SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન જૈન મંદિર. ૪—વમાન જૈન મંદિરા. “નયરી ત્રંઆવતી જાણુઇ, અલકાપુરી સમાન, દેવભુવન શાભઇ ભલાં, જાણું હૈ। ઈંદ્ર વિમાન.” ( અગડદત્તરાસ વિ. સ. ૧૯૮૫) ચેકસીની પાળ. C ૧ શ્રી વિમળનાથનું હેરૂ —આ દહેરૂં લાંબી એટીથી સહેજ આગળ જતાં રસ્તા ઉપર આવેલુ છે તે શિખરબંધી છે. પહેલાં તેમાં ચામુખજી હતા; પણ હાલ તેમાં કેટલેાક ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં કેટલીક પ્રતિમાં ઘણીજ પ્રાચીન છે. ૨૧ ૨ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જીનાલયઃ—આ દહેરૂ પત્થરથી ધાયલું છે. તેમાં સ. ૧૨૦૫ થી સ. ૧૫૭૩ સુધીની લગભગ ૨૬ ઉપરાંત પ્રતિમાઓ છે. ૩. શ્રી મનમેાહન પાર્શ્વનાથ:—ઉપરના જિનાલયની પાસેજ આવ્યું છે. અહીં સ્વચ્છતા ઘણી સારી રહે છે. આ જિનાલયમાં સ ૧૩૮૮ ખેતાના શ્રેયાર્થે મેં રાણાકે શ્રી પાર્શ્વનાથ પ્રતિમા કરાવી છે. સ. ૧૩૪૪ માં શ્રી આદિનાથ, સ. ૧૪૯૯ શ્રી વિમલનાથ, સ. ૧૫૧૯ માં શ્રી ધર્મનાથ વગેરે મિત્ર ભરાયલાં અહીં છે. ૪ શ્રી શ્રેયાંસનાથ જિનાલયઃ—આ જિનાલય પરખડીની નજીક છે. ૫ શ્રી મહાવીર જિનાલય:—શ્રી મહાલક્ષ્મી માતાની પાળમાં શ્રી માતાજીના મંદિરની સાથે પૂર્વાભિમુખનુ આવેલુ છે. નવીન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થાય છે. કારતકી પૂર્ણિમાએ બંધાતા શત્રુજયના પટ અહીં જ રહે છે. ૬ શ્રી શાંતિનાથ જિનાલયઃ—આ દહેરૂં અહુ માતુ નથી. તેના જીણોદ્ધાર સ. ૧૯૮૧ માં થયા છે. અહીં ૨૦ ઉપરાંત પ્રતિમાઓ છે. અન્નીગ. ૭ શ્રી મુનિસુવ્રત જિનાલય:—આ જિનાલયમાં સ. ૧૪૯૨ ની સાલની પ્રતિમા છે. તે સિવાય બીજી ૮ મૂર્તિઓ સેાળમાં સૈકાની છે. એક સ. ૧૬૬૨ ની શ્રી ચંદ્રપ્રભસ્વામિની છે ને જેની પ્રતિષ્ટા શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy