________________
ખંભાતની નજીકનાં જેને સ્થાન.
૧૫૯ | સરખા આ શતકમાં ખંભાતનાજ કવિ શિવદાસે કરેલા વર્ણન સાથે. તે વર્ણન આ રહ્યું –
પહકે રાણી રૂપાવતી, ધુળ, મુસળ ને ત્રાક પાસે બીજી સાહેલડી, હેતે તાણ્યું નાક–૩૮૯
હેકે ત્રંબાળુ અતિ ગાય, ઢેલતણું ત્યાં ધુસકા થાય; થાય નફેરીના ચહેચાટ, જશ બેલે ગાંધર્વ ત્યાં લાટ.—૩૯૦ પરણાવે પ્રીતે ગુરૂદેવ, અગર ચંદન ઉખેવ; હંસાવળીને જુએ રાય, આડા અંતર પટ દેવાય.-૩૯૧ હાથેવાળે મેળે પ્રાણ, વરકન્યા બે ચતુર સુજાણ; વરમાળ આરોપી કંઠે પડી પટોળે તે ગ્રંથ–૩૯૨ હન તણી સંખ્યા નવ થાય, મધુપર્ક દે છે રાય, અંતરપટ લીધા જેટલે, તવ તળ છાંયા તેટલે–૩૩ ચોરી ચોકી તેણે ઠામ, વરકન્યા બેઠાં આરામ; ગુરૂદેવ તે મેટા રૂષિ, વૃત હમે અગ્ની ભૂખી૩૯૪ તલ જવ હેમે ઋષિ રાય, સર્વધુની ત્યાં વેદ ભણાય; વળીઓ નીશાણે ત્યાં ધાય, ભુંગળ ન ફેરી દેવ રાય–૩૫ પ્રદક્ષિણા દીધી અતિસાર વરતી લીધાં મંગળચાર; વર કન્યા બેસાર્યા જેડ, પિત્યા નરવાહનના કેડ-૩૯૬. વિવિધ વિચારે સુંદરી, રીતભાત પરિપુરણ કરી; ગોત્ર દેવ્યાની પૂજા થાય, નરવાહન ત્યાં લાગે પાય.—૩૯૭
(હંસાચારમંડી) - soooooooo
૨૦–ખંભાતની નજીકનાં જૈન સ્થાને. શકરપુર
ખંભાતની પૂર્વ દિશાએ આશરે અર્ધા પિણ માઈલને છેટે શકરપુર નામે ગામ આવેલું છે. તે ખંભાતની ઘણી નજીક હોવાથી ખંભાતની સાથે જ ગણાય છે. શકરપુરને શકપુર ગણું તેને ઈંદ્ર રાજાના ૧ “સાહિત્ય' માસિકમાં છુટક છુટક છુપાઈ છે જુઓ સને ૧૯૨૦ ને
સપ્ટેમ્બરને અંક.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org