં છે. “વર ખંભાયત બંદિર માહે સુંદરું, શાહ જસવીર, પાસવીર એ સુગુણ પુરંદર, ચેકસી શાહ અમરચંદ સુમતિદાસને, હેમચંદ સુત તાસરાગી શુદ્ધ વાસને શાહ નથુ ભુલા કુલ ઇંદ્રજી પુંજીયા, શાહ સભાચંદ લખા ન જાએ ગંજીયા, શાહ શીખવ ગેડીદાસ, સુગુરૂ ગુણ રાગીયા, શાહ મૂળચંદ, જિણુદાસ, જીહાં વડ ભાગીયા; ઈત્યાદિ સહુ સંઘ ખંભાતનો સહી, કહેજે તમે ધર્મલાભ, નામ અખ્તચું ગ્રહી.” દેસી હરજીને સુત હેમજી, શાહ અમરસી, શાહવા છે, શાહ પાસવીર, શાહ જસરાજ, શાહ શ્રીકરણ, શ્રીપતિ, શાહ મેઘજી, સેન૧ “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ – જૈન ઐ ગૂ. કાવ્ય સંચય પૃપમાં છપાયો છે. ૨ “જેન રાસમાળા”માં “શ્રી લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણરાસ પૃષ્ઠ ૨૦૭ જુઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. પાલ, શાહ દેવજી, સોની વિમલસી, નથુ, શાહ ભુલા, સભાચંદ, શાહ લખા, શાહ રાખવ, ગોડીદાસ, શાહ મૂળચંદ, શાહ જિણુદાસ વગેરે પ્રસિદ્ધ જેને થયા છે. શેઠ પોપટભાઈ અમરચંદ–વીસમી સદીમાં ખંભાતના જૈન ઇતિહાસમાં શેઠ પિપટભાઈ અમરચંદનું નામ સુવર્ણાક્ષરે લખાયું રહેશે. તેઓશ્રીએ ખંભાતમાં તેમજ ખંભાત બહાર એટલા બધા અને એવા શાસનના ધર્મકાર્ય કર્યા છે કે તેથી તેમનું નામ સુપ્રસિદ્ધ છે. તેમનું વિસ્તૃત જીવનચરિત્ર કે લેખકે લખેલું જાણમાં નથી. અત્રે તેમનું ચરિત્ર લાંબુ લખી શકાય તેમ નથી. મોટા ભાટવાડામાં ખંભાતના ભૂષણરૂપ પાંચ મેટાં દહેરા જે લાખ રૂપીઆના ખરચે તૈયાર થયા છે તે તૈયાર કરાવનાર ગૃહસ્થામાં મુખ્ય શેઠ પોપટભાઈ અમરચંદ હતા. આ ઉપરથી એમ સમજવાનું નથી કે તેમણે જ સઘળું દ્રવ્ય આપ્યું હશે? પરંતુ એ લાખ રૂપીઆ એકઠા કરવામાં દેશ દેશાવરના ગૃહસ્થો પાસે પોતાની લાગવગ લગાડી રકમ એકઠી કરવામાં તે ગૃહસ્થ અગ્રગણ્ય હતા. જ્યાં સુધી એ દેવાલયો રહેશે ત્યાં સુધી તેમનું નામ પણ અમર રહેશે. એમને જન્મ વિક્રમ સંવત ૧૯૦૨ માં થયે હતો અને તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૯૭૩ માં થયે હતે. શેઠ પોપટભાઈ અમરચંદના કુટુંબે જૈન ધર્મના કાર્યો માટે ઘણું કર્યું છે એમ કહ્યા વિના ચાલતું નથી. ૧૩–ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ખંભાત જેનેનું તીર્થધામ એટલે ઘણા આચાર્યો, મુનિઓ, સાધુઓ યાત્રાએ આવતા. ચેમાસામાં નિવાસ કરતા અને તે નિવૃત્તિના સમયે પિતાની શક્તિને તથા વિદ્વતાને ઉપગ કરતા. ક્યા કયા મુનિ રાજેએ તથા કવિઓએ ખંભાતમાં રહી કૃતિઓ કરી છે તે નીચે પ્રમાણે છે. ૧ શ્રી વિનયપ્રભ (વિનયપ્રભ ? કે ઉદયવન્તર) ગતમસ્વામિનો રાસ–સંવત ૧૮રર માં ખંભાતમાં ર. ૧ આ પ્રકરણમાં આપવામાં આવેલી કૃતિઓની નોંધ “જૈન ગૂર્જર કવિઓ” ભાગ ૧ લે તથા ભાગ ૨ જે. પ્રાજક શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈના ગ્રંથમાંથી લેવાઈ છે. તે માટે તેઓને ઉપકાર માનું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. અંતભાગ આ પ્રમાણે છે – ચઉદ સઈ બારોત્તર વરિસે ખભનયરિ સિરિ પાસ પસાઈ (ગાયમ ગણધર કેવલ દિવસે) કીધું કવિતા ઉપગાર વરે. ૨ શ્રી લાવણ્ય સમય–૧ ૧ સુરપ્રિય કેવલી રાસ-સં. ૧૫૬૭ ના આસો સુદ..રવિવાર. અંતભાગ નીચે પ્રમાણે– એણિક હીયડઈ હરષીયા, રંજી પરષદિ બાર. મુનિ લાવણ્ય સમઈ ભણઈ, વરત્યઉ જયજયકાર–૧૯૭ સંવત પનરસત (૬) સઠઈ આસો સુદિ રવિવાર રચિઉં ચરિત્ર સોહામણું બંબાવતી મઝારી–૧૯૮ તપગચ્છ ગુરૂ ગોયમ સમા એંમ સુંદર સૂરિરાય સમયરત્ન સહિ ગુરૂ જય પામી તેહના પાય–૧૯ ૩ શ્રી નન્નસૂરિ–(કરંટ છે સર્વદેવસૂરિ શિષ્ય) ૧ વિચાર ચોસઠી–સંવત ૧૫૪૪ ખંભાતમાં રચી. અંતભાગ:– ઇશું પરિ શ્રાવક ધર્મતત્વ પનરચુઆલિ રચું પવિત્ર સુલલિત ચોસઠી ચેપઈબંધ મિચ્છામિકડ હેએ અસુધ–૬૩ એહના નામ વિચાર ચોસઠી, સુષ શ્રેણ કરે એકઠિ પંભનયર આનંદપૂરી કરંટ ગછ પભણે મંનસુરિ—૬૪ ૨ ગજકુમાર રાજર્ષિ સઝાય–સં. ૧૫૪૮ અંતભાગ:તિણિપરિ પનર અઠાવનઈ પંભાઈત માંહિ થંભણપાસ પંચાઉ લઈ રચિઉં ઉછા હિ–૪૩ ગયસુકુમાલ ચરિત્ર એ જે ગાઈ રંગ તી ઘરિ નવનિધિ સંપજઈ, સુષ વિલઈ અંગિ–૪૪ ૩ પંચતીર્થસ્તવન–આ સ્તવન ક્યારે અને ક્યાં રચ્યું તે લખ્યું નથી પણ તે લગભગ ૧૫૫૩ પછી એક બે વરસમાં રચાયું હશે તેમાં વપરાયેલા “ખંભાયત” શબ્દ ઉપરથી આ નેંધ લીધી છે. સકલ મૂરતિ ત્રેવીસમું સામિ ખંભાયત પુરમંડાણું એ” પાશ્વનાથ સ્તવન. ૧ કવિ લાવણ્ય સમય વિષે વધુ માટે આ. કા. મ. મે. ૭મું શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈનો લેખ જુઓ તથા ઐ. રા. સં. ભા. ૩ જે પૃ. ૪ થી ૧૬ જુઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી અને મહારાજ કુમારપાળ શ્રી નેમિનાથપ્રભુ જિરાળાપાડે. શ્રી મહાવીર પ્રી, વર્ક સ, મુંબઈ, ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. આ નન્નસૂરિના સંવત ૧૫૯, ૧૫૭૩, ૧૬૧૧, ૧૬૧૨ ના ખંભાતના લેખ મલ્યા છે. જુઓ જૈન ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે. ૪ શ્રી ભુવનકીર્તિ–પહેલા. કલાવતી ચરિત્ર—સંવત ૧૫૮૦ માગશર સુદ ૫ ગુરૂ. અંતભાગ:પનર અસી બરસામી મૃગશર સુદિ પંચમી દિવસ થંભતિરથ ભલે ગુરૂદિન નિર્મલે-૮૮ ૫ શ્રી સમારચંદ્ર-(પાર્ધચંદ્રસુરિ શિષ્ય) મહાવીર સ્તવન–સંવત ૧૬૦૭ જેઠ સુદ ૮ અંતભાગ:– સંવત સેલડુત્તરઈ થંભતિરથ જેઠ માસ, સુક્લ પક્ષ અઠ્ઠમિ દિણે તવણ રચિઉં ઉલ્લાસિ.” ૬ શ્રી વિનયદેવસૂરિઆ આચાર્યે સુધર્મગ૭ એ નામથી જુદી સમાચારી આદરી હતી. આ સંબંધમાં એ. રા સં. ભા. ૩ જુઓ, તેમણે થંભણાધીશ પાસ્તવન રચ્યું છે.' સકલ સુરાસર સેવિત પાય, થંભણપુર મંડન જિનરાય. ૭ શ્રી રત્નસુંદર—(પૌ. ગુણમેસરિ શિષ્ય) શુકબહેતરી–સં. ૧૬૩૮ આસો સુદ ૫ સેમ. અંતભાગ:– સાદર ગુરૂ પસાઈ કરી, ગુરૂ ગપતિ પાંએ આણુસરી શ્રી ગુણમેરૂ સૂરિવર સીસ, રત્નસુંદર સૂરિ કહે જગીસ–૧૭ ગુજરદેશ ચંબાવતિ ઠામ, થંભણપાસ તિરથ અભિરામ સાંનિધિ શ્રી જિનસાસણિ કરી એકહી કથા શુબહેતરી–૧૭ ૮ વાચક નયરંગ–(ખ. ગુણશેખરના શિષ્ય.) સતરહ ભેદી પૂજા—(સં. ૧૬૧૮ જુઓ. યુગપ્રધાન જિનચંદ્ર સૂરિ પૃ. ૧૯૫) ૯ શ્રી કનકસેમ–(ખ. અમરમાણિજ્ય શિષ્ય) આષાઢભૂતિ સઝાય–સં. ૧૬૩૮ વિજયા દશમી. ૧૦ શ્રી સેમવિમલસૂરિ ધમ્બિલરાસ–સં. ૧૬૧૫ પિષ સુદ ૧ રવીવાર. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ અંતભાગ:– સંવત ચંદ્રનિધાનવલી તિથિ સિઉં કરીઅ પ્રધાન, પોષ માસ સુદિ સાર, વલિ પડેવે આદિત્યવાર–૮૯ શ્રી ખંભનયર સુવાલ તિહાં રચિઉં રાસ રસાલા જે ભણઈ ચરીઅ પ્રધાન, તે પામઈ નવહ નિધાન–૯૦ ૧૧ શ્રી વછરાજ-(પાધચંદ્રસૂરિ-સમારચંદ્રસૂરિ-રત્નચંદ-શિષ્ય.) ૧ સમ્યકત્વકૌમુદીરાસ–સં. ૧૬૪ર માઘ સુદી ૫ ગુરૂ. અંતભાગ:“ત્રબાવતી નગરી સુખવાસ, થંભ| શ્રી નવપલ્લવ પાસ તાસ પ્રસાદિ રીચુસાલ શ્રી સમક્તિગુણ કથા રસાલ” ૨ શાંતિનાથ ચરિત્ર–સં. ૧૬૪ર માં રહ્યું છે. “ ૧૨ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાય(ત. હીરવિજયસૂરિ શિષ્ય.) . વાસુપૂજિન પુણ્યપ્રકાશ-રાસ-સં. ૧૬૪૩ માં ર. અંતભાગ:-- નગર ત્રંબાવતી જેણિ બહુ ધનવતી, જયતિ જિહાં થાંભણે પાસનાહો સતત ધરણે દ્રપદ્યાપતિ પૂજિત, સકલ સિરિસંઘ સુખ વિજય લાહ-૪૫૬ ૧૩ શ્રી કુશલલાભ--(ખ. અભયધર્મ શિષ્ય) સ્તંભન પાર્શ્વનાથ સ્તવન–સં. ૧૬૫૩ માં ખંભાતમાં રચ્યું. આદિ– પ્રભુપણયું રે પાસ જિણેસર થંભણે, ગુણ ગાવારે મુઝ મન ઉલટ અતિ ઘણે. અંતભાગ:ઇમ સ્તવ્યો સ્થંભણ પાસ સ્વામિ નયર શ્રી ખંભાયતે જમ સહા ગુરૂ શ્રીમુખ સુણિએ વાંણિશાસ્ત્ર આગમ સંમતે એ આદ મરતિ સકલ સુરતિ સેવામાં સુખ પામીએ મન ભાવ આંણિ લાભ જાણિ કુશલલાભ પયપંકજે–૧૯ આ સ્તવન આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૭મા માં પૃ. ૧૮૭ થી ૧૨ પ્રસિદ્ધ થયું છે. ૧૪ શ્રી જયચંદ્ર-(પાધચદ્ર-સમારચંદ્ર-રાયચંદ્ર-વિમલચંદ્ર શિષ.) રસરત્નસાસ–સં. ૧૬૫૪ માં ખંભાતમાં બનાવ્યો. આ રાસ રાયચંદ્રસૂરિના સંબંધમાં છે. તે ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ૧ લામાં પ્રસિદ્ધ થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૧૯ ૧૫ શ્રી સમયસુંદર—(ખ. જિનચંદ્રસૂરિ-સકલચંદ્ર ઉપાધ્યાય-શિષ્ય.) ૧ સાંબપ્રદ્યુમ્નપ્રબંધ–સં.૧૬૫૯ વિજયાદશમી ખંભાતમાં ર. આદિ– પુરસાદાણિ પાસજિર્ણ થંભણપુરિ થિર ઠામ, તાસ જપતાં જેનું, સીઝઈ વંછિત કામ–૨ અંતભાગ:– શ્રી સંઘ સુજસ જગીસ એ હીયડઈ હરખ અપાર, થંભણ પાસ પસાઉલિ ખંભાયત સુખકાર; સુખકાર સંવત સોલ એગુણ સઠિ વિજયદશમિ દિનઈ, એકવીસ ઢાલઈ રસાલ એ ગ્રંથ રચયઉં સુંદર શુભ મનઈ. ૨ આ કવિએ ખંભાતમાં સંવત ૧૬૧ માં દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થવૃત્તિ નામની ટીકા લખી છે. ૧૬ સ્થાનસાગર–(આ પુણ્યચંદ્ર-કનચંદ્ર-વીરચંદ્ર શિષ્ય.) અગડદત્તરાસ...સં. ૧૯૮૫ ના આસો વદ ૫ ખંભાતમાં ર. તેના અંતભાગમાં ખંભાતનું વર્ણન સારું કર્યું છે. ૧૭ ભાવવિજય–(ત. વિમલહર્ષ ઉ. શિ. મુનિવિમલ શિષ્ય.) ધ્યાનસ્વરૂપ (નિરૂપણ) ગેપઈ–સં. ૧૬૯ત્ર વદી ૧૦ રવિવાર. અંતભાગ:વર્ષ ધરનિધિ સુધારૂચિકલાવછરઈ૧૬૯-ચૈત્ર વદિ દસમિ રવિવારસંગઈ ધ્યાન અધિકા અવિકાર સુખકરણ, ખંભનયરિ ર ચિત્ત રંગ-૧ર ૧૮ ભુવનકીર્તિ–બીજા. ગજસુકુમાલ ચોપાઈ–સં. ૧૭૦૩ મહા વદ ૧૧ ગુરૂ. અંતભાગ:તીન ગગનિ રિસસસિ વદિ મઘ ઈકાદસી રે મલ નક્ષત્ર ગુરૂવાર, થંભ તીરસ પુરિ થંભણ પાસ પસાઉલેરે ધ્યાન હિચે તસુધાર. ૧૯ ઉદયરત્ન –ખંભાતનાયતિ સં. ૧૭૬૩ માં વિદ્યમાન હતા. શિયળની નવવાહ રચી. સઝા પણું રચી છે. ૧ કવિસમયસુંદર ઉત્તમ કાવ્યકાર થઈ ગયા છે. તે સંબંધી વધુ જાણવાની ઈચ્છા રાખનારે “કવિ સમયસુંદર” એ નામને શ્રી મોહનલાલ દલ દેસાઈને ભાવનગરની સાતમી સાહિત્ય પરિષદમાં વાંચેલે નિબંધ જે. ૨ કવિ દલપતરામના કાવ્યદોહન ભા. ૨ જામાં તથા બહદકાવ્ય દેહન ભા. ૧ લામાં કેટલીક કવિતાઓ છપાઈ છે. * Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ. ૨૦ શ્રી લક્ષ્મીવિજ્ય શ્રીપાલમયણાસુંદરીરાસ-સં. ૧૭૨૭ભાદ્રસુ.ખંભાતમાં ર. અંતભાગ:ખંભનયરમાં રહી માસું રાસ સંપૂરણ કીધોજી, નવપદને મહીમા બેલાઈ મુષ પવિત્ર તે કહેજી.-૬ ૨૧ શ્રી જ્ઞાન કીર્તિ– ગુરૂરાસ–સં. ૧૭૩૭ ના માઘ સુદ ૬ ખંભાતમાં ર. અંતભાગ:– સાયરગુણ ઋષિચંદ્ર સંવછરી માઘ માસિ સુદિ જાણ રે, થંભણનયરે સંઘ આદેશ છઠ્ઠાદીને ચઢયે પ્રમાણ રેન્દ ૨૨ શ્રી જ્ઞાનવિમલ (નયવિમલ) તેમને જ્ઞાનભંડાર ખંભાતમાં ખારવાડામાં વિમલના ઉપાશ્રયમાં વિદ્યમાન છે. તેમના રચેલા ઘણુ ગ્રંથે સુખસાગર કવિએ લખેલા છે. તેઓને જન્મ સં. ૧૬૪ માં ભિન્નમાલ શહેરમાં થયો હતો. તેમના પિતા એસવાલ વંશના વાસવગેત્રી વાસવ શેઠ હતા તથા તેમની માતાનું નામ કનકાવતી હતું. ૧૭૦૨ માં તેમણે તપગચ્છના પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી હતી. ને દીક્ષા નામ નવિમલ હતું. તેઓ ઘણે વખત ખંભાતમાં રહ્યા ને ત્યાંજ મરણ પામ્યા. તેમના પગલાં શકરપુરમાં છે. ૨૩ શ્રી ભાનુવિજય માન એકાદશી સ્તવન–સં. ૧૭૩૭ના વૈ. સુ. ૩ ખંભાતમાં રચ્યું. અંતભાગ:– ખંભનયર વાસી ભલે સાહા શ્રી રામજી ઠાર તસ સુત વાછડા કહેણથી રચિઉં તવ ઉદ્ધાર–૭૦ શાશ્વતા અશાશ્વતા નિતીર્થમાળ–સંવત ૧૭૪૯ માં ખંભાતમાં રચી. અંતભાગ:– ત્રંબાવતીમાં રહી ચેમાસુ. તવન કીધું અતિ ખાસરે ભવિજનને ભાવ ધરીને આપઈ શિવપુર વાસરે—-૭૨ ત્રંબાવતી નગરીની વાસી શ્રાવિકા સંદાબાઈ નામ રે તેહને ભણવા કારણે ભવિયાં તવન રચ્યું સુખકારે–૭૩ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૨૧ ૨૪ શ્રી યશોવિજ્ય ૧ સાધુવંદણુ-સં. ૧૭૨૧ વિજયા દશમી-ખંભાતમાં રચ્યું. અંતભાગ:- . ખંભનયરમાં રહિય માસુ સાધુતણા ગુણ ગાયારે, સંવત સત્તર ઈકવીસા વરસે વિજય દશમી સુખપાયારે.–૯૮ ૨ મૌન એકાદશીના ૧૫૦ કલ્યાણકનું સ્તવનસં. ૧૭૩રના ચોમાસામાં રચ્યું. . ૩ બ્રહ્મગીતા-૩૦ કડી સં. ૧૭૩૮ માં ખંભાતમાં રચી. . ૪ જંબૂરાસ...સં. ૧૭૩૯ માં ચોમાસામાં ર. .. - - અતભાગ:- . . . . . . . - નંદતત્વ મુનિ ઉડુપતિ સંખ્યા વરસતણી એ ધારે છે, ખંભ નયરમાંહિ રહિએ ચોમાસું રાસ રચ્યો છે સાજી. ર૫ શ્રીમતિસાગર– ખંભાતની તીર્થભાળ–સં. ૧૭૦૧ માં રચી. ૨૬ શ્રીમતિસાર—(ખ. જિનરત્નસૂરિ-જિનવર્ધમાન-શિષ્ય.) : ધન્નાગષિ ઉપઈ સં. ૧૭૧૦ના આસો સુદ ખંભાતમાં રચી. : અંતભાગ: તસ શિષ્ય જિને વૃધમાન જગીસે આ સુદિ દિવસેજી, " સંવત સત્તર દાહાત્તર વરસે ખંભાઈત મન હરખજી. ૨૭ શ્રી જિનહર્ષ– મ દરરાસ...સં. ૧૮૪૭ માં રચેલે છે. ૨૮ શ્રી આત્મારામજી (શ્રી વિજયાનન્દસૂરિ)– અજ્ઞાનતિમિરભાસ્કર'સં. ૧૯૪ર માં ર. ર૯ શ્રેષ્ઠિ કવિ ઋષભદાસ સત્તરમાં સૈકાને ખંભાતને આ મહા કવિ અનેક ઉત્તમ સાહિત્ય કૃતિઓ મૂકી ખંભાતને તેમ પિતાની કીર્તિને અમરત્વ આપી ગયું છે. સાહિત્યની સૃષ્ટિમાં ખંભાત અભિમાન ધરાવે તેવા કવિ રાષભદાસનું જીવન જૈન અને જેનેરેએ પણ જાણવા યોગ્ય છે. કવિ રાષભદાસના પિતામહ મહિરાજ વિસલ નગરમાં રહેતા ' હતા. તેઓ પ્રાધ્વંશીય (પિરવાડ) વણિક હતા. તેઓએ સંઘપતિ થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ શત્રુંજય, ગિરનાર અને આબુની જાત્રાઓ કરી હતી. બહુ ધાર્મિક અને જૈન ધર્મપર અત્યંત પ્રેમ ધરાવનારા હતા. કવિના પિતાનું નામ સાંગણ સંઘવી હતું અને માતાનું નામ સરૂપાદે હતું. તેઓ વિસલ નગરમાં રહેતાં હતા; પછી ત્યાંથી ત્રંબાવતી એટલે ખંભાતમાં આવી વસ્યા હતા. કવિના પિતા સાંગણે પણ સંઘવી તરીકે કીર્તિ સંપાદન કરી હતી અને તેમણે પણ સંઘ કાઢયે હતે. શ્રાવક તરીકે ધાર્મિક ક્રિયાઓ કરી પિતાના પિતાના જેવી ધાર્મિક ભાવનાઓ ધરાવતા હતા. કવિ અષભદાસનામાં એ પૂર્વજોના ગુણો ઉતરી આવ્યા હતા. તે જૈન ધર્મ પર સારી પ્રીતિ ધરાવતા હતા અને જેન ધર્મના સર્વ સિદ્ધાંતોનું પાલન કરવા તે ચુકતા નહિ. કવિને ભાઈભાંડુ હતા તેમજ સુલક્ષણી સ્ત્રી તથા બાળકો હતા. બાળકે પણ સગુણી અને વિનયશીલ હતાં. કુટુંબમાં સંપ સારો હતો, અને લોકોમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. કવિની સ્થિતિ પૈસે ટકે સારી હતી. ઘેર ગાય ભેંસ દુઝતી હતી આ ઉપરથી જણાય છે કે તે વૈભવશાળી પણ હશે. કવિ જૈન શ્વેતાંબર સંપ્રદાયના તપાગચ્છના હતા. અને તેમના સમયમાં પ્રથમ તે ગચ્છની ૫૮ મી પાટપર હીરવિજયસૂરિ હતા. તે સં. ૧૬પર ના ભાદરવા સુદ ૧૫ ને દિવસે ઊના ગામમાં સ્વર્ગવાસી થયા. ત્યાર પછી તેમની પાટ ઉપર વિજયસેનસૂરિ થયા. આ સૂરિ તે કવિ ઋષભદાસના ગુરૂ હતા. તેઓએ કવિ વભદાસને શિષ્ય તરીકે ઘણા શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું હતું. વિજયસેનસૂરિ સ્વર્ગવાસી થતાં તેમના પછી વિજયદેવસૂરિ થયા. ને ત્યાર પછી વિજાણંદસરિ થયા. તેમને પણ કવિએ ગુરૂ તરીકે સ્વીકાર કર્યો હતો. કવિને શી રીતે કવિત્વ શક્તિ પ્રાપ્ત થઈ તે સંબંધમાં જનશ્રુતિ છે કે કવિ વિજયસેનસૂરિ પાસે અભ્યાસ કરતા હતા ત્યારે એક રાત્રે ગુરૂએ પોતાના શિષ્ય સારૂ સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતું. કે જે પ્રસાદ રાત્રિએ ઉપાશ્રયમાંજ સૂઈ રહેલા રાષભદાસના જાણવામાં આવતાં તેમણે પોતે જ આરોગી લીધો અને તે મહાન વિદ્વાન થયા. આથી તે નીચે જણાવેલી ઘણી કૃતિઓ કરવા ભાગ્યશાળી થયા. કવિએ કરેલી કૃતિઓનામે રચા સંવત અને સ્થાન. ૧ શ્રીરીષભદેવને રાસ ગાથા ૧૨૭૧ ૨ શ્રી ભરતેશ્વરને રાસ , ૧૧૧૬ સં. ૧૬૭૮ પિષસુદનગુરૂ ખંભાતમાં Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૩ શ્રી જીવવિચારને રાસ ,, ૫૦૨ સં. ૧૬૭૬ આસો સુદ ૧૫ » ૪ શ્રી વ્રતવિચાર રાસ , ૮૬૨ સં. ૧૬૬૬ કારક વદી ૦)) , , ૫ શ્રી સુમિત્રરાજર્ષિ રાસ,, ૪ર૬ સં. ૧૬૬૮ પોષ સુદ ૨ ગુરૂ , ૬ શ્રી સ્થલિભદ્ર રાસ ૭૨૮ સં. ૧૬૬૮ આસો વદ ૦)) શુક , ૭ શ્રી નેમિનાથ નવરો , સં. ૧૬૬૭ પોષ સુદ ૨ ) ૮ શ્રી કુમારપાલ રાસ , ૪૫૦૬ સં. ૧૬૭૦ ભાદરવા સુદ ૨ ગુરૂ , ૯ શ્રી નવતત્વ રાસ , ૮૧૧ સં. ૧૬૭૬ દિવાળી રવિવાર , ૧૦ શ્રી અજાપુત્ર રાસ ,, ૫૫૯સં. ૧૬૭૭ અમદાવાદમાં ૧૧ શ્રી સમકતસાર રાસ ,, ૮૭૯ સં. ૧૬૭૮ જેઠ સુદ ૨ ગુરૂ ખંભાતમાં ૧૨ બાર આરાસ્તવન અથવા સં. ૧૬૭૮ ભાદરવા સુદ ૨ ) ગૌત્તમ પ્રશ્નોત્તર સ્તવન ૧૩ પૂજાવિધિ રાસ , પ૭૧ સં. ૧૬૮૨ વૈશાખ સુદ ૫ ગુરૂ , ૧૪ શ્રેણિક રાસ , ૧૮૩૯ સં. ૧૬૮૨ આસો સુદ ૫ ગુરૂ છે ૧૫ હિતશિક્ષા રાસ , ૧૮૪૫ સં. ૧૬૮૨ મહા સુદ ૫ ગુરૂ , ૧૬ હણિઆમુનિ રાસ , ૨૫૦૦ સં. ૧૬૮૪ પોષ સુદ ૭ ગુરૂ , ૧૭ હીરવિજયસૂરિના સં. ૧૬૮૪ શ્રાવણ વદ ૨ગુરૂ ખંભાતમાં બારબેલનો રાસ ૧૮ મલ્લિનાથને રાસ ગાથા રલ્પ સં. ૧૬૮૫ પોષસુદ ૧૩ રવિ , ૧૯ હીરવિજયસૂરિ રાસ સં. ૧૬૮૫ આસો સુદ ૧૦ ગુરૂ , ર૦ અભય કુમાર રાસ સં. ૧૬૮૭ કાર્તિક વદ ૯ ગુરૂ , ૨૧ ક્ષેત્ર પ્રકાશ રાસ ૨૨ સમય સ્વરૂપ રાસ ૨૩ દેવગુરૂ સ્વરૂપ રાસ ૨૪ શેત્રુંજય રાસ ૨૫ કુમારપાલને નાને રાસ ૨૬ જીવંત સ્વામીને રાસ ર૭ ઉપદેશમાલા રાસ ૨૮ શ્રાદ્ધવિધિ રાસ ૨૯ આર્દકુમાર રાસ ૩૦ પુણ્ય પ્રશંસા રાસ ગાથા ૩૨૮ સં. ૧૬૮૩ માં. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ૩૧ કઈવન્ના રાસ , ૨૮૪ સં. ૧૬૮૩ માં. ૩ર વિરસેનને રાસ , ૪૪પસં. ૧૫૮૩ માં. આ ઉપરાંત કવિએ ૩૩ સ્તવને, સઝાય, નમસ્કાર, સુભાષિત ૪૦૦, ગીત ૪૧, હરિયાલી ૫ વગેરે રચ્યા છે. ઉપરના કાવ્યમાંથી નીચેના છપાઈને પ્રસિદ્ધ થયા છે. ૧ શ્રી ભરતેશ્વરનો રાસ-આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક ૩ જામાં પ્રસિદ્ધ. ૨ નેમિનાથ નવર–પ્ર. ૨. આદિ. સં. ભા. ૩ માં પૃ. ૧૫૧ થી ૧૫૭. ૩ કુમારપાળ રાસ-આનંદકાવ્ય મહોદધિ મી. ૮ માં પ્રસિદ્ધ. જ હિતશિક્ષાને રાસ-શા. ભીમશી માણેક-મુંબઈ, તેમણે પ્રસિદ્ધ કર્યો. ૫ હીરવિજયસૂરિ રાસ-આનંદકાવ્ય મ. મૌ. ૫ માં પ્રસિદ્ધ. કવિએ પોતાના ઘણા કાવ્યના અંતભાગમાં ખંભાતનું વર્ણન, લોકેની રીતભાત, પહેરવેશ, ધર્મ વગેરે ઐતિહાસિક વર્ણન આપ્યું છે. કવિ કષભદાસે કયા ગામમાં, કોના રાજ્યમાં, કોના પુત્રે, કયા વર્ષે કયે માસે અને ક્યા દિવસે રાસ રચ્યો છે એ હકીકત સમશ્યામાં કહી છે. જે મૂઢ-અજ્ઞાન નહિ જાણે, પણ નિપુણ નર જાણી શકશે; સમશ્યામાં પોતાનું ઓળખાણ વગેરે જણાવનાર તરીકે ખંભાતમાં થએલા કવિઓમાં તે એકજ છે. તે સમશ્યા આ રહી–' દેશ, પાટણમાંહિ ઓ નર જેહ, નાતિ ચોરાસી પિષ તેહ, મેટો પુરૂષ જાગે તેહ કહેસ, તેહની નાતિની નામિ દેશ-ગુજરદેશ ગામ. આદિ અધ્વર વિન બીબઈય, મધ્ય વિના સહ કીર્તિ હોય, અંત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નોમ વિચાર.-ખંભાતિ રાજા. પગ ધુરિતણો અધ્યરેલેહ, અધ્વર ધરમનો બીજો જેહ, ત્રીજે કુસુમતણે તે ગ્રહી, નગરી નાયક કીજઈ સહી-ખુરમ પાતશા પિતા નિસાણ તણો ગુરુ અષ્યર લેહ, લઘુ દેય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવિ કેરે કહુ પિતા-સાંગણ કવિ. વંદ અગર ત્રાષિ પરથી લેહ, મેષલાતણે નયણમાં જેહ, . અષ્કર ભવનમો શાલિભદ્રતો, કુસુમદામને વેદમો ભણે, સહી અગર બાણ, જેડી નામ કરે કાં ભમે, શ્રાવક સંય રસની પાત પ્રાગવંશ વસો વિખ્યાત.--અષભદાસ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૨૫ (આમાં વંશ પણ “વીસા પિરવાડ” છે એમ આવી ગયું.) વર્ષ. દિગ આગલિ લેઈ ઈદુ ધરે, કાલ સેય પાછલે કરે, કવણ સંવછર થાયે વલી, ત્યારે રાસ કર્યો મન રેલી.–સં. ૧૬૮૫ માસ-તીથિ વૃક્ષ મહિ વડે કહેવાય, જેણે છાંયે નર દુષ્ટ પલાય, તે તરૂ અરનિ નામે માસ, કીધે પુણ્ય તણે અભ્યાસ-આસો આદિ અચ્ચર વિન કે મમ કરે, મધ વિનાય ઈ આદરે, અંતે વિના સિરિ રાવણ જોય, અજુઆલી તિથિ તે પણિહાઈ.-સુદ ૧૦ ગુરુ સકલ દેવ તણે ગુરુ જેહ, ઉદાયી કેડે નૃપ બેઠે તેહ, બેહ મિલી હઈ ગુરૂનું નામ, સમર્થે સીઝે સઘલાં કામ.-વિજયાનંદસૂરિ ગુરૂ નામે મુઝ પહોતી આસ બંબાવતીમાં કીધો રાસ. કવિના સમકાલીન કવિઓ કવિ રાષભદાસ પિતાની સાહિત્ય કૃતિઓથી જેન ધર્મ સાહિત્યને ગુજરાતીમાં ઉતારવા મહા પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે ખંભાતમાંજ નાગર કવિ વિદાસ રામાયણ તથા મહાભારતાદિ ગ્રંથને ગુજરાતી ભાષામાં ઉતારતા હતા તેવોજ બીજે નાગર કવિ શિવદાસ સંસ્કૃત આખ્યાનેને ગુજરાતીમાં બનાવવા અથાગ પરિશ્રમ ઉઠાવી રહ્યો હતો. આ મહા સમર્થ કવિઓ સિવાય મેઘજીકાશી, કવિ હરિદાસ, કવિ કુવેર વગેરે કવિઓ અનુક્રમે રૂકિમણી હરણ, ધ્રુવાખ્યાન, લક્ષમણ હરણ તથા બીજા આખ્યાને સંસ્કૃતમાંથી ગુજરાતીમાં રચી ગુજરાતી ભાષાની સેવા બજાવી રહ્યા હતા. આ સમયના ખંભાતના કવિઓમાં કવિ વિષ્ણુદાસ, કવિ શિવદાસ અને કવિ ઋષભદાસ ખંભાતના મહા કવિ તરીકે ગણાય. તેમણે પિતાને જવલંત નામે ગુજરાતી સાહિત્યમાં અવિચળ કરી દીધાં છે. આ સમયે ખંભાત સિવાય ગુજરાતમાં કવિ તાપીદાસ, અખા ભગત, વગેરે સમર્થ કવિઓ હતા. જૈન મહાકવિ સમયસુંદર રંભાતમાં રહી વિ. સં. ૧૯૫૯માં “સબ પ્રદ્યુમ્ન પ્રબંધ” તથા “દશવૈકાલિક સૂત્ર” ઉપર શબ્દાર્થવૃત્તિ નામની ટીકા કરતા હતા. કવિની ભાષા. ભાષા સંબંધમાં આ કવિ તળપદ ખંભાતને રહીશ શ્રાવક કવિ હોવાથી જૈન મુનિમાં રહેતા તેમના બ્રમણકાળથી જન્મેલ ભાષા Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ભેદ અને ભાષા સાર્થના દેષ-આક્ષેપ તેના પર મૂકી શકાશે. કારણ કે તેણે પોતાની સર્વ કૃતિઓ ખંભાતમાંજ રહીને કરી છે. આથી તેની ભાષાને અભ્યાસ ખંભાતના આસપાસના પ્રદેશમાં અને ગુજરાતમાં ઈ. સ. સત્તરમા શતકના પ્રારંભથી કેવા પ્રકારની ભાષા પ્રચલિત હતી તેના ઘણે સારે અને સત્ય ખ્યાલ આપી શકે તેમ છે.” ૧ કવિએ ખંભાતનું કરેલું વર્ણન (સં. ૧૬૮૫) ગુરૂ નાર્મિ મુઝ પહેતી આસ, ત્રંબાવતીમાં કી રાસ, સલ નગર નગરીમાંહિ જોય, ત્રંબાવતી તે અધિકી હોય. સકલ દેશ તણે શિણગાર, ગુજ્જર દેશ નર પંડિત સાર, ગુજ્જર દેશના પંડિત બહુ ખંભાતિ અગલિ હારઈ સહુ જિહાં વિવેક વિચાર અપાર વસઈ લેક જિહાં વર્ણ અઢાર, એલષાઈ જિહાં વરણાવરણ સાધુ પુરુષનાં પૂજઈ ચરણે. વસઈ લોક વારૂ ધનવંત, પહિરઈ પટેળાં નારિ ગુણવંત, કનક તણું કદરા જડ્યા, ત્રિણ્ય આંગલે તે પહુલા ઘડયા. હીરતણ કદરા તલઈ કનકતણાં માદલી મલાઈ, રૂપક સાંકલિફ બી ખરી, સેવન સાંકલી ગલિ ઉતરી. વડા વાણીઆ જિહાં દાતાર, સાલૂ પાઘડી બાંધી સાર, લાંબી ગજ ભાંખું પાંત્રીસ, વાધતાં હરષઈ કર સીસ. ભઇરવની એ તાઈ જ્યાંહિ, ઝીણે ઝગા પહિ તે માંહિ, છટી રેશમી કહિઢિ ભજી, નવગજ લંબ સવ તે ગાજી. ઉપરિ ફાલીઉં બાંધઈ કેઈ, ચાર પઈઆનું તે જોઈ, કઈ પછેડી કોઈ પામરી સાઠિ સુપઈઆની તે ખરી. પહિરિ રેશમી જેહ કભાય એક શત રૂપીઆ તે થાઈ, હાથે બહિરષા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગથકા. પગે વાણહી અતિ સુકમાલ, શ્યામ વર્ણ સબલી તે જાલ, તેલ ફૂલ સુગંધ સનન અંગિ વિલેપન તિલક નિ પાન. એહવા પુરુષ વસિં જેણિ ઠાહિ, સ્ત્રીની શોભા કહી ન જાય, રૂપિ રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપઈ ભરતાર. અટું નગર તે ત્રંબાવતી, સાયર લહિરી જિહાં આવતી, ૧ પાંચમી સાહિત્ય પરિષદને અહેવાલ તથા નિબંધ સંગ્રહ સાક્ષર મોહનલાલ દલીચંદ દેશાઇન લેખ પૃ ૨૭. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. ૧૨૭ વહાણ વષારિ તણે નહિ પાર, હાટે લેક કરિ વ્યાપાર. નગરકેટ નિ ત્રિપલીઉં, માંણિક બહુ માંણસ મળ્યું, હારઈ કેલી ડેડી સેર, આલઈ દેકડા તેહના તેર. ભેગી લેક અસ્યા જિહાં વસઈ દાન વરઈ પાછા નવ ષસઈ ભેગી પુરૂષ નિ કરૂણવંત વાણિગ છોડિ તું બાંધ્યા જંત. પશુ પુરુષની પીડા હરિ, માંદા નરનિ સાજા કરિ, અજા મહીષની કરી સંભાલ, શ્રાવક જીવદયા પ્રતિપાલ. પંચાસી જિનના પ્રાસાદ ધ્વજ તેરણ તિહાં ઘંટનાદ, પસ્તાલીસ જિહાં પિષધશાલ કરઈ વખાણ મુનિ વાચાલ. પડિક્કમણું પિષધ પૂજાય પુણ્ય કરતાં ઘાઢા જાય, પ્રભાવના વ્યાખ્યાની જ્યાંહિ શાહામીવાત્સલ્ય હોઈ પ્રાંહિ. ઉપાશરે દહેરૂં નિ હાટ અત્યંત હરિ નહિ તે વાટ, ઠંડિલ ગોચરી હિલ્યા આંહિં, મુનિ અહિં રહિવા હીંડિ પ્રાંહી. અસ્ય નગર ગ્રંબાવતી વાસ હરિતણે તિહાં જેડયા રાસ, પાતશા પુરમ નગરને ધણું ન્યાય નીતિ તેહર્નિ અતિ ઘણી. તાસ અમલિ કીધે ર્મિ રાસ સાંગણ સુત કવિ ઋષભદાસ, સંવત સેલ પંચસીફ જ િઆ માસ દસમી દિન તસી. ગુરુવારિ મિ કીધે અભ્યાસ મુઝ મન કેરી પહોતી આસ, શ્રી ગુરૂનાર્મિ અતિ આનંદ વંદે વિજયાનંદ સૂરિદ. (હીરવિજયસૂરિ રાસ.) કવિ ભરત બાહુબલિ રાસમાં જુદી રીતે વર્ણન કરે છે તે પણ જાણવા ગ્ય છે – જિહાં બહુ માનવને વાસે, પહોંચે સહુ કેની આશે, ભૂપે કે નવિ જાય ઘેરે ઘેડા ગજ ગાય–૧ મંદિર ભેટ છે આંહિ બહુ ઋદ્ધિ દીસે છે ત્યાંહિ, ઇંદ્ર સરીખા તે લોકો કરતા પાત્રને પોષ–૨ ઘર ઘર સુંદર નારી દેખી રંભા એ હારી, વસે વ્યવહારીઆ હેળા પહોંચે મનતણું ડેહળા-૩ વાહણ વખાર વ્યાપારી વૃષભ વહેલ તે સારી, સાયરતણું જળ કાળાં આવે મેતી પરવાળા--૪ Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. નગર બાવતી સારે દુખિયા નરને આધારે, નિજપુર મુકી આવે તે અહીં બહુ ધન પાવે.–૫ ઈસ્યુ અનુપમ ગામ જેહનાં બહ છે નામ, ત્રંબાવતી પિણ કહિયે ખભનગર પિણ લહિયે–૬) ભગવતી પિણ હાય નગર લીલાવતી જોય, કર્ણાવતી પિણ જાણું ગઢ ગઢ મંદિર વખાણું-– ૭ નગર ચોરાસી ચહટાં શોભતા હાટ તે મેટાં, ઝવેરી પારખ સારા બેસે દેસી દંતારા-૮ વિવિધ વ્યાપારિઆ નિરખે જોઈ ત્રાણિઓ હરખે, મેટી માંડવી મુજે દાણારી તિહાં વ–૯ નગરીનાં લેક વિવેકી પાપણું મતિ છેકી, પૂજે જિનવર પાય સાધુતણું ગુણ ગાય-૧૦ નહિ કેઈને વિષવાદ પંચાસી જિનપ્રાસાદ, મોટી પિષધશાળ સંખ્યા તેહની બેંતાળ-૧૧ બહુ હરિ મંદિર જેય અહીં જ દર્શન હેાય, નહિ કેઈને રાગદ્વેષ વકતા લેક અનેક-૧૨ જન અનેક પુરમાં વસે નહિં નિદ્યાની વાત, બહુ ધન ધાન્ય તે ભરી વસ્તુ અનુપમ સાત–૧ વહેલ વરઘોડે વીંઝણે મંદિર જાલિ ભાત, ભેજન દાળ ને ચુડેલો એ સાતે ખંભાત--૨, બહુ વસ્તિથી દીપ, અમરાપુર તે હોય, શાહ જહાંગીરજ પાતશાહ નાથ નગરને જોય.—૩ નગર ભલું –બાવતી દિન દિન ચઢતે વાસ, રષભ કહે તિહાં જેડીએ ભરતેશ્વરને રાસ.-૪ (ભરત બાહુબલિ રાસ સં. ૧૬૭૮.) Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર ૧૨૯ ૧૪–પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર. ભારત વર્ષમાં પ્રાચીન સમયમાં મનુષ્યમાં શારીરિક બળ બહુ સારા પ્રમાણમાં હતું. અને એ સાથે માનસિક સ્મરણ શકિત ઘણુંજ હતી હજારો વર્ષથી તે શકિતઓમાં દિનપ્રતિદિન ઘટાડે થતું જાય છે; પ્રાતીન સમયમાં ગુરૂ મુખેથી જે મંત્ર ભણાવતા તે શિષ્ય સમરણ કરી લે; અને એ રીતે આ ગ્રંથના ગ્રંથ મગજમાં ભરાઈ જતા. આજે તે શક્તિએ નષ્ટ થએલી જોઈએ છીએ. આ વિષયમાં સ્વ. મુનિશ્રી હિમાંશુવિજ્ય ન્યાય કાવ્ય તીર્થ જણાવે છે કે – વીર નિર્વાણ પછી લગભગ સવા આઠ વર્ષ (ઈ. સન ૩૦૦ લગભગ) ભારતમાં એક મેટ દુકાળ પડે. જે ઉપરા ઉપરી બાર વર્ષ સુધી અવિચ્છિન્ન ચાલ્યો. તેણે લાખો ગરીબ શ્રીમંતોના અને પાપી-ધમીઓના પ્રાણની આહુતિ લીધી. હજારે બહુત જૈન મુનિઓ પણ તેના તાગ બન્યા. જે મુનિઓ આયુષ્ય બેલે જીવિત રહી શકયા તે ક્ષુધા પીડાને લીધે અત્યંત અશક્ત શરીરવાળા થયા. માનવીના પ્રાણ અન્નમય છે. તેમને પેટ પૂરતી ભિક્ષા નહિ મળવાથી તેમની સ્મરણ શકિત ક્ષીણ થઈ પરંપરાથી ભણેલાં શાસ્ત્ર ધીરે ધીરે ભૂલતાં ગયાં તેમાં અનેક અશુદ્ધિઓ અને પાઠ ભેદો થયાં. સાધુઓ જુદા જુદા દેશમાં ચાલ્યા ગયા. આ રીતે દુખ પૂર્ણ ભારતના બાર વર્ષો ભૂપની પીડાથી પૂરા થયાં. યથેષ્ટ વૃષ્ટિ થઈ પૃથ્વી આદ્ધ થઈ અને ફરી ફલકુલ ધાન્યથી શોભવા લાગી.” તે વખતે જેનેના જે વિશિષ્ટ સાધુઓ અવશિષ્ટ હતા તેમાં શ્રી કન્દિલાચાર્ય અને શ્રી નાગાર્જુનાચાર્ય મુખ્ય હતા. તેઓ મુતજ્ઞાનના સાગર અને સમય જાણનાર હતા. તેમાં એક હતા મધ્ય દેશમાં અને બીજા ગુજરાત દેશમાં વિચરતા હતા. તે બંને આચાર્યોને લાગ્યું કે જેનાગમ ઘણું વિસરાઈ ગયું છે માટે કેટલું અને કેવું બાકી રહ્યું છે તેની ખાત્રી કરી ફરી તેને વ્યવસ્થિત કરવું જરૂરનું છે. આ વિચારથી આચાર્ય ઋન્દિલાચાર મથુરામાં અને નાગાજુનાચાર્યે વલભીપુર (કાઠિઆવાડ) માં તમામ જૈન શ્રમણોની એક પરિષદુ (કોન્ફરન્સ) ભરી. આ બંને પ્રાંતો અને ૧ “બુદ્ધિ પ્રકાશ' ત્રિમાસિકનો સને ૧૯૩૬ ને અંક ૧ પૃ. ૩૨ ૨ જુઓ રવિવારની ટીકા નિષકરંડકની ટીકા તથા હેમોગશાસ્ત્રવૃત્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. તેની આસપાસ જે શ્રમણો હતા તે બંને સ્થળે એકઠા થયા. તેમના મુખે રહેલ આગમાદિ શાસ્ત્રોને આચાર્યોએ સાંભળ્યાં. બધાને સાંભળી તેમાં જેટલી ત્રુટિઓ શંકાઓ અને વિસ્મૃતિઓ થઈ તેનું યથાશકર્યો રીતે ને બહુજ પ્રામાણિકપણે સંશોધન કર્યું. તેને સમન્વય કર્યો. અનેક બહુ -વિદ્વાનોના મતે લઈ બહુજ સાવધાની પૂર્વક આ કાર્ય કરવામાં આવ્યું.” આ બાર વર્ષના દુકાલથી તેમને લાગ્યું કે –આપણું ઘણું ખરું જ્ઞાન ભુલાઈ ગયું છે. જે આમ ફરી દુકાળે થશે. પ્રકૃતિના પ્રકોપ થશે તો જગતનું કલ્યાણ કારી જૈન સાહિત્ય પૃથ્વી ઉપરથી હંમેશને માટે ચાલ્યું જશે, તેથી હવે તેની રક્ષા માટે વિશિષ્ટ જ્ઞાનને પુસ્તકોમાં પ્રામાણિકપણે શુદ્ધ લખી–લખાવી લેવું સારું છે. જેથી ભવિષ્યની પ્રજા આગમન સાહિત્યને જોઈ ભણ-પરિશીલન કરી શકે. એમ લાગવાથી સર્વાનુમતે સેંકડો વર્ષોથી મોટું રખાતા જૈન આગમ સાહિત્યને પુસ્તકમાં લખવાનું કાર્ય તડામાર ચાલ્યું. સેંકડે લહિયાઓ દ્વારા અસંખ્ય પ્રતે લખાવવા માંડી અને પુસ્તક ભંડારેની ચેજના થઈ. તે વખતે ઘણે ભાગે તાડપત્ર-ભાજપત્રાદિ ઉપર શાસ્ત્રો લખાતાં. આ જૈન સાહિત્યને પુસ્તક રૂપે થવાને ટુંકે ઈતિહાસ છે.” વળી આગળ તેઓ જણાવે છે કે “વિકમની ચોથી સદી સુધી તો જેન શાસ્ત્રોને પુસ્તકમાં લખવાની શરૂઆત થઈ ગઈ હતી અને દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં તે પ્રથાને ચોમેર પ્રચાર થઈ ગયો હતા.” આ સદી પછી જૈન સાહિત્યની વૃદ્ધિ અને પ્રચારને માટે પુસ્તકો લખવા અને લખાવાનું કામ ખુબ જેસભેર ચાલ્યું. પુસ્તકભંડારની પ્રાચીનતા–ઉપર જણાવી ગયા તેમ આર્ય સ્કન્દિલાચાર્ય અને નાગાર્જુનાચાર્યે વીર સં. ૮૪૦ (ઈ. સ. ૩૧૩) લગભગમાં જૈન આગમને પુસ્તકમાં લખવાની પ્રથા શરૂ કરી. પછી તે પુસ્તકને રાખવાના ભંડારેની સ્થાપના થવા લાગી. ખંભાતમાં તે ૧ જુઓ ગશાસ્ત્રની વૃત્તિ. ૨ ઉપદેશભૂત મૂલ સાહિત્યને 1 સક્રિય કહેવામાં આવે છે. તેવા મૂલ આગમ બાર છે. “માચાર, , ટા, સમવાનો વિવાજિત્તી, नायाधम्मकहाओ, उवासगदसाओ, अंतगडदसाओ, अणुत्तरोववाइअदसाओ, પાવાનર, વિપાકુબં, વિક્ટિવા” પાક્ષિક સૂત્ર. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર. ૧૩૧ કયારથી થઈ હશે તે ચાક્કસ કહી શકાય તેમ નથી. પરંતુ વિક્રમની ખારમી સદીમાં થએલા કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કે જેમણે ઘણું ઉત્તમ પ્રકારનું સાહિત્ય રચી તેને ઘણે! વિસ્તાર અને સ ંગ્રહ કરાવ્યા છે. તેમના સમયમાં પુસ્તક લખવાની અને તેને! સંગ્રહ કરવાની ચેાજના હતી તેના સબળ પુરાવે। પ્રભાવચરિત્રમાંથી મળે છે. જ્યારે સિદ્ધરાજના ભયથી ભયભીત બનીને કુમારપાળ દેશિવદેશ ર ડતા હતા તેવા સંકટના સમયમાં તે જ્યારે ખંભાતમાં શ્રીમદ્ હેમચદ્રાચાર્ય ના આશ્રયે આવ્યેા ત્યારે સિદ્ધરાજના માણસેાથી તેનું રક્ષણ કરવા તેને તાડપત્રોના સંગ્રહમાં સતાડી દીધા;૧ આથી સિદ્ધર!જના માણસા નિરાશ થઇ પાછા ગયા અને કુમારપાળને જીવતદાન મળ્યું. આથી સ્પષ્ટ સમજાય છે કે શ્રી હેમાચાર્યના ઉપાશ્રયમાં પુસ્તકા લખ્વાનુ કામ અને તેને સંઘરી રાખવાનુ કામ ચાલતુ હતું. ખારમી શતાબ્દી પહેલાં પુસ્તક ભંડાર હશે કે કેમ તે માટેના પ્રમાણે મળતાં તે મત સ્વીકારાય; પરંતુ ખંભાતમાં ખારમી શતાબ્દીથી જૈન ધર્મના પુસ્તક ભ’ડારામાં છે એ નિ:સશય છે. આચાર્યાના ઉપદેશ लेखयंति नराधन्या, ये जैनागम पुस्तकान् । सर्व वाडमयं ज्ञात्वा, सिद्धिं याति न संशयः ॥ ઉપદેશ તરગીણી પૃ. ૧૧૬. જે ધન્ય પુરુષો નૈનાગમનાં પુસ્તકા લખાવે છે તે કેવલજ્ઞાન પામીને મેક્ષે જાય છે તેમાં સંશય નથી. આ પ્રમાણે ઘણા ગ્રંથામાં પુસ્તક લખાવાથી મેાક્ષની પ્રાપ્તી થાય છે એમ દર્શાવવામાં આવ્યું છે. આ ઉપદેશને પિરણામે મેાક્ષ સાધવાની ઇચ્છાવાળા ગૃહસ્થાએ પાતાના દ્રવ્યના ઉપયોગ તેમાં કરવા માંડયા, અને લહીયાઓ રાખી સુંદર અને ટકાઉ શાહીથી પુસ્તકા લખાવા १ वसतिं हेमसूरीणां त्रस्तः स्रस्तवपुर्बलः । आगतो भूपते रक्ष रक्षेव्याख्यन् स्स्वलद्गिरा ॥ ३६७॥ प्रभुभिः साहसात् ताडपत्रलक्षान्तराहितः ॥ राजभयै पदायातैर्व्यालोकि न तु वीक्षितः || ३६८ ॥ હેમચંદ્રસૂરિ પ્રબંધ. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. માંડ્યા. એક ગ્રંથની અનેક નકલે કરાવવામાં આવતી અને ગુજરાત તથા હિંદુસ્તાનના મોટા જૈન પુસ્તક ભંડારમાં તે મોકલવામાં આવતી. જેસલમેરના પ્રાચીન જૈન ભંડારમાં ખંભાતનિવાસીઓએ આમશ્રેયાથ લખાવીને મોકલેલ પુસ્તક તે ભંડારની સૂચી જવાથી પ્રતિતિ થશે. તેમાંથી થોડી યાદી નીચે મુજબ છે. ૧ (૧૧) માવતી (મૂલ) સંવત ૧૧૧. જે. ભ. ની સૂરી પૃ. ૩. ૨ (૨૧) ગુરાતત્તવૃત્તિમારા પ્રતિ જે. ભ. સૂડી પૃ. ૪. ૩ (૮૨) વાવ વૃદુવૃત્તિ (fફાર્થોત્ત) પ્રથમevg wદ્ર બનત સાત ૨૪૮૧ જે. ભં. સૂ. પૃ. ૯. ૪ (૧૦૨) રાતોરા-૩રા ધ્યયન : કા સુલવા) Rામચંદ્રઘાત. હવત ૨૪૨૨ જે. ભં. સૂ. પૃ. ૧૪. ૫ (૧૩૩) સંવિધા સાત ૨૪ ૮ - જે. ભ. સૂ. પૃ. ૧૫. ૬ (૧૪૪) નિવૃત્તિ માત્ર સંવત ૨૪૨૨ જે. ભ. સુ. પૃ. ૧૭. ૭ (૧૬૬) માવતીવૃત્તિ કર્તા મચવ વવત ૨૪:૮ જે. ભ. સુ. પૃ. ૧૮. ૮ (૧૯૭) સિદ્ધાંત વિજHiા સ ૨૪૨૩ જે. ભં. સૂ. પૃ. ૨૩. ૯ (૩ર૭) પંનિધિતવૃત્તિ મff puત . ૨૨૮૧ જે.ભ. સુ. પૃ.૪૧. ૧૦ (૩૪૦) હથવાભાઇ (ફાકૃત વાઘનશુતિવૃત્તિ) સવત ૨૨૪૦ જે. ભં. સૂચી પૃ. ૪૩. ૧૧ (૧) વિક્રવર્તી જ્ઞાતિજ* ૨૪ જે. ભ. સુ. ક. ૫૧. શ્રી જિનભદ્રસૂરિએ કરેલું ઉદ્ધારા–વિક્રમની પંદરમી સદીમાં ખરતરગચ્છના શ્રી જિન ભદ્રસૂરિ નામના મહાપ્રભાવક આચાર્ય થઈ ગયા. તેમણે પ્રાચીન પુસ્તક ભંડાર તપાસી તેમાંથી તાડપત્રો પર કે ભેજપત્ર પર લખાયેલાં પુસ્તકે જીર્ણ થઈ જવાથી તેને ફરીથી ઉતરાવી તે પુસ્તકોને નાશ થતો અટકાવ્યો; એટલું જ નહિ પરંતુ તાડપત્ર કે ભેજપત્ર પર લખાવાને બદલે કાગળ પર લખાવાની પદ્ધતિ દાખલ કરી. હજારે નરવીરેએ પિતાની ખરી કમાઈ તેમાં ખરચી. આથી પુસ્તક ભંડારોને પુનરજીવન પ્રાપ્ત થયું. ઉપર જે ઉતારા આપવામાં આવ્યા છે તે સઘળા પંદરમી સદીના અને શ્રી જિનભદ્રસૂરિના સમયના છે, તેમાં સ્પષ્ટ લખ્યું છે કે શ્રી જિનભદ્રસૂરિના ઉપદેશથી. તાડપત્રની પ્રતો:–ખંભાતના જૈન પુસ્તક ભંડારમાં ઘણા ગ્રંથો તાડપત્રો પર છે. તેમાંના કેટલાક ગ્રંથ કાગળ પર ઉતર્યા છે. પરંતુ ૧ પદરમાં સૈકામાં “પાટણ અને ખંભાતના પ્રથનું કાગળેપરનું સંસ્કરણ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩ 3 પુસ્તક લેખન અને પુસ્તક ભંડાર. જુની પ્રતો વધારે પ્રમાણભૂત ગણાય. જેમકે વસુલેહંકી નામના વાર્તા સાહિત્યને લગતે માટે ગ્રંથ પ્રાકૃત ભાષામાં શ્રી સંઘદાસગણિ વાચક અને શ્રી ધર્મસેનગણિ મહત્તરે રચેલો છે. તેનું શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર તરફથી ગુજરાતી ભાષાન્તર શ્રી જૈન ધર્મ પ્રવર્તક શ્રીમકાન્તિવિજયજી મહારાજના શિષ્યપ્રશિષ્ય મહારાજ શ્રી ચતુરવિજયજી અને પુણ્યવિજયજીએ કરવા હસ્ત ધર્યું. તેમણે તે ગ્રંથને લગતી જુદી જુદી બાર પ્રતિ એકત્ર કરી, અને તેમાં વધુ જુની પ્રત તાડપત્ર પર સંવત ૧૩૮૬ માં લખાયેલી હતી તેને વધુ પ્રમાણિક ગણી અને તે પ્રત ખંભાતના શાન્તિનાથ ભંડારમાંની હતી. ભંડાર – ૩ ૧ શ્રી નીતિવિજ્યજીને જ્ઞાનભંડાર–ટેકરી આગળનાની ધર્મશાળામાં આવેલ છે, જેમાં પ્રતિ તથા પુસ્તક છે. ' ૨ શ્રી શાંતિનાથને જ્ઞાનભંડાર–ભેંકરાપાડામાં આવેલો છે, તેમાં તાડપત્રની પત્રો છે. તેને વહીવટ હીરાભાઈ નગીનદાસ હસ્તક છે, આચાર્ય શ્રી વિઠ્ઠભવિજયસૂરિશ્વરે સં. ૧૯૯૪ માં તેને પુનઃઉદ્ધાર કર્યો એ વેળા વહીવટ અંગે સંઘમાંથી એક વગદાર કમિટી નીમવામાં આવી છે, જે હાલ વહીવટ ચલાવે છે. ૩ સાગરગછના ઉપાશ્રયને ભંડાર–સાગટાપાડે આવેલો છે. કેટલાંક પુસ્તકપાના હતા જે ખપી સાધુઓને તેમજ મુનિશ્રી લાવણ્યવિજયજીને સેંપી દેવામાં આવ્યા હતા. એ ગચ્છની બારસા સૂત્રની સેનેરી સચિત્ર પ્રત જેવા જેવી હોવાથી તેના ત્રસ્ટીઓ તરફથી જેન શાળામાં રાખવામાં આવી છે. જેનો ઉપયોગ પર્યુષણમાં થાય છે. આ ઉપાશ્રયના ભંડારમાંથી મુનિશ્રી વિદ્યાવિજયને અકબર બાદશાહે આપેલા છ ફરમાન હાથ આવ્યા હતા. જે ફરમાને અસલ તથા ભાષાન્તર સાથે ગુજરાતમાં તપાગચ્છના આચાર્ય દેવસુંદર અને સોમસુંદરસૂરિની મંડળીઓ કર્યું, અને રાજપુતાનામાં જેસલમેરનાં શાસ્ત્રોને સમુદ્ધાર ખરતરગચ્છના , અધિપતિ જિનભદ્રસૂરિની મંડળીએ કર્યો હતો.” (જૈનસાહિત્યને ઈ. ૫ ૪૬૦) સં. ૧૪૭ર માં ખંભાતના મોઢ જ્ઞાતિના પર્વત નામના શેઠે જૈનોનાં ૧૧ મુખ્ય અંગે-આગમ માટે ખર્ચ કરી સોમસુંદરસૂરિ દ્વારા લખાવ્યાં હતાં. (જેન સા. ઈ. પૃ. ૪૬૦) ૨ ચૈત્ય પરિપાટી–પ્રકાશક શ્રી સ્તંભતીર્થ જૈન મંડળ, મુંબઈ. પૃ. ૫૯ ૩ “બુદ્ધિપ્રકાશ” પુ. ૭૮ મું. પૃ. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ. -------- - તેઓશ્રીએ સુરીશ્વર અને સમ્રાટમાં છપાવ્યા છે. જેમાંનું ચંદુ સંઘવીને આપેલું ફરમાન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. ૪ શ્રી વિજયનેમિસુરિ જ્ઞાન ભંડાર–વર્તમાન સમયને શાસનસમ્રાટ પૂજ્ય મહારાજ શ્રી વિજયનેમિસુરિના ઉપદેશને પરિણામે ખંભાતના ખારવાડામાં ગગનચુંબી ભવ્ય ઈમારત સરસ્વતીના ધામરૂપ શેભી રહી છે. ચાર મજલામાં સુંદર અને મજબુત કબાટમાં સુશોભિત પોથી બાંધણાથી સારી રીતે રક્ષાયેલાં હજારો પુસ્તકો સંગ્રહ કરાયેલા છે. ખંભાતમાંના વર્તમાન પુસ્તક ભંડારમાં તે અજોડ છે; તેની વ્યવસ્થા પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે થાય છે. વિકમની બારમી, તેરમી, ચૌદમી અને પંદરમી સદીમાં જેમ પુસ્તક લખાવાને પ્રબંધ ચાલ્યો હતા, તેમ વીસમી સદીમાં “જ્ઞાનશાલા” સ્થાપી પુસ્તકના સંરક્ષણ અને સંગ્રહનો સારો પ્રબંધ કર્યો છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ મહાન કામ ગણાય. પ યતિભંડાર–જીરાલાપાડામાં તથા બીજા ઉપાશ્રયમાં છુટા છવાયા સંગ્રહો છે. ખંભાતના જૈન ભંડારની પીટર્સન સાહેબે લીધેલી મુલાકાત – છે. પીટર્સન સાહેબે એપ્રીલ ઈ. સ. ૧૮૮૪ માં અને માર્ચ સને ૧૮૮૬ માં ખંભાતના ભંડારની મુલાકાત લીધી હતી. તેમણે શાંતિનાથનો ભંડાર ખાસ તપાસ્યો હતો. તેમાંથી દરેક ગ્રંથ આદિ અને અંતભાગ સાથે તપાસી તેની નેંધ લીધી છે. નંબર, પુસ્તકનું નામ, રચનાર, નં. લે. દરેક પાનામાં લાઈન, સંવત, અને રિમાર્ક વગેરે ખાના પાડી તમામ પુસ્તકે ધી લીધા છે. લગભગ ૧૨૦ પોથી તાડપત્રો ઉપર છે એમ જણાવ્યું છે. કેટલાક ગ્રંથમાં એક પુસ્તક (ગું બીજુ લખી દીધેલું તેમના જેવામાં આવ્યું છે. એમણે તૈયાર કરેલા રિપોર્ટ સને ૧૮૮૭ માં પ્રસિદ્ધ થયા છે. જિજ્ઞાસુ વાચકે પહેલે અને ત્રીજે રિપોર્ટ વાંચશે તે જ્ઞાનભંડારમાં રહેલાં પુસ્તકોની યાદી જણાશે. પરદેશથી કેટલાક યુપી મુસાફરે કે સ્વદેશી પ્રખ્યાત વિદ્વાનો એ ભંડારે જોવાની ઈચ્છાથી આવે છે. કિન્તુ શહેરના કેટલાય એવા જિજ્ઞાસુઓ તે જોવા પામ્યા હશે કે કેમ? તે વાત શંકાસ્પદ છે. એ ભંડાર તરફથી તાડપત્રો પર લખાયેલ પ્રતાની યાદી પ્રગટ થઈ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ જૈન મંદિરોનું સ્થાપત્ય. ૧ ૩૫ ૧૫-જૈન મંદિરનું સ્થાપત્ય. ભારતીય સંસ્કૃતિનું હાર્દુ ધર્મ છે અને ધર્મને અંગે સમાજની દરેક પ્રવૃત્તિમાં પરિવર્તન થાય છે. પ્રતિમાવિધાન–“જેનધર્મ નિવૃત્તિ–પ્રધાન ધર્મ છે ને એનું પ્રતિબિંબ, એના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ છેવટ સુધી એકજ રીતે પડેલું મળી આવે છે. ઈ. સ. ના આરંભની કુશાણ રાજ્યકાળની જે જેની પ્રતિમાઓ મળી આવે છે તેમાં, અને સેંકડો વર્ષ પછી બનેલ મૂર્તિઓમાં બાહ્ય દ્રષ્ટિએ બહુજ થોડે ભેદ જણાશે. જેન અડતની કપનામાં શ્રી મહાવીર સ્વામીના વખતથી માંડીને શ્રી હીરવિજયસૂરિના કાળ સુધીમાં કઈ ઉંડા ફેરફાર થયેજ નહિ.” ૧ જેન મૂર્તિવિધાનમાં વિવિધતા–અનેક રૂપતા ન આવી. મંદિરને અને મૂર્તિઓને વિસ્તાર ઘણાજ વધ્યો, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં કે ગંભીરતામાં વધારે ન થયે. પ્રતિમાના લાક્ષણિક અંગે લગભગ બે હજાર વર્ષ સુધી એકજ રૂપમાં કાયમ રહ્યા ને જેન કેવલીની ઉભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામ્યો. જૈન મૂર્તિઓ ઘડનારા સદા ઘણા ભાગે હિંદવાસી જ હતા. પ્રાચીન શિલ્પીઓએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે ધર્મની ભાવનાઓને અનુસરીને પ્રાણ કું. જૈન તીર્થકરની મૂર્તિ વિરક્ત, શાંત, ને પ્રસન્ન હોવી જોઈએ. એમાં મનુષ્ય હદયના નિરંતર વિગ્રહને માટે–એની અસ્થાયી લાગણીઓ માટે, સ્થાન હોય જ નહિ. જેન કેવળીને આપણે નિર્ગુણ કહીએ તો પણ ખોટું નહિ. એ નિર્ગુણતાને મૂર્ત શરીર આપતાં સૌમ્ય ને શાંતિની મૂર્તિજ ઉદ્દભવે; પણ એમાં સ્કૂલ આકર્ષણ કે ભાવની પ્રધાનતા ન હેય. એથી જેની પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તરતજ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિઓના મુખ ઉપર પ્રસન્નભાવ અને હાથ શિથિલ લગભગ ચેતન રહિત સીધા લટકતા હોય છે. નગ્ન અને વસ્ત્રાચ્છાદિત પ્રતિમાઓમાં વિશેષ ફરક હોતો નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમા સાધારણ રીતે ૧ શ્રીયુત નાનાલાલ મગનલાલ મહેતા. આઈ. સી. એસ. ડેપ્યુટી કમિશનરને જૈન પ્રતિમા–વિધાન અને ચિત્રકલા” વિષે મનનીય લેખ જુઓ. જેના સાહિત્ય સંશોધક ખંડ ૩ અંક ૧ પૃ. ૫૮. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ધ્યાનમુદ્રામાં ને વાસનમાં મળી આવે છે. તેઓના બાને હાથ ખેાળામાં ઢીલી રીતે ગોઠવાયેલા હોય છે. હસ્તમુદ્રા સિવાય બીજી બધી બાબતે લગભગ બૌદ્ધમૂર્તિઓને મળતી આવે છે. ર૪ તીર્થકરનાં પ્રતિમાવિધાનમાં વ્યક્તિભેદ ન હોવાથી લક્ષણતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જુદા તીર્થકરના નામે ઓળખી શકીયે. આસન ઉપર સાધારણ રીતે તીર્થકરનું લાક્ષણિક ચિન્હ કે લાંછન ચિત્રિત હોય છે. બજારના ચિંતામણુ પાર્શ્વનાથ કે માણેકચોકના યરામાના આદિનાથની પ્રતિમા સન્મુખ તમે જઈ ઉભા રહો તે એ મૂર્તિઓની ઉપર જણાવેલી લાક્ષણિક અસર થયા વિના રહેશે નહિ. ધ્યાનમગ્ન થઈ જવાશે; શોકમહાદિ ક્ષણભર ભૂલી જવાશે. અને બેજારૂપ જીવન રસિક લાગશે. ઘુમટ અને શિખર –ખંભાતના જૈન મંદિરમાં કેટલાક ઘુમટવાળા છે, કેટલાક શિખરબંધી છે અને વધુ પ્રમાણમાં માત્ર અગાસીવાળા છે. દેવળના અંદરના ભાગમાં દેવ હોય છે. દેવની સન્મુખ ઉભા રહી દર્શન–પ્રાર્થના કરવાની હોય છે. એ પ્રાર્થના કરનાર જ્યાં ઉભો રહે છે તે ભાગ ઘુમટવાળો હોય છે. અંદરનો ભાગ જુદો પાડી દીધેલો હોય છે. ઘુમટ ઉપર સૂર્યના પ્રકાશ પડી તે પરાવર્તન પામી તેને પ્રકાશ મંદિરમાં પ્રવેશ કરે છે. સૂર્યનાં સીધાં કારણે પ્રવેશ કરતાં નથી. આથી મંદિરમાં શીતળતા હોય છે. પ્રત્યેક મંદિરમાં આરસનો પત્થર હોય છે, જેથી તે પણ શીતળતામાં વૃદ્ધિ કરે છે; આથી અન્ય મંદિરે કરતાં જૈન મંદિરમાં શીતળતા વિશેષ હોય છે; દેવ સાનિધ્યમાં દર્શનપ્રાર્થના કરનાર ઉપર તે શીતળતાની અજબ અસર થાય છે. ધગ ધગતા ઉનાળામાં કે ધગ ધગતા મગજ વખતે એ શીતળતા મુમુક્ષુને દેવમાં દાકાર બનાવા કારણભૂત નીવડે એ નવાઈ જેવું નથી. આગળના ભાગમાં થાંભલાવાળો મંડપ હોય છે. થાંભલા ઉપર આડા પત્થા ગોઠવી અષ્ટ ખુણાવાળો અને પછી ઉપર જતાં ગોળ એવો ઘુમટ હોય છે. થાંભલામાં સાંકળ બાંધેલી ઘંટડીઓ કતરેલી હોય છે. કેટલેક સ્થળે વધારે થાંભલા મૂકી ઘુમટ મેટે કરેલો છે; ત્યારે કેટલેક સ્થળે થાંભલા મૂક્યા સિવાય ઘુમટ કરેલ છે, બજારના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરમાં દર્શન કરવા ઉભા રહેવાને મંડપ ભાગ એવી રીતે તૈયાર કર્યો છે કે તે જોતાં પ્રાચીન કારીગરીનું ઉત્તમ ભાન સહેજમાં આવી જશે. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન મંદિરોનું સ્થાપત્ય. ૧૩૭ ભાટવાડામાં આવેલું ખંભાતના સર્વ જૈન દેવાલમાં મણિરૂપ શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું જિનાલય છે. તેને પાંચ મેટાં શિખરે છે. બાજુ પર બીજા નાના શિખરે છે. આબુના-દેલવાડાના દેવળને જે જાતના શિખર છે તેવું શિખર ચેકસીની પળમાંના શ્રી વિમળનાથના મંદિરનું છે. તે શિખર એવી રીતનું છે કે નાના નાના પત્થર ગોઠવીને બનાવેલું છે; આવી જાતનું શિખર ખંભાતમાં એકજ છે. ભોંયર-આબુ કે કુંભારીયાના મંદિરમાં જોયાં નથી, પરંતુ બજારના ચિંતામણી પાર્શ્વનાથ, માણેકચોકમાં આદીશ્વરનાથ, અને વાઘમાસીની ખડકીમાં આવેલા મંદિરમાં ભેંયરાં છે, એ યરામાં મોટી પ્રતિમાઓ પધરાવેલી છે, હાલ ચિતામણી પાર્શ્વનાથ આદિના ભેંયરાંએમાં ઉતરવા માટે જુદી યેજના કરી સુધારા વધારા કરવામાં આવ્યા છે, પરંતુ તે પહેલાં ભયરામાં દર્શન કરવા જવાને એકજ માણસ ઉતરી શકે એવી નાની સીડી રાખેલી હતી; ઉપરથી એક નાની બારી હોય છે, તે એક કબાટ જેવી દેખાય કે જેથી કોઈ અજાણ્યા માણસ એકદમ ભેંયરામાં ઉતરવાને માર્ગ જાણી શકે નહિ. સત્તરમી સદીમાં થએલા પ્રખ્યાત પરી રાજીયા અને વજીયાએ બંધાવેલા તથા સેની તેજપાળના દહેરામાં (ઉપર જણાવેલા) આવી રચના કરી છે. ખંભાત પર અલ્લાઉદ્દીનના ભાઈ અલપખાને સ્વારી કરી ઘણુ મંદિરને નાશ કર્યો હતો તે ભયને લઈનેજ યરામાં પ્રતિમાજી પધરાવ્યાં હોય એ દેખીતું જ છે. ખંભાતમાં ભેંયરાવાળાં આ જૈન મંદિરે બેનમુન અને પ્રેક્ષય છે. માળ –જેન લેકમાં દેવળ ઉપર માળ ચઢાવવાનો રિવાજ છે. આબુ પર અચળેશ્વરના જૈન મંદિરને માળ છે. દ્વારકાના જગત્ દેવળને ઉપરાઉપરી આઠ માળ ચઢાવેલા છે; તેમ ભાટવાડામાં આવેલા વિશાળ મંદિરને ત્રણ માળ છે. તે સિવાય બે માળના બે ત્રણ મંદિરે છે. ચામુખછ –જેવી રીતે આબુના અચળેશ્વરમાં ચોમુખજી છે. તેવી રીતે ખારવાડામાં શ્રી મહાવીરસ્વામી, ચેળાવાડામાં સુમતિનાથ વગેરે છે. ભમતી:–મુખ્ય નાયક ઉપરાંત અન્ય તીર્થકરની પ્રતિમાઓ મુખ્ય નાયકના દહેરાની બાજુ પર જુદા જુદા ગેખમાં પધરાવેલી હોય છે. અમદાવાદના શેઠ હઠીસીંગના દહેરામાં, આબુ પર મંત્રીશ્વર વસ્તુ Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ગોટું દેવાલય–ભાટવાડે. શ્રી મહાવીર પ્રી. વર્કસ મુંબઈ, ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પાળ તેજપાળના દહેરામાં કે અચળગઢના દહેરામાં મુખ્ય મંદિરની આસપાસ અથવા બાજીપર આવી હારબંધ તીર્થકરોની પ્રતિમાઓ છે, તે દરેક ઉપર શિખર હોય છે. તેવીજ રીતે ભાટવાડાના મોટા જીનાલયમાં છેક નીચેના માળે તેવી પ્રતિમાઓ છે. એટલે તેની રચના અન્ય પ્રખ્યાત જૈન મંદિરેથી કઈ રીતે ઉતરે એમ નથી. કારીગરી–આબુના મંદિર જેવી કારીગરી સઘળે છેતી નથી; પરંતુ સામાન્ય કારીગરી તો સર્વ જૈન મંદિરમાં હોય છે; આધુનિક મંદિરોમાં સાદાઈ વધારે જોવામાં આવે છે, ખારવાડામાં શ્રી સીમંધરજીન (મહાવિદેહ વિહરમાન) ના મંદિરમાં આરસની છત્રી શિલ્પકળાને સારો ખ્યાલ આપે છે. મોટા ભાટવાડાના જૈન મંદિરમાં જુદા જુદા રંગના વપરાયેલા આરસના પત્થરો તેની સુંદરતામાં અનેક ઘણો વધારો કરે છે. ગીમટીમાં શ્રી મહાવીર પ્રભુના જીનાલયમાં સઘળે - કોચ જડી દીધા છે; તે સર્વ મંદિરેમાં ભાત પાડે છે. શ્રી સ્તંભન પાર્શ્વનાથના નવીન પ્રાસાદની રચના, કારીગરી અને ચિત્રકામ હરકેઈને મહ ઉપજાવ્યા વિના રહેશે નહિ. આળીપાડાના શાંતિનાથના મંદિરમાં રંગમંડપને ભાગ પ્રાચીન કારીગરીને નમુને છે. . એકંદરે જોતાં ખંભાતના જૈન મંદિરે કારીગરી, કળા, સુંદરતા, સ્વચ્છતા, સ્થાપત્ય વગેરે બાબતમાં અન્ય શહેરોના જીનમંદિરે કરતાં કઈ રીતે ઉતરતાં નથી. હા, એક મંદિરમાં તે સઘળું દૃષ્ટિએ નહિ પડે પરંતુ દરેકમાં કંઈને કંઈ નવીનતા છેજ. ૧૬–ઉપાશ્રયે અને સંસ્થાઓ. સત્તરમાં સૈકામાં કેટલા ઉપાશ્રયે હતા તેની ગણતરી તે સમયના કવિ ઋષભદાસ જણાવે છે કે પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તરણ તિહાં ઘંટનાદ, પિસ્તાલીસ જિહાં પિષધશાલ કરઈ વખાણ નિવાચાલ. (હીરવિજયસૂરિ રાસ. ) Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૯ ઉપાશ્રયો અને સંસ્થાઓ. નહિ કેઈને વિષવાદ, પંચ્યાસી જિન પ્રાસાદ મેટી પિષધશાલ સંખ્યા તેની બેંતાલ–૧૧ (ભરત બાહુબલિ રાસ) ઉપરના વર્ણન પરથી જણાય છે કે ૮૫ જિન મંદિરે હતાં કર-૪૫ ઉપાશ્રયો (પિષધશાળા) હતા. વર્તમાન કાળમાં ૧૦ ઉપાશ્રય છે, તેમાં ૯ ખંભાતમાં છે. ૧ આગમગ૭, ૨ પાસ્તર, ૨ દેવસુર, ૧ સાગર, ૧ ખરતર, ૧ આણસુર, ૧ લેઢી પોષાલ. ૧ ટેકરી આગળ નાની ધર્મશાળા કે જેમાં એક બાજુ જ્ઞાન ભંડાર છે ને બાકીના ભાગમાં સાધુઓ ઉતરે છે. ૨ જેનશાળા–-ટેકરી ઉપર “શ્રી અમર જેનશાળા” નામે જેનેનું પ્રસિદ્ધ અને વિશાલ સ્થાન છે; નીચેના ભાગમાં વ્યાખ્યાન વાંચવાની સગવડ છે; જ્યાં ઘણું માણસે બેસી શકે તેવી વિશાળ જગા છે. તે સ્થળે “ગઢ”ની રચનાઓ થઈ શકે તેવી સગવડ છે. ઉપરમાળ છે. ત્યાં મુનિ મહારાજે રહી શકે છે. મોટા આચાર્યોના ફેટાઓથી તેને શણગારવામાં આવી છે. - ૩ ગુલાબવિજયને ઉપાશ્રય-નાગરવાડામાં ગુલાબવિજયના ઉપશ્રય તરીકે ઓળખાય છે. એક તરફ “ શ્રી સ્તંભ તીર્થ જૈન શ્રાવિકા શાળા” નો વિભાગ છે જ્યાં બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રાવિકાઓ અભ્યાસ કરે છે. શાળાની બેઠકને સૂરિપંગના ફેટાથી તેમજ પૂર્વાચાર્યોના વચનામૃતવાળા બેડથી અલંકૃત કરવામાં આવી છે. ૪ અંચલગચ્છને ઉપાશ્રય–નાગરવાડામાં અંચલગચ્છના ઉપશ્રય તરીકે ઓળખાતું બે માળનું મકાન છે. જેમાં નીચેના ભાગમાં વદ્ધમાન આયંબિલ તપનું ખાતું પૂર્વે હતું. જ્યારે ઉપર યાત્રાળુને ઉતરવાની સગવડ છે. આયંબિલ તપનુ ખાતુ નાના ચળાવાડામાં લઈ જવામાં આવ્યું છે. ૫ કન્યાશાળા ઉપાશ્રય-માણેકચોકમાં ગુજરાતી કન્યાશાળા આગળ આવેલે સાધ્વીજીના ઉતારા માટેનો કન્યાશાળા ઉપાશ્રય તેમજ બાજુ ઉપર ગોરજીને ઉપાશ્રય છે. ૧ આ પ્રકરણ ખંભાત ચૈત્યપરિપાટી” ના આધારે લખાયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૬ પાયચંદગછને ઉપાશ્રયમાણેકચોકથી બાળપીપળા તરફ જતાં નાની ખડકીમાં પાયચંદગચ્છનો ઉપાશ્રય આવેલ છે. ૭ માણેકચોક ઉપાશ્રય-માણેકથી અલગ તરફ જતાં જમણા હાથ તરફ એક ઉપાશ્રય છે. ઘણુ ગૃહસ્થની મદદથી તેની સુધારણા ઠીક થઈ છે. એ માટે શ્રી ઋદ્ધિસૂરિજીને ઉપદેશ ખાસ હતો. ૮ ધર્મશાળા–બાળપીપળા આગળની સંધની ધર્મશાળા છે કે જે મૃતપ્રાય: દશામાં છે. નજીકમાં પાયચંદગચ્છના સાધુને ઉપાશ્રય છે વળી ખુણામાં પણ ના ઉપાશ્રય છે. ૯ જીરાળાપાડામાં નવી શ્રી નેમિસૂરિની પ્રેરણાથી બંધાયેલી પાઠશાળા છે કે જેમાં ઉપરના બે માળે સાધુઓને ઉતરવાની સગવડ છે. પ્રથમ આ સ્થાને દહેરાં હતાં, જે મેટા દહેરામાં ભેળવી દેવામાં આવ્યાં છે, આમાં એક યરૂં છે જેની કારીગીરી ખાસ જોવા જેવી છે. પવાસનને કમાન તેમજ ગેખલા વગેરે કારીગીરી જે ભૂતકાળની આપણું કીર્તિસ્મૃતિ તાજી થાય છે. ૧૦ ઓશવાલની વાડી–દાદા સાહેબની ખડકીમાં એશવાલ જ્ઞાતિની વાડી છે. ૧૧ શેઠ અંબાલાલ પાનાચંદની ઘર્મશાળા-બજારના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પાસે આ ધર્મશાળા આવેલી છે. વચ્ચેના ભાગમાં ખુલે ચોક છે અને આજુ બાજુ સરાઓ છે; ત્યાં ભાષણે, વ્યાખ્યાન વગેરે કરવાની સારી સગવડ છે; જેથી જેનેતરે પણ તેને ઉપયોગ કરી શકે છે. ઉપરના મજલે આચાર્ય મહારાજે ઉતરે છે તથા નીચેયાત્રાળુ મુસાફરો ઉતરે છે. ત્યાં વાસણ ગોદડાં વગેરેની સર્વ પ્રકારની સગવડ છે. ત્યાં એક પુસ્તકાલય છે. સ્વ. શેઠ અંબાલાલ પાનાચંદે સામાન્ય દશામાંથી સ્વબળે આગળ વધી મુંબઈમાં લક્ષ્મી પ્રાપ્ત કરી હતી. આ શેઠે પોતાની સલમીને ઉપગ આ ધર્મશાળામાં કરી પિતાની કીર્તિ અમર કરી છે, તેની વ્યવસ્થા તેમના ભાઈ શેઠ દીપચંદ પાનાચંદ કરે છે. તેઓ સુકીર્તિમાન, ધર્મ અને ગુણાનુરાગી છે. ૧૨ સાગરગચ્છને ઉપાશ્રય-સાગટાપાડામાંની શ્રીમાળી જ્ઞાતિની વાડી (સાગરને ઉપાશ્રય) નું વિશાળ મકાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રય અને સંસ્થાઓ. ૧૪૧ - ૧૩ પોરવાડ જ્ઞાતિની ધર્મશાળા–આલીપાડે પોરવાડ જ્ઞાતિની ધર્મશાળા છે. ૧૪ સ્થાનકવાસીને ઉપાશ્રય–સંઘવીની પોળમાં વિશાળ ઉપાશ્રય આવેલો છે; ત્યાં પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાન થાય છે. વળી તેમને એક ઉપાશ્રય માંડવીની પાળે છે. તેમાં સાધ્વીઓ રહે છે. ૧ જેનશાળા કમિટી–એની સ્થાપના સ્વ. શેઠ અમરચંદ પ્રેમચંદની ઉદાર ભાવનાથી થઈ છે. અને તે “શ્રી અમર જેનશાળા નામે ઓળખાય છે. પાછળથી તેમના પુત્ર પિપટભાઈ અમરચંદ તથા કસ્તુરભાઈ અમરચંદે ધનને વરસાદ વરસાવી તેને નવપલ્લવિત બનાવી. શેઠ પિપટભાઈએ તેની વ્યવસ્થા માટે કમિટિની યોજના કરી ટ્રસ્ટડીડ કર્યું. આ સંસ્થા હસ્તક દેરાસરની તેમજ જુદા જુદા પર્વે નિમિત્તે મૂકાયેલી થાપણોની મોટી રકમ છે. એ સિવાય પર્યુષણાદિ પ્રસંગે થતી ઉપજ પણ ત્યાં જમા થતી. ત્યાં શાંતિ સ્નાત્ર આદિ ઉત્સવમાં ખપ આવે તેવાં સાધનો રહે છે. તેમજ પૂજામાં ઉપયોગી થઈ પડે તેવા સુખડ, કેશર, વરખ, અંબર વગેરે જે ત્યાં રખાય છે અને તે ત્યાં વેચાતી મળે છે. ૨ જૈન કન્યાશાળા-બેબી ચકલે આ કન્યાશાળા આવેલી છે. જેન કેમની કન્યાઓ માટે તે ખાસ છે. તેને સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે. ( ૩ જૈન શ્રાવિકાશાળા–ગુલાબવિજયજીના ઉપાશ્રયમાં આ અતિ ઉપયોગી સંસ્થા પિતાનું કાર્ય કરે છે. પાંજરાપોળ સત્તરમા સૈકાને એક પરદેશી મુસાફર પોતાના પ્રવાસ ગ્રંથમાં ખંભાત વિષે લખે છે કે “શહેરમાં તેઓ લંગડા કુતરાઓ, બિલાડાઓ અને પક્ષીઓ રાખવાને હોસ્પિતાલ રાખે છે. તેઓ કીડીઓને માંસ (દાણ) પુરું પાડે છે.” ૧ - જેને એટલે દયા ધર્મનું સ્વરૂપ. તેમના અણુઅણુમાં દયા વ્યાપેલી હોય છે, પશુપક્ષીઓ અને જળચર જીવો માટે તેઓ તનમન અને ૧ “ગુજરાતી” ને દશેરાને અંક ઈ. સ. ૧૯૨૮ યુરોપી મુસાફરો એ નામનો લેખ જુઓ. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ધનથી બનતું કરે છે. દયાધર્મને માટે આર્યાવર્ત પ્રખ્યાત છે, અકબર જેવા મહાન મેગલ બાદશાહને જ્યારે શ્રી હીરવિજયસૂરિએ તથા શ્રી વિજયસેનસૂરિએ તથા શ્રી જીનચંદ્રસૂરિએ પ્રબોધ્યા ત્યારે તેમની પ્રસન્નતાએ એજ માગ્યું કે એક વર્ષ સુધી ખંભાતના દરીઆમાં માછલી પકડાવવી નહિ. “ખંભાયત બંદિર તણું, સાગર મછલી છોરી રે, એક સાલિ લીલા કરઉ, કહિ કરઈ ચોરી રે.” (જે. એ. ગૂ. કા. સં. પૃ. ૧૩૦.) વર્તમાન યુગમાં સં. ૧૯૪ ના પિષમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ ખંભાતમાં પધાર્યા ત્યારે એક દિવસ ખંભાતનુ કસાઈબાનું ખંભાતના સંઘ તરફથી બંધ રખાવવામાં આવ્યું હતું. ખંભાતમાં ઘણું કાળથી પાંજરાપોળે ચાલતી આવે છે. સંવત ૧૯૪૪ પહેલાં તે સમયના નગરશેઠ માણેકચંદ લક્ષ્મીચંદ તેને વહીવટ કરતા. તેઓ વૃદ્ધત્વ પામવાથી તેનો વહીવટ શેઠ મગનલાલ દુર્લભદાસને સંપ્યો. તેમના ગુજરી ગયા બાદ તેમના પુત્ર શેઠ દ્વારકાદાસ મગનલાલ ચલાવે છે. તેમણે પણ હવે તેને વહીવટ કેટલાક જેનોની એક કમીટી નીમી તે દ્વારા કરવા માંડ્યો છે. પાંજરાપોળની મિલ્કત સં. ૧૯૯૪ માં રૂા. ૩૩૭૮) ખંભાત રોકડા અને રૂા. ૭૮૦૦) સ્થાવર મિત હતી. ખોડાં ઢેરને માટે એક વિશાળ મકાન બંધાવવાની જરૂર જણાયાથી બાળપીપળા આગળ સં. ૧૯૪૫ માં દેશપરદેશના ગૃહસ્થોની મદદથી રૂા. ૫૭૦૬ ખરચીને એક મકાન બાંધવામાં આવ્યું હતું. દિવસે દિવસે ઢેરાની સંખ્યામાં વધારો થતો જવાથી બીજા મકાનની જરૂર પડી. એટલે સં. ૧૯૪૯ની સાલમાં ગુર્જરવાડા આગળ પાંજરાપોળને અસલ અહીં જુને વંડે હતો ત્યાં વિશાળ પાંજરાપોળ બંધાવી. તે નવા મહાજનને નામે ઓળખાય છે. પાંજરાપોળના નિભાવ માટે કેટલીક જોન કેમેમાં ચારી દીઠ લાગે લેવામાં આવે છે. વળી કેટલીક જ્ઞાતિમાંથી સ્ત્રી વિધવા થાય તે વખતે તેની સઘળી ચુડીઓ ભાંગી ન નાખતાં એક ચુડીની ધાર ખંડીત કરી બાકીની પાંજરાપોળમાં મોકલવાની ગોઠવણ કરી છે અહીં આવેલી ચુડીઓને વેચી નાખી તેના દ્રવ્યથી ખોડાં ઢેરને નિભાવ કરવામાં ઉપયોગ કરે છે. આવી ઉત્પન્ન થતી રકમ સં. ૧૯૭૮ ની Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયો અને સંસ્થાઓ. ૧૪૩ સાલમાં રૂ. ૪૪૫) ની થઈ હતી, તે સિવાય “રાહદારી'ના વેપારીઓ, સાડીના વેપારીઓ, જીનીંગ ફેકટરીઓ વગેરે તરફથી પાંજરાપોળ માટે રકમ લેવાય છે. પાંજરાપોળ તરફથી માછલાની જાળે છોડાવાય છે. આ સ્ટેટમાં ગૌવધ નહિ કરવા બાબતને હુકમ ડબ્લ્યુ. પી. કેનેડી સાહેબે સને ૧૮૯૧ ના જુલાઈ માસની ૧૬ મી તારીખે કર્યો છે. જેથી આ રાજ્યમાં તે થતો નથી. જીવાતખાનું ગવારા દરવાજા બહાર મેચીવાડે નાનફળીયામાં જતાં ડાબા હાથ તરફ જીવાતખાનું આવે છે. અહીં બે મોટા ઊંડા તળીયાવાળા ઓરડા છે. તેની બાજુમાં જીવાત ઉઘરાવી લાવનાર માણસને રહેવાની ઓરડી છે. એક નકર મહેલે મહોલ્લે ફરીને ખાસ કરીને જેનેના લત્તામાંથી કિલ્લો, ઈયળો, જીવડાં વગેરે જીવાત અથવા તેવું અનાજ ઉઘરાવી લાવે છે અને તે ઓરડામાં નાખે છે. વર્ષે વર્ષે એરડા બદલે છે. જુને એારડે દસબાર વર્ષ બંધ રાખ્યા પછી તેમને કચરો ખાતર તરીકે વેચી નાખવામાં આવે છે. અહીં એક સ્થાન પર નાની દહેરી છે. તેમાં એક આચાર્યના પગલાં છે. તે તદ્દન જીર્ણ અવસ્થામાં છે. આ ઉપરથી એમ જણાય છે કે આ સ્થળ ઘણું જુનું હોવું જોઈએ. પરબડીએ: જેવી રીતે પશુઓ માટે પાંજરાપોળ છે; જંતુઓ માટે જીવાતખાનું છે તેમ ઉડતાં પંખીઓને પિષણ માટે પરબડીઓ છે. સામાન્ય રીતે ગુજરાતના દરેક ગામેગામ હોય છે તેવી રીતે અહીં પણ છે; મોટે ભાગે ખંભાતના દરેક મહોલ્લે મહેલે પરબડીઓ છે. જેને કેટલીક ખાસ પરબડીઓ તરફ ધ્યાન આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૭-સંધ અને સંધયાત્રા. થંભતીરથ વર ઠામ, મંગલ ગુણ અભિરામ, ચતુર્વિધ સંઘ સાહાવઇ, ઉચ્છવસ્યઉં મન ભાવઈ. (એ. રા. સં. ભા. ૧ પૃ. ૩૧) ખંભાતના જૈન સંઘ ઘણા વિશાળ, વિવેકી, સંપત્તિવાન, ધર્મપરાયણ, દયાળુ અને સંપીલેા હતેા. આચાયાને ભક્તિભાવ પૂર્વક નિમ ંત્રણ કરવા, પ્રવેશેાત્સવ કરવા અને તેઓશ્રીના વ્યાખ્યાન શ્રવણુ કરી તેમના ઉપદેશાનુસાર વર્તન કરવું એ તેનુ મુખ્ય કર્તવ્ય ગણાતું. ભૂતકાળના ઇતિહાસ પર દૃષ્ટિ નાખતાં ઉપરની વિગતાના ઘણા ઉલ્લેખે મળી આવે છે. જ્યારે સલખણુપુરના કાચરશાહ ખ ંભાત આવ્યા ત્યારે ચૌદશના દિવસ હતા. સઘળા સંધ સુમતિસાધુનુ વ્યાખ્યાન શ્રવણુ કરતા હતા. આ સઘળા સંઘને જોઇને કાચશાહને મનમાં અત્યંત આનંદ પ્રાપ્ત થયા. ૮ ખંભાયતિનઉ દ્વેષી સંઘ કાચર મનમાં વાળ્યેા રંગ ” ઃઃ દ સઘળા સંઘે કચરશાહને પોતાના મહેમાન ગણીને તથા સ્વધર્મી જાણીને “ સાધર્મિક માટઇ સનમાનિ, આગલિ ખઇસાર્યા બહુમાની ’’ તેને બહુ આદરપૂર્વક અગ્રસ્થાને બેઠક આપી. આશુ દેખાડે છે? કેટલા અંધા વિવેક ! એક અનણ્યા માણસને આદરપૂર્વક ધનપતિએ ધનના ગવરહિત થઈ આગળ એસાડે એ વિવેકની શ્રેષ્ઠતા છે. લાકે પશુ સંઘનુ અહુ સારૂ માન સાચવતા. ઉદાહરણ તરીકે સામસી મત્રી અને તેની પત્ની ઇંદ્રાણી ઉત્સવ કરે છે; અને રાયમલૈંને શ્રી સમરચંદ્ર પાસે દીક્ષા લેવરાવે છે તે વખતે સામસી મત્રી સઘળા સંઘને મેળવે છે, “અનધ સંધ્ મેલવી મનની વારતા, સ ંભલાવ હરિષષ્ઠ ઘણું એ: અંજિલ સિરઇ ચડાવિ વિનયસહિત ઘણુઉં, લતઉ ઉત્તર ઇમ ભઈ એ; જે તુમ્હેં કહયઉ પ્રમાણ તે સહુ નિશ્ચલ, તુમ્હે સિષ એ અતિ ગુણું ભર્યું એ. ” ( એ. રા. સં. ભા. ૧ રૃ. ૩૪. ) Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ સંધ અને સંઘયાત્રા. ૧૪૫ સેમસી મંત્રી કેટલો વિવેક કર્યા પછી પોતાનું કાર્ય આરંભે છે? સંઘની પ્રતિષ્ઠા ઉપર કેટલી પ્રીતિ દેખાય છે? સત્તરમા સૈકામાં મેગલ સમ્રાટ અકબર સૂરીશ્વર શ્રી હીરવિજયસુરિને પોતાની પાસે આગે નિમંત્રણ કરે છે; તે ફરમાન લઈ અમદાવાદને સંઘ ગાંધારમાં રહેલા સૂરીજીને બતાવા જાય છે. આ સમયે ખંભાતના સંઘને પોતાની સાથે લઈ જાય છે. તે વખતના ખંભાતના સંઘના આગેવાને સંઘવી ઉદયકરણ, પારેખ વજીઆ, પારેખ રાજીયા, રાજા શ્રીમદ્ઘ વગેરે તેમની સાથે જઈ મહારાજશ્રીને વંદન કરે છે; સૂરિજી તેમના આગમનથી અત્યંત હર્ષ પામ્યા, પછી સમ્રાટ અકબર પાસે જવાની મંત્રણ કરે છે. કહે; સંઘની કેટલી પ્રતિષ્ઠા! સંઘને કેટલે ભક્તિભાવ! પંદરમાં, સોળમાં સૈકામાં અનેક ધર્મવીરેએ હજારે રૂપીઆ ખરચી જુદા જુદા જિનદેવની પ્રતિમાઓ કરાવી છે. જ્યારે ઘણું વ્યક્તિઓ આવાં ધર્મ કાર્ય કરે ત્યારે સમસ્ત સંઘ પણ પિતાનું આવું ધર્મ કાર્ય કરતાં ચુક્તા નથી. સંવત ૧૬૩૨ ના વૈશાખ શુદિ ૧૩ ને શુકે ખંભાતના સંઘે શ્રી પંચાસરા પાર્શ્વનાથનું બિબ કરાવ્યું છે, અને શ્રી વિજયસેનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. જેમ વર્તમાન કાળમાં કેટલાંક જિનાલયેની વ્યવસ્થા જૈનશાળા મારત થાય છે, તેવી રીતે તે સમયે જિનાલયેની વ્યવસ્થા સંઘદ્વારા થતી હતી. તેના નિભાવ માટે જેન વ્યાપારીઓ આવતા માલ ઉપર વેરે નાખતા. અને તે દ્રવ્યમાંથી જૈન મંદિરની વ્યવસ્થા કરવામાં આવતી હતી. .. કે સાધુ કે આચાર્ય સ્વર્ગવાસી થાય તે તે પ્રસંગે સઘળે સંઘ સારે સંપ દેખાડી તે પ્રસંગ સારી રીતે ઉજવતો હતે; તેમ કોઈ સૂરિને આચાર્ય પદ આપવામાં આવતું તે પ્રસંગે પણ સંઘ સારી મદદ કરતે. જેમકે વિજયદેવસૂરિને ગચ્છનાયક પદ આપ્યું ત્યારે – ખંભનયર ઉચછવ ઘણું શ્રી વિજયસેન ભલું કીધું રે” સંઘ સહિત શ્રી વિજયદેવન, ગચ્છનાયક પદ દીધું રે-૧૨ - એ. સ. મ. ભા. ૧ લે પૃ. ૭૨ ૧ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ જ લેખાંક ૫૬૨. ૨ જુઓ શિલાલેખ સં. ૧૩૫ર ને (પરિશિષ્ટમાં) Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ શ્રી વિજાણંદસૂરિના કાળધર્મ પ્રસંગે– ધન ધન સંઘ ખંભાતિને, કીધું ઉત્તમ કામ રે, બહુવિધ ધન જેણઈ વાવરી, રાખ્યું ત્રિભુવન નામરે-૪૦ એ. સ. મા. ભા. ૧ લે પૃ. ૩ શ્રી વિજયસેનસૂરિના નિર્વાણ પ્રસંગે– મહેમુદી સઘલી મીલી આઠ હજાર પ્રમાણ ષરચી ખંભાયત તણઈ, સંઘઈ જાણુ સુજાણેરે-૪૯ મા. ભા. ૧ લો પૃ. ૩૯ ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં ખંભાતને સંઘ ઘણે વિવેકી હતું તેનાં ઘણજ પ્રમાણે મળે છે. સંઘની ખુબ પ્રશંસા કરેલી વાંચવામાં આવે છે. સંઘ વિવેકી ખંભાતિને, અણસણ જાણ ઉદાર રે, શ્રી પુજ્યનઈ હીતદાયકે પૂણ્યષજીનો ભરઈ સારરે-૧૪ એ. સ. મા. ભા. ૧ લે પૃ. ૯૪ સંઘ યાત્રા. વર્તમાનકાળમાં યાત્રા કરવાને જેવાં સાધને છે તેવા સાધન પહેલાં ન હતાં, ગાડાં, રથ ઈત્યાદિથી તથા પગ રસ્તે ચાલીને યાત્રા કરવામાં આવતી હતી, રસ્તામાં ચારચખારને ભય ઘણો રહેત; જેથી સારા સંઘાત વિના યાત્રાએ જવું એ ઘણુંજ જોખમ ભરેલું હતું. ગરીબ માણસેને યાત્રાએ જવું તેતો ઘણુંજ દુર્લભ હતું. આવાં કારણને લીધે ધનાઢય પુરુષો પિતાની લક્ષ્મીને ઉપયોગ મેટા મોટા સંઘે કાઢવામાં કરતા હતા; હજારે વાહનો તૈયાર કરાવતા; સાધુએ, સાધ્વીઓ, તેમાં સાથે રહેતા. છેડે થોડે અંતરે સંઘ વિસામે કરતે. ત્યાં સાધુઓ સદુપદેશ આપતા. રાતી જગા તથા આનંદ ઉત્સવ અને વિવિધ જમણવાર થતાં. અત્યંત ભક્તિભાવ પૂર્વક જાત્રા કરવામાં આવતી હતી. જે ગૃહસ્થ દ્રવ્ય ખરચી સંઘ કાઢતો તે સંઘવી કહેવાતે. ખંભાતમાં ઘણા પ્રખ્યાત સંઘવીઓ થઈ ગયા છે. સંઘવી ઉદયકરણ પારેખ રાજીયા વજીયા, સેની તેજપાલ, શ્રીમલ્લ, સંઘવી ષભદાસ, વગેરે સંઘવીઓનાં નામ ઘણું પ્રખ્યાત છે. અને એવાજ કેઈ સંઘવીના નામ ઉપરથી આજે પણ “સંઘવીની પાળ નામાં એક મહેલ્લો મેજુદ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ સધ અને સયાત્રા. ૧૪૭ સામાન્ય રીતે સાધુ પુરુષાને વિહાર કરવાના માર્ગ આ પ્રમાણે હતા. ખંભાતથી કંસારી જતા. ત્યાંથી નાર જતા, અને ત્યાંથી સેાજીત્રા થઇ અમદાવાદ જતા. ઇ. સ. ૧૬૩૮ માં આવેલા મુસાફર મેન્ડેલે અમદાવાદથી પ્રથમ સેાત્રે એ દિવસે આબ્યા હતા, અને ત્યાંથી ખંભાત આબ્યા હતા. વિ. સ. ૧૬૩૫ ના અરસામાં અકબરશાહને જિનદર્શનનું તત્ત્વ જાણવાની ઇચ્છા થતાં તેણે તે વખતના પ્રભાવશાળી જૈનાચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ અને તેમના શિષ્ય બિકાનેર રાજ્યના કર્મચક્ર મંત્રી જે એ વખતે ખભાતમાં હતા તેમને મેલાવાને ક્રમાન મોકલ્યું. તે ફરમાન તેમને ખંભાતમાં મળ્યું; એટલે તેઓ ખભાતથી અમદાવાદ ગયા અને ત્યાંથી સીરાહી, મગસીન, મેડતા, નાગપુર પછી વિક્રમપુર ( બીકાનેર ), ત્યાંથી મરૂમંડલમાં, રાણપુર અને ત્યાંથી લાહાર પહોંચ્યા. વિ. સ. ૧૬૩૫ ના ફાગણ શુદ ૧૨. ત્યાં ગયા પછી ખાદશાહે કેટલીક ખાખતા પૂછી. તેના સારા ઉત્તર આપવાથી માદશાહ ખુશ થયેા; અને તેમની ઈચ્છા અનુસાર “ અમારી ” પળાવવાનાં ફરમાને આપ્યાં. અને તેમાં એક ક્રમાન એ પણ હતું કે ખંભાત દરીઆમાં એક વર્ષ માછલી પકડવી નહિ. અમદાવાદથી ખંભાતના રસ્તા ઉપર જણાવ્યા છે તે માટે જુએ વિજયસેનસૂરિ ખંભાત આવે છે તે પ્રસંગ. રાજનગરથી પૂજ્ય પધારિયા, અનુર્મિ સેાજિંત્રઇપુરિ આવીયા દેવતણી ગતિ કાન સકઈ કળી, ભવિતવ્યતા જે તે કિણિ નવિટળી. X X X X સહૂ પરિવાર બહુત યત્ન કીયા, નારિ નગરમાં ગુરૂ પધારીયા. ખંભાતના નગરશેઠના માનવતા હાદ્દો જૈન કામના ભાગ્યમાં સરજાયલા છે. ખંભાતની તમામ પ્રજાના લાભાલાભ માટે તેઓ ના નવાબ સાહેબ સાથે પ્રજાના પ્રતિનિધિ તરીકે વિચાર ચલાવી શકે છે. રાજ્ય તરફથી તેમને માન મરતબા સારા સાચવવામાં આવે છે. ઇ. સ. ૧૮૭૫ ના અરસામાં મર્હુમ નામ સાહેબ હુસેનયાવરખાન (૧ લા) સાહેખ બહાદુરના સમયમાં નગરશેઠ તરીકે શ્રી. ૧ જુઓ “મેન્ડેલ્લ્લાની મુસાફરી. ૨ જીગ્મા ‘ક‘ચંદ્ર મંત્રી રાસ' પૃ. ૧૨૬-૨૭. ૩ જૈન ઐ. ગૂ. કા. સ. પૃ. ૧૩૦. જ એજ પૃ. ૧૬૧. Jain Educationa International ', For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. માણેકચંદ લક્ષ્મીચંદ હતા. તે સમયે હાલના જેવી કાયદેસરની બંધારણવાળી કોરટ ન હતી. ત્યારે દિવાની કામની. અદાલતમાં ભારે ગુંચવાયેલા મુકરદમાના ફેંસલા કરવા માટે એક પંચ નીમવામાં આવતું હતું. તે પંચના અગ્રેસરમાં નગર શેઠ અગ્રપદ ભગવતા અને તેઓ ફેસલા આપતા. વળી તે પ્રાથમિક શાળાઓની કમિટીના મેમ્બર હતા. શહેરના પ્રસિદ્ધ સ્થળ માણેકચોક આગળ નગરશેઠનું તથા તેમના કુટુંબનાં ઘર આવેલાં છે. અને ત્યાંથી થોડે દૂર પશુઓનું મહાજન આવેલું છે. તેમાં ખેડાં ઢેર રાખવામાં આવતાં હતાં હાલ તે સ્થળ બદલીને મીઠા પાટના પરામાં લાવવામાં આવ્યું છે જે નવા મહાજનને નામે : પ્રખ્યાત છે. આ પાંજરાપોળની દેખરેખ રાખવાનું કામ શેઠ માણેકચંદ કરતા હતા. તેઓએ ઘણા વર્ષ કામ કર્યા પછી શ્રીમાળી મેશ્રીવાણીયા શેઠ મગનલાલ દુર્લભદાસને સેંપવામાં આવ્યું હતું. શેઠ માણેકચંદ ઘણા સારા પ્રતિષ્ઠિત, માન મરતબાવાળા, ધર્મ પ્રેમી અને સારા વેપારી હતા તેમના સ્વર્ગવાસ પછી શેઠ વેણીભાઈ દીપચંદ એ હદ્દો ભેગવતા હતા. અને તેમના સ્વર્ગવાસ પછી શેઠ ચંદુલાલ બાપુલાલ એ પદને શોભાવે છે. ૧૮–મહોત્સવ. આચાર્યશ્રીને નિમંત્રણ શ્રી વિજયદેવસૂરિ પર ખંભાતના સંઘ તરફથી લખેલો કાગળ (વિનંતિ પત્ર.) સ્વસ્તિ શ્રી પ્રણમું સદા રે પાસ જિણેસર પાય, લેખ લિખું ગુરૂરાયનિ પામી તુમ્હ પસાય ' ' સુગુરૂછ પધારે છે–૧ પંભનયરને આજ ભાગ વધારે રે વિનતી એ મહારાજ, કે મનિ અવધારે રે-સુ પંભનયરથી વીનવઈ રે સંઘ ધરી મનિરંગ; ષેમકુશલ વર્તાઈ ઈહો તુમ નામઈ ઉછરંગસુત્ર ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ મહેાત્સવે. ઇંડાં વષાણુ પ્રભાવના રે નદિÒાત્સવ સાર, ઉપધાનાદિક તપ હાઈ માર વ્રત ઉચ્ચાર—સુ૦ ૩ સત્તર ભેદ જિનમંદિરઇં રે પૂજા સમલ મંડાણુ, ભાવઈ પાવન ભાવના શ્રાવક સવ વિધિ જાણુ૩૦ ૪ પરવ પન્નૂસણુ પણ હવાં રે વિવિધ મહેાત્સવ ધામ, સાહસી ભગતિ પ્રભાવના પ્રમુખ હવાં હવાં શુભ કામસુ ચતુર ચતુરવિધ સંઘની રે, નતિ અવધારા નિત્ત; શ્રી આચારજ પ્રમુખનિ કહિંયા કામલ ચિત્ત—૩૦ રૃ ઉત્કંઠા અનેિ ઘણી રે દ્વેષણ તુમ દીદાર; વેગિ પૂજ પાઉધારી કરવા અહં ઉપગાર--૩૦ ૭ ॥ ઢાલ ॥ ( રાગ કેદારો. ) દેસ વિદેસિ ઈણી પરિ ૨ કીધ વિહાર અનેક, દેઇ ઉપદેસ અનૂઝિન રે કીધા સખલ વિવેક સુગુરૂજી, વેગિ પધારા આંહિ થ‘ભતીરથ પુરમાહિ—સુગુરૂજી. ૮ હવઈ અનેિ વંદાવવા રે મ કરી પૂજ્ય વિલંબ, જલધરિને મિને વરસતાં જી સરિષા અંખ કમ—સુ૦ ૯ રાજનગર કિમ રાચીઇ રે જિહાં દુષ્કર વિવહાર, મુનિવર અલગી ગોચરી રે કાદમ કીટ અપાર—સુ૦ ૧૦ તેરગુણે ત્રભાવતી ૨ ક્ષેત્રતણા છઇ જેહ, તેણુઇ કારણ ઇહાં આવવું રે ચામાસાઇ ધિર નેહ—૩૦ ૧૧ જિન મંદિર જિહાં ઢૂંકડાં રે, પરિસર ભૂમિ પવિત્ર, અતિ અલગી નહીં ગોચરી રે ભગત લાક મુનિ મિત્ર—સુ૦ ૧૨ શ્રી સુખસાગર પાસજી રે જિહાં કસારી પાસ; જગતારણુ જીરાઉલા રે ચિંતામણિ સુખવાસ—૩૦ ૧૩ ઇત્યાદિક તીરથ ઘણાં રે શુભ હીર જેસિંગ, મંદિર આર્તિ ઉપાસરા રૈ સુર ઘર જિમ અતિચેંગ-૩૦ ૧૪ તે કિમ મનથી મુકીઇ રે થંભતી ગુણ થાય, જિહાં ગુરૂ હીર પટાધરઇ જી દીધા તુનિ પાટ—૩૦ ૧૫ ઈહાં હાસઇ" બહુ લેકિન રે બેધિબીજ આપ, તુઃ આવઈ અરિહંતનઇ રે સાસન ચઢસઇ આપ—સુ૦ ૧૬ Jain Educationa International ૧૪૯ For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ. પિસુન ઘૂ ઘૂ ઘૂ કરી રે કલહ ઉપાયે કેપ, તે તુટ્ય દિનકર ઊગતાં રે કયાંહિ થાસઈ અલેપ–સુ ૧૭" મીણતણું પરિકરિમા રે અવરતણું આપ, તુહ્ય પ્રતાપ રવિતાપથી રે ગલતે લહઈ લેપ--સુ૧૮ લાભ ગણું તુહ્મનિ હસઈ વિવહારી વડચિત્ત, * * સાત ષેત્રોં વાવરી જી સફલ કરે સંઈ વિત્ત–સુ૧૯ (રાગ ધન્યાસી.) ઘણું ઘણું લિખિઈ કર્યું તુઢે સહજઈ સઘળું જાણે રે, ખંભનયરના સંઘની એ વીનતી કરે પ્રમાણ રે–૨૦ જય જેસિંગ પટોધરૂ શ્રી વિજયદેવસૂરિ રાયરે, સુરનર રાણ રાજીઆ જસ પ્રેમઈ પ્રણમઈ પાય રે—જય૦ ૨૧ ઈણિ કલિ તુહ્મ સમે કે નહિ તે તે જગ સહુ જાણુઈં રે, કર્મઈ નડીઆ બાપડા પણિ મતિઆ નિજમત તાણુઈર–જય૨૨ નિસદિન સૂતાં જાગતાં અહ્મ ચરણ તુહ્મારા ત્રાણ રે, ખિણ ખિણ અા ગુણ ગાઈ તુા નામઈ કેતુ કલ્યાણ રે–જય૦ ૨૩ વલતા સુખ સંયમતણું પૂજ મેક અા લેખ, સેવકર્નિ સંભાર જિમ હાઈ હર્ષ વિશેષ રે—જય૦ ૨૪ સંવત સત્તર પંચોત્તરે એ ધનતેરસ સુવિશેષરે, કીર્તિવિજય વાચક શિર્ષે લિખિ “વિન” લેખ રે–જ્ય. ૨૫ (૨) આવોજ એક વિનંતિ પત્ર શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર શ્રી વિજયસેનરિ માટે છે. જેમાં ખંભાતનું તે સમયનું વર્ણન કરેલું છે. પરમ પટેધર હીરનાજી, વિનતડી અવધાર, નયરી ત્રંબાવતી ઈહાં, અછઈજી અમરાપુર અનુકાર. જેસંગજી આ આણંઇ દેશ-૧ પગ પગ નયરનિવેસ જેસિંગજી વલભ તુમ્હ ઉપદેશ સુગુરુજી, હાસઈ લાભ અસેસ–જે. ૨ પિઢાં મંદિર માલિઆંજી, ઊંચા પોલિ પગાર, વણિજ કરઈ વ્યાપારજી, જિહાં નહિ ચાર ચખાર–જે. ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ' સર્વજિતપ્રાસાદ-સાસુનું દહેરાસર (કાવી) Ja મી મહાવીર પ્રીati વર્કસ, ધનજી સ્ટ્રીટ મુંબઈનcરેમivate Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ -તતિલકપાસાદ-વડનું દહેરાસર ( કડવી) = શ્રી મહાવીર પ્રી. વર્કસ, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩, Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ મહોત્સવ. જિન પ્રાસાદ સેહામણાજી, ઉત્તમ અતિ અભિરામ, ધર્મશાળા ચિતકારિણજી, ભવિઅણ જન વિશ્રામ–જે. ૪ ધનદ સમા ધનવંત વસઈજી, સસનેહા બહુ લોક, ઘરિ ઘરિ નારિ પદમિનીજી, મુદી મુદિત સદા ગતક–જે. ૫ જેન વચને રાતડાજી, શ્રાવક સમક્તિ ધાર, દાનમાન ગુણે આગલાજી, સુમિષ જિહાં સુવિચાર–જે. ૬ રચણાયર રયણે ભજી, ગાજ ગુહિર ગંભીર, વિવિધ ક્રિયાણ ઉતરઈજી પ્રવહણ વહઈ જતીર–જે. ૭ વાડિ પણ રૂલિઆંમણજી પશિ પગિ નીરમલ નીર, દ્રાષહમંડપ છાંહિઆજી, મધુર લવઈ થીક કીર–જે. ૮ કદલિ નાગરવેલના મંડપે સેહઈજિ જહાં, ચંદન ચંપક કેતકીજી મારગિ શીત છાંહ–જે. ૯ દુધઈ પાઈ પષાલસંજી અરચું સેવન ફૂલ, ચંદન છટા દેવરાવસ્જી , પધરાવું પટકૂલ–જે. ૧૦ કમલા સમરઈ કાન્ડનઈજી, સીતા સમરઈજી રામ, દમયંતી નલરાયજી તિમ ભવિઅણુ તુહ્ય નામ–જે. ૧૧ ના દઈ સુરનર મહિઆજી, માન સરેવર હંસ, જેસિંગજી જગ મહિઆજી, જિમ પિ હરિવંસ–જે. ૧૨ મેહજ સઘલઈ વરસણુજી, ન જોઈ ઠામ ઠામ, સેલડી સિંચાઈ સરભરઈજી, સાંચઈ અરક આરામ–જે. ૧૩ આક ધંતુરા કિમ ગમઈજી, જે આંબારસ લીણ, કુણ કર ઘાલઈ કઈ રડઈજી, ચંદણ દીઠે જેણ–જે. ૧૪ જે અલજે મલવાતા, તે કિમ લઈ સંદેહ, જલ પી જઈ સુપનાંતરઈજી, ત્રિસ ન છિપઈ તેણ–જે. ૧૫ તુહ્મ ગુણ સંખ્યા ન પામિઈજી, મુજ મુષિ રસના એક, કાગળ મસિ નહિ તેતલીંછ, કિમ લિષઈ તુહ્મ લેષ–જે. ૧૬ ભવક જોઈ તુહ્મ વાટડીજી, કીજઈ પર ઉપગાર, જય” જઈ મયા કરીજી, પધારે ગણધાર –જે. ૧૭ ૧ ઐતિ. સ. ભા. ૧ પૃ. ૧૨. Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર. ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. પ્રવેશોત્સવ– આચાર્યશ્રી પધારવાના હોય તે અગાઉ ખંભાત શહેરના મોટા રસ્તાઓને ધ્વજા પતાકા, તેરણ, વિવિધ ભાવાળા દરવાજા વગેરેથી શણગારવામાં આવતા હતા. વર્તમાન યુગમાં પણ દરેક જૈન દુકાનદાર પોતાની દુકાનના માલનું તોરણ તથા સુંદર આગમન અને સત્કાર સૂચક વાક્યો પોતાની દુકાન આગળ ટંકાવી આવનાર આચાર્ય શ્રી પ્રત્યે પિતાને ભક્તિભાવ પ્રકટ કરે છે. સં. ૧૯ ની સાલમાં મહાન આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા શ્રી વિજયનેમિસૂરિજી જુદા જુદા પ્રસંગે પધાર્યા ત્યારે દરેકના પ્રવેશોત્સવ ઘણીજ ધામધુમથી કરવામાં આવ્યા હતા. હાથી સહિત વરઘોડા ચઢાવવામાં આવ્યા હતા. આવા ધાર્મિક ઉત્સવ કરવામાં જેન પ્રજા સાથે ભાગ ભજવે છે. દીક્ષા મહોત્સવ જે માણસનું સંસાર ઉપરથી હદય ઉઠી જતું ત્યારે તે દીક્ષા લેવા તત્પર થતો. દીક્ષા લેતી વખતે પોતાનાં સગાં વહાલાં ગામના અધિકારી તથા પ્રતિષ્ઠિત વર્ગને બોલાવીને ઘણું ઉત્સાહ પૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવાતું હતું. એ એક પ્રસંગ આ નીચે આપેલ વાંચવાથી ખંભાતમાં થતા દીક્ષા મહોત્સવને ચિતાર રજુ થશે. થંભતીરથ વર ઠામ, મંગલ ગુણિ અભિરામ, - ચતુર્વિધ સંઘ સહાવઈ, ઉચ્છવસ્યઉં મન ભાવઈ–૭૩ નયર ગામાદિક દેસિ, કકત્રિી ગુણ સિ, - જાવડછ કુલચંદ, રાયમલ્લ નાભિ સુભદ–૭૪ દીક્ષા ભાવ વિશાલ, મંડઈ સગુણ રસાલ, સંઘ સહુ ય આણંદઈ, ચાર જેમ ચંદઈ–૭૫ દાનઈ ધનદ સમાણુ, સેમસી નામિ પ્રધાન, સવંસિ સુવિખ્યાત, જસુ ઉજજલ અવદાત–૭૬ ઈદ્રાણીસમ લીલ, ઈદ્રાણી ઉત્તમ સીલ, જસના વંછક બેવઈ, ઉચ્છવ મંડઈ સમેવઈ–૭૭ ફલેકાનાં મંડાણ, દીસઈ વિવિધ વિનાનું, પીઠી મર્દન હવ, સાચવઈ સઘલી સેવ–૭૮ ૧ એ. રા. સં. પૃ. ૩૧ ‘રસરત્નરાસ.” Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ - મહોત્સ. ભેજન ભગતિ વિશેષ, મેવા તિહાં અલેષ, સૂષડી રૂડી સોહઈ સંતોષી મન હઈ–૭૯ સાલિ દાલિ ધૃતલ, સુરંગા દીજઈ તલ, માનનિ હરષ ન માઈ, નિત નિત મંગળ ગાઈ–૮૦ સાર, ઉદાર સિંગાર, હિયડઈ વિલસઈ એ હાર, રાતી જગા અપાર, કરાવઈ સેમી નાર–૮૧ . સંવત સેલ છવ્વીસઈ, માસ વૈશાખ જગીસઈ, શુકલ નવમિ ગુણિ રાજઈ, મહુરત ઉત્તમ છાજઈ–૮૨ વોડા– વેલ વરઘોડે વીંઝણે મંદિર જાલિ ભાત, ભેજન દાળ ને ચૂડલે, એ સાતે ખંભાત.”. ભરત બાહુબલિ રાસ-કવિ રાષભદાસ. જેમાં પ્રતિવર્ષે પર્યુષણ પર્વના વરઘોડા કાઢવામાં આવે છે. શાંતિસ્નાત્ર તથા ખાસ પ્રતિષ્ઠા” “દીક્ષા' જેવા ધાર્મિક પ્રસંગે વરઘોડા કાઢવામાં આવે છે. આ અવસરે સર્વ જૈનધમીઓ ઉત્સાહ ભયે ભાગ લે છે. આથી વરઘોડાની શોભા ઘણું સારી થાય છે. લગ્ન જેવા પ્રસંગે વરઘોડે ચઢાવે છે તે કરતાં ધર્મ પ્રસંગના વરઘોડા વધારે ઉત્સાહ ભર્યા, શોભાસ્પદ, વ્યવસ્થિત અને જેવા યોગ્ય ચઢાવવામાં આવે છે. કવિ ઋષભદાસે ખંભાતની વખણાતી વસ્તુઓ ગણાવી છે, તેમાં વડાને ગણાવ્યો છે તે યથાસ્થિત છે. જે સમયમાં જેવાં વાજીત્રા, સાધને હોય તે વરઘોડે ચઢે અને તેવી શોભા થાય એ દેખીતું છે. વિ. સંવત ૧૬૫૪ માં શ્રી જયચંદ્રએ “રસર–રાસ” ખંભાતમાં રચે છે. આ રાસમાં આપેલું ખંભાતના વડાનું વર્ણન આધુનિક જમાનાના સજ્જનને જાણવા ગ્ય છે એમ ધારી નીચે પ્રમાણે આપું છું. એમસી સાહનઈ હરષ અપાર, મન જાણુઈ મુઝલખમીએ સાર; પૂરવ પુષ્યિ છે સુગુરૂ સાગ, થંભનતીરથની વલી ગ–૮૩ વાજિત્ર સંખતે કેતી કહી જઈ, ભેરિ ભૂગલ નઈ સંખ ગિણી જઈ; દદામાં દડવડી વિનાણ, વાજઈ જંગી ઢેલ નિસાણ-૮૪ પડહ ઝાલરિ પંચસબદ નિનાદ, તાલ રબાપ મૃદંગના વાદ; ગાયન ગાયઈ અધિકઈ રંગિ, દાન લહી કરઈ દાલિદ ભંગ–૮૫ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ભાટ થાટ છંદ વિરદ સુહાવઈ, સંભલિ લોકનઈ હરષિ ન માઈ; મૃગનયણી સસિવયણી સેહઈ કિનરકંઠી જનમન મોહઈ–૮૬ ગાયઈ હરષઈ મંગલચારિ, તેરણ હેઈ ઘર ઘર બારિ, ઈંદ્રાણી મનિ હરષ અપાર, ધન જીવ્યઉં અહ લષમી એ સાર–૮૭ સા બાલા નવનવ સિંગાર, દસઈ વસ્ત્ર નઈ વેષ ઉદાર; જાણિ કિ દેવકુમર ગુણિરાજઈ, નવલિ તુરંગમિ ચડિઆ છાજઈ–૮૮ લક્ષણ વજણ ગુણહ ભંડાર, રૂપિ ઉદાર નઈ કુલ સિંગાર; મનમથ મેહથર હર કંપાવઈ, નિજબલિ ત્રિભુવન આણદીપાવઈ–૮૯ મસ્તકિ પ અનોપમ દીસઈ, તેજિઈ સૂરિજ વિશ્વાવસઈ; તિલક નિલાડી કમલદલ નેત્ર, અંજનરેષા અતિ ઝીણું પવિત્ર–૯૦ કાને કુંડલ ઝલહુલહાર, ચંદ્ર સૂરિજ પરતપિ અવતાર કંઠ હિયઈ વરહાર ઉદાર, વદન ચંદ્ર સેવઈ તારાહાર–૯૧ બાજુબંધ બહિરષા નવગ્રહ, અંગુલિ જડિત મુદ્રાનઈ સંગ્રહ કણદેરઉ કડિ વેસ ઉદાર, વર્ણન કરત નપામઉં પાર–૯૨ ઉચ્છવઅધિકા તિહ કરી, રાયમલ્લ કુમાર વિચાર પિતા પ્રમુખ પયકમલિ, નમિ વરઘોડઈ અસવાર” ૯૩ અર્વાચીન સમયમાં જ્યારે આ ધાર્મિક વરઘડે કાઢવામાં આવે છે, ત્યારે પ્રથમ રાજ્યને આણેલા ઘોડા ઉપર ડંકે અને એક “નિશાન” ઘોડા ઉપર એમ બે અગ્રપદે રાખવામાં આવે છે. વરઘોડાનું તે મહત્વપૂર્ણ સૂચક ચિહ્યું છે. જેના દૂરથી આવતા ઘોષથી રસ્તા ઉપરના મકાનેવાળી ત્વરાથી આગળ આવે છે. તેમજ જિજ્ઞાસુઓ ધીરજથી જુએ છે. ડંકાનિશાન પછી ધ્વજાદંડ રાખવામાં આવે છે, જેને ખેંચનાર સુંદર ઓઢાથી શણગારેલા બળદો હોય છે. રથના જેવાં તેને ચાર પૈડાં રાખવામાં આવ્યાં છે, તેની ગતિ થવાથી વચમાં રહેલો રંગપૂર્ણ ધ્વજદંડ ગોળ ફરે છે, એટલે તે પુતળીઓ તે દંડ ફેરવતી હોય એવો દેખાવ થાય છે, બાકીની ખાલી જગામાં ચાર ખુરસીઓ સામસામી ગઠવી છે તેમાં જેણે બેસવાને અધિકાર મેળવ્યો હોય તે બેસે છે, આગલી બાજુ પર પેટીવાજુ અને તબેલા મૂકવાની ગોઠવણ હોય છે, જ્યારે એને એક સ્થળે ઉભો રાખવામાં આવે છે ત્યારે તે શ્રી જિનપ્રભુજીના ગુણોના ગાયને ગાય છે. રથ ચાલતો હોય ત્યારે તેના પિડામાં મુકેલાં ઝાંઝરને અવાજ મીઠે લાગે છે. ખાસ ધર્મના વરઘોડા માટે બનાવરાવેલ અને Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા. ૧૫૫. ખંભાતના કારીગરોએ બાંધલે એ ધ્વજદંડ જેવા યોગ્ય છે; ત્યારપછી શણગારેલી ઘેડાગાડીઓ, ઘોડા, મેટરે, નાના બાળકોની ગાડીઓ, વલંટિયની કેર અને વાજીંત્રો રાખવામાં આવે છે. વાત્રાની સાથે ગૃહ અને ધાર્મિક પુરુષ હોય છે. ત્યારપછી ચાંદી અને સેનાનાં પતરાંથી તૈયાર કરેલ રથ નીકળે છે અને પાછળ સન્નારીએ સુંદર વસ્ત્રાલંકાર સજી મંગલગીત ગાતી ચાલે છે. ૧૯–જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા. - ખંભાતમાં જે જે જ્ઞાતિવાળાઓએ પ્રતિમા પધરાવ્યાં છે, તે પ્રતિમાના લેખો ઉપરથી તે તે જ્ઞાતિનું નામ જણાઈ આવે છે. ૧ શ્રી શ્રીમાળી જ્ઞાતિ આ જ્ઞાતિની બે શાખાઓ માલમ પડે છે. એક વૃદ્ધશાખા અને બીજી લઘુશાખા. જેન ધર્મ પાળતી બધી જ્ઞાતિઓમાં આ જ્ઞાતિને હિસ્સો ઘણાજ માટે આવે છે. એટલે અસલથી આ જ્ઞાતિ ઘણું મેટી હશે એ નિર્વિવાદ છે. તેમાં ઘણું ધનિકે ઉન્ન થયા છે. પારેખ, રાયા અને વજીયા આ જ્ઞાતિના હતા. - ૨ શ્રીમાળી કેટલાક લેખમાં “શ્રીમાળી એટલેજ શબ્દ મૂક્યો છે. કદાચ તે ઉપર જણાવેલી જ્ઞાતિ જ હોય તો કંઈ અસંભવિત નથી. કારણ કે અત્યારે શ્રીમાળી વણિક જ્ઞાતિની વસ્તી વધારે છે. શ્રી શ્રીમાળી એમાં “શ્રી” શુભસૂચક મૂક્યો હોય એમ લાગે છે. શ્રીમાળીમાં દશા શ્રીમાળી અને વીશા શ્રીમાળી એવા બે ભેદ છે. તેમાં વીશા શ્રીમાળીની જ્ઞાતિ મોટી છે. ખંભાતમાં મેશ્રી વણિકામાં શ્રીમાળી વણિકની જ્ઞાતિ મોટી છે. તે જ્ઞાતિનાં કેટલાંક કુટુંબની પેઢીઓ જેન શ્રીમાળીના કુટુંબની પેઢીએમાં મળે છે. વળી લગ્નાદિ કેટલાક રિવાજોમાં મેશ્રી શ્રીમાળી તથા જૈન શ્રીમાળીમાં મલતાપણું આવે છે. આથી પ્રથમ શ્રીમાળી વણિક જ્ઞાતિ ઘણી જ મોટી હોવી જોઈએ એ સિદ્ધ થાય છે; અને તેમાંથી પાછળથી મેશ્રી શ્રીમાળી જુદા પડયા હોય એમ અનુમાન થાય છે. ૩ શ્રીશ્રીવંશ–આ જ્ઞાતિનાં ઘર ખંભાતમાં નથી. કદાચ તે ઉપરની જ્ઞાતિ અગર તેને ભેદ હોવો જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૪ ઓશવાલ–ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની ગચ્છ પરંપરામાં તેમની પાટે છઠ્ઠી શ્રી રત્નસુરિજી થયા. તેમણે ઉપકેશ પટ્ટનમાં મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તેમણે એશિયા નગરીમાં રાજાને તથા ક્ષત્રીને પ્રતિબધી તેઓને ઓશવંશ સ્થાપન કરી “ઓશવાળ” બનાવ્યા. ૧ આ જ્ઞાતિએ કરાવેલાં બિબે ઉપરથી જણાય છે કે તે શ્રીમાળી જ્ઞાતિથી બીજે નંબરે આવે છે. અત્યારે આ જ્ઞાતિની વસ્તી સારા પ્રમાણમાં કહેવાય (જેન ધર્મ પાળતી જ્ઞાતિના મુકાબલે.) - પ પ્રાગ્વાટ પરવાડ-આ જ્ઞાતિમાં વૃદ્ધશાખા અને લઘુશાખા એટલે વીશા પોરવાડ અને દશા પોરવાડ એવા બે ભેદ છે. ૬ મોઢ જ્ઞાતિ–આ જ્ઞાતિમાં વૃદ્ધશાખા અને લઘુશાખા એવા ભેદ છે. આ જ્ઞાતિએ ખંભાતમાં ભરાવેલાં બિબોની સંખ્યા ઓછી છે. ખંભાતમાં આ જ્ઞાતિ અત્યારે જૈન ધર્મ પાળતી નથી. ૭ ગુર્જર જ્ઞાતિ–ખંભાતમાં હાલ ગુર્જર વાણીયા, ગુર્જર સુતાર વગેરે ગુર્જર તરીકે ઓળખાતી જ્ઞાતિઓ વસે છે. પરંતુ હાલ તેમાંનું કેઈ જેન ધર્મ પાળતું નથી. જેને પ્રતિમાઓના લેખો ઉપરથી એમ જણાય છે કે “ગુર્જર” જ્ઞાતિના લોક જૈન ધર્મ પાળતા. સં. ૧૩૮૭ થી સં. ૧૬ર૭ સુધીના લેખ મળે છે એટલે લગભગ સત્તરમાં સૈકાની આખરે આ જ્ઞાતિ જૈન ધર્મ પાળતી નહિ હોય. ૮ ડીસાવાલ જ્ઞાતિ–ખંભાતમાં મેશ્રી વાણીયાઓમાં ડીસાવાલ (દેશવાલ) જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના લેખ સં. ૧૩૩૧ થી સં. ૧૫૨૮ સુધીમાં ત્રણ મળે છે જે ઉપરથી જણાય છે કે તે જ્ઞાતિ સઘળી જૈન ધર્મ પાળતી નહિ હોય અગર તે જ્ઞાતિની સ્થિતિ પેસે ટકે સારી નહિ હોય. સં. ૧પ૮ પછી તેનો એક પણ લેખ મળતો. નથી એટલે ત્યાર પછી એ ધર્મ પાળનારી તે જ્ઞાતિ ઘટી ગઈ હશે. ઉપર જણાવેલી જ્ઞાતિ સિવાય પ્રાચીન લેખમાં નીચેની જ્ઞાતિએના ઉલ્લેખ મળે છે. હું બડ જ્ઞાતિ, પલ્લીવાલ જ્ઞાતિ, વાયડ જ્ઞાતિ, સૌરાષ્ટિક અને સૌવણિક જ્ઞાતિ. આ જ્ઞાતિઓનું ખંભાતમાં હાલ અસ્તિત્વ નથી. એટલે વર્તમાન કાળમાં વીસા શ્રીમાલી, દશા શ્રીમાલી, ૧ ગુચ્છમત પ્રબંધ પૃ. ૭. Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ પાળતી જ્ઞાતિઓ, પ્રણાલિકાઓ અને ધંધા. ૧૫૭ વિશા પોરવાડ, દશા પોરવાડ અને ઓશવાળ એમ પાંચ જ્ઞાતિઓ જેન સમાજમાં ગણાય છે અને કઈ કઈ કણબીઓ જેન ધર્મ પાળે છે. મુખ્ય ધંધા: જેન કેમ પ્રાચીન કાળથી વેપારમાં નિષ્ણાત છે. ખુશકીને અને દરિઆઈ વેપાર તેઓ બહુ સારી રીતે કરે છે. વાહણો બંધાવવા અને વહાણવટીનો ધંધો કરે તે તેમને મન સહલ હતું. સં. ૧૩૫ર ના એક શિલાલેખમાં જણાવ્યું છે કે પાર્શ્વનાથની વિધિપૂર્વક હંમેશા પૂજા થતી રહે તેને માટે નીચે પ્રમાણે લાગો ઠરાવ્યો હતા. વસ્ત્ર, ખાંડ, કુષ્ટ, મુરૂ, માંસી, ટંકણ, ચામડું, રંગ આદિ ચીજોથી ભરેલા બળદપ્રતિ અર્ધા દ્રમ્ય, એમ બજારમાં આવતા માલ ઉપર કર નાખવામાં આવ્યો છે. આ કરવડે પાર્શ્વનાથની પૂજા વગેરે થાય તેવું ઘણું જૈન આગેવાનોએ સં. ૧૩પર માં સારંગદેવ રાજા રાજ્ય કરતો હતો તેના વખતમાં કરવામાં આવ્યું છે એ ઉલ્લેખ છે. આ ઉપરથી સમજી શકાય છે કે તેઓ કાપડીયા, ગાંધી, કરીયાણું વગેરેના સફરી વેપારી હશે. વર્તમાન કાળમાં પણ કાપડને ધંધે તેમને જ છે. તે સિવાય ચાંદી સોનાને, ઈમારતી લાકડાં, કરીયાણું, ગાંધીઆદું, મનીયારાને તથા હાથી દાંતના ચુડા વહેરવાને તેમને ધંધો છે. કેઈ કઈ કરી કરે છે, કારણ કે દિન પ્રતિદિન ખંભાતમાં ધંધાની મંદી થતી જવાથી આર્થિક મુઝવણે અત્યંત વધી છે; જેથી નાણું રોકી વેપાર ખેડવા કરતાં “ખીંટીએ પિતીઉં” જેવી નોકરી સ્વીકારવા સૌ લલચાય એ દેખીતું છે. ખંભાતમાં ધંધાની મંદીને લીધે ઘણું કુટુંબે કેટલાંય વર્ષોથી મુંબઈ, અમદાવાદ વગેરે મટા શહેરમાં વસવાટ કર્યો છે. તેમાં જેનેની વસ્તી મુંબઈમાં ઠીક પ્રમાણમાં જઈ વસી છે. લગ્નગાળામાં તેઓ આવે છે. લગ્નવિધિ –વર્તમાન સમયમાં જેને માં જે લગ્નવિધિ પ્રમાણે લગ્ન કરાવવામાં આવે છે તેજ રીતે ત્રણ વર્ષ ઉપર લગ્ન થતાં હતાં. હમણાં વળી કઈ કઈ લગ્નવિધિના મંત્રો જેન ગ્રંથમાંથી શેાધી કહાડી બનાવેલી જૈન લગ્નવિધિ” નામની ચોપડી પ્રમાણે પરણાવવાનો આગ્રહ રાખે છે. આથી લગ્ન રીતમાં કશો ફેર થતું નથી ગમે તે મ– લગ્નના પ્રચલિત મંત્રોવડે કે જેન મંત્રોવડે) વડે લગ્ન કરાવવામાં આવે પરંતુ જ્યાં સુધી ૧ જુવો પરિશિષ્ટમાં લેખ ૩ જે. Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. લગ્નનું ખરૂં રહસ્ય સમજાવવામાં ન આવે અને વરકન્યા તે તરફ દુર્લક્ષ રાખે છે, તે સમજે તેા જીવનના ઘર ઝગડા ઓછા થવા સંભવ છે. ત્યારેજ દંપતીજીવન સુખી નીવડે. નીચે જણાવેલી લગ્નવિધિ સર્વત્ર પ્રચલિત છે. તે ખભાતના જૈન કવિ ઋષભદાસે જણાવેલી છે:-- માતિપતાત માહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે; અંગે પીઠી જવ ચેાળાવે, ભાવે આતમા કરમે લેપાએ.—૧ ન્હાતાં શિરે ભાવે સાય, સંસારનાં ફળ કટુ હોય; ભુપ ભરતા આતમ ભાવે, સંસારે જીવ તણાવે.ર વળી ચિતે ભૂષણ ભાર, ગળે સાંકળ ચિતે હાર; હાથે શ્રીફળ લેતાં ભાવે, જીવ નારી કિંકર થાવે..૩ વરઘેાડા ચઢીએ જામ, ચિતે દુર્ગતિ વાહન નામ; બહુ વાજિંત્ર બજાવે, મન ચિતે મુજ ચેતાવે.-૪ વરઘેાડેથી ઉતારે, મન હૈઠી ગતિ સભારે; પુખે ધૂંસરૂ વેગે આણી, સંસાર સરની એ ધાણી.—પ ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધાશે નિરધાર; દેખી મૂશળ મનમાં આવે, જીવ સંસારમાંહે ખડાવે.—અર્ધ દેતાં જ્ઞાને જોય, સહી પૂર્વ પુન્ય મુજ ધાય; શ્રાવસપટ જવ ચંપાવે, વિવેક કોડીયાં મુજ ભજાવે.--૭ નાક સાહીને વેગે તાણે, સંસારે તણાવું જાણે; કન્યા છાંટે નવ તાળ, કહે જીવ હશે એમ રાળ.—૮ કંઠે ન ધરી એ વરમાળ, ગળે દાર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તે તે દુર્ગતિ સાટું થાત.લાક તિલક કરે તે માટે, જાવું દુર્ગતિ કેરી વાટે; ગાંઠે પડતાં સહી અંધાણા, દાહિલ છૂટવું છે અહીં જાણેા.—૧૦ અગ્નિ મુજ આણે વશ જ્યારે, નર ચિતા હૈ સભારી ત્યારે; ફેરા દેતા જેણી વાર, ચિતે ફરવું સહી ગતિ ચાર.--૧૧ ચારી ચારે મમ જાણુ, એ દેખાડે ચડું ખાણું; એમ આતમ ભાવના ભાવે, શુભ ધ્યાને કેવલી થાવે.-૧૨ ( ભરતેશ્વર રાસ ) ૧ આનંદકાવ્ય મહોદધિ-મેા. ૩ જી', પૃ. ૭૦ Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ખંભાતની નજીકનાં જેને સ્થાન. ૧૫૯ | સરખા આ શતકમાં ખંભાતનાજ કવિ શિવદાસે કરેલા વર્ણન સાથે. તે વર્ણન આ રહ્યું – પહકે રાણી રૂપાવતી, ધુળ, મુસળ ને ત્રાક પાસે બીજી સાહેલડી, હેતે તાણ્યું નાક–૩૮૯ હેકે ત્રંબાળુ અતિ ગાય, ઢેલતણું ત્યાં ધુસકા થાય; થાય નફેરીના ચહેચાટ, જશ બેલે ગાંધર્વ ત્યાં લાટ.—૩૯૦ પરણાવે પ્રીતે ગુરૂદેવ, અગર ચંદન ઉખેવ; હંસાવળીને જુએ રાય, આડા અંતર પટ દેવાય.-૩૯૧ હાથેવાળે મેળે પ્રાણ, વરકન્યા બે ચતુર સુજાણ; વરમાળ આરોપી કંઠે પડી પટોળે તે ગ્રંથ–૩૯૨ હન તણી સંખ્યા નવ થાય, મધુપર્ક દે છે રાય, અંતરપટ લીધા જેટલે, તવ તળ છાંયા તેટલે–૩૩ ચોરી ચોકી તેણે ઠામ, વરકન્યા બેઠાં આરામ; ગુરૂદેવ તે મેટા રૂષિ, વૃત હમે અગ્ની ભૂખી૩૯૪ તલ જવ હેમે ઋષિ રાય, સર્વધુની ત્યાં વેદ ભણાય; વળીઓ નીશાણે ત્યાં ધાય, ભુંગળ ન ફેરી દેવ રાય–૩૫ પ્રદક્ષિણા દીધી અતિસાર વરતી લીધાં મંગળચાર; વર કન્યા બેસાર્યા જેડ, પિત્યા નરવાહનના કેડ-૩૯૬. વિવિધ વિચારે સુંદરી, રીતભાત પરિપુરણ કરી; ગોત્ર દેવ્યાની પૂજા થાય, નરવાહન ત્યાં લાગે પાય.—૩૯૭ (હંસાચારમંડી) - soooooooo ૨૦–ખંભાતની નજીકનાં જૈન સ્થાને. શકરપુર ખંભાતની પૂર્વ દિશાએ આશરે અર્ધા પિણ માઈલને છેટે શકરપુર નામે ગામ આવેલું છે. તે ખંભાતની ઘણી નજીક હોવાથી ખંભાતની સાથે જ ગણાય છે. શકરપુરને શકપુર ગણું તેને ઈંદ્ર રાજાના ૧ “સાહિત્ય' માસિકમાં છુટક છુટક છુપાઈ છે જુઓ સને ૧૯૨૦ ને સપ્ટેમ્બરને અંક. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ખંભાતનેા પ્રાચીન જૈન ઇતિહાસ. નામ ઉપરથી નામ પડેલ ગણે છે; અને એક મત એવા છે કે અકબર ખાદશાહે તે વસાવ્યું હતું. હાલ ત્યાં પાટીદારની અને બીજી પરચુટણ વસ્તી છે, ને તેમના મુખ્ય ધંધા ખેતી છે. ગામના મધ્ય ભાગમાં વિશાળ જગામાં જૈન મદિરા આવેલાં છે. પ્રવેશદ્વારમાં પેઠા પછી વચમાં વિશાળ ચાક છે. તે ચાકની દક્ષિણ ખાજી પર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને શ્રી સીમ ંધર સ્વામીનાં એ મેટાં દેવાલયા આવેલાં છે. અને સીમંધર સ્વામીના દેવાલયની આજી પર પૂર્વાભિ મુખે શ્રી વિજયનેમિસૂરિ સ્થાપિત એક ગુરૂ મંદિર છે, સત્તરમાં સૈકામાં થએલા પ્રસિદ્ધ પુરૂષ શ્રીમદ્ય, કીકા તથા વાઘાએ શકરપુરમાં હેરૂ તથા પાષધશાળા કરાવી હતી.૧ તે સિવાય બીજો કોઈ લેખ નથી. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી જ્ઞાનવિમલસૂરિની વિ. સ. ૧૭૮૪ ની સાલની પાદુકા છે. અને બીજી ખર્જી શ્રી મહિમા વિમલસૂરિની વિ. સ’. ૧૮૪૮ ની પાદુકા છે. વળી ગુરૂ મદિરમાં શ્રી ગૌતમ ભગવાનની સાધુવેશની મૂર્તિ તથા બીજા પ્રસિદ્ધ પૂર્વાચાર્યાની તેવીજ મૂર્તિઓ હારબંધ બેસાડેલી છે. “ શ્રી ચિંતામણિ પાર્શ્વ નામના દહેરામાં એક ગુપ્ત લાંચરૂ છે. દાખલ થતાં ડાબા હાથે દિવાલ પરના તાકામાંથી અંદર ઉતરાય છે. તેમાં ત્રણ વાંક છે. છેલ્લી જગામાં પવાસનની ગેાઠવણુ છે. રચના જોતાં સ્હેજે કારીગરની બુદ્ધિ માટે માન ઉપજે છે અને અગમ બુદ્ધિ માટે માન વાપરનાર વણિકેાનાં બુદ્ધિ ચાતુર્યની પ્રતિતિ થાય છે. દહેરા સામેજ ઉપાશ્રય તેમજ અકેક ખએ આરડીવાળી એ સરાએ છે. બહારના ભાગમાં ચાતરફ ગ્રામવાસી જનેાની વસ્તી વિસ્તરેલી છે. છતાં અંદર શાન્તિસારી છે.” કારતક સુદર-ભાઈબીજને દિવસે ખ ંભાતથી સઘળા જેને આ નિદરાનાં ભાવથી દર્શન કરવા જાય છે. વડવા આ સ્થાન સંબંધી વર્ણન શ્રીમદ્ રાજચંદ્રના સંબંધી કરેલા વર્ણનમાં લખ્યું છે, ત્યાં વાંચે. . ઃઃ ૧ “ શક્કરપૂર શ્રીમલરે કીકા વાધા કરે દહેર પાષધશાલસ્યુ. એ. ’ (હી. વિ. રાસ. પ્રુ. ૨૨૩) 33 ૨ જેના લેખ “આચાય પાદુકાઓ ' ના પ્રકરણમાં આપ્યા છે. ૩ “ ચૈત્યપરિપારિ ” પૃ. ૫૮. .. Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ખંભાતની નજીકનાં જેને સ્થાને. ૧૬૧ શળજ. * . ૧ખંભાતથી ત્રણ ગાઉ ઉપર રાળ જ નામે ગામ છે. ત્યાં શ્રી ગોડી પાર્શ્વનાથનું જુનું દેવાલય છે. પાસે ઉતરવાની સેઈ છે. કારતક વદ ૭ ને દિવસ બહુ મહિમાવાન ગણાય છે જેથી તે દિવસે ખંભાતથી સંઘ રાળજ જાત્રા કરવા જાય છે. ત્યાં પૂજા ભણાવે છે ને ધ્વજા ચઢાવે છે. ખંભાતથી ત્યાં વાહનમાં જઈ શકાય છે. આ મંદિરની દેખરેખ જેનશાળા કમિટીની છે.” અકબરપુર, ખંભાતના ઈશાન ખૂણામાં સ્ટેશન નજીક અકબરપુર આવેલું છે. હાલ ત્યાં થોડાં મુસલમાનનાં તથા શેડાં હલકી વર્ણનાં ઘરે છે. ત્યાં કેઈ જેન દેવમંદિર નથી, તેમ અન્ય ધમીઓનું એક પણ મંદિર નથી, પરંતુ ઇતિહાસમાં તેના વર્ણન વાંચતાં જણાય છે કે તે સ્થાન ઘણું મોટું અને ધર્મસ્થાનેવાળું હોવું જોઈએ અકબરપુર એ અકબર રાજાના નામ ઉપરથી પડયું છે. ઈ. સ. ૧૫૭૩ માં અકબરે ગુજરાત જીત્યું; અમદાવાદમાં પોતાના નામને ખુતબે પઢાવી પછી તે ખંભાત આવ્યો હતો. ખંભાતના લોકોએ તેને સારું માન આપ્યું. તેણે ખંભાતમાં પહેલ વહેલે સમુદ્ર જે. તેથી એક વહાણમાં બેસી સમુદ્રની સફર કરી મઝા ભેગવી. અકબર છ દિવસ ખંભાતમાં રહી વડેદરે થઈ દિલ્હી ગયે, પિતાના તરફથી અઝીઝ કેકલતાશને ગુજરાતને સુબેદાર નીમે. અકબરપુરમાં ઉપાશ્રય તથા જૈન દેરાસરે હતાં. કવિ કાષભદાસે બનાવેલી અને પોતાના હાથે લખેલી ખંભાતની ચૈત્ય પરિપાટી ઉપરથી જણાય છે કે સત્તરમાં સૈકામાં ત્યાં ૧ વાસુપૂજયનું જેમાં સાત બિબો હતાં. ૨ શાન્તિનાથનું જેમાં એકવીસ જિનબિંબ હતાં અને ૩ આદિશ્વરનું જેમાં વીસ પ્રતિમાઓ હતી. વળી શ્રી વિજયસેનસૂરિની પ્રકૃતિ બગડી ત્યારે (વિ. સ. ૧૬૭૧ ને જેઠ વદિ ૧૦) નાર ગામથી અકબરપુર આવીને રહ્યા હતા. ૧ “ચૈત્યપરિપાટ પૃ. ૫૯ ૨ “ગુ ઈ. ખંભાતના ઇતિહાસ સહિત” લે. ન. ચં. ભટ્ટ પૂ. પ૦ " ક "સુરિશ્વર અને સમ્રાટ પુ ર૩૬ નેંધ. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ખંભાતને પ્રાચીન જેને ઈતિહાસ. “અકબરપુરમાં સેલ ઈકોતેરઈ, પધરાવ્યા મધ્યરાતિ ઉપાસરિઈ.” - જે. એ. ગૂ. કા. સં. પૃ. ૧૬૨ શ્રી વિજયસેનસૂરિના બીજા શિષ્ય કમલવિજયના શિષ્ય વિદ્યાવિજયે અને તેમના શિષ્ય ગુણવિજયે સં. ૧૬૪ માં મેડતામાં શ્રી વિજયસેનસૂરિને નિર્વાણ રાસ બનાવ્યું છે તેમાં સં. ૧૬૭૨ ની સાલ આપી છે. વરર્સિ સેલ બહુતરિ, ખંભનયર ચઉમાસ કરવા શ્રી અકબરપુરિ, આવ્યા મહિમ નિવાસે રે-૪૪ જે. એ. ગૂ. કા. સં. પૃ. ૧૬૯ શ્રી વિજયસેનસૂરિ અકબરપુરમાંજ નિર્વાણ પામ્યા, અને તે સ્થાને ચંદુ સંઘવીએ સ્તુપ કરાવ્યો હતો. જેનું વર્ણન અન્યત્ર આપવામાં આવ્યું છે. કંસારી. - ખંભાતના સ્ટેશનથી ઈશાનકેણે અર્ધા માઈલને છેટે કંસારી નામે ગામ છે. તે ખંભાતથી ઘણુંજ નજીક હોવાથી ખંભાત સાથે નિકટ સંબંધવાળું છે. વર્તમાનકાળમાં ત્યાં જૈન મંદિરે નથી; તેમ જેનેની વસ્તી નથી. પરંતુ ઈતિહાસ ગ્રંથમાં તેની નોંધ લેવાઈ છે જેથી તે ઐતિહાસિક બન્યું છે. તે - સત્તરમાં સૈકામાં કંસારીમાં જેનેનાં દેરાસર તથા જેનેની વસ્તી હતી. કવિ રાષભદાસે બનાવેલી ખંભાતની ચેત્યપરિપાટીમાં તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે, ભીડિભંજન જિન પૂજવાં કસારીપુરમાંહી જઈઈ, બાવીસ ખૂબ તીહાં નમી ભવિક જીવ નીલહઈ થઈઈ; બીજઈ દેહઈ જઈ નમું સ્વામી અષભંજિગુંદ, - સતાવીસ વૅબ પ્રણમતા સુપરષમનિ આણંદ. ૧૪દા " આ ઉપરથી જણાય છે કે તે વખતે કંસારીપુરમાં બે દેરાસરે હતાં; એક ભીંડભંજન પાર્શ્વનાથનું અને બીજું ઋષભદેવનું. ભીડભંજન પાર્શ્વનાથના દેરાસરમાં બાવીસ જિનબિંબે હતાં જ્યારે રાષભદેવના દેરાસરમાં સત્તાવીસ હતા. ૧ “સૂરીશ્વર અને સમ્રાટ' પૃ. ૨૧૪ નેધ. Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ખંભાતની નજીકનાં જૈન સ્થાને. ૧૬૩ સં. ૧૯૩૯ ની સાલમાં સુધર્મગ૭ના આચાર્ય શ્રી વિનયદેવસૂરિ ખંભાત આવ્યા ત્યારે કસારી પુરમાં ત્રણ દિવસ રહ્યા હતા. તે વખતે તેમણે પાર્શ્વનાથના દર્શન કર્યાનું મનજીઋષિએ વિનયદેવસૂરિરાસમાં લખ્યું છે. તે લખે છે કે – ગપતિ પાંગર્યો પરિવારઈ બહુ પરવર્યા, ગુણભર્યા કંસારી આવીયા એક પાસજિર્ણદ એ અશ્વસેનકુલિ ચંદ એ, વંદ એ ભાવ ધરીનઈ વંદીયા એ; વદ્યા પાસજિસર ભાવઈ ત્રિણ દિવસ ભી કરી, હવઈ નયરિ આવઈ મેતી બધાવઈ શુભ દિવસ મનસ્યઉં ધરી. (એ. રા. સં. ભા. ૩ જે પૃ. ૩૧). આવી જ રીતે વિધિપક્ષીય ગજસાગરસૂરિના પ્રશિષ્ય અને લલિતસાગરના શિષ્ય મતિસાગરે સં. ૧૭૦૧ ની સાલમાં ખંભાતની તીર્થમાળા બનાવી છે તેની અંદર પણ ચિંતામણી પાર્શ્વનાથનું, આદિનાથનું અને નેમિનાથનું એમ ત્રણ દેરાસરે હોવાનું જણાવ્યું છે. વર્તમાન કાળમાં ખંભાતના ખારવાડાના દેરાસરમાં કસારી પાર્શ્વનાથની મૂર્તિ છે–આ મૂર્તિ કંસારીપુરમાંથી લાવવામાં આવી હતી. સંભવ છે કે આજ પાર્શ્વનાથની મૂર્તિને પહેલાં ભીડભંજન પાર્શ્વનાથ કહેતા હોય. કંસારી ગામમાં વિ. સં. ૧૫૭૦ માં શ્રી વિમલસરિને જન્મ થયો હતો. તેમના સંબંધમાં લખે છે કે– તસ પરિસરી સારી કામિ પુર કસારી, જિહાં પાસ જિણેસર મૂરતિ અતિહિ સારી; વનવાવિ સરેવર કૂવ અનઈ આરામ, ર્તિહાં વસઈ મંત્રીસર સમધર અતિ અભિરામ. અત્યારે પણ કંસારી પાસે આંબાવાડીઉં છે; પાસે વાવ છે અને તે જગ્યા ઘણું રમણીય છે. કડુઆમતના છઠ્ઠા સા રત્નપાલ કસારીમાં જન્મ્યા હતા. આ સઘળા ઉપરથી જણાય છે કે કંસારી મધ્યકાળમાં સારી સ્થિતિમાં હોવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. આંખખાડ. કંસારીથી પશ્ચિમ દિશ.એ અને ખ ંભાતથી ઉત્તરમાં અર્ધો માઇલને છેટે આંબાખાડ નામની જગા છે. ત્યાં માત્ર ખેતરા છે. કંઇ વસ્તીવાળાં ઘરો કે દેરાસરો કશું નથી; પરંતુ શ્રી હિરવિજયસૂરિના સમયમાં ત્યાં (શહેરબહાર) દિક્ષા આપવાનું સ્થાનક રાખેલ હશે તેથીજ જૈન કવિઓએ તે સ્થાનની નોંધ લીધી છે. અત્યારે ત્યાં “ કાકાજેતા ” નામના એક ભાથીક્ષત્રીનું સ્થાન છે. શિઆળામાં ( માગશરમાં ) ત્યાં હિંદુ લેાકેા સારૂં ખાવાનુ લઇ જઈ ઉજાણી કરી આનંદ મેળવે છે. તેજા. ૧૬૪ ખંભાતથી એ માઇલને છેટે આવેલુ છે. ત્યાં નામદાર નવાખ સાહેબના બગલા છે તથા શિકારી પ્રાણીઓ તથા બગીચેા છે. હાલ ત્યાં જૈનમંદિરા નથી તેમ જૈન ધર્મ પાળનારી કામ નથી. પારેખ રાજીયાએ ત્યાં દેરાસર બ ંધાવ્યાની નોંધ છે. તે સિવાય ત્યાંની ખાસ હકીકત જાણવા ચેાગ્ય કંઇ નથી. ૨૧-ખંભાતના વેપાર અને ચલણ. ગુજરાત દેશ ફળફુલથી હમેશાં ફળદ્રુપ છે; અને વિવિધ પ્રકારના પાકને ઉત્પન્ન કરનાર છે. તેની પશ્ચિમ દિશાએ સમુદ્ર હાવાથી ગુજરાતનાં વેપારનાં ખદરા ઘણાં છે. અને તે મંદરેથી નિઆના અન્ય દેશની પહેલી સદીથી લગભગ નવમી સદી સુધી ગુજરાતનુ મુખ્ય ખંદર ભરૂચ હતું. એ બંદરેથી મિસર અને અરબસ્તાનમાં ભાત, ઘી, તેલ, રૂ, ખાંડ, મલમલ અને દુપટ્ટા ચઢતા,૧ ઈરાની અખાતના બંદરે પિત્તળ, શિંગડાં, સુખડ અને અખનુસનાં લાકડાં ચઢતાં ભરૂચમાં વળી આફ્રિકાથી સાનું અને મલબારને સિહલદ્વીપથી તજ અને મરી પણ આવતાં હાય એમ સભવે છે. ખંભાતનું અંદર ખિલવાના કારણેા. દસમી સદીમાં ભાત અંદર ઘણું સુંદર, સારી સગવડવાળુ, વિશાળ અને શહેરથી છેક નજીક હતું. કારણ કે નદીનું વહેણ શહેરની ૧ ગુજરાત સ સંગ્રહ પૃ. ૨ ૧૨. ૨ એજ ગ્રંથ. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો વેપાર અને ચલણ. ૧૬૫ પાસે હોવાથી તેમ અખાત પણ ખરાબા વિનાને અને ઉંડે હોવાથી પાણી નિરંતર ભરેલું રહેતું હતું તેમ ભરતી વખતે પાણી ભરાવે વધુ થતું હતું. આથી નાનાં મોટાં વહાણેને જા આવ કરવાને, લંગરવાને તથા નવા બાંધવાને તથા જુનાં સમરાવવાને ઘણા પ્રકારની સગવડ હતી. જળ માગે આવવા તથા માલ લઈ જવા લાવવા જોઈતાં સાધન મળી શકતાં તેમ સ્થળ માગે પણ દેશની અંદરના ભાગમાં માલ પહોંચાડવા તથા મંગાવવાને માટે પણ વણજારૂ પિઠ તથા ગાડાં મોટાં શહેરે વચ્ચે ફરતાં રહેતાં તૈયાર મળી શકતાં જેથી જળ માર્ગે અને જમીન માગે બંદરને માલ વહેનારા પુષ્કળ સાધન હતા. ખંભાતના વ્યાપાર રેજિગારમાં આડે આવે અગર અડચણકારક થાય એવી રાજ્યસત્તા તરફથી કંઈ કાયદા કાનુન કે ધારા ન હતા. ઉલટું રાજ્ય તરફથી સારું રક્ષણ હતું. વ્યાપારી માલ પોઠે કે વહાણમાં જતો આવતે તેને ચાર લુટારા કે ચાંચીયા ઉપદ્રવ કરે નહિ તે બંદેબસ્ત થતું. અગર કાંઈ હરક્ત થાય તે પૂછપરછ થતી અને વળતર મળતું. તેવા લેકનું જોર વધી પડે તો તે નરમ પાડવાને અગર તેમનો સમુળગે નાશ કરવાને રાજ્ય તરફથી તે સ્થળે તેમના કરતાં વિશેષ બળે તજવીજ કરવામાં આવતી. તેમ વ્યાપારીઓના પિતાના તરફથી પણ માલની સાથે વળાવા તથા ભાટ વગેરે રાખવાને રિવાજ હતું. તે માલની સલામતી માટે ઘણું ઉપયેગી થતા. વળી સર્વને વ્યાપાર કરવાની છુટ હતી. પરદેશી કે પરધમી વ્યાપારીઓને અટકાવવામાં આવતા નહિ. બલકે અત્રેની પ્રજા તેમને વિનાકારણે સતાવે નહિ તેવું રાજ્ય તરફથી ધ્યાન ખેંચવામાં આવતું. તેથી પરદેશી મુસલમાન અને સેદાગરે વ્યાપાર માટે ખંભાતમાં આવી વસવા લાગ્યા. રાજ્ય તરફથી ન્યાય અને રક્ષણ મળવાથી વેપાર રોજગારની દિનપ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. મતલબકે ખંભાતની વ્યાપારી ચઢતી થવામાં રાજ્યસત્તાની સારી મદદ હતી. મુડી ને વેપારી. - વ્યાપાર ચલાવવાનું મુખ્ય સાધન મુડી તેમાં અનેક પ્રકારે વધારે થવા લાગ્યા. મૂળથી અહીં વ્યાપાર ચાલતો હતો એટલે ઘણા તાલેવંત માણસ વસતા હતા. તે સિવાય દસમી સદીમાં પાટણના રાજા મૂળરાજ સોલંકીએ વિદ્વાન બ્રાહ્મણોને ખંભાત અને તેની આસપાસની Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. જાગરે દાનમાં આપ્યાથી તે જાગીરની આવકથી દિનપ્રતિદિન તે ધનાઢ્ય થતા ગયા અને તે ધન અહીંના વ્યાપારીઓને મુડી તરીકે ઉપયોગી નીવડે એ દેખીતું છે. પરદેશથી ધનવાન મુસલમાન સેદાગર આવીને વસ્યા જેથી તેમની મુડી પણ ખંભાતને વ્યાપાર વધારનાર મુડીમાં ઉપયોગી નીવડી; તેમજ ગુજરાત અને હિંદના બીજા ભાગમાંથી ધનાલ્યો અત્રે આવીને વસવા લાગ્યા. આથી વેપારની મુડી વધવા લાગી. વળી પરદેશ સાથે વ્યાપાર ખેડવામાં કુશળ તથા સાહસિક એવા પૈસાદાર પારસી લેકે ખંભાતમાં આવી વસ્યા. આમ જુદે જુદે રસ્તેથી ખંભાતમાં વ્યાપારીઓની અને મુડીની ભરતી થવાથી ખંભાતને વ્યાપાર ખિલવાને અનુકૂળતા થઈ. એ સમયે માલની લેવડ દેવડ તથા નાણાંની આપ લે માટે પણ સારી સરળતા થઈ હતી. જંગમ મુડી ઘણું ફરતી હોવાથી ઘણે ભાગે કડ કિંમતથી માલ ખરીદાતે. એ સિવાય શરાફ પેઢીઓને લીધે હુંડી પત્રીથી પણ નાણાને અવેજ અપાત. ચોકખા વર વહેવારવાળા વેપારી સારી શાખવાળા દલાલ અને પ્રમાણિક આડતીઆએને લીધે વિશ્વાસુ ધીરધાર ઘણું થતી. માલ પરખાવવા તથા ભાવતાલ મુકરર કરવામાં પણ વિશેષ ભાંજગડ પડતી નહિ. તેથી વેપાર રોજગારનું કામ ધમધોકાર ચાલતું. અને દરરોજ લાખ રૂપીઆના માલની ઉથલપાથલ ખંભાતના બંદરે થતી. એ રીતે વેપારજગાર માટેની સઘળી સવડે, ઉપયોગી સાધને, અગત્યના સાહિત્ય, સમયની અનુકૂળતા, રાજ્યનું રક્ષણ, વ્યાપારનું કેન્દ્રસ્થળ, ધનવાન વેપારીઓનું આગમન, પરદેશી વેપારીએની ધંધાની હરિફાઈ, વિદ્યા તથા હુન્નરમાં થતો વધારો, કારીગરના કામમાં સુધારો થઈ બેટે રસ્તે થતી મહેનતને બચાવ ઈત્યાદિ અનેક કારણને લીધે ખંભાતને વેપાર દુનીઆના ઘણા દેશો સાથે વધ્યું હતું. કયા કયા મુલક સાથે વેપાર ચાલો. ખંભાતને વેપાર ઈરાન, આફ્રિકા, જંગબાર, સેફાલા સુમાત્રા, જાવા, પગ, ચીન વગેરે દરીઆ પારના દેશો સાથે ચાલતે તેમ ભારતખંડના કોંકણુ, મલબાર, કેરમંડલ, અને બંગાળના કિનારાના બંદરેમાં ખંભાતના વ્યાપારીઓનાં વહાણે ફરતાં. તેમ દેશની અંદર Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને વેપાર અને ચલણ. ૧૬૭ ગુજરાતના ભાગમાં, મધ્ય હિંદ, ઉત્તરહિંદ અને સિંધનાં મોટાં શહેર સાથે વણજારાની પેઠે વગેરે દ્વારા વેપાર ચાલતે. ચાવડા, સેલિકી અને વાઘેલા રાજાઓના સમયને વેપાર (ઈ. સ. ૭૪૬ થી ૧૨૯૭) દસમી સદીમાં ખંભાતમાં નાળિએર, કેરી, લીબું, ભાત અને મધ ઘણું થતાં ચામડાને પણ અનેક પ્રકારને ઘાટ બનાવવામાં આવતો અને ખંભાતના જોડા તે વખતે ઘણું પંકાતા હતા. ખંભાતના વેપરીઓ આરબ અને ઈરાનના હતા. અને તેઓએ ખંભાતમાં મસીદો બંધાવી હતી, અને હિંદુ રાજાના છત્ર તળે નિર્ભયપણે રહેતા હતા. અરબી સમુદ્રમાં આ વખતે ચાંચીઆઓનો ભારે ત્રાસ હતો. આ ચાંચીઆઓ કચ્છ અને કાઠિવાડના હતા. અને જાતે સંઘાર, જત, મેર અને કુક હતા. એઓ અરબસ્તાનથી હિંદુસ્તાન અને ચીન આવવાને નિકળેલાં વહાણને લૂટતા અને આફ્રિકાના સેકેટ્રા સુધી દરીએ જતા. અગિઆરમી સદીમાં કચ્છ અને સેમિનાથના ચાંચીઆઓને દરિએ ત્રાસ છતાં ખંભાતને વેપાર ઘણે સતેજ હતું અને ગુજરાતનું મોટું વેપારનું મથક ગણાતું હતું. આસપાસના મુલકમાંથી ચૂંઠ તથા કપાસ, કચ્છથી ગુગ્ગળ અને સુગંધી પદાર્થો, માળવાથી ખાંડ અને ઉત્તર હિંદુસ્તાનથી બીજો 'માલ મેલતાન રહી અહીં આવે અને અહીંથી દેશાવર ચઢત. સમુદ્રમાને ખંભાતને વેપાર પશ્ચિમ ઈરાન, અરબસ્તાન, આફ્રિકાના સફાલા સાથે અને પૂર્વમાં મલબાર, કેમાંડલ અને ચીન સાથે હતો.' બારમી સદીમાં જાયાત માલમાં મુખ્ય ઘઉં, ચોખા, ગળી અને તીર બનાવવાની લાકડીઓ હતી. ચાંચીને ત્રાસ મચ્યો ન હતે. અણહીલવાડના સોલંકી રાજાઓએ ખંભાતમાં એક કિલ્લો બાંધી તેનું ક્ષણ કર્યું હતું. આ સદીમાં ઘોળકા પણ મોટું વેપારનું મથક હતું. - તેરમી સદીમાં હિંદુસ્તાનના બે મોટા બંદરોમાં ખંભાત એક હતું. અહીંથી ઘણું ગળી, રૂ અને બારીક વણાટનું કાપડ દેશાવર ૧ મુ સ. સં. પૃ. ૨પર. ૨ એજ ગ્રંથ. ૩ એજ ગ્રંથ. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ખભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. ચઢતું, અહીં વળી ચામડાંના વેપાર પણ ઘણા હતા. આયાત માલમાં સાનું, રૂપું, તાંબુ, અને સુરમે હતાં. વળી રાતા સમુદ્રની આસપાસના સેલકથી અને ઈરાની અખાતનાં બંદરેથી ઘેાડાએ આવતા. ખંભાતના વેપારીએ પરદેશી મુસલમાન અને પારસીઓ હતા. ખલાસીએ કાળી ને રજપુત હતા. ખંભાતમાં ચાંચીઆના ત્રાસ ન હતા. પણ અરબ્બી સમુદ્રમાં તે તેનુ જોર નરમ પડયું નહાતુ.૧ ખંભાતના ખરી રીતે વ્યાપાર અણુલપુરની રાજ્ય સત્તા શરૂ થઇ ત્યારથી ખુલ્યા હતા. તે સત્તા જેમ વૃદ્ધિ પામતી ગઇ તેની સાથે ખંભાતના વ્યાપાર પણ વધતા ગયા. અણુહીલવાડની રાજ સત્તા ખંભાતના વેપારને ધણી અનુકુળ હતી. આઠમી સદીના મધ્યકાળથી તે તેરમી સદીના અંત સુધી અનુક્રમે ચાવડા સાલકી અને વાઘેલા કુળના રજપુત હિંદુ રાજાઓને અમલ હતા. આ હિંદુ રાજ્ય સત્તાની શરૂઆતમાંજ પરદેશી વેપારીએ ખંભાતના બંદરે વળ્યા હતા, પણ ખંભાતમાં તે સત્તાના અમલ જામતાં લગભગ એક સદી જેટલેા વખત વીતી જવાથી વેપારીઓને કેટલીક અડચણ પડતી હતી તેથી વેપાર ધીમા ચાલ્યા; પરંતુ ત્યાર બાદ તે સત્તા જેર પર આવી જેથી પરદેશીઓની સ ંભાળ રાખવામાં આવી અને ચાંચીઆએના ત્રાસ હતા તેના નાશ કરવાની તજવીજ જારી રહી. એ સત્તા જ્યાં સુધી કાયમ રહી તે દરમ્યાન ખંભાતના વેપાર સારી જાહેાજલાલીમાં ચાલ્યેા. ઇ. સ. ૧૨૯૭ માં દિલ્હીના બાદશાહ અઠ્ઠાઉદ્દીનના ભાઇ અલપખાને ગુજરાત લીધુ અને ખંભાત લૂટયું. આથી અણુહીલવાડની હિંદુ સત્તાના અંત આન્યા. દિલ્હીના ખિલજી તથા તઘલખ બાદશાહેાના વખતના વેપાર. ( ૧૨૯૭ થી ૧૪૦૩ ) તેરમી સદીની આખરે ખંભાત લૂંટાયું ત્યારથી ગુજરાતમાં દિલ્હીના બાદશાહ તરફથી મુસલમાન સુખાઓ આવવા લાગ્યા હતા. આ સુખાઓના અમલમાં દેશમાં ગેર ખદ્યમસ્ત વધીને લૂટફાટ, જુલમ અને ત્રાસ રૈયત ઉપર થવા લાગ્યા અને રાજ્ય તરફના રક્ષણને બદલે ભક્ષણ થવા લાગ્યું હિંદુઓમાં વટલવાના પકડાઈ ગુલામ થવાના તથા બન લૂટાઇ જવાના ભય વધ્યા અને પોતાનુ રળેલ કે સ’પાદન કરેલુ ૧ એજ ગ્રંથ પૃ. ૨૫૩. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને વેપાર અને ચલણ. પિતાના કે પિતાના વારસોના ઉપયોગમાં કે ઉપભેગમાં આવવાને ભરેસે લેકના મનમાંથી ઉડી ગયું હતું. તેથી ઉદ્યોગ, વેપારને વિદ્યાની મંદી થઈ અને હિંદુઓ તેમાં આગળ વધતા અટક્યા તેથી તેમનું ધન જે વેપાર ધંધામાં રેકાતું હતું તેમાં ન્યૂનતા થવા માંડી અને તે તૂટી જવાના ભય તથા અંદેશાને લીધે જમીનમાં દટાવા લાગ્યું. જોકે ચૌદમી સદીમાં ખંભાત વેપારના મથક તરીકે જાણીતું રહ્યું હતું પણ તેની ચારસો વર્ષ અગાઉ જે વધવાની સ્થિતિ ચાલ હતી તે આ વખતથી બંધ પડી અને વેપાર સ્થાયી અવસ્થામાં આવી પડયે. અને હવે પછીના બે વર્ષમાં તે કઈ વખત ઉતાવળી અને કઈ વખત મંદગતિ ચાલવા લાગ્યો. ચૌદમી સદીમાં ઉપર જણાવ્યા પ્રમાણે વેપાર રોજગાર કાયમ રહ્યો પણ અમલનો ફેરફાર થવાથી શહેર પર આફત આવી તથા પાછો ચાંચીઆ, લુટારા વગેરેનો ઉપદ્રવ થયો. તેથી વખતે વખત વેપાર રોજગારમાં અડચણ પડતી. મકાળે મુસલમાન સરદારેએ હિંદુ સરદારો સાથે મળી ગુજરાતમાં મોટું બંડ કર્યું અને દિલ્હીના બાદશાહ તરફથી આવેલા સરદારને પણ હરાવ્યા તેથી ઈ. સ. ૧૩૪૭ માં મહંમદ તઘલઘ બાદશાહે ગુજરાત આવી બંડખોરને હરાવી ખંભાત વગેરે શહેર લુટી લીધાં. તેથી ઘણાં નુકસાન થયું. પરંતુ આ સમયની એક અડચણ દૂર થઈ. ઈ. સ. ૧૩રપ માં ઉમરાળાના ગોહેલ ખરાજીએ મુસલમાનો પાસેથી ઘોઘા લઈ ખંભાતના અખાતમાને પરમ બેટ પિતાના તાબે કરી ત્યાં રહી અખાતમાંથી જતાં આવતાં સઘળાં વહાણોનો વેરો લેવાનું શરૂ કર્યું હતું તેથી જે કઈ વેરો ન ભરે તેના ઉપર ચાંચીઆઓની માફક જુલમ કરતા અને માલ લૂંટી લેતો. એ વાતની બાદશાહ મહંમદ તઘલખને ખબર પડતાં તેણે મે ખરા પર ચઢાઈ કરી તેને મારી નાખ્યો. જેથી વહાણને જે ત્રાસ પડતો હતો તે બંધ થયે. અમદાવાદના સુલતાનના સમયને વેપાર (૧૪૦૩ થી ૧૫૭૩). પંદરમી સદીમાં ખંભાતના જાયાત માલમાં લાખ, જટામાંસી, ગળી, આમળાં, રેશમી કાપડ અને કાગળ મુખ્ય હતાં. કાગળને ઉદ્યોગ આખા હિંદુસ્તાનમાં ખંભાતમાંજ હતો એવું નકલેકેન્ટી લખી ગયેલ છે. ૧ ગુજરાત સર્વે સંગ્રહ પૃ. ૨૫૩. ૨ ગુ. સ સં. પૃ. ૨૫૩. ૩ ) સ સં. Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. આ સદીસમાં ચાંચીનું જોર વધ્યું હતું. આ સદીમાં ગુજરાતની ગાદીનું મુખ્ય શહેર અમદાવાદ વસ્યું હતું. (૧૪૧૨) તેથી ખંભાતથી ઘણા વેપારી તથા કારીગરે ત્યાં જઈ વસ્યા તેથી ખંભાતની વસ્તીમાં કંઈક ઘટાડો થયો હતો. આ સદીના મધ્ય ભાગે (ઈ. સ. ૧૪૫૯-૧૫૧૧) થએલો સુલતાન મહંમદ બેગડે, સમુદ્રમાં જે લેકે વહાણને લૂટતા તેને તે શિક્ષા કરતે. એક વખત બાદશાહે મુસ્તફાબાદથી અમદાવાદ આવતાં સાંભળ્યું કે કેટલાક મલબારી લેકે ઘરાબ જાતના મછવા લઈને ગુજરાતની આજુબાજુના બંદરે ઉપર લૂંટ ચલાવે છે. આ ઉપરથી સુલતાન ઘોઘા બંદર તરફ સીધા અને ત્યાં રહી હોશિયાર પુરુષને સજ્જ થએલી હેડીઓમાં મલબારી લેકેની સામે મેલ્યા અને પોતે ઘેઘેથી ખંભાત આવ્યો. (ઈ. સ. ૧૪૭૫). આ ઉપરાંત ૧૪૮૦ માં બેટ અથવા જગતમાં, ૧૪૮૨ માં વલસાડમાં અને ૧૪૪ માં ગુજરાતનાં વહાણુ પકડનાર દકખણના એક સરદારની સામા વહાણના કાફલા મેકલ્યા હતા. ૩ “ાળમી સદીમાં ખંભાતના મથાળા આગળને ભાગ પૂરાઈ જવાથી ફક્ત નાનાં વહાણેજ અને તે પણ મોટા જુવાળ વખતે ખંભાત આગળ આવી શક્તાં. આથી કરીને ખંભાતથી જે કાંઈ માલ બહાર દેશ ચઢતે અથવા બહાર દેશથી આવતો તે બધો દીવ, ઘોઘા, અને ગંધાર બંદરે અટક્ત, અને ત્યાંથી નાની હેડીમાં ભરી તેને ખંભાત લઈ જવામાં આવતો. આટલું છતાં પણ એ સદીમાં ખંભાતને વેપાર જે પાછલી સદીમાં હતું તેજ રહયે. ખુશકીને રસ્તે વેપારની આવજા અમદાવાદ રહી દિલ્હી, લાહોર અને આગ્રામાં અને રાધનપુર રહી સિંધના નગરઠઠ્ઠામાં હતી. માલ ગાડાં અને ઊંટ ઉપર લઈ જવામાં આવતો અને રસ્તામાં રજપૂત અને કળી લૂંટારાને ત્રાસ ઘણો હતો તેથી ગાડાંઓ એક એકની પાછળ ચાલતાં અને તેઓની સાથે ભાટ રહેતો. ભાટ ત્રાગું કરશે એ ધાકથી માલ ઘણી વાર લૂટાવવા પામતે નહિ. એ સદીમાં આયાત મુખ્ય માલ-નીચે પ્રમાણે હતેતાંબુ, સીસું, પારે, હીંગળક, અને ફટકડીએ એડન અને ચેઉલથી; સેનું મક્કા અને ઓરમઝ, આબીસીનીયા અને આફ્રીકાથી, ચાંદી રાતા સમુદ્ર અને ઈરાની અખાતના પ્રદેશથી લેતું મલબારથી; ૧ મીરાતે સીકંદરી પૃ ૧૧૦. ૨ ગુ. સ. .સં. ૨૫૩. ૩ એજ પૃ. ૨૫૩. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ખભાતને વેપાર અને ચલણ. ૧૭૧ કલાઇ સિયામથી, મીઠુ અને ગંધક ઈરાની અખાતનાં બંદરાથી; હીરા દકખણુમાંથી; માણેક પેગુ અને સિંહલદ્વીપથી; પોખરાજ અને લસણીઆ સિંહલદ્વીપથી; ભુરાં ઝવેર, લીલમ ઇરાનથી; ચેાખા, એલચી, સેપારી, નાળિએર મલબારથી; ઘઉં, જવ માળવેથી; પાન પહેલાં અમસ્થાનથી અને મલબારથી અને પછી વસઇથી; અીણુ, મજી, અને સૂંઠ અરબસ્તાનથી; કીસમીસ, ખજુર, કસ્તુરી અને રૂઆબ ઇરાનથી, ગુગળ વગેરે સુગંધી સિંધથી, ગળી, તેજાના, લાહેારથી, રેશમ, હરડાં, બેહડાં અને તેજાને કાબુલથી, લવીંગ માલ્લુકાથી, જાયફળ, જાવંત્રી, પેશુ અને માંકાથી, સુખડ તીમેારથી, કપુર બેરીએ અને સુમાત્રાથી, ગરમાળા મલખારથી, તજ સિંહલદ્વીપ અને જાવાથી, મરી અંગાળા, મલબાર, સિંહલદ્વીપ, સુમાત્રા અને જાવાથી, ઘેાડા ઇરાન, અરબસ્તાન, અને કાખુલથી, હાથી સિંહલદ્વીપ અને મલબારથી, પરવાળાં રાતા સમુદ્રના પ્રદેશમાંથી, માતી ઇરાની અખાતનાં બંદરાથી તથા સિંહલદ્વીપથી, હાથી દાંત આફ્રિકાથી, કાચબાની પીઠનાં હાડકાં અને કાંઠી માલદ્વીપથી, મખમલ, કીનખાબ અને ઊનનાં કપડા રાતા સમુદ્રના પ્રદેશમાંથી; આણી મલમલ અગાળા અને કાકણથી અને મિલારી કાચ ચીન અને મારટાણાનથી. જાયાત માલ—ભાત, સિંધ, કાંકણુ, મલખાર, આફ્રિકા અને અરબસ્તાનમાં; આાજરી મલબાર અને આફ્રિકામાં; ઘઉં ( આસપાસના મુલકમાં થતા અને માળવા તથા અજમેરથી આવેલા ) મલબાર, અરબસ્તાન અને આફ્રિકામાં; કઠોળ, તલ, મલખારમાં; રૂ મલબાર અને અરબસ્તાનમાં; સુંઠ અને મરી ઇરાનમાં; અઝીણુ ઇરાન, મલખાર, પેગુ અને મલાકામાં, ગળી ( સારી લાહેાર અને આગ્રાથી આણેલી અને આકીની સરખેજ અને નિડઆદમાં થતી) ઈરાની અખાત અને રાતા સમુદ્રના પ્રદેશમાં, અને અકીકનાં ઘરેણાં મલખાર, અરબસ્તાન, રાતા સમુદ્રના પ્રદેશમાં અને આફ્રિકાના પૂર્વ ભાગમાં આ સિવાય સુતર રેશમી અને સુતરાઉ કાપડ, કામળી, શેતરંજી, પેટી, પલંગ, સૂંઠ, હરડાં, બેહડાં, ચરગખાર, ખાંડ, હીંગ, પાઘડી, ખરાદી કામ ને હાથી દાંતનાં રમકડાં ખંભાતથી મધે દેશ જતાં. આ બધામાં સુતરાઉ કાપડ ખંભાતથી એટલું બધું તેા ચઢતું કે તે વખતે ખભાતને આખી દુનીઆનુ' વજ્ર કહેતા હતા. આ વખતે ખ ંભાતના વેપારીઓમાંના કેટલાક હિંદુ અને કેટલાએક મુસલમાન હતા. હિંદુ વેપારીઓની આડત ઘણા મુલકમાં હતી. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. અને કેટલાએક દાબેલ, કે ચીન અને કાલીકટમાં એક જશે અને આચાર વિચાર પાળીને રહેતા. મુસલમાન વેપારીમાંના કેટલાએક ખંભાતમાં વતન કરીને રહેલા અને કેટલાકએક વેપારને અર્થે આવતા. કેટલાક ફીરંગી વેપારી પણ હતા. યુરોપિયન વેપારીને માલ વેચવો યા ખરીદ હાય તે તેને દલાલ શોધ પડત. દલાલ નક્કી કર્યો એટલે તે તેના હાથમાં પોતે આણેલા માલની ટીપ આપી દઈ દલાલે તૈયાર રાખેલા ઘરમાં જતો. દલાલ અને તેના માણસો વહાણે ઉપરથી માલ ઉતારતા. કસ્ટમથી જકાત આપતા; અને વેપારી જ્યાં ઉતર્યો હોય ત્યાં માલ લાવતા. દલાલ બજાર ભાવ તેને કહેતે અને વેપારીનું ધ્યાન પહોંચે કે તરત અથવા સબુર કરી માલ દલાલ હસ્તક વેચાતો. માલ ખરીદ કરવો હોય ત્યારે પણ દલાલનું કામ પડતું. આ દલાલે વાણીયા હતા. અને તેઓની શાખ સારી હતી.” સત્તરમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળને ભાગ પૂરાઈ જવાથી, ઉત્તર ગુજરાતમાં ઘણું અવ્યવસ્થા હેવાથી; સને ૧૬૭૦ માં મસ્કતના આરબોએ દીવ બંદર પાયમાલ કરવાથી યુરોપના વેપારીઓની કંપની આવવાથી; અને મકકે જાઆવ કરવાનું મથક સુરત આખા ગુજરાતનું મોટું વેપારનું મથક થઈ પડયું. અંગ્રેજ વેપારીઓ પ્રથમ સુરતમાં સને ૧૬૦૮ માં આવ્યા. અને ફીરંગીઓએ તેઓને ઘણા હેરાન કર્યા. તે છતાં તેઓને સને ૧૬૧૧ માં સુરત, અમદાવાદ, ખંભાત, ઘોઘા, અને મુગલના તાબાના બીજા મુલકમાં વેપાર કરવાનો પરવાને ગુજરાતના સુબા તરફથી અને સને ૧૬૧૩ માં દિલ્હીના બાદશાહ તરફથી મળ્યો. વલંદાઓએ પણ ખંભાતમાં કેઠી ઘાલી હતી. વળી સુરત મોટું બંદર થવાથી ખંભાતને વેપાર આગલી સદીની સાથે સરખાવતાં ઘણે કમી થયો હતો. તે પણ ત્યાને વેપાર પૂર્વના સુમાત્રા સાથે અને પશ્ચિમમાં ઇરાની અખાતનાં બંદરે સાથે ચાલુ હતા. ખંભાતથી સુતરાઉ અને રેશમી કાપડ બહાર મુલક ચડતું અને તેજાને ખજુર વગેરે માલ ખંભાત આવતો.” ૧ અઢારમી સદીમાં ખંભાત સુરતથી ઉતરતું હતું તે પણ ત્યાંથી અકીક, અનાજ, રૂ, તંબાકુ, ગળી હાથી દાંત, રેશમ, સુતરાઉ કાપડ અને જરી કામ દેશાવર જતું. ખંભાતનું જરી કામ ઘણું વખણાતું. ૧ ગુ સ. સં. પૃ. ૨૫૫. Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો વેપાર અને ચલણ. ૧૭૩ સુરત મેટું બંદર થવાથી ખંભાતના બંદર આગળનો ભાગ પુરાઈ જવાથી અને માલ ઉપર લેવાની જકાત ઘણી અત્રે ત્રાસદાયક હોવાથી અમદાવાદને વેપાર એ સદીના પાછલા ભાગમાં ઘણો વધી ગયો.” સત્તરમાં સૈકામાં ખંભાત પર દિલ્હીના બાદશાહ અકબર, જહાંગીર, શાહજહાં વગેરે મેગલ શહેનશાહોને અમલ હતો આ સમયે ખંભાતમાં ચાલતા નાણા વિષે તે સમયના ખંભાતના જૈન કવિ ઝાષભદાસના કાવ્યોમાં ઘણે સ્થળે નિર્દોષ કરેલો જોવામાં આવે છે. કવિ ષભદાસ વિ. સં. ૧૯૭૦ માં રચેલા કુમારપાલ રાસમાં જણાવે છે કે “કહુ તે દિઉં સોનઈઆ સાર, કહે તે આપું હુંન ભંડાર, કહો તે અભિરામીજ અસંખ્ય, કહો તે આપું ત્યાહારી લક્ષ, આ સેરી તરકંટી જેહ, ઘોડા મુહી કહઈ જેહ, કહે તે આપું રૂપારાલ, કઈ રૂપીઆ લિઓ ડંડાલ (?) (આનંદ કાવ્ય મહોદધિ મૌ. ૮ મું). ઉપર જણાવેલા સિક્કા પૈકી દરેકનું ટુંક વર્ણન નીચે પ્રમાણે છે. હુન અને ઇબ્રાહિમી (અભિમી) એ નામના બે સેનાના ચલણી સિક્કા હતા. હૂન એ શબ્દ સેનાને માટે પ્રાચીન કનટકી શબ્દ ઉપરથી થએલે છે જે સિક્કાને હિંદુઓએ “વરાહ” અને ફિરંગીઓએ “પેગોડા” નામ આપ્યું હતું, તેને મુસલમાન “હૂન” કહેતા “હૂનનું વજન ૧૨૦ ગ્રેન હતું અને તેની કિંમત ચાર રૂપીઆ હતી. હૂન કરતાં ઈબ્રાહિમ બે ભાગે વધારે ભારે હોવાથી તેની કિંમત સવા ચાર રૂપીઆ હતી. બંદરાની વસુલાત હૂન અને ઈબ્રાહીમી નામના સોનાના સિક્કામાં આવતી. ટંકા–આ સિક્કાના સંબંધમાં કવિ રાષભદાસ કહે છે કેમહિષી સમ કે નહિ દુઝાણું, હેમટુંકા સમ નહિ નાણું. ( કુમારપાલરાસ )* ૧ ગુ. સ. સં. પૃ. ૨૫૫. ૨ ગુજરાતને અર્વાચીન ઇતિહાસ પૂ ૨૨૮ ટીપણી. ૩ ઉપર પ્રમાણે પૃ. ૨૪૯ ટીપણી. ૪ આ. કા. મ. મે. ૮ મું પૃ. ૬૬. Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ટંકાને સિક્કો સેનાને હતું એમ કવિ વભદાસ કહે છે તેમ તે સિક્કો તાંબાને હતે. “જૈન ગ્રંથમાં આ સિક્કાનું નામ ઘણું આવે છે. વિન્સ્ટન્ટ એક સ્મીથ, ઈન્ડીયન એન્ટી કવેરી હૈ. ૪૮ જુલાઈ ૧૯૧૯ ના અંકના મૃ. ૧૩ર માં જણાવે છે કે “ઢંકા અને દામ એકજ છે” મી. સ્મીથનું આ કથન નાના ટંકાઓને માટે લાગુ પડે છે. કારણ કે “કેટલેગ ઓફ ધી ઇંડિયા કેઈન્સ ઈન ધી બ્રીટીશ મ્યુઝીમ” પૃ. X થી આપેલ સિક્કાઓના વર્ણનમાં બે પ્રકારના ટેકા બતાવવામાં આવ્યા છે. નાના અને મેટા. મેટા ટંકાનું વજન ૬૪૦ ગ્રેન બતાવવામાં આવ્યું છે અને નાના ટંકાનું વજન ૩૨૦ ગ્રેન છે. મોટા ટંકાને ડબલ દામ (બદામ) બરાબર બનાવ્યા છે. જ્યારે નાના ટંકાને એકદમ બરાબર અએવ સ્મીથને મત નાના ટૂંકા સાથે લાગુ પડે છે. મી. બર્ડની મીરાતે એહમદીના પૃ. ૧૧૮ માં ૧૦૦ ટંકાની બરાબર ૪૦ દામ (૧ રૂપીઓ) બતાવવામાં આવેલ છે. આથી પણ ઉપર્યુક્ત વાતનેજ ટેકે મળે છે.” યાહારી (લારી) આ નામને સિક્કો ખંભાતમાં વપરાતો હતે. કવિએ પોતાના રાસાઓમાં ઠામ ઠામ તેને બતાવ્યું છે. - “લાખ લ્યાહારી તેણે દીધી, પારેખના ગુણ ગાય” હીરવિજયસૂરિ રાસ પૃ. ૧૫૫ “આ સિક્કો ચેકબા રૂપાને બનાવેલું હતું. તેની આકૃતિ લંબગોળ હતી. અને કિંમત ૧ શી. ૬ પેન્સ હતી. વળી તે પરશિઅન સિક્કો હતે. આ સિક્કો અકબરના વખતમાં ચાલતે. મહમૂદી. મહિમુદી પાંત્રીસ હજાર, ખરી સફળ કર્યો અવતાર, (હીરવિજયસૂરિ રાસ પૃ. પર) આ સિકકે ચાંદીને હતે. તેની કિંમત લગભગ ૧ શિ. હતી. ૨૫-૨૬ પૈસાની એક મહમુદી થતી. કહેવાય છે કે કદાચ આ મહેમુદી ગુજરાતના રાજ મહેમુદ બેગડા (ઈ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧) ના ૧ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૪૧૪ ૨ સૂરીશ્વર અને સમ્રાટ પૃ ૪૧૪. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને વેપાર અને ચલણ. ૧૫ નામ ઉપરથી નીકળે છે. મેન્ડેલ્લો નામને મુસાફર જણાવે છે કે મહેમુદી એ હલકામાં હલકી મેળવણીવાળી ધાતુઓથી સુરતમાં પાડવામાં આવી હતી. તેની કિંમત ૧૨ પેન્સ (૧ શિ.) હતી. અને તે સુરત, વડોદરા, ભરૂચ, ખંભાત અને તેની આજુબાજુના ભાગમાં જ ચાલતી હતી. દેવરનીયર્સ ટ્રાવેલ્સ ઈન ઈંડીયા વૈ. ૧ લાના પૃ. ૧૩ ૧૪ માં એક મહંમદીની કિંમત ચોક્કસ રીતે વીસ પૈસા બતાવવામાં આવી છે. વળી ઈંગ્લીશ ફેકટરીઝ ઈન ઈન્યિા (ઈ. સ. ૧૬૧૮ ૧૬૨૧) ના ૫. ૨૬૯ માં એક મહં મુદીની કિમત ૩૨ પૈસા જણાવી છે. આથી જણાય છે કે તેની કિંમત ફરતી હશે. ભરૂચી. બાવિસસે ભરૂચી જોય, પહિરામણું નર આપે સય. (હીરવિજયસૂરિ રાસ પૃ. ૫૩) આ નામને એક સિકકો વપરાતે જણાય છે. રૂપીએ. રેક રૂપિયે લિયે હજાર, પડે ખરચી જોઈએ આહાર. (હીરવિજયસૂરિ રાસ પૃ. ૮૫) અકબર બાદશાહના સમયમાં રૂપીઆ ચાલતા હતા. તેની આકૃતિ ગેળ હતી. તે ચાંદીને બનતે. તેનું વજન ૧૧ માસા હતું. આની કિમત લગભગ ૪૦ દામ હતી. વિન્સેન્ટ એ સ્મીથ પિતાના અંગ્રેજી અકબર” ના પૃ. ૩૮૮-૮૯ માં કહે છે કે “અકબરના રૂપીઆની કિંમત અત્યારના હિસાબે ૨ શિ. ૩ ૫. લગભગ થાય ઇંગ્લીશ ફેકટરીઝ ઈન ઇંડીયા (ઈ. સ. ૧૬પ૧-૧૬૫૪) ના પેજ ૩૮૦ માં પણ તેજ કિમત બતાવવામાં આવી છે. આ નાણું આખા ગુજરાતમાં ચાલતું. અને તેના રૂ. ૧) ના પ૩ થી ૫૪ પૈસા મળતા ટેવરનિયર ટ્રાવેલ્સ ઇન ઇંડિયાના ભાગ ૧ લાના પૃ. ૧૩ ૧૪ માં જણાવે છે કે આ રૂપીઆના ૪૬, ૪૯, ૫૦ અને કોઈ વખત પપ થી પ૬ પિસા મળતા. દામ.. આ તાંબાનો સિક્કો હતો. એનું વજન (૫) પાંચ ટાંક હતું. એ રૂ. એકને ૪૦ મે ભાગ હતો. અર્થાત ૧ રૂ. ના ૪૦ દામ મળતા. ૧ બર્ડની મીરાતે એહમદી પૃ. ૧૨૬-૧૨૭ ૨ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૪૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના પ્રાચીન જૈન તિહાસ. જહાંગીરે ખંભાતમાં પડાવેલા સિક્કા. જહાંગીર બાદશાહ દાહેાદના જંગલમાં શિકાર કરવા આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ થઇ ઇ. સ. ૧૬૧૭ ના ડિસેમ્બરમાં તે ખંભાત આવ્યા. તેને સુલતાન અહમદશાહના બનાવેલા ભાગમાં બાર દિવસ રહી રિઆની સહેલ કરી. આ વખતે બાદશાહે સાનાની મહેાર કરતાં વીસગણા વજનના સાના અને રૂપાના ટાંક પાડવાના હુકમ કયેા.૧ પછી તે ઇ. સ. ૧૬૧૮ ના જાન્યુઆરિમાં અમદાવાદ ગયા. ૧૭૬ F Jain Educationa International સમાસ. ૧ ગુજરાતના અર્વાચીન ઈતિહાસ પૃ. ૯૫ For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. ૧૭૭. પરિશિષ્ટ આ સાલવારી બનાવ. " વિક્રમ સંવત બનાવ ૧૦૨૪–શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું અને શ્રી સાગરચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૧૧૨–નાગરનાયાથે તેની સ્ત્રી તિહુણદેવીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી શાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૧૫૦–શ્રી હેમચન્દ્રાચાર્યે ખંભાતમાં દીક્ષા લીધી. ૧૧૬૦–સાંતિસ્તે શ્રી મહાવીર બિંબ કરાવ્યું તથા નવાંગી વૃત્તિકાર અભયદેવ સૂરિના શિષ્ય વર્ધમાનાચાર્યે વિસ્તૃત અને પાંચ અવસરમાં આદિનાથ ચરિત્ર સં. ૧૧૬૦ માં ખંભાતમાં રચ્યું (જે. પી. ૫. ૮૧), જે. સા. ઈ. પૃ. ૨૧૯. સં. ૧૧૬૦ માં પ્રખ્યાત હેમચંદ્રસૂરિના ગુરૂ દેવચંદ્રસૂરિએ ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર પ્રાકૃતમાં ગદ્યપદ્યમય રચ્યું. તેમાં અપભ્રંશ ભાષા પણ વાપરી છે. તેની તાડપત્રની પ્રત પાટણ ભંડારમાં છે. (પી. ૫. ૭૩ તથા પી. ૪-૭૦). ૧૧૬૪–જીવ સમાસવૃતિ (પ્રા. સં.) હર્ષપૂરીય અભયદેવસૂરિએ લખાવ્યું. ૧૧૬૬-શ્રી હેમચન્દ્રાચાર્યને મૂરિપદ મળ્યું. ૧૧૬૮–વર્ધમાન પુત્રી પાપઈએ શ્રી મહાવીર પ્રતિમા કરાવી. ૧૧૭ર–સાવદેવની પત્ની આમ્રદેવીએ પ્રતિમા કરાવીને શ્રી કુંદાચાર્યે પ્ર. કરાવી. ૧૧૮૪–ાતાસૂત્રમૂલ (પ્રા. સં.) ટી. અભયદેવસૂરિ તાડપત્ર પર લખાયું. ૧૧૯૮–નેમનાથ ચરિત્ર (સં.) હેમચંદ્રાચાર્ય (સચિત્ર) તાડપત્ર પર લખાયું. ૧૨૦૫–કન્ડાની ભાર્યાએ ચંદરવે કરાવ્યો. ૧૨૦૯–પિંડનિર્યુક્તિ (પ્રા.) ભદ્રબાહુસ્વામી તાડપત્ર પર લખાઈ. ૧૨૧૨–નિશેષસિદ્ધાંત વિચાર (પ્રા. સં.) વિમલસૂરિશિષ્ય ચંદ્રકીર્તિગણિ લખાયું. પૃથ્વીચંદ્ર ચરિત્ર (રા.) ૭૫૦૦ લેક શાંતિરિ રચ્ય સંવત ૧૧૬૧ લખ્યા સંવત ૧૨૧૨. ૧૨૧૬–ષીતિ પ્રકરણવૃત્તિ (સં.) ૮૫૦ લે. હરિભદ્રસૂરિ ર સંવત ૧૧ર તાડપત્ર પર લખાઈ. છા શ્રાવક વ્રત પ્રતિપતિ (પ્રા.) લખાઈ ૧૬૧૭–નિશીય સૂત્રમૂલ તાડપત્ર પર લખાયું. , ૧૨૨૧–ર–ચા કથા ગદ્ય (પ્રા.) ૩૦૮૦ જો. નેમિચંદ્રસૂરિ લખાયું. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ખંભાતને પ્રાચીન જૈન તિહાસ-પરિશિષ્ઠ. વિક્રમ સંવત અનાવ ૧૨૨૪—સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહદ્વૃત્તિ ( અષ્ટમાધ્યાય પ્રા. સં.) હેમચંદ્રાચાર્યાં મહ. ચંડ. પ્રસાદેનયુત યશેાધવલાથે લિખિતા. ૧૨૨૬—મ. સરદેવે પાર્શ્વનાથ પ્રતિમા કરાવીને હરિભદ્રસૂરિએ પ્ર. કરાવી. ૧૨૨૮—પદ્માદેવીએ શ્રી મુનિસુવ્રતાદિ પચતીર્થી કરાવી. શ્રી સાધુ સુંદરસૂરિએ ઉપદેશ કર્યો. ૧૨૩૨—રતનદેવી શ્રાવિકા વ્રત પ્રત્તિપત્તિ પ્રા. “ ૧૨૩૨ વર્ષે ભદ્રગુપ્તસૂરિ પાશ્ર્વત્રત ગણું. ' ૧૨૩૪—નાથાનીભાર્યાએ શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું. પ્ર. શ્રી મહેંદ્રસૂરિએ કરાવી. ૧૨૩૬ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ (પ્રા.) ૨૦૦૦ શ્ર્લાક તાડપત્ર પર લખાયું. ૧૨૩૮---ઉપદેશમાલા (દેધટ્ટી) (પ્રા. સં.) રત્નપ્રભસૂરિ લખાયું. ૧૨૪૪—ોપથિકી ઠંડક ચૂર્ણિ યશેદેવસૂરિ રચિત તાડપત્ર પર લખાઇ. ૧૨૪૯–ભવભાવનાવૃત્તિ ( પ્રા. સ.) મલધારી હેમચંદ્રાચાર્ય' તાડપત્ર પર લખાઈ. ૧૨૫૧—યોગશાસ્ત્રવૃત્તિ (સં.) હેમચંદ્રાચાય તાડપત્ર પર લખાઇ. ૧૨૫૨—અશ્વરાજના પૂત્ર ભાજરાજેશ્રી મહાવીર દેવની પ્રતિમા કરાવી તે શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૨૫૯૧ થારાપદ્રીયગમ્બે શ્રી જિનદત્તસૂરિએ પા. પ્રતિમાની પ્ર॰ કરાવી. ૨ થારાપદ્રીયગચ્છના શ્રી શાંતિસૂરિસતાને શ્રી પા. ની પ્ર॰ કરાવી. ૩ શ્રાવકત્રત પ્રતિપ્રત્તિ ( પ્રા.) “ શિવસૂરિપાર્શ્વ વ્રત ગ્રહણ” ” લખાયું. ૧૨૬૦ —યોગશાસ્ત્ર પ્રકાશ સસ્કૃત્તિક (સ.) ૧૨૬૧—૧ સુ. દેદા રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું ૨ જયંતિ પ્રશ્નોત્તર સગ્રહસટીક (પ્રા. સ.) ૬૪૦૦ મૈં માનતુંગ ટી. મલય પ્રતી. રચાયા સ. ૧૨૬૦ અને લખાયા સંવત૧૨૬૧. ૧૨૬૩-૧ ૪. પદ્મસિંહે શ્રી મહાવીર પ્રતિમા કરાવી અને શ્રી વિમલસૂરિએ પ્ર. કરાવી. ૨ ચતુવતિ જીન સ્તુતિ (સં.) તાડપત્ર પર લખાઇ. ૩ ષડાવશ્યક સંબંધી પ્રશ્નોત્તર લખાયુ. ૧૨૬૪—સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહત્ નૃત્યવ ચૂર્ણિકા-શ્રી જ્યાન રિ શિષ્યા-મરચંદ્રેણુ આત્મયાગ્યા અવચૂર્ણિકા પ્રથમ પુસ્તક લિખિ. ૧૨૬૫—તપેા રત્નમાલિકા ( પ્રા.) સુમતિસિંહગણિ શિષ્ય રચિત પુસ્તક તાડપત્ર પર લખાયું. ૧૨૭૦. પાલાર્ક શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું શ્રી પદ્યુમ્નનસૂરિસતાને પ્ર. કરાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. ૧૭૯ વિક્રમ સંવત બનાવ ૧૨૭૫–હરિચંદ્ર શ્રી આદિનાથ બિબ કરાવ્યું. ને બ્રહદ્દગચ્છીય શ્રી હરિભદ્ર સૂરિ શિષ્ય શ્રી ધનેશ્વરસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૨૭૮–સર પ્રભાવકે વાદિ યમદંડ નામના દિગંબરને ખંભાતમાં છો. ૧૨૭૯–વસ્તુપાલ ખંભાતને મહામાત્ય હતો. ૧૨૮૦—ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ૩ પર્વ તાડપત્ર પર લખાયું. ૧૨૮૧–ગાંધી ગેસલે બિંબ કરાવ્યું. ૧૨૮૩–૧ કયા રત્નમેષ (સં.) દેવભદ્રસૂરિ રચિત તાડપત્ર પર લખાયું. ૨ સિદ્ધ હેમ શાસન સૂત્ર પાઠ લખાયે. ૧૨૮૪–પાક્ષિક સત્ર–લખાયું. ૧૨૮૯–(૧) રત્નચૂડ કથા ગદ્ય ૨૮૦૦ લે. નેમિચંદ્રસૂરિ રચિત લખાયું. (૨) વસ્તુપાળે ખંભાતમાં પિષધશાળા કરાવી. ૧૨૯૦–ધર્માલ્યુદય મહાકાવ્ય ઉદય પ્રભસરિએ રચ્યું. ૧૨૯૧–ઉપદેશમાલા વૃત્તિ (હોપાદેયા) (પ્રા. સં.) સિદ્ધષિ સચિત્ર. ૧૨૯૨–વસ્તુપાળના નગારાના જ્યાદિત્યના મંદિરનો ઉદ્ધારને લેખ છે. તેમાં રત્નાદેવીની બે પ્રતિમાઓની સ્થાપના કરી. ૧૨૯૩–સિદ્ધહેમશબ્દાનુશાસન સૂત્ર પાઠ તાડપત્ર પર લખાયું. ૧૨૯૪–(૧) આવશ્યક બહવૃત્તિ પ્રથમ ખંડ (પ્રા. સં.) 9. હરિભદ્રાચાર્ય રચિત લખાયું. . (૨) નિશીથચણિની પ્રત તાડપત્ર પર લખાઈ. ૧૨૯૫–સુમતિગણિએ મૂલ જિનદત્તસૂરિકૃત ગણધર સાર્ધ શતક પર બ્રહદ્દ વૃત્તિ પ્રથમ ખંભાતમાં રચવી શરૂ કરી. ૧૨૯૬–પાક્ષિકચણિવૃત્તિ (ગ્રા. સં.) લખાયું વસ્તુપાળ મરણ પામે. ૧૨૯૭-સાતાદિષડંગ સ્કૂલ અને વાતાદિ (પ્રા. સં.) ટી. અભયદેવસૂરિ રચિત લખાયું. ૧૨૯૮–સિદ્ધહેમ શબ્દાનુશાસન બહવૃત્તિષઠાધ્યાય (સં.) લખાયું. ૧૨૯૯–સમરાદિત્ય ચરિત્ર (પ્રા.) ૧૦૦૦ લે. હરિભદ્રાચાર્ય લખાયું. ૧૩૦૧–ધુવસામે શ્રી ચતુર્વિશતિપટ કરાવ્યો ને ચંદ્રગછના નેમિચંદ્ર પ્ર. કરાવી. ૧૩૦૪–૧ ચતુર્વિશતિપદ્ધ કરાવ્યો. પ્રતિષ્ઠા પુરુષોત્તમસૂરિએ કરાવી. ૨ દશવૈકાલિકવૃત્તિ (પ્રા. સં) ૭૦૦૦ લે. તિલકાચાર્યરચિત લખાઈ. ૧૩૦–૧ કાસાગણ-ખ્યાકે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨ જ્ઞાતાધર્મકથાવૃત્તિ લખાઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ–પરિશિષ્ઠ. વિક્રમ સંવત બનાવ ૧૩૦૮–૧ વ્યવહારવૃત્તિ તૃતીય ખંડ (પ્રા. સં) મલયગિરિસરિ લખાઈ. ૨ ઉત્તરાધ્યયનસૂત્રવૃત્તિ (લઘુટીકા) પ્રા. સં. લખાઈ. ૧૩૦૯–૧ ચાવાભાર્થીએ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી મદનચંદ્ર કરાવી. | ૨ પાલ્લાકે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. 'ક વ્યવહારસૂત્ર સટીક, દ્વીતીયખંડ, ટી મલયગિરિ લખાઈ. ૪ પાક્ષિકસૂત્રવૃત્તિ (પ્રા. સ.) યશેદેવસૂરિ લખાઈ. ૧૩૧૦–બાલ્હણે શ્રી શાંતિનાથ બિબે કરાવ્યું. ૧૩૧૧–છે. મહીપાલની સ્ત્રીએ શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું ૧૩૧૨–ખ. જિનેશ્વરસૂરિ શિષ્ય ચન્નતિલક ઉપાધ્યાયે ૯૦૩મલેક પ્રમાણ આ અભયકુમાર ચરિત્ર દિવાળીને દિવસે વિશળદેવના રાજ્ય ખંભાતમાં રચી પુરૂં કર્યું. ૧૩૧૩–દશવૈકાલિકવૃત્તિ, તિલકાચાર્ય રચિત તાડપત્ર પર લખાઈ. ૧૭૧૪–૧ ભાલાસુત આલ્હણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. ૨ મહં. શ્રી વીરપાલે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. (પુસ્તક લેખનની સદી) ૧૪૦૪–એક પ્રતિષ્ઠા થઈ. ૧૪૧૨–વિનયપ્રભે ગૌતમરાસ ર. ૧૪૧૫-જિનચંદ્રસૂરિ સ્વર્ગે ગયા અને જિનદયસૂરિને નંદી મહેસૂવ થશે. ૧૪૨૧ થી ૧૪૪૦ –પ્રતિવર્ષમાં એકાદ પ્રતિષ્ઠા થઈ છે. ૧૪૩૧—નિશીથસૂત્રમૂર્તિતીર્થના અવકેશવંશના સેનીએ તાડપત્ર પર લખાવ્યું ૧૪૪૫–ચંદ્રપ્રતિમૂલવૃત્તિ’ . મલયગિરિરિસ્કૃત તાડપત્ર પર લખાઇ. " ૧૪૪૭–પકર્મગ્રંથટીકા” લખાઈ. ૧૪૪૯–હરપતિ શાહે ગિરનારના નેમિનાથ પ્રાસાદને ઉદ્ધાર કર્યો. ૧૪૫૧- કર્મપ્રકૃતિસટિક’ ટી. મલયગિરિરિ લખાયું. ' ૧૪૫ર–શ્રી રત્નસિંહરિને આચાર્યપદ મળ્યું. ૧૪૫ શ્રી રત્નશેખરસુરિને ખંભાતના બાબીએ બાલસરસ્વતિનું બિરૂદ આપ્યું, ૧૪૫૮–કુમારપાલપ્રતિબંધ-હેમકુમાર ચરિતોમપ્રભાચાર્યકૃત તાડપત્રપર લખાઈ ૧૪૬ – ઉણાદિસૂત્રવૃત્તિ” લખાયું. ૧૪૬૨–શ્રી જયશેખરે “પ્રબંધચિંતામણી ગ્રંથ ખંભાતમાં ર. ૧૪૬૬ થી ૧૪૮૨–પ્રતિષ્ઠાઓ થઈ તથા પુસ્તક લખાયાં. • - Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ટો. ૧૮૧ વિક્રમ સંવત બનાવ ૧૪૮૪-ચરિત્ર સુંદરગણિએ ખંભાતમાં “શીલદૂત' નામનું ૧૩૧ શ્લેકમાં સુંદર - કાવ્ય રચ્યું, કે જેમાં સ્વલિભદ્રે કામવાસનાને જીતી લીધી તેનું વર્ણન | મેઘદૂતના દરેક લેકનું ચોથું ચરણ તે કાવ્યના દરેક ચોથા ચરણમાં આવે એ રીતની ઘટનાપૂર્વક સમસ્યામય કાવ્ય કર્યું છે. ૧૪૮૮-ચંદ્રપ્રજ્ઞપ્તિ ટીકા” તાડપત્ર પર લખાઈ. ૧૪૮૯–(૧) આવશ્યક પરની હરિભકત ટીકા (૨) “સૂર્યપ્રાપ્તિ ટીકા લખાઈ. ૧૪૯૧–જિનભદ્રસૂરિના કેશ માટે ઉત્તરાધ્યયન ટીકા. ' ૧૪૯–જિનભદ્રસૂરિના કેશ માટે સર્વસિદ્ધાંત “વિષમ પદપર્યાય લખાયું. - પ્રતિમા પ્રતિષ્ઠા સદી. (લગભગ ૩૫૦ પ્રતિષ્ઠાઓ આ સદીમાં થઈ છે) ૧૫૦૧–૧ ખંભાતની ધર્મ લક્ષ્મી સાધ્વીને રત્નસિંહસૂરિએ મહત્તરપદ આપ્યું. ૧૫૦૩–૧ રાજહંસે શ્રી આદિનાથ ચતુર્વિશતિપટ્ટ કરાવ્યું, તેની પ્રતિ. તપાશ્રી જયચંદ્રસૂરિએ કરાવી. ૧૫૦૩–૧ શ્રી જિનભદ્રસૂરિના ઉપદેશથી સં. ધનરાજે શ્રી ભગવતીસૂત્ર લખાવ્યું. ૨ શાંતિરિ, શ્રી જયચંદ્રસૂરિએ બે, શ્રી રત્નસિંહસૂરિએ ચાર પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૪–૧ શ્રી કકસૂરિ, શ્રી જયકેસરીરિ, શ્રી જયચંદ્રસૂરિએ ત્રણ બિંબની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૫–૧ જયચંદ્રસૂરિએ સુમતિનાથની અને શ્રી જિનભદ્રસૂરિએ શ્રી ચંદ્ર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૬-નવ પ્રતિષ્ઠા થઈ ૧ તપાગચ્છનાયક જયચંદ્રસૂરિ શિષ્ય શ્રી ઉદયનંદિસૂરિ, ૨ ગુણસમુદ્રસરિ, ૩ શ્રી પૂર્ણચંદ્રસૂરિ, ૪ રાજતિલકસરિ, ૫ જયચંદ્રસૂરિ, ૬ ઉદયપ્રભસૂરિ, ૭ રત્નશેખરસૂરિ, ૮ શ્રી જિનદેવસૂરિ, ૯ બુદ્ધિ સાગરસૂરિએ જુદા જુદા બિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. ૧૫૭–છ પ્રતિષ્ઠા થઈ. રત્નશેખરસૂરિ, હેમરત્નસૂરિ, સરિ, સોમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૫૦૦–બાર પ્રતિષ્ઠા થઈ.–રત્નશેખરસૂરિ વી. મારત. ૧૫૦૯ – ભાણરાજે ગિરનાર ઉપર “વિમળનાથપ્રાસાદ” કરાવ્યો, અને તેના આગ્રહથી જ્ઞાનસાગરસૂરિએ “શ્રી વિમળનાથ ચરિત્ર' .... નવ પ્રતિષ્ઠા થઈ. . કે . Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠો. વિક્રમ સંવત બનાવ ૧૫૧૦–દસ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૧–ચાર પ્રતિષ્ઠાઓ થઈ. મુનિચંદ્રસૂરિ, રત્નશેખરસૂરિ, ગુણસુંદરસૂરિ, શ્રીસૂરિ એમણે પ્ર૦ કરાવી. ૧૫૧૨–અગિઆર પ્રતિષ્ઠાઓ થઈ–ઉદયદેવસૂરિ, જયપ્રભસૂરિ ઇત્યાદિ. ૧૫૧૩–આઠ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૧૪–સાધુરત્નસૂરિએ અભિનંદન બિબની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૧૫-પાંચ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૬–પાંચ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૭–૧ લક્ષ્મીસાગરસૂરિએ રત્નમંડન અને સેમદેવસૂરિ સાથે મેળ કર્યો. ( ૨ અગિઆર પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૮–પાંચ પ્રતિષ્ઠા થઈ. ૧૫૧૯-છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫ર–૧ ભાવસાગરસૂરિએ દીક્ષા લીધી. ૨ અગિઆર પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૧-નવ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૩૨-પાંચ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૭–સાત પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૪-છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૨૫–બાર પ્રતિષ્ઠાઓ થઈ.. ૧૫૨૮–પંદર પ્રતિષ્ઠાઓ થઈ. ૧૫૪૪–નજરિએ “વિચારસી' ગ્રંથ રચ્યો. ૧૫૪૮–નન્નસૂરિએ ગજસુકુમાર રાજર્ષિ સજઝાય રચી. ૧૫૫ર–હેમવિમલે સંધ સાથે જાત્રા કરી. ૧૫૫૩નન્નસૂરિએ “પંચતીર્થ સ્તવન” રચ્યું. ૧૫૬૭–-લાવણ્યસમયે “સુરપ્રિયકેવલીરાસ'રો. ૧૫૬૯–ખરતરગચ્છના જિનચંદ્રના કહેવાથી તિલકગણીએ પ્રાકૃત શબ્દ સમુચ્ચયની રચના કરી. ૧૫૭૦–શ્રી સમવિમલસૂરિન ખંભાતમાં જન્મ. ૧૫૮૦–શ્રી ભુવનકીર્તિ પહેલાએ “કલાવતિ ચરિત્ર” રચ્યું. ૧૫૮૪શ્રી ગુણનિધાનસૂરિને સૂરિપદ મળ્યું. ૧૫૮૭–શ્રી ધર્મમૂર્તિસૂરિને જન્મ થયો. ૧૫૯૯–શ્રી ધર્મમૂર્તિસૂરિને દીક્ષા અપાઈ. ' ૧૭. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. ૧૮૩ બનાવ I , (૧૧૨૭) વિક્રમ સંવત ૧૬૦૦–૧ ચાંપાનેરના રહેનાર રાજપાલ રતનપાલે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું અને શ્રી ઉપાધ્યાય વિદ્યાસાગરે પ્રતિષ્ઠા કરાવી. ૨ લલિતાદેવી પુત્રીમનાઈ શ્રાવિકાએ શ્રી સુમતિનાથ-4. શ્રીગુણનિધાસરિ ૧૬ ૦૪–૧ વજિકરણની ભાર્યા હાંસલદે શ્રી સુમતિનાથ-શ્રી વિજયદાનસૂરિ પ્ર૦ ૨ સા. દેવાઓ શ્રી શાંતિનાથ ' ' ૩ જેરાજિવણ શ્રી ધરમનાથ સૂરિ ૧૬૦૭–૧ શ્રી સમરચંદ્ર મહાવીર સ્તવને રચ્યું. ૨ શ્રી વિનયદેવસૂરિએ સ્વૈભણાધીશ સ્તવન રચ્યું. બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા કરાવી. ૧૬૧૦–શ્રી શિવાએ શ્રી સંભવનાથ શ્રી હર્ષિરત્નસૂરિ મ. ૧૬૧૧–સા. સિધરાજે શ્રી સુપાર્શ્વનાથ શ્રી નન્નસૂરિ પ્ર. (૬૫૬) ૧૬૧૨–૧ ધિનાઈ શ્રી શીતલનાથ શ્રી વિજયદાનસૂરિ (૧૧૦૭) ૨ પાસાવચ્છા શ્રી પાર્શ્વનાથ , ' (૧૧૧૮) ૩ તેજપાલ્લા શ્રી આદિનાથ ૪ પેગડ શ્રી પાર્શ્વનાથ (૫૪૪) ૫ આદકરણ શ્રી અજિતનાથ શ્રી એ. સૂરિ (૫૯૮) ૬ રત્નાદે 1 શ્રી શાંતિનાથ શ્રી તન્નસૂરિ (૬૯૬) ૭ બુધી શ્રી ધર્મનાથ શ્રી વિજયદાનસુરિ (૭૧૪) ૧૬૧૩-કન્હાજીભા શ્રીમુનિસુવ્રતનાથ શ્રી ધર્મવિમલગણિ(૭૩૮) ૧૬૧૫–શ્રી સેમવિમલસૂરિએ ધમ્બિકરાસ રચ્યો. ૧૬૧૬-રતનપા શ્રી પાર્શ્વનાથ પ્ર. શ્રી વિજયદાનસૂરિ (૭૮૩) ૧૬૧૭–૧ જયવંત : શ્રી પદ્મપ્રભ પ્ર. શ્રી હીરવિજયસૂરિ (૬૭૯) ૨ જયવંતે શ્રી અનંતનાથ પ્ર. શ્રી વિજયદાનસૂરિ - ૩ સીધી શ્રી શીતલનાથ , ૧૬૨૦–સં. દેવાએ શ્રી ધર્મનાથ બિબ ભરાળ્યું. ૧૬૨૨–આ વર્ષમાં છ પ્રતિષ્ઠા થઈ. તેમાં ત્રણની પ્રતિષ્ઠા શ્રી હીરવિજય સૂરિએ, એકની શ્રી સોમાલવિમલસૂરિએ કરાવી હતી. ૧૬૨૬-૧ શ્રી સમરચંદ્ર નિર્વાણ પામ્યા. ૨ શ્રી રાયચંદ્ર દીક્ષા લીધી. - ૩ શ્રી વિજયસેનને પંડિત પદ મળ્યું. ૪ શ્રીહીરવિજયસૂરિના હાથે ૩ પ્ર થઈ ૧૬૨૭–૧ શ્રી હીરવિજયસૂરિના હાથે બે પ્ર. થઈ. * ૧૬૩૦–૧ શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્ર. થઈ. . . ' Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. વિક્રમ સંવત બનાવ ૧૬૩૧–૧ શ્રી હીરવિજયસૂરિના હાથે એકી સાથે ૧૧ જણે દીક્ષા લીધી. - ૨ શ્રી હીરવિજયસૂરિના હાથે એક પ્ર. થઈ. ૧૬૩૨–૧ ખંભાતના સઘળા સંઘે શ્રી પંચાસરા પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીર. તથા શ્રી વિજય. પ્ર. કરી. ૨ મોઢ જ્ઞા.ના ઠકર જાગાએ શ્રી શાંતિનાથ મૂળનાયક ચતુર્વિશતિ પદ કરાવ્યું અને શ્રી હીરવિ. પ્ર. કરાવી. ૩ મોઢ જ્ઞાતિના ક. કીકાના પુત્ર ઠ. નાઈઓએ શ્રી ધર્મનાથબિંબ કરાવ્યું તેની પ્ર. શ્રી હીરવિજયસૂરિએ કરી. : ૪ પ્રાગ્વાટ દેવરાજના પુત્ર તેજપાલ શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું અને - શ્રી હીરવિ પ્રતિ. કરી. ૧૬૭૪–૧ વીરપાલ અને ઉદયકરણે શ્રી સુપાર્શ્વનાથ બિંબ કરાવ્યું તેની પ્રતિષ્ઠા શ્રી સમસૌભાગ્યસૂરિએ કરાવી. ૧૬૩૭–૧ સા. હંસરાજે શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા શ્રી હીરવિજયસૂરિએ કરાવી. ૧૬૩૮–૧ સા. ઉદયકરણે શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા કરાવી અને શ્રી હીરવિ. પ્ર. કરી. ૨ શા. ઉદયકરણે આબુ ચિતડને સંધ કાઢયો.. - ૩ શ્રી રત્નસુંદરે શુક બહેતરી રચી. . ૪ શ્રી કનકસોમે ‘આશાઢ ભૂતિ સજઝાય” રચી. ૧૬૩૯–૧ સુધર્મગછના આચાર્ય શ્રી વિજયદેવસૂરિ ખંભાત આવ્યા. ૨ મહસે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું ને તેની પ્ર. શ્રી ઉદયસિંહ સૂરિએ કરી. ૧૬૪રશ્રી વછરાજે સમ્યકત્વકૌમુદી રાસ રચ્યો તથા શાતિનાથ ચરિત્ર રચ્યું. ૧૬૪૩–૧ શ્રી વિજયસેનસૂરિએ બે પ્રતિષ્ઠા કરાવી. ૨ શ્રી સકલચંદ્ર ઉપાધ્યાયે “વાસુપૂજય પુણ્ય પ્રકાશ રાસ' ર. ૧૬૪૪–આ સાલમાં લગભગ સાતેક પ્રતિષ્ઠાઓ થઈ છે. - ૧ બજારના શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર ગધાર નિવાસી પ. રાજી અને વજીઆએ કરાવ્યું અને શ્રી વિજયસેનસૂરિએ પ્ર. કરાવી. . ૨ પ. રાજીઆ અને વજીઆએ શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું અને - પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૩ ૫. વજીયાની ભાર્યા વલદે, તેને સુત મેઘજી તેમણે શ્રી શાંતિનાથ બિંબ કરાવ્યું પ્ર. વિજયસે કરાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ક્રિપ સંવત ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠે. ૧૬૪૬—૧ સેાની તેજપાલે સુપાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. ૨ શ્રી હીરવિજયસૂરિએ ચેામાસું કર્યું. ૧૬૫૩ બનાવ ૪ ઉપરના માણસેાએ શ્રી વાસુપુજ્યબિંબ કરાવ્યું. પ્ર. વિ. કરાવી. ૫ સિદ્ધવજીએ શ્રી પાર્શ્વનાબેિંબ કરાવ્યુ, પ્ર૦ વિજય, કરાવી. ૬ તાહીઆએ શ્રી વાસુપૂજ્યબિંબ કરાવ્યું. પ્ર વિજય, કરાવી. ૭ હેમજીએ શ્રી અજીતનાથબિંબ કરાવ્યું, પ્ર॰ વિજય. કરાવી. ઉપરની સાત પ્રતિષ્ઠા જે શુ ૧૨ ને સામવારે શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. ૩ ધનવિજય, જયવિજય, રામવિજય, ભાવિજય, કાર્તિવિજય અને લબ્ધિવિજયને પન્યાસ પદવીએ આપવામાં આવી. ૧૬૪૯-૧ સમ્રાટ અકબરે શ્રી જિનદત્તસૂરિના કહેવાથી તે કચદ્ર મત્રીની વિનતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષી સુધી હિંસા ન થાય તેવુ ફરમાન કાઢયુ હતું. ૨ ખંભાતના કુંવરજીએ કાવીમાં આદિશ્વરનું મંદિર કરાવ્યું તેની પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૧૬૫૦-૧ સેાની તેજપાળે શત્રુ ંજયની (સધ કાઢી) યાત્રા કરી અને રોવુંજય ઉપર ‘ન દિવન' નામે તે બંધાવેલા દહેરાની શ્રી હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૨ સધવી ઉદયકરણે ધાળકામાં સંધ રાખ્યા હતા. ૧૬પર-૧ સંધવી ઉદયકરણે સિદ્ધાચલજી ઉપર શ્રી હીરવિજયસૂરિનાં પગલાંની સ્થાપના કરી. તે વિજયસેનસૂરિએ પ્ર. કરી. ૧૮૫ —૧ શ્રી ધસાગર ઉપાધ્યાય કાળધર્મ પામ્યા. ૨ શ્રી કુશળલાભે “શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્તવન ’’ _. ૩ શ્રી હીરવિજયસૂરિની મૂર્તિ કાઠીઆવાડના મહુવા ગામમાં ખભાતના પઉમાને તેની સ્ત્રી પાંચીએ કરાવી. ૪ અર્જુને શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું. તે શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૪૧ શ્રી જયદ્ર‘રાસ રત્ન રાસ ’ ન્મ્યા. Jain Educationa International For Personal and Private Use Only R Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. વિક્રમ સંવત બનાવ ૨ ગંગાઈએ શ્રી સુમતિનાથ બિબ કરાવ્યું. પ્ર. વિજય૦ કરાવી. વલાઈએ શ્રી સંભવનાથ બિબ કરાવ્યું. પ્ર. વિજય૦ કરાવી. ૧૬૫૬–૧ શ્રી લાભવિજયે રૂષભ શતક ગ્રંથ છે. ૨ શ્રી વિજયદેવસૂરિને આચાર્યપદ મળ્યું. તેમાં શ્રીમલ્લશાહે રૂા. ૧૮૦૦૦ હજાર ખર્ચ મહોત્સવ કર્યો. ૩ કાલાની સ્ત્રીએ શ્રી શાંતિનાથબિંબ કરાવ્યું. પ્ર. વિજય૦ કરાવી. ૧૬૫૮–૧ ૫. રાજીઆ વજીઆએ શ્રી સ્તંભન પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિજય૦ કરાવી. ૨ હરબાઈએ શ્રી વિમલનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિનયકીર્તિ સૂરિએ કરાવી. ૧૬૫૯–૧ સમય સુંદરે “સાંબપ્રદ્યુમ્ન પ્રબંધ” ર. ૨ તેજપાલે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. (પાષાણ પ્રતિમા ) હાલ માણેકચોકના ભયરામાં છે. ૧૬૬૦–વીરાએ શ્રી સંભવનાથબિંબ કરાવ્યું. ૧૬૬૧–૧ મોટો દુકાળ પડે. પારેખ રાજીઆ અને વજીઆએ ઘણું દ્રવ્ય ખરચી લેકેને બચાવ્યા હતા. ૨ સા. વિજ્યકણે શ્રી કુંથુનાથ બિંબ કરાવ્યું પ્ર. વિજય. કરાવી. ૩ સોની તેજપાલની ભાર્યા તેજલદે એ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું, પ્ર. શ્રી વિજય. એ કરાવી. ૪ સા. રામનાપુત્ર લહુઆએ શ્રી ધર્મનાથબિંબ કરાવ્યું, પ્ર. વિ. કરાવી. ઉપરની ત્રણે પ્રતિકા વે. સુદ ૭ સામે થઈ. it ૧૬૬૨–૧ શ્રી જયરત્નગણિએ “જવર પરાજય” તથા “જ્ઞાનરત્નાવલી” નામે ગ્રંથ સંસ્કૃતમાં રચ્યા. ૨ સા. પુણ્યપાલે શ્રી ચંદ્રપ્રભ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિજય. કરાવી. ૧૬ ૬૩–૧ કેશવમિશ્રકૃત ‘તર્કપરિભાષા” કાગળ ઉપર લખાઈ. ૧૬૬૫–૧ શ્રી પાન નગરના રહેનાર શા. સારંગજીએ શ્રી શત્રુંજે જયં તાદિ તીર્વાવતાર પટ્ટ કરાવ્યું. ૧૬૬૬-–૧ કવિ અષભદાસે “વ્રત વિચાર રાસ રચ્યો. ૧૬ ૬૭– આ સાલમાં છ પ્રતિષ્ઠાઓ થઈ. ૧ ભીમસીએ શ્રી ખરતરગચ્છના દાદાસાહેબની ચરણ પાદુકા કરાવી અને પ્ર. શ્રી જિનસિંહરિએ કરાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો પ્રાચીન જેને ઈતિહાસ-પરિશિષ્ઠ. ૧૮ વિક્રમ સંવત આ બનાવ ૨ શ્રી વિમલસૂરિ, શ્રી કુલવધનસૂરિએ ઉપરની પ્ર. કરાવી છે. ૩ કવિ ઋષભદાસે “નેમિનાથ નવરા” ઓ. ૧૬૬૮–૧ કવિ ઋષભદાસે “સુમિત્રરાજર્ષિ રાસ' એ. ૨ , સ્યુલિભદ્ર રાસ' એ. ૩ સા. સહરાજે શ્રી શીતળનાથબિંબ કરાવ્યું, પ્ર. દેવસૂરિએ કરાવી. ૪ શ્રી વિજયસેનસૂરિએ બી સેમચિંતામણિપાર્શ્વનાથ પરિકરની પ્ર. કરી ૧૬૬૦–૧ શ્રી વિમળચંદ્રને આચાર્ય પદ મળ્યું. '' ૧૬૭૦–૧ શ્રી જિનસિંહસૂરિને આચાર્ય પદ મળ્યું જહાંગીરે સમુદ્રમાં માછ લીઓ ન પકડવાનું ફરમાવ્યું. ૨ કવિ ઋષભદાસે ‘કુમારપાળરાસ' છે. ' ૧૬૭૧–શ્રી વિજયસેનસૂરિ ખંભાત પધાર્યા. ૧૬૭ર–શ્રી વિજયસેન સરિનિર્વાણ પામ્યા. ૧૬૭૩–શ્રી વિજયતિલકસૂરિને ગચ્છનાયકપદ મળ્યું. ૧૬૭૬ –કવિ ઋષભદાસે “જીવવિચારરસ’ તથા “નવતત્તરાસ રચ્યો. ૧૬૭૭–આ વર્ષમાં ૧૨ પ્રતિષ્ઠાઓ થઈ છે, તેમાં કેટલાક જાણુતા ગૃહસ્થાએ પાષાણ પ્રતિમાઓ કરાવી છે. ૧ શ્રીમલ્લ શાહે શ્રી અનંતનાથની પ્રતિમા કરાવી. ૨ ધનબાઈએ શ્રી પાર્શ્વનાથની પાષાણની પ્રતિમા કરાવી. ઉપરની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસુરિએ કરાવી છે. ૩ કવિ ઋષભદાસે “અજાપુત્રરાસ રચ્યો છે. ૧૬૭૮-કવિ ઋષભદાસે “શ્રી રીષભદેવનો રાસ તથા “સમકતસાર” રાસ ર. ૧૬૭૮–સા. કરમચંદ્ર શ્રી કીર્તિરત્નસુરિની પાદુકા પધરાવી. ૧૬૮૧–૧ કડુઆગચ્છના સો. રતને શ્રી પાર્શ્વનાથબિંબ કરાવ્યું અને પ્રતિષ્ઠા સુશ્રાવક તેજપાલે' કરી. ૨ દીપબંદરના રહેનાર શાહ શ્રી સહજપાલના કુલદીપક શાહ તેજપાલે - શ્રી જિન પ્રતિમા કરાવી. “શ્રી અકબરપુરપાશ્રયે ભત્રેવન્થમાના.” ૧૬૮૨–કવિ ઋષભદાસે પૂજાવિધિરાસ શ્રેણિકરાસ” તથા “હિતશિક્ષાનેરાસર Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. વિક્રમ સંવત બનાવ ૧૬૮૩–૧ ગાંધી કુંઅરજીએ શ્રી મુનિસુવ્રતનું બિંબ કરાવ્યું, અને શ્રી વિજય સુંદરિએ પ્રતિષ્ઠા કરાવી.. ૨ પાનને રહેનાર વેચ્છાએ શ્રી વાસુપૂજ્યનું બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી વિજયાણંદસૂરિએ કરાવી. ૩ કવિ ઋષભદાસે પુણ્યપ્રકાશરાસ “કઈવન્નારા વીરસેનને રાસ રચ્યો ૧૬૮૪–કવિ ષભદાસે હણીઆમુનિનો રાસ” તથા “શ્રી હીરવિજયસૂરિના બારબેલને રાસ’ . ૧૬૮૫–૧ સ્થાનસાગરે “અગડદત્તરાસ’ ર. ૨ કવિ ઋષભદાસે “હીરવિજયસૂરિ રાસ” તથા “મલ્લીનાથ રાસ”રા. ૧૬૮૭–૧ કવિ કષભદાસે-“અભયકુમાર રાસ રચ્યો. ૧૬૯૧–૧ સમયસુંદરે “દશવૈકાલિકસુત્ર” પર “શબ્દાર્થવૃત્તિ” રચી. ૧૬૯૪–૧ શ્રી હર્ષવિશાલગણિની પાદુકા પધરાવી. તેની પ્રતિષ્ઠા જ્ઞાનરાજ ગણિએ કરાવી. ૧૬૯૬–૧ ભાવવિયે “ધ્યાન સ્વરૂપ પાઈ રચી. ૧૭૦૧–૧ મતિસાગરે ખંભાતની તીર્થમાળા બનાવી. ૧૭૦૩–૧ ભુવનકીર્તિ બીજાએ ગજસુકુમાલ ચોપાઈ' રચી. ૧૭૦૬–૧ ૫. રાજા અને વજીયાના ભાણેજ શ્રી. નારિંગદે શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ૨ શ્રી એસકરણે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું. પ્ર. શ્રી વિજયરાજ સૂરિએ કરાવી. ૧૭૧૧–૧ શ્રી વિજયાણંદસૂરિ નિર્વાણ પામ્યા. ૧૭૧૩–૧ સા. ખીમસીએ શ્રી વિજયસિંહરિની પાદુકા કરાવી. ૨ સંઘવી બાઠીઆની સ્ત્રી વિરમદેએ શ્રી જિનરાજસૂરિની પાદુકા કરાવી. ૧૭૧૫–૧ શ્રી અમરસાગરસૂરિને આચાર્ય પદ મળ્યું. ૧૭૨૧–૧ શા. કહાનજીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. ને શ્રી વિજયરાજ સૂરિએ પ્રતિષ્ઠા કરાવી. શ્રી વિશે વિજયે “સાધુવંદણ રચી. ૧૭૨૨–૧. ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હીરચંદ્ર ગણિના શિષ્ય રવિચંદ્ર ખંભાતમાં ઉપાસક દશાંગવૃત્તિ લખી. ' Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જેને ઈતિહાસ-પરિશિષ્ઠ. ૧૮૯ વિક્રમ સંવત બનાવ ૧૭૨૭–૧ શ્રી લક્ષ્મીવિજયે “શ્રીપાલમયણું સુંદરી રાસ” એ. ૧૭૨૮–૧ શ્રી લક્ષ્મીસાગરસૂરિને જન્મ. ૧૭૭૨–શ્રી યશોવિજયે મૌન એકાદશીના કલ્યાણકનું સ્તવન રચ્યું. ૧૭૩૭–૧ શ્રી જ્ઞાનકીર્તિએ “ગુરૂરાસ” ઓ. ૧૭૩૮–૧ શ્રી યશોવિજયે “બ્રહ્મગીતા' લખી. ૧૭૩૯–૧ શ્રી યશવિજય ઉપાધ્યાયે “જંબુસ્વામી રાસ' ની સમાપ્તિ ખંભાતમાં કરી. ૧૬૩–૧ ઉદયરત્ન “ શિયળનીનવવાડ” રચી. . ૧૭૬૪–૧ પ્રાગ્વાટ જ્ઞાતિના વ્ય. મેઘરાજના પુત્ર ભુલાએ એકજ તિથિએ (જેઠ સુદ ૫) શ્રી પાર્શ્વનાથ પંચતીથી શ્રી શાંતિનાથ પંચ તીથી શ્રી આદિનાથ પંચતીર્થી અને અજિતનાથ પંચતીર્થી, કરાવી. એ ચારેની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનવિમલસૂરિએ કરાવી. એ ચારે પ્રતિમા આળીપાડાના શ્રી શાંતિનાથ જીનાલયમાં છે. ૧૭૬૫–૧ શા. ચિદકરણના પુત્ર જયકરણે ભાવી જિન શ્રી પિઢાલનાથ બિંબ કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનવિમલે કરાવી. ૧૭૬૭–૧ ઉદયરને “ધર્મ બુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ મંત્રી રાસ તથા - “લીલાવતી રાસ' . ૧૭૬૯–૧ ઉદયરત્ન શત્રુંજય તીર્થ ઉદ્ધાર રાસ ર. ૧૭૭૯–શ્રી દેવચંકે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૯૪ર–શ્રી આત્મારામજી મહારાજે પ્રાચીન તાડપત્ર પરનાં પુસ્તક વાંચ્યાં, અને “અજ્ઞાનતિમિરભાસ્કર' ગ્રંથની રચના ખંભાતમાં પૂર્ણ કરી. ૧૯૫૬–છરાળાપાડાના મોટા દેરાસરનો પાયે નંખા (મહા સુદ ૫) ૧૯૫૯–પાલીતાણુને સંઘ કાઢ, શેઠ દીપચંદ કુલચંદે. ૧૯૬૩–રાળાપાડાના મોટા દેરાસરની પ્રતિષ્ઠા (જેઠ સુદ ૬) થઈ. “ ૧૯૭૪–શેઠ પોપટભાઈ અમરચંદ સ્વર્ગવાસી થયા. કાવીને સંઘ કાઢો, શેઠ કસ્તુરભાઈ અમરચંદે તથા શેઠ મનસુખભાઈ ..: ડાહ્યાભાઈએ મળીને. Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ બનાવ ૧૯૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠો. વિક્રમ સંવત બનાવ ૧૯૭૬–છરાળાપાડામાં ખંભાતમાં કાળધર્મ પામનાર ઉ૦ વીરવિજયની મૂર્તિ પધરાવવામાં આવી. ૧૯૭૮–ગુણવિજયજીએ “હેમધાતુમાલાગ્રંથ' પૂર્ણ કર્યો. ૧૯૮૪–શ્રી સ્થંભન પાર્શ્વનાથના નૂતન જિનાલયની પ્રતિષ્ઠા થઈ ફ. શુદ ૩. ૧૯૮૫–પાલીતાણને સંઘ કાઢ-શેઠ તારાચંદ સકળચંદે. ૧૯૮૬–બજારના ચિંતામણીદેરાસરમાં જુદા જુદા આચાર્યોની મૂર્તિ પધરાવવામાં આવી ૧૯૯૩–શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ માંડવીની પિળના શ્રી આદિનાથ જીનાલયની પ્રતિષ્ઠા કરાવી. શ્રીમદ્દ વિજયનેમિસુરિ અત્રે ગઢની રચના માટે ખાસ પધાર્યા હતા. ૧૯૯૪– શ્રીમદ્ વિજયવલ્લભસૂરિએ ભેચરાપાડાના શ્રી શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારને ઉદ્ધાર કર્યો તથા મહાલક્ષ્મી માતાની પિળમાં આવેલ શ્રી મહાવીર સ્વામીના દહેરે ચોકસી દીપચંદ ડાહ્યાભાઈની વિનંતિથી શ્રી સમેત શિખરજીના પટની ઉદ્દઘાટન ક્રિયા કરી. ૧૯૯૫–શ્રીમદ્ વિજય નેમિસુરિજીના શિષ્ય શ્રી વિજય અમૃતસૂરિએ આળી પડામાં શ્રી શાન્તિનાથ તથા ભેચરાપાડામાં શ્રી ચંદ્ર પ્રભુ (સ્ફટિકબિંબ) ની પ્રતિષ્ઠા કરી. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. ૧૧ પરિશિષ્ઠ 5 ઉપયોગમાં લીધેલાં પુસ્તકોની સૂચી. નામ દયાશ્રય (ભા.)-શ્રી હેમાચાર્ય કીતિકૌમુદી (ભા.)–સોમેશ્વર વસંતવિલાસ–બાલચંદ્રસૂરિ ધર્માલ્યુદય-ઉદયપ્રભસૂરિ વસ્તુપાલ તેજપાલ પ્રશસ્તિ– જયચંદ્રસૂરિ સુકૃતસંકીર્તન–અરિસિંહ હમીરમદમર્દન–જયસિંહસૂરિ પ્રભાવક ચરિત્ર (ભા.)-પ્રભાચંદ્રસૂરિ પ્રબંધચિંતામણિ–મેરૂતુંગાચાર્ય તીર્થક૯૫-જિનપ્રભસૂરિ વિચારશ્રેણિ–મેરૂતુંગાચાર્ય મહામહપરાજય – યશપાલ ચતુર્વિશતિ પ્રબંધરાજશેખરસૂરિ કુમારપાળ ચરિત્ર-જયસિંહસૂરિ કુમારપાળ ચરિત્ર–ચરિત્રસુંદરગણિ કુમારપાળ પ્રબંધ-જિનમંડન ઉપાધ્યાય ઉપદેશ તરંગિણ–રત્નમંડનગણિ ઉપદેશ સપ્તતિકા–સેમધર્મગણિ ઉપદેશ પ્રાસાદ–વિજયલક્ષ્મી સૂરિ સેમ સૌભાગ્ય કાવ્ય–સમગણિ જગદગુરુ કાવ્ય-પદ્યસાગરગણિ હીરસૌભાગ્ય કાવ્ય–સિંહવિમલગણિ વિમલપ્રબંધવિજયપ્રશસ્તિ—હેમવિજયગણિ હીરવિજ્યસૂરિદાસ–કવિ ઋષભદાસ કુમારપાલ રાસ-કવિ ઋષભદાસ , નાભિનંદનદ્વાર પ્રબંધ–શ્રી કક્કરિ, શત્રુંજય તિર્થોદ્ધાર પ્રબંધ (ભા.)–જિનવિજય આનંદ કાવ્ય મહોદધિ મૌક્તિક ૧ થી ૮ – Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. નામ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૨–શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ-ગાયકવાડ ઓરીએન્ટલ સીલીઝ જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્ય સંચય–શ્રી જિનવિજયજી . સુરીશ્વર અને સમ્રા-મુનિશ્રી વિદ્યાવિજયજી જેસલમેરના ભંડારની સૂચી– પિટર્સનના રિપોર્ટ ૧ અને ૩– જૈન શ્વેતાંબર કે. હેરલ્ડનો ખાસ અંક ઈ. સ. ૧૯૧૫ઐતિહાસિક રાસ સંગ્રહ ભા. ૧-૨-૩-૪–શ્રી વિજયધર્મસૂરિ ઐતિહાસિક સજઝાય માલા– પ્રાચીન જૈન લેખ સંગ્રહ–શ્રી જિનવિજય જેન લેખ સંગ્રહ ભા. ૧-૨–શ્રી પૂરણચંદનાહર જેન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૧-૨–શ્રી બુદ્ધિસાગરસૂરિ જેન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ ભા. ૧-મુનિવિદ્યાવિજયજી પ્રાચીન તીર્થમાલા ભા. ૧–ચશેવિજય ગ્રંથમાલા હેમચન્દ્રાચાર્ય–ડૉ. બુલ્લરના લેખનું ભા–મોતીચંદ ગિરધરલાલ કા. કૃત : જૈન ઈતિહાસ-જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ–પાલીતાણાગચ્છમત પ્રબંધ, સંધપ્રગતિ તથા જૈન ગીતા-શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન ગોત્ર સંગ્રહ–પં. હીરાલાલ હંસરાજ લાલન ગુ. સાહિત્ય પરિષદના હેવાલે અને નિબંધો ગ્રંથ ૧ થી ૮ રાસમાળા (ભા.) ભાગ ૧-૨ગુજરાતને પ્રાચીન ઇતિહાસ–ગેવિંદભાઈ હાથીભાઈ કૃત ગુજરાતને અર્વાચીન ઈતિહાસ– ,, ખરતરગચ્છ પટ્ટાવલી (સં.)-શ્રી જિનવિજય સંપાદિત વિજયદેવ મહાઓ (સં.)- , , " ' ' શ્રી આત્મારામ શતાબ્દિ સ્મારક ગ્રંથ પ્રાચીન ભારત વર્ષ ભાગ ત્રીજો–ડૉ. ત્રિભુવનદાસ લ. શાહ ટોડ રાજ સ્થાન–સ. સા. વ. કા. શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ ૧-૨–મનસુખલાલ રવજીભાઈ મહેતા જેન સાહિત્યનો ઈતિહાસ-મેહનલાલ દલીચંદ દેસાઈ માસિકની ફાઇલો. સાહિત્ય સંશોધક, પુરાતત્ત્વ, જેન યુગ, બુદ્ધિ પ્રકાશ. Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિ परिशिष्ट क शिलालेखो (१.) ચિતારી બજારના શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય પ્રશસ્તિઃ । ।। ६० ।। ॐ ॥ श्रेयः संततिधामकामितमनः कामद्रुमांभोधरः पार्श्वः प्रीतिपयोजिनी दिनपणिश्चितामणिः पातु वः । ज्योतिःपंक्तिरिवाब्जिनीप्रणयिनं पद्मोत्करोल्लासिनं संपत्तिर्न जहाति यच्चरणयोः सेवां सृजन्तं जनं ॥ १ ॥ श्रीसिद्धार्थन रेशवंशसरसीजन्माब्जिनीवल्लभः पायाद्वः परममभावभवनं श्रीवर्द्धमानप्रभुः । उत्पत्तिस्थितिसंहतिप्रकृतिवाग् यद्गीर्जगत्पावनी स्वर्वापीव महात्र तिप्रणयभूरासीद् रसोल्लासिनी ॥२॥ ૧૯૯૩ आसीद्वासवृंद वंदितपदद्वंद्वः पदां संपदों तत्पट्टांबुधिचंद्रमा गणधरः श्रीमान सुधर्माभिधः । यस्यौदार्ययुता महष्टसुमना अद्यापि विद्यावती धत्ते संततिरुन्नतिं भगवतो वीरमभोगौरिव ॥ ३ ॥ 1 बभूवुः क्रमतस्तत्र श्रीजगच्चंद्रमूरयः । यैस्तपाविरुदं लेभे वाणसिध्ध्यर्क १२८५ वत्सरे ॥ ४ ॥ क्रमेणास्मिन गणे हेमविमलाः मूरयोऽभवन् । तत्पट्टे मूरयो - भूवन्नानन्दविमलाभिधाः ॥ ५ ॥ साध्वाचारविधिपथः शिथिलतः सम्यक श्रियां धाम यैरुध्रे स्तनसिद्धिसायक सुधारोचिम्मिते १५८२ वत्सरे । जीमूतैरिव यैर्जगत्पुनरिदं तापं हरिद्भिर्भृशं सश्रीकं विदधे गवां शुचितमैः स्तोमै रसोल्लासिभिः || ६ | पद्माश्रयैरलमलंक्रियते स्म तेषां प्रीणन्मनांसि जगतां कमलोद Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠે. येन । पट्टः प्रवाह इव निर्जर निर्झरिण्या शुद्धात्मभिर्विजयदानमुनीशहंसैः ॥ ७ ॥ तत्पट्ट पूर्वपर्व्वतपयोजिनी प्राणवल्लभमतिमाः । श्रीहीरविजयमूरिप्रभवः श्रीधाम शोभते ॥ ८ ॥ ये श्रीफतेपुरं प्राप्ताः श्रीअकब्वरशाहिना । आहूता वत्सरे नंदानशशिभृ १६३९ न्मिते ॥ ९ ॥ निजाशेषेषु देशेषु शाहिना तेन घोषितः । पाण्मासिको यदुक्त्योच्चैरमारिपटहः : पटुः ।। १० ।। स श्रीशाहः स्वकीयेषु मंडलेष्वखिलेष्वपि । मृतस्य जी जिआख्यं च करं यद्वचनैर्जौ ॥ ११ ॥ दुस्त्यजं तत्करं हित्वा तीर्थं शत्रुंजयाभिधं । जनसाद्य गिरा चक्रे क्ष्माशक्रेणाना पुनः ॥ १२ ॥ ऋषी [ष] श्रीमेघजी मुख्या लुंपाका मतमात्मनः । हित्वा यच्चरद्वंद्वं भेजुर्मृगा इवांबुजं ॥ १३ ॥ तत्पब्धमिव रम्यतमं सृजतः स्तोमैर्गवां सकल संतमसं हरंतः । कामोल्लसत्कुवलयप्रणया जयंति स्फूर्जत्कला विजय सेनमुनींद्र चंद्राः ॥ यत्प्रतापस्य माहात्म्यं वर्ण्यते किमतः परं । अस्वाश्चक्रिरे येन जीवंतोऽपि हि वादिनः ॥ १५ ॥ सुंदरादरमाहूतैः श्रीअकब्बरभूभुजा । द्राग् यैरलंकृतं लाभपुरं पद्ममिवालिभिः || १६ ॥ श्री अकब्बरभूपस्य सभासीमंतिनीहृदि । यत्कीर्तिमक्तिकीभूता वादिवृंदजयाब्धिजा ॥ १७ ॥ श्रीहीरविजयाद्दानमूरीणां शाहिना पुरा । अमारिमुख्यं यद्दत्तं यत्स्यात्तत्सकलं कृतं ।। १८ ।। अर्हतं परमेश्वरत्वकलितं संस्थाप्य विश्वोत्तम साक्षात शाहि Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિપ્ટે. ૧૫ अकबरस्य सदसि स्तोमर्गवामुद्यतैः । यैः संमीलितलोचना विदधिरे प्रत्यक्षशूरैः श्रिया वादोन्मादभृतो द्विजातिपतयो भदा निशाटा इव ।। - सैरभी सौरभेयी च सौरभेयश्च सैरभः । न तव्या न च ग्राद्या बंदिनः केऽपि कर्हिचित् ॥ २० ॥ येषामेव विशेषोक्तिविलासः शाहिनामुना । ग्रीष्मतप्तभुवेवाब्दपयःपूरः प्रतिश्रुतः ॥ २१ ॥ युग्मम् ॥ जिला विमान् पुरः शाहे कैलास इव मूर्तिमान् । यैरुदीच्यां यशःस्तंभः स्वो निचख्ने सुधोज्ज्वलः ॥ २२ ॥ इतश्व उच्चैरुच्छलिताभिरूमिततिभिर्वारांनिधेबंधुरे श्रीगंधारपुरे पुरंदरपुरमख्ये श्रिया सुंदरे । श्रीश्रीमालिकुले शशांकविमले पुण्यात्मनामग्रणीरासीदाल्हणसी परीक्षकमणिनित्यास्पदं संपदां ॥ २३ ॥ . आसीद्देल्हणसीति तस्य तनुजो जज्ञे धनस्तत्सुतस्तस्योदारमनाः सनामुहलसीसंज्ञोऽभवन्नंदनः । तस्याभूत् समराभिधश्च तनयस्तस्यापि पुत्रोऽर्जुनस्तस्यासीत्तनयो नयोजितमतिर्मीमाभिधानः सुधीः।२४। लालूरित्यजनिष्ट तस्य गृहिणी पझेव पद्मापतेरिभ्योऽभूत्तनयोऽनयोश्च जसिआसंज्ञः सुपर्वप्रियः । पौलोमीसुरराजयोरिव जयः पित्रोमनः प्रीतिकृद विष्णोः सिंधुसुतेव तस्य जसमादेवीति भार्याऽभवत् ।। २५॥ __सद्धर्म सृजतोस्तयोः प्रतिदिनं पुत्रावभूतानुभावस्त्येको वजिआभिधः सदभियोऽन्यो राजिआह्वः सुधीः । पित्रोः प्रेमपरायणौ सुमनसां वृंदेषु वृंदारको शर्वाणीस्मरवैरिणोरिव महासेनैकदंताविमौ ॥ २६ ॥ आधस्य विमलादेवी देवोष सुभगाकृतिः । परस्य कमलादेवी कमलेव मनोहरा ॥ २७ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. इत्यभूतामुभे भार्ये द्वयोधिवयोस्तयोः । ज्यायसो मेघजीत्यासीत सूनुः कामो हरेरिव ॥ २८ ॥ युग्मम् ॥ सुस्निग्धौ मधुमन्मथाविव मिथो दस्राविव प्रोल्लसद्रूपौ ख्यातिभृतौ धनाधिपसतीनाथाविव प्रत्यहं । अन्येधुवहदिभ्यसभ्यसुभगं श्रीस्तंभतीर्थ पुरं प्राप्तौ पुण्यपरंपराप्रणयिनौ तौ द्वावपि भ्रातरौ ।२९/ तत्र तो धर्मकर्माणि कु णौ स्वभुजार्जितां। श्रियं फलवती कृत्वा प्रसिद्धि प्रापतुः परां ॥ ३० ॥ काबिल्लदिक्पतिरकब्बरसार्वभौमः स्वामी पुनः परतकालनृपः पयोधेः। कामं तयोरपि पुरः प्रथिताविमौ स्तस्तत्तदिशोरसदृशोरनयोः प्रसिद्धिः ॥ ३१ ॥ - तेषां च हीरविजयव्रतिसिंधुराणां तेषां पुनर्विजयसेनमुनीश्वराणां । वाग्भिKधाकृतसुधाभिरिमौ सहोदरौ द्राग द्वावपि प्रमुदितौ सुकृते बभूवतुः ॥ ३२ ॥ श्रीपार्श्वनाथस्य च वर्द्धमानपभोः प्रतिष्ठां जगतामभिष्टां । घनैधनैः कारयतः स्म बंध तौ वार्खिपाथोधिकलामितेऽन्दे १६४४ ॥३३॥ श्रीविजयसेनमूरिनिर्ममे निर्ममेश्वरः । इमां प्रतिष्ठां श्रीसंघकैरवाकरकौमुदीं ॥ ३४ ॥ चिंतामणेरिवात्यर्थ चिंतितार्थविधायिनः । नामाम्य पार्श्वनाथस्य श्रीचिन्तामणिरित्यभूत् ॥ ३५ ॥ ___ अंगुलैरेकचत्वारिंशता चिंतामणेः प्रभोः । संमिता शोभते मूर्तिरेषा शेषाहिसेविता ॥ ३६ ।। __ सदैव विध्यापयितुं प्रचंड-मयप्रदीपानिव सप्त सान् । योऽवस्थितः सप्त फणान् दधानो विभाति चिंतामणिपाश्वनाथः ॥ ३७ ॥ लोकेषु सप्तस्वपि सुप्रकाशं किं दीपदीपा युगपद्विधातुं । रेजुः फणाः सप्त यदीयमूर्ध्नि मणित्विषा ध्वस्ततमःसमूहाः ॥ ३८ ।। Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ટો. ૧૯૭ सहोदराभ्यां सुकृतादराभ्यामाभ्यामिदं दत्तबहुगमोदं । व्यधायि चिंतामणिपाचचैत्यमपत्यमुर्तीधरभित्सभायाः ॥ ३९ ॥ निकाम कामितं कामं दत्ते कल्पलतेव यत् । चैत्यं कामदनामैतत् मुचिरं श्रियमश्नुतां ॥ ४० ॥ उत्तंभा द्वादश स्तंभा भांति यत्राहतो गृहे । प्रभूपास्त्यै किमभ्येयुः स्तंभरूपभृतोऽशवः ॥४१॥ यत्र प्रदत्तदृकशैत्ये चैत्ये द्वाराणि भांति षट् । षण्णां प्राणभृतां रक्षार्थिनां मार्गा इवागतेः ॥ ४२ ॥ शोभंते देवकुलिकाः सप्त चैत्येऽत्र शोभनाः । सप्तर्षीणां प्रभूपास्त्यै सद्विमाना इवेयुषां ॥४३॥ द्वौ द्वारपालो यत्रोच्चैः शोभेते जिनवेश्मनि । सौधर्मेशानयोः पार्थसेवार्थ किमितौ पती ॥४४॥ पंचविंशतिरुत्तुंगाभांति मंगलमूर्तयः। प्रभुपार्थे स्थिताः पंचव्रतानां भावना इव ॥४५।। भृशं भूमिगृहं भाति यत्र चैत्ये महत्तरं । किं चैत्यश्रीदिदृक्षार्थमितं भवनभासुरं ॥ ४६ ।। यत्र भूमिगृहे भाति सौपानी पंचविंशतिः । मार्गालिरिव दुरितक्रियातिक्रांतिहेतवे ॥४७॥ संमुखो भाति सोपानोत्तारद्वारि द्विपाननः । अंतः प्रविशतां विघ्नविवसाय किमीयिवान् ।। ४८ ॥ यद् भाति दशहस्तोच्चं चतुरस्रं महीगृहं । दशदिक्संपदां स्वैरोपवेशायेव मंडपः ॥ ४९ ॥ षड्विंशतिर्विबुधवृंदवितोणहर्षा राजंति देवकुलिका इह भूमिधान्नि । आधद्वितीयदिवनाथरवींदुदेव्यः श्रीवाग्युताः प्रभुनमस्कृतये किमेताः ॥५०॥ द्वाराणि सुप्रपंचानि पंच भांजीह भूगृहे। जिघत्सवाऽहो हरिणान् धर्मसिंहमुखा इव ॥५१॥ द्वौ द्वास्थौ द्वारदेशस्थौ राजतो भूमिधामनि । मूर्तिमंतौ चमरेंद्रधरणेद्राविव स्थितौ ॥५२॥ चत्वारश्चमरधरा राजते यत्र भूगृहे । प्रभूपाधं समायाता धर्मास्त्यागादयः किमु ॥५३ ।। भाति भूमिगृहे मूलगर्भागारेऽतिसुंदरे । मूर्तिरादिप्रभोः सप्तत्रिंशदंगुलसंमिता ॥ ५४ ॥ श्रीवीरस्य त्रयस्त्रिंशदंगुला मूर्तिरुत्तमा । श्रीशांतेश्व साविंशत्यंबुला भाति भूगृहे ॥ ५५ ॥ यत्रोद्धता धराथाम्नि Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. शोभंते दश दतिनः । युगपजिनसेवायै दिशामीशा इवाययुः ॥५६॥ यत्र भूमिगृहे भांति स्पष्टमष्ट मृगारयः । भक्तिभाजामष्टकर्मगजान् हंतुमिवोत्सुकाः ॥ ५७ ॥ श्रीस्तंभतीर्थपूर्भमिभामिनीभालभूषणं । चैत्यं चिंतामणेर्वीक्ष्य विस्मयः कस्य नाभवत ॥ ५८ ॥ एतौ नितांतमतनुं तनुतः प्रकाशं यावत् स्वयं सुमनसां पथि पुष्पदंतौ । श्रीस्तंभतीर्थधरणीरमणीललाम तावचिरं जयति चैत्यमिदं मनोज्ञं ॥५९।। श्रीलाभविजयपंडिततिलकैः समशोधि बुद्धिधनधुर्यैः। लिखिता च कीर्तिविजयाभिधेन गुरुबांधवेन मुदा ॥६० ॥ वणिनीव गुणाकीर्णा सदलंकृतिवृत्तिभाग् । एषा प्रशस्तिरुत्कीर्णा श्रीधरेण मुशिल्पिना ॥६१॥ श्रीकमलविजयकोविदशिशुना विबुधेन हेमविजयेन । रचिता प्रशस्तिरेषा कनीव सदलंकृति यति ॥ ६२ ॥ इति परीक्षकप्रधान प० वजिआ प० राजिनामसहोदर निििपत श्रीचिंतामणिपार्श्वजिनपुंगवप्रासादप्रशस्तिः संपूर्णा । भद्रं भूयात् ॥ ॐ नमः । श्रीमद्विक्रमनृपातीत संवत १६४४ वर्षे प्रवर्त्तमान शाके १५०९ गंधारीय प. जसिआ तद्भायो जसमादे संप्रति श्रीस्तंभतीर्थवास्तव्यतत्पुत्र प० विजिआ प० राजिआभ्यां वृद्धभ्रातृभार्या विमलादे लघुभ्रातृभार्या कमलादे वृद्धभ्रातृपुत्र मेघनी तद्भार्या मयगलदेप्रमुखनिजपरिवारयुताभ्यां श्रीचिंतामणिपाश्वनाथश्रीमहावीरप्रतिष्ठा कारिता श्रीचिंतामणिपाश्वचैत्यं च कारितं । कृता च प्रतिष्ठा सकलमंडलाखंडलशाहिश्रीअकबरसन्मानित श्रीहोरविजयसूरीशपट्टालंकारहारसदृशैः शाह श्रीअकबरपर्षदि प्राप्तवर्णवादैः श्रीविजयसेनमूरिभिः॥ Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ખંભાતનો પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. ૧૯૯ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનાલયની એક ભીંત ઉપર આ લેખ છે. ____ओं अहं । संक्त १३६६ वर्षे प्रतापाक्रांतभूतल श्रीअलावदीनसुरत्राणप्रतिशरीरश्रीअलपखानविजयराज्ये श्रीस्तम्भतीर्थे श्रीसुधर्मास्वामिसंताननभोनभोमणिमुविहितचूडामणिपभुश्रीजिनेश्वरमूरिपट्टालंकारप्रभुश्रीजिनप्रबोधमूरिशिष्यचूडामणियुगप्रधानप्रभुश्रीजिनचन्द्रमूरिसुगुरूपदेशेन उकेशवंशीय साह जिनदेव साहसदेवकुलमण्डनस्य श्रीजेसलमेरौ श्रीपार्श्वनाथविधिचैत्यकारितश्रीसम्मेतशिखरपासादस्य साहकेसवस्य पुत्ररत्नेन श्रीस्तम्भतीर्थे निर्मापितसकलस्वपक्षपरपक्षचमत्कारिनानाविधमार्गेण लोकदारिद्यमुद्रापहारिगुणरत्नाकरस्य गुरुगुरुतरपुरप्रवेशकमहोत्सवेन संपादितश्रीशजयोजयंतमहातीर्थयात्रासमुपार्जितपुण्यपाग्भारेण श्रीपत्तनसंस्थापितकोद्दडिकालंकारश्रीशान्तिनाथविधिचैत्यालयश्रीश्रावकपोषधशालाकारापणोपचितपसमरयशसंभारेण भ्रातृ साहराजुदेव साहबोलिय साहजेहड साहलगपति साहगुणधरपुत्ररत्नं साहजयसिंह साहजगधर साहलषण साहरत्नसिंहप्रमुखपरिवारसारेण श्रीजिनशासनप्रभावकेण सकलसार्मिवत्सलेन साह जेसलमुश्रावकेण कोद्दडिकास्थापनपूर्व श्रीश्रावकपोषधशालासहितः सकलविधिलक्ष्मीविलासालयः श्रीअजितस्वामिदेवविधिचैत्यालगः कारित. आचन्द्रार्कयावन्नन्दतात् ॥ शुभमस्तु । श्रीभूयात् श्रमणसंघस्य । श्रीः । ચિંતામણિ પાશ્વનાથના મંદિરમાં શિલાલેખ. (२मा मनाला लातु छ) (१) .... ....तो जातं विघ्नविध्वंसदैवतं ॥१॥ शठदलक .... मठेन ग्रावसंङ्घातमुक्तं प्रशमकुलिशवहनेः (२) .... .... .... .... .... .... .... Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ २०० ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ–પરિશિષ્ઠ. श्रियं वः ॥२॥ औदासिन्येन येनेह विजितारातिवाहिनी । पार्श्वनाथजिनं नौमि कौमारं मारसंस्तुतम् ॥ ३ ॥ (३) .... .... .... .... .... .... दिनोदयं स चक्रे गुरुगगनाभ्युदितः सहस्रकीतिः ॥ ४ ॥ संवत ११६५ वर्षे ज्येष्ट वदि ७ सोमे सजयति (४) .... .... .... ....पाति जगन्ति ॥५॥ दिव्यगुर्जर मण्डलेऽतिविपुले वंशेऽतिदीप्तधुतिश्चोलुक्यो विदितः परैरकलितः श्वेतातपत्रोज्ज्वलः ॥क्ष्मा (५) ..... ... ... ....पागतो निजभुजोपा] राज्य श्रियम् ॥६॥ श्रीमान् लूणिगदेव एव विजयि शम्भुप्रसादोदिततस्तस्माद्विररसैकवीरधवलः पुत्रः मजापालकः __.... ....जयो येनाधीशमुदस्य कन्दमित्र तं कीर्तेः पुना रोपितं ॥ ७ ॥ रिपुमल्लप्रमीयः प्रतापमल्ल ईडितः ॥ तत्मनुरज्जुनो राजा राज्येऽजन्य जनो परः ।। ८ ।। ऊ (७) ..... .... .... ....क्ति विजयी परेषां ॥ तनन्दनोऽ निन्दितकीतिर स्ति ज्येष्टोऽपि रामः किमु कामदेवः ॥९॥ उभौ धुरं धारयतः प्रजानां पितुः पदस्यास्य च धुर्यकल्पौ। (८) कल्पद्रुमौ.......णौ भुवि रामकृष्णौ ॥ १० ॥ श्रीस्थम्भतीर्थ तिलकं पुराणां स्तम्भं जयश्रीमहितं महद्भिः। आस्ते पुरं पौढिम मोढवंशो सुभषिते भूपतिवर्णनीये ॥ ११ ॥ निदर्शनं साधुसुसत्यसन्धौ वं * પ્રા. જે. લે. સં. ભા. ૨ લેખાંક ૪ મુનિ જિનવિજયસંપાદિત તથા લેખ ૮ મો તે ઉપરના પુસ્તકમાં લેખાંક ૪૪૮ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. ર૦૧ .... ....कीर्तिरामः । खलाख्यया यो विदितो महद्धिद्धि गतो धर्मधनी विनीतः ॥ १२ ॥ रूपलक्षणसौभाग्य धर्मदाननिदर्शनं । जाता या प्रौढनारीषु सातोऽस्य षादडा.... ... ॥ १३ ॥ सं...... .... (१०) .... ...देशात्साध्वी ह्यकार्पोजिनपार्श्वचैत्यं । __यन्मण्डलं नागपतेः फणाग्ररत्नं नु किं पुण्यम मूर्तिमस्याः ॥ १४ ॥ अविकलगुणलक्ष्मीविकल: सूनुराजः समभवदिहपुण्यः शीलसत्यास (११) .... ....लमुदयस्थं ह्येतयोर्येन चक्रे रविरिव भुवनं यो मानितः सर्वलोकैः ॥ १५ ॥ सक्तिचैतस्य पुरः सुमण्डपं योऽकारयत्पूज्यमुधर्ममण्डनं । स्वसा च तस्याजनि रत्नसंज्ञिका सुरत्नमूर्या धनसिंहगेहिनी (१२) ॥ १६ ॥ भीमडजाल्हणका कलकयजलखीमडगुणि माद्याः । तयोर्बभूवुस्तनया निजवंशोद्धरणधौरेयाः ॥ १७ ॥ पितृव्यकसुतैः साई यशोवीरो यशोधनः । पालयन्नस्ति पुण्यात्मा शैव धर्म जिनस्य च (१३) ॥ १८ ॥ आस्वड पुत्रौ........सुमदनपालाभिधौ धन्यौ वृत्तानन्दितलोको पीत्या रामलक्ष्मणसदक्षौ ( शौ) ॥ १९ ॥ जाया जाल्हणदेवीति स्वजनकैरवकौमुदी। तस्य पुत्रौ तया प्रसुतौ शब्दार्थाविति भारतीदेव्या ॥२०॥ षे (ख) तलः क्षितिपतिगुणिगण्यो योऽच्छलत्कलियुगं सुविवेकात् सिंहशाववदभीविजयादिसिंहविश्रुत इलेन्दुरयं किं ॥ २१ ॥ दिवंगते भ्रातरि तस्य मूनोलालाभित्रे धर्माधुरीण Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. मुख्ये श्रेयोर्थमस्यैव जिनेन्द्रचैत्ये येनेह जी(१५) र्णोद्धरणं कृतं तु ॥ २२ ॥ जयताद्विजयसिंहः कवि दारणैककृतयत्नः ॥ निजकुलमण्डनभानुर्गुणी दीनोद्धरणकल्पतरुः ॥ २३ ॥ सद्वृत्तविमलकीर्ति स्तस्यासीद्गुणवंशभूः पुण्यपट्टोदयक्ष्माभृत् पठप.... (१६) षदीधिती । २४ । अनूपमानाम सुवृत्ततोऽपि श्रियादिदेवी त्युभये तु जाये । पुरोगवन्धोरभवश्च तस्य कान्ता वरा सहवीधर्मशीला ॥ २५ ॥ देवसिंहः सुतोऽध्यस्य मेरु वन्महिमास्पदं । दीपवद् द्योतितं येन कुलं चार्थीयमा.... (१७) गुरुपट्टे बुधैवर्यो यश कीर्तिर्यशोनिधिः । तद्बोधादर्हतः पूजां यः करोति त्रिकालजां ॥ २७ ॥ हुंकारवंशजमहर्धमणीयमानः श्रीसाङ्गणः प्रगुण पुण्यकृतावतारः तारेशसन्निभयशोजिनशा(१८) सना? निःशेषकल्मपविनाशनभव्यवर्णः ॥ २८ ॥ सिंहपुरवंशजन्मा जयताख्यो विजित एनसः पक्षः । शुभधर्ममार्गचारी जिनभूमौ ननु च कल्पतरुः ॥ २९ ॥ प्रल्हादनो महाभव्यो जिनपूजापरायणः । पात्रदाना मृते नैव क्षालितं वसुधातलम् ।। ३० ।। (१९) अपरंच-अत्राऽगमन्मालवदेशतोऽमी स पादलक्षादथ चित्रकूटात् ॥ आभानुजे नैव समं हि साधुर्यः शाम्भदेवो विदितोऽथ जैनः ॥ ३१ ॥ धान्धुर्बुधः साधुकलहुः प्रबुद्धो धन्यो धरित्र्यां धरणी धरोऽपि । श्रीसंघभ........ (२०) मुनिमानसाधुल्लिस्तथा राहड इष्टदर्शी ॥ ३२ ॥ साधु गजपनिर्मान्यो भूपवेश्मसु सर्वदा । राजकार्य Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિ. ર૦૩ विधौ दक्षो जिनश्रीस्कन्धवारकः ।। ३३ । नरवेषेग धर्मोऽयं धामा नामा स्वयं भुवि । मुतोत्तमो विनीतोऽ स्य जिनचिन्तामणिप्रभुः (२१; ॥ ३४ ॥ नाम्ना नभोपतिरिहाधिपमाननीयः साधुः सुभक्तः सुहृदः प्रसिद्धः । नोडेकितः साधुमदात्कदापि यो दानशोण्डः शुभसौ(शो)ण्डनामा ॥ ३५ ॥ धेहडोऽपि सुधर्मस्य साधुः सोमश्च सौम्यधीः । दानमण्डन सौभाग्य (२२) कः सतां मतः ॥३६॥ अजयदेव इह प्रकटो जने तदनु खेत हरिः कुशलो जयी । अनुजपूनहरिहरिविक्रमः सुजन नाम इहापि परिश्रुतः ॥ ३७ ।। सल्लक्षणो बापणनामधेयो देदो विदां श्रेयतरश्च साधुः । सना.... .... .... (२३) पुरेन्द्रो जिनपूजनोधतो रत्नोऽपि रत्नत्रयभावना रतः ॥ ३८ ॥ छाजुः सुधीः पण्डितमानमर्दनः साधुः सदा दानरतश्च जैनः । एते जिनाभ्यर्चनपात्रभक्ताः श्रीपार्श्वनाथस्य विलोक्य पूजां ॥ ३९ ॥ सम्भूय सर्वैविधि(२४) वत्सुभव्यपूजाविधानाय विवेकदक्षैः । श्रीधर्म वृद्धः प्रभवाय शश्वत्कीर्तिस्थितिः सुस्थितकं महद्भिः ॥ ४० ॥ वस्त्रखण्डतयाकुष्टुमुरूमांसीसटंकणा । चर्मरङ्गद्यसद् द्रव्य मालत्या वृषभंपति ॥ ४१ ॥ एको द्रम्मस्तथा............ (२५) मालती लघु वस्तुतः । गुडकम्बलतैलाद्यतगडादि वृक्षप्रति ॥ ४२ ॥ श्रीपार्श्वनाथचैत्येऽस्मिन् द्रमार्द्ध स्थितके कृतं । भव्यलोकस्य कामानां चिन्तामणिफलप्रदे ।। ४३ ॥ सं. १३५२ वर्षे श्रीविक्रमसमतीत वर्षेषु Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ २०४ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠા (२६) त्रिशता समं द्विपञ्चाशद्विनैरेवं कालेऽस्मिन् रोपितं ध्रुवं ॥ ४४ ॥ यावत्तिष्ठन्ति सर्वज्ञाः शाश्वतप्रतिमामयाः तावन्नन्द्यादिमे भव्याः स्थितकं चात्र मंङ्गलम् ॥ ४५ ॥ श्रीमान् सारङ्गदेवः पुरवरमहितः स्तम्बतीर्थ सुतीर्थं नं (२७) द्याचैत्यं जिनानामनघगुरुकुलं श्रावकदानधन्याः | नाना जाधनाद्याः सुकृतपथपुषोमोषनामाहराव्ह देव राजादिदेवो जिनभवनविधौ मुख्यतां यागतास्ते ॥ ४६ ॥ भावाच्यो भावभूपस्व (२८) जनपरिवृतो भोजदेवोऽपि दाता जैने धर्मेऽनुरक्ताः श्रुतिगण सहिताः साल्हरत्नौ वदान्यो । अन्ये केऽपि सन्तः स्थितकमिह सदापालयन्त्यत्र वृद्धिं पुष्णन्तस्तेषु पार्श्वो विदधतुविपुलां ........ (२९) तिना महाश्रीः ॥ ४७ ॥ छ ६४ ॥ प्रशस्तिरियं लिखिता ठ. सोमेन उत्कीर्णा सूत्र : पालहाकेन (૧) આદીશ્વર ભગવાનના મંદીરમાંના શિલાલેખ * ॥ ९० ॥ ॐ नमः श्रीसर्वज्ञाय || धीराः सत्वमुशंति यत्रिभुवने ( यन्नेति ) नेति श्रुतं । साहित्योपनिषषण्णमनसो यत्प्रातिभं मन्वते । सार्वज्ञं च यदामनंति मुनयस्तत्किंचिदत्यद्भुतं | ज्योति - तितविष्टपं वितनुतां च मुक्तिं च वः ॥ श्रीमद्गुर्जरचक्रवतिनगरमाप्तप्रतिष्ठोऽजनि । प्राग्वाटाडयरम्यवंश विलसन्मुक्तामणि * પ. પૂર્ણચંદ્ નાહર સપાદિત જૈન લેખ સંગ્રહુ ભા. ૨ જો શિલાલેખ ૧૭૯૩ પૃ ૧૯૫ તથા બીજો લેખ ૧૭૯૪ જે અત્રે लेख नं. ७ तरी . Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. ૨૦૫ थंडपः ॥ यः संप्राप्य समुद्रतां किल दधौ राजप्रसादोल्लसदिक्कूलंकषकीर्तिशुभ्रलहरीः श्रीमंतमंतर्जिनं ॥२॥ अजनिरजनिजानियोतिरुद्योतकीर्ति-खिजगति तनुजन्मा तस्य चण्डपसादः ॥ नखमणिसख ( शार्ड) सुन्दरः पाणिपमः । कमकृतनकृतार्थ यस्य कल्पद्रुकल्पः ॥३॥ पत्नी तस्या जायतात्पायतादी। मूर्तेन्द्रश्रीपुण्यपात्रं जयश्रीः ।। जज्ञे ताभ्यामग्रिमः मूरसंज्ञः । पुत्रः श्रीमान् सोमनामा द्वितीयः ॥ ४॥ निर्माध्यादिजिनेन्द्रबिंबमसमं शेषत्रयोविंशतिः। श्रीजैनपतिमाविराजितमसावभ्यचितुं वेश्मनि ॥ पूज्यः श्रीहरिभद्रमूरिसुगुरोः पार्थात् प्रतिष्ठाप्य च । स्वस्यात्मीयकुलस्य दानसमयं श्रेयोनिधानं व्यधात् ॥ ५ ॥ असावाशाराजं तनुजमसमं सोमसचिवः पियायां सीतायां शुचिचरितमत्यामजनयत ॥ यशोमिर्यस्यैमिजगति विशदे क्षीरजलधौ निवासैकमोति मुदसमजदिदुः प्रतिपदं ॥६॥ श्री रैवते निम्मितसत्यपात्रः केनोपमानसित्वहसोऽश्वराजः । कलंकशंकामुपमानमेव पुष्णात्यहो यस्य यशः शशांके ॥७॥ अनुजोऽस्यापि सुमनुजत्रिभुवनपालस्तथा स्वसाकेली। आशाराजस्याजनि जाया च कुमारदेवीति ।। ८ ॥ तस्याऽभूत्तनयो जयो प्रथमकः श्रीमल्लदेवोऽपर-चंचचंडमरीचिमण्डलमहाः श्रीवस्तुपालस्ततः । तेजःपाल इति प्रसिद्धमहिमा विश्वेऽत्र तुर्यस्फुरच चातुर्यः समजायतायतमतिः पुत्रोऽश्वराजादसौ ॥ ९ ॥ श्रीमल्लदेवपौत्रौ लीलूमुतपुण्यसिंहतनुजन्मा ॥ आल्हणदेव्या जातः पृथ्वीसिंहाख्ययाऽस्ति विख्यातः ॥ १० ॥ श्रीवस्तुपालसचिवस्य गेहिनी देहिनीव गृहलक्ष्मीः ॥ विशदतर चित्तवृत्तिः श्रीललितादेवी संज्ञास्ति ॥ ११ ॥ शीतांशुपतिवीरपीवरयशा विश्वेऽत्र पुत्रस्तयोविख्यातः प्रसरदगुणो विजयते श्रीजैत्रसिंहकृती॥ लक्ष्मीर्यकरपंकजपणयिनी हीनाश्रयोत्थेन सा । प्रायश्चित्तमिवाचरत्यहरहः Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૦૬ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. स्नानेन दानभसा ॥ १२ ॥ अनुपमदेव्यां पत्न्यां श्रीतेजःपालसचिवतिलकस्या। लावण्यसिंहनामा धाम्नां धामायमात्मजो जज्ञे ॥ १३ ॥ नाभूवन्कति नाम संति कति नो नो वा भविष्यंति के । किं तु कापि न कोपि संघपुरुषः श्रीवस्तुपालोपमः ॥ पुण्येषु प्रहरनहर्निशमहो सर्वाभिसारोद्धरो। येनायं विगतः कलिविंदधता तीर्थेशयात्रोत्सवं ॥ १४ ॥ लक्ष्मीधर्मागयागेन स्थेयसी, तेन नन्वता ॥ पौषधालयमालायं (लेग्य) निर्ममेन विनिर्ममे ॥ १५ ॥ श्रीनागेन्द्रमूनीन्द्रगच्छतरणिर्जज्ञे महेन्द्रप्रभोः पट्टे पूर्वमपूर्ववाङ्मयनिधः श्रीशांतिमूरिगुरुः ॥ आनन्दामरचन्दमूरियुगलं तस्मादभूत्तत्पदे । पूज्यश्रीहरिभद्रमूरिगुरवोऽभूवन् भुवोभूषणं ॥१६॥ तत्पदे विजयसेनमूरयस्ते जयंति भुवनैकभूषणं । ये तपोज्वलनभूविभूतिभिस्ते जयंति निजकीर्तिदर्पणं ॥ १७ ॥ स्वकुलगुरुणिरेषः पौषधशालामिमाममात्येन्द्रः ॥ पित्रोः पवित्रहृदयपुण्यार्थ कल्पयामास ॥१८॥ वाग्देवतावदनवारिज(मित्र)साम द्वैराज्यदानकलितोरुयशःपताकां । चक्रे गुरोविजयसेनमुनीश्वरस्य शिष्यः प्रशस्तिमुदयमभमूरिरेनां ।१९। ... सं. १२८१ वर्षे महं श्रीवस्तुपालेन कारित पोषधशालाख्यधमस्थानेऽस्मिन् श्रेष्ठिः रावदेव सुत श्रे, मयधर । भा० सोभाउ भा० धारा । व्यव० वेलाउ विकल श्रे० पूना सुत वीजावेदी उदयपाल। नु आसपाल । भा० आल्हण नु गुणपाल एतैर्गोष्ठिकत्वमंगीकृतं । एभिर्गोष्ठिकैरस्य धर्मस्थानस्थ ।। स्तम्भतीर्थे....कायस्थवंशो नादा..... उदंकितः........सिपा....... लिख....मिहच... ....सु .......सुत्रधार कुमरसिंहेनोत्कीर्णा. Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ--પશિ`. નગરામાંના વસ્તુપાલના શિલાલેખ * ૧ श्री सं. १२९२ वर्षे आषाढ शुदि ७ वौ श्रीनारदमुनिविनिवासितश्रीनगरकमहास्थाने ९० वर्षीय अतिवर्षाकालवशादतिपुराणतया च आकस्मिक श्रीजयादित्यदेवमहामासादपतन विनष्टायां श्रीरनादेवीमूर्ती पश्चात् श्रीमत्पत्तन वास्तव्यमाग्वाट ठ. श्रीचंडपात्मज ठ. श्रीचंड प्रसादांगज ठ. श्रीसोमतनुज ठ. आशराजनंदनेन ठ. कुमारदेवीकुक्षिसंभूतेन महामात्यश्रीवस्तुपालेन स्वभार्यामहं श्री सोमपुत्र..... मिदेव श्रीजयादित्यदेवपत्या श्रीराजलदेव्या मूर्तिस्यिं कारिता शुभमस्तु ॥ श्री सं. १२९२ वर्षे अषाढ शुदि ७ रवौ श्रीनारदमुनिविनिवासितश्रीनगरक महास्थाने सं. ९० (९०) वर्षीय अतिवर्षाकालवशादतिपुराणतया च आकस्मिक श्रीजयादित्यदेव महाप्रासादपतनविनष्टायां श्रीरत्रादेवीमूर्ती पश्चात् श्रीमत्पत्तन वास्तव्यमारवाद ठ. श्रीचंडपात्मज ठ. श्रीचंडप्रसादांगज ठ सोमतनुज ठ. श्रीआशराजनंदनेन उ. श्रीकुमारदेवीकुक्षिसंभूतेन महामात्य श्रीवस्तुपालेन स्वभार्यायाः ठ. काञ्चकमत्याः । राजकुक्षिभवा श्रीललिता देवी पुण्यार्थमिति..... दित्यदेवकीर्तिः श्रीरन्नादेवी मूर्तिरियं कारिता । शुभमस्तु ॥ २०७ ખંભાતની સરકારી સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક શાસ્ત્રી શ્રી. ભશંકર જયશ કરે ઉતારેલ. Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ શ્રી આદીશ્વરના મંદીરના ભેંયરાના દ્વાર પાસેને શિલાલેખ ૯ . ॥ श्रीगुरुभ्यो नमः ॥ श्रीविक्रम सं. १६६१ वर्षे वैशाख शुदी ७ सोमे श्रीस्तम्भतीर्थनगरवास्तव्य ऊकेशज्ञातीय आबूहरागोत्र विभूषण सौवर्णिककलामुत सौवर्णिक वाघा भार्या रजाइ पुत्र सौवर्णिक वठिआ भार्या सुहासिणि पुत्र सौवर्णिक तेजपाल भायो तेजल्देनाम्न्या ॥ निजपतिसौवणिकतेजपालपदत्ताज्ञया प्रभूतद्रव्यव्ययेन सुभूमिगृहश्रीजिनप्रसादः कारितः ॥ कारितं च तत्र मूलनायकतया स्थापनकृते श्रीविजयचिंतामणिपार्श्वनाथबिंबं प्रतिष्ठितं च श्रीमत्तपा-' गच्छाधिराजभट्टारक श्रीआणंदविमलमूरि पट्टालंकार भट्टारकश्रीवि जयदानमूरि तत्पट्टप्रभावकसुविहितसाधुजनध्येयसुगृहितनामधेयपातशाह श्रीअकबरप्रदत्तजगद्गुरुविरुदधारक भट्टारक श्रीहोरविजयमूरि तत्पट्टोदयशैलसहस्रपादा पातशाह श्रोअकारसभासमक्ष विजितवादिद्वंदसमुद्भूतयशःकर्पूरपूरसुरभीकृतदिग्वधूवंदनारविंदभट्टारकश्री - विजयसेनमूरिभिः॥क्रिडायातसुपर्बराशिरुचिरो यावत् सुवर्णाचलो। मेदिन्यां ग्रहमंगलं च वियति ब्रह्मेदुमुख्यं लसत् ॥ तावत् पन्नगनाथसेवितपदश्रीपाश्वनाथप्रभोमतिः श्रीकलितोयमत्र जयतु श्रीमजिनेन्द्रालयः ॥ १॥ લેખ ૪ થાની ટીપ જુઓ. Season Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ - ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ટા. ૨૯ કંથુનાથના મંદિરમાંથી મળેલ લેખ ૯ ॥द. ॥ अहं ॥ श्रेयांसि प्रतनोतु वः प्रतिदिनं श्रीनाभिजन्मा जिनो। यस्यांकस्थलसीनि केशपटली भिन्मेंद्रनीलप्रभा ॥ सोत्कंठं परिरंभसंभ्रमजुषः साम्राज्यलक्ष्म्या........ .........विटं कंकणकिणश्रेणीव संभाव्यते ॥१॥ सेवात्पावविभुनतौ फणिपतेः सप्तास्यचूडामणिसंक्रान्तः किल योऽष्टमूर्तिरजनि स्पष्टाष्टकर्मच्छिदे । यद्भक्तिं दशदिग्जनवजमभित्रातुं तथा सेवितुं यं यत्पादनखा विशत्तनुरभूदेकादशांगोऽपि सः ॥२॥ त्रैलोक्यालगसप्तनिर्भयभयपध्वंसलीलाजयस्तम्भादुस्तरसप्तदुर्गतिपुरद्वारावरोधार्गलाः। पीतिमोक्षितसत्पतत्वविटपि प्रोद्भूतरत्नांकुराः शीर्षे सप्त भुजङ्गपुङ्गवफणाः पाचप्रभोः पान्तु वः ॥ ३ ॥ लोकालोकलसद्विचारविदुरा विस्पष्टनिःश्रेयसद्वारः सारगुणालयस्त्रिभुवनस्तुत्यांघ्रिपङ्केरुहः । शश्वदिश्वजनीनधर्मविभवो विस्तीर्णकल्याणभा आयोऽन्येऽपि मुदं जनस्य ददतां श्रीतीर्थराजः सदा ॥४॥ दैत्यारिनियतावतारनिरतस्तत्रापि कालं मितं । त्रातार्केन्दुभवान्ववाथ पुरुषास्तेऽपि त्रुटत्पौरुषाः ।। कः कर्तादितिमूनुसूदन मिति ध्यातुर्विधातुः पुरा सन्ध्याम्भथुलुकाद्भटो भवदसि दैत्यैः समं कम्पयन् ।। ५ ॥ * वे५ 3 ना ५ शुमा. Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ % D ૨૧૦ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠ. चौलुक्यादमुतः समुद्ररसनोद्धारैकधौरेयतादुद्धर्षादुदभूददंचदभयश्चौलुक्यनामान्वयः । जातास्तत्र न के जगत्रयजयप्रारम्भनिर्दम्भदोस्तम्भस्तम्भित विश्वविक्रमचमत्कारोजिता भूभूजः ॥ ६ ॥ तेषामुद्दामधाना मसमतममहः संपदा सम्प्रदायैवीरश्रीदर्पणानां दिवसपतिरिव द्योतकोऽभूत... ....। राजार्णोराजनामा रणरुधिरनदीशोणमाधिभरणो भारैर्व्हिट्लैणसांद्रांजननयनभवैः श्यामतामानयद्यः ॥ ७ ॥ यस्यासिः समराम्बरे बुधरवद्वारामपाते रिपुस्त्रीगण्डस्तनभित्तिचित्ररचनाः स्मर्तव्यमानाः सृजन् । तेने कामपि तां प्रतापतडितं यस्या द्युतिर्योततेऽद्यापि स्थाणुललाटलोचनदिनस्वाम्यौवनिच्छलात् ॥ ८ ॥ ... अंगचंगीमतरंगितरंगा रंगदुल्वणां गुणपगुणश्रीः राजनीतिरिव यस्य नरेन्द्रोवल्लभाऽजनि सलक्षणदेवी ।। ९॥ तस्मिन्निन्दुकलोपदंशकसुधा कल्पद्रुदत्तासवस्वादेभ्यो धुतधृजनाधररसं सम्बध्यमानेऽधिकम् । तत्पुत्रो लवणाब्धितीरविलसद्वीरमणादो जयमासादो लवणपसादनृपतिः पृथ्व्याः प्रपेदे पतिः ॥ १० ॥ रणप्रणुनारिमनः प्रसादः स धर्मकर्मात्पशिवप्रसादः । दानमतानक्षतविप्रसादः कस्यानमस्यो लवणप्रसादः ॥ ११ ॥ खेदी चेदीश्वरो भुदुरुभयतरल: कुन्तलः कामरूपः कामं निष्कामरूपः कलहकलहयच्छेदशीर्णो दशार्णः । काम्बोजस्ट्यदोजः स्थितिरतिसरलः केरल: सूरसेनस्वामिनिःशूरसेनः प्रसरति परितो यत्र दिग्जैत्रयात्रे ॥ १२ ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ખંભાતને પ્રાચીન જૈન ઈતિહાસ-પરિશિષ્ઠ. ૨૧૧ रम्यसविषयाद्भुतलक्ष्मीकानना शिखरि जातिमनोन्या (ज्ञा) । प्रेयसी मदनदेवीरमन्दं तस्य संमदमदत्तमहीच ॥ १३ ॥ किं नो स्वप्नतयाथ निर्झरतया मृत्युंजयत्वेन वा नित्यं दैत्यजयोद्यमेन नयतः प्राणप्रियाकेलयः। इत्यति घुसदा रणैर्दनुजनुर्निर्दारणैर्दारुणैलुम्पत्यत्र सुतोऽस्य वीरधवलो भारं वभारं क्षितेः ॥ १४ ॥ श्रीदेव्या नव्यनीलोत्पलदलपटली कल्पिता केलिशय्यास्फुर्जद्वाहूष्णवहेनिखिलरिपुवनपोषिणो धूमपंक्तिः । वीरत्वे दृष्टिदोषोच्छ्यविलयकृते कजलस्यांकलेषा (खा) पाणौ कृष्टारिलक्ष्म्याः श्लथयरकवरी यस्य रेजेऽसियष्टिः ॥ १५ ॥ भूपस्यास्यप्रताप भुवनमभिभविष्यन्तमत्यन्ततापं । जाने ज्ञानेन मत्वा पृथुदवथुभिया पूर्वमेव प्रतेन ॥ वहिर्वेश्माग्रभाले शशिकरशिशिरस्वधुनीसनिधाने । वा वौवौं निवासं पुनरिहमिहिरो मज्जनोन्मजनानि ॥ १६ ॥ गौरीभूतभूजंगमरुचिरारुचिपीतकालकूटघटाः । अकलंकितविधृत्यविधुर्यत्कीर्तिजयनि शिवमूर्तिः ॥ १७ ॥ बहुविग्रहसंगरचितमहसा धनपरमहेलया श्रितया। जयलक्ष्म्येव सदेव्या वयजलदेव्यादिदेवनरदेवः ॥ १८ ॥ तस्मिन् शम्भुसभासदां विदधति प्रौढप्रभावप्रभा । प्राग्भारैः परमेशदर्शनपरानन्दस्पृशां विस्मयम् ।। तजन्मा जगतीपतिविजयते विश्वत्रयी विश्रुतः । श्रीमान् विश्वलदेव इत्यरिबलस्वान्तेषु शल्यं क्षिपन् । १९ ।। यं युद्धासजमिव चापधरं निरीक्ष्य स्वप्ने विपक्षनृपतिः पति Jain Educationa International For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International มะ સમાસ. AL For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ guan Jain Educationa International For Personal and Private Use Only