SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ રાજ ’” ના સુપુત્ર કર્માંશાહાદ્ઘિની વિન ંતિ માન્ય રાખી ૧૯૧૮ નુ ચામાસુ ત્યાર ની ધર્મ પ્રભાવના નું વર્ણન નીચે ખંભાત માંજ, કર્યું હતું, પ્રમાણે ઉપલબ્ધ થાય છે. ધર્મ મા ઉપદેશતા, કરતાં વિધઇ આત્માજી નગર ત્રંબાવતી, શ્રી સંધ હર્ષ પૂજ્ય આવે તે આશા ક્લી, શ્રી ખરતરગચ્છ શ્રી જિનચંદ્રસૂરિ વાંઢિઈ સાથઇ સાધુ પરિવાર ૨ ૩૬ પ્રભૂ પાટિ ચશ્મીસમÛ, શ્રી પૂજ્ય જિનચંદ્રસૂરિ વિહાર રે અપાર રે ૩૫ ગણુધાર રે X X * X X ઉદ્યોતકારી અભિનવ, ઉદય પૂર્ણ પૂર ૫૫ શાહ (શ્રાવક) ભંડારી વીરજી, શાહ રાંકા નઈ ગુરૂ રાગ વર્ધમાન શાહ વિનયઈ, સાહ નાગજી અધિક સેાભાગ ૨ ૫૬ સાહેબછા સાહ પદમસી રે, દેવજીને જૈનસા શ્રાવક હરખ હીરજી ભાણજી, અધિક ઉચ્છાહ ૫૭ ભંડારી માંડણુ નઈ ભગતિ ઘણી, શાહ જાવડનઈ ઘણુભાવ શાહ મનુવા નઈ શાહ સહજિયા, ભંડારી અમિયઉ અધિક ઉચ્છાહ ૫૮ નિતમિલઈ શ્રાવક શ્રાવિકા, સાંભલઈ પૂજ્ય વખાણુ હિયડ બ્રુટ ઉલ્લુસઈ એમ, જીયઉ જનમ પ્રમાણુ પહે આગ્રહ દેખી શ્રી સંઘનઉ, પૂજ્યજી રહ્યા ચમાસ ધર્મનઉ મારગ ઉત્પત્તિસઇ, ઇમ પહુતિ મનની આશ ૬૦ ધર્મ પ્રતિષ્ઠા થાપના, દીક્ષા દિઈ ગુરૂરાજ ઈમ સલ નર ભવ તેહનઉ, જે કરઇ સુકૃતના કાજ ૬૧ (યુ નિ૦ ૨૦ રૃ. ૪૭–૮) આવી રીતે ખંભાત માં જિનમિત્ર પ્રતિષ્ઠા શિષ્ય દીક્ષા આદિ વિપુલ પ્રમાણ માં ધર્મત્યા થયાં સરિજીએ ૧૬૪૪ નું ચાતુર્માસ પણ ખંભાત માં જ કર્યું હતું ત્યાં સ્તંભન પાર્શ્વનાથ ના તથા જિનકુશળસર ના સ્તૂપના દર્શન કર્યા, તથા ૧૬૪૭ નું ચામાસુ પણ ખંભાત જ કર્યું. અને અહિંથીજ અકખરનું આમંત્રણ આવ્યા થી વિહાર કર્યા હતા, ત્યાં પહોંચી ધર્મોપદેશ આપ્યા ત્યારે અકમરે પ્રસન્ન થઈ આષાઢાાન્ડિકા ના અમારી ફરમાના રિજી ના ઉપદેશ થી કાઢયાં. ખંભાત ના સમુદ્ર માં પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy