SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ २० ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ. થાનિક અઈઠા જે ભણુઈ મતિ અાણિ ટાણું, પશુમ્યાન કુલ પામિસિ એ મન નિશ્ચે જાણુ", મન વંછિત ફલ પૂરિસિએ થ‘ભણપુર પાસે, ડુંગર ભણુઈ વિઅણુતણી જિહાં પુંચÛ આસા. ૧૩ ઉપરની ચૈત્ય પરિપાટીમાં નીચેનાં સ્થળેાએ દર્શાવેલા સ્થાનમાં તેની સામે દર્શાવેલા દેવનું મંદિર હતું. ૧ ઉદાવસહી ૧ ૨ કાલ્હા વસહી ૩ થિરાવસહી ૪ શેઢિપાડા ૫ ધન શાહમૃત ૬ અપ્પભટ્ટસૂરિએથી અણુાએલા ૭ પૂનમીઇ દેહરે ૮ ખારવાડામાં ૯ મૂંજા સંઘવીને દેરે ૧૦ રાજહંસ પંડયાની ખડકીએ ૧૧ ભોંયરામાં ૧૨ મુહુરવસહી ૧૩ ખરતરવસહી ૧૪ આલિંગવસહી ૧૫ સુરતાણુ પૂરિમાં ૧૬ શાળવી વાડામાં ૧૭ પીરાજ પૂરમાં ૧૮ મહમદ પૂર્ણિમાં સ્થ ભણુજી પાર્શ્વનાથ શાંતિનાથ અજિતનાથ પ્રભુ મહાવીર, અષ્ટાપદજીનું હેરૂ (ચાવીસન્જીન) નેમિનાથ આદિનાથ, પદ્મવાલી (ચંદ્રપ્રભ) સીમ ધર Jain Educationa International આદિશ્વર (પાસજીન, મલ્લિનાથ અને અરિષ્ટનેમિ) આદિનાથ પાર્શ્વનાથ અજિતનાથ આદિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ આદિનાથ ૧ વસહિ—(જૈન દર) જે સ'સ્કૃત (વસથિ) ઉપરથી થયું છે. મુનિજિનવિજયજી, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy