SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતમાં રચાયેલ ગુજરાતી જૈન સાહિત્ય. આ નન્નસૂરિના સંવત ૧૫૯, ૧૫૭૩, ૧૬૧૧, ૧૬૧૨ ના ખંભાતના લેખ મલ્યા છે. જુઓ જૈન ધા. પ્ર. લે. સં. ભા. ૨ જે. ૪ શ્રી ભુવનકીર્તિ–પહેલા. કલાવતી ચરિત્ર—સંવત ૧૫૮૦ માગશર સુદ ૫ ગુરૂ. અંતભાગ:પનર અસી બરસામી મૃગશર સુદિ પંચમી દિવસ થંભતિરથ ભલે ગુરૂદિન નિર્મલે-૮૮ ૫ શ્રી સમારચંદ્ર-(પાર્ધચંદ્રસુરિ શિષ્ય) મહાવીર સ્તવન–સંવત ૧૬૦૭ જેઠ સુદ ૮ અંતભાગ:– સંવત સેલડુત્તરઈ થંભતિરથ જેઠ માસ, સુક્લ પક્ષ અઠ્ઠમિ દિણે તવણ રચિઉં ઉલ્લાસિ.” ૬ શ્રી વિનયદેવસૂરિઆ આચાર્યે સુધર્મગ૭ એ નામથી જુદી સમાચારી આદરી હતી. આ સંબંધમાં એ. રા સં. ભા. ૩ જુઓ, તેમણે થંભણાધીશ પાસ્તવન રચ્યું છે.' સકલ સુરાસર સેવિત પાય, થંભણપુર મંડન જિનરાય. ૭ શ્રી રત્નસુંદર—(પૌ. ગુણમેસરિ શિષ્ય) શુકબહેતરી–સં. ૧૬૩૮ આસો સુદ ૫ સેમ. અંતભાગ:– સાદર ગુરૂ પસાઈ કરી, ગુરૂ ગપતિ પાંએ આણુસરી શ્રી ગુણમેરૂ સૂરિવર સીસ, રત્નસુંદર સૂરિ કહે જગીસ–૧૭ ગુજરદેશ ચંબાવતિ ઠામ, થંભણપાસ તિરથ અભિરામ સાંનિધિ શ્રી જિનસાસણિ કરી એકહી કથા શુબહેતરી–૧૭ ૮ વાચક નયરંગ–(ખ. ગુણશેખરના શિષ્ય.) સતરહ ભેદી પૂજા—(સં. ૧૬૧૮ જુઓ. યુગપ્રધાન જિનચંદ્ર સૂરિ પૃ. ૧૯૫) ૯ શ્રી કનકસેમ–(ખ. અમરમાણિજ્ય શિષ્ય) આષાઢભૂતિ સઝાય–સં. ૧૬૩૮ વિજયા દશમી. ૧૦ શ્રી સેમવિમલસૂરિ ધમ્બિલરાસ–સં. ૧૬૧૫ પિષ સુદ ૧ રવીવાર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy