________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ રચાયેલા મેરૂતુંગના પ્રબંધ ચિંતામણિમાં ૧ વિ. સં. ૧૪૧૫ મા સૈકામાં રચાયેલા મૂર્તિ ઉપરના લેખમાં તથા જગડુચરિત્ર, હીર ભાગ્ય કાવ્ય, ગુરૂગણુ રત્નાકર કાવ્ય, ગુર્નાવલી, વિજયપ્રશસ્તિ, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, પ્રાચીનતીર્થમાળા, વગેરે અનેક જૈન ગ્રંથ, શિલાલેખમાં સ્તબ્લતીર્થ નામનો ઉલ્લેખ છે. જેનેના ઘણુ ગ્રંથમાં આ નામ મળી આવે છે. એટલા ઉલ્લેખ બીજાના ગ્રંથમાં મળતા નથી. અર્થાત્ વિક્રમની અગિઆરમી સદીથી છેક વીસમી સદી સુધી સ્તસ્મતીર્થ નામને ઉપયોગ થતો આવેલો જોવામાં આવ્યું છે. રતમ્મતીર્થ અને તમ્ભનકપુર.
સ્તસ્મતીર્થ અને સ્તષ્ણનપુર કે સ્તષ્ણનકપુર એ બે નામો એતિહાસિક ગ્રંથોમાં મળી આવે છે. ઉચ્ચારની સાદૃશ્યતાને લીધે તે બે એકજ હોય એવો ભાસ થાય છે. પરંતુ તે બે નામ જુદાં છે અને નામનાં ગામ પણ જુદાં છે. સ્તક્લતીર્થ નામ કેમ પડયું એ માટેની બ્રાહ્મણ કથા તથા જેન કથા આગળ ઉપર જોઈશું. પરંતુ જેન ગ્રંથોના આધારે સ્તંભન પાર્શ્વનાથના નામ ઉપરથી સ્તન્મનપુર પથાની કથા પરથી જણાય છે કે સિદ્ધનાગાજીને સ્થાપિત કરેલા સ્તંભન પાર્શ્વનાથને, આચાર્યશ્રી અભયદેવે “જયતિહૂયણ” તત્ર ભણી વિ. સં. ૧૧૩૧ માં પુનઃ પ્રગટ કર્યા. જે સ્થળે તે પ્રકટયા તે સ્તબ્સનપુર નામથી ઓળખાયું. આ સ્તમ્ભનપુર શેઢી નદીના કિનારા ઉપર આવેલું;. પ્રબંધ ચિંતામણિમાં પ્રભાવક ચરિત્રમાં તીર્થકલ્પમાં પ્રબંધ ૧ થ તંભતીર્થ સામાજે સાઢિા વહ ઇત્યાદિ શાસ્ત્રી રામચંદ્ર
દીનાનાથના સંસ્કૃત પ્રબંધ ચિંતામણિ” પૃ. ૨૩૨. ૨ મોવી રિત્ર, પ્રવંવ ચિંતામગ વગેરેમાં. ૩ “રેરાટક્યાdટે' તદેવ વિન્યસ્ય...ચત્ર સર: સૌંમત રતૈમનામ
ધાનં શ્રી પાર્શ્વનામ ત ર્થન | સેડી નદીના તટે તેજ (પાર્શ્વનાથ મૂર્તિને) મૂકીને જ્યાં તે રસ (પારો) બંધાયા ત્યાં તમને નામે શ્રી પાર્શ્વના
થનું તીર્થ થયું. ४ प्रभावक चरित्र भां अभयदेवरि मां स्तभनग्रामे सेटिका
તદિનીતા કલેક ૧૪૨ ૫ સાર્થકામાં પાર્શ્વનાથ કલ્પમાં અંમનકુમત તેરો ત ઝર
પાસવળે છે ! પૃ. ૪૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org