SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિપ સંવત ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠે. ૧૬૪૬—૧ સેાની તેજપાલે સુપાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. ૨ શ્રી હીરવિજયસૂરિએ ચેામાસું કર્યું. ૧૬૫૩ બનાવ ૪ ઉપરના માણસેાએ શ્રી વાસુપુજ્યબિંબ કરાવ્યું. પ્ર. વિ. કરાવી. ૫ સિદ્ધવજીએ શ્રી પાર્શ્વનાબેિંબ કરાવ્યુ, પ્ર૦ વિજય, કરાવી. ૬ તાહીઆએ શ્રી વાસુપૂજ્યબિંબ કરાવ્યું. પ્ર વિજય, કરાવી. ૭ હેમજીએ શ્રી અજીતનાથબિંબ કરાવ્યું, પ્ર॰ વિજય. કરાવી. ઉપરની સાત પ્રતિષ્ઠા જે શુ ૧૨ ને સામવારે શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. ૩ ધનવિજય, જયવિજય, રામવિજય, ભાવિજય, કાર્તિવિજય અને લબ્ધિવિજયને પન્યાસ પદવીએ આપવામાં આવી. ૧૬૪૯-૧ સમ્રાટ અકબરે શ્રી જિનદત્તસૂરિના કહેવાથી તે કચદ્ર મત્રીની વિનતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષી સુધી હિંસા ન થાય તેવુ ફરમાન કાઢયુ હતું. ૨ ખંભાતના કુંવરજીએ કાવીમાં આદિશ્વરનું મંદિર કરાવ્યું તેની પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી. ૧૬૫૦-૧ સેાની તેજપાળે શત્રુ ંજયની (સધ કાઢી) યાત્રા કરી અને રોવુંજય ઉપર ‘ન દિવન' નામે તે બંધાવેલા દહેરાની શ્રી હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૨ સધવી ઉદયકરણે ધાળકામાં સંધ રાખ્યા હતા. ૧૬પર-૧ સંધવી ઉદયકરણે સિદ્ધાચલજી ઉપર શ્રી હીરવિજયસૂરિનાં પગલાંની સ્થાપના કરી. તે વિજયસેનસૂરિએ પ્ર. કરી. ૧૮૫ —૧ શ્રી ધસાગર ઉપાધ્યાય કાળધર્મ પામ્યા. ૨ શ્રી કુશળલાભે “શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્તવન ’’ _. ૩ શ્રી હીરવિજયસૂરિની મૂર્તિ કાઠીઆવાડના મહુવા ગામમાં ખભાતના પઉમાને તેની સ્ત્રી પાંચીએ કરાવી. ૪ અર્જુને શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું. તે શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. ૧૬૫૪૧ શ્રી જયદ્ર‘રાસ રત્ન રાસ ’ ન્મ્યા. Jain Educationa International For Personal and Private Use Only R www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy