Book Title: Dhyana Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar
Catalog link: https://jainqq.org/explore/001995/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન: એક પરિશીલન લેખિકાઃ સુનંદાબહેન વોહોરા + Page #2 -------------------------------------------------------------------------- ________________ Kochanoverenovovaonononenonovanom ધ્યાનઃ એક પરિશીલન mammornonumununuavanas લે. સુનંદાબહેન વહોરા morgnorerererecanvieroverenonparerenovavanoreres પ્રકાશક ગુણ ગુણાનુરાગી મુમુક્ષુજને wwwwwwwwwww ધ્યાન કરનાર અંતરાત્મા છે. ધ્યાન કરવા ગ્ય પરમાત્મા છે. ધ્યાન એકાગ્રતાની બુદ્ધિ છે. ત્રણેની એકતા તે સમાધિ છે. જ્ઞાનસાર . Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: ગુણ ગુણાનુરાગી મુમુક્ષુજનો પ્રથમ આવૃત્તિઃ ૧૯૮૩, અક્ષય તૃતીયા, વૈશાખ દ્વિતીય આવૃત્તિ ઃ ૧૯૮૯, આસો વદ ૧૩ મૂલ્ય : રૂ. ૧૫-૦૦ પ્રાપ્તિસ્થાન : ૧ સુનંદાબેન વોરા ૫, મહાવીર સેસાયટી, એલિસબ્રીજ અમદાવાદ-૩૮૦ ૦૦૭ ૨ શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્ર શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કબા. ૩૮૨ ૦૦૯ જિ. ગાંધીનગર ૩ પ્રજ્ઞાબેન દેસાઈ અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ ભદ્ર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ સુક : ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય એસટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદફોન ૩૮૬૨૯૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ પ્રાકથન ભૂમિકા : સર્વ જ્ઞાની પુરુષોએ જેને આત્માના કલ્યાણ માટેનું સૌથી મહત્ત્વનું અંગે કહ્યું છે તેવા ભયાન'ના વિષયનું વિશદ વિવેચન કરનારા આ ગ્રંથનું આલેખન, સંપાદન અને પ્રકાશન થઈ રહ્યું છે તે ગુજરાતીભાષી સમસ્ત અધ્યાત્મપ્રેમી જનતાને માટે પ્રસન્નતાને વિષય છે. - આપણું જીવનનું ધ્યેય શાશ્વત અને સ્વાધીન આનંદની પ્રાપ્તિ કરવાનું છે. આવો આનંદ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના સંભવી શકતો નથી અને આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મવિચારણા, આત્મભાવના અને આત્મધ્યાન દ્વારા જ થઈ શકે છે. માટે આત્મા, આત્માનું જ્ઞાન અને આત્માનું ધ્યાન – આ વિષયો શાશ્વત સત્યના સર્વ સંશોધકોને સ્પર્શતા હેવાથી તે વિષેનું સર્વતમુખી જ્ઞાન બૌદ્ધિક અને પ્રાયોગિક સ્તરે પામવાની દરેક સાધકને અનિવાર્યતા છે. આ દિશામાં, આ કૃતિ સાધકોને થોડાઘણું અંશે પણ ઉપકારી થશે તો તેને લેખન, સંપાદન અને પ્રકાશનને શ્રમ અમે સફળ ગણશું. ધ્યાનના વિષય બાબતનું અજ્ઞાન : છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ કક્ષાના જિજ્ઞાસુ-સાધકોના પરિચયનો જે અનુભવ થયે તેનું વિશ્લેષણ કરતાં એક વાત બહુ સ્પષ્ટપણે અનુભવમાં આવી, અને તે એ છે કે વ્યક્તિગત ધ્યાનને અભ્યાસ કરનારાઓમાં તિમ જ સામૂહિક ધ્યાનસાધના કરાવનારાઓમાં પણ પોતાના વિષયનું સાંગોપાંગ અને યથાર્થ જ્ઞાન લગભગ નહીંવત જોવામાં આવે છે. આ પરિસ્થિતિ ખરેખર અકુશળ અને શોચનીય છે તથા યથાર્થ જ્ઞાનાર્જનના વિવિધ ઉપાયો દ્વારા તેમાં સુધારે થાય તે જોવાની ફરજ સાચા ધ્યાનમાગને સૌ સાધકની છે. ધ્યાન વિષેનું સ્પષ્ટ પરિજ્ઞાન ન હોય તો તેની સાધના પણ યથાર્થપણે ન થઈ શકે. આ ગ્રંથના લેખક-સંપાદકે મહાન યોગીશ્વરો અને જ્ઞાની વિઠજજનાના પ્રાચીન અને અર્વાચીન અનેકવિધ ગ્રંથને આશ્રય લઈ, સ્વયં ફુરણાથી આ લેખનકાર્ય કરેલું છે. તેમાં તેમણે પોતાના દીર્ધકાલીન વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલા વિવિધ અનુભવોને પણ જોડયા છે. યોગાનગે ઘટિત થયેલા એવા તેમના સપ-પર-કલ્યાણકારી આ પ્રેમ Page #5 -------------------------------------------------------------------------- ________________ પરિશ્રમને સાધક-મુમુક્ષુઓ આવકારશે અને તેમાં રહેલાં સત્ત, તત્વ અને સત્યને ગ્રહણ કરશે એવી ભાવના છે. ગ્રંથની ઉપયોગિતા અને મર્યાદા : - આ ગ્રંથ વિશાળ વાચકવર્ગને ઉપયોગી બની શકે તેવો છે. તેની શૈલી સરળ, સરસ અને ધારાપ્રવાહી હોવા ઉપરાંત રેજિદા જીવનના દૃષ્ટાંતાદિથી પણ વિભૂષિત છે. તેથી સામાન્ય ધર્મપ્રેમી જનતા પણ તેને અમુક અંશે અસ્વાદ લઈ શકશે. ધ્યાનમાં રસ ધરાવનાર વાચકામાંથી પ્રારંભિક અને મધ્યમ કક્ષાના સાધકને માટે આ ગ્રંથનું વાચન વિશેષપણે ઉપકારી નીવડશે. આ ગ્રંથના આયોજન, વાચન અને મનન દરમ્યાન તેની કેટલીક વિશેષતાઓ લક્ષમાં આવી છે જે પ્રત્યે વાચકમિત્રાનું ધ્યાન દોરવામાં આવે છે, કે જેથી તેઓને પણ વિષયને સમજવામાં, ગ્રંથમાં સૂચવવામાં આવેલ પ્રયોગોને જીવનમાં ઉતારવામાં અને ગ્રંથનું મૂલ્યાંકન કરતી વેળાએ યોગ્ય દષ્ટિ અપનાવવામાં સરળતા પડશે. (૧) ગ્રંથનું મુખ્ય પ્રયોજન મધ્યમકક્ષા સુધી પહોંચેલા ધ્યાનના. સાધકોને માર્ગદર્શન અને પ્રેરણું આપવાનું છે. | (૨) વિષયની રજૂઆતમાં સૈદ્ધાંતિક દૃષ્ટિને મુખ્ય ન કરતાં આધ્યાત્મિક દૃષ્ટિને મુખ્ય કરી છે જેથી નાતજાતના ભેદ વિના વિશાળ વાચકવર્ગને તે ઉપયોગી થઈ શકે. (૩) સામાન્ય જનસમૂહ પણ સમજી શકે અને તેને લાભ લઈ શકે તે આશયથી સાદી અને સરળ ભાષાનો ઉપયોગ કરેલો છે. (૪) પૂર્વાચાર્યોએ પ્રણત કરેલા સિદ્ધાંતોને બાધા ન આવે તેની સર્વ સાવધાની રાખી વિષયની રજૂઆત કરી છે. પરંતુ ધ્યાનમાર્ગનો અને વેગસાધનાનો વિષય અનેક ગૂઢ રહસ્યોથી ભરેલું છે. આવા વિષયને સરળ શૈલીમાં રજૂ કરવાનું કાર્ય કર્યું છે, જેથી કયાંક કઈક ત્રુટિ રહેવાને સંભવ છે. ઉદાર દષ્ટિવાળા વિ જજને આવી ત્રુટિ માટે પ્રકાશક સંસ્થાને લખશે તો સાભાર આગળની આવૃત્તિમાં તેને સુધારી લેવામાં આવશે. (૫) ધ્યાન વિષે વર્તમાનકાળમાં અનેક બ્રાંત માન્યતાઓ પ્રવર્તે છે. આવી ભ્રાંત માન્યતાઓનું બીજ સ્વાધ્યાયમાં જે નિરસન કરેલું છે, તેમાં માત્ર સત્યના સ્થાપનની જ દષ્ટિ છે. જમાના પ્રમાણે લોકોને ધ્યાનની સિદ્ધિ મફતમાં જોઈએ છે તો તે બની શકે નહીં, તેની યોગ્ય કિંમત ચૂકવવી જ પડે તેમ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૬) “ગ” (yoga)ની ફેશનવાળા આ જમાનામાં ઘણું લોકોને વિવિધ કારણોસર યોગસાધનામાં રસ છે. આ વિષયનાં વિવિધ પાસાંએનું આલેખન અને સ્પષ્ટીકરણ સાતમાં સ્વાધ્યાયમાં કરેલ છે. જેનું વાચન ઘણું વિશાળ જનસમૂહને ઉપયોગી, રસપ્રદ અને વિચારપ્રેરક હેવાથી તે વાંચવા ખાસ ભલામણ છે. (૭) જેઓ સાચી ધ્યાનસાધના કરવા માગે છે તેમને માટે નવમા સ્વાધ્યાયમાં દર્શાવેલી સીધી, સચેટ અને પ્રાયોગિક સૂચનાઓ ખૂબ જ સહાયક થાય એવી છે. વળી ધ્યાનનું માહાસ્ય અને તે માર્ગની સાધનામાં જે ઉત્સાહવર્ધક પ્રેરણું ઉપસંહારના સ્વાધ્યાયમાં આપી છે તે પણ નિખાલસ સાધકવર્ગના હૃદયને સ્પર્શી જાય તેવી છે. (૮) ધ્યાનમાર્ગની સાધનામાં જેઓ બહુ આગળ વધેલા હોય તેવા જ્ઞાની વિરક્ત સાધકની સંખ્યા આ જમાનામાં ઘણું ઘેડી છે. આવા સાધકને માટે જે કે આ ગ્રંથ મુખ્યપણે ઉપયોગી નથી છતાં, તેમને પણ પિતાની અધ્યાત્મદશાનું મૂલ્યાંકન કરવામાં સરળતા પડે તે માટે પ્રાચીન અને અર્વાચીન મહાપુરુષો દ્વારા પ્રણીત વિવિધ ગ્રંથમાંથી ચૂંટી કાઢેલું ઉત્તમ ધ્યાનવિષયક પાથેય સમજી શકાય તેવી સરળ ભાષામાં પરિશિષ્ટમાં અવતરિત કરેલ છે. આ પરિશિષ્ટોને બે વિભાગમાં વહેચ્યાં છે – અર્વાચીન અને પ્રાચીન. ' રજબજારની સાધનામાં વિશેષપણે ઉપયોગી હેવાથી અને સરળપણે સમજી શકાય તે હેવાથી અર્વાચીન વિભાગ પહેલો મૂક્યો છે. ગુણવત્તાની અને અધિકૃતતાની અપેક્ષાએ વિશેષ હોવા છતાં જટિલતાને લીધે તથા દૂરવતી કાળમાં લખાયેલ હેવાને લીધે પ્રાચીન વિભાગને પાછળ મૂક્યો છે. વિવિધ કક્ષાના અભ્યાસીઓને અને સાધકને આ પરિશિષ્ટમાંથી પિતાને ગ્ય સારી એવી માહિતી, માર્ગદર્શન, પ્રેરણું અને ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત થશે એવી આશા છે. * પિતાના અભ્યાસપૂર્ણ, શિસ્તબદ્ધ અને ધર્મ-સાધનાથી રંગાયેલા સેવાપરાયણ અને વિદ્યાપરાયણ જીવનની ફળશ્રુતિને થેડો લાભ આ ગ્રંથ દ્વારા લેખકે આપત્મિક સાહિત્યનું પ્રકાશન કરનારી આ સંસ્થાને આપ્યો તે બદલ સંસ્થાના સંચાલક વતી તથા તેની સાહિત્ય પ્રકાશન સમિતિ -તરફથી તેમને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ અને તેમની સભાવના સંસ્થાને ભવિષ્યમાં પણ મળતી રહેશે તેવી ભાવના ભાવીએ છીએ. . શાંતિઃ – મુકુન્દ સોનેજી Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ પ્રાસંગિક નિવેદન ૧૯૮રના મે માસમાં આબુપર્વતની પવિત્ર ભૂમિમાં એકાદ માસનું રોકાણું હતું. અનેક સંતોના ચરણસ્પર્શથી પાવન થયેલી આ ભૂમિમાં પ્રભુકૃપાએ આત્મસાધનાને સુયોગ પ્રાપ્ત થતા, અને તેથી સહેજે સહેજે સલ્ફાસ્ત્રોને અલ્પ-સ્વલ્પ અભ્યાસ, ચિંતન અને લેખનકાર્ય થતું રહેતું. એકાંત અને નિવૃત્તિના કારણે ધ્યાનમાગની જિજ્ઞાસાને પોષણ મળતું તેમાં નિત્ય કંઈક નવીન ચિંતવનાઓ આકાર લેતી. એક સુપ્રભાતે નિત્યક્રમ મુજબ ફરીને નખી તળાવના શાંત અને રમ્ય વાતાવરણમાં પાળ પર બેઠાં બેઠાં અંતરમાં વિચારધારા ચાલી છે, અહે ધ્યાન! તમારું સામર્થ્ય અદ્ભુત અને અલૌકિક છે. ધ્યાનદશાની એક પળનું પરિશીલન–અનુભવ, પણ કેવું નિરપેક્ષ સુખ આપે છે ! ધ્યાનદશામાં સ્થિત આત્મા નિજાનંદની કેવી રમણતા માણે છે. આવા શુભભાના પરિણામે ધ્યાન શાયુક્ત મુનીશ્વર અને યોગીશ્વરોને ભક્તિભાવે વંદન થઈ ગયાં, અને ચિત્તમાં નીચેની પંક્તિઓ ગૂંજી ઊઠી : જ્ઞાન યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભભાવના તે ઉતરે ભવપાર.” –શ્રીમદ્ રાજચંદ્ર ત્યાર પછી ધ્યાન વિષેની વિચારધારા સઉલાસ ચિત્તને પ્રેરણા આપતી રહી અને તે કલમ દ્વારા આલેખાતી રહી. આ શ્રી સતદેવગુરુધર્મની કૃપાપ્રસાદી હતી તેમ સમજ છું. યોગાનુયોગ સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર દ્વારા આ લેખન પુસ્તકાકારે પ્રકાશિત કરવા આત્માથી શ્રી હરિભાઈની ભાવનાને શ્રદ્ધેય છે. શ્રી સોનેજીસાહેબની અનુમોદના મળી. જો કે પ્રારંભમાં એમ લાગતું હતું કે ધ્યાન જેવા ગહન વિષય વિષે ગ્રંથ લખવાની અલ્પમતિ સાધકની લેગ્યતા શું અને અધિકાર શું? પરંતુ તેમની નિર્મળ અંતઃ પ્રેરણાથી પ્રેરાઈને એક જિજ્ઞાસુની ભૂમિકાએ તથા અભ્યાસની દષ્ટિએ આ કાર્ય કરવાનું સ્વીકાર્યું. આ લખાણને વિસ્તૃત અને સુયોજિત કરવાના ગાળામાં જે જે ચિંતવના થઈ, જે શુભભાવો આત્મભાવરૂપે પરિણગ્યા, કંઈક સમજાયા. શ્રદ્ધાયા અને કંઈક અનુભવાયા તે અહીં સદ્ભાવપૂર્વક આલેખાયા છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ७ તેમાં સ્વાધ્યાયનો આનંદ અનુભવવા તથા શ્રી વીતરાગના પવિત્ર ખેાધવચનામાં ચિત્તને સ્થાપિત કરવાના હેતુએ અહીં નમ્ર પ્રયાસ થયેા છે. પ્રસ્તુત ગ્રંથના પાછળના ભાગમાં આચાય ભગવતા અને યાગીશ્વરા તથા અનુભવી પવિત્ર આત્માઓને ધ્યાનના ગહન વિષય વિષેના આદર તથા અધિકાર લક્ષમાં ધારણુ કરી, તેમેના ગ્રંથામાંથી, આ વિષયનું સંકલન કરી, પરિશિષ્ટામાં તેને યથાવત્ રજૂ કરવા શુભાશયથી પ્રયત્ન કર્યા છે, જેથી વાચકવર્ગને તે તે ગ્રંથેની આછી રૂપરેખા મળી રહેશે. ધ્યાનમાગ ના અભિલાષી સાધકને સરળતાથી સમજાય તેવા આશયથી કેટલાંક વિધાનેામાં સૈદ્ધાંતિક ભાષા કે પારિભાષિક શબ્દોની મૂળ વસ્તુના સંદર્ભ" સાચવીને કંઈક હળવું કરવા પ્રયત્ન કર્યાં છે, તેથી કેવળ શબ્દને આગ્રહ ન રાખતાં પૂર્વાપર સંધ અનુસાર તાપ ગ્રહણ કરવા વિજ્ઞપ્તિ છે. પંડિતા અને વિદ્વજ્જના તા કઠિન અને વિશિષ્ટ પ્રથામાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકરો, પરતુ સામાન્ય સાધક કે જિજ્ઞાસુ ગહન વિષયાને સરળતાથી સમજે અને આત્મશ્રેયાર્થે અભ્યાસ કરી શકે તેવા ગ્રંથની ઘણી આવશ્યકતા છે. આ ગ્રંથમાંથી સાધક પેાતાની કક્ષા પ્રમાણે અભ્યાસ કરી શકે તેવા હેતુથી યથામતિ અને યથાશક્તિ પ્રયત્ન કર્યાં છે, તે સ્વ-પર કલ્યાણકારી સમજુ છું. પ્રસ્તુત ગ્રંથ દેવળ જૈનદ નાવલ બીએ માટે જ છે તેવું નથી, પણ સર્વસામાન્ય સાધક-જિજ્ઞાસુએ ધ્યાનનાં વિવિધ પાસાંઓને સમજે, તેને કેટલેક ક્રમ ઉપયાગી થાય તેવા શુભાશયથી આ લેખન થયું છે. જો કે એ સાચુ છે કે જૈનદનમાં ધ્યાન વિષેની ગહનતા અને ક્ષમતા કંઈક વધુ હૈાવાથી અને, વિશેષ તા લેખકને જૈન દર્શનના ગ્રંથાના પરિચય વધુ હાવાથી લખાણમાં તથા પરિશિષ્ટમાં એ પ્રથાનાં અવતરણાના સવિશેષ ઉલ્લેખ થયા છે. છતાં મધ્યસ્થભાવે અભ્યાસ કરનારને શ્રેયરૂપ છે. શાસ્ત્ર-સિદ્ધાંતાના અભ્યાસની મંદતાએ અથવા નિજપ્રમાદવશતાએ કરી આ લેખનમાં ક્ષતિએ રહેવાના કે વિષયાંતર થવાના સ‘ભવ છે. વિશિષ્ટ સાધ્ર અને વિજ્જના એ ક્ષતિઓ સુધારે અને ક્ષમા કરે, તથા અભ્યાસી આત્માર્થાજના તેને સાપેક્ષપણે વાંચે, વિચારે તેવી નમ્ર પ્રાથના છે. : આ ગ્રંથના લેખનમાં જે વિવિધ ગ્રથાના આધાર લીધા છે તે તે ગ્રંથાના આચાર્યાંના અને પ્રણેતાઓને અંતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનમાં શ્રુતાભ્યાસી, તત્વચિંતક અને અનુભવી શ્રદ્ધેય ડો. શ્રી સોનેજી સાહેબે આ લખાણને પ્રારંભથી અંત સુધી શબ્દશઃ ખૂબ સૂક્ષમતાથી તપાસી જોયું છે. કેઈ સિદ્ધાંતને પ્રકાર પ્રાયે દુભાય નહિ ઇત્યાદિ પ્રકારે આત્મીયતાથી જે સહયોગ અને માર્ગદર્શન આપ્યાં છે તે કારણે ધ્યાન જેવા ગૂઢ વિષયના આ ગ્રંથને પ્રસિદ્ધ કરવાના સાહસનું લેખકને સમર્થન મળ્યું છે. તેમની આ નિર્મળ અંતઃ પ્રેરણને હદયમાં ધારણ કરી આત્મભાવે તેમનો આભાર માનું છું. “દિવ્યધ્વનિ' માસિક માટે આપેલા લેખને પુસ્તકરૂપે પ્રકાશન કરવાની ભાવના અને સહકાર માટે આ સંસ્થાના સંચાલકોને તથા જે સજજન વડીલોએ આ કાર્યમાં પ્રેરણા આપી છે, તે સૌને આભાર માનું છું. અંતમાં, સૌ જિજ્ઞાસુ સજજન મિત્રોને વીતરાગ સવજ્ઞપ્રભુત ધ્યાનનો માર્ગ સરળ અને સુગમપણે સમજાય, તેની અંતરંગ શ્રદ્ધા થાય અને યથાશક્તિ સૌ એ સન્માગમાં ઉદ્યમી થાય તેવી સ્વ-પરકલ્યાણકારી પ્રાર્થના પરમાત્મા પ્રત્યે કરી વિરમું છું. છ શાંતિ. વૈશાખ સુદ-૩ (અક્ષય તૃતીયા) સં. ૨૦૩૯ બીજી આવૃત્તિ વિષે બીજી આવૃત્તિ વિષે ખાસ કંઈ લખવા-કહેવાનું કે વિશેષ ઉમેરવાનું નથી. ધ્યાન જે સતામુખી વિકાસનો વિષય જિજ્ઞાસુજને ઉપયોગી બને તે હેતુથી તથા સ્વ-અધ્યાય માટે આ પુસ્તકનું લેખન થયું છે. તેની પ્રથમ આવૃત્તિને સારો આવકાર મળતાં આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવાનું ભાગ્ય સાંપડયું છે. - સંયોગવશાત ૧૯૮૯માં અમેરિકા જવાનું થયું હતું. ત્યાં સત્સંગ પ્રેમીઓએ કેટલાંક સ્થળે કાર્યક્રમ યોજ્યા હતા. તેમાં પ્રકાશિત સાહિત્યને ઘણે આવકાર મળ્યો તે સૌના સહયોગને કારણે આ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ શકી છે. તે માટે તે સૌ સાહિત્યપ્રેમીઓને અભિવાદન છે. પ્રથમની આવૃત્તિમાં સૌ સહયોગકર્તાને તથા પ્રસ્તુત ગ્રંથમાં સહયોગ આપનાર તથા જે કઈ એનું અધ્યયન કરશે તેમને સૌને આભાર માનું છું. આ ધ્યાનયોગરૂપી કલ્યાણ માગ સૌને સરળતાથી સમજાય અને શ્રદ્ધાય તેવી અભ્યર્થના. આસો વદ ૧૩, સં. ૨૦૪૫ - વિનીત તા. ૨૭ ૧૦-૮૯ સુનંદાબહેન Page #10 -------------------------------------------------------------------------- ________________ સક્ષિપ્ત ગ્રંથાવલેાકન સ્વાધ્યાય : ૧ ધ્યાનમાગ નું સ’ક્ષિપ્ત સ્વરૂપ ધ્યાન એ માનવજીવનની ઉચ્ચતમ ભૂમિકા છે, સર્વોચ્ચ કક્ષાની સાધના છે. માનવજીવનમાં તેને સ્રોત વહેતા થાય, માનવ દુઃખ અને ક્રમ ક્લેશના ભારથી હળવા બને કે મુક્ત થાય, તે માટે ધ્યાનમા નું જીવનમાં અગત્યનું સ્થાન છે. તે ક્રાઈમનોરંજન કે ગતાનુગતિક ક્રિયા નથી. અનાદિથી પ્રાપ્ત વિનશ્વર દેહ અને દુન્યવી સુખાથી, તૃષ્ણાથી ઉપર ઊઠી માનવ આત્મલક્ષે દૃઢ સૌંસ્કારા ગ્રહણ કરી પાવન બને તે માટે ધ્યાન એ ઉત્તમ સાધન છે. ધ્યાનમા ની સાધનાને અસાધારણ ગણી પુરુષા હીન થઈ ઉપેક્ષા કરવા જેવું નથી, અને સાધારણપણે કાઈ કુંતૂહલવશ કરવાની ક્રિયા છે તેમ માની, કે આથી કાઈ દુન્યવી લાભ થશે તેવી અપેક્ષા પણ કરવા જેવી નથી. ધ્યાન એ જીવનસાધના છે, વાસ્તવિક રીતે એક અતર્યાત્રા છે. એને નિષ્ઠાપૂર્વક અપ્રમાદપણે આદરવામાં આપણુ' સર્વોત્તમ શ્રેય છે. વિવિધ વિષયા દ્વારા ધ્યાનમા ના જુદા જુદા અભિગમેા પ્રસ્તુત ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ગ્રંથને એક વાર અભ્યાસ કરવાથી સંભવ છે કે, પ્રસ્તુત વિષય ગ્રહણ થઈ ન શકે, પરંતુ વારંવાર વાંચવાવિચારવાથી ચિત્તમાં તે વિષયના મ` રાસાયણિક' પ્રક્રિયાની જેમ પરિણામ પામે છે. તેથી આત્મા ધ્યાનમાર્ગીમાં સહેજે પ્રેરાય છે. આ રીતે જીવનનું રૂપાંતર થવું તે એક ચમત્કૃતિ' છે. વર્તમાનકાળના સર્ષાની આક્રાંત પરિસ્થિતિમાં માનવને શાંતિ આ માર્ગે જ મળશે, એ બાબતમાં નિઃશંક થવું, અને મુનિએનાં જીવનનું આ સત્ત્વ અંશે પણ ગ્રહણ કરી માનવે અસાર અને કલેશમય જીવનથી મુક્ત થવા આ માર્ગે પ્રયાણ કરવું હિતાવહ છે. આ માગ અપરિચિત કે અધૂરા લાગે તાપણુ એક વાર સાહસ કરીને તેમાં પ્રવેશ કરવા, તે પછી અભ્યાસ વડે સમજાશે કે આ માંગ Page #11 -------------------------------------------------------------------------- ________________ જ માનવ માટે તરણેપાય છે. વળી વિવેકપૂર્વક યોગ્ય સદ્ગુરુ કે અનુભવીના માગદશન સહિત સ્વ-પુરુષાર્થ કરવાની અદમ્ય જિજ્ઞાસા રાખી, આગળ વધવું. તે પછી એને રસાસ્વાદ જ એવો છે કે આ માર્ગના વિવિધ સ્તરે સાધકને આકર્ષી લે છે અને સાધક તેમાં વધુ ને વધુ ઊંડો ઊતરવા પ્રેરાય છે. તે માટે આ સ્વાધ્યાયનો ચિંતનપૂર્વક અભ્યાસ સહાયક થશે. સ્વાધ્યાય : ૨ ધ્યાનના સ્વરૂપની સરળ અને સાચી સમજ આ દુનિયામાં વર્તમાનકાળે અનેક જાતના ધ્યાનસાધનાના પ્રવાહ અસ્તિત્વમાં આવ્યા છે, ત્યારે તેના સ્વરૂપની સરળ અને સાચી સમજ મેળવવી આવશ્યક છે. ધ્યાન વિશેના સ્થૂલ ખ્યાલો અને ચમત્કૃતિ કે. લબ્ધિ-સિદ્ધિની આકાંક્ષાઓ આ માગના અવરોધે છે. જગતનાં તો સંબંધીનું યથાર્થ જ્ઞાન, સમત્વ, સંયમ, ત્યાગ, નિસ્વાર્થતા, સરળતા, મધ્યસ્થતા જેવા ગુણેની ભૂમિકા હોય તો આ માર્ગમાં સહજ સફળતા મળે છે. એ ગુણાને વિકાસ કેમ થાય તે આ સ્વાધ્યાયમાં પ્રસ્તુત કરેલા છે. ધ્યાન એ જીવનની મૌલિક અને સહજદશા છે, શુદ્ધાત્માને સ્પશવાને પવિત્ર માગ છે. તે માર્ગના આરાધનથી અનંત જન્મોનું પરિભ્રમણ સમાપ્ત થાય તેવું તેનું સામર્થ્ય છે. જેમ અજ્ઞાત પ્રદેશમાં જતાં અગાઉ તે સ્થળની માહિતી મેળવવી જરૂરી છે તેમ ધ્યાનમા જવા ગુરુગમે તે માર્ગથી પરિચિત થવું અગત્યનું છે. ધ્યાનમાગની સિદ્ધિ શું છે? તે માગમાં કેવી રીતે પ્રવેશ થાય અને સાધક સરળપણે સાધના કેવી રીતે કરી શકે તે અહીં સમજાવ્યું છે. સંસારી જીવન જેવું છે તેવું જે વ્યસ્ત રહે, કે ચિત્તપ્રદેશો જેવા છે તેવા મલિન રહે, કે વર્તમાનમાં પ્રવર્તતા ધ્યાન’ વિષે કોઈ ભ્રમદશા વર્તતી હોય તો આ માર્ગે આગળ વધી શકાય નહિ. તે માટે વાસ્તવિક યાનમાર્ગમાં કેમ પ્રવેશ કરે તેની માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છે. ધ્યાન કેઈ બાહ્ય, દૈહિક ક્રિયા કે કલ્પનાને વિષય નથી પણ આત્માની શુદ્ધદશાના અભ્યાસ અને અનુભવનું તત્વ છે. તે સમજવા આ સ્વાધ્યાયમાંથી પ્રેરણું મળી રહેશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સ્વાધ્યાય ૩: જૈનદર્શનમાં ધ્યાન ધ્યાનમાર્ગની સૂક્ષ્મ પરિચર્યા સમજવા માટે જૈનદાનમાં ધ્યાનની શું સૂક્ષ્મતા અને ગૂઢતા બતાવી છે તેના અભ્યાસ વિશેષપણે ઉપકારી છે. છેલ્લા કેટલાક સૈકાઓમાં પૂચાએ ધ્યાન વિષે ઘણું। પ્રકાશ પાડયો છે. જૈનદર્શનની એ એક વિશિષ્ટતા છે કે સંપ્રદાયરૂપે ધણા ઉપવિભાગે હૈાવા છતાં મૂળ તત્ત્વામાં અને ધ્યાન જેવા અતિગૂઢ વિષયેામાં કાંય અંતર કે વિરોધાભાસ નથી, પણ તે તે વિષયેામાં એકસૂત્રતા જળવાઈ છે. પ્રાચીન–અર્વાચીન પૂર્વાચાર્યાં રચિત દરેક ગ્રંથામાં યાનના પ્રશ્નારાના વિશ્લેષણુ અને નિરૂપણમાં સમાનતા જણાય છે. તેથી પ્રસ્તુત સ્વાધ્યાયમાં કે પરિશિષ્ટામાં કાંક પુનરાવર્તન થવા પામ્યું છે તે ક્ષમ્ય છે, અને આપણી અલ્પ સ્મૃતિ માટે તે સહેતુક છે. વળી ભિન્ન ભિન્ન આચાર્યાંએ તે તે ગ્રંથમાં આગવું રહસ્ય પ્રકટ કરી જે વ્યક્તિગત યાગદાન દીધેલ છે તે પણ સાધકને ઉપયાગી છે. જૈનદર્શીનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તે માનવ-જન્મનું એક અત્યંત અગત્યનું કાર્યાં. મનાયું છે. સમ્યગ્દષ્ટિ આત્મા ધર્મ ધ્યાનના યોગ્ય અધિ કારી છે. તેમાંય ધર્મધ્યાનની ચરમસીમાએ તા અપ્રમત્ત દશાવાન મુર્તિને જ અધિકારી ગણવામાં આવ્યા છે, તે પહેલાંની ભૂમિકાએ સાધક, ચિત્તની સ્થિરતા, ચિંતન, ભાવના, સ્વાધ્યાય-ધ્યાન કે કાયાત્સગ-ધ્યાનને યેાગ્ય છે તેમ કહેવામાં આવ્યું છે. આ કારણથી ધર્મધ્યાનના ક્રમિક અભ્યાસ એ વિશિષ્ટ ધ્યાનસાધનાનું અગત્યનું અંગ ગણ્યું છે. વળી જૈનદનમાં, અંતરંગ તપના વિવિધ ભેદ્યમાં ધ્યાનને અંતગત કરેલ છે. જૈનદર્શનના ધ્યાનના મુખ્ય ચાર પ્રકારામાં અન્ય ધણા પ્રકારના આત્માના શુભ-અશુભ ભાવે શુદ્દાદ્દદશા તથા પરમધ્યાનદશા વિષેની વિસ્તૃત વિચારણા આ સ્વાધ્યાયમાં આપવામાં આવી છે. તેથી ધ્યાનમાની સક્ષમતાને ગ્રહણ કરવામાં અને સાધ્ય કરવામાં આ સ્વાધ્યાયના અભ્યાસ ઉપયાગી થશે. સ્વાધ્યાય ૪ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂષ ધ્યાન જૈનદાનમાં ધ્યાન' વિષેના અભ્યાસ પછી આ દનમાં મેક્ષ-માગ કાને કહે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ “સમ્યગદર્શનશાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: શ્રી સ્વાર્થ સૂત્ર ૧/૧. જૈનદશનમાં, “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે” એમ કહ્યું છે. વળી સમ્યગ્દશન-જ્ઞાન-ચારિત્રને જ પરમાર્થથી આત્મા કે આત્મધ્યાન કહ્યું છે. તેને “રત્નત્રય” પણ કહેવામાં આવે છે. એ શબ્દસંકેત વડે એનું રહસ્ય સમજીશું. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ વિના તપ, જપ, સ્વાધ્યાય સર્વ ક્રિયા શુભાઅવરૂપ ગણી છે. સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછીના જપ-તપાદિ સવ અનુષ્ઠાન મુક્તિ પ્રત્યે લઈ જનારાં છે. સમ્યગ્દશન એ મોક્ષમાર્ગનું દ્વાર છે. તેમાં તત્ત્વની સભ્યશ્રદ્ધા એ મહત્વનું અંગ મનાયું છે, તેની પ્રાપ્તિ જ્ઞાનીજનેએ દુર્લભ ગણુને પ્રિકાસ્યું કે, સા પરમ તુસ્ત્રા” આ વિકટકાળમાં માનવજીવન મહઅંશે બહિર્ગામી થતું ગયું છે અને સૌ બહારથી કંઈ મેળવવા માટે અહોરાત્ર દોડે છે. આવા સંજોગોમાં આત્મા, પરમાત્મા અને તત્ત્વની શ્રદ્ધા કયાંથી હોય ? એ પ્રકારની શ્રદ્ધા થવી જ દુર્લભ છે. પૂર્વના યોગે આરાધના કરતા સાધકને પણ જ્ઞાનીઓએ ચેતવણી આપી કે ચારિત્રથી (આચરણથી વિચલિત સાધક કષાયોને - છતી પાછે આત્મધર્મમાં આવે તેવો સંભવ છે, પણ શ્રદ્ધાથી-સમ્યકત્વથી યુત થયેલે સાધક આત્મધર્મમાં દીર્ધકાળે પણ પાછા વળતા નથી. વળી પાછો કેઈ સુયોગ મળી આવે તો આત્મધર્મ પામે ખરે,જનદશનમાં શ્રદ્ધારૂપી તવની આવી એક નિરાળી પ્રરૂપણા છે તે આ સ્વાધ્યાય દ્વારા કંઈક સમજમાં આવશે. અનાદિકાળના મિશ્યાભાવને સૌપ્રથમ છેદ કરવા, કે ભેદજ્ઞાન થવા, આ રત્નત્રયીનું પ્રથમ પદ સમ્યગ્દશન એ બીજ સમાન છે. તે માટે ગુરુગમે રત્નત્રયીને અભ્યાસ, ચિંતન, મનન અને ભૂમિકા અનુસાર આરાધન કરવું સાધક માત્રને કલ્યાણકારી છે. તેનું સામર્થ્ય તો અનુભવે - જ સમજાય તેવું છે. એક વાર એનું રસપાન થાય તો પછી અમૃત ત્યજીને કોણ વિષપાન કરે? Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમ્યગ્દર્શન આત્મસુખની અનુભૂતિને પ્રથમ આસ્વાદ છે. તે પછી પાર્થિવ પદાર્થોની તુચ્છતા અનાયાસે થઈ જાય છે, અને ઔદાસીન્ય ભાવ સહેજે ઉદ્ભવ પામે છે. એક ક્ષણની અંતભેદ જાગૃતિ ક્રમે કરી શાશ્વત સુખને આપે છે. રત્નત્રયીના આ પરમ રહસ્યને નણીને સૌ ભવ્યાત્માએ વિનશ્વર પદાર્થોમાં રહેલા સુખાભાસને ત્યજીને આ મામાં આગળ વધે તેમાં જ આ જન્મનું સાફલ્ય છે. તે વાત આ સ્વાધ્યાયમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સ્વાધ્યાય ૫ : મન:શુદ્ધિ અને સ્વનિરીક્ષણ ધ્યાનમા માં મનઃશુદ્ધિનુ એક ઇમારતના પાયા જેવું સ્થાન છે. મનઃશુદ્ધિ વગર ધ્યાન એ કલ્પના કે વિડ ંબના થઈ પડે છે. જૈતદ્દનમાં સમ્યગદર્શન-દષ્ટિ વિનાની કાઈ પણ ક્રિયા છાર પર લી'પણુ કરવા જેવી કહી છે; તેમ યેાગીએએ મનઃશુદ્ધિ કે ચિત્તનિરાધ વગરની ધ્યાનાદિ સ ક્રિયાને નિરક કહી છે, તેથી તેઓએ યમ નિહિત અહિંસાદિ પાંચ આચાર, અને નિયમ નિહિત ભક્તિ ત્યાદિ વડે મનઃશુદ્ધિના ઉપાયે દર્શાવ્યા છે, તેમાં ખાસ ચિત્તવૃત્તિનિરાધને સંદર્ભ પ્રરૂપ્યા છે. ધ્યાનમા ના યાત્રીએ સૌપ્રથમ મનઃશુદ્ધિ માટે ઉદ્યમી થવું. તે માટે ગૃહસ્થ સાધકે સદાચાર, શુદ્ધવ્યવહાર, દાન-દયાદિ જેવા સત્કાર્યો, નિર્દેષિ પ્રેમ, ઉદારતા ઇત્યાદિ ગુણ અગત્યના છે. એ ગુણે! વડે મનઃશુદ્ધિ થાય છે. તે પછી તપ સંયમ જેવાં અનુષ્ઠાનેાથી વિશેષ શુદ્ધિ થતાં આ સાધના -- માગમાં ઘણા ત્વરિત વિકાસ થાય છે. એનાં ઉત્તમ પરિણામા જાણીને જીવન કૃતાર્થ થતું અનુભવાય છે, વ્યવહારશુદ્ધ જીવન સ્વપરને આતં અને શાંતિદાયક થાય છે, વળી શુદ્ધ આચરણ વડે સાધક વૈરાગ્યભાવને, અનાસક્તભાવને દઢ કરી શકે છે. તે માટે મનઃશુદ્ધિ એ આ માગમાં. પ્રારંભથી અંત સુધી અગત્યનું અંગ છે, મનઃશુદ્ધિ દ્વારા ચ'ચળતા શમે છે, સ્વનિરીક્ષણ તટસ્થભાવે થાય છે અને ચિત્તસ્થિરતાની ક્ષમતા વધે. છે, તેને માટે કેટલુંક દિશાસૂચન આ સ્વાધ્યાયમાં કરવામાં આવ્યું છે. ધ્યાનમાગ માં સ્વનિરીક્ષણ એ દેષોને દૂર કરવાની એક પ્રક્રિયા છે. આ નિરીક્ષણુ મનઃશુદ્ધિ પછી તટસ્થપણે થઈ શકે છે. મન ક્લેશદેષયુક્ત હેય ને સાધક સ્વનિરીક્ષણ કે અવલેકન કરે તેા ત્રિપક્ષપાત અર્થાત્ સ્વબચાવ રહિત તે થઈ શકે નહિ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવની પ્રકૃતિમાં ક્રોધ, કપટ, માન કે લેભ જેવા તીવ્ર પ્રતિભાવો ઊભા હોય અને નિરીક્ષણ થાય તે તે, એક ચોક્કસ ચેકઠાની પ્રતિક્રિયા હશે પણ તટસ્થ નિરીક્ષણ નહિ હોય. તેથી સ્વનિરીક્ષણ વડે સ્વદોષ જેવા અને દૂર કરવા. પણ મુખ્યત્વે અહમને કારણે તટસ્થ નિરીક્ષણ બની શકતું નથી. પણ જે કંઈ પ્રતિકુળ બને તેમાં પરદેષ જોવે અને અનુકુળ બને તે સ્વાભિમાન પોષવું, આવી પ્રતિક્રિયા અહમને કારણે થતી રહે છે. માટે એકાંતે સ્વનિરીક્ષણ કરવું અને મનની વૃત્તિઓને સમજી તેમાંથી દોષને છાંડવા અને ગુણોની વૃદ્ધિ થાય તે ઉત્તમ જીવનક્રમ રાખ. તેના સંદર્ભમાં આ સ્વાધ્યાયમાં અભ્યાસની દૃષ્ટિએ કેટલીક રજૂઆત કરી છે. સ્વાધ્યાય ૬ : ચિત્તસ્થિરતા મનની શુદ્ધિ, સ્વ-નિરીક્ષણ અને ચિત્તવૃત્તિઓના ઉપશમન પછી ચિત્તની સ્થિરતા આવે છે. મન, વચન અને કાયાના યોગોની પ્રવૃત્તિઓ -શાંત થાય છે. વિષયાકુળ ચિત્ત વિનયાવિત થઈ અંતરમુખ થાય છે. અહીંથી સાક્ષાત્ ધ્યાનમાર્ગની પ્રવેશચિઠ્ઠી મળે છે. - ચિત્તસ્થિરતા થયા પછી જપ, તપ, ભક્તિ, સ્વાધ્યાય અને સત્સંગ -આદિ સવ અનુષ્ઠાનની, કક્ષા અનુસાર, સાર્થકતા થાય છે, અને આત્માનો -સતને પ્રતિસાદ મળે છે. આ કક્ષાએ આત્મત્વ શું કે આત્મવિચાર શું તે સમજાય છે, આત્મવિચાર ધારણ થાય છે અને લાંબા સમય તે સ્થિરતા પામે છે. ચિત્ત જ સ્વયં આત્મચિંતનરૂપે રહે છે. સાધક જાણે કે સાધુ જેવી દશાને અનુભવ કરે છે. ચિત્તની સ્થિરતા વડે પરિણામની નિર્મળતા વધે છે. તેવી સ્થિરતા, નિર્મળતા કે ચિતનરૂપ પળમાં કઈ પળ ધ્યાનની અનુભૂતિરૂપે પ્રકટ થાય છે. તેની પ્રતીતિરૂપે આત્મા નિરપેક્ષ આનંદ તથા નિરામય કલેશરહિત સ્થિતિ અનુભવે છે. આવી ઉત્કૃષ્ટદશાની અને અનુભવની વિશાળ સંભાવના માનવજીવનમાં સવિશેષપણે અંતગત રહેલી છે. તેને પ્રકટ થવા ચિત્તની સ્થિરતા ઉત્તમ અંગ છે. તે સ્થિરતા માટે અષ્ટાંગયોગના ક્રમિક વિકાસના પ્રકારનું પ્રદાન ઘણું મહત્વનું છે. પરંતુ ગૃહસ્થદશામાં તે પૂર્ણપણે શકય ન હોવાથી ફક્ત પાત્રતા માટે ચિત્તની સ્થિરતા કેળવવા શ્વાસ કે કાય-અનુપ્રેક્ષા, આસન, Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રાણાયામ, ધ્વનિઅનુપ્રેક્ષા કે મૌન જેવાં પ્રયોગાત્મક સાધનોને યથાયોગ્ય ‘ઉપયોગ કરવો આવશ્યક છે. ચિત્તની ચંચળ કે અશુદ્ધદશામાં ધ્યાનમાર્ગમાં પ્રવેશ મળ શકય નથી અને એવી દશામાં અટકીને બેસી રહેવું પણ યોગ્ય નથી. જિજ્ઞાસ આત્માએ તાત્કાલિક સુયોગ શોધીને શુભારંભ કરી દે. આ સ્વાધ્યાયમાં ચિત્તની સ્થિરતા માટે કેટલીક વાસ્તવિક અને રસપ્રદ હકીકત પ્રસ્તુત થઈ છે તે ઉપયોગી નીવડશે. તે પછી ધ્યાનનું રહસ્ય લક્ષમાં આવશે અને ચિત્ત સહજપણે ધ્યાનમાર્ગ પ્રત્યે આકર્ષાયેલું રહેશે. ' સ્વાધ્યાય ૭ : યોગાભ્યાસની સમીક્ષા અહીં પ્રશ્ન થાય કે ગાભ્યાસ શા માટે? તો તેનું સમાધાન એ છે કે મન શુદ્ધિ સ્વનિરીક્ષણ, ચિત્તની સ્થિરતા કે ચિત્તવૃત્તિઓના નિરાધ વગર મ્યાનમારની યાત્રા સંભવ નથી. આ માગ સાધક માટે દુરારાધ્ય હેવાથી તેને માટેની યોગ્ય ભૂમિકાનું સુંદર સૂત્રબદ્ધ ગૂંથન યોગશાસ્ત્રોમાં યોગીજોએ કર્યું છે.. ગાભ્યાસના પ્રખર યોગીઓ આજે પણ આ ભારતભૂમિ ઉપર કવચિત વિદ્યમાન છે. અભ્યાસથી કે નૈસર્ગિક રીતે ગારૂઢ થયેલા મહાત્માઓનાં દર્શન ક્યાંક ક્યાંક આજે પણ પ્રાપ્ત છે. તવદર્શનના પ્રકારભેદે કંઈક ભેદ જણાય, તોપણ યોગાભ્યાસની દષ્ટિએ આસન, પ્રાણજય, શ્વાસજય, ધારણા, ધ્યાન જેવી સૂક્ષ્મ વસ્તુનું આજે પણ ઘણું સંશોધન થતું રહ્યું છે, અને સાધના પણ થતી રહી છે. આ સંશોધન કઈ યંત્રથી નથી થતું, પરંતુ ચિત્તની સ્થિર દશા અને આત્માના પુરુષાર્થ વડે થાય છે. ગાભ્યાસ દ્વારા અનેક પ્રકારની લબ્ધિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તેના પ્રયોગો પ્રસિદ્ધિ પામ્યા છે, જેમ કે અગ્નિમાંથી પસાર થવું, ભૂમિથી અધર ચાલવું, પાણી પર ચાલવું, કે જમીનમાં દટાઈ રહેવું વગેરે. જે ગસાધના આત્મલક્યું ન હોય તે આવી લબ્ધિઓ કે સિદ્ધિ સાધકને પ્રલોભનમાં ગૂંચવીને લેકનિદર્શનમાં જોડીને, લેકેષણુના ખાડામાં ઉતારી દે છે, પાણીમાં માછલાં પણ નાવ વગર તરી શકે છે. પક્ષી હવામાં અધ્ધર રહે છે અને ઊડે છે, કાચ ભૂમિમાં દિવસો સુધી દટાયેલું રહે છે. માનવને એ સિદ્ધિઓથી શું લાભ છે તે વિકજનોએ વિચારી લેવું અને લબ્ધિ-સિદ્ધિઓને આત્મલક્ષે ગુપ્ત કરી દેવી. Page #17 -------------------------------------------------------------------------- ________________ યોગાભ્યાસનું પ્રથમ અને અંતનું લક્ષ એક આત્મપ્રાપ્તિ જ હેવું જોઈએ, અને તેની સાધનાના સમયને જે ગાળો છે, તેને અંતયાત્રા જાણવી જોઈએ. કારણ કે ગાભ્યાસના યથાર્થ પુરુષાર્થ વડે આત્મા. પરમાત્માપદને એગ્ય બને છે. યોગ-મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તે યોગ છે. ગશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ શ્રી પતંજલિના “ગદર્શનમ' ગ્રંથનું ઉપયોગી થાય તેવું સંક્ષિપ્ત સંકલન પરિશિષ્ટમાં આપ્યું છે. વળી આચાર્ય શ્રી હરિભદ્રવિરચિત યોગદષ્ટિ-સમુચ્ચય ગ્રંથમાં અષ્ટાંગયોગનું આઠ દષ્ટિ સાથે તુલનાત્મક વિવરણ આપવામાં આવ્યું છે તે પણ પરિશિષ્ટમાં ટૂંકમાં રજૂ કર્યું છે. આ સ્વાધ્યાયમાં ગાભ્યાસ શા માટે તેનું સમાધાન મળી રહેવા. સંભવ છે. સ્વાધ્યાય ૮: ધ્યાનનું રહસ્ય આગળના સ્વાધ્યાયના ક્રમમાં ધ્યાન વિષે વિવિધ પ્રકારે સ્પષ્ટતા અને જ્ઞાનવૃદ્ધિ થયા પછી સાધક આ માર્ગને પ્રયોગાત્મક રૂપ આપે તે ધ્યાનમાર્ગનું સત્ત્વ અને તવ જીવનમાં પ્રતિસાદ આપે છે, તે પ્રતિસાદના આસ્વાદે જીવન પાણીના પ્રવાહની જેમ આ દિવ્ય માર્ગે આગળ ધપે છે. ધ્યાનમાર્ગના સાધકને પ્રારંભિક ભૂમિકાએ નડતા – મનની અશુદ્ધિ, ચિત્તની ચંચળતા, કલેશિત પરિણામે, તત્ત્વની શંકા, અજ્ઞાન કે વિપર્યાસબુદ્ધિ જેવા અવધે આગળની ભૂમિકાએ શમી જાય છે, કે નષ્ટપ્રાય થઈ જાય છે. જીવન પ્રશાંત બની સહેજે ઔદાસીન્યતા સેવે છે. તે પછી આત્મસંવેદનનું ઊપજવું, સહજાનંદનું પ્રગટ થવું, નિર્મળદશાનું પરિણમવું કે ચિત્તધૈર્યનું સિદ્ધ થવું, આવી સહજ અવસ્થાઓને આવિર્ભાવ–એ યાનનું રહસ્ય છે. તેના અંશો ભૂમિકા અનુસાર પ્રગટતા જ રહે છે અને જીવન કૃતકૃત્ય થઈ જાય છે. જેમ જેમ ગુરુકૃપાપ્રસાદ યાનનું રહસ્ય અને તેનો અચિંત્ય મહિમા સમજાતા જાય છે, તેમ તેમ જીવ પાર્થિવ વાસનાઓથી ઉપર ઊઠી અલકિક રહસ્ય પામવાનો અધિકારી બને છે અને પછી તે આમૂલ પરિવર્તનનું સાહસ સહેજે થતું રહે છે. મિશ્યામતિ દૂર થાય છે અને સમકિત Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રગટે છે, તે આ સાધનાનું હાર્દ છે. આત્માના અનંત ગુણેને મહિમા સમજાય છે અને તે પ્રત્યેની સન્મુખતા દઢ થતી રહે છે. આ સ્વાધ્યાયમાં ધ્યાનમાં કેટલાંક રહયે ઉદાહરણ સહિત પ્રસ્તુત કર્યા છે જેથી તે સરળ૫ણે ગ્રહણ થઈ શકશે. ધ્યાનના આવા પરમ રહસ્યને પામીને સૌ સાધકે પ્રભુકૃપાએ કૃતાર્થ બને, આ માર્ગમાં પ્રવેશ પામી સૌનાં જીવન ધન્ય બને, એ ભાવના અખંડપણે વર્તો. આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે, –શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય ૯: દૈનિક દયાનને ઉપમ યાનમાગની વિવિધ સ્તરેએ વિચારણા કર્યા પછી જે તે માર્ગમાં પ્રયાણ ન કરીએ તો તે એક શુષ્ક અભ્યાસ થઈ પડે. સામાન્ય સાધકોને આ સ્વાધ્યાયના અભ્યાસ પછી સાધનાક્રમને આરંભ સરળતાથી થઈ શકે તે માટે આ સ્વાધ્યાયમાં કેટલાક ઉપગી દૈનિક ઉપક્રમ આપવામાં આવ્યો છે, તેમાં કક્ષા પ્રમાણેના પ્રકારો દર્શાવ્યા છે. સંભવ છે કે વિસ્તૃત ઉપક્રમ પ્રારંભમાં અઘરે લાગે. પરંતુ આ માર્ગની સૂક્ષ્મતા અને ગંભીરતા જ એવી છે કે થોડી વિકટતા લાગવાની, પણ અભ્યાસ વડે તે ઓછી થશે. વળી સાધકજીવનને આગળ વધારવા કેટલાક નિયમો અને દૈનિકજીવનના ફેરફાર પણ સૂચવ્યા છે, તે જોઈને પ્રારંભમાં બળહીન ન થવું પરંતુ તે સૂચિ અને નિયમોનું બે-પાંચ વાર, (મારે માટે શ્રેયસ્કર છે તેમ નિર્ધાર કરીને) અવલોકન કરવું અને પછી તેમાંથી કેટલાક ક્રમ નક્કી કરી લે.” આ ઉપક્રમ કંઈ એક-બે દિવસ કે માસમાં પૂરો કરવાની ઉતાવળ ન કરવી. તેમાંના એકાદ ક્રમમાં સ્વસ્થતાપૂર્વક બે-પાંચ દિવસ જાય તો પણ તે કંઈ ને કંઈ ઉપયોગી થશે, કારણ કે તેમ થવું સાધનાની ગણનાને પાત્ર છે. જેમ જેમ અમુક ક્રમ સાથે થતો જાય તેમ તેમ આનંદ અને ઉલ્લાસપૂર્વક આગળ વધવું. અમુક ક્રમ થયા પછી ચિત્તની સ્થિરતા અને શાંતિને અનુભવ અવશ્ય થશે. તેમાં વળી જ્ઞાની-અનુભવીને વેગ થતાં સેનાનું ઘડતર થવા જેવું થશે અને સ્વાનુભવનો આનંદ મળશે. માટે ખૂબ ધીરજપૂર્વક મક્કમતાથી આ ઉપક્રમનું સેવન કરવું. આ સ્વાધ્યાયમાં આપેલા જીવનશુદ્ધિને કે પરિવર્તનના નિયમને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ખૂબ ઉપયેાગી જાણી ભૂમિકા અને ક્ષમતા પ્રમાણે અવશ્ય ગ્રહણ કરવા. નિયમથી મનના સ્વચ્છંદ વૈશકાય છે અને વાસનાઆ શમે છે, ત્યાર પછી સફળતા સહેજ બને છે. પ્રસ્તુત ઉપક્રમમાં દર્શાવ્યા પ્રમાણેનાં મુમુક્ષુ, જિજ્ઞાસુ કે સાધકમાં હાવાની ધણી વિકટ માગની રુચિ ઉદ્દીપ્ત થઈ હેાય છે. આ નિયમાને જીવનમાં સ્થાપિત કરવા તે કેટલાંક શુભચિહ્નો દૈનિયમ, સંભવના છે. તેથી તે આ છતાં તેમાં વૃદ્ધિ કરવા અર્થે આ માર્ગોમાં જરૂરી છે, મનુષ્યજન્મ એ મનુષ્યત્વ, દેવત્વ અને છેવટે આત્મત્વ પ્રગટ કરવાના મહાન કાર્ય માટે છે. જ્ઞાનીપુરુષના આ કથનમાં પરિપૂર્ણ શ્રદ્ધા મૂકી સાધકે અનાદિની અસત શ્રુંખલાને તાડીને આત્મત્વ પ્રગટ કરવા દઢ પુરુષાથ કરવા. સાધક માત્રને માટે અ ંતે તે! ધ્યેય એક જ છે કે... ફર વિચાર તા પામ” ગ્રંથસામગ્રી સ્વાધ્યાય [૧] : ધ્યાનમાર્ગનુ સક્ષિપ્ત સ્વરૂપ (૧) પૂર્વાચાર્યાં પ્રરૂપિત પ્રથામાં ધ્યાન (૨) પ્રસ્તુત સમ્યગ્દર્શનની સક્ષિપ્ત સમજ (૩) ઘ્યાનદશાયુક્ત મુનિએનાં જીવનનુ સત્ત્વ : (૪) સાધકને ચેતવણી (૫) વતમાનમાં ધ્યાન પ્રત્યેના અભિગમ (૬) સાચા ધ્યાનમાર્ગ ની દુલ ભતા (૭) ધ્યાનસાધકનું અંતરંગ (૮) શ્રી સદ્ગુરુનું પ્રવચનરૂપી અંજન (૯) સાધનામાં વિવેકનું સ્થાન —શ્રીમદ્ રાજચંદ્ર (૧૦) જ્ઞાનીની અંતરંગ દશા (૧૧) ધ્યાનમાર્ગના અભ્યાસની ફળશ્રુતિ (૧૨) અંતે અકમ, વિસર્જન થઈ આત્મા એકમ બને છે ૨ ૪ ૫ ८ ', ૧૦ જ છુ ર ૧૫ ૧૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ૩ ૨૬ એ છે ૩૧ ૩૪ ૧૯ સ્વાધ્યાય [૨] : ધ્યાન વિષેની સરળ અને સાચી સમજ ૨૦ (૧) ધ્યાનસાધકે ભ્રમમુક્ત થવું (૨) એક દષ્ટાંત (૩) સાધકનું અને શ્રી સદ્દગુરુનું મિલન (૪) ધ્યાનની સમગ્રતા શું છે? (૫) ધ્યાન એ મુક્ત જીવનની કળા છે ૨૫ (૬) સમતાનું અમૃત (૭) એ ધ્યાનમાગ નથી (૮) સાચા માર્ગની પ્રતીક્ષા કરવી (૯) દષ્ટિપરિવતન પછી શું બને છે? (૧૦) ધ્યાનની અદ્ભુત દશા સ્વાધ્યાય [૩] : જનદશનમાં ધ્યાન (૧) જૈનદર્શનમાં ધ્યાનના પ્રકારો અને તેનું અર્થઘટન ૧ આ ધ્યાન શું છે આ એક અશુભ ધ્યાન છે ૩૫ ૨ રૌદ્રધ્યાન શું છે ૩૬ ૩ ધર્મધ્યાનના પ્રકારે ૩૮ ૪ શુકલધ્યાનના પ્રકારો (૨) પ્રાચીન યુગનું દષ્ટાંત (૩) ધમ-ધ્યાનનું આરાધના સાફલ્ય (૪) સૃષ્ટિની રચના અને કમ સિદ્ધાંત ૪૫ (૫) ઉપયોગ-પર્યાય શું છે? (૬) સાધકની જિજ્ઞાસા અને સમર્પણ (૭) ધ્યાનની એક પળનું સામર્થ (2) આત્મદશાની ઉજજવળતા સ્વાધ્યાય [૪] : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધ્યાન ૦ સમ્યગ્દશન જ્ઞાનને મહિમા • મિથ્યાત્વ શું છે? જાણું લેવું. ૦ સમ્યગ્દશાનાં લક્ષણે સમકિતવંત આમાનાં લક્ષણ ૦ સમ્યગ્દર્શનનાં આઠ અંગો ૦ જીવનનું સુપ્રભાત ૪૨ ૪૧ ૫૧ પ૭ ૫૮ પક ૬૧. ૧૨ ૬૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૭૫ ७८ ૦ & s ૯૦ ૯૩ ૯૫ ૦ ભવ્યાત્માઓ બાળચેષ્ટા ત્યજી દે છે. : છે “તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનમ” તત્ત્વશ્રદ્ધાને મહિમા • સાધનાને સમય મહત્ત્વને છે ૦ સાચું જૈનત્વ શું છે? સમર્પણનું દષ્ટાંત ૦ રત્નત્રયીનું અપાર સામર્થ્ય ૦ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. દષ્ટાંત સ્વાધ્યાય [૫] : મન:શુદ્ધિ અને સ્વનિરીક્ષણ • મનની ગતિવિધિ ૦ એ પળો પણ વહી જાય છે ૦ દેષવિસજન પછીને આત્મભાવ ૦ ધમની ધરા પર કેણું ટકશે ? ૦ મનનું સંશોધન ૦ ધમની ફળદ્રુપતા માનવને સાચો ધર્મ પમાડશે ? અવ્યક્તને વ્યક્ત થવા દો તે ધર્મ પ્રકટ થશે ૦ મોન એ મનઃશુદ્ધિનું એક સાધન છે ૦ મનના તરંગોની ખતરનાક લીલા સાચા સુખનું ક્ષેત્ર મનનું પૃથક્કરણ ૦ મન એ વાહન છે મોક્ષમાર્ગની દીપિકા “મના શુદ્ધિ • મનશુદ્ધિની ફળશ્રુતિ સ્વનિરીક્ષણ ૦ સ્વનિરીક્ષણ કરતાં પહેલાં આત્માને જાણે ૦ સ્વનિરીક્ષણ એ અંતરંગ ક્રિયા છે • મનની ચંચળતાનું સહજ શમન • પક્ષપાતી મનનું નિરીક્ષણ કેવું હોય છે ? ૦ દેહાદિના વિસ્તારથી આત્મવિસ્મૃતિ થઈ છે ૦ તટસ્થ અપક્ષપાતી નિરીક્ષણ કેવું હશે? ૦ સ્વનિરીક્ષણની વિશાળતા અને સફળતા ૧૦૦ ૧૦૧ ૧૦૧ ૧૦૨ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૮ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૧૪ ૧૧૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ 2૧. સ્વાધ્યાય [૬] : ચિત્તસ્થિરતા ૦ ધ્યાનમાગમાં ચિત્તસ્થિરતા મહત્ત્વનું અંગ છે ૧૧૮ દેહાયાસને વિસ્તાર ચિત્તસ્થિરતાને બાધક છે ૧૨૦ ધ્યાનમાર્ગમાં સ્વશિક્ષણનું અગત્યનું સ્થાન છે ૧૨૨ મનના સામર્થ્યને સમ્યમ્ ઉપયોગ ૧૨૩ • સાધનામાં આંતરિક સંઘર્ષથી દૂર રહેવું ૧૨૬ ૦ પાપી પુણ્યવંતા બને છે ૧૨૭ ૦ “સવિ જીવ કરું શાસન રસીને મંત્ર ૧૨૯ ૦ સાક્ષીભાવનું શિક્ષણ ૧૩ ૦ “તું આત્મથી જે આત્મમાં ૧૩૨ સ્વાધ્યાય [૭] : યોગાભ્યાસની સમીક્ષા ૦ મોક્ષ પ્રત્યે પ્રવતન એ યોગ છે. ૧૩૪ ૦ યોગનું સામર્થ્ય ૧૩૫ • યોગાભ્યાસ વડે આત્મવિશુદ્ધિ ૧૩૫ - A અષ્ટાંગ યોગની સરળ અને સંક્ષિપ્ત સમજ ૧૩૭ ચિત્તવૃત્તિનિરોધનું પ્રયોજન ૧૩૮ ૦ યોગાભ્યાસીની જીવનચર્યા ૧૩૮ ૦ પૂર્વનું આરાધનબળ-એક દૃષ્ટાંત ૧૩૯ તે માનવજીવનની કિંમત ફૂટી બદામની નહિ રહે–એક દૃષ્ટાંત ૧૪૧ યોગસાધના દિવ્ય જીવન જીવવાની એક કળા છે ૧૪૨ - ૯ ગૃહસ્થ સાધકને માટે ગાભ્યાસનું ઔચિત્ય ૧૪૩ સ્વાધ્યાય [૮]: ધ્યાનનું રહસ્ય (૧) ધ્યાન અંતરાય રહિત મેક્ષના રાજમાર્ગ છે ૧૪૬ (૨) ધ્યાન પરમ સુખશાંતિદાતા છે ૧૪૭ (૩) સાચું ધ્યાન એ આત્માની શુદ્ધ અવસ્થા છે ૧૪૮ (૪) ધ્યાન ગ-ઉપયોગની સ્થિરતા છે ૧૪૯ (૫) ધ્યાન એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે ૧૫૦ (૬) સ્થાન એ ભવરોગ દૂર કરવાનો રામબાણ ઇલાજ છે ૧૫૧ (૭) યાનના અનુભવની પળો અમૃતબિંદુ સમાન છે ૧૫૩ (૮) ધ્યાન એ ચિત્તની નિષ્કપ દશા છે ૧૫૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સ્વાધ્યાય [] ધ્યાનપ્રવેશની ભૂમિકા અને દૈનિક ઉપકમ • ધ્યાનપ્રવેશની ભૂમિકા ૧૫ર્ક, સાધકની મનોભૂમિકા ૧૫૮ ૦ પ્રથમ કદમ સાચી દિશામાં ઉપાડવું ૧પ૯ દૈનિક જીવનમાં ધ્યાન ઉપક્રમ આ સમય ૧૬૦ ૦ દેહશુદ્ધિ અને હળવાપણું ૧૬૧ સ્થળ ૧૬૨ આસન • ૧૬૩ સ્થાન માટે અવલંબનના પ્રકારો છે શ્વાસ અનુપ્રેક્ષા કે દીઘવાસ ૧૬૩ ૦ મનની શાંતિ ૧૬૪ ૦ મંત્રજપ કે નિરૂપ અવલંબન ૧૬૫. ૦ ભક્તિપદો * દષ્ટિસ્થિરતા–ત્રાટક ૦ પરમાત્મા કે સદ્દગુરુનાં ચિત્રપટ કે પરમાત્મચિંતન ૧૬૬ ૦ સ્વરૂપચિંતન ૧૬૭ ૦ એકતાનું સ્વરૂપ * સ્વનિરીક્ષણ ૧૬૮ ૦ સ્વાધ્યાય * સ્થૂલ મૌન ૧૭૦: ૦ સૂક્ષ્મ મૌન જ ધ્યાન ૧૭૧ ૦ સિદ્ધિઓના પ્રગટવા સમયનાં ભયસ્થાને ૧૭૧ તીર્થાટન ૧૭૨, ભૂમિકાયોગ્ય પ્રકારે ૧૭૩ પ્રથમ પ્રકાર : પ્રારંભના ગૃહસ્થ માટે ૧૭૪ બીજે પ્રકાર: મધ્યમ દશાના સાધક માટે ૧૭૪ ત્રીજે પ્રકારઃ આગળની ભૂમિકાના સાધક માટે ૧૭૪ ઉપસંહાર ૦ શાશ્વત સુખની શોધ ૧૭૯ ૦ આત્મા સ્વસંવેદ્ય છે ૧૮૨ ધ્યાનમાગથી સહજ ઉપલબ્ધ થતી આમપ્રસાદી ૧૮૭: ૦ ઉત્સાહપૂર્વક આગળ વધવું જૈનદશનના ધમતત્વનું પ્રાધાન્ય શા માટે ? ૧૯૨ અતમ ગલ પરિશિષ્ટ ૦ ૦ ૧૮ o ૧૯૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ સુનંદાબહેન વાહેારા લિખિત શિષ્ટ-સાહિત્ય પુસ્તકનું નામ ૧ ગંગાસતી એમ બેાલિયાં રે ૨ સુવિચાર પ્રેરક કથાએ ४ ४ ४ ૩ નારી જીવનના તડકા છાયઃ (અપ્રાપ્ય) ૨૫ સામાજિક કથાએ ૪ મુમુક્ષુતાને પૃથ્ આત્મસિદ્ધિની ૧૩૮મી ગાથા પર પ્રચના ४ પધ્યાન ઃ એક પરિશીલન ધ્યાન વિષે સમજ, પ્રકારા દૈનિક ક્રમ ૧૫ ચેતનાની ભીતરમાં જૈન ધર્મતત્ત્વ વિષયક વિચારધારા ૧૨ ૭ આઠે કાઠે અજવાળાં અહિંસા,સત્ય, આદિ ૮૩ાને અભિગમ ૮ પાઢનાં પાંચ પગલાં જીવતદષ્ટિ વિષયક ૫ અંગે ૬ ૯ ૦ શાંતિપથ દર્શન ભાગ-૧ વિષય ૪૨ ભજનના ભાવા ૧૦ ૦ શાંતિપથ દર્શન ભાગ-૨ (જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન,, ૧૧ ૦ ક્રમ રહસ્ય ૧૨૦ અનંતના આનંદ ૧૩ ૦ મનમ`દિરની મહેલાતા શું કરવાથી પેાતે સુખી ? ૧૪ ૧૫ ગુણગુંજત ૧૬ ઋષિદત્તા ૧૭ શ્રી કલ્પસૂત્ર કથાસાર ૧૮ નિયમાવલિ ૧૯ નવતત્ત્વના સરળ પરિચય ૨૦ તે ઊતરે ભવપાર ૨૧ તરવધારા જીનેન્દ્ર વણી જી કૃત હિંદીના ગુજરાતી અનુવાદ ૧૨ ૧૫ 73 ૨૫ બાધકથાઓ در મિત .. જૈનધમ નું રહસ્ય હેમચંદ્રાચાય` રચિત યેગશાસ્ત્રના સાર (લંડન) ૧૫ વિવિધ વિષયાનાં પ્રવચનાનું સંકલન ૐ જીવનલક્ષી વિવિધ વિષયેાનું સંક્લન (નાઈરાખી) ૧૦ શ્રાવકના ૨૧ ગુણા ૧ પ્રાચીન સતીની કથા ૨ 33 ८ 29 ८ પર્યુષણ પર્વનાં પ્રવચના (લંડન) ૧૫ જીવનશુદ્ધિના ૧૦૮ નિયમેનુ સકલન ―― નવતત્ત્વનું સરળ સંકલન ૧૦ ધાર્મિક વિષયેાનું સંકલન ૧૦ શ્રીમદ્ રાજચંદ્રના વિષયવાર પુત્ર ૪ નોંધ : પ્રભાવના માટે ૧૦૦થી વધુ નકલની ખરીદી પર પ્રકાશક તરફથી ૨૦/૨૫ ટકા વળતર મળે છે. ૦ કરેલાં પુસ્તકાનું પ્રાપ્તિસ્થાન : શ્રી સમ્રુત-સેવા-સાધના–ફ્રેન્દ્ર શ્રીમદ્ રાજચ ંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, ક્રાા (જિ. ગાંધીનગર) ૦ ધાર્મિક વિષયની કૅસેટા મળી શકશે Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી અહ નમઃ હે પ્રભુ આનંદદાતા જ્ઞાન હમકે દીજીયે શીધ્ર સારે શું છે કે દૂર હમશે કીજીયે લીજીએ હમકે શરણમે હમ સદાચારી બને બ્રહ્મચારી ધર્મરક્ષક વીર વ્રતધારી બને પ્રેમસે હમ ગુરુજનેકી નિત્ય હી સેવા કરે સત્ય બેલે ગૂઠ ત્યાગે મેળ આપસમેં કરે નિંદા કિસીકી હમ કિસીસે ભૂલકર ભી ના કરે દિવ્ય જીવન હે હમારા તેરે ગુણ ગાયા કરે. Dovanos nossos Baieaicinanononcäconomiatannvararatani સમપણું આ ગ્રંથમાં પ્રસ્તુત થયેલાં તો જેમણે શ્રદ્ધયા-જાણ્યાં અને અનુભવ્યાં, તેવા ધ્યાનમાર્ગના ધુરંધરે, યોગીશ્વર અને યથાશક્તિ તે માર્ગની સાચી આરાધના કરી રહેલા સર્વ સાધક મહાનુભાવોને આ ગ્રંથ આદરપૂર્વક સમર્પિત કરીને હું કૃતાર્થ થાઉં છું. લેખક Svonaronogronorgronomongv0v concrete Page #26 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : એક પરિશીલન ॐकार बिन्दु सयुक्त, नित्य ध्यायन्ति योगिनः । कामद मोक्षद चैव, ॐकाराय नमोनमः ।। ગીઓ બિંદુ સહિત કાર પ્રણવ મંત્રનું નિત્ય ધ્યાન કરે છે. એ સર્વ વાંછિત વસ્તુને અને મોક્ષને આપનાર છે. આવા કારને વારંવાર નમસ્કાર.” ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ मोक्षमार्गस्य नेतार' भेत्तार कर्मभूभृताम् । ज्ञातार' विश्वतत्त्वानां वदे तद्गुणलब्धये ।। મેક્ષમાર્ગના નેતા –મેક્ષે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ભેસ્તા – ભેદનાર, સમગ્ર જ્ઞાતા – જાણનાર, તેને તે ગુણની પ્રાપ્તિ માટે વંદુ .” अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया । चक्षुरुन्मीलित येन, तस्मै श्री गुरुवे नमः ॥ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ ચક્ષુ જેણે જ્ઞાનરૂપી અંજનશલાકાથી – આંજવાની સળીથી ત્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર! ઉપરના માં દર્શાવ્યા છે તેવા પરમાત્માને અને સદ. ગુરુને પ્રણમી સ્વાધ્યાય અથે પ્રસ્તુત ગ્રંથ લખવાને પ્રારંભ કરીએ છીએ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : એક પરિશીલન પૂર્વાચાર્યો દ્વારા પ્રરૂપિત ગ્રંથમાં ધ્યાન પ્રાચીન યુગ પ્રત્યે દષ્ટિ કરતાં એમ સ્પષ્ટ થાય છે કે, ધ્યાનમાર્ગ” એ ભારતભૂમિનું સર્વોચ્ચ સજન છે. પૂર્વાચાર્યોએ અને ઋષિમુનિઓએ ધ્યાન વડે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરી છે, આત્માને દેહદેવળમાં પ્રગટ કર્યો છે. ધ્યાન એ પરમતત્ત્વ સાથેની એક્તાનું અંતિમ સાધન છે, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે અનુભવગમ્ય, વચનાતીત, વર્ણનાતીત અવસ્થા છે તેમ, સૌ મહાત્માઓએ નિરૂપણ કર્યું છે. જેનાગમમાં તપ, જપ અને સ્વાધ્યાયને ધ્યાનનું આંશિક રૂપ આપવામાં આવ્યું છે, પરંતુ તેનું સૂક્ષ્મ સ્વરૂપ તે ધર્મધ્યાન અને શુકલધ્યાનની સૂક્ષમ કિયામાં સમાવિષ્ટ થયું છે. ધ્યાનની એ સૂક્ષ્મ કિયામાં તપાદિ સમાઈ જાય છે. તેથી ધ્યાનના મુખ્ય અધિકારી અપ્રમત્ત દશાવાન મુનિઓને કહ્યા છે. આથી જૈન સમાજમાં સામાન્યપણે શ્રાવક અને સાધુજને માટે ધ્યાનધારા” જાણે કે મહદ્ અંશે ગૌણ થતી જણાય છે. જવલ્લે જ સાધુજને ધ્યાનને જપ કે સ્વાધ્યાય સિવાય પ્રાગાત્મક કે અનુભવાત્મક રૂપ આપી ગહન સાધના કરતા કે કરાવતા હશે. જપ એ ધ્યાનનું આંશિક અને પ્રારંભિક અનુષ્ઠાન છે, પરંતુ તે પણ એક નિત્યક્રમ જેવું થઈ પડ્યું છે. કાર્યોત્સર્ગને ( દેહભાવથી ઉત્થાન) કે કાઉસગ્ગધ્યાનને (નવકાર મંત્રનું કે લેગસ્સ સૂત્ર અર્થાત્ જેવીશ જિનવંદનાનું ચિંતનરૂપ કે જપરૂપ ધ્યાન) કે સ્વાધ્યાયને ધ્યાનના પ્રકારમાં સમાવિષ્ટ કર્યા છે. તે વાસ્તવિક રીતે “ધર્મધ્યાન” નથી, પરંતુ તે પહેલાની ચિત્ત સ્થિરતાની ભૂમિકા છે. ધ્યાનમાર્ગનું વિશદ, વૈજ્ઞાનિક અને સચેટ વર્ણન જૈનદર્શનના અનેક સમર્થ આચાર્યોએ કર્યું છે જેમાં શ્રી સ્વામી કાર્તિકેય મુનિ, શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી ઉમાસ્વાતિ આચાર્ય, શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી શુભચન્દ્રાચાર્ય, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી દેવસેના Page #28 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાગ નું સૌંક્ષિપ્ત સ્વરૂપ ચાર્ય, શ્રી નાગસેનમુનિ તથા શ્રી યશોવિજયજી, શ્રી ચિદાનંદજી અને શ્રી કેસરસૂરીજી વિગેરે મુખ્ય છે. આમ તત્ત્વાર્થસૂત્ર (ટીકા સહિત), સમાધિશતક, યોગશાસ્ત્ર, યોગદૃષ્ટિસમુચ્ચય, ભગવતી આરાધના, સ્થાનાંગ, આદિપુરાણ, ધવલા, જ્ઞાનાવ, ધ્યાનશતક, તત્ત્વાનુશાસન, ધ્યાનદીપિકા વગેરે ગ્રંથામાં ધ્યાન વિષેના ચાર પ્રકારના અલ્પાધિક વિસ્તાર જોવા મળે છે, તેમાં પ્રરૂપિત વિષયવસ્તુમાં વિશેષ અંતર જોવા મળતું નથી. જૈનપરંપરાની આ શિસ્ત અને પ્રણાલિ રહી છે. પૂર્વાચાયના ગ્રંથાની પ્રરૂપણાની પ્રણાલિને સન્માનપૂર્વક જાળવતા પણ, પોતપોતાની શક્તિ પ્રમાણે રાજ-બરોજના જીવનમાં પ્રયાગમાં લાવી શકાય તેવી સાધનાપદ્ધતિનું સંશાધન ધ્યાનમાર્ગમાં કરવાની આ સમયે તાતી જરૂરિયાત ઊભી થઈ છે; જેના વિના ભગવાન મહાવીરપ્રણીત ધર્મના હાઈ રૂપ સ્વાનુભૂતિરૂપ નિશ્ચય મોક્ષમાર્ગની અવગણના થયા બરાબર ગણાશે. ધર્મધ્યાનના ઉત્તમ પ્રકારાના વિચાર-વિનિમય પ્રત્યે કે આરાધના જેવા પરમ ઉપયાગી વિષય પ્રત્યે સાધુજના અને શ્રાવકો હાલ પ્રાયે ઉદાસીન છે. ધર્મક્રિયાને ધર્મધ્યાનની માન્યતા આપી શ્રાવકોને તેવું સમજાવી સંતોષ માનવામાં આવે છે, તેથી ધ્યાન દ્વારા થવા ચેાગ્ય જીવનશુદ્ધિનું અને જીવનપરિવર્તનનું કાર્ય ક્વચિત્ જ થતું દેખવામાં આવે છે. ધર્મક્રિયાના પરિશ્રમ જાણે કે બાળચેષ્ટારૂપે થતા જાય છે, અને મૂળમાર્ગના આરાધનથી સાધકો પ્રાયે દૂર થતા હોય તેવું જણાય છે. અન્ય આધ્યાત્મિક પ્રવાહામાં ધ્યાનની ક્રિયા સ્થૂળરૂપે અસ્તિત્વમાં છે. અથવા યોગાભ્યાસના એક અંગરૂપે છે. તેના વિવિધ પ્રકારો પ્રકાશમાં આવ્યા છે. જૈનદનના ગ્રંથામાં ધ્યાન વિષે ઢ સિદ્ધાંતનિષ્ઠા, સૂક્ષ્મતા, સંયમ-આરાધના અને ગંભીરતા સિવશેષપણે જોવા મળે છે, તેથી સંભવ છે કે, સાંપ્રત જૈનસમાજમાં ધ્યાન વિષેની સુનિર્દિષ્ટ સાધનાપદ્ધતિ પ્રયોગરૂપે અસ્તિત્વમાં જણાતી નથી, પણ આગળ જણાવ્યું તેમ તેની અત્યંત આવશ્યકતા છે. ૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ઃ એક પરિશીલન વર્તમાનયુગમાં, જૈનદનના ધ્યાનના પ્રકારોથી ભિન્નપણે ધ્યાનમાની વિવિધ પદ્ધતિઓ, અભ્યાસ, પ્રયોગો અને ગ્રંથ અસ્તિત્વ ધરાવે છે. ધ્યાન ક્રિયારૂપે કે અનુષ્ઠાનરૂપે સરળ અને જનભાગ્ય થતું જાય છે. યાગીજનાએ આ ક્ષેત્રમાં ઘણું ખેડાણ કર્યુ છે અને કરતા રહ્યા છે. તેમાં અષ્ટાંગયોગ માટે ‘યેાગદર્શનમ’ના અને વર્તમાનમાં અન્ય પ્રસિદ્ધ ગ્રથાના આધાર લેવામાં આવે છે. અષ્ટાંગયોગ પ્રરૂપિત સમાધિ અવસ્થા વિષે જોતાં એમ જણાય છે કે, જૈનદર્શન અન્વયે પૂર્ણજ્ઞાન (કેવળજ્ઞાન) કે સર્વજ્ઞના ધ્યાનની તુલનાએ, એ સમાધિ અવસ્થા પૂર્ણ શુદ્ધધ્યાનાવસ્થા નથી. ધ્યાનના પ્રકારામાં જેને ચિત્તની એકગ્રતા, શૂન્યાવસ્થા કે સમાધિ કહે છે એ જૈન દનની અપેક્ષાએ ‘સમ્યગ્દર્શન’ની ભૂમિકા ગણી શકાય, એટલે કે શુદ્ધધ્યાનાવસ્થાના એક પ્રકારે પ્રારંભ છે. તે પછી ધ્યાનને વિશિષ્ટ અનુભવ તે નિત્ર થઅપ્રમત્ત મુનિપણામાં હોય છે અને પૂર્ણશુદ્ધધ્યાન તેથી આગળની દશામાં હોય છે. પ્રસ્તુત સમ્યગ્દર્શનની સક્ષિપ્ત સમજ : ઉપર કહેલા સમ્યગૂદનની વ્યાખ્યા અંગે જૈનશાસ્ત્રોમાં નીચેની મહત્ત્વની સૂક્ષ્મરેખા અંકાઇ છે. જેના વિસ્તાર તે વિષયના સ્વાધ્યાયમાં જોઇશું. સૃષ્ટિમંડળની રચના જે તત્ત્વાને આધારે છે તે નવતત્ત્વની યથાર્થ અને નિઃશંક શ્રદ્ધા. જડ-ચેતનનું અનુભવ સહિત ભેદજ્ઞાન. સર્વજ્ઞ—વીતરાગદેવ, નિત્ર થમુનિ અને તેમના પ્રરૂપેલે ધર્મ; તેની શ્રદ્ધા, મેધ અને આચરણ. એક ક્ષણની પણ અંતભેદ સહિતની જાગૃતિ. મિથ્યાત્વાદિ અમુક કર્મ-પ્રકૃતિના આત્મામાંથી છેદ. વર્તમાનની એક સમયની પર્યાયમાં શુદ્ધાત્માના અનુભવ. સમ્યગ્દર્શન એટલે આત્માનુ સ્વરૂપદર્શન. તેની વિવિધ Page #30 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ વ્યાખ્યાઓ છે. એ દર્શન સાથે જ્ઞાન સમ્યગૂરૂપે પરિણમે છે અને તે આત્મા સમકિતી કહેવાય છે. તેના ગુણે, આચાર, વિચાર વગેરે સર્વ પણ સમ્યગૂરૂપ થાય છે. આ ચોથું ગુણસ્થાન છે, અને ખરું જેમાં મુક્તિમાર્ગ માટે પ્રથમ ગુણસ્થાન છે. અહીંથી “ધર્મધ્યાન યથાર્થ પ્રારંભ થાય છે. વર્તમાનયુગમાં ધ્યાન અંગેના શુદ્ધ પ્રકારની સાધના અત્યંત જરૂરી છે. કારણ કે સાચી દિશામાં ઉપાડેલું એક પગલું પણ આપણને ગંતવ્ય સ્થાને લઈ જાય છે. સમ્યગદર્શન, કેવળજ્ઞાનની – પૂર્ણતાની અપેક્ષાએ બીજ સમાન છે. બીજ અને પૂનમમાં પ્રકાશની જ તરતમતા છે. બીજ, કમે કરી પૂનમે પૂર્ણ ખીલી ઊઠે છે. તેમ સમ્યગદર્શનને પ્રાપ્ત થયેલ આત્મા ક્રમે કરી પૂર્ણદર્શનને કેવળદર્શનને પામે છે; પૂર્ણધ્યાનદશાને પામે છે. આત્મલક્ષે, સમ્યક્દર્શનયુક્ત, શુદ્ધિપૂર્વક થતી ધ્યાન આરાધના સાધક માટે સર્વોત્તમ છે. દૈહિકભાવે થતી ક્રિયા કે બાલચેષ્ટારૂપ કિયા એકડા વગરનાં મીંડાં જેવી છે. માટે જૈનદર્શનમાં સમ્યગદર્શનનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે, કારણ કે તે મુક્તિનું દ્વાર છે. દયાનદશાયુક્ત મુનિઓનાં જીવનનું સત્ત્વ: સર્વોત્કૃષ્ટ જ્ઞાની પુરુષેએ આત્મજ્ઞાન અને ધ્યાનના માર્ગને ચરમસીમાએ આરાધી પરમતત્વને પ્રગટ કર્યું છે અને જગતના છે માટે એ કલ્યાણમાર્ગની વિશદતાથી પ્રરૂપણ કરી છે. એ માર્ગ અતિસૂક્ષ્મ અને અનુભવગમ્ય છે; છતાં સર્વ ફ્લેશથી મુક્ત થવાને ધ્યાનમાં એકમાત્ર ઉપાય છે. સૂર્યને પ્રકાશ વડે જેમ પદાર્થો ચક્ષુગમ્ય થાય છે તેમ આત્મજ્ઞાન વડે આત્મા વિવેકરૂપી પ્રકાશ પામે છે અને પદાર્થનું સ્વરૂપ યથાર્થપણે સમજે છે. તે પછી સંસારથી વિરક્ત થઈ ધ્યાનમાર્ગને આરાધી સહજ સુખ પ્રાપ્ત કરે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ નથી આ કાળ નાના હદયકમળ, ગંગા કથા ધ્યાન એક પરિશીલન પ્રાચીન સમયમાં ધ્યાન એ ગીજને અને મુનિઓનાં જીવનનું સત્ત્વ હતું, તેઓ વિશિષ્ટ ધર્મધ્યાનના પ્રશસ્ત અધિકારી હતા અને છે. પુરાણ કથાને ન્યાય પ્રમાણે જેમ ભગીરથ રાજાને મહાપ્રયત્નથી હિમાલયવાસિની ગંગાનું અવતરણ થયું અને ગંગા પૃથ્વી પર પ્રવાહિત થઈ, તેમ મુનિજનેના હૃદયકમળમાં સ્થિત થયેલી ધ્યાનદશાનું સત્વ આ કાળે કેટલાક સંતે, સાધકે, જ્ઞાનીઓના પવિત્ર પુરુષાર્થ અને ઉપદેશબળના માધ્યમ દ્વારા માનવજીવનમાં ધ્યાનમાર્ગરૂપે વત્તેઓછે અંશે પ્રવાહિત થયું છે. સાધકને ચેતવણું જ્ઞાની પુરુષેએ પ્રકાડ્યું છે કે ધ્યાન એ કશું પ્રાપ્ત કરવાની કિયા નથી, તેનું આત્મા સિવાય કેઈ ગંતવ્ય સ્થાન નથી, કઈ વિધિસૂચિત પ્રક્રિયા નથી, કે કંઈ થઈ જવાનું આયેાજન નથી. ધ્યાનદશા એ આત્માનુભૂતિ છે-સમદશા છે. અંતની સહજવસ્થામાં મન, બુદ્ધિ, વિચાર, વાણુ વગેરે સર્વ કિયાએ શાંત થઈ જાય છે. ચિત્તની શાંત અને સ્થિર દશા થાય તે ધ્યાનમાર્ગમાં સાચે પ્રવેશ સંભવ છે, અભ્યાસ અને વૈરાગ્યભાવ વડે મનશુદ્ધિ થયા પછી ચિત્ત સ્થિરતા પામે છે. તે પછી સહજ ધ્યાનની સ્થિતિ આવે છે. તે પહેલાંના સર્વ પ્રકારે (અનુષ્ઠાને કે આલંબને) એકાગ્રતા કે સ્થિરતા માટે અત્યંતાવશ્યક છે. ચિત્તની સામાન્ય સ્થિરતાને કે એકાગ્રતાને ધ્યાનદશા માની ન લેવી. ધ્યાનમાર્ગની એ પ્રવેશ-ભૂમિકા છે. - મુનિઓનાં હૃદયમાં સંસ્થાપિત ધ્યાનદશાની જિજ્ઞાસુ સાધકે પિતાની ભૂમિકા અનુસાર પ્રારંભ કરવો. સાધક શ્રાવક હે, (શુદ્ધ આચારવાળે) બ્રાહ્મણ હો, સાધુ હે, સંત હો કે ગાભ્યાસી હો, સૌને માટે ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરવા પુરુષાર્થ કરવો આવશ્યક છે. વૈરાગ્ય – ઉદાસીનતા અને અભ્યાસ વડે કાળભેદે આ માર્ગમાં ઉમેદવારી જરૂર કરવી, સાધક માત્ર એ ઉમેદવારીને પાત્ર છે, અને Page #32 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ જ્ઞાન-ધ્યાનના અનુભવને અધિકારી છે. ભૂમિકા પ્રમાણે તે વિકાસ કરી શકે છે. ચિત્ત સ્થિરતા માટે કરેલા દીર્ધકાળના ગાભ્યાસના ફળરૂપે, ચિત્ત શુદ્ધિને પરિણામે, કે ઇંદ્રિયજ્યને પરિણામે જ્યારે તિ, ધ્વનિ, સુગંધ, દૈહિક સુખદ સ્પંદન કે મધુબિંદુ જેવા અનુભવો થાય ત્યારે તે ધ્યાનદશા છે તેમ માની ત્યાં અટકી પડવું નહિ, એ સર્વ પાર્થિક – દૈહિક સિદ્ધિઓ છે, તેમ નિશ્ચય રાખી પ્રલેશનમાં ન પડવું પણ આગળ વધવું. કાશમીરનું કુદરતી – નિર્દોષ સૃષ્ટિસૌંદર્ય નિહાળવા નીકળેલા યાત્રી માર્ગમાં દિલ્હીની રાજધાની અને તેની મહેલાત જોઈ ત્યાં જ રેકાઈ જાય તે કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યને અનુભવ પામી ન શકે. રાજધાનીનાં વૈભવયુક્ત સ્થાને જેવાને મેહ ત્યજી યાત્રીએ કાશ્મીર ભણી જવું હિતાવહ છે, તેમ સાધકે દૈહિક સિદ્ધિઓ ગમે તેવી લેભામણી હોય તો પણ તેમને મોહ ત્યજી આગળ વધવું જરૂરી છે. સાંસારિક પદાર્થોમાં સુખબુદ્ધિએ જીવનવ્યવહાર ચાલે છે, એમ ચાલે અને ધ્યાનમાર્ગે આગળ વધાય તે કોઈ પ્રકારે સંભવિત નથી. બાહ્યજીવનમાં સ્થાપિત કરેલાં મૂલ્યનું વિસ્મરણ થયે, મન-વચનકાયાની શુદ્ધિ વડે, ઇંદ્રિયના વિષયેની મંદતા થયે, રાગાદિ ભાવ શિથિલ થયે, આ માગે યાત્રા સંભવિત છે. મુક્તિ પ્રત્યે દોરી જતો ધ્યાનમાર્ગ, યોગાભ્યાસ વડે સુસાધ્ધ થઈ શકે છે. જેનદર્શનના કેટલાક પૂર્વાચાર્યોએ એ કારણથી અષ્ટાંગ યેગને સમર્થન આપ્યું છે. મુક્તિમાર્ગમાં જે તે “ગ” છે એમ પ્રકાડ્યું છે. ધ્યાનમાર્ગમાં ભાવના, તપ, જપ, ઇત્યાદિ સહાયક તત્ત્વો છે; તે દ્વારા વીતરાગભાવની દઢતા થતી રહે છે. સંસારી જીવ કશાય અવલંબન વગર આ માગે સરળતાથી જઈ શક્તા નથી. વચિત એવી ક્રિયાઓનું સેવન કરીને તેને ધર્મધ્યાન માની લેવામાં આવે તે, તે બાળચેષ્ટારૂપ છે. વાસ્તવિક ધર્મની બાહ્યક્રિયા વડે શુભભાવ સુધી પહોંચી શકાય, ધર્મધ્યાન તેની આગળની વિશુદ્ધિની ભૂમિકા Page #33 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન છે. તે માર્ગના પ્રવેશની પ્રથમ શરત વીતરાગતા” અર્થાત્ અનાસક્તિ છે. તે પછી અભ્યાસ અને સદ્ગુરુગમે જ્ઞાન ધ્યાન સંભવ બને છે. મહાત્માઓએ આત્મજ્ઞાન વડે આ માર્ગ કલ્યાણ સાધ્યું છે. વર્તમાનમાં ધ્યાન પ્રત્યેને અભિગમ ભારતમાં અને પરદેશમાં લગભગ છેલ્લા એક-બે દસકામાં ધ્યાનને શબ્દરૂપે, સાધનારૂપે, કિયારૂપે અને યોગાભ્યાસની રીતે પ્રચાર થયેલ છે. ભારતવર્ષના યેગીઓ અને મુનિઓની અંતરંગ અવસ્થાનું સર્વ ક્રિયારૂપે પ્રગટ થયું, અને સામાન્ય જનસમૂહ સુધી પહોંચ્યું, તે ગાળામાં અનાજ સાથે ઘાસ ઊગી નીકળે છે તેમ, ધ્યાન સાથે ઘણુ સદુ-અસદુ વિધિવિધાને પ્રગટ થયાં. ધ્યાનની પ્રશસ્ત ઉપાસના વડે જ્ઞાની – અનુભવી અને એ આત્મકલ્યાણ સાધ્યું, અને દૈહિક સુખની અપેક્ષાવાળા સાધકેએ, (કહેવાતા સંતે – મેગીઓએ) જનસમૂહને ચમત્કાર જેવાં પ્રલેભનેમાં આકર્ષિત કરી અસત્ માગે દેર્યા. વર્તમાનમાં હજી આવાં ઘણું પ્રકારકાર્યો અસ્તિત્વ ધરાવે છે, છતાં સાચા જિજ્ઞાસુઓનાં હૃદયમાં એક વાત સમજાઈ કે: - “તત શો માત્મવત્ ” “આત્મજ્ઞાની પુરુષ શેકને તરે છે” આ હકીકતને લક્ષમાં રાખી સાધકે ધ્યાનમાર્ગમાં આત્મશ્રેય સમજી સદ્ગુરુની નિશ્રામાં નિષ્ઠાપૂર્વક સાધના કરવા પ્રેરાય છે અને સત્ માગે વળે છે. વૈજ્ઞાનિકયુગનાં ઉપલબ્ધ સાધને દ્વારા દુનિયામાં માનવજાત નજીક આવતી જાય છે તેમ કહેવાય છે. બીજી દષ્ટિએ જોતાં એવું જણાય છે કે માનવજાત, માનચિત ગુણની અપેક્ષાએ દૂર થતી જાય છે. આવા એક સંઘર્ષના કાળે ચિતને, શણ સજ્જનેને એક વાત સમજાવા લાગી છે કે, “ધ્યાન એ ચિત્ત-શાંતિને અને સુખને માર્ગ છે. પ્રારંભિક ભૂમિકાએ જનસમૂહ ગીતાનગતિક, કુતૂહલવશ, Page #34 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાગનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રલેભનવશ કે સાચી જિજ્ઞાસાવશ, કોઈ પણ પ્રકારે ધ્યાનમાર્ગને સૂકમ કે શૂલપણે, આંતરિક કે બાહ્ય પ્રકારે, દેહથી કે ભાવથી, શેખથી કે અંતઃ પ્રેરણું વડે ધ્યાન પ્રત્યે અભિમુખ થયેલ છે. અને ધ્યાનશિબિર, ધ્યાનકેન્દ્રો, ધ્યાનસાધના જેવા સામૂહિક કાર્યક્રમનું આયેાજન થતું રહે છે. જે એ સાધના ગંભીરપણે, જીવનના એક અંગ તરીકે કરવામાં આવે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી સ્વશિક્ષણરૂપે દીર્ધકાળ સુધી તેનું સેવન કરવામાં આવે તે સાધકની પ્રગતિ અવશ્ય થાય છે. ભારતભૂમિનું આ સર્વોચ્ચ તત્વ અમેરિકા જેવા દેશોમાં પ્રવેશ પામ્યું છે. આ દેશ અદ્યતન સાધનોથી સંપન્ન છે, ભેગવિલાસનાં સાધનથી ભરપૂર છે. સુખસામગ્રીના અતિરેકથી ત્યાંના માનવે ક્યારેક યુવાનવયમાં પણ કંટાળે છે. તેમને થાય છે કે હવે જીવનમાં સુખ ક્યાં મેળવવું? અને એ દેશમાં ધ્યાનમાર્ગનું કિરણ ભારતભૂમિના ગીઓ દ્વારા પ્રવેશ પામ્યું. અમેરિકા જેવા દેશમાં મૂલ્યવાન વિવિધ પ્રકારના ટી.વી.સેટ, ડીનરસેટ, સોફાસેટ, કૅસેટ, અને કેપ્યુટર હોવા છતાં ત્યારે માનવી “અપસેટ” છે. ધ્યાનમાર્ગના આછાપાતળા કિરણના પ્રકાશમાં કેટલાક માનવેને સમજાયું કે આ કોઈ સેટ થવાનું ઉત્તમ સાધન છે, ચિત્તશાંતિનું સાધન છે. આશ્ચર્યની વાત એ છે કે ભારતભૂમિમાં સુખનું આવું અમોઘ સાધન હોવા છતાં, અહીંના માનને પરદેશી વસ્તુઓનું ઘેલું લાગ્યું છે. ભારતને કાચા માલ પરદેશ જાય, ત્યાંથી રૂપાંતર થઈ પાછો આવે, લોકો તેને સહર્ષ આવકારે અને તેના ઉપભેગમાં સુખ માને. ભારતભૂમિને ધ્યાનમાર્ગ પરમસુખદાયક હતું અને છે. કાળના પરિબળે તેમાં મંદતા આવી. ધ્યાન એક ક્રિયારૂપે ફરતું ફરતું વિદેશ પહોંચ્યું. વળી છેલલા બે દાયકામાં આ દેશના સામાન્ય જનસમૂહને પણ તે પ્રત્યે વિશેષ આકર્ષણ થયું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : એક પરિશીલન. સાચા ધ્યાનમાગની દુર્લભતાઃ ગંગોત્રીના મુખમાંથી નીકળેલે પવિત્ર જળપ્રવાહ ઘણે દૂર ગયા પછી કાદવ મિશ્રિત થઈ જાય છે, તેમ મુનિઓના અને યોગીઓના હદયકમળમાંથી પ્રવાહિત થયેલે આ ધ્યાનપ્રવાહ સામાન્ય માનવ સુધી પહોંચીને મિશ્રિત થઈ ઘણે ભાગે વિકૃત થઈ ગયે છે. તેથી વર્તમાનકાળમાં સાચા અને પવિત્ર ધ્યાની – મેગીને સંપર્ક થ અને આ માગે પ્રશસ્ત સાધના થવી દુર્લભ થતી ગઈ છે. છતાં સત્યપુરુષાર્થ, ચારિત્રશુદ્ધિ, તત્વને સતત દીર્ઘકાલીન અભ્યાસ અને પ્રમાદરહિત નિષ્ઠા વડે ધર્મધ્યાનની ભૂમિકાની સાધના સુસાધ્ય બને છે. વૈજ્ઞાનિકયુગની દોડમાં, ધ્યાન એ શાંતિનું મુખ્ય સાધન જેને સમજાશે તે આ માર્ગને પથિક થશે, અને તેને માર્ગદર્શક સદ્ગુરુની પ્રાપ્તિ વહેલી મોડી પણ અવશ્ય થશે. સાધકે ધ્યાનના શુદ્ધ પ્રકારને વિવેકપૂર્વક જાણવા, જેવા અને સમજવા. ભળતી ક્રિયામાં પડીને ભ્રાંતિ સેવવી નહિ અને સાચી દિશા મળે વિના વિલંબે કે વિના તકે યથાશક્તિ પ્રયત્નશીલ થવું. આ ધ્યાનમાર્ગ જ્ઞાનીજનેએ પ્રાપ્ત કરેલે, પ્રગટપણે અનુભલે, પવિત્રતાની પ્રસિદ્ધિ પામેલે, નિરપેક્ષ સુખ-શાંતિના આધારરૂપ તથા આત્મવિકાસની ચરમસીમારૂપ છે અને તેથી પ્રારંભના અને અંતના સૌ સાધકેએ પરમ પ્રેમે ઉપાસવા ગ્ય છે. ઋષિઓએ, મુનિઓએ, સંતે એ કે અધિકૃત સાધકેએ મહાન મને જયી થઈ આ દુર્લભ માર્ગને મહાપુરુષાર્થ વડે સુસાધ્ય કર્યો છે. ધ્યાનના સાધકનું અંતરંગઃ ધ્યાન સાધકે દઢપણે સમજી લેવું કે ધ્યાનમાર્ગ માટે કઈ રૂઢિ, કાલ્પનિક કિયા, રંજનરૂપ માન્યતા, સામૂહિક કે ઉત્તેજિત આયેાજને ઉપયોગી નથી. પ્રારંભમાં સામૂહિક સૌમ્ય આજન, પવિત્ર વાતાવરણ અને ગુરુની નિશ્રા સહાયક છે. આગળની Page #36 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગનું સૌંક્ષિપ્ત સ્વરૂપ ભૂમિકાએ માર્ગદર્શન સાથે સન્માર્ગની તાત્ત્વિક શ્રદ્ધા, સ્વયંના પુરુષાર્થ, ચારિત્ર્યશુદ્ધિ અને એકાંતમાં મૌનસહિતના અભ્યાસ, આ સઘળાં તત્ત્વો આવશ્યક છે. આટલી ભૂમિકા પછી આ માગે` સહેજ અને સરળપણે આગળ વધાય છે. ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી સાધકની ચિત્તધારાના પ્રવાહ જ પરિવર્તન પામે છે. જગતના પાર્થિવ પદાર્થો પ્રત્યેની દોડ શમી જાય છે, અને જ્ઞાનધારા આત્મા પ્રત્યે ઝૂકેલી રહે છે. અનંતકાળની કર્મધારાની શૃંખલા અહીં શિથિલ થાય છે. આવી દશાવાળા સાધક ખાય-પીએ, હરે-ક્રે, પહેરે-એઢ, જાગે સૂએ, દરેક ક્રિયામાં સમ્યગ્રભાવે કશા દબાવ કે તનાવ વગર સહજપણે જીવનનિર્વાહ કરે છે, તટસ્થતાપૂર્વક વર્તે છે, આત્મલક્ષને ભજે છે અને આત્મ ભાવને માણે છે. તેથી જ કહ્યું : ૧૧ અહા! સમદ્રષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતગત ન્યારા રહે, (જ્યુ.) ધાવ ખિલાવે માળ. (શ્રી લાલા રણજિતસિંહકૃત બૃહદ આલોચનાપાઠ) “હાવભાવ વિવિધના કરતી, દૃષ્ટિ આડી અવળી ફરતી, હેલ નજરથી યુવત જેમ ચૂકે નહુ રે. જ્ઞાની જ્ઞાનદશાના દાર કદી ચૂકે નહિ રે,” (અજ્ઞાત) “આસક્ત નહિ જે ક્રચાંય, મળે કાંઇ શુભાશુભ, ન કરે કે શાક તેની પ્રજ્ઞા થઈ સ્થિર.” ૪ (સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ, શ્રી ભગવદ્ગીતા) ધ્યાનમાર્ગના સાચા સાધક સમ્યગ્ દૃષ્ટિવાન અને શીલવાન હોય છે. સમતારસથી તેનું અંતરંગ સભર હાય છે. વ્યવહારમાં વિવેકપૂર્વક સભાનપણે વર્તે છે. તેમાં અનુકૂળતા હા – પ્રતિકૂળતા હા, શુભયોગ હૈ। – અશુભયોગ હા, સુખદ પરિસ્થિતિ હ। – દુઃખદ પરિસ્થિતિ હો, આવા વિવિધ સંચેગામાં અંતર વિશુદ્ધિમાં સ્થિર Page #37 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન રહેવું તે ધ્યાન સાધકની અંતરદશા છે. આધિ, વ્યાધિ અને ‘ઉપાધિના ભયમુક્તસમી તે પ્રગટ સમાધિ છે. ધ્યાન-સમાધિની આંશિક સ્વાનુભૂતિનું જ્ઞાન સામર્થ્ય પણ ભૂતકાળના સૂક્ષ્મ દેને, સત્તામાં રહેલી કર્મજન્ય પ્રવૃતિઓને અને પૂર્વ સંયેગાદિને કારણે વર્તમાનની અસવાસનાઓના પ્રદૂષણને પ્રાયે નષ્ટ કરે છે. ધ્યાનમાર્ગના આવા પરમ રહસ્યને જાણીને ભવ્યાત્માઓ આ માર્ગનું અવલંબન કરે છે. જ્ઞાનીઓએ પ્રકાડ્યું છે કે, ભવસાગરરૂપી મહાસમુદ્રને તરવા માટે ધ્યાન નાવરૂપ છે. સપના ફૂંફાડાથી જીવજંતુઓ કે માનવી દૂર નાસી જાય છે, તેમ આ માર્ગની આરાધનાના સામર્થ્ય વડે કર્મ, ક્લેશ, સંઘર્ષ, બિંદ્ધ આદિ મહદ્અંશે દૂર થાય છે. આત્મશ્રદ્ધાને રણકાર ફૂફાડાની જેમ કર્મ આદિને પડકારતે રહે છે. સાધકના જીવનમાં ગુણરાશિ ઊમટે છે. અને જીવન આનંદ, મંગળ અને પ્રસન્નતાથી પુષ્પકળીઓની જેમ ખીલી ઊઠે છે. શ્રી સદગુરુ પ્રવચનરૂપી અંજન: ધ્યાનનું આવું પરમ સત્ત્વ જાણીને, નાણીને અને માણીને યોગીઓએ તેને જગત સમક્ષ પ્રગટ કર્યું. જગતનાં બાહ્ય પ્રલોભનોથી ગ્રસિત થયેલા જીવ આ માર્ગનું રહસ્ય સમજશે તે, અંતરમાં રહેલું અપ્રગટ સત્ ધ્યાન દ્વારા પ્રગટ થશે. એ પ્રગટ કરવું તે માનવનું સર્વોત્તમ શ્રેય છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન, જિનેશ્વર, દયનીયણ નિહાળે જગધણી મહિમા મેર સમાન જિનેશ્વર, (શ્રી આનંદઘનજી કૃત ધર્મજિન-વન) જીવમાત્રમાં આત્મસત્તા વિલરસે છે. માનવદેહમાં તે પ્રગટ થવાની વિશેષ સંભાવના છે. પરંતુ વિરલ જીનું જ તે પ્રત્યે લક્ષ Page #38 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ ૧૩. હોય છે. દેહદેવળમાં આવું પરમ નિધાન વિરાજમાન હોવા છતાં છે તેને બહાર શોધવા પ્રયત્ન કરે છે : આ જ સ્તવનમાં એ વાત સ્પષ્ટપણે કહી છે? “પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલધી હે જાય, જિનેશ્વર જ્યોતિ વિના જુઓ જગદીશની અંધ અંધ પલાય જિનેશ્વર, એક પ્રગટેલા દીવા વડે અન્ય દીવાઓને પ્રગટાવી શકાય છે. આત્મશ્રદ્ધા વડે કમથી પરમતત્વની પ્રાપ્તિ થાય છે. તેને માટે એકાન્તમાં ધ્યાનાભિમુખ થવું જરૂરી છે. પ્રારંભમાં સાધક જ્યારે એકાંતમાં બેસે છે, ત્યારે સંસ્કારવશ મનમાં વિકલ્પ અને વિચારોને ભારે કોલાહલ જણાય છે, પણ તેથી અકળાવું નહિ. એ વિકલ્પ કે વિચારો કેવળ અશુભ જ હતા નથી. તેમાં આંશિક પ્રશસ્તધારા હોય છે, તેથી પ્રયત્નપૂર્વક શુભાશુભ વિચારોની ગૌણતા કરી જ્ઞાનની મુખ્યતા રહે તે પ્રયાસ કરે. જ્ઞાનધારા વડે ચિત્ત, સ્થિરતા પામે છે. અને તેમાંથી કઈ પળે ધ્યાનદશારૂપે પરિણમે છે. તે અનુભવ અવશ્ય થાય છે. આ સાધકનું અંતરંગ છે. જે આત્મવિચાર કે તત્વચિંતનને પ્રયાસ જ ન થાય તે ધ્યાનદશાના કમને પ્રારંભ જ શક્ય નથી. સાધક આત્મલક્ષે પુરુષાર્થ વડે આગળ વધતું જાય છે. સદુઉપદેશ તે ચક્ષુને અંજનના ઉપગ જેવો છે. અંજન વડે ચક્ષુને રોગ દૂર થાય છે તેમ સદુપદેશ વડે અંતરદષ્ટિ ખૂલે. છે. દોષ દૂર થાય છે. સાધનામાં વિવેકનું સ્થાન પરમાર્થમાર્ગમાં વિવેકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. સત્યાસત્યની, આત્મા-અનાત્માની અથાત્ જડ-ચેતનની યથાર્થ સમજ તે વિવેક છે. જીવનસાધનામાં વિવેક વડે સાધક પરમાર્થમાર્ગને સરળતાથી સાધી. Page #39 -------------------------------------------------------------------------- ________________ * ૧૪ ધ્યાન એક પરિશીલન મહાવીર પ્રભુને ઉપદેશ છે કે સાધુ (સાધક) વિવેકથી બેસે, વિવેકથી ઊઠે, વિવેકથી ચાલે, વિવેકથી બેલે, વિવેકથી આહાર લે, એમ સર્વ ક્રિયા વિવેકપૂર્વક કરે. માનવ માટે કેવળ ખાવું, પીવું, હરવું કે ફરવું તેમાં આત્માનું શ્રેય નથી, તેવા જીવનનું કંઈ મૂલ્ય નથી. વિવેકનો અર્થ કેવળ “આ કરવું અને આ ન કરવું, તેટલે મર્યાદિત નથી. વિવેકને અર્થ વિશદતાથી વિચારતાં તેમાં સતત આત્મજાગૃતિ પણ આવી જાય છે. તે મુક્તિનું એક અમેઘ સાધન છે. દેહભાવથી અને મને ભાવથી ઉપર ઊઠી જવું તે અપ્રમાદ છે. તેને મન પૂર્વ પ્રારબ્ધયેગે જે કંઈ ક્રિયા થાય છે તે સહજ છે, અને તેને જ્ઞાનીઓ સહજ સમાધિ કહે છે. આત્માની ચેતનાના પ્રકાશ વગર મોટામેટા તેજના ગોળાની ‘ઉપસ્થિતિ હોવા છતાં દશ્ય પદાર્થો ચક્ષુગોચર થતાં નથી, આ નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે. ચેતનાને પ્રકાશ ચક્ષુને સહાયક છે, પરંતુ આ ચક્ષુદર્શન દેહજન્યભાવથી આવરિત છે, વળી તે ભાવની પાછળ મનની સ્મૃતિને ભૂતકાળ પડ્યો છે. તેથી બાહ્ય પદાર્થને સંસ્કારજન્ય વિષયાકારે જેવાથી ચેતનાની શક્તિને હાશ થાય છે. વિવેક દ્વારા બાહ્ય પદાર્થની સાથેનું સાધકનું તાદાભ્ય શમે, સુખબુદ્ધિ છૂટે તે ચેતનાશક્તિ સઘન થાય, જાગ્રત થાય. જેમ સૂર્યના કિરણને કાચમાં સંગૃહીત કરવાથી અગ્નિ પેદા થઈ શકે છે, તેમ ચેતનાની શક્તિ સંગ્રહીત થવાથી એક મહાન આત્મબળ પેદા થાય છે, તે સત્તામાં રહેલા દોષને – કર્મોને નાશ કરે છે અને નવા દેને અટકાવે છે. સાધક આંતરબાહ્ય સમતુલા જાળવે છે. આ જ તેનું સામાયિક છે. સામાયિકની શુદ્ધ પ્રક્રિયાથી જીવન પરમવિશુદ્ધ થાય છે. ધ્યાન-સાધકને જીવનમાં કશું પ્રાપ્ત કરી લેવાની ઉત્કટતા થતી નથી. પિતાની અંતરઅવસ્થાને યથાર્થપણે ઓળખી લે છે અને બાહ્ય સંગોને પણ પારખી લે છે. ચેતનાની શથિી બાહ્ય પદાર્થના બુદ્ધિ સરા, બાધ પદાર્થની Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ ધ્યાન-સાધકને માટે અનાસક્તભાવ આવશ્યક અંગ છે. કેવળ બાહ્યત્યાગમાં જીવ સંગોને આધીન થઈ સમાધાન શોધી લે છે ત્યારે ક્વચિત્ આસક્તિમાં ખેંચાઈ જાય છે. માટે સાધકને જ્ઞાનીઓને સત્સંગ જરૂરી છે. જ્ઞાનીજને પ્રત્યેના આદર અને વિનય વડે સાધક નિર્વિને આ માર્ગે આગળ વધે છે. કેવળ દેહને દમવાથી કે મનને દબાવવાથી બંધનમુક્ત થઈ શકાતું નથી. સૂફમ મન સક્રિય છે ત્યાં સુધી પ્રમાદવશ વાસનાવૃત્તિઓ ઊઠશે, પરંતુ ધ્યાન દ્વારા, ચિત્તની એકાગ્રતા દ્વારા સૂફમ મનને જાણી શકાય છે અને તેને શાંત કરી શકાય છે. તે પછી નિર્વિકલ્પતાને કંઈક અંશ અનુભવાય છે. જ્ઞાનીને આ અનુભવ વારંવાર થાય છે. દીર્ધકાળના અભ્યાસ વડે સાધકને કવચિત્ કે ભૂમિકા અનુસાર એ અંશ અનુભવમાં આવે છે. જ્ઞાનીની અંતરંગ દશા : જ્ઞાની સવિકલ્પદશામાં અને નિર્વિકલ્પદશામાં સ્વરૂપને જાણે છે. નિર્વિકલ્પદશામાં જ્ઞાન દ્વારા સ્વરૂપને – શુદ્ધાત્માને જાણે છે. અને સવિકલ્પદશામાં બહારના યરૂપ પદાર્થોને સહજપણે જાણે છે. સવિકલ્પદશામાં પણ તેને મુખ્યપણે શુભ પરિણામ હોય છે. નિર્વિકલ્પતામાં સમસ્ત ભાવથી મુક્ત દશા હોય છે. જેટલી વીતરાગતા તેટલું આત્મિક સુખ. એ સુખ જ્ઞાનીને સવિકલ્પદશામાં ગૌણપણે હેય છે અને નિર્વિકલ્પદશામાં પરમ સુખ હોય છે. જ્ઞાનીને ચેતનારૂપ ફુરણે હેવાથી પાપ-ઉત્પાદક સંગથી પ્રાયે તે દૂર રહે છે, કવચિત્ તેને ઉદય હેય તે પણ જ્ઞાની સમ્યગુ.ઉપગમાં રહે છે, જેથી તેવા સંગે પણ જ્ઞાનને આવરણ કરતા નથી. નિજશક્તિ અનુસાર જ્ઞાની વારંવાર સ્વરૂપમાં લીન થતું રહે છે, તેથી સાંસારિક જ્હશે ખરી પડે અને ચિંતનમાં આત્મસુખની ઝલક અનુભવાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધ્યાન એક પરિશીલન ધ્યાનમાર્ગના અભ્યાસની ફળશ્રુતિ ધ્યાનમાર્ગ એ શુદ્ધાત્માને પ્રગટ કરવાના અને નિજસ્વરૂપને અનુભવવાના માર્ગ છે. પ્રારંભમાં સાધકને પ્રશ્ન થાય કે આ સાધના દ્વારા શું પ્રાપ્ત થશે? સાધના કરવાથી કશું મહારથી પ્રાપ્ત થશે તેવા ભ્રમ ન સેવવા. સાધના એ આવરણુયુક્ત વર્તમાન આત્માની દશાને નિરાવરણુ કરવાના શુદ્ધિમા છે. ત્રિકરણયાગે શુદ્ધિ થવી તે સાધનાનું હાર્દ છે. આહારાદિ અને આસનાદિ વડે કાયાશુદ્ધિ, મૌન દ્વારા વચનશુદ્ધિ, સંયમ અને તપ દ્વારા મનશુદ્ધિ સધાય છે. સ્વદોષનિરીક્ષણ અને તેના છેઃ તે પણ મનશુદ્ધિ પછી મનમુક્ત ચેતનસત્તા શું છે તે સમજાય છે અને અવશ્ય અનુભવાય, નિરપેક્ષ સુખને અનુભવ સંભવ બને છે. જીવ માત્ર જ્ઞાનગુણુ સહિત છે. વૃક્ષમાં ખીજ તિરહિત છે તેમ દરેક આત્મામાં શક્તિરૂપે પરમતત્ત્વ છુપાયેલું છે. આંતર-બાહ્ય અવરોધો દૂર થતાં આત્મા જ્ઞાતરૂપે પ્રકાશે છે. ખીજ જેમ જમીનમાં દટાઈને ત્યાં જ વિલીન થઈ પ્રકાશ-પાણી મળતાં અંકુરરૂપે ફૂટી નીકળે છે અને ક્રમે કરી વૃક્ષરૂપે ફાલે છે, તેમ બાહ્ય પદાર્થો સાથેની તન્મયતા શમે છે ત્યારે આત્મ-પરિણામ જ્ઞાનસ્વભાવમાં - આત્મભૂમિમાં વિલીન થઈ, પ્રજ્ઞારૂપે અંકુરિત થઇ, સમ્યગ્દર્શનરૂપે પ્રગટ થાય છે. અંતે પૂર્ણ જ્ઞાનરૂપે વિકાસ પામે છે. ફોતરા સહિત વાવેલું ખીજ જમીનમાં નાશ પામે છે પણ અંકુરિત થતું નથી, તેમ અહંકાર-મમકારના ફોતરા સહિતના પરિણામે પ્રજ્ઞારૂપે અકુરિત થતા નથી. અજ્ઞાનરૂપ તે પિરણામે આત્મગુણના ઘાત કરે છે. - હું અમુક છું, સંસારમાં માટે ગણાઉં છું, આવે નામધારી છું – એ ઇત્યાદિ ગ્રંથિ તૂટવાથી આત્મવિચાર જન્મે છે અને હું આત્મા' તેવું ભાન થાય છે. અહંકાર સહિતનું મૃત્યુ નવા દેતુ ધારણ કરાવે છે અને ‘હું'ને અવનવી ગતિમાં ભમાવે છે. તે પિરભ્રમણની સમાપ્તતાને આરંભ સમ્યગ્દર્શનરૂપ શ્રદ્ધા વડે થાય છે. એ શ્રદ્ધા યથાર્થ સમજની નીપજ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દયાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ કેદીને કારાગૃહ એ ગુનાત્મક સજાનું સ્થાન છે, તેમાં રહેવાથી બદનામ થવાય છે, તેવું સમજાય છે તેથી તેમાંથી છૂટવાની પ્રતીક્ષા કરે છે. દેહાધ્યાસ અને પદાર્થો પ્રત્યેને મેહ તે બંધન છે, સંતાપ છે અને સુખાભાસ છે એવી સમજ આવશે ત્યારે જીવ છૂટવાને યથાર્થ પ્રયાસ કરશે. દુઃખ કે સંતાપને કષાયજન્ય ભાવોથી ટાળવા પ્રયત્ન કરે તે તે ટળતાં નથી, તે મિથ્યા ઉપાય છે. નિર્ધન ધનવાનની ઈર્ષા કરે છે તેનું દુઃખ ન ટળે. પતે ધન મેળવવા સાચી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે, જે મળે તેમાં સંતોષ માને તે દુઃખ દૂર થવાની શક્યતા છે. અંધારામાં કે જંગલમાં ભૂલે પડેલે પથિક કેઈ અવાજ સાંભળી તે દિશા પકડે છે અને તેને આધારે માર્ગ શોધે છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલે માનવ, જ્ઞાનીના વચનને સાંભળીને અને સમજીને માર્ગ પકડી લે અને વિનય તથા શ્રદ્ધાપૂર્વક પગ ઉપાડે તે જ્ઞાનમાર્ગ સંપ્રાપ્ય થાય છે. ધ્યાન શુદ્ધાત્માનું સીમાચિહ્યું છે. તેથી આ માર્ગમાં પ્રેમપૂર્વક પ્રવેશ કરે તે માનવ જીવનનું ઉત્તમ ધ્યેય છે. . યુવાચાર્ય મહાપ્રજ્ઞ રચિત “મHIM Tછામ” ગ્રંથમાં કથન છે કેઃ “શાંતિ અને સમાધિની ખેજ દરેક માનવની મંજિલ છે. તેને માટે પરમ સત્યને સાક્ષાત્કાર જરૂરી છે. આત્માને સ્વીકાર કરવાથી આત્મા–પરમાત્માનું એક્ય સધાય છે. જે પિતાનું શરણુ શેધતું નથી તે અન્યના શરણથી નિશ્ચિત થઈ શકો નથી. આધિ, વ્યાધિ, ઉપાધિ-ત્રિવિધ તાપ સમાધિથી શમે છે. સાધક સમાધિમાં જઈ શકે છે, ધ્યાન તે દિશાને અભિગમ છે. મનુષ્યનાં વાણી અને વર્તનમાં, કથનમાં અને આચારમાં અંતર રહેશે ત્યાં સુધી સંસાર ઊભે છે. મનુષ્યની બે અવસ્થા છેઃ (૧) છદ્મસ્થતા (સંસારી), (૨) વિતરાગતા (પૂર્ણતા). મનુષ્યને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધ્યાન એક પરિશીલન જ્યાં સુધી જીવનના મૌલિક સિદ્ધાંતમાં કે આત્મશ્રદ્ધામાં રસ નથી ત્યાં સુધી સંસાર ટકે છે. મનુષ્યને પોતાના ઇંદ્રિયજન્ય સુખમાં, મનની કલ્પનાઓમાં, કંઈક થવામાં કે વ્યક્તિત્વમાં રસ છે, ત્યાં સુધી સંસારમાં આવાગમન છે. વ્યક્તિત્વની દોડ મનુષ્યને સાચા સુખથી વંચિત રાખે છે. ધાર્મિક ક્રિયાઓ એક સ્કૂલ વિશ્રામ જેવી થઈ પડી છે. નિદ્રા દેહ અને મનને વિશ્રામ આપે છે. ધર્મકિયાએ પ્રવૃત્તિને રૂપાંતરરૂપે વિશ્રામ છે, જ્યારે દયાન એ દુઃખમાત્રથી વિશ્રામ છે. મનુષ્ય જ કર્મથી અને અકર્મથી સમતુલા લાવી શકે છે. કર્મપ્રેરણાને શાંત કરી શકે છે. પશુમાં આ શક્તિ મુખ્યપણે નથી, માટે મનુષ્ય કર્મનું, કર્મવૃત્તિનું સંશોધન અગ્રિમતાએ કરવું જરૂરી છે. સંશોધન સાચી દિશાથી થાય તે જીવન નિર્બોજ બને છે અને પ્રતિકિયાથી ભારે બને છે. એક વ્યક્તિએ બીજી વ્યક્તિને એક ચૂંટી ભરી, બીજી વ્યક્તિએ ચૂંટી ભરનારને તમાચો લગાવ્યું. આમાં ગાલને, હાથનો કે આંગળીઓને શું દોષ છે? હાથ અને આંગળીઓ વડે નમસ્કાર જેવી સક્રિયા પણ થઈ શકે છે. તેથી હાથ, ગાલ કે આંગળીએનું સંશોધન જરૂરી નથી, પણ તે હાથને સક્રિય કરનાર વૃત્તિએનું સંશોધન જરૂરી છે. મનુષ્ય હાથથી થતી ક્રિયાને જુએ છે અને હાથથી બદલો લેવા પ્રયત્ન કરે છે, તેમાંથી જ વેરાનુબંધ સંગેને જન્મ થાય છે. એમ પરંપરાએ કર્મની શૃંખલા પદા થાય છે. ' ધ્યાન જેવા અકર્મ માર્ગથી કર્મ તૂટે છે. વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ નહિ પરંતુ પ્રવૃત્તિ અને વૃત્તિનું સંશોધન થાય તે કર્મજન્ય શલ્ય શમે છે. અંતે અહમ, વિસર્જન થઈ આત્મા અહંમ બને છે. ધ્યાનમાર્ગની સિદ્ધિમાં પ્રારંભથી અંત સુધી આત્મસંશોધન Page #44 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ ૧૯ અને આત્મચિંતન-વિચાર એ ઉત્તમ સાધન છે. તેમાં આત્માર્થ સમાય છે.” આવે જ્યાં એવી દશા સદ્દગુરુબાધ સુહાય, તે બોધ સુવિચારણું ત્યાં પ્રગટે સુખદાય, (ગાથા ૪૦) જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન, જે શાને ક્ષય મોહ થઈ. પામે પદ નિર્વાણ (ગાથા ૪૧) –શ્રીમદ્ રાજચંદ્રજી રચિત શ્રી આત્મસિદ્ધિ શાસ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનના સાધકે ભ્રમમુક્ત થવું ધ્યાન વિષેની સરળ અને સાચી સમજ - સાધકે સૌપ્રથમ એ વાત સ્પષ્ટપણે સમજી લેવી કે, ધર્મધ્યાન અને ધર્મક્રિયા વચ્ચે અંતર છે. સામાન્ય ભૂમિકાએ ધર્મઅનુષ્ઠાનમાં શુભભાવ સેવાય છે પણ તેમાં ચિત્તની સ્થિરતારૂપે ધ્યાનને પ્રયોગ કે અનુભવ હતો નથી. વળી કેવળ કુતૂહલવશ ધ્યાનની સીધી જ કેઈ વિધિ કરી લેવાથી કે આસનસ્થ થઈ ચક્ષુ બંધ કરીને બેસી જવાથી પણ ધ્યાન શું છે તેને અનુભવ થવાને સંભવ નથી. ધ્યાનમાર્ગના જિજ્ઞાસુએ, પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે તેમ મનઃશુદ્ધિ, અંતરનિરીક્ષણ, વિવેક અને સ્વરૂપના જ્ઞાન જેવી ભૂમિકાનાં સેવન વડે ક્રમે કરીને અવરોધને દૂર કરવા, અને તે માટે પ્રામાણિક પ્રયાસ કરે અત્યંત આવશ્યક છે. જીવનમાં વાસના-વૃત્તિઓની પ્રબળતા હોય અને સીધાં જ કુંડલિનીની જાગૃતિ કે શક્તિપાત જેવાં સાધન વડે ધ્યાનમાર્ગને યથાર્થ અનુભવ શક્ય નથી. એ તે કાલ્પનિક સાધનોના ભ્રમમાં પડી ભૂખ બનવા જેવું છે, કારણ કે તેમ કરવાથી પરમાર્થસાધક ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી, પણ પુરુષાર્થ પાછા પડે છે તે અહીં આપેલા દષ્ટાંતથી સમજાશે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ દૃષ્ટાંત ચંદ્રગુપ્ત મૌર્યના સમયના એક પ્રસંગ છે. ચાણકચ એક વિચક્ષણ થ્રાહ્મણ હતા. તે એક મહાન રાજનીતિજ્ઞ તરીકે પંકાયા તે પહેલાંના આ પ્રસંગ છે. ચાણકયે, ચંદ્રગુપ્તને, મગધની ગાદીએ બેસાડવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી હતી. સયાગાધીન અનેને પ્રારંભમાં ગુપ્તવેશે જગલામાં રખડવું પડતું હતું. વળી તક મળે મગધ પર હુમલા કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી ન હતી. ૨૧ આમ ગુપ્તવેશે જંગલમાં રખડતાં રખડતાં ચાણકય એક વાર એક વૃદ્ધા બ્રાહ્મણીને ત્યાં ભેાજનાથે જઈ ચઢયો. તે જ વખતે બ્રાહ્મણીએ રસોઈમાં ખીચડી તૈયાર કરી હતી. વૃદ્ધા ચાણુકચને એળખતી ન હતી. તે સમયમાં બ્રહ્મદેવાને ભાજન આપવું તે ગૃહસ્થ માટે સુકૃત્ય મનાતું. વૃદ્ધાએ પ્રેમપૂર્વક ચાણકય માટે ભાજનની યાગ્ય વ્યવસ્થા કરી, ભૂદેવને આસન પર બેસાડયા અને થાળીમાં ગરમ ગરમ ખીચડી પીરસી. ચાણકય તે ઉતાવળમાં હતા અને ક્ષુધા-તૃષાથી પીડિત હતા. જેવી ખીચડી થાળીમાં પીરસાણી કે તરત જ તેણે વચમાં હાથ નાખી ખીચડી ખાવાના પ્રયત્ન કર્યો, પણ ખીચડી ગરમ હાવાને કારણે તેણે તરત જ સિસકારા કર્યાં અને હાથ પાછો ખેંચી લીધેા. સિસકારા સાંભળી વૃદ્ધા બેલી કે, “હે ભૂદેવ! તમે પણ ચાણકય જેવા મહામૂખ છે!” આ સાંભળી ચાણકય આશ્ચર્ય પામ્યા. તેથી તેણે પૂછ્યું કે, “માતાજી! તમે ચાણકયને મહામૂખ કેમ કહ્યો ?” વૃદ્ધા : “સાંભળ, ચાણકય ચંદ્રગુપ્તને રાજગાદી અપાવવા ગુપ્તવેશે મગધ ઉપર સીધા નાના નાના હુમલા કરે છે અને એમાં એને નિષ્ફળતા મળે છે. તેને બદલે તે મગધનાં આજુબાજુનાં નાનાં રાજ્યાને વિશ્વાસમાં લે કે જીતે, પછી લશ્કર ભેગું કરે, સૈનિકોને કેળવે અને એકઠા કરે, આમ તાકાત વધારી પછી મગધ પર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨. ધ્યાન એક પરિશીલન હમલે કરે તે સફળતા પ્રાપ્ત થાય. તે ચાણક્યની જેમ ખીચડીમાં સીધે વચમાં હાથ નાખે અને દાઝવાથી હાથ પાછો પડ્યો, તેને બદલે આજુબાજુની ખીચડી ખા. તે દરમ્યાન વચ્ચેની ખીચડી ઠંડી થશે, તે તું નિરાંતે ખાઈ શકીશ. તે ખીચડીમાં વચ્ચે સીધે હાથ નાખે તેથી મેં તને ચાણક્ય જે મહામૂર્ખ કહ્યો.” વૃદ્ધાની વાતને મર્મ સમજી ચાણક્ય તે નીતિ અપનાવી. મગધની ગાદી મેળવી અને મહામૂર્ખતાથી છૂટ્યો. આ ઘટનાને સાર એ છે કે, ધ્યાન જેવા સૂમિ માર્ગમાં જતાં પહેલાં આજુબાજુની ભૂમિકા તૈયાર કરવી. યથાર્થ ભૂમિકા વગર આ માગે જવાથી પુરુષાર્થ પાછું પડે છે. ધ્યાનની અનેકવિધ રહસ્યમય વાતે સાંભળીને, જેવા કે શક્તિપાત, મુખરસ કે સ્પર્શથી સાક્ષાત્કાર થવે, તેવા લલચાવનારાં સાધનોથી ધ્યાનદશા પ્રાપ્ત કરી લેવાની ઉતાવળ તે મૂર્ખતા છે, એક ભ્રમ છે. આ માર્ગમાં અનુભવી જ્ઞાની, પવિત્ર સ્થળ, એકાંતવોસ, યથાર્થ માર્ગદર્શન વગેરે સહાયક સાધને છે, પરંતુ ધ્યાનદશાને કે ત્રણ દિવસમાં કે કઈ સાત દિવસમાં સાક્ષાત્કાર કરાવી દેવાને દા કરે છે. કુતૂહલવશ, ભ્રમણવશ કે અંધવિશ્વાસને વશ થઈ અનેક લેકે તેવા કાર્યક્રમોમાં ભાગ લઈ સંતેષ માને છે, પણ આ રીતે અસદ્દગુરુએ તેમને છેતરી લે છે તેની તેમને ખબર જ નથી હોતી. સાધકનું અને શ્રી સદગુરુનું મિલન વ્યવહારમાં જેમ ઝવેરાત લેવા ઝવેરીને ત્યાં જવું પડે, મીઠાઈ લેવા કંઈને ત્યાં જવું પડે, તેમ આત્મજ્ઞાન – ધ્યાનના માર્ગદર્શન માટે આત્મજ્ઞ કે સમદશી પુરુષને સંપર્ક અને સેવન જરૂરી છે. તેમને પવિત્ર પ્રેમ, કલ્યાણની ભાવના, નિર્દોષ માર્ગદર્શન અને શુદ્ધ આચાર અધિકારીને પાત્ર થવા અને ધ્યાનમાર્ગના યાત્રી થવા શક્તિપાતરૂપ નીવડે છે. તેમના નિર્મળજ્ઞાનની એ રેખા છે. આ માગ ઘણે વિશદ અને સૂક્ષમ હોવાથી તેમાં અનુભવસિદ્ધ જ્ઞાની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ અને ધ્યાનમાર્ગના સાચા જિજ્ઞાસુ એમ બંનેનું સુખદ અને સફળ મિલન જરૂરી છે; અને એ થાય તે પછી જિજ્ઞાસુ સ્વપુરુષાર્થ વડે આ માર્ગના જ્ઞાતા બને છે. શક્તિપાત ઇત્યાદિ સાધના દેહાશ્રિત છે, તે દ્વારા મન જડરૂપ શૂન્યતા અનુભવે છે, તે ધ્યાન નથી. અષ્ટાંગયોગની ક્રમિક સાધના દ્વારા પ્રાપ્ત થતી દૈહિક શક્તિ અને સિદ્ધિએથી આગળ જતાં ઉપર ઊઠવું પડે છે. કોઈ એક અંગ સાધ્ય કર્યે ધ્યાનદશા અનુભવાતી નથી. દૈહિક શક્તિઓનું વિકસવું તે સ્થિરતા માટે એક સાધન માત્ર છે, સાધ્ય નથી કે તે આત્મસાક્ષાત્કાર પણ નથી. જિજ્ઞાસુ સાધકને બેધ દ્વારા યથાથ ભૂમિકાએ આત્માનુભવ થાય છે. “તે જિજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુ ખેાધ; તેા ધામે સમકિતને વતે અંતર શેાધ, ૧૦૯ —શ્રી આત્મસિદ્ધિ ધ્યાનની સમગ્રતા શું છે? ૧ ધ્યાન એ આત્માના અસ્તિત્વની– અનુભવની પ્રબુદ્ધ, આનંદમય અને નિષ્કપદશા છે. ચૈતન્ય આત્મા એક પૂર્ણ, અચલ અસ્તિત્વ છે. સૂર્ય આડે વાદળ વડે પ્રકાશ આવરાઈ જાય છે, તેમ ત્રિકરણ ગાનાં આવરણા વડે કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને ને-કમના (શરીર, સ્ત્રી-પુત્રાદિ) આવરણ વડે પરમપદ અપ્રગટ રહ્યું છે. તે આવરણાનો આત્યંતિક નાશ થતાં એ જ અસ્તિત્વ પૂર્ણ પરમાત્મારૂપે પ્રગટ થાય છે. શાસ્ત્ર બાહ્ય પદ્ઘાર્થો વડે જ સુખ મળે છે, તેવી માન્યતાને કારણે તે મેળવવાની તૃષ્ણા, જગતમાં યશ-કીર્તિ મેળવવાની આકાંક્ષા, ‘હું' કોઈના પતિ, પિતા, પુત્ર, મિત્ર, ઉદ્યોગપતિ કે કરોડપતિ વગેરે છું, અને તે મારી મોટાઈ છે તેવું ભાન, એથી પણ કઈક ૧. નાક –કમ જેવાં Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઃ એક પરિશીલન વિશેષ થવાની મહત્ત્વાકાંક્ષા અથવા હું સાધન-સંપત્તિ હીન છું, દુઃખી છું કે રેગી છું, તેવી સતત વ્યાકુળતા; વળી કઈક ધર્મમાર્ગમાં પ્રવેશ થયે હેય તે “હું ધમ, ત્યાગી, સંયમી છું તેવું અભિમાન, અને તેમાં સુખ-દુઃખની કલ્પના કરવી – આ બધી અજ્ઞાન અને મેહજન્ય દશા છે, પરભાવ અને પરિચિતન છે. તેમાં ચેતના ખંડિત હોય છે, ધ્યાનની સમગ્રતા કેળવવામાં આ મેટા અંતરાયે છે. પિતાની વૃત્તિઓ પરત્વે જાગૃતિ આવે તે વાસનાઓ શિથિલ થાય છે. જેમ જેમ વિશુદ્ધિ થતી જાય તેમ તેમ આત્મવિચારની સઘનતા વધતી જાય છે અને તેનું સાતત્ય ટકી રહે છે. તે પછી ધ્યાનની સમગ્રતા શું તેને અનુભવ થવા લાગે છે. એ અનુભવના રસાયણમાંથી જે વર્તન-વ્યવહાર થાય છે, તે નિર્દોષ અને નિર્મળ હોય છે. ધ્યાનમાર્ગમાં ચિત્તની સ્થિરતા જેટલું જ સ્થાન ચિત્તની નિર્દોષતા અને નિર્મળતાનું છે. ધર્મકિયા જીવન-સન્મુખ હોય તે તે ધર્મધ્યાનરૂપે પરિણમે ખરી. જીવન-સન્મુખતા તે જ સાચી ધર્મક્રિયા છે, આત્મબેધ છે. ધ્યાનમાગ અતિ સૂક્ષ્મ છે. સમગ્ર ચેતનાના અનુભવનું એ સત્ય છે. સૂકમ દોષ કે વિભાવ દશા સાથે આ અખંડ માર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. માટે પ્રથમ પગલું સાચી દિશામાં ભરવા આત્મજ્ઞાન, “સ્વ”નું જ્ઞાન, આત્મવિચાર, વિવેક, જાગૃતિ અને જીવનવિશુદ્ધિ એ પાયાની અને મહત્વની જરૂરિયાત છે. આત્મબોધ વડે ધ્યાનને ધેરમાર્ગ શું છે તે સમજાય છે. તે માર્ગની યાત્રા માટે જીવનકમ સુવ્યવસ્થિત અને સુજિત હે જરૂરી છે, ધ્યાન શુદ્ધ અસ્તિવને અનુભવ મેળવવા માટેની અંતરયાત્રા છે. સરળ ચિત્ત અને વિશાળ હૃદય એ સાધકના ઉત્તમ ગુણે છે. તે વડે જીવનમાં સહજતા આવે છે. તે પછી સાધક આ કલ્યાણયાત્રાને પાત્ર થાય છે, એ કેડીને કંડારવા જીવનચર્ચામાં પરિવર્તન અને શુદ્ધિ આવશ્યક છે. વિષયેની વિરક્તિ વગર અને Page #50 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ ૨૫ આત્મજ્ઞાનના અભ્યાસ વગર આ સમગ્રતાની યાત્રા શકય નથી. ધ્યાન એ મનાભૂમિકાની ઉપરની દશા હોવાથી તે જ્ઞાનરૂપ અર્થાત્ પ્રકાશમય છે. આ માર્ગના સાધક પ્રજ્ઞાવંત હોય છે. તેથી ધ્યાનદશાની અલકના આંશિક અનુભવમાં પણ તેને સાચું સુખ અને પરમશાંતિ મળે છે અને તે અનુભવને માટે સાધક વારવાર નિવૃત્તિમાં ધ્યાનના પ્રયાગ કરી લે છે. કઈંક પ્રાપ્ત થાય, કઈક દેખાય એવી આશાલક્ષી કલ્પનાએ અહીં વિરામ પામે છે. અજ્ઞાન પ્રત્યે, તેના પ્રકારો પ્રત્યે, ચિત્રવિચિત્ર સંકલ્પવિકલ્પે પ્રત્યે, સંસ્કારયુક્ત મન પ્રત્યે સાધક જાગ્રત રહી સ્વાધીન થતા રહે છે. આ માર્ગના દ્રષ્ટાએ આત્મકલ્યાણ અર્થે મનથી ઉપર ઊડવા, સંઘર્ષ અને દ્વન્દ્વોથી મુક્ત થવા, યાનમાર્ગની શોધ કરી છે. વાસ્તવિક ધ્યાન શું છે તેની સમજ આપતાં કહ્યું છે કે, - ચૈતન્યનુ ં અત્યંત સ્થિર થવું તે ધ્યાન છે,’ ધ્યાન એ મુક્ત જીવનની કળા છે જગતની કોઈ પણ કળાના ક્ષેત્ર કરતાં સિદ્ધ ધ્યાનયેાગીના જીવનની કળાનું હાર્દ નિરાળું છે, તેમાં મુક્ત જીવનની સૌરભ છે. પૂર્વના કલ્પિત આગ્રહે કે મિથ્યા માન્યતાએથી મુક્ત મનવાળા સાધક આ કળાને પાત્ર હોય છે. પૂર્વેની સ્મૃતિ, પ્રવૃત્તિ કે મનના પ્રદેશેામાં ઊઠતી ચિત્ર-વિચિત્ર આકૃતિઓનું વિસર્જન થતાં ધ્યાન શું છે તે સમજાય છે. જગતના વિધવિધ સંબંધેા, પ્રસંગો, વાણી, વિચાર, ભાવ, વર્તન વગેરે કંઈ ને કંઈ સંસ્કાર ચિત્ત પર મૂકતાં જાય છે. તે સંસ્કારમાંથી સ્મૃતિ બને છે અને તેમાંથી પ્રકૃતિ બને છે. તે પ્રકૃતિના કારણે ગમા-અણુગમા, અનુકૂળ-પ્રતિકૂળ, સ્વીકાર-અસ્વીકાર અને સુખ-દુઃખની લાગણીઓની મનમાં આકૃતિઓ રચાય છે. તે સંસ્કારરૂપે કાર્ય કરે છે. તેથી આત્મજ્ઞાનને મહાઅવરોધ ઉત્પન્ન થાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધ્યાન એક પરિશીલન ધ્યાન દ્વારા અને ધ્યાનદશા પ્રાપ્ત થયે, જ્ઞાનની સક્રિય મનેભૂમિકા પર સ્થાપિત થયેલી સ્મૃતિ અર્થાત પ્રજ્ઞા, ઉપરોક્ત પ્રકૃતિ અને આકૃતિને દૂર કરે છે. આત્મજ્ઞાનરૂપે પ્રાપ્ત થતી આ ફળશ્રુતિ અનંતને અજવાળે છે. આ માનવજીવનની એક મહાન ચમત્કૃતિ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ક્ષમાપનાના શિક્ષાપાઠ પદમાં કહ્યું છેઃ “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે.” આત્મપ્રકાશની એથે જીવનની બાહ્ય પ્રવૃત્તિ, મનની ચંચળ ગતિ અને પૂર્વની મતિ (આગ્રહ) ત્યાં શાંત થઈ જાય છે, એટલે કે ધ્યાન સર્વ લેશેથી મુક્ત થવાને સર્વોત્તમ ઉપાય છે. કેવું આશ્ચર્ય! પરમસુખ-શાંતિનું ઉત્તમ સાધન આ દેહમાં ઉપલબ્ધ હોવા છતાં માનવ કંગાલ અને દરિદ્ર બન્યું છે. એ દરિદ્રતા દૂર કરવાના ઉપાયના ભાન, સાન અને જ્ઞાન વગર જગતમાંથી સમ્રાટ, માંધાતાઓ કે અબુધ એવા માનવે ખાલી હાથે ભવાંતર પામ્યા જ કરે છે. પૂર્વભૂમિકા, ધ્યાનને અભ્યાસ અને અનાસક્તભાવ જેવી દશાવાળે સાધક આસનસ્થ થાય છે કે જીવનની તે ક્ષણે પુષ્પ જેવી નિર્દોષ અને હળવી બની જાય છે, જીવન સમભાવરૂપી સમતારસથી મઘમઘી ઊઠે છે અને સાધક જીવનની ધન્યતા અનુભવે છે. સમતાનું અમૃત સૂક્ષ્મ વિચાર, સૂમ ઉપગ, સૂફમ અવલોકન કે સૂક્ષમ ચિંતન વિના સમ્યવિચાર કે સમભાવ ધારણ થતું નથી. લેકલજાએ, લેકભયે, કલાગણુએ કે લેકમાન્યતાએ જે સમતા રહે તે મિથ્થા સમતા છે. પ્રતિકૂળ સંગમાં, પિતે નિર્ધારિત કરેલા પ્રસંગોની કે કાર્યોની નિષ્ફળતામાં, કે માનસિક માન્યતાઓથી વિપરીત વાતાવરણમાં, આત્મા એ સર્વને પ્રકૃતિજન્ય કે પૂર્વ પ્રારબ્ધને સંગ સમજે અને સદ્ભાવ વડે સમભાવમાં ટકી રહે તે સાચી સમતા છે. આ સમતાવાન સાધક ધ્યાનના સમયે સહેજે Page #52 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ ૨૭. શાંતિ અનુભવે છે. શાંતિ મેળવવા માટેના હઠપૂર્વકના પ્રયાસ ચિત્ત ઉપર તનાવ અને દબાણ લાવે છે. કેઈ વાર યંત્રવત્તા પણ આવી જાય છે. તેથી મને કંટાળો અનુભવે છે. અને શરીર થાક અનુભવે છે. તેમાંથી ક્યારેક ખેદ અને નિરાશા ઊપજે છે. તેથી જીવનની દરેક ક્રિયામાં સમભાવ એ સાધક માટે આવશ્યક અંગ મનાયું છે. તે માટે એકાંતે બેસી મનનું અવલોકન કરવું કે હજી મન શું ચાહે છે, તેને સ્વસ્થતાપૂર્વક કેમ આત્માભિમુખ કરવું?–તેને યથાર્થ ઉપાય કરી તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ. મનના મૂળ દૂષિત સંસ્કારનું આમૂલ પરિવર્તન એ જ ધર્મ છે. તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. સર્વથા મુક્ત થવું તે ધ્યેય છે.. આવા માર્ગનું જે ચિંતન કરે છે તે ધ્યાતા છે. ફ્લેશથી, પ્રપંચેથી કે ચંચળતાથી તાળાબંધી પામેલા મનને. અનુષ્ઠાન કે આલંબનની કેઈ ચાવી લાગતી નથી. “પ્રપંચે આવરેલું આત્મઘન વહ્યું જાય છે.' અંતમુખ પરિણામની ધારા વડે શુદ્ધ થયેલે ઉપગ અને. અનુભવ એ ચાવી છે. એ અનુભવથી આત્મભાવ સમતાથી રસાયેલા રહે છે. એટલે સાધક આહાર લે છે ત્યારે આહારને જાણે છે તે ખરે, પણ એના સ્વાદને માણતે નથી; એ જ રીતે તે સ્પર્શને. જાણે છે, પણ માણતા નથી, તે ગંધને જાણે છે, પણ માણતે નથી; ચક્ષુ વડે પદાર્થને જુએ છે, પણ વિકાર ઉત્પન્ન થવા દેતે નથી; અને મનની વૃત્તિઓને જુએ છે, પણ તેની પાછળ દોડતું નથી. કારણ કે સમતાનું અમૃત તેણે આસ્વાદું છે. “મનની કામના સર્વે છાડીને આત્મમાં જ જે; રહે સંતુષ્ટ આત્માથી તે સ્થિતપ્રજ્ઞ જાણવો.” ૨ વળી રાગ ને દ્વેષ છૂટેલી ઈદ્રિય વિષયો રહે, વશેન્દ્રિય સ્થિર આત્મા તે પામે છે પ્રસન્નતા. ૧૧ - શ્રીમદ્ ભગવદ્ગીતા : સ્થિતપ્રજ્ઞ લક્ષણ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધ્યાનઃ એક પરિશીલન એ ધ્યાનમાગ નથી આપણું સ્થૂલ જીવન મન અને ઇંદિયેની મર્યાદિત શક્તિ પર નિર્ભર છે. મનની માનેલી, ધારણ કરી રાખેલી કલ્પના વડે સુખદુઃખનું વેદન આપણે કરીએ છીએ, તેથી વિશેષ આત્મસંવેદનને આપણે જાણતા નથી. ઇદ્રિના વિષયે માણવા આપણે સ્પર્શ, રસ, ઘાણ, રૂપ અને શ્રવણની સહાય લેવી પડે છે. માનસિક ભૂમિકાએ આપણે રાગદ્વેષની લાગણીઓને અનુભવ કરીએ છીએ અને તેમાં સુખ-દુઃખને આરેપ કરીએ છીએ. આ રીતે સામાન્ય મનુષ્યનું જીવન કેંદ્રમાં જ પૂરું થાય છે. મહપુણ્યના યોગે કોઈ જવને સદુવૃત્તિઓ પ્રત્યે રુચિ થાય છે ત્યારે તેનામાં જીવનવિકાસની કે મનશુદ્ધિની જિજ્ઞાસા જાગે છે. અસદ્ભાવમાંથી ઉપર ઊઠવું અને સદ્ભાવમાં જવું એ ગાળે આંતરિક કટોકટીને હોય છે. તે સમયે જે યોગ્ય માર્ગદર્શક ન મળે તે જિજ્ઞાસુ કેઈ ને કોઈ ભળતી બાહ્યક્રિયાને, લેકરૂઢિને કે પરંપરાએ પ્રાપ્ત સંસ્કારને આધાર પકડી લે છે. બાહ્ય ધર્મકિયાને ધર્મધ્યાન માની લે છે તેથી અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ થતો નથી. ધર્મની બાહ્યકિયા એ આત્મધ્યાન કે જ્ઞાન નથી. અસકિયા અને અસતુપ્રસંગ ત્યજીને ધર્મની રુચિ થવી તે શુભચિહ્ન છે, પરંતુ મનથી ઉપર ઊઠવાની કે મનને લય થવાની એ કિયા નથી. તે ધ્યાનમાર્ગ પણ નથી. સાચા માર્ગની પ્રતીક્ષા કરવી મુંબઈ જવા નીકળેલ મુસાફર ગાડી બે કલાક મોડી હોય તેય મુંબઈની ગાડીનું પ્લેટફોર્મ છોડતું નથી. અને અન્ય સ્થળે - જતી ગાડીમાં બેસી જતું નથી; બે કલાક મોડે પણ એ સાચી ગાડીમાં જ બેસે છે. તેમ વીતરાગમાર્ગના જિજ્ઞાસુએ માર્ગદર્શક મળતાં વિલંબ થાય તો ધીરજ રાખી અનાસક્તભાવને કેળવી, પાત્ર થવામાં સમય જાય તે પણ, મૂળમાર્ગ ત્યજી અન્ય માર્ગે જવું નહિ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨ . ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ સ્થૂલ ક્રિયાઓથી મનની દિશા બદલાય છે, પણ મનને લય થતા નથી. એથી દોષને ઉપશમ થાય કે દેવ દબાય પણ સ્વત્વની અનુભૂતિ થતી નથી. વળી દબાયેલા દોષોને મૂળમાંથી છેદ પણ થતું નથી, તેથી નિમિત્ત મળતાં તે દે માથું ઊંચકે છે. ક્રોધને દબાવીને ક્ષમા ધારણ કરનારના, લેભને દબાવીને. ઉદારતા દર્શાવનારના, કામને દબાવીને બ્રહ્મચર્ય પાળનારના કે માયાને દબાવીને સરળતાને દેખાવ કરનારના દોષે તે સમય પૂરતા તે દબાઈ ગયેલા લાગે છે. પણ જે તેની અંતરંગ શ્રદ્ધા સાચા જ્ઞાનવૈરાગ્યસહિત મૂળમાંથી બદલાતી નથી તે તે આત્મવંચના થાય છે; પિતે પિતાથી છેતરાય છે. અને એવા ભ્રમમાં લાંબો સમય વહી જાય છે. એટલે જ્યાં સુધી મનને ઇંદ્રિયજન્ય સુખે ગમે છે અને તેની પ્રાપ્તિ માટે મનુષ્ય લાગે રહે છે, ત્યાં સુધી તે મનને બદલવાને બદલે સાધન બદલે કે સાધનેથી દૂર રહે તે પણ મનથી પાર નિજ ચેતના જાગ્રત થતી નથી. આ સાધક ધ્યાનમાગથી વંચિત રહી જાય છે. સાધક જે પોતાના મનની વાસનાનું અને તૃષ્ણાનું યથાતથ્ય. સ્વરૂપ સમજી લે કે તે અન્યભાવ છે, મારા માર્ગમાં અવરોધનું કારણ છે – તેને દૂર કરે, જ્ઞાનીના બોધને ગ્રહણ કરી સત્ય દિશા પકડે તે વિષય-કષાયે તરફની વાસના દબાવાને બદલે શાંત થઈ જાય છે. જીવન પ્રપંચથી આવરણયુક્ત હેય અને ધ્યાનમાર્ગની. અભિલાષા રાખવી કે જીવનમુક્તિનો માર્ગ મેળવવા મથવું તે આકાશપુષ્પવત્ છે. જીવનવ્યવહાર અહં અને મમત્વથી ગ્રસિત હોય, મૈત્રી આદિ સભાવથી મનોભૂમિ ભીંજાયેલી ન હોય, આત્માના અસ્તિત્વની નિઃશંકતા ન હય, આત્મા-અનાત્માના ભેદને બોધ પ્રાપ્ત થયે ન હોય, ત્યાં સુધી ધ્યાનમાર્ગમાં વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી. આજે માનવજીવન રેશમના દોરા જેવું લપસણું છે, તેમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ "૩૦ ધ્યાનઃ એક પરિશીલન વળી ગ્રંથિવાળું છે. રેશમના દોરાની ગાંઠ અને વળી તે ઉપર તેલ લાગ્યું હોય તે તે છોડવી દુઃસાધ્ય બને છે, તેમ જીવન મલિન હોય, પ્રપંચમાં રાચતું હોય, તે વડે મિથ્યાભાવની ગ્રંથિઓથી રૂંધાયેલું હોય તે તેમાંથી છૂટવું દુ:સાધ્ય બને છે. નિપ્રપંચ અને નિર્મળ જીવન ધ્યાનમાગને અનુરૂપ થાય છે. તેમાં નિષ્ઠાપૂર્વક વર્તવાનું કઈ વિરલા સાધકને જ સૂઝે છે. જેઓ પાત્રતા સહિત, - સન્નિષ્ટ થઈ, મહાન પ્રયત્ન દ્વારા અવકાશ મેળવે છે, તેમને જ્ઞાની મહાત્માને વેગ વહેલ મેડે કે એ છે-વધતે, જરૂર મળી રહે છે. દષ્ટિ-પરિવર્તન પછી શું બને છે? સાચે ધ્યાનસાધક આત્મા સાવધાનપણે જીવવામાં પ્રયત્નશીલ હોય છે. નિદ્રા જેવી ક્રિયામાં પણ થાકીને ઘસઘસાટ નિદ્રાધીન થતું નથી કે જેથી ચેતના સુષુપ્ત થઈ જાય. તે સ્વપ્નમાં સ્વપ્નરૂપ થઈ જતું નથી કે સ્વપ્નના પદાર્થોને સત્ય માનવા જે બેહોશ રહેતું નથી. નિદ્રામાં અને સ્વપ્નમાં ચેતના સુષુપ્ત થતી નથી, પણ મુખ્યત્વે જાગ્રત રહે છે. આવે સાધક વ્યાવહારિક પ્રસંગમાં, મનમોટાઈમાં અટવાતે નથી, અલૌકિક આનંદમાં ઓતપ્રોત થઈ જતો નથી, વ્યાવહારિક ફરજને સભાનતાથી પૂરી કરે છે. જેમ કેઈ ગરીબ વ્યક્તિ શુભ ગે શ્રીમંત થાય ત્યારે તેનાં ઘર, બહાર, ઊઠવા, બેસવા વગેરે સર્વકિયામાં પરિવર્તન આવે છે, તેમ ધ્યાનમાર્ગના ઉપાસકની બાહ્ય અને અંતરંગદશામાં આમૂલ અને અપૂર્વ પરિવર્તન આવે છે, તે તેના અનુભવની પ્રતીતિનું ફળ છે. | મનમાં રહેલા સૂક્ષ્મ દેને ધર્મની બાહ્ય કિયા વડે ઢાંકી શકાતા નથી. જેમ કે દાન આપીને માન મેળવવાની આકાંક્ષા વડે ધનવાંછના કે પરિગ્રહવૃત્તિને દેષ દૂર થતું નથી. પગમાં વાગેલા કાંટાને સોય જેવા સાધન વડે કાઢી શકાય છે, ત્યાં કાતર કાર્યકારી થતી નથી, તેમ દોષને કાઢવા ધર્મભાવ, જાગૃતિ, સમતા, પ્રેમ Page #56 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ ૩૧ અને પરિવર્તન જેવાં સાધના ઉપયાગી થાય છે. કેવળ બાહ્ય ક્રિયા વડે દોષો દૂર થઈ જતા નથી. જ્ઞાનીપુરુષાનું કથન છે કે, પ્રત્યેક પળે અજ્ઞાન અને અજાગૃતિને કારણે કર્મો પ્રવેશ કરી રહ્યાં છે. કર્મ એ જડનું રૂપ છે. વળી બીજી બાજુ દેહવ્યાપી આત્મપ્રદેશે ચેતનસત્તા પ્રગટતી હોય છે. અસવૃત્તિઓના જોરે બંનેનું સંમિશ્રણ થવા પામ્યું છે. એ સંમિશ્રણનું નિરીક્ષણ ચેતનના વહેતા નિર્દોષ સથી થાય તેા બંનેનું યથાતથ્ય સ્વરૂપ સમજમાં આવે છે. તે સમજને એધ કહા, સાક્ષિત્વ કહા કે યથાર્થ પરિવર્તન કહા, તે સ્થાપિત થતા જાય છે. તે પછી વિચાર અને આચારની ગુણવત્તા સહેજે પરિવર્તન પામે છે; આત્મા સંવેદનશીલતા અનુભવે છે; જેથી જીવનના સમગ્ર વ્યવહાર સમ્યક્રૂપે પરિણમે છે. તે પછી ધ્યાન શું છે તે સમજમાં આવે છે. પરિણામધારાનું ઉપયાગનું—મનનું—આત્મા પ્રત્યે વળવું તે ધ્યાનમાર્ગના પ્રવેશ છે. દૃષ્ટિપરિવર્તનના ~ અંતમુ ખતાના એ સુભગ સમય છે. ધ્યાનની અદ્ભુત દશા શુદ્ધ-ઉપયોગ અને સમતાધારી; જ્ઞાનધ્યાન મનેાહારી. કમ કલ‘કફ દૂર નિવારી: ' વરે શિવનારી આપ સ્વભાવમે રે અવધુ સદા મગનમે રહેના.” —મન ધનજી કૃત સજ્ઝાયમાંથી. શુદ્ધ ઉપયોગની પળેામાં મુનિજનાને ધ્યાનની ચરમસીમાએ સ્વરૂપદર્શન વિશેષપણે થાય છે અને અનુભવાય છે. ત્યાર પછી પરમ સમાધિદશા વર્તે છે. તે પરમસમાધિરૂપ મહાત્માઓને પ્રણમી, તે શુભભાવને ધારણ કરી યથાશક્તિ અને નિર્મળમતિપૂર્વક આ માગે આગળ વધવા પુરુષાર્થ કરવામાં માનવજીવનની સાર્થકતા છે. દેહમંદિરમાં વિરાજમાન સ્વસ્વરૂપમય પરમાત્માને પ્રગટ થવા દેવા અને તેનું દર્શન પામવું. તેમાં જ જીવનની ખરી મહત્તા અને સફળતા છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્થાન : એક પરિશીલન, આ વિષમકાળમાં અને સંઘર્ષાત્મક વાતાવરણમાં ધ્યાનાભિમુખતા શાંતિદાતા છે. કેવળ સંતાપ કે સંઘર્ષોથી બચવા ધ્યાનક્રિયામાં જોડાવું તે સ્થૂલ અભ્યાસ છે. વાસ્તવિક ધ્યાનમાગની ઉપાસના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી. દૂધના ઊભરાની જેમ શમી જાય. તે સાચી ઉપાસના નથી. વિચારે અને વિકલ્પનું શમી જવું તે ધ્યાન છે. ધ્યાનને અલ્પ અનુભવ પણ સંવેદનશીલ હોય છે. દીર્ઘકાલીન અભ્યાસ વડે ક્ષણને નીરવ અનુભવ જીવનને અજવાળે છે અને સમગ્ર જીવનમાં પરિવર્તન લાવે છે. સ્વયં પોતે આશ્ચર્ય પામે તેવું તે ક્ષણનું સામર્થ્ય છે. મનથી ઉપર ઊઠવાને આ ઉપાય છે. પૂર્ણ શુદ્ધતવનું દેહમાં પ્રગટવું, તે દેહ છતાં નિર્વાણ છે. નિર્વાણપદના સ્વામી-સંતે સિદ્ધાત્માના પ્રતિનિધિ છે. તેઓની નિશ્રામાં, તેમની જ્ઞાનદશાની શ્રદ્ધામાં આ માર્ગ સરળપણે સાધ્ય છે. ધ્યાન એ સ્વયં અનુભવની દશા હોવાથી તેની કઈ વ્યાખ્યા, અધ્યયન, ચિંતન કે સમીક્ષા કરવી તે ન્યૂન જ છે. તેથી એ દશાની સહજ ઉપલબ્ધિને પાત્ર થવા પ્રથમની ભૂમિકા માટે અભ્યાસ અને પુરુષાર્થ કરી દેવગુરુની કૃપા વડે આત્માર્થને શુદ્ધ સંસ્કાર દઢ કર. તે સંસ્કારને વર્ધમાન કરવા ચિત્તની એકાગ્રતા, વિકલ્પનું શમન, મન અને ઇદ્રિને સંયમ વગેરે ધ્યાનમાની યાત્રામાં પ્રેરણાદાયી છે. તેને યેગ્ય ભૂમિકા માટે અધ્યયન-સ્વાધ્યાય જરૂરી છે. સહજ શુદ્ધ ધ્યાનદશા માટે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૭૩પમાં પ્રકાશે છે કે, “વિષમભાવના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયાં હતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વર્તે છે, અને ભવિષ્ય કાળે વર્તશે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે, એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન.? Page #58 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ ધ્યાનથી ઉત્પન્ન થતી નિશ્ચલતામાં જે અપૂર્વ રસવિસ્તાર પામે છે તેને તે કઈ પ્રશસ્ત મનવાળા જ્ઞાની જ પામી શકે. તે મીઠે મધુર રસ નથી તે દ્રાક્ષમાં, નથી સાકરમાં, નથી સુધામાં, કે નથી લલનાના એક્ટર્બનમાં. આ રીતે ફળમાં રહેલી મહત્તા મનથી જાણુને તેમાં જેને રતિ થાય છે તે પૂર્વ ધ્યાનથી ઉત્પન્ન થતાં ફળમાં રહેલી મહત્તા મનથી જાણુને તેમાં જેને રતિ થાય છે તે પ્રૌઢ તેજસ્વી મહાત્માને યશલકમી શિધ્ર પ્રાપ્ત થાય છે. (શ્રી યશોવિજયજીકૃત અધ્યાત્મસારમાંથી Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ધ્યાનના પ્રકારો પ્રવર્તમાન કેટલાક આધ્યાત્મિક વર્તુળની સરખામણીમાં જેનદર્શનના ધ્યાનના પ્રકારમાં એક અલગ અને એક સૂત્રાત્મક પ્રકારની પ્રણાલિકા છે, તે પ્રકારનું નિરૂપણ ઘણું સૂક્ષમ છે. જૈનદર્શનમાં મુખ્યત્વે ધ્યાનને ચાર પ્રકાર દર્શાવ્યા છે : ૧. આર્તધ્યાન ૨. ધ્યાન ઈ અશુભધ્યાન, | શુભધ્યાન (શુદ્ધિના અંશે ૩. ધર્મધ્યાન સહિત) ૪ શુકલધ્યાન} સંપૂર્ણ શુદ્ધ ધ્યાન ધ્યાનના આ પ્રકારે વિષે શાસ્ત્રોક્ત પદ્ધતિની વિગત, પાછળ પરિશિષ્ટમાં વિસ્તારપૂર્વક આપવામાં આવી છે. અહીં તે માત્ર તે અંગેની સરળ અને સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવી છે. જેથી સામાન્ય સાધકને સમજવા માટે રુચિકર થઈ શકે. પ્રથમના બે પ્રકારમાં અશુભ ધ્યાનના શબ્દો જ સૂચવે છે કે, તે પ્રકારે અશુભધ્યાન છે. અને પરિભ્રમણનું કારણ હવાથી છોડવા ગ્ય છે. અંતનાં બે પ્રકારનાં ધ્યાન મેક્ષમાર્ગમાં ઉપકારી હોવાથી પુનઃ પુનઃ ઉપાસવા ગ્ય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ૧. આ ધ્યાન શું છે? આ એક અશુભ ધ્યાન છે. આર્ત એટલે પીડિત, તેમાં શેક, ચિંતા, ભય, આકુળતા જેવાં દુઃખનાં કારણે સમાયેલાં છે. આર્તધ્યાનના મુખ્ય ચાર પ્રકારે છે. ૧. પ્રિય વસ્તુના સંગમાં સુખબુદ્ધિ, તે મેળવવાની ઝંખના. ૨. અપ્રિય વસ્તુના સંગમાં શ્રેષબુદ્ધિ, તેનાથી છૂટવાની આકુળતા. ૩. ભેગનાં સાધનમાં સુખબુદ્ધિ, તેની પ્રાપ્તિની આકાંક્ષા. ૪. રોગમાં, તેનાથી છૂટી જવાની વ્યાકુળતા, શું થશે તેવો ભય અને ચિંતા. સામાન્ય માનવ અને જીવનસૃષ્ટિ નિરંતર આવા આર્તધ્યાન વડે પીડિત છે. જગતના પદાર્થોમાં અલ્પ પણ સુખબુદ્ધિ, કે તે પ્રત્યેની સુખદુઃખની લાગણી, તેમાંથી ઊપજતા કષાયે, રાગાદિ ભાવે તે આર્તધ્યાન છે. સુખનાં બાહ્ય સાધનની પ્રાપ્તિ માટેની વૃત્તિ અને વ્યાપાર તે પણ આતધ્યાન છે. પોતાની ધારણા પ્રમાણે પ્રિય પદાર્થો ન મળે, પ્રતિકૂળ સંગે, અપ્રિય લાગે તેવા સંગે આવી મળે તે બધામાં પોતાના કર્મને દોષ છે, તેમ ચિંતવવાને બદલે તેમાં દુઃખ માની લેવું તે આતધ્યાન છે. શરીરમાં રોગ થવે, અશાતા થવી તે પણ કર્મજન્ય પરિણામ છે. કોઈ પ્રકારે તેમાંથી મુક્ત થવાની સતત ચિંતા, કે ધ્યાન તે આત (અશુભ) ધ્યાન છે, ઈદ્રિને મનગમતા વિષયે પૂરા પાડવા, મેળવવા, માણવા, તેમની સ્મૃતિ રક્ષવી, સુખ-દુઃખ કે પ્રીતિઅપ્રીતિના ભાવ કરવા કે તેના વિકલ્પ કરવા દુર્ગાન છે. જે જીવને જે જે પદાર્થની રુચિ છે તેનું ધ્યાન સામાન્યતઃ તે કર્યા કરે છે. વ્યાપારી માલ અને ગ્રાહકનું, ગૃહિણી વ્યવહારનું કે ગૃહકાર્યનું, કુંભાર માટીનું કે ઘડાનું અને રબારી ભેંસનું. આવા રાગાદિ ભાવની ઉત્પત્તિ થવી કે તેવા સંકલ્પ-વિકલ્પ કરવા તે બધાં અશુભધ્યાન જાણવાં. Page #61 -------------------------------------------------------------------------- ________________ દ ધ્યાન: એક પરિશીલન આ આર્તધ્યાની પ્રાયે તિર્યંચયોનિમાં જન્મ લે છે. આવું આધ્યાનનું સ્વરૂપ વિચારી સાધક જે તેનાથી પાછો વળે તે તેને ધમ રુચિ થાય છે. આધ્યાનનું સ્વરૂપ સમજવાને હેતુ જ એ છે કે તેના વડે જીવ દોષોની પરંપરા સજે છે. તેમાંથી કર્મબંધનની હારમાળા ચાલે છે, અને એ જ પરિભ્રમણનું કારણ છે. તે માટે આતધ્યાનરૂપી અશુભધ્યાનથી મુક્ત થઈ સત્ સાધન દ્વારા શુભધ્યાનમાં જવાનો પ્રયત્ન સામાન્યતઃ ઉપયોગી થાય છે. શુભધ્યાન એ પણ એક ન્યાયે સંસારને હેતુ છે, પરંતુ પ્રારંભમાં આત્મા તેનું અવલંબન લઈ અશુભધ્યાનથી ઉપર ઊઠે છે. “ શુભભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત લહે –શ્રીમદ્ રાજચંદ્ર પદસંગ્રહ ૨. રૌદ્રધ્યાન શું છે? ' કુર, સ્વાથી હિંસકભાવે કરવા અને તેમાં આનંદ માન તે, રૌદ્રધ્યાન છે આ રૌદ્રધ્યાનના મુખ્યત્વે ચાર પ્રકાર છે? ૧. હિંસાભાવ : પોતાના સુખ માટે અન્યને ઘાત કરે, કરાવ કે કરનારને ઉત્તેજન આપવું, અને તેમાં આનંદ માણ. (હિંસાનંદી) ૨. મૃષાભાવઃ સ્વાર્થ ખાતર અસત્ય બોલવું, કેઈને પાસે બોલાવવું, અને તેવું બોલનારને પ્રેરણા આપવી. તેની સફળતાને આનંદ માણ. (મૃષાનંદી) ૩. ચૌર્યભાવ: અન્યની વસ્તુ ચેરવી, ચેરાવવી અને તેવા કાર્ય માટે ચેરનારને અનુમોદન આપવું તેમાં આનંદ માણ. (ચૌર્યાનંદી) ૪. પરિગ્રહભાવઃ ધનધાન્યાદિક અનેક પ્રકારને પરિગ્રહ કરે, કરાવ અને કરનારને અનુમોદન આપવું. તેનું રક્ષણ કરવું, તેમાં આનંદ માણો (સંરક્ષણાનંદી). Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ૩૭ ઉપર પ્રમાણેના પરિણામવાળું રૌદ્રધ્યાન મહા દુર્ધ્યાન છે. તે વડે જીવા નરકગામી થાય છે. જ્યાં સુધી અજ્ઞાની જીવ શુભ ભાવ કે શુભધ્યાનમાં સ્થિર નથી હોતા ત્યાં સુધી તે નિરતર આ બંને પ્રકારના દુોનમાં વષૅ કરે છે. અજ્ઞાનવશ દુર્ધ્યાનની હારમાળા ચાલ્યા જ કરે છે. તે ધર્મધ્યાનથી જ તેાડી શકાય છે. રૌદ્રધ્યાનનું આવું ભયંકર સ્વરૂપ જાણી ભવ્યજીવા ધ્યાનમાર્ગની રુચિ કરી શુભધ્યાનની ઉપાસના કરે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રાગ-દ્વેષની તીવ્રતાથી જન્મે છે. વળી તીવ્ર રાગ-દ્વેષાદિ તે બંને અશુભધ્યાન સ્વરૂપ હોય છે. આમાંથી અનેક ગ્રંથિઓ, દ્વંદ્વ, સંઘ અને પૂર્વગ્રહો વગેરે માનવચિત્ત પર અંકિત થાય છે. વાસ્તવમાં તે અજ્ઞાની જીવમાત્ર એ અંને અશુભધ્યાનથી ગ્રસિત છે. તેમાંથી વૃત્તિ અને પ્રકૃતિનુ' સર્જન થાય છે, વળી તેમાંથી સ`સ્કાર ઘડાય છે. તે સંસ્કારોના સ્વકાળે – વિપાકકાળે સંગ્રહેલી વૃત્તિએ ઉદયમાન થાય છે; નિમિત્તાધીન અની ઉત્તેજિત થાય છે. અને તેમાંથી અંધ-અનુબંધની હારમાળા ચાલ્યા કરે છે. અનાદિકાળથી આમ બનતું આવ્યું છે. ચિત્તપ્રદેશ પર અંકિત થયેલી વૃત્તિઓનુ એક વર્તુળ બન્યું રહે છે. જેમ કે કોઈ વ્યક્તિના સબંધમાં આવતાં, સયોગાધીન દ્વેષ ઉત્પન્ન થયા, તેમાંથી કેટલાક વ્યક્ત થયા, કેટલાક દખાયે, છતાં વૃત્તિ તેના સંસ્કાર મૂકતી ગઈ. તે ચિત્તપ્રદેશ પર અંકાઈ ગઇ, તેના સંસ્કાર વડે જીવને પેલા જીવની સ્મૃતિ થતાં દ્વેષભાવ સતાવશે, દબાયેલા દ્વેષ ત્યાં ઉત્તેજિત થશે. તેમ વૃત્તિનું વર્તુળ રચાય છે. તે પ્રકારે કામાદિ દરેક વિષય અને કષાય માટે સમજવું. આવાં પિરણામે તે આ-રૌદ્રરૂપી અશુભધ્યાન છે. દેહજનિત સુખબુદ્ધિથી, સ્વાર્થ જેવા વિભાવાથી કે સંઘર્ષના પ્રતિભાવાથી પાછા વળી શુભકાર્યો, શુભક્રિયા, શુભચિંતન કે શુભભાવમાં પ્રવૃત્ત રહેવું તે ધર્મધ્યાન પ્રત્યેનું વલણ છે, તે શુભધ્યાન છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધ્યાનઃ એક પરિશીલન પ્રથમ આર્તરોદ્રધ્યાનથી છૂટવા શુભધ્યાનની પ્રક્રિયામાં જવું જરૂરી છે, તેથી તે ઉપાસવા ગ્ય છે. પરંતુ અંતે તે શુભઅશુભ બંને ધ્યાનથી ઉપર ઊઠી આત્મભાવમાં સ્થિર થવાનું છે. સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રમાં શુદ્ધપણે, અત્યંતપણે રમણ કરવું તે શુદ્ધધ્યાન છે જે ધ્યાનમાર્ગની અંતિમ અવસ્થા છે અને સાતિશય દેહાતીત દશા છે. - આર્તધ્યાન–અશુભધ્યાન સંસ્કારનું બળ જેટલું વધુ તેટલાં તેનાં મૂળ ઊંડાં હોય છે, એટલે જ્ઞાની પુરુષોએ એક ન્યાયે એમ કહ્યું છે કે સમ્યગદષ્ટિ પ્રાપ્ત થતાં પહેલાં સાધક ધર્મક્રિયા કરે ત્યારે પણ તે આર્તધ્યાનમાં ઊભે હોય છે. મિથ્યાત્વ જતાં સુધી આવું બને છે. શુભક્રિયામાં શુભભાવ હોય તે પણ તે મુક્તિનું કારણ નથી. કવચિત્ સુગતિનું કારણ હોઈ શકે, તેથી તેનાથી ઉપર ઊઠી આત્મલક્ષે સાધના કરવી જરૂરી છે. ૩. ધમયાનના પ્રકારો ધર્મધ્યાનના ઘણા પ્રકાર છે. વાસ્તવિકપણે ધર્મધ્યાનને અધિકારી સમ્યગદષ્ટિ આત્મા છે. ધર્મધ્યાન પરંપરાએ મોક્ષનું કારણ હોવાથી આદરવા ગ્યા છે. તેના ૧. ચિંતનરૂપ, ૨. રુચિરૂપ, ૩. આલંબનરૂપ, ૪. અનુપ્રેક્ષારૂપ, ૫. ભાવનારૂપ વગેરે પ્રકારે શાસ્ત્રમાં વિસ્તારથી દર્શાવ્યા છે. સામાન્ય વાચકને સમજાય તેમ અહીં તેને સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત છે. જૈનદર્શનમાં ધર્મધ્યાન એ કેવળ નિર્વિકલ્પ કે નિર્વિચારદશા નથી. અશુભધ્યાન, અશુભવિચાર, અશુભચિંતન કે અશુભભાવથી મુક્ત થવા શુભધ્યાન, શુભવિચાર, શુભચિંતન કે શુભભાવમાં મનને રોકવા માટે, સ્થિર કરવા માટે આ ધર્મધ્યાનના વિવિધ પ્રકારો પ્રકાશ્યા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનમાં ધ્યાન ૩૯ ધર્મધ્યાનના પ્રકારોની સંક્ષિપ્ત સમાજ ૦ ચિંતનરૂપઃ ૦ સર્વજ્ઞ વીતરાગદેવ પ્રરૂપિત ધર્મને આજ્ઞારૂપ સમજી તેનું ચિંતન કરવું. ૦ રાગાદિ કષાયે દુઃખનું મૂળ છે તે વિષે ચિંતન કરવું. ૦ પરાપૂર્વના દોષને કારણે દુઃખ પ્રાપ્ત થાય છે તેનું ચિંતન. ૦ જીવ-અવરૂપી સૃષ્ટિમાં આ જીવ દીઘ કાળથી રખડ્યો છે તેનું ચિંતન. ૦ રુચિરૂ૫ : વીતરાગના માર્ગની રુચિ. ૦ સશાસ્ત્રના અભ્યાસની રુચિ. ૦ સહજ (નૈસર્ગિક) રુચિ, પૂર્વની સાધનાના અનુસંધાને. ૦ ઉપદેશરૂપ રુચિ થવી. ૦ ભાવનારૂપઃ ૦ મિત્રી, પ્રમદ, કરુણા અને મધ્યસ્થભાવેને વિકસિત કરવા ભાવનાઓનું ચિંતન. ૦ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વૈરાગ્યની ભાવના કરવી. ૦ અનુપ્રેક્ષારૂપઃ ૦ એકત્તાનુપ્રેક્ષા, આત્મા એકલે આવ્યું છે અને એકલે જશે તે વિચારવું. અનિત્યાનુપ્રેક્ષા : જગતના પદાર્થો, ધન ઈત્યાદિ અનિત્ય છે. અશરણાનુપ્રેક્ષાઃ જગતમાં પૂર્વના અનુસંધાને થયેલાં સ્ત્રી પુત્રાદિ મરણ સમયે કઈ બચાવી શકતું નથી. સંસારાનુપ્રેક્ષા : આ સંસાર બંધનનું કારણ છે તેમાં જીવે અનંત જન્મ-મરણ ધારણ કર્યા છે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધ્યાનઃ એક પરિશીલન આ ઉપરાંત બીજી આઠ ભાવનાઓનું વિસ્તારથી વર્ણન ગ્રંથમાં આપ્યું છે. કુલ બાર ભાવનાઓ છે તેનું ચિંતવન કરવું. “આ ચિતવનાઓ વૈરાગ્યની માતા છે, સમસ્ત જીનું હિત કરવાવાળી છે, અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીને આ ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા અને શીતલ પવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાથે માર્ગ દેખાડનારી છે. તત્વને નિર્ણય કરાવનારી છે, સદ્ભુત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભધ્યાનને નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર રચિત દ્વાદશાનુપ્રેક્ષા. ૦ આલંબનરૂપ? વાંચના – સૂત્ર પાઠ ગુરુ સમક્ષ શીખવા. પૃચ્છના – શંકાનું સમાધાન શુદ્ધચિત્તે કરવું. પરાવર્તન – સૂત્ર પાઠનું પુનરાવર્તન કરવું. ધર્મકથા – વિતરાગદેવે જે ઉપદેશ કર્યો હોય તેને તે ભાવે કહે તે. ૦ ધ્યાનરૂપ: અંતમાં ચાર પ્રકારનાં ધ્યાન દર્શાવ્યાં છે. પિંડસ્થ: પિંડ–દેહ, સ્થ–આત્મા. બંને ભિન્ન હોવા છતાં નિકટ છે. શરીરના હદયકમળ આદિ ચકો પર નિર્દોષ ભાવે મનને સ્થિર કરવું, સ્થિરતા માટે આ પ્રાથમિક ભૂમિકા છે. પદસ્થ : ભક્તિવાળાં પદોનું કે મંત્રજપ દ્વારા મનને સ્થિર કરવું તે પદસ્થધ્યાન. રૂપસ્થઃ અરિહંતનું, તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. તે પ્રત્યે દષ્ટિને તન્મય કરવાથી સ્થિરતા થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જૈનદર્શનમાં ધ્યાન રૂપાતીતઃ સિદ્ધભગવંતેનું શુદ્ધ અંતઃકરણ દ્વારા ધ્યાન કરવું, તેમના રૂપાતીત જ્ઞાનસ્વરૂપના ગુણનું ચિત્તમાં સ્થાપન કરવું. પિતાના સિદ્ધસ્વરૂપનું ચિંતન કરવું. આ પ્રમાણે ધર્મધ્યાનને અભ્યાસ અને સેવન સદ્ગુરુગમે કરવાથી આત્મા અપ્રમત્તદશાની ભૂમિકાએ પહોંચે છે, અનુક્રમે શુક્લધ્યાનને આરાધી બંધનમુક્ત થાય છે. અનાસક્તભાવ-વૈરાગ્યભાવ વગર, ત્યાગ કે સંયમ વગર, પરમતત્વની શ્રદ્ધા વગર આ માર્ગ સાધ્ય નથી. માટે સાધકે પાત્ર થવા સ્વપુરુષાર્થ કરે, અને આ માર્ગે આગળ વધવા પ્રયાસ કરે. જ્ઞાની પુરુષોએ પ્રકાર્યું છે કે સમ્યગૃષ્ટિ આત્મા ધર્મધ્યાનને અધિકારી છે. વળી ભાવના ઈત્યાદિ ચિંતન વડે, શુદ્ધભાવે આલંબન લેવાથી સાધન ધર્મધ્યાનના પ્રકારોનું સેવન કરી શકે છે. પ્રાચીન સમયમાં રુચિવાળા અને શ્રદ્ધાવાન આત્માઓ પોતાના નિવાસમાં ધ્યાનારાધન માટે ઉત્તમ આયોજન કરતા. શ્રાવકે અને ધર્મબોધ પામેલા રાજાઓ પર્વના દિવસમાં એકાંતમાં ધ્યાનનું અવલંબન કરતા, તેવાં દષ્ટાંતે પ્રસિદ્ધ છે. ધ્યાનમાર્ગમાં ગૃહત્યાગ કે એકાંતની કોઈ જરૂર નથી તેમ માનીને સાધક જીવનમાં કંઈ પરિવર્તન ન કરે તે આ માગે સફળતા સંભવ નથી. સંસારમાં વ્યસ્ત રહેવું અને ધ્યાનમાગનું અવલંબન લેવું દુષ્કર છે, તેમાં ઘણે દઢ પુરુષાર્થ અને જાગૃતિ જોઈએ છે. ઊતરતા આ કાળમાં નબળા મનવાળા ગૃહસ્થ સાધક માટે નિવૃત્તિની, આ માર્ગ માટે અત્યંત આવશ્યકતા છે. પિતાના નિવાસમાં નિત્યપ્રત્યે કે પર્વના દિવસમાં એકાંતનું સેવન કરે અને ધર્મધ્યાનના પ્રકારેને ભૂમિકા પ્રમાણે સેવે તે પાત્રતા વધવાની શક્યતા છે. પાત્રતા થવાથી તેને યોગ્ય સાધને અને માર્ગદર્શક મળી રહે છે. દષ્ટાંત ભગવાન શ્રી મહાવીરના યુગની એક કથા છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : એક પરિશીલન ચંદ્રાવસંતક નામે એક ધર્મપ્રિય અને પ્રજાપ્રિય રાજા હતા. રાજ્યકારભારની વ્યવસ્થા એવી કરતા કે નિવૃત્તિ લઈને કાર્યોત્સર્ગરૂપ ધ્યાનનું આરાધન કરી શાંતિ મેળવતા. એક પર્વદિને રાજા પોતાના મહેલના એક કક્ષમાં કાઉસગ્સધ્યાન માટે પ્રવેશ્યા. તેની સેવામાં હાજર રહેનાર દાસી તેને અનુસરી તે કક્ષામાં ગઈ અને દીવા પેટાવ્યા. રાજા આસનસ્થ થઈ કાઉસગ્ગધ્યાનમાં બેસે છે અને દીવા સામે જોઇ સંકલ્પ કરે છે કે આ દીવાની જ્યાત જલતી રહે ત્યાં સુધી ધ્યાનમાં રહેવું. દીવાની જ્યાત ત્રણ કલાક ચાલે તેટલું તેલ તેમાં હતું. ૪૨ ત્રણ કલાક પૂરા થવા આવ્યા છે. રાજાની સેવામાં તત્પર દાસી બહાર ખડે પગે ઊભી છે. તેણે આવીને જોયું કે દીવામાં તેલ પૂરું થવા આવ્યું છે. રાજા તેા આત્મચિંતન દ્વારા પ્રભુમય થયે છે. દાસીએ વિચાર્યું કે દીવો બંધ થતાં રાજાને ઊઠવામાં તકલીફ થશે, એટલે બીજા ત્રણ કલાક ચાલે તેટલું તેલ પૂરે છે. રાજાએ સંકલ્પ લીધા છે. ક્ષત્રિયના સંસ્કાર છે. ધર્મની પ્રીતિ છે. પ્રભુ પ્રત્યે ભક્તિ છે. પ્રમાદ રહિત થઈ, એક ઝોકું લીધા વગર જ્યાત પ્રત્યે એકાગ્ર ચિત્તે ધ્યાનાવસ્થામાં પ્રસન્નતા અનુભવે છે. ત્રણ કલાક પછી વળી દાસીએ જોયું કે તેલ તે પૂરું થવા આવ્યું છે. રાજાને ઊઠવામાં કંઈ પ્રતિકૂળતા ન થાય તેથી ફરી તેલ પૂરે છે. રાજાનાં નેત્રા તા ખુલ્લાં છે અને અંતરચક્ષુ તે સ્વરૂપમાં ઢળેલાં છે. તેણે દાસીને કોઈ ચિહ્ન કે સંકેત પણ ન આપ્યો, સંક્ત આપવા જેટલી બાહ્ય ચેષ્ટા થાય તેવું ચિત્ત ચંચળ હતું નહિ અને દાસી તે રાજાના સંકલ્પથી અજાણ હતી. ત્રીજા ત્રણ કલાક ધ્યાનના નક્કી થઈ ગયા. રાજાનું કાળ અને દેહ સાથેનું તાદાત્મ્ય છૂટી ગયું. છે. નવ કલાક પૂરા થયા. હવે સુપ્રભાતના પ્રકાશ થયા. છે. દીવાની જ્યાત બુઝાઇ છે. રાજા શાંત અને પ્રસન્નભાવે ઊઠે છે. દાસીને તેણે આ બાબત વિષે કંઈ જ પકે ન આપ્યા, અરે ! તેને તે અણસાર પણ આવવા ન દીધો કે તેણે તેલ પૂર્યું. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ૪૩. અને રાજાને આખી રાત્રિ આસનસ્થ બેસવું પડ્યું. રાજાએ તે પિતાના અંતરમાં તેને સહાયક માની કે પોતે ધર્મધ્યાનનું વધુ. સમય આરાધના કરી શક્યો. ધ્યાનદશાના આનંદના અનુભવ વિના નવ કલાક સ્થિરતા ટકાવી દુર્લભ છે. વળી સંક૯પમાં કઈ બાંધ-છેડ પણ ન કરી કે દાસી તે અબુધ છે, કે તેણે તેલ પૂર્યું ત્યારે પણ હુંકાર કરીને રેકી નહિ. પરંતુ સંકલ્પને પૂર્ણ કરી, પ્રસન્નતાપૂર્વક ધ્યાન-આરાધનમાં દઢ રહ્યો. ગૃહસ્થ સાધક ચિંતન માટે આવું આયોજન યથાશક્તિ કરી શકે. પિતાના નિવાસમાં કે પવિત્ર સ્થાને કુદરતી વન-ઉપવનમાં એકાગ્રતા કેળવવાને અભ્યાસ એ ધ્યાનમાર્ગનું સાધન છે. આવા કાયેત્સર્ગ ધ્યાન વડે ગૃહસ્થ, દેહથી ઉત્થાન પામી, સ્વશક્તિ પ્રમાણ દેહાધ્યાસથી મુક્ત થઈ, આત્માનુભવી થાય છે. ધમધ્યાન આરાધનનું સાફલ્ય ધર્મધ્યાનની આરાધના સાધક આત્માને પૂર્વઆરાધનના સંસ્કાગે જીવનમાં પ્રશ્ન થાય છે કે આ જગતમાં માનવજન્મનું મુખ્ય પ્રજન શું છે? હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? આ આત્મવિચાર જાગે છે તે આત્મા સસાધન મેળવવા પ્રયત્ન આદરે છે. સ્વદોષને જાણીને પાપથી દૂર થવા કોશિશ કરે છે. સત્સંગાદિ કારણેથી જીવનદષ્ટિ બદલાઈ જાય છે. જે દૃષ્ટિ જગતના પદાર્થોમાં સુખ શોધતી હતી તે દૃષ્ટિ હવે અંતમુ પણ થતી જાય છે. અને તેને પોષણ મળે કે તે વૃદ્ધિ પામે તેવાં નિમિત્તોની શોધમાં સાધક લાગી જાય છે. આ ધર્મધ્યાનને પ્રારંભ છે. ભગવાન શ્રી મહાવીરે ઉપદેશ્ય છે કે જે જીવને પરમાત્મા પ્રત્યે, ધર્મ પ્રત્યે અનુરાગ થાય છે તે જીવને જગતના પદાર્થો પ્રત્યે ઔદાસીન્યતા આવે છે.” ધર્મધ્યાનના સાધકને બાહ્ય પદાર્થમાં રુચિ થતી નથી, પ્રીતિઅપ્રીતિ થતી નથી. આત્મજ્ઞાન વડે સ્વ-પરને ભેદ દઢ થાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તેને જાણે છે. જાય તેવી ભૂમિકાએ ધ્યાન એક પરિશીલન એવા જ્ઞાનને પૂર્વપ્રારબ્ધ ગે સંસારને ઉદય હોય તે રાગાદિ મંદપણે હેય ખરા, પરંતુ તે રાગને, તેના ઉદય, સત્તા વગેરેને જાણે છે, પણ તે તે રૂપે પરિણામ થઈ જતાં નથી. આવી ભેદજ્ઞાનની ધારાને કારણે વૈરાગ્ય-દશા વધતી જાય છે. અને ધ્યાનરૂપ અગ્નિ વડે ઉદયનાં અને સત્તાનાં કર્મોને તે નષ્ટ કરે છે. આમ સંસારથી મુક્ત થવા માટે ધ્યાન એ શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાની જે કંઈ બને તેને જાણે છે, જુએ છે, અને સમભાવે વતે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે તન્મયતા ન થાય તેવી ચિત્તની ધારા સમભાવે ટકે છે. ધર્મધ્યાનના પ્રકારના સેવન વડે સાધક એ ભૂમિકાએ પહોંચે છે. માટે એ પ્રકારેનું શુદ્ધભાવ વડે અવલંબન લેવું. ૪. શુકલધ્યાનના પ્રકારે શુક્લધ્યાનના ચાર પ્રકારની શાસ્ત્રોમાં પ્રરૂપણા છે. શુક્લધ્યાન કેવળીભગવંતે અને સર્વજ્ઞને હોય છે. અત્રે શુભભાવનાના હેતુઓ તેની સંક્ષિપ્ત વિગત આપી છે. ૧. પૃથકૃત્વવિતર્ક વિચાર ૨. એકત્વવિતર્ક અવીચાર ૩. સૂક્ષ્મકિયા પ્રતિપાતી ૪. બુછિન્નક્રિયા અપ્રતિપાતી શુક્લધ્યાન એ શુદ્ધ નિર્વિકલ્પ ધ્યાનની ચરમસીમા છે. જેને અનુભવ સર્વોચ્ચ કક્ષાના મુનીશ્વરને જ થાય છે. આ ધ્યાન છ0 મનુષ્યના જ્ઞાનને વિષય નથી. વર્તમાન કાળે આ ક્ષેત્રે તેના અનુભવની સંભાવના જ્ઞાનીઓએ સ્વીકારી નથી. તેથી અત્રે તેને વિસ્તાર કરેલ નથી. આ વિષયના વિશેષ પરિજ્ઞાન માટે પૂર્વાચાર્યોકૃત ગ્રંથનું અવલોકન કરવા વાચકને વિનંતી છે. શુક્લધ્યાનની પરમદશાનું વર્ણન જ્ઞાનીઓ કરી શક્યા નથી. અનંત ચતુષ્ટય ત્યાં પ્રગટપણે, સહજરૂપે વહે છે. અનંત અવ્યાબાધ Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ૪૫. સુખનું ભાજન એવી એ દશા છે. શુભભાવ વડે એ દશાનું માહા ભ્ય ભજીએ તો આપણો આત્મા પણ પાવન થાય. તે માટે કેવળજ્ઞાનને મહિમા સમજ અને શ્રદ્ધ. “રાઇમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન, હનિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ * ધ્યાન.” –લાલા રણજિતસિંહ કૃત બહદ આલેચના ૨૧–૧૯. સૃષ્ટિની રચના અને કર્મસિદ્ધાંત એક અપેક્ષાએ એમ કહી શકાય કે આર્તરૌદ્રધ્યાની–અશુભધ્યાની આત્મા બહિરાત્મા છે. ધર્મધ્યાની-શુભધ્યાની આત્મા અંતરાત્મા છે. શુધ્યાની-શુદ્ધધ્યાની આત્મા પરમાત્મા છે, આર્ત-રૌદ્રધ્યાન નિરંતર કર્મબંધનું કારણ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન મુક્તિનાં કારણ મનાયાં છે. કર્મબંધનથી છૂટવા, મુક્તિરૂપ શુક્લધ્યાન સુધી પહોંચવા ધર્મધ્યાન એ વિશ્રામસ્થાન જેવું છે. ત્યાંથી કેમ કરીને સાધક આગળ વધે છે. સુષ્ટિમંડળમાં રહેલા પ્રાણીમાત્રના વિકાસની ભૂમિકાએ વિચારીએ તે આત્મા અને કર્મસિદ્ધાંત, તેનાં પરિણામે એ અગત્યના મુદ્દાઓ છે. આ તને છોડીને જગતના કોઈ પણ તત્વનું, પ્રાણનું કે પ્રકૃતિનું અસ્તિત્વ વિચારવું કે સંશોધન કરવું શક્ય નથી. જેનાગમસૂત્રમાં છ સિદ્ધાંત વડે આત્મા, કર્મ અને મુક્તિનું તત્વ નિરૂપણ કર્યું છેઃ આત્મા છે. – શુદ્ધતત્ત્વ-અસ્તિત્વ.. આત્મા નિત્ય છે,– શાશ્વત તત્વ. આત્મા કર્મ કર્તા છે, – વિભાવના કર્તાપણના સ્વીકારથી. નિશ્ચયથી નિજસ્વરૂપને કર્તા સ્વીકાર્યો. * પ્રથમ આર્તધ્યાન–બટું ધ્યાન Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪ ધ્યાન : એક પરિશીલન આત્મા ભોક્તા છે,—નિજ કર્મના કર્તા હેાવાથી ભાક્તા. નિશ્ચયથી નિજસ્વરૂપના ભોક્તા છે. તેના મોક્ષ છે,— મુક્તત્મા-શુદ્ધ આત્મસ્વરૂપ વિભાવના કર્તાપણાથી અને કર્મફળના ભક્તાપણાથી સંપૂર્ણ મુક્તિ. મેાક્ષના ઉપાય,– સભ્યજ્ઞાન દર્શન, ચારિત્રાદિ ઉપાય છે. આમ મેાક્ષ અર્થાત્ શુદ્ધાત્મા અને અશુદ્ધાત્માની આડે આવે છે કર્મની પરંપરા. કર્મસંસ્કારયુક્ત આત્મા સંસારી છે અને તેનાથી મુક્ત આત્માક્ષસ્વરૂપ છે. અશુદ્ધાત્માને શુદ્ધ થવા ધર્મધ્યાન · અવલંમન છે. શુધ્યાન તે મેાક્ષરૂપ અવસ્થા છે. મૂળ દ્રવ્યે શુદ્ધ એવા આત્મા અશુદ્ધ કેમ થયા? કચારે થયા ? તેવા પ્રશ્ન કદાચ ઊઠે તો પ્રથમ વિચારવું કે આજે જીવની જે દશા છે તે કેવી છે? શુદ્ધ છે કે અશુદ્ધ છે? જીવને રાગાદિનાં પરિણામ થાય છે તે અશુદ્ધ દશા છે, તે સંસ્કારેા પૂર્વના છે; એમ પૂર્વના, પૂર્વના વિચારતાં સમજાશે કે આત્મા અનાદિકાળથી અશુદ્ધપણે જગતમાં પરિભ્રમણ કરે છે. શાસ્ત્રના પ્રમાણથી તે વાત વધુ ઊંડાણથી વિચારી લેવી જરૂરી છે. આ જન્મના દાદાના દાદા કે તેમના પિતાનું નામ ભાગ્યે જ · સ્મૃતિમાં છે, તેમ ભૂતકાળની સ્મૃતિ આજે નથી. જો કે ચિત્તની નિર્મળતા હોય અને આત્માને સ્વરૂપ વિષે ઊહાપોહ થાય તો જાતિસ્મરણજ્ઞાન વડે અમુક જન્મનું જ્ઞાન થવા સંભવ છે. છતાં એક વાત સ્પષ્ટ છે કે ભૂતકાળના સંસ્કાર પ્રાણીમાત્રના મનમાં રહેલા છે; તેને વશ થઈ જવાથી વર્તમાનની પ્રવૃત્તિ બન્યા કરે છે. વળી કોઈ ષ્ટિએ વિચારીએ તો દોષમય પ્રવૃત્તિ તે પૂર્વ કર્મ અને તેનું ફળ છે. ખીજી રીતે જોઈએ તે પ્રકૃતિજન્ય સ ંસ્કાર એટલે કર્મ, તે કર્મમાત્ર બંધન છે. કર્મપ્રકૃતિએ સૂક્ષ્મપણે ક્ષણે ક્ષણે ઉદયમાં આવે છે. પિરણામ પામે છે અને શમે છે, એટલે કે પૂ" કર્મ ખરે છે, Page #72 -------------------------------------------------------------------------- ________________ Y: 9 જેનદર્શનમાં ધ્યાન અને વર્તમાન અશુદ્ધ પરિણામ વડે ન અનુબંધ થયા કરે છે. શ્વાસ-પ્રશ્વાસની જેમ કર્મ આવે છે, જાય છે. કષાયજન્ય અને રાગાદિરૂપ ભાવકર્મ, આઠ પ્રકૃતિરૂપ દ્રવ્યર્મ અને દેહાદિ સ્થૂલ પદાર્થના સંગરૂપ કર્મ (કર્મ જેવા) આ બધાં ચેતનના સાગમાં આવે છે. અને ચેતન તેમાં પોતાની વૃત્તિ તન્મય કરીને પિતાનું સ્વરૂપ ભૂલી જાય છે. કર્મસંસ્કારેથી પ્રેરિત થયેલું મન તેના વિકારે વડે પ્રવૃત્તિ કરવાનું સતત જ્યા કરે છે, એટલે આ વિકારે મૂળમાંથી નાશ ન પામે ત્યાં સુધી કર્મની પ્રવૃત્તિરૂપ સંસાર ટકી રહે છે. ઉપયોગ-પર્યાય શું છે?* કર્મપ્રવૃત્તિને કે બંધનને આધાર ચેતનાની ક્ષણે ક્ષણે પલટાતી અશુદ્ધ પર્યાય (વૃત્તિ) છે. (તેને ઉપગ પણ કહેવાય છે) ઉપગ પદાર્થને ઇક્રિયા દ્વારા જુએ છે કે જાણે છે, મનના વિકાર, સંસ્કાર પદાર્થ સાથે તાદમ્ય ઉપજાવી લે છે. એટલે ચેતનાના પિતાના સ્વરૂપ ઉપર એક અંધકારમય વાદળું પથરાઈ જાય છે. આ ઉપગની પળમાં જે વિકારે કે રાગાદિ ભાવે ન ભળે તે કર્મો મંદતા પામે છે. શાસ્ત્રોક્ત પદ્ધતિએ વિચારીએ તે કર્મના ઉદય વખતે જે આત્મા ઉપગ અને કર્મોદયની સૂક્ષ્મ સંધિ વચ્ચે પ્રજ્ઞાવંત રહે તે કર્મપ્રકૃતિએ મંદતા પામે છે. જાગૃત ચેતના અનુબંધને શિથિલ કરે છે, રેકે છે. તે પછી પરંપરાગત કર્મગ્રંથિઓ શિથિલ થતી જાય છે. અંતે ક્ષય પામે છે. જીવ માત્રને કોઈ પણ નિમાંથી જન્માંતર સમયે સંસ્કારરૂપી તેજસ અને કાર્મણશરીર સાથે રહે છે, અને તે તે સંસ્કારે તેના * ઉપયોગ–પર્યાય એ જૈનદર્શનના પારિભાષિક શબ્દપ્રયોગ છે. તેને પરિણામ–વૃત્તિ કહી શકાય. નવી નવી અવસ્થાઓનું ઊપજવું, જેમકે સોનામાંથી હાર, બંગડી વગેરે થાય છે તેમ મૂળ વસ્તુ રહે અને અવસ્થા બદલાય છે તે પર્યાય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધ્યાન એક પરિશીલન ક્રમ પ્રમાણે વર્તમાનમાં ઉદયમાં આવે છે; તેથી શુભાશુભ સયેાગા પ્રાપ્ત થાય છે. એવા કમને તાડવા જ ધ્યાન છે. ધ્યાન એ એવી નિર્મળ અને સ્થિર દશા છે કે જેના દ્વારા કર્મધારા તૂટે છે અને જ્ઞાનધારાના પ્રવાહ ઊમટે છે. ધ્યાનના યથાર્થ પ્રારંભ આત્માના સમત્વથી અને સાક્ષીત્વથી થાય છે. સમત્વની પૂર્ણતા થયે જે અવિકારી સહજ દશા છે તે વીતરાગતા છે. આવા સમત્વને પ્રારંભ પ્રજ્ઞાથી થાય છે. સાક્ષીત્વ એ નિલે પતા છે. ઉપયોગ પદાર્થને જાણે છે પણ તન્મય થતા નથી તે સાક્ષીત્વ છે, તે નિર્વિકલ્પતા છે. તત્ત્વ માત્રમાં આત્મતત્ત્વ અતિ સૂક્ષ્મ છે. આત્માના બહિર્લક્ષી ઉપયાગમાં સૂક્ષ્મતા નથી, કારણ કે તે સ્થૂલ સાથે સંલગ્ન છે. અંતરયાત્રામાં ઉપયોગ સૂક્ષ્મ અને છે. અર્થાત્ સૂક્ષ્મ ઉપયેગ વડે અંતરયાત્રા થાય છે; તેથી સ્વ-પરનુ` ભેદજ્ઞાન સવિત બને છે. અહીંથી ધ્યાનમાર્ગના યથાર્થ પ્રારંભ થાય છે. ચેતના પરનુ` કપ્રકૃતિનું આવરણ દૂર થતું જાય છે. જેમ જેમ ઉપયાગની નિ`ળતા થતી જાય છે તેમ તેમ જોવા-જાણવાનું કાર્ય સજગતાપૂર્વક કે સાક્ષીભાવે થાય છે. નિર્માળ ચેતના આકાશતત્ત્વ જેવી છે. જ્યારે વાદળામાંથી મૂશળધાર વર્ષા થાય છે ત્યારે એવું જણાય છે કે આકાશ જાણે વર્ષોથી છવાઈ ગયું છે, પણ જ્યારે વર્ષો બંધ થાય છે ત્યારે જણાય છે કે આકાશને રજ માત્ર ખૂણા ભિંજાયા નથી; તેમ મનની મલિન વાસનાએ દૂર થતાં, અહંતા-મમતાયુક્ત આવેશથી મન મુક્ત થઈ શાંત થાય છે ત્યારે ચેતનાનું શુભ અસ્તિત્ત્વ જેવું છે તેવું વિલસી રહે છે. તે આત્માનું નિજી સ્વરૂપ છે. સ્થૂલ મનના આવેગો શમે છે, ત્યાર પછી સૂક્ષ્મ મનમાં સંસ્કારાને તપાદિ દ્વારા નષ્ટ કરવા પડે છે; નહિ તે એ સંસ્કારે અનાજની સાથે ઘાસ ઊગી નીકળે છે તેમ અજાગૃતદશામાં નિમિત્ત મળતાં પ્રગટ થઈ સાધકને સાધનામાં અલ્પાધિક અંતરાય ઊભા { Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ૪૯ કરે છે. આ માર્ગ અંતિમ દશાની પ્રાપ્તિ સુધી સજગતાને અને પુરુષાર્થને છે. કર્મબંધનું મુખ્ય કારણ મિથ્યાભાવ છે, વિપર્યાસબુદ્ધિ છે. રાગાદિ તેની આડ પેદાશ છે. તે મિથ્યાત્વભાવ આત્મજ્ઞાન વડે દૂર થઈ જાય છે. આત્મજ્ઞાન વડે સ્વ-પરનો ભેદ દઢ થાય છે. જ્ઞાનીને પૂર્વ પ્રારબ્ધયોગે સંસારને ઉદય હોય ત્યારે રાગાદિના મંદભા હોય છે. પરંતુ સજગતાને કરાણે રાગાદિ ભાવે વડે જ્ઞાની લેવાતા નથી, તે જ્ઞાનધારાની વિશેષતા છે. વૃત્તિઓનું વિષયાકાર થવું, ભાવ-પરિણામનું બહિર્મુખ થવું કે યોગ-ઉપગનું અસ્થિર થવું, તે કર્મ છે. વૃત્તિઓનું આત્માકાર થવું તે અંતર્મુખતા છે. ઉપગનું સ્થિર થવું તે ધર્મ છે. એ ધર્મરૂપ ધ્યાન તે સમીપ મુક્તિગામી આત્માને પ્રાપ્ત થાય છે. નિર્મળજ્ઞાન પ્રાપ્ત આત્મા પરિભ્રમણને સમાપ્ત થવાનું સામર્થ્ય ધરાવે છે. કર્મવશ આત્મા અનંત પરિભ્રમણ વધારે છે. જ્ઞાનીઓએ પ્રકાર્યું છે કે : જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મને છેહ, પૂર્વ કેડી વર્ષો લગે અજ્ઞાની ન કરે તેહ.” સાધકની જિજ્ઞાસા અને સમર્પણ અશુભધ્યાનના દુષ્પરિણામને જાણીને સાધકને ધ્યાનમાર્ગની જિજ્ઞાસા થાય છે, ત્યારે તે વિચારે છે કે મારે કેમ ધ્યાન કરવું અને કેનું ધ્યાન કરવું? નિશ્ચયથી તે “સ્વાત્મા જ ધ્યાન કરવા ગ્ય છે. એટલે સ્વરૂપનું ધ્યાન કરવા તે પ્રેરાય તે પણ સ્વરૂપનું જ્ઞાન કે અનુભવ ન હોવાથી આરંભમાં તે આસન લગાવી આંખ બંધ કરીને બેસે ત્યારે તેને એકાએક સ્વરૂપ દર્શન થતું નથી. વર્તમાન અવસ્થા અશુદ્ધ હવાથી, ચિત્તપ્રદેશ પર અંકિત થયેલા Page #75 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન સંસ્કારામાંથી અનેક વિકલ્પો અને વિચારા ઊઠે છે; તેથી સ્વરૂપધ્યાન તેને અનુભવમાં આવતું નથી. જો જિજ્ઞાસાના બળે તે ધર્મધ્યાનના અવલંબનને સેવે તે પ્રયત્ન વડે ભૂમિકા બંધાય છે. ગૃહસ્થ સાધકે પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેતા પહેલાં ચિત્તની સ્થિરતાના, આત્મચિંતનના અભ્યાસ કરવા જરૂરી છે. ધર્મધ્યાનમાં ચિંતન, ભાવના આઢિ વિવિધ પ્રકારો દર્શાવ્યા છે. તેમાં ભૂમિકા અનુસાર પ્રવેશ કરવા, જેથી ચિત્તની સ્થિરતા કેળવાતી જાય છે. ૫૦ પરમાત્માનું ધ્યાન કરવા પ્રભુ પ્રત્યે શ્રદ્ધા પ્રીતિ અને ભક્તિ જોડવાં જરૂરી છે, દેહરોગ મટાડવા વૈદ્યમાં શ્રદ્ધા રાખવી પડે છે, ઔષધના ઉપયોગ જાણવા પડે છે, પથ્ય પાળવું પડે છે, તેમ ભવરાગથી મુક્ત થવા પરમાત્માના પ્રત્યે શ્રદ્ધા, તેમના સ્વરૂપનું જ્ઞાન અને ભવરોગ દૂર કરવા ત્યાગ વૈરાગ્યાદિનું પથ્ય પાળવુ જરૂરી છે. પરમાત્મા પ્રત્યે આશ્રય, શ્રદ્ધા, નિશ્ચય કે ભક્તિ એ કોઈ પરાધીનતા નથી. સદ્ગુરુની નિશ્રા અને સમણુ તે પરાધીનતા નથી; પરંતુ સાધક માટે દોષમુક્તિના, ગુણવૃદ્ધિના એ ઉપાય છે. સ્વ-આત્મા નિશ્ચયથી પોતાના ગુરુ છે, છતાં તેની અશુદ્ધિ ટાળવા સદ્ગુરુની નિશ્રાએ અવલંબન છે. “માનાદિક શત્રુ મહા નિજ દે ન મરાય, જાતાં સદ્ગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય,’૩ ૧૮ – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જગતવ્યવહારનાં શિક્ષણ માટે શિક્ષક કે માર્ગદર્શકની જરૂર રહે છે. સારા વકીલ કે ડોકટર થવા માટે તે પ્રકારના ઉત્તમ નિષ્ણાત પાસે શિક્ષણ લેવું જરૂરી છે; તેમ આ સૂક્ષ્મ માર્ગના બેધ-શિક્ષણ માટે તે માર્ગને અનુરૂપ જ પરમાત્મા અને સદ્ગુરુની નિશ્રા જરૂરી છે. તેમના પ્રત્યેના આદર અને ભક્તિ ચિત્તને નિર્મળ કરે છે, જિજ્ઞાસાને તૃપ્ત કરે છે અને સાધક આગળ વધે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન પર તત્ત્વની શ્રદ્ધા સહિત ધર્મધ્યાનના ચિંતન, રૂચિ, અનુપ્રેક્ષા, આલંબન અને ભાવનાના પ્રકારના સેવન પછી, દઢ પુરુષાર્થ વડે મિથ્યાત્વની ગ્રંથિરૂપ સાત પ્રકૃતિએ શિથિલ થઈ જાય છે. આત્મા સમ્યગ્દર્શનને અધિકારી બને છે. વળી જેમ જેમ ધ્યાનમાં સ્થિરતા વધતી જાય છે, તેમ તેમ આત્મસ્વરૂપના અંશે અનુભવાય છે. એ અનુભવમાંથી નિષ્પન્ન થયેલું જ્ઞાન પ્રજ્ઞારૂપે રહી કર્મના ઉદયને જાણું લે છે, અને તેનાથી પોતે જુદ છે તેમ સમજે છે, તેને વિષમ પરિસ્થિતિમાં પણ પરિણામની વ્યાકુળતા થતી નથી. સમતાની અપૂર્વતા અનુભવાય છે. ધ્યાનની એક પળનું સામર્થ્ય ચિત્ત-સ્થિરતાના દીર્ઘકાલીન અભ્યાસથી ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરતાં કોઈ પળે નિર્વિકલ્પદશાને અંશે આત્માને અનુભવ થાય છે. આ અનુભવ વીજળીના ઝબકારા જે છે. ઘન અંધકારભર્યા એરડામાં વીજળીના ચમકાર વડે ત્યાં રહેલી વસ્તુ દષ્ટિગોચર થાય છે, તેમ એક પળના આવા અપૂર્વ દર્શનના અનુભવે સ્વરૂપના પૂર્ણ દર્શનને આસ્વાદ અનુભવમાં આવે છે. તે પળનું, અનુભવરૂપી દર્શન જ્ઞાનરૂપ થાય છે, જ્ઞાનની પૂર્ણતા અને ચારિત્રની શુદ્ધતા પ્રગટ્ય અપ્રમત્ત દશાવાન મુનિજને ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું એકત્વ અનુભવે છે, અને ત્યાં કેવળ નિજાનંદમાં વતે છે. તેનું વર્ણન જ્ઞાનીઓ પણ કરી શક્યા નથી, તે સહજાવસ્થા છે, જ્ઞાનીગમ્ય છે. “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણી તે શુ કહે અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. શ્રીમદ્ રાજચંદ્રકૃત અપૂર્વ અવસર, ગાથા ૨૦ ક સાત પ્રકૃતિઓ-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય અને મિથ્યાત્વ મોહનીય. મિશ્ર મેહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ દર્શનમોહની ત્રણ પ્રકૃતિએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર ધ્યાનઃ એક પરિશીલન જગતના નૈસર્ગિક કમમાં તિથિ અનુસાર જેમ પ્રકાશની તરતમતા વધે છે; આગળ ઉલ્લેખ કર્યો છે તેમ, બીજને ચંદ્ર ક્રમે કમે પૂનમને ચંદ્ર થાય છે તે પણ તે બીજના પ્રકાશને પ્રકાશ. કહીએ છીએ, અંધકાર કહેતા નથી. ધ્યાનમાગે દીર્ઘકાલીન ચિત્તની સ્થિરતાની ક્ષણમાં સ્વરૂપદર્શનની ઝાંખી થાય છે તે બીજના પ્રકાશ સમાન છે. નિર્મળ ચરિત્ર વડે અને અભ્યાસ વડે આત્મા કમે કમે પૂર્ણ વિકાસ પામે છે પ્રારંભનું આ દર્શન અંતમાં પૂનમના ચંદ્રની માફક પૂર્ણ અને શાશ્વત બની જાય છે. શ્રીમદ્ આનંદઘનજી અને ચિદાનંદજી જેવા ગીજનોને પૂર્વ આરાધનાને બળે ધ્યાનદશાનો ઉદય થયે, તે પછી તેને પૂર્ણ અનુભવ માટે તેઓએ ઘણું મૂલ્ય ચૂકવ્યું. લબ્ધિ આદિને મેહ ત્યજી તેમણે આત્મસંશોધનને પૂર્ણ અવકાશ આપે, સહજ દશા પ્રાપ્ત થયે ક્યારેય કેવળ જનકલ્યાણ માટે તેઓ ઉપદેશ કે લેખનની સત્પ્રવૃત્તિ કરતા, અને વળી ધ્યાનદશામાં સ્થિર થતા. ધ્યાનનું આવું અલૌકિક સામર્થ્ય છે. તેનું પરિશીલન કરવું તે જીવનની ધન્ય પળો છે તેમ સમજવું અને આ માર્ગમાં ઉલ્લાસિત થઈ આગળ વધવું. આત્મદશાની ઉજજવળતા : સંસારનાં સાધનોમાં સુખબુદ્ધિ થતી રહે કે સાધનોને વિસ્તાર થત રહે, અને સહજ ધ્યાનદશાની ઉપલબ્ધિ થાય તેવી આ માર્ગમાં વ્યવસ્થા નથી. અપવાદરૂપ કે જ્ઞાની-ગૃહસ્થનાં દષ્ટાંતે લઈ માયાથી છેતરવું નહિ. સામાન્ય સાધકે તે અનુભવી જ્ઞાનીજનોના પ્રતિપાદિત માર્ગનું પદ્ધતિસર આરાધન કરવું. વ્યસ્ત ગૃહસ્થ સાધકે પિતાના નિવાસમાં પણ એકાંતસેવન સાથે સાધના કરવી, અવકાશ મળે. પવિત્ર સ્થળેમાં જ્ઞાનીની નિશ્રામાં રહેવું. સામાન્ય રીતે ગૃહસ્થ ભવ્યાત્મા રુચિવંત હોય તે ઉદાસીનતા આવ્યે સંસાર પ્રત્યેની સુખબુદ્ધિ શમતી જાય છે. તેવા ભવ્યાત્માઓ ગૃહમાં કે વ્યાપારમાં રહે તેય શક્ય તેટલી જાગૃતિ રાખે છે, અને Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાન ૫૩ નિવૃત્તિ મેળવી અંતર્મુખ થવાનું લક્ષ રાખે છે. બાહ્ય જગતના પરિચયને સંક્ષેપ કરી નિરહંકારીપણે અપારંભી થઈ વતે છે. નિત્ય નિત્ય આત્મદશાને ઉજજવળ કરતા થકા તેઓ કઠિન ઉપદ્રવને સહન કરી લે છે. આજના ગૃહસ્થ સાધકને ધર્મધ્યાનપ્રેરક વાતાવરણ કે નિવૃત્તિસ્થાન જરૂરી છે. પિતાના નિવાસે એકાદ ખૂણાને નિવૃત્તિનું સ્થાન બનાવી લે અને સમય મળે આસનસ્થ થઈ ચિત્તની સ્થિરતા ધારણ કરે તે સાધનાની ત જલતી રહે. પાંચ-પચીસ એારડાના મકાનનું આયોજન કરનાર નિજ આત્મા માટે જે આવો ખંડ કે ખૂણે ના રાખી શકે તે તેને પરિભ્રમણથી કેણ બચાવશે? સદ્ભાગ્યે જે તે એવું આયોજન કરે, અને સાધનાના કમને સેવે તે તેને અનુભવે સમજાશે કે સાચા સુખ અને શાંતિને આ જ માર્ગ છે. એ ખંડની કે ખૂણાની ભૂમિને ભાવિત કરવા પરમપ્રેમે પરમાત્માની કે સદ્ગુરુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવી જેથી ચિત્તની સ્થિરતાને સહાય મળશે અને અન્ય ઉપદ્રવ અલ્પ પ્રયાસે ખસી જશે. પરમતત્વને પ્રગટ કરવાની ઉપાસના એ કાંઈ એક-બે દિવસ, મહિના કે વર્ષમાં સિદ્ધ થતી નથી. પૂર્વજન્મની પ્રબળ આરાધનાના ઉદયે કઈ ભવ્યાત્મા અપ સમયમાં કાર્ય સિદ્ધ કરી શકે, પરંતુ સામાન્ય સાધકે તે નિરંતર અભ્યાસની જિજ્ઞાસા રાખવી અને સત્સંગાદિના પ્રસંગોમાં રહેવું. આત્મા અનેચર છે અર્થાત્ અતિસૂક્ષમ તત્વ છે, તેથી તેની અનુભવદશા પણ સૂક્ષમ છે. દેહમાં ચક્ષુ નાજુક ઇંદ્રિય છે, એટલે વધુ સંવેદનશીલ છે. એક સૂફમ કણ તેમાં જીરવી શકાતું નથી. આત્માની શુદ્ધ અવસ્થા છે તેથી પણ અતિસૂક્ષ્મ છે, અને નિજ સંવેદન પણ અતિ સૂક્ષમ છે. તેમાં એક રજકણ જેટલે દોષ રહી શક નથી. અશુદ્ધતાને દોષ હોય તે સમયે તે સ્વરૂપનું દર્શન પ્રગટપણે અનુભવમાં આવતું નથી. જેટલી શુદ્ધતા તેટલી Page #79 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન મુક્તિ. સંપૂર્ણ શુદ્ધતા સંપૂર્ણ મુક્તિ. તેને નિર્વાણ કહો, સ્વરૂપજ્ઞાન કહો કે પરમાત્મપદ કહે. જ્ઞાનીઓ તેને જિનપદ નિજ પદની એક્તા કહે છે. આત્મા જ પરમાત્મારૂપે પ્રગટ થઈ જાય છે. આવું પરમશુદ્ધ પદ કેવળ કેવળજ્ઞાનીના, સર્વજ્ઞના અને જીવન-મુક્તાત્માના જ્ઞાનનો અને અનુભવને વિષય છે. તે પદને, તે પદપ્રાપ્ત સર્વ પરમાત્માઓને પરમપ્રેમે નમસ્કાર છે. માટે સજજને ! અશુભધ્યાનથી છૂટી ધર્મધ્યાનને મહિમા જાણી તેનું સેવન કરતાં કરતાં અને શુક્લધ્યાનની પરમદશાનું શ્રદ્ધાન કરીને આપણે સૌ ધ્યાનમાર્ગની પાત્રતા પ્રાપ્ત કરી શકીએ, તે માટે ધર્મધ્યાનના પ્રકારોને જાણવા અને ઉપાસવા. “મતિ, કૃતિ, અવધિ, મન: કેવલ દેહ પર એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪ બહુ લોક જ્ઞાનગુણે રહિત, આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કર તું નિયત આ, જે કમ એક્ષેચ્છા તને. ૨૦૫ આમાં સદા પ્રીતિવંત બન. આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહે ઉત્તમ થશે.” ૨૦૬ –શ્રીસમયસાર-પદ્યાનુવાદ નિર્જરા અધિકાર જૈનદર્શનમાં ધ્યાન સર્વોપરી સાધન મનાયું છે. કર્મક્ષયનું અંતિમ સાધન છે. જ્ઞાનનું ફળ જેમ વિરતિ છે તેમ જ્ઞાન અને ધ્યાન બંને સહોદર છે. ધ્યાનમાર્ગની સાધના વગર કઈ આત્મા મુક્ત થયે નથી. ધ્યાન એ સહજ અવસ્થા છે. સાધકે પ્રથમ તેમાં પ્રીતિ જોડવી પડે છે. તે ભલે અભ્યાસરૂપ હોય, પણ તે દ્વારા જ ધ્યેયસિદ્ધિ છે. મોક્ષ: કમક્ષયાદેવ. સભ્ય જ્ઞાન ભવેત છે ધ્યાન સાધ્યું મતંતદ્ધિ, તસ્માદ્ધિતમામન: | શ્રી કેસરસૂરી રચિત ધ્યાનદીપિકા Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધ્યાને ૫૫ મોક્ષ કર્મક્ષયથી થાય છે, કર્મક્ષય સમ્યગજ્ઞાનથી થાય છે, અને સમ્યાન ધ્યાનથી સાધ્ય થાય છે. એમ જ્ઞાનીઓએ માન્યું છે માટે આત્માને ધ્યાન હિતકારી છે. રાગદ્વેષના ત્યાગ કરી સમતામાં આવવું તે ધ્યાનના પ્રકાર છે. અંતર્મુહૂર્ત સુધી એક વિષયમાં એકાગ્રતા તે છદ્મસ્થાનું ધ્યાન છે અને ચાગના નિરોધરૂપ ધ્યાન તે જિનાનું ધ્યાન છે. છદ્મસ્થને ધ્યાનરૂપ એકાગ્રતાના વિષયા આત્મસ્વરૂપને અવલંબતા હોવા જરૂરી છે. તે વિષયા સાધક જેમ જેમ આગળ વધે તેમ સૂક્ષ્મ બનતા જાય છે. તે ધર્મધ્યનના પ્રકારમાં બતાવ્યા છે. તે આ પ્રકારે ગ્રહણ થઈ શકે. - મૈત્રી – સર્વ જીવ પ્રત્યે નિવે`ર બુદ્ધિ વિષે ગહન ભાવના કરવી. પ્રમેાદ – ગુણવાનના ગુણ ગ્રહણ કરવાની ઉદાત્ત ભાવના ભાવથી. કરૂણા – દુઃખથી પીડિત સર્વ જીવા ધર્મ પામે તેવી ઉત્તમ ભાવના કરવી. માધ્યસ્થ – કુમાર્ગે ચાલતા જીવા પ્રત્યે દ્વેષ-રાષ ન કરતાં તેમના પ્રત્યે હિત બુદ્ધિ રાખવી. આ ચાર ભાવના હૃદયમાં અને આચારમાં ગ્રહણ થાય તે જીવ ધર્મધ્યાનને યાગ્ય અને છે. અનિત્યાદિ ખાર ભાવના વડે જીવમાં વૈરાગ્ય ઉત્પન્ન થતાં ચિત્ત શુદ્ધિ ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવે છે. જીવાજીવાદિ નવ તત્ત્વ વિષયક ચિંતન ધ્યાનની સ્થિરતા માટે સહાયક બને છે, વસ્તુના દ્રવ્ય, ગુણુ અને પર્યાય વિષેનું સ્વરૂપ વિચારતા એકાગ્રતા વધે છે. આમ વિષયની એકાગ્રતા ચિત્તશુદ્ધિનું કારણ બને છે. અને ચિત્તશુદ્ધિ ધર્મધ્યાન રૂપ થઈ આત્મના અનુભવને સંપાપ્ત થાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધ્યાન सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग : —તત્ત્વાર્થસૂત્ર ૧/૧ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મેાક્ષમાર્ગ કહ્યો છે. સમ્યગ્દન જ્ઞાનજ્ગ્યારિત્ર મેાક્ષમા નાં સાધન છે વિદ્વાનોએ દન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધતાપૂર્વક જ ધ્યાન કહેલું છે, તેથી એ ત્રણેની શુદ્ધતા વગર જીવાનું ધ્યાન વ્યર્થ છે.” ધ્યાનના હેતુ મુક્તિ છે અને તે સમ્યગ્દનાદિ વડે જ સિદ્ધ થાય છે. જ્યારે મિથ્યાત્વ આદિથી મુક્ત થઇ જીવ પ્રથમ સમ્યગ્દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે, ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેતન-અચેતનના ભેદજ્ઞાનના તેને આંશિક અનુભવ થાય છે. એથી સાધકને સમજાય છે કે પુષ્પમાં જેમ સુવાસ વ્યાપ્ત છે, તેમ આત્મા શરીરપ્રમાણ વ્યાપ્ત હોવા છતાં સ્વભાવે તેનાથી ભિન્ન છે. દેહનું રૂપાંતર થાય કે જન્માંતર થાય તે પણ આત્મા નિત્ય રહે તેવા તેના સ્વભાવ છે. રાગાદિ વિભાવાના સંયોગ વડે આત્મા તે રૂપ થઈ જતા જણાય છે ખરા, પરંતુ જેમ પહેરેલા વસ્ત્રથી કે તેના સ્પથી શરીર જુદું છે તેમ આત્મા દેતુથી અલગ છે, કારણ કે Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૭ સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન રાગાદિ આત્માને મૂળસ્વભાવ નથી, એવો પ્રતીતિયુક્ત અનુભવ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે. અજ્ઞાન ટળે – જ્ઞાન પ્રગટે એક ફાનસના ગેળાને મેશ લાગી હોય તે તેમાં ત પ્રગટેલી હોવા છતાં તેને પ્રકાશ પ્રગટપણે જણાતું નથી, તેમ આત્માને જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હેવાથી આત્મજ્ઞાનને પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતું નથી; અને અજ્ઞાનવશ છવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. અજ્ઞાનને વશ થયેલ આત્મા, પગલિક પદાર્થોના સંગવિયેગથી થતું સુખદુઃખ પિતાને થતું જાય છે તેમ અનુભવે છે. પણ આવરણ મંદ થવાનાં નિમિત્તે પ્રાપ્ત થતાં સાધકનું લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી કમે કમે અજ્ઞાન દૂર થતું જાય છે સ્વયં આત્મા જ સ્વભાવે તિસ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મા પિતે જ બેધ પામે છે કે, અરે ! આત્મા તે હું પોતે જ છું, હું પરમાર્થથી શુદ્ધબુદ્ધ, નિરંજન, નિરાકાર ચૈતન્યરૂપ છું, આવું સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પિતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે અને કતૃત્વભેતૃત્વના ભાવ કે જે પરિભ્રમણનાં કારણો હતાં તે મંદતા પામે છે, અને કેમે કરીને તે નષ્ટ થાય છે, ત્યારે હું પોતે “હું” મટી હરિ રૂપે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન-નાનનો મહિમા કલિકાલસર્વર શ્રી હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સમ્યગદર્શનાદિના માહાભ્યની પ્રરૂપણ નીચે પ્રમાણે કરવામાં આવી છે કે – રાજ્ય મળવું, ચક્રવર્તી થવું કે ઇંદ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી, પણ, બધિરત્ન (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે.” “જેવી રીતે તત્ત્વનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી તેને બોધ છે તેને વિદ્વાન પુરુષે સમ્યગુજ્ઞાન કહે છે.” Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધ્યાનઃ એક પરિશીલન. કર્મક્ષયથી મોક્ષ થાય છે. તે કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે. તે આત્મજ્ઞાન ધ્યાનથી થાય છે માટે ધ્યાનને હિતકારી માનેલું છે. “વિષયથી વિરામ પામેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યોને કષાયરૂપ અગ્નિ ઉપશમી જાય છે અને સમ્યકત્વરૂપ દીપક પ્રગટે છે.” સમત્વનું અવલંબન કરીને યેગીઓએ ધ્યાનને આશ્રય કરવો જોઈએ, સમભાવ સિવાય ધ્યાનને પ્રારંભ કરવામાં ધ્યાનમાં પ્રવેશ ન થતાં, આત્મા વિડંબના પામે છે. છાસ્થના મનની સ્થિરતાને ધ્યાન કહેવામાં આવે છે.” “સામ્યભાવ સિવાય ધ્યાન હોતું નથી અને પ્રધાન સિવાય નિષ્કપ સમત્વ આવતું નથી. શાસ્ત્રકારોનું કથન છે કે, મુનિ મુખ્યપણે ધ્યાનના અધિકારી છે, છતાં ગૃહસ્થ સમકિત કે સમ્યગદર્શનવાન હય, અથવા તે દશાની નજીક હોય અને જે ધ્યાનમાર્ગને પુરુષાર્થ કરે તે મુનિદશાને યોગ્ય થવા માટે વિકાસ સાધી શકે છે. માટે સમકિત કે સમ્યગ્ગદર્શન વિષેનું જ્ઞાન, તે ધ્યાનનું અંગ હેવાથી તેને વિષેનું જ્ઞાન આવશ્યક છે. શાસ્ત્રોક્ત કથન ગ્રંથના પાછળના ભાગમાં પરિશિષ્ટમાં આપવામાં આવ્યું છે, અહીં તે માત્ર સામાન્ય સમજ આપી છે. સામાન્યતઃ ચારે ગતિમાં સમકિતપ્રાપ્તિની સંભાવના છે. આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણરૂપ મિથ્યાત્વ શું છે તે સમજાવું મનુષ્યને અઘરું છે, તેમજ સમકિતના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા થવી જ દુર્ઘટ છે તે પછી સમ્યગ્નદશન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં આશ્ચર્ય શું? ૦ મિથ્યાત્વ શું છે તે જાણવાની આવશ્યકતા સંસારમાં જે પ્રાયે મિસ્યારૂપી ગ્રંથિથી બંધાયેલા છે, આ મિથ્યાત્વ શું છે? ૦ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાસબુદ્ધિ. છે અને સત્ સમજવું; સને અસત્ સમજવું તે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ સભ્યશન - જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન પટ ૦ દેહમાં આત્મબુદ્ધિ – દેહ તે “હું છું તેવી માન્યતા. ૦ આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પિતાપણું, સુખદુખાદિ માં આત્મભાવ. ૦ અસત્ પદાર્થો કે દેહાદિમાં સુખબુદ્ધિ, ૦ સત્-આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. ૦ સદેવ, ગુરુ અને ધમમાં અનાસ્થા કે અનાદર. ૦ અસવ, ગુરુ અને ધર્મમાં આસ્થા કે આદર. ૦ તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું. (સવ – સર્વજ્ઞ વીતરાગ, સદ્ગુરુ – નિગ્રંથમુનિ, સધર્મ – છ. દ્રવ્ય તથા નવતત્ત્વની શ્રદ્ધા અને વીતરાગનાં વચનમાં ધર્મમય. આજ્ઞાને આદર અને દયારૂપ મૂળ ધર્મ). ઉપરના મિથ્યાત્વના પ્રકારોને જાણે-અજાણે પણ સેવવાથી સંસાર-પરિભ્રમણ વધે છે અને જીવ દુઃખ પામતે રહે છે. ૦ સમ્યગ્દશનનાં લક્ષણે શાસ્ત્રમાં સમ્યગદશાનાં પાંચ લક્ષણ છે જે આ પ્રમાણે છે: શમ, સંવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા. આ પાંચ પ્રકારે આત્મદશાને જાણવાનાં માપયંત્રો જેવાં છે. તેના ભાવાર્થને સમજવાથી તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. મિથ્યાત્વરૂપી મિથ્યામતિથી અને દિશામૂઢતાથી પાછા વળેલા જીવમાં આ ગુણે પ્રગટ થાય છે અને તેથી જીવ સાચી દિશા તરફ વળે છે. શમ ક્રોધ, માન, માયા, લેભરૂપી કલાનું મંદ થવું, રાગાદિ ભાવનું મંદ થવું, અર્થાત્ બંધનાં કારણેનું સમાઈ જવું તે શમ છે. જેમ જેમ કષાયે શાંત થતા જાય તેમ તેમ તેનું સ્થાન, ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ લે છે. રાગ-દ્વેષનું સ્થાન નિર્મળ પ્રેમ અને મધ્યસ્થતા લે છે, તેની ફળશ્રુતિ વૈરાગ્ય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ઃ એક પરિશીલન કષાયનું શમન થવાથી સાધક કોઈને દુભવતા નથી અને પોતે કોઈથી દુભાતા નથી. ક્ષમાદિ સ્વર્ગુણા વડે હુમેશાં પ્રસન્ન રહે છે. સવેગ ૬૦ જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખાને તુચ્છ માની કેવળ એક મુક્તિની અભિલાષા સેવવી તે સંવેગ છે. આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખદુઃખના કે સંયેાગ-વિયેાગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી નથી. તેવા પ્રસંગાથી વિરક્ત થઈ તે એક આત્માર્થને જ સાધે છે. નિવેદ સંસારનાં પરિભ્રમણાનાં કારણેાના બેધ પામી, આત્મા તે પ્રત્યે થાકનો અનુભવ કરે છે. પાતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કઇ વ્યવહાર કરવા પડે છે તે ન છૂટકે થવા દે છે. વળી તે ઇંદ્રિયવિષયાથી લાભાતા નથી, પરંતુ આત્મસ્વરૂપમાં લીન રહેવાના દૃઢ પ્રયત્ન કરે છે. તે આત્મા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાએ અને સંસાર છૂટી જા આ ભાવના તે નિવેદ્ય છે. આસ્થા આસ્થા શ્રદ્ધા, સમતિદશા પ્રાપ્ત થવામાં ખાદ્ય નિમિત્ત પરમાત્મા છે. જેમણે આત્મા પ્રગટપણે જાણ્યા છે, અનુભવ્યા છે, તે આપ્તપુરુષો જ શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમના પ્રરૂપેલા માગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તેવા દૃઢ નિશ્ચય તે શ્રદ્ધા છે. સદ્ગુરુના યેાગે તત્ત્વના યથાતથ્ય ખાધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના સ્વરૂપે જાણવાથી જીવને વિદ્યુળતા થતી નથી, પણ તત્ત્વરૂપ શ્રદ્ધા રહે છે. આમ આપ્તપુરુષના વચનબેધમાં શ્રદ્ધા તે આસ્થા છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ સમ્યગુદર્શન–જ્ઞાન – ચારિત્રરૂપ ધ્યાન અનુકંપા સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુઃખે દૂર કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પિતાના આત્મા સમાન જાણવાથી અનુકંપાને ગુણ વિકસે છે. તે ગુણ જ્યારે ચરમ સીમાએ પહોંચે છે ત્યારે તે કરુણાનું સ્વરૂપ ધારણ કરે છે. એવા આત્મા સ્વપરનું કલ્યાણ સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષપણે પરમાર્થમાર્ગને અધિકારી થાય છે. સમ્યગદશાના આવા ગુણે પ્રગટવાથી આત્માની જીવનદૃષ્ટિ વિશાળ બને છે. તેની દષ્ટિ પશુપક્ષીની જેમ પિતાનું કે પિતાના પરિવારના જીવનનિર્વાહ કરવા જેટલી મર્યાદિત દષ્ટિ નથી હોતી, પણ સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ રહે છે. બહારથી ગૃહસ્થ દાન-દયાદિ રૂપ સત્કાર્યો કરે છે અને અંતરમાં આત્મભાવે સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણ તેના અંતરંગને પ્રગટ કરે છે. આ લક્ષણોની સાથે સાથે બીજા ઘણું સહાયક ગુણોને વિકાસ થાય છે. આવો જીવ મોક્ષમાર્ગમાં ત્વરાથી આગળ વધે છે. ૦ સમકિતવંત આત્માનાં લક્ષણે સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્થામતિ અપરાધણુ જાણી, ઘરથી બહાર કાઢી. હે મલ્લિજિન ! એ અબ રોભા સારી. –શ્રી આનંદઘનજીકૃત સ્તવન સમકિત-દષ્ટિ જીવમાં ઉત્તમ લક્ષણે પ્રગટ થાય છે અને આ માર્ગના નીચે કહેલા અતિચાર દૂર થતા જાય છે. શંwાંક્ષાવિત્તિવાસાચરિત્ર સાતવાર સમ્પષ્ટ ચરિવારને –તત્ત્વાર્થ સૂત્ર ૭/૨૩ ૧. શંકારહિત હોય છે. સર્વદેવ પ્રરૂપિત તત્વદર્શન જેવું છે તેવું તે શ્રદ્ધા છે. પદાર્થોના સ્વભાવનું રહસ્ય સમજે છે તેમાં શંકારહિત હોય છે. પ્રશ્ન ઉદ્ભવે તે વિનયાન્વિત થઈ સગર, પાસે સમાધાન મેળવે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ થાનઃ એક પરિશીલન ૨. કાંક્ષા-ઇચ્છારહિત હોય છે. સંસારના પદાર્થોથી મને સુખ મળશે તેવી ભ્રમણા ભાંગી જાય છે, તેથી તેવા પ્રકારની અંતરંગ ઇચ્છાઓથી દૂર રહે છે. કેવળ આત્મસ્વરૂપ પ્રાપ્ત છે એવી આકાંક્ષા રહે છે. ૩. વિચિકિત્સા–નિંદાથી રહિત હોય છે નિંદા જેવા પાપ-ઉત્પાદક વ્યવહારથી તે દૂર રહે છે. ગુણીજને પ્રત્યે અંતરથી પ્રમાદભાવ રાખે છે. અસ્તુતિ નિંદા દો ત્યાગ, બાજે પદ નિવારના ગુરુ નાનક યહ માગ કઠિન હૈ, કેઊ ગુરુમુખ જાના. ૪. મિશ્યામતિની પ્રશંસાથી મુક્ત હોય છે. કોઈ ચમત્કાર જેવાં પ્રલેભનથી અંજાઈને કહેવાતા ત્યાગીઓની પ્રશંસા કરવાથી કે સંપર્કથી દૂર રહે છે. ૫. કુસંગીના સંગ અને સ્તુતિથી દૂર રહે છે. અર્થાત્ આવા પાંચ અતિચારથી દૂર રહે છે. -૦ સમ્યગ્દર્શનનાં આઠ અંગ "निस्सकिअ निखिअ निवितिगिच्छा अमूढदिदिठअB उववुहथिरी-करणे वच्छल्लप्पभावणे अट्ठ." –અતિચાર ગાથા. ૩ નિશકિત અંગ સદેવ, સદ્ગુરુ, સધર્મ તથા સલ્ફાસ્ત્ર તે જ તત્ત્વભૂત છે. સત્યાર્થસ્વરૂપ છે તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિશક્તિ ગુણ છે. વળી આત્માની આત્મારૂપે શ્રદ્ધા હોવાથી તે નીચેના સાત ભયથી રહિત હોય છે – ૦ આલેકમાં આજીવિકાદિને નાશ થવાના ભયરહિત. ૦ પરલેકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત. ૦ મરણ થવાથી મારે નાશ થશે તેવા ભયરહિત. ૦ રેગ થતાં વેદના ભેગવવી પડશે તેવા ભયરહિત. ૦ અરક્ષા – પિતાની અને પરિવારની રક્ષાથી ભયરહિત. Page #88 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન–જ્ઞાન – ચારિત્રરૂપ ધ્યાન ૦ અગુપ્ત – પિતાના ધનમાલ ચેરાઈ જવાના ભયરહિત. ૦ અકસ્માત – અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત. આવા સાત પ્રકારના ભયથી સમ્યગદષ્ટિ આત્મા નિઃશંકનિશ્ચિત હોય છે. પિતાને આત્મા આલેક છે, મેક્ષ પરલોક છે, આ અંતરમાં નિશ્ચય થવાથી તે આત્મા સંપૂર્ણપણે નિઃશંક બની જાય છે. આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તે જડ છે, અનિત્ય છે. ગાદિ તે પુદ્ગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુને અને રોગને ભય સતાવતું નથી. પરને પિતાનું માનતા નથી, પૂર્વના યોગે કર્મને ઉદય થાય છે અને તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાને કે ચોરીને ભય સતાવતે નથી. આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતું નથી, તેથી અકસ્માતના ભયે આત્મા વિહળ થતો નથી. નિકાંક્ષિત અંગ (આકાંક્ષારહિતપણું) સમ્યગદષ્ટિ આત્મા ઇંદ્રિયજન્ય સુખની આકાંક્ષાથી રહિત હોય છે. તેવાં સુખે પુણ્યયેગે પ્રાપ્ત હોવા છતાં અંતે તે દુખનું મૂળ છે તે વાતને તેને નિર્ણય થયેલ હોવાથી સમ્યગદષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. નિર્વિચિકિત્સા અંગ (જુગુપ્સારહિતપણું) દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના દેહને વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રગટ થવાની કેઈ અપેક્ષાએ સંભાવના હેવાથી તે પવિત્ર મનાય છે, તેથી જ્ઞાનીનું મલિન કે કૃશ શરીર જોઈ ગ્લાનિ કે તિરસ્કાર ન થાય તેમજ અન્યને વિષે પણ અભાવ ન થાય તે સમ્યગ્ગદષ્ટિ આત્માને નિવિચિકિત્સા ગુણ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન અમૂઢદષ્ટિ અંગ (સ્વધર્મશ્રદ્ધા) મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ, તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યગદષ્ટિ આત્માને અમૂદષ્ટિ ગુણ છે. પદાર્થના બેધમાં વિચક્ષણ હોય છે. ઉપગૃહન અંગ (દોષોને ઢાંકવા) સમ્યગદષ્ટિ આત્મા કેઈના દેને પ્રગટ કરે નહિ, બીજાના દોષ જુએ નહિ અને કદાચ જાણે તે પણ તે પૂર્વના કર્મને વિપાક છે એમ માને અને તેની નિંદા ન કરે. સ્થિતિકરણ અંગ (માર્ગમાં સ્થિર કરવાને ભાવ) સમ્યગદષ્ટિ આત્મા કારણવશાત્ કોઈ ધમી જીવને માર્ગથી ચલિત થતે દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે તે સ્થિતિ કરણ ગુણ છે. વાત્સલ્ય અંગ (નિર્મળ પ્રેમ). રત્નત્રયના ધારકે પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને સ્વાભાવિક પ્રીતિ રાખવી તે પરંપરાએ મોક્ષનું કારણ છે. આ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે. પ્રભાવના અંગ વીતરાગ પરમાત્માના શાસનની શોભા અને માહાત્મ વધારવા વિશિષ્ટ દાન, શીલ, તપ, પૂજા જેવાં કાર્યો કરવાં તે પ્રભાવના ગુણ છે, ૦ જીવનનું સુપ્રભાત અનાદિકાળના પરિભ્રમણના કારણભૂત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા સમ્યગદર્શન એ “સુપ્રભાત છે. પ્રભાત થતાં સૂર્યના પ્રકાશ વડે જેમ ધરા પ્રકાશી ઊઠે છે અને પ્રાણીમાત્રનું જીવન ગતિશીલ બને છે, તેમ સમ્યગદર્શન પ્રગટ થતાં જીવનનું ચૈતન્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન-જ્ઞાન—ચારિત્રરૂપ ધ્યાન સમ્યજ્ઞાન-પ્રજ્ઞારૂપે પ્રકાશી ઊઠે છે. તે પ્રકાશમાં જગતના પદાર્થોનુ યથાર્થ વસ્તુ-સ્વરૂપ સમજાય છે, અનંતકાળની મિથ્યા ભ્રમણાએ ભાંગી જાય છે. અજવાળું થતાં જેમ અધકાર અદૃશ્ય થઈ જાય છે, તેમ સમ્યગ્રજ્ઞાને કરીને અંધકાર દૂર થઈ જાય છે. ચિત્તની નિર્મળતાને કારણે તે આત્માને ગુણરાશિ પ્રગટતા જાય છે. તે દ્વારા સકામ નિર્જરા થઈ આત્મા અનુક્રમે શુદ્ધ જીવનનેા સ્વામી અને છે. સમકિતી આત્માને જે નિજસુખ વર્તે છે, તે કોઈ ચક્રવતી ને પણ પ્રાપ્ત થતું નથી. જગતના મૂલ્યવાન ગણાતા માદ્યપદાર્થો વડે તે સુખ સંભવિત નથી. જગતનાં બહુમૂલ્ય રત્ના કે સુખનાં સાધન વર્ડ પ્રાપ્ત સુખ તે અનિત્ય છે, તેની પાછળ દુઃખ ડોકાતું રહે છેઃ જેમ કે ધનસંપત્તિ વધતાં તે લૂંટાવાની ચિંતા, સુંદર સ્ત્રી મળે તે રક્ષણની ચિંતા, યૌવનમાં વૃદ્ધત્વ આવશે તેની ચિંતા, માન-કીતિ મળે તે આંખાં પડવાની ચિંતા, ઇત્યાદિ. આમ સંસારી જીવ સદા ભય અને ચિંતારૂપ અગ્નિથી તપ્ત રહે છે. સમિકતી આત્મા આવા ભય ઇત્યાદિથી મુક્ત હોય છે. તે પ્રારબ્ધયેાગે જે મળે તેમાં પણ મમત્વને ભાવ ન હેાવાથી સદા સંતુષ્ટ રહે છે, તેથી નિરપેક્ષ સુખને અનુભવે છે. સમ્યકૃત્વ એટલે યથાર્થતા અને મિથ્યાત્વ એટલે વિપરીતતા. પ્રથમ ભાવ જીવનનુ' સત્ય અને સત્ત્વ છે, તા દ્વિતીય ભાવ જીવનની અહિંસુ ખતા અને વિપર્યાસપણુ છે. ગુરુગમે નિર્મળ બુદ્ધિ, શ્રદ્ધા અને અનુભવની પ્રતીતિ તે સમ્યક્ત્વ છે. સભ્યષ્ટિવંત આત્મા સ્વ-પરના ભેદને અનુભવ કરે છે; અને સત્-ચિત્—આનંદરૂપ પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે છે. આવા પ્રબુદ્ધ આત્માનાં વ્રત, તપ, જપરૂપ સત્ ભાવા જ્ઞાનયુક્ત હાવાથી ઘણાં કર્મોને નાશ કરે છે. સમય, સ્થાન, ખાદ્ય સંયેાગે વગેરે તે આત્માને અંતરાય કરતાં નથી. ક્વચિત્ વિષમ પરિસ્થિતિ આવે તેપણ તેમાં વ્યાકુળતા થતી નથી. મ ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન: એક પરિશીલન સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્રજ્ઞાનનો અધિકારી બને છે, અને તે આત્મા સમ્યફચારિત્ર પામે છે, અર્થાત્ મુનિદશા પ્રગટે છે અને કેમે કરીને મુક્ત થાય છે. સંસારમાં કોઈ મનુષ્યને ધનની પ્રાપ્તિ કરવી હોય તે માટે તે પ્રયત્નશીલ બને છે, અને તે તે પ્રકારનાં સાધને જે છે; વળી સમય અને શક્તિને પણ કામે લગાડે છે અને ધનની પ્રાપ્તિના ધ્યાનમાં નિમગ્ન રહે છે, તેમ આત્મધન પામવા, સમ્યગદર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયી પામવા સદૂભાગી જીવે તે માટે પુરુષાર્થ કરે જોઈએ. તેને માટે એક કે વધુ જન્મ થાય તેય તે સાચા માગે જ હશે. માટે સાધનને આશ્રય કરી આત્મશ્રેય સાધવું તે માનવદેહની સાચી સફળતા છે. તેના સંસ્કાર આ જન્મમાં જ દૃઢ થવા જોઈએ, એમ થાય તે જીવનનું સાચું પ્રભાત ઊગે છે. સશુરૂગમે કે આગામે કરી સમજની નીપજ થયા બાદ સાધકને જે કઈ સંસ્કારમાં શ્રદ્ધા જન્મ કે વિકાસ થતો લાગે તે પ્રમાણે જપ, સ્મરણ, દીર્ઘશ્વાસ, મૂર્તિ કે જ્યત જેવી કેઈ એક પ્રક્રિયાનું અવલંબન લઈ ચિત્તની સ્થિરતા કેળવવી. જેમ અમુક સ્થળે જતાં યાત્રીને અંધકારમાં જેટલા અંતરે માર્ગ દેખાય તે પ્રમાણે આગળ ચાલે છે. વળી આગળને માર્ગ દેખાય અને આગળ ચાલે છે, તેમ સાધનામાર્ગમાં સાધકે સંસ્કારની દઢતા પ્રમાણે સમજ અને સુપ્રતીતિ આવતી જાય તેમ તેમ આગળ કદમ ઉઠાવતાં જવું. વચમાં કઈ શિથિલતા કે મંદતા આવે ત્યારે વળી ગુરુનિશ્રાને કે સંતસમાગમને આધાર લઈ આગળ ચાલવું. સમ્યક દશાવાન આત્મા પળને – વહી જતા સમયને જાણે છે અને સત્સાધનમાં પ્રવૃત્તિ રહી દોષથી – કર્મથી બચે છે. માનવદેહ મળવા છતાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આવડી મોટી ખાઈ છે. એક પાસે તત્વની શ્રદ્ધા છે, બીજા પાસે ભાગી છૂટવાને તર્ક છે. પ્રભાતમાં સૂર્યને તડકે થાય ત્યારે તેના પ્રકાશમાં કેઈ અંતર નથી; છતાં જમીન પર પડેલું રત્ન એ પ્રકાશમાં પ્રકાશે છે અને કેલસે Page #92 -------------------------------------------------------------------------- ________________ ६७ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન કાળો રહે છે, તેમ જે વર્તમાનમાં જાગ્રત છે તેને સસાધનને પ્રકાશ મળતું રહે છે, અને તેની જીવન જ્યોત પ્રકાશી ઊઠે છે. પણ જ્યાં અજ્ઞાન કે પ્રમાદાદિ છે ત્યાં કેલસાની જેમ જીવન લેશમય રહે છે. અત્યાર સુધી થયું તે થયું, હવે જાગ્યા ત્યારથી સુપ્રભાત. શ્રદ્ધા અને બોધ દ્વારા, જાગ્રત આત્માના ઉપાદાનને જરા જેટલું નિમિત્ત મળે છે, ત્યારે સાધક જાગ્રત થઈ જાય છે અને કેટલાંય ડગલાં આગળ વધી જાય છે. દષ્ટાંત એક રાજા નામની વ્યક્તિ વહેલી સવારે માર્ગ પરથી પસાર થઈ રહી છે. કોઈ ઝૂંપડીમાંથી અવાજ સંભળાય છે કે “રાજા ! બેટા! ઊઠ સવાર થઈ.” માતા પિતાના પુત્રને જગાડી રહી છે. પુત્રનું લાડકું નામ રાજા છે અને માર્ગથી પસાર થતી વ્યક્તિનું નામ પણ “રાજા” છે. તેણે ફરી સાંભળ્યું–“રાજા બેટા ઊઠ.” રસ્તા પરથી પસાર થતા રાજાના કાને આ શબ્દો પડ્યા, તે સાંભળીને તે રાજાને આત્મા જાગી ગયે, તેના જીવનનું પ્રભાત થયું. સત્સંગને સંસ્કાર હતું તે જાગી ઊડ્યો અને એ “રાજા” નિવાસે જવાને બદલે ગુરુના આશ્રમની વાટે ચાલી નીકળે. ગુરુના શરણે અને પ્રભુના ચરણે જીવન સમર્પિત કરી ધન્ય બન્યા. * માર્ગ પામવાની કે ધર્મપ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા આત્માને એક ટકોરે સતને આંગણે મૂકી દે છે. જિજ્ઞાસા વગર, સન્ની શ્રદ્ધા વગર શાસ્ત્રશ્રવણ, ગુરુચરણ કે પ્રભુશરણ રહિત જીવ ધર્મ કેવી રીતે પામી શકે? જીવ પામરતા અને પ્રમાદને ખંખેરીને જાગે તો આ સર્વસાધન નાવની સમાન છે, કિનારે પહોંચાડે છે. જે ભવ્યાત્મા કે મહાત્મા જન્મીને મરતા નથી તે મરીને જન્મતા નથી. તેમનું મૃત્યુ અમર – નિર્વાણ કહેવાય છે. એમના દેહને સ્પર્શીને સૌ પાવન થાય છે. નિર્વાણુકલ્યાણક દેવને પણ પ્રિય હોય છે. તેમાં ભાગ લઈને દેવો પણ ધન્ય બને છે. મુક્ત જીવનનું પ્રભાત આવું સોનેરી હોય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ બલા-ગીરી રમતમાં ત્રાતિ ધ્યાન : એક પરિશીલન, ૦ ભવ્યાત્માએ બાળચેષ્ટા ત્યજી દે છે મનુષ્યનું બાળપણ ઢીંગલા-ઢીંગલીની રમતમાં, કિશોરવય ગિલ્લીદંડાની રમતમાં, કુમારવય ક્રિકેટ જેવી રમતમાં, યુવાનવય ભોગ-વિલાસ, વ્યાપાર આદિની રમતમાં, અને પ્રૌઢવય પૌત્રાદિ પરિવારમાં વિત્યાં હોય, ક્યારેય ધર્મનું શરણ લીધું જ ન હોય તે વૃદ્ધાવસ્થામાં શું થાય? કેદીને સજા પૂરી થાય અને બહાર રહેવા કરતાં કદાચ તેને કેદમાં જ ગમી ગયું હોય તે પણ મુદત પૂરી થયે તેને બહાર નીકળવું પડે તેમ માનવને આ જિંદગીની – દેહમાં રહેવાની – મુદત પૂરી થયે નીકળવું જ પડે છે. તે પછી દેહને અડીને સૌ અભડાય અંતિમક્રિયામાં વિલંબ થાય તે સૌ વિચારે કે હજી કેટલી વાર ! અને જે અંધારામાં કે સ્વમમાં તેની આકૃતિ દેખાય તે તેને ભૂત કે અપશુકન સમજીને માણસ, પિતાની સ્વજન હવા છતાં પણ, ભડકી જાય છે. સંસારની પદ્ધતિ આવી છે, તેથી ભવ્યાભાઓ બાળચેષ્ટારૂપ અજ્ઞાનને ત્યજી જ્ઞાનમાર્ગને આરાધે છે. સંસારને વ્યવહાર જીવનમાં વય બદલાતાં જેમજેમ સાધન બદલાય અથવા તે વધતાં જાય તેમ તેમ તૃષ્ણા વધતી જાય છે, સાધક સાધન બદલે છે પણ એના બદલામાં સસાધન ગ્રહણ કરે છે. તે, સંસારનાં સાધનનું, પલટાતાં પરિબળનું યથાર્થ સ્વરૂપ જાણ હોવાથી તેનું તૃષ્ણારૂપી ઝેર વધતું નથી. વળી કોઈ દોષને કારણે ઝેર પ્રવેડ્યું હોય તો તેને ઉપાય છે તેનું વમન કરે છે. અર્થાત્ સર્વાશે રાગાદિના નાશનો ઉપાય સમ્યગ જ્ઞાન છે. જે સમ્યગદર્શન સહિત હોય છે. તરસ ન આવે મરણ જીવન તણી. સીજે જે દરશન કાજ, જેહને પિપાસા હે અમૃત પાનની કિમ ભાજે વિષપાન? અભિનંદન જિન દરશન તરસીયે. –શ્રી આનંદઘનજીકૃત અભિનંદન જિનસ્તવન. Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ ધ્યાન આત્માથી સાધકની સાધનાનું સૂત્ર છે :ત્તરાર્ધ શ્રદ્ધા સચાન” –તત્ત્વાર્થસૂત્ર ૧/૨. જૈનદર્શન સિદ્ધાંત અન્વયે નવ કે સાત તમાં સૃષ્ટિની સમગ્ર રચના સમાઈ જાય છે. તેમાં મુખ્ય તત્ત્વ જીવ અને અજીવ છે, બીજાં તો તે તેને વિસ્તાર છે. સર્વજ્ઞપ્રરૂપિત આ તના સ્વરૂપને યથાર્થપણે જાણવું અને માનવું તે સમ્યગુ એટલે કે સાચી શ્રદ્ધા છે. એક પણ તત્વ વસ્તુઓ છું ગણે, એકને માને અને અન્યને છાંડે, તે તે તત્વને જાણનાર પંડિત કે વિદ્વાન હોઈ શકે પણ મેક્ષપંથી થઈ ન શકે. નવ તત્વથી યથાર્થ સમજ અને શ્રદ્ધા વડે જીવને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે, અને તે સમ્યગ્ગદર્શન છે. ૦ નવ તત્ત્વની સંક્ષિપ્ત સમજ નવ તત્વઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. (પુણ્ય-પાપને આસવમાં સમાવતાં સાત તત્ત્વ મનાય છે). આ તત્વને નીચે પ્રમાણે જાણવા અને માનવામાં આવે છે– જીવ (ચેતનતત્ત્વ) સ્વને જાણ અર્થાત્ જીવન શુદ્ધ સ્વરૂપને અનેકાંતદષ્ટિ દ્વારા જાણવું, અને તેમાં શ્રદ્ધા કરવી. અજીવ (શરીરાદિ જડ પદાર્થો) શરીરાદિ તમામ પુદ્ગલે જડ છે તેમ જાણવું અને માનવું. દેહમાં અને દેહાધીન પદાર્થોમાં જે આત્મભાવ છે તે તે અજ્ઞાનજન્ય હોવાથી તેને ત્યાગ કરવો. પુણ્ય (શુભ ચગ) શુભાસવ શુભ સંયોગને, સુખના અનુભવને પુણ્ય કહેવાય છે. તે પૂર્વે કરેલા શુભભાવ અને સત્કાર્યથી પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત પુણ્યગે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭) ધ્યાન : એક પરિશીલન, સસાધન પ્રત્યે રુચિ ન કરે, અને જે જીવ ભેગ-વિલાસમાં પડી જાય તે પુણ્યતત્ત્વ આત્મશ્રેયમાં અંતરાયરૂપ થાય. પુષ્યમાં બંધાય નહિ પણ તેથી છૂટે, તે જીવની યથાર્થ સમજ છે. પાપ (અશુભગ) પાપાસવ પાપના – પ્રતિકૂળ સંગેના ઉદય સમયે તે પિતાના કર્મને જ દોષ છે તેમ સ્વીકારે નહિ, અને દુઃખી થાય છે તે અજ્ઞાન છે. પાપના ઉદયને પિતાના કર્મને દેષ જાણ તે આ તત્ત્વની યથાર્થ સમજ છે. આસ્રવ (શુભાશુભ ભાવે) પુણ્ય-પાપરૂપ શુભાશુભ આસવ છે, આસવ એટલે શુભાશુભ કર્મોનું આવવું, જેમ બાગને દરવાજો ખુલે હોય અને ત્યાંથી ઢોર પેસી જાય છે, તેમ શુભાશુભભાવ થતાં જ્ઞાનાવરણય આદિકર્મો આત્માના સંગમાં આવે છે. આ તત્વ ત્યાજ્ય છે. સંવર (આસવોનું રોકવું) પુણ્યપાપરૂપી આશ્રવનાં કારણેને યથાર્થ સંયમાદિ વડે કવાં તે સંવર છે, આ તત્વ ઉપાદેય છે. નિજારા (કર્મોનું અંશે ખરી પડવું) સંવરભાવથી નવાં ક રેકાય છે, પણ પૂર્વ સંચિત કર્મોને કંઈક અંશે નાશ કરે તે નિર્જરા છે. જે કર્મ પરિપક્વ થઈ નિર્જરે છે, તે અકામ – એઘ નિર્જરા છે, અને જ્ઞાનીની નિર્જરા સકામ - પ્રજનભૂત હોવાથી તેમને પ્રાયે ન કર્મબંધ થતું નથી. જ્ઞાનીને અસંખ્યાતગુણ નિર્જરા હોય છે. બંધ (કમબંધન) સંસારમાં જીવમાત્રને દુઃખનું કારણ કર્મબંધ છે. તે મિથ્યાત્વ (અજ્ઞાન), અસંયમ, પ્રમાદ, કષાય અને વેગ વડે થાય છે. તેનું Page #96 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન–જ્ઞાનચારિત્રરૂપ ધ્યાન ૭૨ ભયકર સ્વરૂપ જાણી મુક્ત થવા પ્રયત્ન કરે તે બંધ તત્વની સમજ છે. મેક્ષ કર્મબંધનને સર્વથા નાશ તે મેક્ષ છે. અર્થાત્ રાગાદિ ભાવને આત્યંતિકપણે નાશ તે મોક્ષ છે. આ તના વધુ અભ્યાસ માટે સિદ્ધાંત શાસ્ત્રોનું અનુભવી પાસે અનુશીલન કરવું તને અભ્યાસ સાધકને માટે જરૂરી છે, આવા અભ્યાસ વડે ઉપગની સ્થિરતા અને સૂક્ષમતા વધે છે, આ તને હેય (ત્યાજ્ય) ઉપાદેય (આદરવાયેગ્ય) ફેય (જાણવા) રૂપે જાણવા અને માનવા તે તત્વનું શ્રદ્ધાન છે. તત્ત્વશ્રદ્ધાનો મહિમા તત્વની શ્રદ્ધા, બેધ, અને વિચાર આચારની સમીપતા આણે છે. મનુષ્યને સુધાનું ભાન થાય છે ત્યારે તે, વિચારને કાલ પર મુલત્વી રાખતા નથી. કેઈ કહે, મને ધર્મબંધ થયે છે પણ હવે આચરણ થતું નથી કે થાય ત્યારે ખરું, તે સમજવું કે તે યથાર્થ બેધ પામે નથી, એવા નિ સત્ત્વ ધ વડે કે કેવળ શબ્દધ વડે જાણપણું સાર્થક થતું નથી. સાચી સમજ અને સર્વ સહિતને બેધ એ પરિવર્તનની ક્રિયા છે જે સમયે સમજ આવી તે સમયે અધિક પણ આચરણ કરે, દોષે પાતળા પાડે, ત્યારે અંતરાયે ટળી જાય છે. તેમાં તર્ક કરવા એ તત્ત્વશ્રદ્ધા નથી. તર્ક કે બુદ્ધિની ધાર આચરણમાં અંતરાય કરે છે. નિર્મળ બુદ્ધિ અને યથાર્થ શ્રદ્ધારૂપી બે પૈડા પર જીવનરથ ચાલે છે, ત્યારે આત્માર્થ ફળવાન થાય છે. ભૂતકાળમાં જીવે જે કંઈ સારું-બૂરું સર્જન કર્યું છે, તેને પરિપાક વર્તમાન છે, તેમાંય વર્તમાનની પળ માનવના હાથમાં છે. ભૂતકાળ સરી ગયે છે તેનું સ્મરણ એ વિકલ્પની જાળ છે, એક ભ્રમ છે. અને ભાવિ કે જેનું જીવન જ્ઞાન નથી, તેને સંકલ્પ તે આશાની મધલાળ છે. કેવળ વર્તમાનની પળ-પરિણામ પર્યાય કે Page #97 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઃ એક પરિશીલન કે ઉપગ જ સ્વાધીન છે. પરંતુ દેહાર્થનું ભાન, તત્વનું અજ્ઞાન અને વિષનું રસપાન કે પ્રમાદ જેવા અવરોધેથી વર્તમાનની પળ વહી જાય છે, અને આત્મભાવરૂપી ધન લૂંટાઈ જાય છે. સમ્ય-પ્રજ્ઞાવંત આત્મા આંતર અને બાહ્ય ભાવની સમતુલા જાળવે છે અને નિર્બેજ જીવન જીવે છે. ભૂતકાળની સ્મૃતિ તેને સતાવતી નથી. ભવિષ્યની કલ્પનાઓ ઊઠે તે પ્રાયે આધાર રહેતા નથી. પૂર્વપ્રારબ્ધને સમભાવે પૂર્ણ કરી તે આત્મા કર્મભારથી હળવે બની કેમે કરીને સત પુરુષાર્થ વડે આગળ વધતો જાય છે, અંતઃસ્કૂરણ વડે ઉપયોગ પૂર્વક જીવનની પ્રક્રિયાઓને નિભાવે છે. તેમાં પ્રાયે પ્રતિબંધ – અનુબંધ થતું નથી. અનુક્રમે તે વીતરાગ થઈ, જ્ઞાતા દ્રષ્ટાની શુદ્ધાવસ્થાને પ્રગટ કરે છે. અને શુદ્ધ ચારિત્રને આરાધી સિદ્ધ પદને પામે છે. દેહધારી જ્ઞાનીનું જીવન અત્યંત નિર્દોષ અને પવિત્ર હોય છે, તેમનું સાનિધ્ય જ જીવને પાવન કરે છે. તીવ્ર જિજ્ઞાસા અને સધર્મની નિષ્ઠા જ્ઞાની સદ્ગુરુને મેળાપ કરાવી દે છે. તેમના પ્રત્યેની વિનય-ભક્તિને કારણે સાધક અલ્પ પરિશ્રમે આમેપલબ્ધિ કરે છે. સાધક, તત્પરતા અને વિનય વડે જ્ઞાનીની સર્વ ક્રિયામાંથી બોધ ગ્રહણ કરે છે. જ્ઞાની-મહાત્માઓ જ્યાં જ્યાં વિચરે છે તે ભૂમિ પણ પવિત્ર થાય છે. તે પવિજ્ઞ સ્થળે પણ સાધન જીવને સહાય થાય છે. આ માર્ગમાં શ્રદ્ધા એ મહત્વનું અંગ છે. - સદ્ભા પ ફુટ્યા જગતના વ્યવહારમાં મનુષ્ય વિશ્વાસનું સાહસ ખેડી લે છે. વિશ્વાસથી એ લાખનો વ્યાપાર ખેડી લે છે. કેટલાયે સ્વજનેને મૃત્યુને વર્યા જેવા છતાં પોતે એ વિશ્વાસથી જીવે છે કે જાણે હું મરવાને નથી. દેહદર્દીના સમયે તબીબની આપેલી અપરિચિત ઔષધિમાં વિશ્વાસ રાખી તે તેનું સેવન કરે છે. એ વિશ્વાસના ગુણને શ્રદ્ધામાં પરિવર્તિત કરી આત્મા અને પરમાત્માના અસ્તિત્વમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ 93 સમ્યગદર્શન–જ્ઞાનચારિત્રરૂપ ધ્યાન અખૂટ અને અતૂટ શ્રદ્ધા થઈ જાય તે આત્મા સમ્યગદર્શનની નજીક પહોંચી જાય છે અને યથાર્થ શ્રદ્ધા વડે તે પદને પ્રાપ્ત કરી લે છે. આવી શ્રદ્ધાનું એક દૃષ્ટાંત લઈએ. નરેન્દ્ર (ભાવિ વિવેકાનંદ) જ્યારે કોઈ પણ સંતને મળતું ત્યારે તેને એક જ પ્રશ્ન રહે કે, તમે ભગવાનને જોયા છે? કાલ્પનિક ખુલાસાથી તેને સંતોષ થતું નહિ. ગાનુગ શ્રી રમકૃષ્ણ પરમહંસને તેને મેળાપ થયે, ત્યારે પણ નરેન્દ્રને એ જ પ્રશ્ન : ગુરુજી! આપે ભગવાનને જોયા છે? ગુરુજીને પ્રત્યુત્તર હિતે: “હું જેમ તને જોઉં છું, તેમ ભગવાનને જોઉં છું.” નરેન્દ્રને તર્ક શમી ગયે. તે ગુરુચરણે નમી રહ્યો. અન્ય દષ્ટિ મળી, નરેન્દ્રને ગુરુજીમાં પ્રભુનાં દર્શન થયાં. ગુરુજીએ પાત્રતા જાણી લીધી અને નરેન્દ્ર નામધારીનું વિસર્જન થયું, તેને સ્થાને “સ્વામી વિવેકાનંદ પ્રગટ થયા. પૂર્વે સાધેલા કમ આમ નિમિત્ત મળતાં પ્રગટ થાય છે અને આત્મશ્રદ્ધા સહેજે સ્થાપિત થઈ જાય છે. - જે બુદ્ધિમાન મનુષ્ય કેવળ તર્ક દ્વારા ઘર્મ શોધે છે તે પોતે બુદ્ધિમાન હોવા છતાં અંતે પૂર્ણ કરે છે, કારણ કે તેઓ ગાડીની પાછળ ઘેડાને જોડવા જેવી ભૂલ કરી બેસે છે, અર્થાત્ તર્કની પાછળ ધર્મને જોડે છે. શંકાનું સમાધાન થઈ શકે છે, એટલા માટે જ્ઞાનીજનોએ ધર્મને સમજવામાં અનેક સાધનો જ્યાં છે. વાંચના ' શાસ્ત્રાભ્યાસ), પૃછના (શંકાસમાધાન), પરાવર્તન (પુનરાવર્તન), અનુપ્રેક્ષા (ચિંતન), ધર્મકથા (અન્ય વિચારણા) કે ઉપદેશાદિ સઘન અને વ્યવસ્થિત અભ્યાસ કરવાની આ વિવિધ પ્રક્રિયાઓ છે, જે વડે બુદ્ધિ સ્પષ્ટ, શુદ્ધ અને તીક્ષણ થાય છે અને સાધક સત્યાસત્યને વિવેક પામે છે. કેવળ તર્ક વડે વ્યવહાર પણ ચાલતે નથી, તે પછી તેથી ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? શ્રદ્ધા દેખતી છે કે આંધળી છે, પણ જે તે યોગ્ય સ્થાને હશે તે યથાસમયે તે સાચું સ્વરૂપ જાણું લેશે. દરેક દેશને શ્રદ્ધાનું Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધ્યાન ઃ એક પરિશીલન સ્વરૂપ સ્વીકાર્યું છે. પણ આધુનિક યુગને માનવી એમ સમજે છે કે સરિતારનાન એ અંધશ્રદ્ધા છે, અને મેજમજા માટે સાગરસ્નાન એ જીવનમાં માણવા જેવું છે. સરિતા-સ્નાનવાળાની શ્રદ્ધા આંધળી હશે તેય પ્રભુભક્તિના ભાવે તેનું હૃદય ક્યારેક આ થવા સંભવ છે; પણ સાગરસ્નાનવાળે તરતાં આવડે તો ભલે સાગરમાં ન ડૂબે, પણ દેહસુખમાં રાચને તે ભવસાગરમાં તે ડૂબશે. જગતનાં સદોષ સાધનના સુખની પાછળ દોડનાર તેમાંથી. ઉત્પન્ન થતાં દુઃખને સહન કરવા છતાં બેધ પામતું નથી. અતિ ધનસંપત્તિ એકઠી કરીને તેના રક્ષણ માટે પ્રપંચ, ભય અને ચિંતામાં વ્યસ્ત રહેવું તે શું દુઃખ નથી ? અને તેના પ્રમાણમાં એનાથી મળતું સુખ કેટલું અને કેટલા સમય પૂરતું? લેકે જાણે કે આ માણસ શ્રીમંત છે. સુખમાં ગણે તે પાટલે પચવાની ગોળી અને ખાટલે ઊંઘવાની ગોળી લેવી પડે છે, શુભગ હેય તે વળી તેમાંથી બચે છે; છતાં પિતાનાં પાત્રે ચાંદીનાં છે, અદ્યતન સાધને છે, મૂલ્યવાન વસ્તુઓ છે તેને વાળીને રાજી થાય છે. આમ છતાં જીવાદોરી તૂટતાં જીવને આ સર્વ ત્યજીને જવું પડે ત્યારે લેકે મેં વકાસીને જોઈ રહે છે. અને પછી એ ઘટનાને ભૂલીને કે જે રીતે જીવતા હોય છે તે રીતે જ જીવ્યા કર્યા કરે છે ! સમ્યગદષ્ટિ આત્મા આવી બાળચેષ્ટાથી મુક્ત હોય છે. જ્ઞાની પુરુષનું કથન છે કે, તૃષ્ણ આકાશની જેમ અનંત છે અને તે જ દુઃખનું મૂળ છે. કાણાવાળી ચારણીમાં પાણી રહી. શકતું નથી, એને કૂવામાં ડુબાડીને પાણી કાઢે તે પણ એ એમાં રહેવું શક્ય નથી. આવી જ સ્થિતિ તૃષ્ણવાળા માનવના મનની છે. મન કાણાવાળા પાત્ર જેવું છે. ગમે તેટલાં સુખનાં સાધન મળે, તે પણ જીવને પંચેન્દ્રિયના વિષયે ઓછા જ લાગે છે. આવા ક્ષુબ્ધ મનની બાળચેષ્ટાને ત્યજીને મહાત્માઓએ આત્મજ્ઞાન વડે તેને તૃપ્ત કર્યું છે. તે સમ્યગજ્ઞાનવંત આત્માઓને પોતાના સહજસુખની સમાધિ વતે છે પછી દોડવાનું, યાચવાનું, મેળવવાનું આવી બાળરોણથી જ ભૂલીને Page #100 -------------------------------------------------------------------------- ________________ . આત્મજા શ્રદ્ધાનું વાવ મટી દેવ સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાને ૭પ. સમાપ્ત થઈ જાય છે. તેઓને પુણ્યને જે કંઈ સુખસાધન મળે. છે તેને તેઓ જાણે છે ખરા, પણ માણતા નથી. વસ્તુના સદ્દઉપયોગ વડે આત્મજાગૃતિપૂર્વક તૃપ્તિ અનુભવે છે. જૈનદર્શનમાં શ્રદ્ધાનું સ્વરૂપ નિરાળું જ દર્શાવ્યું છે. જે તે યથાર્થ રીતે સમજાય તે માનવ, માનવ મટી દેવ બની જાય; એટલે કે દેવત્વના ગુણને પામે અર્થાત્ સમ્યગદર્શનને પામી જાય છે. તેનું સૂત્ર ગૂઢાર્થ સહિત છે. “તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગદર્શન તત્વાર્થસૂત્ર ૧-૨ આગળ જણાવ્યું તેમ, યથાર્થપણે જે નવતત્વને જાણે, સમજે અને શ્રદ્ધે તે સમ્યગદર્શનધારી છે. વાસ્તવિક રીતે તે બે જ તત્ત્વ સમજી લે તે બીજાં તત્વે એમાં સમાહિત થઈ જાય છે. આત્મા અને અનાત્માને ભેદ સમજાયા પછી અનાત્માથી મુક્ત થવાની વૃત્તિ તે તત્ત્વશ્રદ્ધા છે, કેઈ મનુષ્ય કહે કે હું આત્માને જાણું છું, પણ તેના નિત્યત્વ આદિ કે જ્ઞાન દર્શનાદિ ગુણે વિષે જાણતા નથી, તે તેણે આત્માને જાણે નથી, અને તેથી તે અનાત્માને જાણી શકતા નથી, અને તેથી અનાત્મા પ્રત્યેના આત્મભાવને ત્યજી શકતા નથી કે દેહભાવને. ત્યજી શકતા નથી. માટે તત્વને યથાર્થ અભ્યાસ ગુરુગમે કરે. એ સાધના જીવનનું અગત્યનું અંગ છે, તે માટે નિવૃત્તિ અને. વૈરાગ્યભાવની અગ્રિમતા હોવી જરૂરી છે. સાધનાને સમય મહત્વને છે કઈ વકીલ કે ડૉકટર પિતા પિતાના બાળકને જ્યારે પહેલા ધોરણમાં બેસાડે છે, ત્યારે એના મનમાં તે તે બાળક અમુક વર્ષે વકીલ કે ડોકટર થાય તેવી આશા હોય છે, છતાં પ્રારંભ પહેલા ધરણથી કરે છે. જે તે એમ વિચારે કે પચીસ વર્ષે તેને સીધે જ વકીલ કે ડૉકટર થાય તેવી કૉલેજમાં મૂકીશ તે કઈ પણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ધ્યાનઃ એક પરિશીલન કોલેજ તેને પ્રવેશ આપે જ નહિ, તેથી પ્રારંભ પહેલા ધોરણથી કરે છે. બુદ્ધિપ્રતિભા સારી હોય તે તે અલ્પ પ્રયાસે આગળ વધે ખરે, પરંતુ અભ્યાસ કરવામાં જે પંદર-વીસ વર્ષને ગાળો વીત્ય તે નિરર્થક નથી ગયે; પરંતુ તેટલાં વર્ષો આગળ વધવા માટે જરૂરી હતાં. તે નિરર્થક થયાં ક્યારે ગણાય કે જે વિદ્યાથી તે વિષયમાં નિષ્ણાત ન થાય અને વચમાં રખડીને સમય વેડફી નાખે. તે પ્રકારે મનુષ્યાત્મા અનાદિકાળનું અજ્ઞાન દૂર કરવા જ્ઞાનાભ્યાસ કરવા અભ્યાધિક સમય માટે નિવૃત્તિ લે, કે અન્ય સાધનેને ઉપાસે તે તે સાર્થક છે. આત્મલક્ષમાં આગળ વધવું તેનું ત્યાં મૂલ્ય છે. મનુષ્ય કમે કમે સાધન વડે માનવ બને, મુમુક્ષુ બને, અને અંતે પૂર્ણતાને પામે તે સાધનાને ગાળો સાધક જીવનનું આવશ્યક અંગ છે. તે પોતાની ભૂમિકા અનુસાર એકાંતમાં કે સમૂહમાં જ્યાં પણ સાધના કરે ત્યાં તેનું જીવન પરમાર્થ માર્ગમાં જ હોય છે. તુચ્છ, શુદ્ર, ક્ષણભંગુર પદાર્થોને આકર્ષણથી તથા સ્વાર્થ અને મેહધતા જેવાં દૂષણથી ઉપર ઊઠવા માટે જ માનવજન્મ છે. જે ભૂમિમાં મહાત્માઓ પૂર્ણતા પ્રકટ કરી ગયા તે ભૂમિને આપણે ધન્ય ગણુએ છીએ. તેવા સંત પાસે આકાંત અને સંતપ્ત જે સુખશાંતિ મેળવે છે. નિવૃત્તિમય દિવ્ય જીવન વિતાવતા એવા સંતને માનવ ઉપર મહાન ઉપકાર છે. આવા નિવૃત્તિમય દિવ્યજીવન દ્વારા તેઓ પવિત્રતા અને સમતા જેવા ગુણે પ્રાપ્ત કરવા જગતના જીને કલ્યાણને માર્ગ ચીંધે છે. કેવી રીતે? સાધુજનેની ગુપ્ત શિક્ષા દષ્ટાંત કોઈ ગૃહસ્થ એક સંતને પ્રશ્ન પૂછ્યો કે, ગૃહસ્થ કુટુંબપરિવારને સંભાળે છે; વળી સમાજને ઉપયોગી સત્કાર્ય કરે છે, ત્યારે એક સાધુ નિવૃત્તિ લઈ અંગત સાધના કરે છે, સમાજ તેમને પિષે છે, તેમાં શ્રેષ્ઠ કેણ? Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન—જ્ઞાન—ચારિત્રરૂપ ધ્યાન એને પ્રત્યુત્તર આપવાને બદલે એ સંત તે ગૃહસ્થને પોતાની સાથે લઈ ગામને છેડે એક ટેકરી પર મંદિર હતું ત્યાં ગયા. ટેકરીની નીચે ઊભા રહી તેમણે તાળી પાડી. તરત જ એક સંન્યાસી નીચે આવ્યા. સંતે તે સંન્યાસીને પૂછ્યું કે, “તમે કેટલાં વર્ષોંથી આ મંદિરમાં છે ?” સંન્યાસી સંન્યાસી ટેકરી પર પાછા ગયા. : બ્રુસ વર્ષથી.” “વારુ,” ― સંતે ફરી તાળી પાડી નીચે બેાલાવ્યા અને પૂછ્યું કે “તમે કેટલાં વર્ષોંથી સંન્યાસ લીધે છે !” “બાર વર્ષથી” વારુ.” સન્યાસી પાછા ગયા. ७७% સંતે ફરી તાળી પાડી. સન્યાસી નીચે આવ્યા, અને સતે પૂછ્યુ કે તમે ઉપર કેણુ કાણુ છે ? “એક જ.” “વારુ.” આમ સંતે સંન્યાસીને ત્રણ વાર નીચે ખેલાવ્યા. ત્રણે વાર સંન્યાસીએ સમતાભાવે, કશાય વિકલ્પ વગર ગુરુવિનય સહિત ટૂંકા જવાબ આપ્યા. પેલા ગૃહસ્થ તેા અકળાઈ ઊઠયા કે, “ત્રણ પ્રશ્ન એક જ વાર પૂછવાને બદલે શા માટે સન્યાસીને ત્રણ વાર એલાવ્યા ?” સંતે કહ્યું કે : “એમાં જ તારા પ્રશ્નના પ્રત્યુત્તર છે. સંન્યાસીએ સાધના દ્વારા સમતા અને શાંતિ કેળવી છે. મનના આવેગોને શમાવ્યા છે, અને તૃષ્ણા રહિત થઈ એ જીવે છે. તેમનું જીવન એ જ જગતને માટે મોટુ પ્રદાન છે. આટલાં વર્ષોના નિવૃત્તિના ગાળા સાર્થક છે. તેણે સમાજની સેવા લીધી છે, તે સમાજને માટે એજરૂપ નથી. સાચા સંત જગત પાસેથી લે છે તેનાથી અનેકગણું પ્રદાન કરે છે. સંસારથી તૃપ્ત થયેલા જીવા સતે। પાસેથી શાંતિ મેળવે છે, મનુષ્યત્વના પાઠો શીખે છે અને જીવનને પવિત્ર કરે છે.” માનવી, ગુણૈાથી સાધુ કહેવાય છે, અને દુગુ ણાથી અસાધુ કહેવાય છે. સમતાથી વ્યક્તિ સાધક કે સાધુ બની શકે છે. બ્રહ્મવ્રતથી બ્રાહ્મણુ, જ્ઞાનથી જ્ઞાની અને સમ્યક્ તપથી તપસ્વી Page #103 -------------------------------------------------------------------------- ________________ '૭૮ ધ્યાનઃ એક પરિશીલન બને છે. કુળ પરંપરાની છાપ મારીએ તેથી વ્યક્તિ સાધુતા પામતી નથી, સાચા સાધક સાધુ જ્ઞાન–ધ્યાનમાં લીન હેય છે અને પવિત્ર ચારિત્ર પાળે છે તે મેક્ષ પ્રત્યે ગમન કરે છે. સાચું જૈનત્વ શું છે? શ્રી શુભચંદ્રાચાર્યવિરચિત જ્ઞાનાર્ણવમાં ઉલ્લેખ છે કે જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે નિયમથી સમ્યગદર્શન છે. તે સમ્યગદર્શન સ્વભાવથી (નિસર્ગ) અથવા અધિગમથી (પોપદેશથી) ભવ્યજીને "ઉત્પન્ન હોય છે. જેન કુળમાં જન્મ થવા માત્રથી કે નવતત્વના નામ મુખપાઠ કરવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થયું તેમ ન માની લેવું. વળી કુળપરંપરાએ સદૈવાદિને સામાન્ય વેગ મળી જાય તેને જ સમ્યક્ત્વ માની લેવું તે પણ ગ્ય નથી. આ કાળે આવા યોગે જૈન કહેવડાવવું સત્યથી વેગળું જણાય છે. ખરેખર તે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના તે મેક્ષને અર્થાત જૈનને પંથ (માર્ગ) છે. એટલે કે તેમાં જૈનત્વ સમાય છે.” “જૈન” એ કોઈ મત કે સંપ્રદાય નથી. રાગદ્વેષને જીતે તે જિન કહેવાય છે. તે જિનની આજ્ઞાએ જે રાગ-દ્વેષ રહિત થવાને પુરુષાર્થ કરે તે જન કહેવાય છે. તેમાં નાતિ, જાતિ કે પાંતિના ભેદ નથી. “જેમાં લીન થઈ જવાથી જી અનંત સંસારસાગરને પાર કરી જાય છે તથા જે સર્વ જી માટે શરણ સમાન છે, તે જિનશાસન છે.” (સમણુસુત્ત) સાધકની વર્તમાન દશા અશુદ્ધ છે. તેમાં ગુણધર્મનાં બીજ વાવીને તેને વિકસિત કરવાની છે, બીજ વાવવા જમીનને જેમ કેળવવી પડે છે અને સ્વચ્છ કરવી પડે છે, તેમ અશુદ્ધ મનની મિને આત્મવિચાર વડે સાફ કરી કેળવવી પડે છે. એમ થાય Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન ત્યાર પછી દર્શન શું, ધર્મ શું કે વૈરાગ્ય શું છે તે અભ્યાસ વડે સમજાય છે અને ઉપશમ તથા વૈરાગ્ય વડે અભ્યાસ દઢ થઈ પરિણુમ પામે છે. જેને આ લાભ થાય છે તે સમ્યગદર્શનને અધિકારી બને છે. સ્થૂલ મનના શુભાશુભભાવે વડે આત્મપરિણામે તે રૂપે પરિણમે છે, પણ ખરી રીતે તે આત્માનું અસલ સ્વરૂપ નથી. શુભાશુભભાવનું આત્યંતિક પણે ક્ષીણ થવું અને નિરાવરણ જ્ઞાનનું ઉત્પન્ન થવું તે આત્માનું અસલ સ્વરૂપ છે. જેમ સફેદ ફટિકની પાછળ જે રંગને કાગળ મૂકીએ તેવા રંગનું સફટિક દેખાય છે, પણ તેથી એની મૂળ સફેદાઈ નષ્ટ થતી નથી, તેમ આવરણ દૂર થતાં અનાવરણ આત્મા અનુભવમાં આવે છે, તે અનુભવને અંશે પ્રકટપણે સમ્યગુજ્ઞાનરૂપે પરિણમે છે; તે જ્ઞાનમય આત્મા સમકિતી કહેવાય છે. એક વાર સમતિની સ્પર્શના થઈ કે આત્માના ગુણ સમ્યમ્ થતા જાય છે. સરળતા, શાંતિ, ક્ષમા, સમતા જેવા આત્મિક ગુણો સમ્યગ રૂપ ધારણ કરે છે. આ સમકિતી આત્મા શાંત, દાંત અને અબ્રાંત હોય છે, તે વિવેકપૂર્વક દેવગુરુને સમર્પિત થાય છે. પરમાત્મરૂપ થવા તે પરમાત્માને ધ્યાવે છે. તે આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને ભક્તિની સંવાદિતા હોય છે. તેનું ચિત્ત ઉદાત્ત ગુણોથી રસાયેલું હોય છે. આથી પૂર્વસંચિત કર્મોને ભાર અતિશય હળવે થઈ જાય છે પાપપુણ્યરૂપી આશ્રવ દ્વાર બંધ થતાં જાય છે, તે આત્મા સંયમમાર્ગને આરાધી, સંવરરૂપ થઈ, નિર્જરા તત્વને પામે છે અને મેક્ષની નિકટતા અનુભવે છે. જૈનધર્મની આ સાચી આરાધના છે. અર્થાત્ જે જ્ઞાન, દર્શન ચારિત્રની આવી શુદ્ધ આરાધના કરે છે તે જૈન છે. રત્નત્રયની શુદ્ધિ તે ધ્યાન છે, જે આત્મભાવની સ્થિરતારૂપ છે. પરમાત્માની અને ગુરુની અનન્ય ભક્તિ, શ્રદ્ધા અને વિનય, સ્વયંશુદ્ધિ તથા જાગૃતિ – આ બધાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રની Page #105 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઃ એક પરિશીલન પ્રાપ્તિના ઉત્તમ અંગભૂત સાધન છે. તેને આરાધક આત્મા, જન્મ જૈન હો કે જે છે તે, અ૫ભવી કે એકભવી થઈ જાય છે. આવું ઉત્તમ સુખ ત્યજી જીવ સંસારના મેહમાં પડે છે તે કેવું આવું આશ્ચર્ય ? સંસારી જીવને બાહ્ય અપેક્ષાએ સ્ત્રી, પુત્ર, ધન માલ વગેરે નિમિત્તથી બંધનકર્તા છે; વાસ્તવિક રીતે તે તે બધાં બિચારાં બહાર છે. તે પિતાપિતાના કર્મને આધીન છે. પરમાર્થથી તે, જીવને પિતાના અંતરંગ વિભાવજન્ય દોષે જ બંધનું કારણ છે. ભાવથી ભવ અને ભવથી ભાવ એમ એક વર્તુળ ફર્યા કરે છે. સદ્દગુરુની નિશ્રામાં સમર્પણતા સહિત સત્ માર્ગને પુરુષાર્થ હોય તે એ વસ્તુળ સમાપ્તતાને પામે છે. સદગુરુ પ્રત્યે સમર્પણનું દષ્ટાંત છત્રપતિ શિવાજી જેવા શૂરવીર હતા તેવા અનન્ય ગુરુભક્ત પણ હતા. તેમના ગુરુ સ્વામી રામદાસજી હતા. શિવાજીની અન્યન્ય. ભક્તિ અને સમર્પણની ભાવના ગુરુને સંતોષ આપતી, તેથી ગુરુને પ્રેમ સહજપણે શિવાજીને પ્રાપ્ત હતો. કેટલાક શિષ્યને આ જોઈને કંઈક ઈર્ષ્યા થતી. ગુરુજી અપક્ષપાતી હતા. શિવેને દષ્ટિ અર્પવા તેમણે એક કસોટી કરી. એક દિવસ પ્રભાતે તેમણે તેમની સેવામાં હાજર રહેલા અગ્યાર શિષ્યને જણાવ્યું કે, દેહમાં સખત દાહજ્વર થયે છે. વાઘણના તાજા દૂધ વગર તે શમશે નહિ. માટે શીવ્રતાએ જંગલ માંથી વાઘણનું તાજું દૂધ લઈ આવે. આ સાંભળીને સમી પવતી શિષ્ય એકબીજાના મુખ સામે જેવા લાગ્યા. કઈ જંગલ પ્રત્યે દેડી ન ગયે. પરંતુ કેઈ એક વિચક્ષણ શિષ્ય ગુરુજીને શીખ આપવા લાગ્યા કે, “ગુરુજી! ગામનાં તમામ ના દૂધ વડે મેટો હેજ ભરીને આપના દેહને ઝબોળી દઈએ, તે દાહજ્વર શમી જશે !” Page #106 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન–જ્ઞાન—ચારિત્રરૂપ ધ્યાન ૮૧ ગુરુજીએ તરત જ આજ્ઞા કરી કે શિવાજીને મેલાવા. શિષ્યાને થયું કે હાશ ! ગામનાં ઢારાનું દૂધ મેળવવાની ગુરુજી શિવાજીને આજ્ઞા કરશે, એટલે જંગલમાં મૃત્યુના મુખમાં જવાનું ટળશે. જંગલ તરફ દોડવાને બદલે એક નહિ પણ ત્રણ-ચાર શિષ્ય શિવાજીને લાવવા દોડયા. શિવાજી સવારના દરબાર ભરી રાજ્યકારભારમાં તલ્લીન હતા. શિષ્યે ત્યાં પહોંચ્યા. તેમને જોઈને શિવાજી તે તરત જ ઊભા થઈ ગયા – જાણે ગુરુજી જ પધાર્યાં ન હોય ! એમણે પૂછ્યું : “શી આજ્ઞા છે ?” શિષ્યાએ પ્રસંગ કહી સંભળાવ્યા. રાજા તે એક ક્ષણ પણ રાકાયા સિવાય તરત જ મારતે ઘેાડે ગુરુજી સમક્ષ હાજર થઈ ગયા અને ગુરુજીના મુખે હકીકત સાંભળી; તેમના હસ્તમાંથી પાત્ર લઈ, કોઈ પણ પ્રશ્નસૂચક દૃષ્ટિ કર્યાં વગર મારતે ઘેાડે જંગલ ભણી ઊપડી ગયા. શિષ્યા તા પોતાની દૃષ્ટિ અનુસાર જોતા રહ્યા કે આ પણ મૂખ લાગે છે! શિવાજી જંગલમાંથી પસાર થાય છે. ગુરુજીએ સૂચિત કર્યાં મુમ તેને દૂરથી તળાવ દેખાય છે, કે તરત જ તે ઘેાડા પરથી ઊતરી જાય છે. થોડાં ડગલાં આગળ વધે છે અને જુએ છે કે વાઘણુ એ બચ્ચાં સાથે બેઠેલી છે. તે જોઈને શિવાજીએ પાતાની તલવાર દૂર કરી, મુગટ ઉતારી નાખ્યા, રાજાપણું ત્યજી દીધું. આળસુલભ સુખભાવ કરી આગળ વધ્યા. વીસ ડગલાં અંતર રહ્યું કે શિવાજી એલ્યા, “હે ! માતાજી ! હું ! વાઘેશ્વરી ! આ પણ તમારા બાળક છે. ગુરુજીના દાહન્વરને શમાવવા અર્થે થાડા દૂધની ભિક્ષા માગે છે.” વાઘણુ પણ સ્થિર થઈને માતાસ્વરૂપે બેઠી છે. શિવાજી જરૂર જેટલું દૂધ લે છે અને ગુરુજી સમક્ષ નિરામય ચિત્તથી હાજર થઈ જાય છે. અગ્યારે શિષ્યા શિવાજીને નમી પડે છે. તેની શ્રદ્ધા, સમર્પણુ અને ભક્તિને ઓળખે છે અને ઈર્ષ્યાને ત્યજી વિનયી બને છે. આ દુ Page #107 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : એક પરિશીલન યુગમાં આવાં સમર્પણનાં દષ્ટાંતે આપણને ઘણું ઘણું શીખવાડે છે. વ્યાપારી બુદ્ધિ, બદલાની બુદ્ધિ, કાયરતા કે શંકાશીલ વ્યક્તિ ગુરુકૃપાને પાત્ર થતી નથી. સમ્યગદશાભિમુખ આત્માને માટે વિનય એ મુખ્ય ગુણ છે. જ્ઞાનીઓએ સાચું કહ્યું છે કે – રે જીવ માન ન કીજિયે, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહિ, તે કિમ સમકિત પાવે રે, –શ્રી ઉદયરત્ન મહારાજકૃત સઝાય. ૦ રત્નત્રયીનું અપાર સામર્થ્ય સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રના ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને આત્મા પાવન થાય છે. આ રત્નત્રયી જૈનધર્મને પ્રાણ છે. ખેતરની ખેડેલી જમીનમાં પ્રકાશ, પવન અને પાણી જેમ બીજને વિકસવામાં યોગ્ય સાધને છે, તેમ આ રત્નત્રયી, સાધક આત્માને પ્રારંભથી અંત સુધી શુદ્ધતાથી કમમાં આગળ વધવાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. તે જેમ ધર્મને પ્રાણ છે તેમ આત્માને પણ પ્રાણ છે, તેની એક્તા વડે આત્મા મેક્ષરૂપ થઈ જાય છે, આવું અપાર તેનું સામર્થ્ય છે. રજમાત્ર પ્રતિબંધ વગર શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહેવું તે સ્વભાવદશા છે. તેનું ક્ષણિક દશન તે સમ્યગદર્શન છે, તેમાંથી નીપજતું જ્ઞાન તે સમ્યગાન છે અને સ્થિરતા તે સમ્યફ ચારિત્ર છે. તે ધ્યાનરૂપ છે. તે ત્રણેની પૂર્ણતા થવાથી મુક્તદશા પ્રગટે છે. તે આ રત્નત્રયીનું સામર્થ્ય છે. સમ્યગદર્શન એ શુદ્ધાત્માની શક્તિનું પ્રકાશરૂપ કિરણ છે. દર્શન દ્વારા તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજમાં આવે છે, તે સમ્યગજ્ઞાન છે. તે વડે થતી અનુભૂતિ તે સમ્યક્ ચારિત્ર છે. સાધકને આવે કમ હોય છે. ત્રણેની એકતારૂપ દશા જેની છે તે આત્મા મેલસ્વરૂપ છે. દેહ છતાં નિર્વાણ છે. આ રત્નત્રયીનું આવું સામર્થ્ય છે. दसणमूलो धम्म । -દર્શનપાહુડ, ગાથા ૨ જિનેશ્વરકથિત આ સૂત્ર દર્શાવે છે કે, ધર્મનું મૂળ સમ્યગ્ન Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદશન-જ્ઞાન–ચારિત્રરૂપ દયાન દર્શન છે, વીતરાગ ધર્મ પ્રત્યે દિવ્યવિચાર કે આત્મવિચાર વડે તેની નજીક પહોંચાય છે. ચરણ નયણ કરી મારગ દેવતા રે, ભૂ સયલસંસાર જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથડે નિહાળું રે બીજા જિન તણો રે ? –શ્રી આનંદઘનજી કૃત અજિત જિન સ્તવન ચરમનયણુ તે અજ્ઞાનરૂપી અંધકાર છે, દિવ્યાયણ તે જ્ઞાનપ્રકાશ છે, પ્રકાશ વડે પરમાત્માને માર્ગ સિદ્ધ થાય છે, રત્નત્રયીનું આ સામર્થ્ય છે. અર્થાત્ પરમાત્માને યથાર્થપણે ધ્યાવવાથી સાધક પરમાત્મા થઈ જાય છે. દષ્ટાંત મહાવીરને ધ્યાવવાથી શ્રેણિક મહાવીરસમા બન્યા. કર્મગતિની વિચિત્રતા માટે શ્રેણિક રાજાની કથાનું રહસ્ય સમજવા જેવું છે. શ્રેણિકના જીવનની કઈ અશુભ ઘડી ઉદયમાં આવી અને તેના હાથે અશુભ ઘટના ઘટી. શિકારે નીકળેલા રાજાએ હિંસા કરી, તેમાં આનંદ માણે. તે પળે ભાવિ ગતિના આયુષ્યનું બંધન નિયત થઈ ચૂછ્યું. રાજા હજી અજ્ઞાનદશામાં છે, તે આની ભયંકરતાથી અપરિચિત છે, કારણ કે હજી તેને જ્ઞાનને સંગ થયું નથી. વણથંભે સમય પસાર થઈ રહ્યો છે. મેગાનુયોગ રાજા ભગવાન શ્રી મહાવીરના ચરણને ઉપાસક બને છે. ભક્તિના રંગે રંગાયેલે રાજા સત્સંગનું સુખ માણી રહ્યો છે, ત્યાં પ્રશ્ન ઉદ્ભવે છે કે મને પરમાત્મા તે મળ્યા, પણ હવે પછીની મારી શું ગતિ છે તે તે જાણી લઉં ! ભગવાનને વંદન કરી વિનયાન્વિત થઈ રાજા પ્રશ્ન પૂછે છે? “પ્રભુ! હવે પછી મારી ગતિ શું છે?” પ્રત્યુત્તર તે કહેવું હતું, પરંતુ રાજાનું કલ્યાણ તેમાં ચરિતાર્થ થવાનું હતું તેથી ભગવાને સહજ ભાવે પ્રત્યુત્તર આપે ઃ Page #109 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન: એક પરિશીલન હે રાજા ! તમે હિંસાનંદની ઘડીએ નરકના આયુષ્યને બંધ કર્યો છે.” એ શબ્દોનું શ્રવણ છતાં જ રાજાનું સમગ્ર અસ્તિત્વ હાલી ઊયું ! “શું પ્રભુ આપના જેવા સમર્થ સ્વામીની છાયા પામ્યા છતાં આ જીવ નરકગામી થશે ? ના પ્રભુ, એમ ના હોય ! કેઈ ઉપાય જે; કૃપા કરી આ બંધન દૂર થવાને માર્ગ દર્શાવે પ્રભુ !” - ભગવાન તે સર્વજ્ઞ હતા. પ્રભુને રાજા સ્વયં બેધ પામે તેમ કરવું હતું. ભગવાને તેને ત્રણ ઉપાય બતાવ્યા અને કહ્યું કે જે એ ત્રણમાંથી એક પણ ઉપાય ફળીભૂત થશે તે તારી ગતિમાં પરિવર્તનની શક્યતા છે. પ્રથમ ઉપાય તારી કપિલાદાસી જૈનમુનિને સદ્ભાવપૂર્વક ભિક્ષા આપે, બીજો ઉપાય કસાઈ કાલસૌરિક એક દિવસ હિંસાનું કાર્ય વિયેગપૂર્વક બંધ રાખે અને ત્રીજો ઉપાય મહાશ્રાવક પૂણિયાજી તેમના એક સામાયિકનું ફળ તને આપે. આ ત્રણમાંથી જે એક કાર્ય થાય તે તારા નરકબંધમાં ફેરફારની સંભાવના છે. આમ રાજાનાં અંતરચક્ષુ જાગ્રત કરવા ભગવાને એના ઉપાયે દર્શાવ્યા. શ્રેણિક રાજા હજી ક્ષાયિક સમ્યકત્વ પામ્યા ન હતા. રાજાપણના ભાવમાં આ ત્રણે ઉપાય તેમને સાવ સહેલા લાગ્યા. તેમણે પ્રથમ કપિલાદાસીને આજ્ઞા કરી અને જૈન મુનિને તે સદ્ભાવપૂર્વક ભિક્ષા આપે તેવી સમજ આપી. દાસીના ભાગ્યમાં સુપાત્રે દાનને પુણ્યગ થયે પણ દાસીને તેનું મૂલ્ય ન હતું. તેને તે થયું કે રાજાએ અન્ય કાર્યો બતાવવાને બદલે આ કેવું કાર્ય આપ્યું? છતાં એ દાસી હતી એટલે રાજાની. આજ્ઞા તે પાળવી રહી. બીજા દિવસના પ્રભાતે મુનીશ્વર પધાર્યા છે. દાસી રાજાની. આજ્ઞા પાળવા ખાતર ભિક્ષા આપે છે, પણ તે સમયે તેને અસદુભાવ દર્શિત થઈ જાય છે. રાજા સમજી ગયો કે પ્રભુના કથન. પ્રમાણે આ કાર્ય સિદ્ધ થયું નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશન-જ્ઞાન-ચારિત્રરૂપ ધ્યાન બીજો ઉપાય જવા કાલસૌરિકને બેલાવે છે. દાસીની જેમ આ ઉપાય નિષ્ફળ ન જાય તે માટે તે પ્રથમથી જ કાલસૌરિકને એક દિવસના વ્યાપાર જેટલું ધન આપી દે છે, અને વળી સાંજે બીજું ધન મળશે તેવી આશા આપીને જણાવે છે કે, તારે એક દિવસને હિંસક વ્યાપાર બંધ કરવાનું છે. અશુભને વેગ પામેલ તે જીવ અહિંસા શું તે કેવી રીતે જાણે? તેને આ વાત કપરી લાગી, છતાં રાજાજ્ઞા પાળવી રહી ! ' રાજાએ પૂરી સાવચેતીથી કાર્ય સિદ્ધ કરવા માટે એકી ગઠવી. તેને એક અવાવરૂ કૂવામાં ઉતારી દીધે. કાલસૌરિકને તે એક પળ પહાડ જેવી થઈ પડી. છેવટે સંસ્કાર બળ બુદ્ધિ લડાવી અને કૂવાની ભીંત પર તે પાડા ચીતરતે ગયે અને માનસિક વૃત્તિથી મારતે ગયે. રોજ જેટલી સંખ્યામાં પાડાની હિંસા થતી તેને કરતાં ચીતરીને વધ કરેલા પાડાની સંખ્યા, માનસિક હિંસા વડે, વિશેષ પ્રમાણમાં થઈ. સાંજ પડે તેને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું. કાર્યસિદ્ધિની આશામાં રાજા બેઠા છે. કાલસૌરિકને તેમની સમક્ષ હાજર કરવામાં આવ્યું. રાજાએ તેની ખબર પૂછયા કે, “કંઈ અસુખ થયું ન હતું ને ?” કાલસૌરિકે જવાબ આપે : હે રાજા! આપની કૃપાથી દુઃખ તે કંઈ ન હતું પણ કૂવામાં આ દિવસ ભીંત પર પાડાઓને ચીતરી ચીતરીને મારતા ગમે ત્યારે જ દિવસ પૂરે છે.” રાજા શોભ પામી નિરાશ થયે. હવે ત્રીજે આખરી ઉપાય બાકી હતું. ત્રીજા દિવસના પ્રભાતે રાજા પૂણિયાજીની ઝૂંપડીએ પહોંચે છે. પૂણિયાજી ઉચિત સત્કાર કરી રાજાજીની પાસે બેસે છે. પૂણિયાજીની સમતારસભરપૂર મુખમુદ્રા નિહાળીને રાજા પ્રસન્ન થાય છે. ખૂબ વિનયપૂર્વક પોતે પ્રભુને દર્શાવેલા ઉપાયને જણાવે છે. અને કહે છે: “એક સામાયિકની આપ જે કિંમત કહેશે તે Page #111 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન ચૂકવી દઈશ. પૂરું રાજ્ય તમારે ચરણે ધરી દઈશ પણ એક સામાયિકનું ફળ મને આપો.” પૂણિયાજીએ કહ્યું: “સામાયિકની કિંમત કેવળ પ્રભુ જ જાણે છે. તેમને પૂછીને આવો.” હસતાં બાંધેલાં કર્મ રોતાં છૂટતાં નથી. બિચારા શ્રેણિક ! સૌ સંસારી જીવની દશા આવી કર્માધીન છે. શ્રેણિક રાજા પૂણિયાજીના સાંનિધ્યથી વિચારમાં પડી ગયા. પ્રભુ પાસે પહોંચતાં સુધીમાં તે આત્મવિચારે જન્મ લીધે. પિતાના અજ્ઞાનથી બંધાયેલી દુર્ગતિની એ નિયતિને સ્વીકાર થઈ ગયે. હવે બીજે કોઈ પ્રશ્ન ન હતું. પણ જીવન તલસતું હતું કે, “હે પ્રભુ ! ગતિ જે થવાની છે તે થાવ, મને ધર્મબોધ આપે ! મને આપના જેવા થવાનું સામર્થ્ય આપ.” વીતરાગ દેવની ભક્તિ જીવને સામર્થ્ય આપે છે. દર્શન શ્રદ્ધા આપે છે, બેય જ્ઞાન આપે છે. શ્રેણિકે ત્રિગની સમગ્રતા અને એકાગ્રતા વડે જીવન પ્રભુભક્તિમાં લીન કરી દીધું. પ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં રોજ અમુક ડગલાં ચાલી વંદન કરવું, રાજકાજમાં અમુક સમયને આંતરે આખા બંધ કરી પ્રભુની મુદ્રાને નીરખી લેવી અને “વીર...વરનું સ્મરણ કરવું. શ્રેણિક આવા ક્રમમાં જોડાઈ ગયા. પ્રભુના આગમન સમયે પૂર્ણ ભક્તિ વડે બેધ પામી એમણે ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યું અને ભાવિ વીશીના પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકરપદનું ઉત્તમ નામકર્મ ઉપાર્જન થયું. રાજા શ્રેણિક પરમાત્માને ધ્યાવવાથી ભાવિ પરમાત્મા થયા. પ્રભુ મહાવીર ચેપીશમા. પદ્મનાભ પ્રથમ તીર્થંકર. ,, સાત હાથની કાયા. , સાત હાથની કાયા. , બોંતેર વર્ષનું આયુષ્ય. ,, બોંતેર વર્ષનું આયુષ્ય. Page #112 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાન ૮૭ આ રીતે મહાવીરશાસનની પવિત્ર કડી પદ્મનાભ-શાસન સાથે ગૂંથાઈ જશે. - શ્રેણિક, વરને ભજીને વીર બન્યું. નરકાયુષ્યને સમતાભાવે વીરતાપૂર્વક ક્ષીણ કરશે. પરમાત્મપદને પામી, જગતના કલ્યાણ માટે તીર્થનું પ્રવર્તન કરશે અને તે જન્મ પણ નિર્વાણ માટે થશે. સમ્યજ્ઞાનાદિને કમે, ઊર્ધ્વશ્રેણિની આ ચમત્કૃતિ છે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી સાચું જીવન પ્રારંભ થાય છે. સાચા સુખની દિશા સંપ્રાપ્ત થાય છે. સાચું સુખ એ કે જેમાં દુખની છાયા નથી. આ ધર્મ એ છે કે જેમાં અધર્મનો અંશ નથી. સાચું જ્ઞાન એ છે કે જેમાં અજ્ઞાનને લેશ નથી. ઊર્ધ્વગતિ કે જેમાં આવાગમને સંદેહ નથી. સંસારી જીવને જ્યાં સંકલેશ પરિણામ વતે છે ત્યાં સાચા સુખની શીતળ છાયા કેમ પ્રાપ્ત થાય! સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે. સંસારભાવ ત્યાગી પોતાના સિદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરે સ્વરૂપનું અનુસંધાન થાય. ખેડૂત અનાજને વાવીને જપતે નથી. અનાજ ઘરભેગું કરીને સંતોષ માને છે તેમ સાધક નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરીને સંતોષ માને છે. સમ્યગ્દર્શનના ધ્યાન દ્વારા મોક્ષ પ્રગટે છે. સાધકની આવતા ભમતા મહાભવસાગરે પાપે પસાથે આપના, જે જ્ઞાન દશન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું. કેની કને કિરતાર આ પિકાર જઈને હું કરું ? –રત્નાકરપચીસી (ગુજરાતી) શ્રમણની પૂર્ણતા દુગ જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, તેને કહ્યો ઐકાગ્રયગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. (ગાથા ૨૪૨) –શ્રી પ્રવચનસાર પદ્યાનુવાદ (દગ = દર્શન) Page #113 -------------------------------------------------------------------------- ________________ મનની ગતિવિધિ મન:શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ભારતના સર્વદર્શનના આચાર્યોએ અને દ્રષ્ટાઓએ એક વાત કહી છે કે, સંસારનાં સુખદુઃખાદિનું કારણ મનની અધોમુખતા, બહિર્મુખતા કે અશુદ્ધતા છે. એ મનને જીતવું અતિ દુષ્કર છે. માટે પ્રથમ મનને શુદ્ધ કરે, શાંત કરે કે સંયમમાં રાખે. તે પછી સાચા માનવજીવનને પ્રારંભ થાય છે. દ્રવ્ય મન, – સ્થૂલ મન – બાહ્ય મન જડ છે તે આત્માના ચેતનાના ઉપયોગ વડે સંચરિત થાય છે. આત્મા તે સ્વયં શુદ્ધ અને ચેતનગુણવાળે છે. જડ મન આત્માનું શું બગાડી શકે ? દ્રવ્યમના ભાવમનના – આત્મઉપયોગ વડે સંચારિત થાય છે. જે તે બાહ્ય વિષયમાં ભમે તે જીવને બંધનરૂપ છે અને અંતરમુખ થાય તે મુક્તિનું સાધન બને છે. આત્મા તત્વતઃ શુદ્ધ હોવા છતાં વર્તમાનની અશુદ્ધદશાનું કારણ મન-વચન-કાયાના અશુદ્ધ યોગ છે, તેમાં મનની કષાયરૂપ અશુદ્ધિની મુખ્યતા છે. શ્રી આનંદઘનજીએ સત્તરમા શ્રી કુંથુન નાથ ભગવાનના સ્તવનમાં મનની વિવિધ ચેષ્ટાઓ બતાવી છે : Page #114 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાને અભ્યાસે; વયરીડ કંઈ એહવું ચિંતે નાખે અવળે પાસે. હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે. | મુક્તિની અભિલાષાથી તપ કરે, પણ અજાગ્રત રહે છે તે કોધની ગર્તામાં જીવ પડી જાય. જ્ઞાનારાધન કરવામાં આત્મભાન ભૂલે તે અહમ માથું ઊંચું કરે. ધ્યાનને લબ્ધિની લાલસા જગાડે જગાડે અને મુક્તિની અભિલાષાને ઊલટી કરી નાખે, આવું આ મન કેમે કરી હાથમાં રહે તેવું નથી. આવા મનની શુદ્ધિ વિષે કેટલીક વિગત જાણવી ખૂબ જરૂરી છે. આગમ આગમધરને હાથે ના કિણ વિધ આંકું, તિહાં કણે જો હઠ કરી હડકું તો વ્યાલ તણી પરે વાં–હો કુંથુજિન. મેટા આગમશાસ્ત્રોના અભ્યાસીઓ, શાસ્ત્રોને મુખપાઠ કરી લે તેય મન કેઈથી સહજમાં હાથ આવતું નથી. હડયેગ જેવી સાધના કરીને સિદ્ધિઓ પ્રગટે તેમાં રાચે, અથવા જે જીવ એમ વિચારે કે હું તે મનને પળમાં વશ કરીશ અને કંઈ સંકલ્પ કરે તે માયાનું રૂપ ધરીને મન જીવને છેતરે છે અને (વ્યાલ) સર્ષની જેમ વાંકુંચૂંકું થઈને હાથથી સરકી જાય છે, પણ હાથમાં, સંયમમાં આવતું નથી. વળી આગળ કહે છે કે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહિ બેટી, એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી–હે કુંથુન. યેગીને અંતમાં કહેવું પડયું કે હે પ્રભુ! Page #115 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન : એક પરિશીલન. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું આગમથી મતિ જાણું આનંદઘન પ્રભુ માહ૪ આણે તો સાચું કરી માનું.–હે કુંથુજિન. આમ મુક્તિને ઉપાસક જ્ઞાનમાર્ગે ચાલીને જ્ઞાનસ્વરૂપ થાય તે પહેલાં તે અહંકાર તેને ઝડપી લે છે. ધ્યાનમાગે જતાં ઉપાસક ઉપર દૈહિક અને માનસિક ઉપલબ્ધિઓ ભરડો જમાવે છે. આમ મન જ્યારે વિપરીત બુદ્ધિની રાહે ચાલે છે ત્યારે તે શત્રુ બની વિદ્રોહ ઉત્પન્ન કરી અવળે પાટે ચઢાવી દે છે. મન, લિંગભેદે નપુંસક હોવા છતાં રાવણ જેવાને પણ તેણે પછાડ્યા છે. તેવા મનના ભરોસે જીવનને ચલાવવું એટલે કે બ્રેક વગર ગાડી ચલાવવા જેવું જોખમ છે. મનને પવનવેગી કહ્યું છે. એક આત્મજ્ઞાન વડે જ તે જીતી શકાય છે. તેથી મનશુદ્ધિ સહિત જે આત્માને ઉપાસે છે તેની સર્વ ઉપાસના સાર્થક થાય છે. ૦ એ પળ પણું વહી જાય છે શાસ્ત્રોનાં કેવળ કથન શ્રવણથી આ મન શાંત થતું નથી. પુનર્જન્મની અને ભાવિ જન્મની ચર્ચાઓ કરે, કે મન આપણને શું કરવાનું હતું? તેવું જોર બતાવે પણ એક તીવ્ર વૃત્તિ ઊઠી કે જીવ પળ ચૂક્યો જ સમજે. વર્તમાન પળ વિવેકના અભાવમાં કે ખોટા અભ્યાસને કારણે પસાર થઈ જાય છે અને મળેલ અવસર ચૂકી જાય છે. હાથમાં આવેલી પળે આમ વહી જાય છે. સંસારમાં જ નાના પ્રકારનાં સુખમાં રાચે છે અને દુઃખ આવે અકળાય છે. સુખદુઃખાદિની લાગણીઓ, મન દ્વારા જીવે છે. મનમાં વિચાર, બુદ્ધિ, કલ્પના, અહમ, મમત્વરૂપી સંસ્કારને અઢળક ખજાનો ભર્યો છે. બાહ્ય નિમિત્તા અને ભાવની અંતરંગ કિયા સામે એ ખજાનામાંથી તક્ષણ પ્રતિક્રિયા ઊઠે છે અને જીવ અનુબંધની – આગામી બંધની શૃંખલામાં જઈ પડે છે. ખસને દદી ખશે ત્યારે સારું લાગે પણ પછી બળે ત્યારે દુઃખ અનુભવે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ મન શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ તેમ મનના માર્યા જીવવાથી તેવી દશા થાય છે. ભૂતકાળની સ્મૃતિઓને વાગોળીને સુખ-દુઃખ અનુભવે છે. ભાવિ કલ્પનાની આશા સેવીને સ્વયં પિતાનું વિસ્મરણ કરે છે અને શુદ્ર પાર્થોના સુખમાં રાજી થઈ વર્તમાનની પળે ગુમાવે છે, વહી જાય છે. હે જીવ! વિરામ પામ, કારણ કે વીતેલા જમે, વીતેલે અવસર, સમય કે પળ પાછાં આવતાં નથી. શેષ રહે છે, માત્ર. શુભાશુભ સંસ્કારે. માટે શુદ્ધાત્માનું લક્ષ્ય કર. ૦ દેશ વિસર્જન થતાં સાક્ષીભાવ કેળવાય છે જગતમાં હું કંઈક છું, કંઈ થાઉં, એ આશામાં ધમી કહેવાતે મુમુક્ષુ પણ અસત્ વાસનાઓમાંથી કેટલે બહાર નીકળે તે વિચારણીય છે. કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે હજી આપણે માન ઈચ્છીએ અને અપમાન મળે ત્યારે વ્યાકુળ થઈએ છીએ, સુખ ઈચ્છીએ અને દુઃખ મળે તે દુભાઈએ છીએ, અનુકૂળતા જોઈએ અને પ્રતિકૂળતા આવે તે મૂંઝાઈએ છીએ. તેથી હુંની – મનની ભૂમિકાથી મુક્ત થતા નથી. મનથી મુક્ત થવાને, મનને શાંત કરવાને ઉપાય એક દષવિસર્જન છે. બાહ્ય તપ, જપ કે શ્વાસજય જેવી ક્રિયાથી મનને સ્થૂળ નિધિ થશે પણ દેનું વિસર્જન તે, સ્વરૂપના સાચા જ્ઞાન ધ્યાન વડે મુખ્યપણે સંભવે છે એ દઢ નિશ્ચય કરે. જેમ કેલસા કે લાકડા બળી ગયા પછી રાખ થાય છે, તે રાખમાં હવે અગ્નિતત્વ ન હોવાથી અગ્નિરૂપ થવાની શક્યતા નથી. તેમ જ્ઞાન-ધ્યાનના અગ્નિ વડે દોષ દૂર થતાં નવું બળતણ ન મળવાથી મન શાંત થાય છે. ત્યાર પછી સાક્ષીભાવ વડે વ્યવહાર નભે છે અને દ્રષ્ટાભાવ સ્થાપિત થાય છે. વિવેક અને અભ્યાસ દ્વારા દ્રષ્ટાને દશ્યનું આકર્ષણ પ્રાયે સમાપ્ત થતાં દશ્ય અને કાનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. તે આત્મા હવે મન દ્વારા બહારના પદાર્થોને જાણવા-જોવાની ઈચ્છા ત્યજી પિતાના સ્વરૂપને જેનારે જાણનારે રહે છે. મનના દોષે વિસર્જન થતાં આ જ્ઞાતા-દ્રષ્ટાભાવ પ્રગટ થતું રહે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઃ એક પરિશીલન - સંસારના પ્રવાહમાં તણાતા જીવને આવી વાતનું રહસ્ય સમજાતું નથી. સિનેમા, નાટક જેવા જાય ત્યારે પોતે જેનારે અલગ છે અને ભજવનારો અલગ છે તે મનમાં સમજે છે, તેમ જ્ઞાની આ જગતનાં દક્ષે જુએ ત્યારે ભજવનારા હુંથી અલગ રહે છે. સરળ રીતે સમજાતું અને જિવાતું આ રહસ્ય સાક્ષીભાવે સમજી શકાય છે. દેહમાં અને બહારમાં હું'નું પ્રભુત્વ જમાવીને બેઠેલું અહમ ઓગળે ત્યારે સાક્ષીભાવ શું તે સમજાય છે. ત્યાં સુધી તે શબ્દને કે ભાવને એક અંશ સમજાવે શક્ય નથી. મરજીવા થઈને જે અતલ સાગરમાં ઊંડે ડૂબકી મારે છે તે કીમતી મેતી મેળવે છે. તેથી વિશેષ ઊંડાણવાળે આત્મરૂપી અમૃતસાગર છે. મલિન મન જેવાં - તત્ત્વોને હટાવી મરજીવા બને છે તે અમૃતબિંદુ પામે છે. ૦ ધમની ધરા પર કેણું ટકશે? માનવજીવનના સંઘર્ષોને શમાવવા, મનના વિકાને, આવેગેને અને આક્રમક વૃત્તિઓને શમાવવા કેવળ શાસ્ત્રનાં સૂત્રે કે બાહ્યકિયાએ કેટલી ઉપયેગી નીવડશે? કે પછી મન અને આત્માના સંશોધનની જરૂર છે? આને વિષે કોઈ પ્રકારે વિજ્ઞાનક્ષેત્રની જેમ ધર્મવિજ્ઞાનના દ્રષ્ટાઓએ અને નેતાઓએ બાહ્ય પ્રજનેને સંકેલી, સૌ પ્રથમ સ્વયંસંશોધન કરી, મનના રોગોની પીડાથી મુક્ત થવાનું વિચારવા જેવું છે. ધાર્મિક કહેવાતા સંતે, ધુરંધરે કે નેતાઓ, મહત્ત્વાકાંક્ષા, સંપત્તિ, કામાદિ કષા, આત્મપ્રશંસા કે આત્મવંચના જેવા રાજરેગથી પીડાતા હોવા છતાં તેને રાજગ માનીને કે શાસનની – ધર્મની રખેવાળી માનીને લેકેની ભક્તિને દુરુપયોગ કરશે, તે આ ધર્મની ધરા પર કોણ ટકશે? સંપત્તિને રખેવાળ સંત્રી જ જે ચેરી કરે, ધર્મ વડે જ જે શેષણ થાય તે ધર્મ કયા સમાજમાં કે ધર્મસ્થાનમાં ટકશે? અને તે સાધકેમાં અને સમાજમાં કઈ અને કેવી શ્રદ્ધા પ્રગટાવશે? Page #118 -------------------------------------------------------------------------- ________________ મને શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૯૩ છતાં આધુનિક વિજ્ઞાનયુગમાં અદ્યતન સાધનથી ભરપૂર અમેરિકાના તત્વચિંતક અને પ્રભુશ્રદ્ધાવાળા વિચારવાની અધ્યાત્મપ્રાપ્તિની નજર ભારતભૂમિ પ્રત્યે આકર્ષાયેલી રહી છે, કારણ કે આજે પણ આ ભૂમિમાં પ્રભુને સમર્પિત નિસ્પૃહ ભક્તજને, પરમતત્વના સાચા ઉપાસકે અને આત્માનુભવી સંતે અલ્પસંખ્યક હોવા છતાં વિદ્યમાન છે અને તેઓ પરમતત્ત્વને આત્મસાત્ કરી પ્રગટ કરતા રહે છે, આત્મતને જલતી રાખે છે. તેઓ સાધકને માટે સાચા માર્ગદર્શક છે. સાચા સાધકને તેમનું મિલન થાય છે. આમ આ ભૂમિની આધ્યાત્મિકતા જળવાઈ રહી છે. ૦ મનનું સંશોધન ભારતભૂમિના સંતેનું સૂત્ર છે કે “મના એવં મનુષાનાં વા વધમોક્ષયોઃ” છેલ્લા દસકામાં ભારતભૂમિની તુલનાએ માનસિક દર્દોનું, મનના. સ્તરનું સંશોધન, સામાન્ય વિજ્ઞાનની દષ્ટિએ પરદેશમાં વિશેષપણે. થતું રહ્યું છે. ભારતભૂમિના તત્વચિંતક દ્વારા ઉપરના સૂત્રના સંદર્ભમાં મનનાં બંને પાસાંઓને પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિઓ અનુસાર ઘણો વિચારવિનિમય થયે છે, સાહિત્ય પણ પ્રગટ થયું છે અને. હજી થઈ રહ્યું છે. વળી ત્રણસો વર્ષ અગાઉ શ્રી આનંદઘનજી જેવા યોગીએ સ્કૂલ અને સૂક્ષ્મ મનનાં વિવિધ વલણને સ્પષ્ટપણે સ્તવનમાં દર્શાવ્યાં છે જેને ઉલ્લેખ આ અગાઉ કરવામાં આવ્યું છે. વર્તમાનના તત્વચિંતકેએ એ વાત તે સ્વીકારી જ છે કે મન. એ દીર્ઘ સમયના ભૂતકાળને સંસ્કારરાશિ છે. વળી આ જન્મમાં ઘણા પ્રકારે તેમાં મલિન સંસ્કારે જમા થતા જાય છે. મલિન. સંસ્કારયુક્ત મન પવિત્ર વસ્તુને સ્વીકારી શકતું નથી. આ મલિનતા તે રાગ દ્વેષ, પ્રીતિ-અપ્રીતિ, ગમા-અણગમે, સ્વાર્થ મેહ, વગેરે રૂપમાં હોય છે, તેની ઉત્પત્તિમાં બહારનાં કારણે નિમિત્ત માત્ર છે. રાગાદિ. ભાવો દરેક જીવનું પિતાનું ઉપાર્જન છે, તે મનને મલિન ભાગ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ઃ એક પરિશીલન અશુદ્ધ ઉપયાગ છે, તેને માઠુ કે મૂર્છા પણ કહી શકાય. મૂર્છાવશ મન માનવને પશુતામાં પિરવિત કરી દે છે. મનનું આ એક પાસું છે. આ મનને જે મિત્ર બનાવે છે, શુદ્ધ મનાવે છે, તેને ધ્યાનમાર્ગમાં સફળતા મળે છે. જ્ઞાનસંસ્કાર વડે અંતરદૃષ્ટિયુક્ત યાગીજના અને મુનીશ્વરાએ આવા મનનું સંશોધન કરી, મેલની જડના મૂળમાંથી દ કરી, મનને વશ કર્યું છે અને મહાન મનેાયી થયા છે. ૯૪ આમ પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ કાળમાં માનવ માટે મનેાનિગ્રહના પ્રશ્ન જટિલ જ રહ્યો છે. સૃષ્ટિમાં આજે માનવ વિશેષ અશાંત છે અને માનસિક દુઃખ, દ` અને સંઘષ થી પીડિત છે. પ્રાચીન યુગમાં માનવને મન તો હતુ. પણ તે કાળના માનવના જીવનમાં સરળતા, સાદું અને સંતેાષી જીવન, ઉચ્ચતમ ધ્યેય પ્રત્યેની નિષ્ઠા અને આત્મા-પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા જેવાં ઉત્તમ તત્ત્વોને કારણે માનસિક સંઘનું અને દર્દીનું પ્રમાણ અલ્પ હતું, તેનું સમાધાન સહજ હતું. કોઈને પ્રશ્ન થાય કે તે પછી એ કાળે રામાયણ અને મહાભારત કેમ ખેલાયાં ? મહદઅંશે મહાકાવ્યોમાં રાજનૈતિક અને સામાજિક ધર્મ સંબંધી વિશેષ વર્ણન જોવામાં આવે છે. વળી તે માનવમનના વિવિધ સ્તરોનું, ઊંચા-નીચા ભાવાનું પૃથક્કરણ કરી શકાય તેવી રહસ્યકથાએથી સભર છે. તે કથાઓમાંથી આજના માનવને પણ ઘણા એધપાઠ મળી શકે તેમ છે. તે કાળમાં સઘળા પ્રશ્નોનુ નિરાકરણ મુખ્યત્વે ઋષિજના દ્વારા થતું તેથી તેમાં વિવેકનુ' પ્રાધાન્ય રહેતું અને દરેક પરિબળા ઉપર તે તે કળાના ધર્મ-સિદ્ધાંતાની છાયા રહેતી. આજે વ્યક્તિસ્વાતંત્ર્યના નામે સ્વચ્છ ંદતાનું પ્રમાણ વધતું જાય છે. વ્યક્તિ માને છે કે તે સ્વાતંત્ર્ય ભોગવે છે, પણ એક ક્ષુદ્ર આડી જેવું કે અન્ય વ્યસન ત્યજી દેવા જેવી જે મનુષ્યમાં તાકાત નથી તેને સ્વાધીનતા કે સ્વતંત્રતા શું તેના મર્મ હાથ નહિ આવે. Page #120 -------------------------------------------------------------------------- ________________ મનશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૯૫ પરિણામે તે સ્વછંદતા તરફ જાણે-અજાણે ઘસડાતું જાય છે. બ્રેકરહિત ગાડી ચલાવે છે. એક બાજુ સ્વછંદતા અને બીજી બાજુ પરાધીનતા–આ માનવજીવનના સંઘર્ષોનાં મહાન કારણે છે. તેને રેગ કહો તો પણ ચાલી શકે. અમેરિકા જેવા સાધનસંપન્ન દેશમાં દર દસ માણસે એક મનોચિકિત્સકની જરૂર ઊભી થઈ છે. આ મનની એક પ્રકારની સ્વચ્છંદતાનું પરિણામ છે. ત્યાંની ભૂમિના પાયામાં સંતની છાયા મળી નથી. કમનસીબે પરદેશની ઘણી ઉચ્છિષ્ટ વસ્તુઓની જેમ સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતાનું આ દુષ્ટ તત્તવ ભારતમાં પ્રવેશ પામ્યું છે. અને આ ભૂમિમાં તેને વાસ હોવા છતાં માનવમન વિકૃત થતું જાય છે. જે કે આને દેષ કેવળ પરદેશની સંસ્કૃતિને આપી શકાય નહિ. મૂળ દેષ આ દેશને માનવ વિવેક ચૂકી સ્વાર્થી બનતે જાય છે તે છે. તેમાં વળી ભારતને ધર્મનિરપેક્ષ (બિનસાંપ્રદાયિક) જાહેર કરીને તેના પુરસ્કર્તાઓ જાણે તેને ધર્મવિહીન કરવા પ્રેરાયા હોય તેવી દુઃખદ સ્થિતિ દેખાય છે. એક વાર એક મૂળાક્ષરના નકશામાં ગણપતિને બદલે ગધેડાને ” જો ત્યારે તે દુઃખદ આશ્ચર્ય થયું કે ભારતને ભાવિ માનવી શું હશે? આ “ગી શીખીને તેના સંસ્કારે વડે તે કુદરતના પ્રકપનાં ડફણાં ખાતે તે નહિ રહે ને? તેવું થાય તે પહેલાં મનનું સંશોધન કરી તેને પવિત્ર બનાવવું માનવમાત્રનું કર્તવ્ય છે. ૦ ધમની ફળદ્રુપતા માનવને સાચે ધમ પમાડશે? ભારતભૂમિ એ અધ્યાત્મની જનની છે એ સૂત્ર નવી પેઢીને કાને પડયું હશે? કે એ ભૂતકાળની વાત સમજી વિસરાતી જાય છે? જો કે છેલ્લાં પચીસ વર્ષમાં આ દેશમાં મંદિરે, આશ્રમ, ધ્યાનકેન્દ્રો અને કેટલાંક ધર્મનામધારી ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં વિકસ્યાં છે અને વિકસતાં જાય છે અને એ સર્વ સ્થળમાં માનવમેળે ઉભરાય છે. આમ માનવ, ધર્મ પામવા બહારમાં પ્રયત્ન કરે છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન ઍક પરિશીલન જેમ રાસાયણિક ખાતર દ્વારા હાઈબ્રીજ બાજરીનું ઉત્પાદન વધ્યું છે તેમ આવાં સ્થાનમાં જનસંખ્યાનું પ્રમાણ વધ્યું છે. વડીલજને કહે છે કે હાઈબ્રીડ બાજરીના રોટલામાં સત્વ કે મીઠાશ નથી રહી. તેવું આ ક્ષેત્રનું બન્યું હોય એમ જણાય છે. ધર્મ અને ધર્મનાં સ્થાને વધવા છતાં માનવ ધર્મવિમુખ કેમ દેખાય છે? અધ્યાત્મની જનનીને વારસ ક્યાં ભૂલ્ય છે? ષિજનેએ તે માનવને અમૃતસ્ય પુત્રા' કહ્યો છે, પરંતુ તે હકીક્ત માનવી વિસરતી જાય છે. તેથી ગયા સૈકાના તત્ત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ માનવને ગંભીરપણે ચેતવી દીધું કે – “સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે; ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહે?” ૦ અવ્યક્તને વ્યક્ત થવા દે તો ધમ પ્રગટ થશે. અવ્યક્ત તે આત્મા છે. વ્યક્ત તે દેહ અને બહારનું જગત છે. અવ્યક્ત અને વ્યક્ત ક્ષીરનીરવત્ રહ્યાં છે, એકમેક થયાં જણાય છે, પરંતુ તત્વદષ્ટિએ જોતાં બંને જેટલાં નિકટ છે તેનાથી સવિશેષપણે ભિન્ન છે. જડ ને ચૈતન્ય બને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર; અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા નિગ્રંથને પંથ ભવ-અન્તને ઉપાય છે. –શ્રીમદ્ રાજચંદ્ર પ્રણત, જડ-ચૈતન્ય વિવેકઆ દેહમાં વિરાજિત પરમતત્ત્વ અપ્રગટપણે રહ્યું છે. જગતના પદાર્થો પ્રત્યેથી ઉદાસીનતા આવે, વૃત્તિ આત્મભાવમાં ઠરે તે. તત્વને કંઈક અનુભવ થાય. જેને આત્મશ્રેયનું ભાન નથી, જે Page #122 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ S દિશા-મૂઢ છે, તેની વિચારધારા દેહ અને દેહના સુખ સુધી જ મર્યાદિત રહે છે. એ દેહ તે ‘હું’ જ છું તેવી માન્યતા કરીને જીવે છે અને કર્મ કરે છે. આ અજ્ઞાન તે સર્વ દુ:ખનું મૂળ છે. આમ દેહને અને ચૈતન્યને એક માનવાથી ‘હું’ના અહંકાર સાથે મમકારના વિસ્તાર થાય છે. રાગદ્વેષની જેમ આ અહંકાર અને મમકારના પૈડા પર સંસારીને જીવન-રથ ચાલે છે. આથી આત્મસત્તા અપ્રગટપણે રહે છે. તેને વ્યક્ત થવા દેવા મનઃશુદ્ધિનું સ્થાન પ્રથમ છે. “પરમનિધાન પ્રગટ મુખ આગળે” અવ્યક્ત રહેલું એવું પરનિધાન આત્મા દેદેવળમાં વિદ્યમાન છે. ચિત્તની સ્થિર અને શુદ્ધ ધરા પર તે વ્યક્ત થાય છે. જે મહાત્માએએ આ પરમિનધાનને પ્રગટ કર્યું છે અને કરે છે તે વ્યક્તમાંથી અવ્યક્તમાં પહેાંચ્યા છે. શુદ્ધધ્યાન તે અવ્યક્તને આત્મસાત્ કરવાના માર્ગ છે. ચિંતવેલા ભૌતિક પદાર્થોનું સુખ સચવાય અને આ તત્ત્વ સંપ્રાપ્ત થાય તે સંભવ નથી. તેને માટે અહંકાર મમકારનું વિસર્જન જરૂરી છે. નિરામય ચિત્ત અપ્રગટને પ્રગટ કરવાના એક ઉપાય છે. તેમ થતાં અવ્યક્ત શુદ્ધપણે પ્રગટ થાય છે. ૦ મૌન એ મનઃશુદ્ધિનું એક સાધન છે આત્મારૂપી સ્વ દેશ સંસારી જીવને અજ્ઞાને પરદેશ જેવા થઈ ગયા છે. ઘર, વ્યાપાર, સ્ત્રી-પરિવાર વગેરે સંસારગત તૈય પદાર્થોમાં બ્રાંતિને કારણે જીવ, સ્વદેશરૂપ જ્ઞાનક્ષેત્રમાં (આત્મા તરફ) જતાં પ્રારંભમાં મૂંઝાય છે. અને શાત્તુિ જેવાં ઇંદ્રિયજન્ય પરિચિત સાધના ત્યજીને મૌનના અભ્યાસમાં અકળાય છે. મૌનમાં બેસવા જેવી પ્રારંભની ક્રિયામાં જ મનમાં વિકલ્પોના કોલાહલ થતે જણાય છે. શરીર અકડઈને ખેલે છે કે પગ દુઃખે છે, અને વાચાને થાય છે કે મૌન છૂટતાં આમ કહીશ ને તેમ કહીશ. આમ મૌન થવું અનાભ્યાસે અઘરું લાગે છે, છતાં પુનઃ પુનઃ અભ્યાસ વડે સુસાધ્ય છે. ૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધ્યાન ઃ એક પરિશીલન આ મૌન શું છે? “વકતૃત્વ મહાન છે પણ મને તેથી પણ મહાન છે. મૌન આપણું દિવ્ય વિચારનું પવિત્ર મંદિર છે. જે વાણું ચાંદી છે તે મૌન સેનું છે અને જે વાણુ માનવીય છે તે મને એક દિવ્ય પ્રેરક શક્તિ છે. મૌન એક મહાન સાધન છે. પરંતુ આપણામાંથી બહુ ઘેડાને તેને સદુપયેગ આવડે છે.” ડે. સેનેજી કૃત સાધકસાથીમાંથી, “મૌનને મહિમા.” માનવનું જીવન જટિલ છે. વિચારવાન માનવ તેને કુટિલપ્રપંચી બનાવતું નથી પણ જટિલતા દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. જીવનના સંબંધે અને પ્રસંગને તટસ્થભાવે યથાર્થપણે જાણે, સમજે અને વતે તે તેમાંથી અંતઃ પ્રેરણું જાગ્રત થાય છે. આત્મવંચના કે છલના તે કરી શકતું નથી. આવા દોષે જ ચેતનાને ખંડિત કરે છે તેથી જીવ સમગ્ર સત્તારૂપી આત્માને અનુભવ કરી શકતું નથી. એમ દીર્ઘકાળથી આત્મસ્વરૂપનું વિસ્મરણ થયું છે, અને જીવ અજ્ઞાનવશ જીવન હારી જાય છે. ઇંદ્રિય અને મનને પરવશ થઈ બહુમૂલ્ય માનવજીવન નિરર્થક બને છે. જ મન પઢાવેલા પિપટ જેવું છે. તે પ્રગટ કે અપ્રગટ બેલ્યા જ કરે છે. તેને બોલવાને ખોરાક પાંચ ઈકિયે સતત આપ્યા જ કરે છે. એટલે જે ઈદ્રિયેના વ્યાપારને સંક્ષેપ થાય તે પ્રથમ સ્થૂલ મૌન સાધ્ય થાય. આવશ્યક અને સમ્યમ્ વાણીને ઉપયોગ અંતરાયરૂપ નથી. સ્થૂલ મૌન પછી સંકલ્પ-વિકલ્પ શાંત થવાની ક્ષમતા કેળવાય છે, તે પછી મનનું મૌન સાધ્ય થાય છે. કેઈ દર્દીના શરીર પર જ્યારે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તેને ઔષધ દ્વારા બહેશ કરવામાં આવે છે, અને તે વખતે તેના શ્વાસ-પ્રાણ, નાડીના ધબકારા ચાલુ જ હોય છે. ચેતનની ઉપસ્થિતિ છે, પણ ઇદ્રિના વ્યાપાર શાંત છે અને મન શાંત થયું છે, તેથી શરીર પર શસ્ત્રકિયા થવા છતાં મનુષ્ય એક ઉંહકારે કરતું નથી. ધ્યાનાભ્યાસીઓ અને યેગીઓ જાગ્રત અવસ્થામાં મનને Page #124 -------------------------------------------------------------------------- ________________ મનશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ આવું શાંત કરી દે છે. તેથી ધ્યાનાવસ્થામાં મુનિઓને બાહ્ય વિષમ પરિસ્થિતિ પણ વિચલિત કરી શકતી નથી. વર્તમાનકાળમાં આચાર્યશ્રી શાંતિસાગરજીને તથા શ્રી રમણ મહર્ષિને મંકડા અને કીડીઓએ ફેલી નાખ્યા, તેય રૂંવાડું ફરક્યું નથી. એક દીવાનના મહેલમાં ચેરે તેમની સામે ચોરી કરી ગયા પણ દીવાન તે પ્રભુભક્તિમાં લીન રહ્યા. સુદર્શન શેઠને ધ્યાનમુદ્રામાં જ ઉપાડી જવામાં આવ્યા પણ એક રેમમાં તેની અસર થઈ ન હતી. જાગ્રતદશામાં ઇંદ્રિય અને મનને વ્યાપારનું આવું શાંત રહેવું તે મનનું મૌન છે. તે દશામાં થતો સમગ્ર વ્યવહાર તે મૌનની અભિવ્યક્તિ છે. વાણુનું મૌન ધૂલ છે; તે જરૂરી છે. પણ મનના મૌન વડે ઉપગની શુદ્ધતા થાય છે અને વચનસિદ્ધિ જેવા દિવ્યગુણે પ્રગટે છે. પ્રારંભમાં મનને શાંત કરવું કે જીતવું દુષ્કર લાગે છે, કારણ કે અનાદિકાળની વાસનાઓ વારંવાર ઊઠે છે. વાસનામાંથી તૃષ્ણ જન્મે છે, તેમાં લેભ ભળે છે અને અહંકાર પૂતિ કરે છે. તેથી મનુષ્ય અનેક કુકર્મ કરવા પ્રેરાય છે. વળી મિથ્યા વાસનાઓ પિલાતી જાય છે. ત્યાં વિવેકજ્ઞાન અને અનાસક્ત ભાવ વડે જ મન શાંત થાય. મનુષ્ય કેટલાયે સગુણ ધરાવતું હોય પણ જે મનને આધીન થયે તે મન તે સઘળા ગુણેને ભૂલવી દે છે. મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મરદને ડેલે બીજી વાત સમરથ છે નર તેહને કેઈ ન લે; હે કુંથુજિન મનડું કિમ હી ન બાજે. –શ્રી આનંદઘનજીકૃત સ્તવન. મનની વૃત્તિઓની જડ, જ્યાં સુધી મૂળમાંથી નીકળી નથી હોતી ત્યાં સુધી તે સહેજ નિમિત્ત મળતાં સમગ્ર મનને આકષી લે છે. રાવણ જેવા સમ્રાટને એક જ વૃત્તિએ કાળને કળિયે બનાવી દીધું હતું તે સુવિદિત છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૦ મનના તરગાની ખતરનાક લીલા માનવ પોતાના આત્માના શુદ્ધ અસ્તિત્વના અજ્ઞાન અને અસ્વીકારને કારણે અન્ય સૂક્ષ્મ જીવાનુ અસ્તિત્વ સ્વીકારી શકતા નથી, કે અન્યના આત્માને પોતાના જેવું સુખ પ્રિય છે તેવુ વિચારી શકતા નથી. તેના પરિણામે જગતમાં અનેક પ્રકારની પ્રયાગાત્મક અને ધંધાકીય મહા સંહારલીલા ચાલી રહી છે. કેવળ બુદ્ધિ પર રાચતા માનવે અણુશસ્ત્રા જેવી શેાધ કરીને માનવને સદાય ભયમાં મૂકયો છે. કતલખાનાં કરીને મૂંગાં નિર્દોષ પ્રાણીઓનાં જીવન હરી લીધાં છે. આ સઘળાં અમાનુષી કાર્યો માનવસર્જિત છે અને તે લીલાએ ભારતભૂમિ પર ખેલાય છે. પશુએ, સૂક્ષ્મજીવા તો નિઃસહાય છે, પણ માનવની સ ંવેદનશીલતા મરી પરવારી છે?' કોઇ બે-પાંચ માનવની કુબુદ્ધિનું ફલક પરંપરાએ કેવું વિસ્તૃત થતું જાય છે! એવી ગર્તામાં ડૂબેલા માનવને સુખપ્રાપ્તિના અધિકાર શું કુદરત આપશે ? ધ્યાન એક પરિશીલન આવી સંક્રાંત પરિસ્થિતિમાં જે વિચારવાના મનનું સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય શેાધશે, પ્રાપ્ત કરશે તે અન્યને માર્ગ ચીંધશે. ક્લે શિત કે વિકૃત મન દ્વારા માનવના વ્યવહાર ઈર્ષ્યા, અસૂયા, અંધ અનુકરણ, સ્પર્ધા વગેરે દૂષણા વડે ચાલતા હશે તે તે સ્વાર્થ અને માહરૂષી અંધકાર જીવને સસારરૂપી વનમાં રખડાવી મારશે. સ્વાર્થ અને સ્પર્ધા જેવાં દૂષણા સાથે માનવ સુખની શેાધમાં નીકળ્યે છે તે કેવું આશ્ચર્ય છે! તેને અગ્નિ વડે અગ્નિ ઠારવા છે. ઝેર પીને અમર થયું છે. આવા માનસિક દર્દીથી પીડાતી વ્યક્તિની ધૂન પોતાનું, કુટુંબનું, સમાજનું, વિશ્વના કરોડો મનુષ્યાનું સુખ છીનવી લેવાના કારણભૂત અને છે. પેાતાનાં અને અન્યનાં સાંસારિક સુખા માટે પણ અનુભવૃત્તિઓ, અસાસનાને ત્યજી શુભવૃત્તિ અને શુભભાવ કેળવવાની જરૂર પડે છે, તે પછી જીવને સાચા સુખની કંઇક સમજ અને અલક આવે છે અને તે પછી આગળની આધ્યાત્મિક દશામાં આત્મસુખ, પરમસુખની દશા ક્રમશઃ પ્રાપ્ત થાય છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૦ સાચા સુખનું ક્ષેત્ર અધ્યાત્મ એ સાચા સુખનું ક્ષેત્ર છે. અંતમુ ખ થયા વિના તે સમજાય તેવું નથી. દિશામૂઢતા કે મિથ્યાષ્ટિને છેદ અંતર્દષ્ટિ વડે થાય છે. તે ષ્ટિ માનવને પોતાના શુદ્ધ અસ્તિત્વનું ભાન કરાવે છે. બાહ્ય પદાર્થોમાં ભમતું મન મુક્ત થાય છે ત્યારે મનુષ્યનું અંતઃકરણ જાગે છે. મન દ્વારા આત્માને અનુભવ કે આત્મસુખ પ્રાપ્ત થતાં નથી. અંતઃકરણ દ્વારા તેના અંશા પ્રાપ્ત થાય છે. અંતર્દષ્ટિ જાગતાં માનવજીવનમાં પરિવર્તનની એક અદ્ભુત ‘ચમત્કૃતિ’સાય છે. તે એ રીતે કે મિથ્યામતિ સમકિતી થાય છે. વાલીઓ લૂટારા વાલ્મીકિ બની શકે છે. ત્યાં મનની ગુલામી અર્દેશ્ય થતી જાય છે, સ્વચ્છંદતા ટળે છે અને સાધક સ્વાધીનતાના આનંદ માણે છે. અહીં મનનું અલ્પાધિક મૃત્યુ થાય છે અને સાચા સુખનું કિરણ ફૂટે છે. ત્યારે ઇંદ્રિયજન્ય સુખા ખાંખાં લાગે છે. અંતરંગ સુખને અનુભવતા સાધકની સ્પર્શઇંદ્રિયને કોમળ કે કઠણ સ્પર્શ મળે, રસનેન્દ્રિયને લૂ ખું મળેા કે ચાપડેલું મળા, ધ્રાણેન્દ્રિયને સુગંધ મળેા યા દુર્ગંધ મળે, નેત્રને સુરૂપ મળેા કે કુરૂપ મળા, શ્રવણેન્દ્રિયને મીઠાં વેણ સાંભળવા મળેા કે કડવાં વેણ સાંભળવા મળે; ત્યારે અંતઃકરણ કહે છે કે ચાલશે, ભાવશે, ગમશે અને ફાવશે. આવા અભ્યાસ વડે જીવ સભ્યભાવમાં આવે છે. ગૃહસ્થદશાવાળા સાધક પણ અન્યભાવથી વિરામ પામી આત્મભાવનું સુખ અંશે અનુભવે છે, અને તેવા ભવ્યાત્માએ અંતે ‘જીવ મટી શિવ થાય છે,' પરમ સુખી થાય છે. ૧૦૧ ૦ મનનું પૃથક્કરણ ધ્યાનની પ્રારંભિક કે મધ્યમ ભૂમિકા દરમ્યાન દીકાળની અસાસના અને અશુદ્ધિમે, મૌન, સ્થિરતા કે ધ્યાનના સમયે વિકલ્પોને ભારે હુમલા કરે છે. જો કે સૂક્ષ્મ અને સ્થૂલ મનના તરંગા સતત ઊઠે છે અને શમે છે, પરંતુ અહિમુ ખતા તે તરંગાને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધ્યાન ઃ એક પરિશીલન જાણી શકતી નથી. સાધક જ્યારે શાંત બેસીને મન પ્રત્યે દિષ્ટ કરે છે ત્યારે તે તરંગો તેના ખ્યાલમાં આવે છે. ચિત્તની એકાગ્રતા થવામાં ઘણા શ્રમ પડે છે, તેથી પ્રારંભમાં સાધક મૂઞય છે. કોઈક વાર થાકીને આ ક્રિયા ત્યજી દેવાના વિચાર આવે, પરંતુ આવે સમયે ખરી ધીરજની જરૂર છે. જીવે પૂર્વે જે વાસનાએ સેવી છે તે જ્યારે જવા માંડે છે ત્યારે મનબુદ્ધિને તે પસંદ પડતુ નથી. દીર્ઘકાળની મિત્રતા છે ને ? તે વિકલ્પો અને વિચારા અજ્ઞાનદશામાં સેવેલા પુરાણા મિત્રા છે, એટલે મન નવરું પડે ત્યારે તે મિત્રતા કરવા દોડી આવે છે. ધીરજ વડે અને દૃઢતાપૂર્વક તેને દૂર કરતા જવું અને આગળ વધવુ. જો આપણે આપણા મનનું પૃથક્કરણ કરીશું તે સમજાશે કે આપણે જગતના વિવિધ પદાર્થાનું ગાઢચિંતન અમર્યાદિતપણે અને પ્રાયે બિનજરૂરી કર્યું છે. એ જ અનાદિના અભ્યાસ છે. તેથી તેની ઇચ્છા હોય કે ન હેાય તે વૃત્તિએ જોર કરી જાય છે; છતાં સાવધાનીપૂર્વક સાહસ કરીને ચિત્તને અંતરમુ`ખ કરવામાં પ્રથમ શુભસંયેાગામાં જોડાવુ', જેથી પેલા પુરાણા મિત્રની સાબત ધીમે ધીમે છૂટી જશે અને પરમાત્માના ધ્યાનમાં ચિત્ત જોડવાની યાગ્યતા આવશે, લાખડના સઘન કાળેા ગાળે પણ અગ્નિના સ્પર્શે અગ્નિરૂપ થઈ લાલ થાય છે, તે પછી તેને જે આકાર આપવા હોય તે આપી શકાય છે; તેમ નિરંતર સવ્રુત્તિઓના સેવનથી અને સયાગાના પૃથક્કરણથી ચિત્ત વય સદ્ભાવરૂપે પિરણમે છે. ૦ મન એ વાહન છે દરેક સાધકને કસોટીમાંથી પસાર થવુ પડે છે. સત્તાગત પડેલા સ ́સ્કાર! અજાગ્રતકાળમાં ડોકિયું કરી લેશે. માટે શુભ અને શુદ્ધ વિચારોની વૃદ્ધિ કરતા જવું. આખરે મન એ સાધન છે, તેની શુદ્ધિ વડે જ અંતઃકરણ સુધી પહોંચાય છે. અશુદ્ધ મન એ સંસારનું વાહન છે અને શુભ કે શુદ્ધ ધ્યાન એ આત્માનું વાહન છે. મન દામાં જીવે છે, શુદ્ધ મન એકત્વમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ રહે છે. નિવિચાર ચેતના એ ધ્યાન છે. ધ્યાનની અનુભૂતિ સજગતા, સાક્ષીત્વ અને મમતા વડે સિદ્ધ થાય છે. સતત જાગૃતિ રહેવી દુર્લભ છે. કારણ કે જીવને પ્રમાદવશ જીવવાની આદત છે. જાગૃતિ વડે આદત છૂટતી જાય છે. સાધકને પ્રારબ્ધગે બહારમાં વ્યસ્ત રહેવું પડે તે સજગતા વિશેષપણે રાખવી પડે છે. અંતર્મુખ વ્યક્તિને સાક્ષીત્વ સહજ હોય છે. જીવનમાં મૌન કે ધ્યાનની શી આવશ્યકતા છે એ પ્રશ્ન થાય ત્યારે વિચારવું કે જીવન શા માટે છે? આપણુ પાસે તેને ભાગ્યે જ જવાબ હોય છે. અને છે તે “ધન, સંપત્તિ મેળવવા, પરિવાર અને સમૃદ્ધિ વધારવા, ઇચછાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા” એ છે. આનાથી વિશેષ પ્રત્યુત્તર માણસ પાસે ભાગ્યે જ હોય છે. ધ્યાનથી સંપત્તિ મળે, નેકરી મળે, સુંદર પદાર્થો મળે તે ઈષ્ટ નથી. જીવ જગતમાં જે કંઈ કરે છે તે સુખ કે શાંતિ માટે કરે છે, પરંતુ તેમાં નિર્દોષતા ન હોવાથી સુખની પાછળ દુઃખ આવી મળે છે અને શાંતિની શોધમાં નીકળેલે માનવ અશાંતિમાં ઘેરાઈ જાય છે. કારણ કે એ અશાંત મનના વાહન પર વિરાજમાન થઈને શાંતિ શોધે છે. આ મીચી થાન ધરુ ત્યાં દુનિયા ખેંચી લાવે રે, ચારે ચૌટે રસળી રઝળી અલખને ભુલાવે રે, મનડું મારું નાચતું, તે સમજાવ્યું ના સમજે રે, પળમાં સાધુ થઈને બેસે પળમાં માયા ઝંખે રે. માનવ શાંતિ ઈચ્છે છે પણ અશાંતિનાં કારણે તે ત્યજી શકતું નથી. સમ્રાટ સિકંદરે એક વાર એક ફકીરને પૂછ્યું કે તમારા જેવી સુખ-શાંતિ મને કેમ મળે? ફકીરે કહ્યું કે તું ક્યારે ઈ છે છે? સિકંદર : “થેડી પૃથ્વી બાકી છે તે જીતી લઉં પછી યુદ્ધવિરામ કરી શાંતિથી જીવવા ધારું છું.” ફકીર : “થેડી પૃથ્વી પ્રાપ્ત કર્યા પછી પણ જે તે શાંતિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધ્યાન : એક પરિશીલન ચાહે છે તે તે પહેલાં શું વાંધે છે? વળી તે પૃથ્વી મેળવતાં કેટલાય સમય જશે? પણ જે તારે આજે મારા જેવી શાંતિ જોઈતી હોય તે એક મિનિટનું જ કામ છે. મારી પાસે બીજી લગેટી છે. તારાં રાજાપાઠનાં વસ્ત્રો અને શસ્ત્રો ત્યજીને લંગોટી પહેરીને મારી ઝૂંપડીમાં આવી જા. અહીં શાંતિ અને સુખ છે. સિકંદરે શું જવાબ આપે? જે આપણું સૌ પાસે છે તે જવાબ – અત્યારે નહિ, પછી; આજે નહિ, કાલે. મન કાણું પાત્ર જેવું છે. ગમે તેટલી તૃષ્ણાથી ભરે પણ ખાલી ને ખાલી રહે છે. ધ્યાન આ મનને દેશનિકાલ કરે છે. તંદ્રનાં કારણોને ટકવા જ દેતું નથી. મનનું મૃત્યુ એટલે મન જેના વડે જીવિત છે તે મહમૂઢતાની અંતિમ ક્રિયા છે. ૦ મોક્ષમાર્ગની દીપિકા – મનશુદ્ધિ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ગશાસ્ત્રમાં મનશુદ્ધિ વિષે કથન છે કે, વિદ્વાન પુરુષોએ એક મનશુદ્ધિને જ મેક્ષમાર્ગ દેખાડનારી દીપિકા કહી છે. જે મનશુદ્ધિ વિદ્યમાન હોય તે અવિદ્યમાન ગુણે પણ આવી મળે છે અને ગુણ હોય છતાં મનશુદ્ધિ ન હોય તે તે ગુણે આવરિત રહે છે. માટે મનશુદ્ધિ અવશ્ય કરવી. મનશુદ્ધિને ધારણ કર્યા સિવાય જેઓ મિક્ષ મેળવવા તપશ્ચર્યા કરે છે તેઓ પિતાને મળેલી નાવને ત્યાગ કરીને ભૂજાઓ વડે મહાન સમુદ્ર તરવાને ઈચ્છે છે. આંધળા માણસને દર્પણ દેખાડવું જેમ નિરર્થક છે, તેમ મનની શુદ્ધિ થયા વગર તપસ્વીનું ધ્યાન નિરર્થક છે. તે શુદ્ધિ સિવાય તપ, શ્રત, પાંચ મહાવ્રતાદિ, કાયક્લેશ, સંસાર વધારવાના કારણ જેવાં છે. મનશુદ્ધિ માટે રાગદ્વેષને વિજય કરે, જેથી આત્મા નિજ સ્વરૂપમાં સ્થિર થઈ શકે. યેગને સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા વગર અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા વગર યુગમાં પ્રવેશ થઈ શકતો નથી. Page #130 -------------------------------------------------------------------------- ________________ મન:શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ યાતાયાત, ક્લિષ્ટ, સુલીન. • વિક્ષિપ્ત-ચંચળ, ચપળ. ૦ યાતાયાત ચૈાગાભ્યાસમાં મનના ભેદો આ પ્રમાણે છે : વિક્ષિપ્ત, હ દુન્યવી સુખમાં અવરજવર, કંઈક આનંદ. આ બંને પ્રારંભની કક્ષા છે, તેમાં મન વિકલ્પને ગ્રહણ કરે છે. ―― ૦ શ્ર્લષ્ટ — વિક્ષિપ્ત દશા એળગ્યા પછી કંઈ સ્થિરતા આવવાથી યથાપઢવી આનંદના અનુભવ થાય છે. સુલીન — નિશ્ચલ, પરમાનંદવાળી દશા. ત્રીજા ચેાથા ભેદમાં મન શાંત થતાં તેના વિષય આનંદ અને પરમાનંદ છે. આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના ક્રમથી અભ્યાસની પ્રબળતા થતાં નિરાલ અને ધ્યાન થાય ત્યારે સમરસી ભાવને પામી આત્મા પરમાનંદ અનુભવે છે. ૧૦૫ ― • મનઃશુદ્ધિની ફળશ્રુતિ । અંતરાષ્ટિયુક્ત સાધકે ચૈતન્ય-વિકાસને અનુરૂપ જ પ્રસંગેામાં અને સ્થાનામાં રહેવું ઉચિત છે. ગૃહસ્થને નિર્વાહનું પ્રારબ્ધ હાય તેપણ તેણે નિવૃત્તિને સમય રાખવે જોઇએ; કારણ કે હજી પૂર્ણ વિકાસ થયા નથી. ઇમારત કાચી હોય ત્યારે તેને મજબૂત કરવાનાં સાધના યાજવાં જોઈએ, તેમ ચિત્તદશાને વિશેષપણે સ્થિર થવા સુધી તેને પોષક તત્ત્વાની આવશ્યકતા રહે છે. આવા પ્રયત્નથી મન શાત, સંતાષી અને સ્વસ્થ બને છે, ત્યારે તેના બાહ્ય વ્યવહાર શુદ્ધ થાય છે, જીવનનાં મૂલ્યેા પરિવર્તિત થઈ જાય છે. તે વ્યક્તિ પેાતાના સુખમાં રાચતી નથી. અન્યનું સુખ તેના ધ્યાનમાં છે. પોતાથી કોઈ દુ:ખી ન થાય તેની સભાનતા રાખીને આજીવિકાઢિ પ્રયેાજન રાખે છે, પોતે કષ્ટ સહીને પણુ અન્યનું સુખ ઇચ્છે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધ્યાન : એક પરિશીલના વ્યવહારની કે જીવનની શુદ્ધિ વગર કેવળ કેરી આત્મશુદ્ધિની વાત કરવી મનરંજન છે, શુષ્કજ્ઞાન છે. વ્યવહારશુદ્ધિ, આત્મશુદ્ધિને સહાયક વસ્તુ છે અને આત્મશુદ્ધિનું બળ વ્યવહારને શુદ્ધ રાખે છે. બંને માનવજીવનનાં મહાપ્રાણત છે. માનવ બે પગ વડે ચાલે છે તેમ તેનું મનુષ્યત્વ આ બે અંગે વડે વિકાસ પામે છે. બંને પાસાંની શુદ્ધિ વગર માનવ, ધર્મ પામતું નથી. તે કેવળ વ્યવહારશુદ્ધિવાળે સદાચારી હશે, પરંતુ સાથે આત્મશુદ્ધિ હશે તે તેની આધ્યાત્મિકતા અંતરબાહ્ય બંને પ્રકારે પ્રગટ થશે. સાચી અંતરદષ્ટિમાં શુદ્ધતાના અંશે છે, તેથી જીવનના પ્રશ્નોનું સમાધાન સહજ બને છે, વળી વાર્થ અને મહજનિત અભિપ્રાયે અને પ્રતિકિયાથી મુક્ત અંતઃચેતના સક્રિય બને છે. તે મુક્ત ચેતનાને ઉપયોગ – વર્તના આત્મજ્ઞાન પ્રાપ્તિને અણસાર આપે છે. તે જ્ઞાન વડે પદાર્થને જાણે, પણ તે પદાર્થ વિષેનાં કલેશિત પરિણામે ચિત્ત પર ઊપજતાં નથી કે તાદાઓ થતું નથી. આવશ્યકતા પૂરતું જ પદાર્થો પ્રત્યે ઉપગ જાય છે. આંતરદષ્ટિ કર્મ ધારાને પાછી વાળે છે, તેડે છે. કદાચ નિમિત્ત મળતાં કષાય ઉત્પન્ન થાય તેવાં પરિણમે સૂફમપણે રહ્યાં હોય ત્યારે પણ આ અંતઃચેતના તે પરિણામેરૂપ થતી નથી, પણ સાક્ષીત્વને ટકાવે છે. તે મન શુદ્ધિનું સાફલ્ય છે. ૦ સ્વનિરીક્ષણ કરતાં પહેલાં, આત્માને જાણે _ 'एग जाणई से सव्व जाणई.' એક આત્મા જાણો તેણે સઘળું જાણ્યું.” શ્રી આચારાંગ સૂત્ર. વળી “જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સવ જૂઠી.” –શ્રી નરસિંહ મહેતા રચિત પદ, Page #132 -------------------------------------------------------------------------- ________________ મન શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૧૦૭ હે જીવ, તું ભ્રમ મા, તને હિત કહું છું, અંતરમાં સુખ છે; બહાર શેધવાથી મળશે નહિ.” “અંતરનું સુખ અંતરની સમશ્રેણમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ” –શ્રીમદ્ રાજચંદ્રજી મહાન આત્માઓનાં આવાં વચનો જાણ્યા છતાં કેવું આશ્ચર્ય છે કે દેહદેવળમાં રહેલા આત્મતત્વને, અંતરના સુખને શોધવા માનવ દૂર દૂર નીકળી પડ્યો છે. એક આત્માને જાણવાથી જગતના સઘળા પદાર્થો સહજપણે સમજાય છે તે વાતને વિસરીને તે આત્મબ્રાંતિ સેવે છે. બાહ્ય પદાર્થોને મન ઈદ્રિ દ્વારા તે જુએ છે. આત્મા ઇઢિયેથી જણાય તેમ નથી. સૂમિ ઉપયોગ-વિચારથી આત્માને તેના ગુણે વડે પ્રથમ પરિચય થાય છે. પંચમકાળનું પરિબળ કેવું ફાવ્યું છે? મોટા ભાગને જનસમૂહ આત્મતત્ત્વને શોધવા મંદિર, મસ્જિદ, મઠ, પહાડ, ગુફા, સરિતા, શાસ્ત્ર જેવાં અનેક બાહ્ય સાધનો કે જે નિમિત્તરૂપ પ્રાથમિક અવલંબન છે, તેને જ સાધ્ય માની ત્યાં રોકાઈ રહે છે. જેને તે શોધે છે તે આત્મતત્વ સ્વયં પિતે છે. અતિ નિકટ છે તેવું ભાન થવા માટે ધ્યાન” એ મુખ્ય સાધન છે. પ્રારંભની ભૂમિકાઓ આત્માના પરિચય માટે મનશુદ્ધિ થયે સ્વનિરીક્ષણ કરી ઉપયોગમાં સૂક્ષ્મતા લાવવી જરૂરી છે. તે માટે પોતાના નિવાસે કે અન્ય ગ્ય સ્થળે એકાંતે સ્વનિરીક્ષણ કરવું અને મનની ગતિને તથા વૃત્તિને સહજપણે નિહાળવી. એકાંતમાં આસનસ્થ થઈ, બહાર જતી તમામ વૃત્તિઓને. સંક્ષેપ, કેવળ મનની ગતિ, વિકલ્પ અને વિચારનું સાક્ષીભાવે, તટસ્થપણે, નિરીક્ષણ – અવકન કરવું. તેમાં કઈ ભૂતકાળની સ્મૃતિ કે સંસ્કાર, અથવા ભાવિની કલ્પનાઓ ભેળવવી નહિ. જેમ કે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦૮ ધ્યાન ઃ એક પરિશીલન ભૂતકાળમાં અમુક વ્યક્તિએ મારી સાથે અમુક વર્તન કર્યું હતું. તે કડવું હતું કે મીઠું હતું. હવે તે વ્યક્તિ મળશે તે હું આમ કહીશ અને આમ કરીશ; અથવા મારે ભવિષ્યમાં અમુક બનવું છે, થવું છે, વગેરે સ્મૃતિઓ અને કલ્પનાએ ઊઠે તે તેને સહજપણે જાણવી, પણ તેમાં તદાકાર થઈ વિચારને લખાવવા નિહ. જાણીને આત્માભિમુખ થઈ તેને ત્યજી દેવા. પ્રારંભમાં થોડી કઠિનતા લાગશે, પરંતુ અભ્યાસ વડે સહજ થશે, જેમ જેમ નિરીક્ષણમાં--અવલાકનમાં સૂક્ષ્મતા આવશે તેમ તેમ અભ્યાસ વડે નિરીક્ષણ સમયે સાક્ષીત્વ રહેશે. વિચારવિકલ્પો શ્વાસની જેમ આવશે અને જશે, પણ વૃત્તિ તેની સાથે સલગ્ન નહિ થાય તે તે કશે। સંસ્કાર છેડશે નહિ. કર્તા-ભક્તાભાવ શાંત થતે જશે, કારણ કે ત્યાં ઉપયોગની સાવધાનતા છે, છતાં અલ્પકાલીન અભ્યાસ હાવાથી સાક્ષીત્વનું' સાતત્ય ટકતું નથી; જતું રહે અને આવે એમ વારંવાર બન્યા કરે છે. માટે આત્મશ્રદ્ધાપૂર્વક આત્માના જ પરિચય માટે આત્મધ્યે દૃઢ પુરુષાર્થ કરતા રહેવું. • સ્વનિરીક્ષણ એ અંતરંગ ક્રિયા છે મનઃશુદ્ધિ પછી સ્વનિરીક્ષણ ઘણું સરળ અને છે. છતાં પૂર્વસંસ્કાર સાધકને વિવશ બનાવે છે. આ સાધનામાં શું પ્રાપ્ત થશે ? કાર્ટ લબ્ધિ, સિદ્ધિ કે અવનવું થશે કે નહિ? આવું મંથન જાગે છે. સાધકે એક વાત સમજી લેવા જેવી છે કે મનશુદ્ધિ અને સ્વનિરીક્ષણ દ્વારા આત્મપરિચય સાધવાના છે. આ કોઇ સેવકમાંથી સ્વામી થઈ જવાની વાત નથી. અંતરપરિવર્તનની આ અંતરંગ ક્રિયા છે. આ માર્ગમાં આગળ વધેલા સાધકની આંતરબાહ્ય ક્રિયામાં એક સમતુલા આવે છે. મિશ્રા સમતારૂપ આંતરબાહ્ય ભેદ રહેતા નથી. જેવું અંતરંગ છે તેવું બાહ્ય વર્તન થઈ રહે છે અર્થાત્ વ્યવહાર અને વાણીનુ સામ્ય પ્રગટે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૧૦૮ તટસ્થતા અને સ્વસ્થતા નિરીક્ષણનાં અંગભૂત મૂલ્ય છે. આવું નિરીક્ષણ અંતરને આનંદ અનુભવે છે. દોષે જણાય ત્યારે તેને બાધક જાણું સહજપણે વિસર્જન કરે છે અર્થાત્ દૂર થઈ જાય છે અને ગુણોની વૃદ્ધિ થતી રહે છે, તેની સ્વસ્થતા અનુભવે છે. એ નિરીક્ષણને અનુભવ પ્રગટ જીવનના વ્યવહારમાં સૌમ્યતા લાવે છે. “સુખ દુ:ખમાં અરિમિત્રમાં સંયોગ કે વિયેગમાં, રખડું વને વા રાજભુવને; રાચતો સુખભેગમાં મમ સર્વકાળે સર્વજીવમાં આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મેહ કાપી, આ દશા કરુણાનિધિ.” (ગાથા ૩) –આચર્ય શ્રી અમિતગતિ સામાયિક પાઠ.. સાચા સાધકની આવી અંતરંગ સ્પૃહા છે અને બાહ્ય સંગમાં નિસ્પૃહા છે. વિવેક મન જીવનશુદ્ધિને ભેગે ભૌતિક સુખની પ્રાપ્તિ ચાહે નહિ. ધનાદિની જરૂર અપેક્ષિત છે. ગૃહસ્થ સાધકને જીવનનિર્વાહ ચલાવવાનું છે, તેથી ધનપ્રાપ્તિ કરે પણ ધનને સમ્ય ઉપયોગ કરી જાણે છે, તેથી આસક્તિ રહિત, ઉપાર્જન કરી લે છે. શરીરનિર્વાહ માટે આહારની ઉપગિતા સમજે છે, પ્રાયે સ્વાદ માટે આહાર ન લે, ખાવા માટે જીવવાનું નથી તેમ સમજે છે, સુધા શરીરની પ્રાકૃતદશા છે, સ્વાદ તે દેહાધ્યાસ છે. તેમ નિશ્ચય છે. પદાર્થને જે તે ચેતનાનું લક્ષણ છે, ક્ષુધાને તે જાણે પણ દુઃખી ન થાય. દુઃખી થાય છે તે હું છું, પણ આ દેહભાવ છે. તટસ્થ નિરીક્ષક આમ બધું જુએ છે, જાણે છે, પણ પદાર્થાકાર થઈ જતે નથી. વિચારેને દૂર કરે છે અથવા ખસી જવા દે છે. તેમાં તે હર્ષવિષાદ કરતા નથી. મનની કામના સવે છોડીને આત્મામાં જ જે રહે સંતુષ્ટ આત્માથી મુનિ તે સ્થિરબુદ્ધિને.” –શ્રી ભગવદ્ગીતા, ગુજરાતી અનુવાદ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધ્યાન ; એક પરિશીલન ૦ મનની ચંચળતાનું સહજ શમન દેહમાં પ્રાણ છે ત્યાં સુધી શ્વાસપ્રશ્વાસનું આવવું-જવું થાય છે. દેહમાં ચેતના છે ત્યાં સુધી મનમાં ઉપયેગ-વિચાર-વિકલ્પનું "ઊઠવું અને શમવું થયા કરે છે. જેમ છૂટેલે તેને તે જ શ્વાસ પાછા નથી આવતે પણ આવે છે, તેમ એને એ વિકલ્પ પાછું આવતું નથી. આપણે શ્વાસપ્રશ્વાસના આવાગમનથી મૂંઝાતા નથી, અને વિકલ્પ-વિચારના આવાગમનથી સાંસારિક ચિંતા જેવા પ્રસંગોમાં અને સાધક મૌન-નિરીક્ષણ જેવા પ્રસંગમાં કેમ મૂંઝાય છે? તેનું એક કારણ એ છે કે શ્વાસપ્રશ્વાસના આવાગમન સાથે રાગાદિ ભાવે, ભય-ચિંતા જેવી વ્યાકુળતા કે પ્રીતિ-અપ્રીતિ વગેરે કલપનાઓ હોતી નથી. જ્યારે મનના વિચાર અને વિકલ્પ સાથે આવા ભાવ-અભાવની તન્મયતા હોય છે, તેથી એમ જણાય છે કે મન ચંચળ છે અને એક કેમેરા જેવું છે. જે દશ્ય જોયું કે તેના સરકારને ઝડપી લે છે અને પછી વાગેળે છે. તેનું શમન એ નિરીક્ષકની સાધના છે. નિરીક્ષણ વડે મનની ચંચળતા શમે છે. સામાન્ય રીતે તેને પવનવેગી કહ્યું છે. તેને જીતવું દુર્લભ મનાયું છે. આત્મજ્ઞાન તેને જીતવાને સારો ઉપાય છે. સામાન્ય રીતે એક વિચાર પર પણ તે ટકતું નથી. માણસ જમતો હોય ત્યારે વ્યાપારના વિચાર આવે, ફરવા નીકળે ત્યારે બાહ્ય દો કાજી થઈને ફરે. વ્યાપાર કરતાં ઘરની સ્મૃતિ સતાવે અને ધર્મક્રિયા કરવા બેસે ત્યારે તે આખી દુનિયાને ભાર તેના માથે આવે. આમ વિચારે-વિકપની હારમાળા ચાલ્યા કરે છે અને વિચારની અરાજકતા માનવને હતબુદ્ધિ બનાવે છે, યંત્રવત્ બનાવે છે. આ સ્થિતિમાં એકાંત અને સ્વનિરીક્ષણની સાધના આત્માની ક્ષમતા વધારે છે. - સામાન્ય સંસારી જીવનું જીવન સ્વાર્થપરાયણ હેય છે અને તેથી નિરીક્ષણમાં કઠિનતા રહે છે અને વિવેકપૂર્ણ સાધના બનતી Page #136 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૧૧૧ નથી. આવા જ ધર્મકિયાના અનુસંધાને કંઈક નિયમ લે તે પણ મન શાંત ન થાય. સાચી સમજ વડે, બેઘ વડે અને અભ્યાસ વડે, કેમ કરીને મન શાંત થાય છે. જ્ઞાની પુરુષોએ મનને પિતાને અધીન કર્યું છે. એક આત્મતત્વની લય લાગે તે મનનું શમન સહજ બને છે. વિષયારસ વિષ સરિખે લાગે ચેન પડે નહિ સંસારે જીવન મરણ પણ સરખું લાગે, આતમ પદ ચિહે ત્યારે. અલખ નિરંજન આતમજ્યતિ. શ્રી બુદ્ધિસાગરજી કૃત. આવાં પદો વડે પણ સ્વનિરીક્ષણના પાઠ શીખવાનું બને છે. આ પદે પિતાની જાત તપાસવાનાં માપકર્યા છે. શું વિષ અને શું અમૃત તેનું ભાન કરાવે છે. ૦ પક્ષપાતી મનનું નિરીક્ષણ કેવું હોય છે? સામાન્ય રીતે માનવ ચર્મચક્ષુ દ્વારા એટલે કે પૂર્વના અસતુ સંસ્કાર દ્વારા જગતના પદાર્થોને નિહાળે છે. અહીં સાધકે અંતરચક્ષુ વડે અંતરને નિહાળવાનું છે. સામાન્ય માનવને આવા નિરીક્ષણની ભૂમિકા જ હતી નથી અને તેથી તે અન્યનું નિરીક્ષણ અને પરીક્ષણ કરશે, અન્યના દેશે જોશે, લઘુતા-ગુરુતા ગ્રંથિથી પીડાશે, પણ પિતાની જાતનું નિરીક્ષણ નહિ કરે. કેવળ કલ્પનાઓ કરશે કે હું કે ગુણવાન, કીર્તિવાન, ધનવાન, રૂપવાન કે બળવાન છું; અથવા જે સાધનસંપત્તિ રહિત હશે તે વિચારશે કે હું જગતમાં સૌથી દુઃખી, હતભાગી, રેગી કે નબળું છું. તેથી ધર્મક્ષેત્રમાં જશે તે ત્યાં હું કેવો ત્યાગી, દાની, ધમી કે સંયમી છું તેમ વિચારશે. આમ સર્વ પરિસ્થિતિમાં “હું ઊભું રહે છે, ત્યાં અપક્ષપાતી નિરીક્ષણ થતું નથી. ધ્યાનમાર્ગમાં આવું નિરીક્ષણ ગ્રાહ્ય નથી. પિતાની જાતને જેવી છે તેવી નિર્વસ્ત્રપણે જેવી. સ્વઅચાવ રહિત, ગુણોને સહીને, દોષને છેદ કરીને જેવી તે—બિનપક્ષ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધ્યાન ઃ એક પરિશીલન પાતી કે સાચું નિરીક્ષણ છે. બાકી પિતાની આત્મવંચના છે. જ્યાં સુધી સૂકમ કે સ્થૂલ મન કલેશિત કે કલુષિત છે ત્યાં સુધી જે કંઈ સ્વ-પરનું નિરીક્ષણ થશે તે મલિન હશે પક્ષપાતી મન ચિત્તની સ્થિરતા માટે તે અવરોધરૂપ બનશે. મલિન મનમાં વિકલ્પોની મહાજાળ વ્યાપેલી હોય છે, તેમાંથી ગમો-અણગમે, સ્વીકાર-અસ્વીકાર, સારું-માંડું, અભાવ-સદ્દભાવ, સુખ-દુઃખ જેવી કંદ્રાત્મક પ્રતિક્રિયાઓ ઊઠતી રહેશે, પ્રતિક્રિયાવશ મન કેઈ પ્રકારે સત્ય કે તટસ્થ તપાસ કરી નહિ શકે. નિરીક્ષણને સ્થાને તે પ્રતિકિયાઓ વડે કોઈ પણ પરિસ્થિતિમાં, સંબંધમાં, વ્યાપારમાં કે વ્યવહારમાં સુખદુઃખની લાગણીઓ કે ઉત્તેજના અનુભવશે અને આકુળ-વ્યાકુળ થયા કરશે. જ્યાં સુધી વસ્તુધર્મની, કર્મ જેવા સનાતન સિદ્ધાંતની સમજ નહિ કેળવે ત્યાં સુધી તે પિતાની જાતને સમજી શકશે નહિ અને ભ્રમમુક્ત થશે નહિ. કહ્યું છે કે આત્મભ્રાંતિ સમ રાગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ ઔષધ વિચાર યાન. –શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રભુપદ વળગ્યા તે રહ્યા તાજા અળગા અંગ ન સાજા રે વાચક યશ કહે અવર ન યાચુ એ પ્રભુના ગુણ ગાશુ રે ? શ્રી અરજિન ભવજલને તારુ રે, –શ્રી વાચક યશવિજયજીરચિત સ્તવન બ્રાંતિ ટાળવી એ મુક્ત થવાને મુખ્ય ઉપાય છે. સ્વજ્ઞાન, સ્વનિરીક્ષણ, વિચાર અને ધ્યાને તેના અંગે છે. પણ આ કાળમાં ગુરુ આજ્ઞા અને પ્રભુપદની યથાર્થતા પ્રાપ્ત થાય અને સમજાય તે. ભ્રાંતિ સહેજે ટળે. પણ વિવેકરહિત માનવ પ્રતિક્રિયામાં જ સતત જીવે છે, કેઈ દ્વારા થયેલું માન-અપમાન, પ્રીતિ-અપ્રીતિ જેવા ભાવે આપણું સ્મૃતિપટ પર અંકાઈ જાય છે. તે નિમિત્ત મળતાં કે સ્મરણ થતાં આપણે સુખદુઃખની લાગણીઓમાં ધકેલાઈ જઈએ Page #138 -------------------------------------------------------------------------- ________________ મઃશુદ્ધિ અને સ્વનિરીક્ષણ ૧૧૩ છીએ અને દોષ આપી વૃત્તિને વળ ચઢાવીએ છીએ, આ સ્વબચાવ કે ઉન્માર્ગ છે. ૦ દેહાદિના વિસ્તારથી આત્મવિસ્મૃતિ થઈ છે દેહ અને મન અજેન્યથી પ્રભાવિત થતાં રહે છે. બાહ્ય મન સ્કૂલ છે. ચિત્તને સૂફમ મન કહીશું. ચિત્ત મન કરતાં ઉપરની ભૂમિકામાં છે. સંવેદનશીલ છે. મનના પ્રકારે સ્મૃતિ, બુદ્ધિ, સંકલ્પ, વિકલ્પ, વિચાર ઈત્યાદિ છે. ચિત્ત એ ચેતનાનું સૂક્ષ્મ પરિણમન છે. સંસ્કારવશ ચિત્તમાં ઊઠતી પર્યાયે – પરિણતિ, પદાર્થના આકષણથી તે તે પદાર્થરૂપે થાય છે અર્થાત્ તેવી માન્યતા થાય છે. આમ વિવશતા અને વિભાવભાવથી ચિત્તના પરિણામો ચંચળ થયા કરે છે. આત્માનું મૂળ દ્રવ્ય (દશા) આવાં વિભાવ-પરિણામેથી મુક્ત છે. આત્માનું લક્ષણ ચેતના છે, તેના બે ઉપગ છે. દર્શન(જેવું) અને જ્ઞાન(જાણવું). આ ઉપગ મન કે ચિત્ત દ્વારા વહન થાય છે. આત્મા, મૂળ દષ્ટિએ જોતાં, એક શુદ્ધ અસ્તિત્વ છે. ઉપગપરિણામ એ તેની અભિવ્યક્તિ છે, વિભાવજનિત ભ વડે મૂળ આત્મદ્રવ્યની વિસ્મૃતિ થઈ છે. એટલે વિકારી દશા થાય છે. આત્માએ માનવદેહ ધારણ કર્યો, રૂપ ધારણ કર્યું તેને નામ મળ્યું. પછી એ નામધારી તે તેવી માન્યતા પાકી થઈ ગઈ અને દેહનું ફલક વિસ્તરતું ગયું. એના નામને કઈ મહત્ત્વ આપે કે માન આપે તે ગમે છે, અને અપમાન થાય તે એકલે બેઠે પણ તે દુઃખ અનુભવે છે. એક નામને બચાવવા, વિસ્તારવા, મોટું ગણુવવા એ કેટલો મોટો ભેગ આપે છે. તે આત્મધન લૂંટાવી દે છે. આવો જડ અને ચેતનને એક ખેલ દીર્ઘકાળથી ચાલ્યા જ કરે છે. આ દેહના નામ સાથે જોડાયેલા ધન, ધાન્ય, પરિવાર, વ્યાપાર, વ્યવહાર સૌમાં પિતાપણું એવું દઢ થયું છે કે તે મૃત્યુ કે અસાધ્ય રોગ જેવા પ્રસંગેને નિહાળે છે છતાં પતે તે નિર્ભય થઈ ફરે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધ્યાન ઃ એક પરિશીલન દેહના આવા વિસ્તાર અને અધ્યાસથી ગ્રસિત મન જ્યારે નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રારંભમાં તે ત તુમુલ યુદ્ધ કરશે. ક્યારેક નહિ જોયેલી એવી આહાર, કામ, આકાંક્ષા જેવી વૃત્તિએ વેગ પકડશે. ચિત્રવિચિત્ર કલ્પનાઓ ઊભી કરશે. ત્યારે ખૂબ ધીરજપૂર્વક સાહસિક બની તે વૃત્તિઓને શાંતિથી એક ધક્કો મારો અને પછી મિત્રભાવે તેમને વિદાય આપવી. અનાજની સફાઈ સમયે ફેતરાં સૂપડાના સાધન વડે ઉડાડી દઈએ છીએ અને અનાજને રક્ષણ માટે તેલ–દિવેલ લગાડીને પાત્રમાં ભરીએ છીએ, તેમ નિરર્થક વિચારને, અસવૃત્તિઓને કશાય દબાવ કે તનાવ વગર ત્યજી દેવી અને જે કંઈ સુસંસ્કાર કે તેને રક્ષણ માટે આત્મશક્તિને સહાયક સત્ પુરુષના ગુણ-ચિંતવન અને આજ્ઞા વડે રક્ષિત કરવા. સત્ પુરુષના ઉત્તમ ગુણોને હૃદયરૂપી પાત્રમાં સંભાવપૂર્વક ગ્રહણ કરવા. સુરક્ષિત સંગ્રહાયેલું અનાજ જેમ નિશ્ચિતપણે ઉપગમાં આવે છે, તેમ પેલા સભા, ગુણે જીવનવ્યવહારમાં સહેજપણે કાર્યસાધક બને છે. આમ કેમે કમે દેહાદિને વિસ્તાર સંક્ષિપ્ત થતું જાય છે. ૦ તટસ્થ-અપક્ષપાતી નિરીક્ષણ કેવું હશે ? તટસ્થ કે અપક્ષપાતી નિરીક્ષણમાં નિર્દોષતા, નિર્મળતા અને નિષ્કપટતા ફલિત થાય છે. મીણ પાયેલી દેરી જેમ ગૂંચવાતી નથી તેમ નિર્દોષતા આદિ ગુણે જીવનમાં વળ ચઢવા દેતા નથી. નિર્દોષ જીવન, નિર્દોષ વ્યવહાર, તે નિરીક્ષકના અપક્ષપાતી નિરીક્ષણનું પરિણામ છે. ભગવાન મહાવીરસ્વામીએ સાડા બાર વર્ષના મૌનના કાળમાં કેવું નિરીક્ષણ-પરીક્ષણ કર્યું હશે કે તે એક પણ વૃત્તિ ટકવા જ ન પામી. સર્વભાવે આત્યંતિકપણે ખરી પડ્યા અને પૂર્ણજ્ઞાન પ્રગટ થયું. મને જયી હોવા છતાં પ્રભુએ એકાંત મન દ્વારા અંતર-સાધનાનું મહાન તત્ત્વ આપ્યું છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ મન શુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૧૧૫ આત્મા અને પરમાત્માની (નિજરૂપ સ્વરૂપની) વચમાં મન (પૂર્વસંસ્કાર–પૂર્વકર્મો) એ એક રેખા છે. મન જે શુદ્ધ થાય તે તે, મન મટીને અંતરાત્મા થાય છે અને અંતરાત્માની પરમશુદ્ધતા તે પરમાત્મપદ છે. મનશુદ્ધિ માટે મનનું પરીક્ષણ પણ ખૂબ જરૂરી છે, નિરીક્ષણમાં તટસ્થતા અને પરીક્ષણમાં સજગતા જરૂરી છે. રાગાદિભાવે પળેપળે વર્તતા રહે, ચિંતનધારામાં વિક્ષેપ કરતા રહે, ભૂતકાળની સ્મૃતિઓ સતાવે કે ભાવિ કલ્પનાઓ પરિણામને દૂર-સુદૂર લઈ જાય, ત્યારે પરીક્ષણ કરીને તેનાથી મુક્ત થવું. પૂર્વના સંસ્કાર અને આ જન્મના ગૃહિત સંસ્કારે બળવત્તર થાય ત્યારે મનને એકવાર જે પદાર્થ રૂચા હોય છે તેની માંગ તે વારંવાર કર્યા જ કરશે. તે માંગને વિવશ થવું તે આસક્તિ છે; છતાં નિરીક્ષણ અને પરીક્ષણના બળે, પૂર્વ આરાધનના સુસંસ્કારે વડે વિવેકપૂર્વક સાધક, પરાધીન દશામાંથી પાછો વળે છે. તેમ છતાં કેઈ વાર વિવશતા જેર કરી જાય ત્યારે આદ્રભાવે શ્રી આનંદઘનજીના પદનું અનુસંધાન કરી પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પ્રભુ! તમે જેમ તમારું મન વશ કર્યું તેમ મારું મન કરે, જેથી હું તેના સત્યને માણી શકું. ૦ સ્વનિરીક્ષણની વિશાળતા અને સફળતા મન એ અનાદિકાળના–ભૂતકાળના શુભાશુભ સંસ્કારને પંજ છે, મોટું સંગ્રહસ્થાન છે. તેમાંથી અનેક પ્રકારના સંસ્કારને તે વહેતા મૂકે છે. પિતાનું મન હેવા છતાં માનવ જવલ્લે જ તેનાથી પરિચિત હોય છે. હું કંઈ જાણું છું, સમજું છું એમ પ્રસંગોપાત્ત એ કહે છે ત્યારે પણ તેમાં સંસ્કારરૂપ આવેગેનું તે પરિણામ હોય છે. વિવેકસહિત તટસ્થભાવે જે સૂક્ષ્મ અવલોકન કરીએ તે મનને સાચી રીતે સમજી શકાય છે. તીવ્ર ક્રોધ-કપટ જેવા અશુદ્ધ ભાવોથી આવરિત, પ્રપોથી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધ્યાન એક પરિશીલન કે ગૂંચવણેથી ભરેલું મન ધ્યાન જેવા અવલંબનમાં ગોઠવાતું જ નથી. મનને સમજતાં પહેલાં સ્વજ્ઞાન અને સ્વરૂપના રહસ્યને, અનુભવી જ્ઞાની પાસે અભ્યાસ કરે. જેથી સ્વનિરીક્ષણ સમયે મનની પૂર્વ સંસ્કારજન્ય વૃત્તિઓ શાંત રહે અને તેની જગ્યાએ સ્વજ્ઞાનનું વિચારબળ પ્રવતે. તથા મનને જાગ્રત રહેવાને અભ્યાસ વધે. તે પછી તેમાંથી ઘણુ ગુણો પ્રગટ થતા રહેશે. + આત્મજ્ઞાન – સ્વરૂપજ્ઞાન આત્મવિચાર – જાગૃતિ | સ્વનિરીક્ષણ – તટસ્થ અવલોકન નિર્દોષતા – સહજતા 4 પ્રેમ-મૈત્રી – અનુકંપા > સમભાવ – સમાધિ જ્ઞાની મહાત્માની નિશ્રામાં કે એકાંતે, દર્શાવેલ આત્માના ગુણને ક્રમ કેળવાય છે તે સ્વનિરીક્ષણ અને પરીક્ષણનું સાફલ્ય છે. માનવ જાગ્રત થઈ જાય છે કે મારો જન્મ શા માટે છે ? તે દરેક કિયામાં સાવધાનપણે વતે છે. વળી એકાંતમાં સ્થિરતાપૂર્વક સ્વનિરીક્ષણ કરતા રહે છે. અને બાહ્ય સંગમાં વ્યવહારમાં) જાગ્રત રહી વૃત્તિઓને નીરખતો રહે છે. આવી સહજ નિર્મળતા અને નિર્દોષતાનું ઝરણું મૈત્રી આદિ ભાવે રૂપે પરિણમે છે. સ્વજ્ઞાન-આત્મજ્ઞાન એટલે તેમાં શાશ્વત અસ્તિત્વની શ્રદ્ધા, પ્રતીતિ, નિઃશંકતા અને નિર્ભયતા હોય છે. તે જાણે છે કે ચરમચક્ષુ વડે થતું જગતનું દર્શન તે માહિતી છે, તે નિર્દોષ હોય જ તેવું નથી. તે પદાર્થોમાં સુખબુદ્ધિ તે અજ્ઞાન છે. અજ્ઞાનને અજ્ઞાન સમજવું તે વિવેક છે. વિવેક થયા પછી શેષ રહેતો અનુભવ તે જ્ઞાન છે. આત્મવિચારનું સેવન આત્મજ્ઞાન પ્રત્યે લઈ જનારું છે. તે સમજે છે કે મનની કઈ એવી સર્વોપરિ સત્તા નથી કે તે WWW.jainelibrary.org Page #142 -------------------------------------------------------------------------- ________________ મનઃશુદ્ધિ અને સ્વ-નિરીક્ષણ ૧૧૭ આત્મજ્ઞાનને પ્રતિબંધરૂપ થાય. મનમાં પડેલા સંસ્કારને છેદ કરીને સ્વ-પરને ભેદ થઈ શકે છે. તેમ કરીને જ મિથ્યામતિ સમકિતી બને છે. દઢપ્રહારી નિઃસંગતા પામે છે. અર્જુન માળી મિથ્યાપદથી ઊઠી પરમપદને પામે છે. શુદ્ધ નિમિત્ત મળતાં ઉપાદાન કેવું લાગે છે ? તેનાં આ ઉત્તમ દષ્ટાંત છે. સ્વામી દરિશન સમ નિમિત્ત લહી નિમળે જે ઉપાદાન એ શુચિ ન થાવે દોષ કે વસ્તુને અહવા ઉદ્યમ તેણે સ્વામી સેવા લહી નિકટ હાશે, તાર હો તાર પ્રભુ....... –શ્રી દેવચંદ્રજી કૃત સ્તવન, શ્રી સમયસારમાં જ્ઞાનની ગુરુગમ દ્વારા સમજાય તેવી સૂક્ષ્મ વ્યાખ્યા કરી છે. અણુમાત્ર પણ રાગાદિને સદુભાવ વતે જેહને, તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહીં આત્મને.' (ગાથા ર૦૧) જે ગુણ જીવ તણા, ખરે તે કઈ નહી પરદ્રવ્યમાં, તે કારણે વિષયો પ્રતિ, સુષ્ટિ જીવને રાગ ના.” (ગાથા ૩૭૦) Page #143 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા ચિત્તસ્થિરતા એ ધ્યાનમાર્ગનું મહત્ત્વનું અંગ મનાયું છે. ચિત્તની જે સ્થિરતા થઈ હોય તો તેવા સમય પરત્વે પુરુષના ગુણોનુ ચિંતન, તેમનાં વચનેનું મનન, તેમના ચારિત્રનું કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાના ફરી ફરી નિદિધ્યાસન, એમ થઈ શકતું હોય તે મનને નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે, પણ ઉદાસીન ભાવે ચિત્તસ્થિરતા સમય પર તેની ખૂબી માલુમ પડે.” –શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત ૨૯૫. ચિત્ત-સ્થિરતા ચિત્તસ્થિરતા વગરનું ધર્મઅનુષ્ઠાન કે શુભ અવલંબન ધર્મધ્યાનને અનુરૂપ નીવડતું નથી. ચિત્ત અનેકમાં ભમે અને મંત્રજપ, શાસ્ત્રઅધ્યયન કે ભક્તિનાં પદોનું કીર્તન થાય તે તે શુષ્કકિયા છે તેમ જ્ઞાનીઓએ કહ્યું છે. ચિત્તની સ્થિરતા કેળવવી, તે માટે તન્મયતાપૂર્વક વિવિધ પ્રકારનાં અવલંબન લેવાં, જે કે તે અવલંબને શુભકિયાઓ છે, તે પણ આત્મજાગૃતિ સહિત તે ક્રિયાઓ દ્વારા ચિત્તની શુદ્ધિ, અને સ્થિરતા કેટલેક અંશે કેળવાય. Page #144 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાગ માં ચિત્તસ્થિરતા ૧૧૯ મન, વચન અને કાયાના ધાગાના નિાધ થવા, શાંત થયું, કે ચિત્તની સ્થિરતા થવી તે ધ્યાનમાર્ગની પ્રારંભિક ભૂમિકા છે. દીર્ઘકાળના સંસ્કારયેાગે મન ચંચળ છે, તેથી કોઈ ને કોઈ રંગ. રસ, રૂપ, સ્પર્શી કે ગંધાદિના પદાર્થોં પર ભ્રમરની જેમ ભમતું રહે છે, ધર્મક્રિયાઓના સમયે પણ એ આવી લીલા કરી લે છે. હાથમાં માળા હોય, આંગળી કરે, મણકો ક્રૂ અને મન પણ ફરતું રહે. એટલે મંત્રસિદ્ધિ થઈ ચિત્તની ચંચળતાનું શમન થવું જોઇએ તે થતું નથી. આત્મશ્રદ્ધામાં સાધકનું સત્ત્વ પ્રગટ થાય છે, તે સાધક સ્વાધીન છે, દેહાધીન હેાતા નથી. મન, શ્રીમંતના દીકરા જેવું લાડકુ છે. અનિત્ય અને અસ્થિર પદાર્થો તેના પુરાણા મિત્રા છે, તેની સામત છેડવા પવિત્રતાદાયક સ્થિર પદાર્થો પ્રત્યે ચિત્તનું અનુસંધાન કરવાનુ છે, પ્રારંભમાં તે સહેજે માની લે તેમ નથી. “જે જે કહુ, તે કાને ન ધારે આપ મતે રહે કાલા, સુરનર પંડિતજન સમજાવે સમજે ન મારો સાલેા હા ક઼જિન મનડુ· કિમ હી ન બાજે 1 –શ્રી આનંદઘનજીકૃત સ્તવન. સૌપ્રથમ ચિત્તને મિત્ર બનાવી, સમજાવીને કોઇ અવલંબન પર સ્થિર કરવું. દાખલા તરીકે ૐ ધ્વનિ, સ્થિર દીવાની જ્યાત, સૂક્ષ્મબિંદુ, સદ્ગુરુ કે પરમાત્માની મૂર્તિ ઇત્યાદિ સાધનાનું અવલંબન લેવુ. વળી શ્વાસપ્રશ્વાસ સાથે ચિત્તને જોડવું. સ્વદેહનાં હૃદયચક્ર આદિ સઘન કેન્દ્રો પર ચિત્તને એકાગ્ર કરવું. આવા ઉપાયે ચેાજવાથી ચિત્તની સ્થિરતા કેળવાય છે. તે પછી ભક્તિ, સ્વાધ્યાય કે મનન, ચિંતન જેવી ક્રિયાઓમાં ચિત્ત સહેજે સ્થિર થાય છે. અભ્યાસ વધે તેમ તન્મયતા વધે છે. શરીરમાં વ્યાધિ હાય અને દવાની એક નાની સરખી ટીકડીના સેવનથી, ઉત્તરમાં પહોંચેલી તે ટીકડી. પાચક રસેામાં ભળીને, લાહીના ભ્રમણમાં ભળીને, શિરદર્દી મટાડે છે, તેમ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધ્યાન ઃ એક પરિશીલન ચિત્તની એકાગ્રતા થવાથી આત્મપ્રદેશ પર જાણે કે “રાસાયણિક અસર થાય છે. આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપ્ત ચિત્તની ચંચળતાનું દદ ચિત્ત સ્થિર થતાં શમે છે મનની શુદ્ધિ થતી રહે છે. સ્થિર ચિત્ત ધ્યાનની અનુભૂતિ પામે છે. ૦ દેહાધ્યાસને વિસ્તાર ચિત્તસ્થિરતાને બાધક છે - મનુષ્યને જેટલે દેહાધ્યાસ તેટલી ચંચળતા. જીવનને અમૂલ્ય સમય દેહના અને દેહના સહચારીઓના જ પરિચયમાં વીતે તે ચિત્તની સ્થિરતા થવી શક્ય નથી. સાધકે દેહાધ્યાસનું પ્રયોજન મંદ કરવું પડે છે અને દેહાધ્યાસ મંદ થાય તેવાં શુદ્ધ અવલંબનને સહારો ગ્રહણ કરે પડે છે, તથા આંતરિક રાગાદિ પ્રવાહેરૂપ દેહાધ્યાસનું સમજપૂર્વક શમન કરવું પડે છે. આમ બાહ્યાંતર અવરાધે ઘટે તેમ સ્થિરતા વધે છે. મુખ્ય અવરોધરૂપ મિથ્યાભાવ હણ કે જીવ ધર્મમાર્ગમાં સહેજે પ્રેરાય છે. રાગ-દ્વેષ, હર્ષ-શોક, ભય-ચિંતા વગેરે દ્વન્દ્રભાવથી રહિત નિરાબાધ ઉપગની અવસ્થામાં ટકવું તે એક મહાન ચમત્કૃતિ છે. એનાથી પદાર્થોને જોવાની તટસ્થતા આવે છે. અનુક્રમે તે પરમધર્મરૂપે પરિણમે છે. ચિત્તસ્થિરતામાંથી આત્માનું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટે છે. પંડિત હેય પણ ચિત્ત અનેકા ભમે તે શાસ્ત્રજ્ઞાન પથીજ્ઞાન રહે છે. તેને જ્ઞાનીઓ જ્ઞાનરૂપે સ્વીકારતા નથી. શાસ્ત્રાભ્યાસ વડે તત્વના સ્વરૂપને યથાર્થપણે જાણી, સમ્યમ્ ઉપગ વડે જે આત્મા પ્રત્યે વળે છે તેની દેહાર્થિની કલ્પના તૂટે છે. ચિત્તને એકાગ્ર થવામાં જપ, સ્વાધ્યાયાદિ શ્વાસજય વગેરે માત્ર પ્રાથમિક સાધને છે. સાચે આત્મસાધક ચિત્તને એકાગ્ર કરવા માત્ર બાહ્ય સાધને જતું નથી, પરંતુ આવશ્યક ઉપગ કરી તેમાંથી આત્મા પ્રત્યે વળે છે. તે માત્ર બાહ્ય તપથી સંતુષ્ટ થતું નથી, સ્મૃતિ માટે સ્વાધ્યાય કરતું નથી, પૃહાજન્ય ભક્તિ દર્શન કરતું નથી કે શ્વાસને કેઈ આત્મસિદ્ધિ માનતા નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા ૧૨૧ તેનું લક્ષ એક જ છે કે આત્મભાવના દ્વારા સમતાની પ્રાપ્તિ અને મમતાને નાશ, અર્થાત્ દેહાધ્યાસનું વિસર્જન અને ભવગથી મુક્તિ . મનેભૂમિકાએ બહારના સ્થૂલ પદાર્થો પ્રત્યે નિરંતર જેવા ટેવાયેલું મન અલ્પ અભ્યાસ દ્વારા કાંઈ સૂકમ ઉપયોગમાં સ્થિર થતું નથી. વિદ્રોહ કરીને, ફરીફરી લેકમાં ફરવા નીકળે છે. માટે પ્રથમ પિતાના જ શ્વાસ જેવા નિર્દોષ સાધનનું અવલંબન લયબદ્ધ એકાગ્રતાના અભ્યાસ માટે પ્રારંભિક ભૂમિકાએ ઉપયોગી બની શકેકારણ કે શ્વાસપ્રશ્વાસ એ સહજ નિર્દોષ દૈહિક ક્રિયા છે. તે પછી આગળ વધી નિયમિત થયેલા ઉપયોગને જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રત્યે વાળી ચિત્તમાં રહેલા મળને વિસર્જન કરવાનું છે. ચિત્ત ભમતું રહે તે આવી કિયા થવી સહજ નથી, અને દેહભાવનું પ્રાધાન્ય વધતું રહે તે આત્મભાવની વિસ્મૃતિ ચાલુ રહેશે. જીવને જેટલી અબોધતા તેટલી આત્મવિસ્મૃતિ હોય છે. બધપ્રાપ્ત સાધક હર્ષ-વિષાદના પ્રસંગે સમતુલા જાળવે છે. ગૃહસ્થ સાધકને સ્ત્રી, પુત્ર, પરિવાર, વ્યવહાર, વ્યવસાય અને પ્રસંગોચિત કાર્ય કરવાં પડે છે. તેમાં રાગજિભા વિષમ કે પ્રતિકૂળ સંગે ઊભા થાય તે સ્વાભાવિક છે. ધ્યાનને અભ્યાસી સાધક સામાન્ય સંસારી જીવ કરતાં આ સ્થાને જુદો પડે છે. તે જાગૃતિપૂર્વક પિતાના જ્ઞાન-બોધ દ્વારા સંગને સમતાથી નિભાવી લે છે. “જ્ઞાની નિર્ધન હોય, અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય, અથવા ધનવાન હોય, એ નિયમ નથી. પૂર્વ નિષ્પન્ન શુભઅશુભકર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે. અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૬ ૦૩. આમ સાધક સ્વાધીન છે અને સંસારી સગને આધીન Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધ્યાનમાગ માં સ્વશિક્ષણનુ અગત્યનું સ્થાન છે. વર્તમાન સમયમાં શાંતિની અભિલાષાએ પણ કેટલેક જનસમૂહ ધ્યાનાભિમુખ થતા જોવામાં આવે છે. ધ્યાનમાર્ગના ઉપાસક પોતાની નિષ્ઠા, ભૂમિકા અને નિશ્ચય પ્રમાણે આ માર્ગનું તત્ત્વ પામે છે. જેમ કે, શાંતિગ્રાહક શાંતિ મેળવે છે, આનંદના ચાહક આનંદ મેળવે છે, લબ્ધિ-સિદ્ધિના ચાહક તેવું કંઇક મેળવે છે અને મુક્તિના ચાહક ક્રમે કરીને મુક્તિ મેળવે છે. જેમ મેટી સ લાઈટને પ્રકાશ તેની આગળ જેવા રંગના કાગળ મૂકે તેવા પ્રકારના પ્રકાશને જણાવે છે, તેમ ધ્યાનમાર્ગે અભીપ્સાને જે પ્રકાર હશે તે પ્રમાણે તેનું પિરણામ થશે. ધ્યાનઃ એક પરિશીલન ધ્યાનસાધકો માટે વર્તમાનયુગમાં ધ્યાન, સાધના-કેન્દ્રો, ધ્યાનશિબિરા, ધ્યાનયોગ કેન્દ્રો, ધ્યાન-શિક્ષણ જેવા વિવિધ પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. તેમાં કયારેક શેખ, કુતૂહલ, ફેશન, રંજન કે ચિત્ જીવનની તીવ્ર જિજ્ઞાસા કે સાચા સુખની અભિલાષાએ, ‘આત્મલક્ષે' જનસમૂહ ધ્યાનની દિશા પ્રત્યે સન્મુખ થવા પ્રેરાયે છે. આ એક શુભચિહ્ન તા છે જ. આ માગે સફળ થવા ઇચ્છતા સાધકે જીવનને ધ્યાનમાર્ગની યોગ્ય ભૂમિકા માટે પરિવર્તીત કરવું પડે છે, અને સ્વશિક્ષણના પરિશ્રમ ઉઠાવવા પડે છે. ધ્યાનશિબિરે। જેવા સામૂહિક કાર્યક્રમામાં શ્વાસ કે કાય અનુપ્રેક્ષા જેવાં અવલંબનેા અથવા સ્વ-અવલાકન કે જપ જેવા અભિગમો દ્વારા પ્રાથમિક શિક્ષણ મળતું હાય છે. તેવાં અવલબના સાધનામાં ચિત્તની સ્થિરતા માટે સહાયક બને છે. પરંતુ સમૂહના કાર્યક્રમો પછી જો સાધક પોતે તે શિક્ષણના પ્રકારનુ સેવન નિત્ય ન કરે તે આવા કાર્યક્રમે રંજનરૂપ કે સ્થળાંતર દ્વારા હવાફેર જેવા થઈ પડે છે. સામૂહિક કાર્યક્રમ પછી જ સાધકની સ્વશિક્ષણરૂપ સાધનાનેા પ્રારંભ થાય છે, તે નિષ્ઠાપૂર્વક થા જોઇએ. અને તે દૈનિક જીવનનું એક અંગ છે તેમ સમજી એવું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૩. ધ્યાનમમાં ચિત્તસ્થિરતા આયોજન નિત્યપ્રતિ કરવું જોઈએ. જેમ દેહને સ્વસ્થ અને પુષ્ટ રાખવા નિત્ય આસન, શયન, ભેજન ઇત્યાદિની આવશ્યકતા છે તેમ જ અભ્યાસ માટે નિવૃત્તિમાં સ્વશિક્ષણની અગ્રિમતા હેવી જરૂરી છે. જે આ પ્રમાણે અભ્યાસની સળંગસૂત્રતા ન જળવાય તે ધ્યાનની ઉપાસના-સ્થળોમાં જવાનું પ્રયજન નિષ્ફળ થાય છે, અથવા ધાર્મિક ક્રિયાયુકત સ્થાનની જેમ એક પ્રણાલિકા જેવું જ તેનું પરિણામ આવે છે. આમ બનવાથી માનવ, ધર્મ કરવાનું માને છે છતાં જીવન ધર્મમય પરિણામ પામતું નથી તે વિચારવા જેવું છે. ધર્મના ઉત્સવે તે ધર્મ નથી. સાધન બદલવાથી ધર્મ ફળવાન થતું નથી. વિભાવ વિરમે વૃત્તિ સ્વભાવરૂપે પરિણમે ત્યારે ધર્મની પ્રાપ્તિ થાય છે. માણસનું હરવું-ફરવું, ખાવું-પીવું, જાગવું-ઊઠવું, કે નિર્વાહાદિનાં સર્વ કાર્યો યંત્રવત્ કે યંત્રથી જાતાં જાય છે. તેમાંય સાધનસંપન્નતા વધી તે માનવ વધુ યંત્રાધીન થતું જાય છે. તે ટેવે એવી ગાઢ થતી જાય છે કે તે જ્યારે ધર્મક્રિયાના ઉત્સ કરે છે ત્યારે પણ બાહ્યાડંબરમાં રાચી જાય છે, અને સર્વ કિયા યંત્રવત્ થતી રહે છે. તેમાં ધર્મને અનુભવ શું? તે કહેશે : અરે બહુ મજા આવી, ભજન સમારંભ સારે ગયે. ઘણા લેકે આવ્યા. સૌએ વખાણ કર્યા, રાત્રિજગો સુંદર થયે, ....સાહેબજીનાં પગલાં થયાં. અમુક લાખનું ખર્ચ થયું વગેરે... તેમાં પ્રારબ્ધગે વળી સંપત્તિયાગ વધુ થયે તે, માન્યતા થવાની કે આવું બધું કર્યું અને સુખી થયા. ધર્મ અને ધનને આવી રીતે જોડીને માનવ સાચા ધર્મથી દૂર થતું જાય છે. ૦ મનના સામર્થ્યને સમ્યફ ઉપગ એક સર્જન જ્યારે દદી પર શસ્ત્રક્રિયા કરે છે ત્યારે પણ જગતના તમામ માનસિક સ્થૂલ વ્યાપારને ત્યજીને એકાગ્ર થઈ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધ્યાન એક પરિશીલન શસ્ત્રક્રિયા કરે છે ત્યારે તે સફળતા પામે છે તેમ સાધકને જે ચંચળતાની જડ ઉખેડવી હોય, તેને છેદ કરે હોય તે ચિત્તની સ્થિરતા અત્યંત આવશ્યક છે. જી એકાગ્રતા અનેક પ્રકારે કરે છે. ધ્યાન પણ છે અનેક પ્રકારે કરે છે. મેતી કે સોય પરવવામાં, વ્યાપારમાં હિસાબ લખવામાં કે નાણુની ગણતરી કરવામાં, વિકથાઓમાં મન એકાગ્ર થાય છે. વળી શિકારી શિકારના ધ્યાનમાં જતો હોય છે, માછીમાર માછલાં પ્રત્યે ધ્યાન રાખે છે, વચ્ચે ખરીદનાર વચ્ચેનું ધ્યાન રાખે છે. આ સર્વ મિથ્યા એકાગ્રતા અને મિયા-અશુભ ધ્યાન છે. ભૌતિક પદાર્થો પ્રત્યેની એકાગ્રતામાં રાગ દ્વેષ, ગમે-અણગમે જેવાં ઢંઢોનું તત્વ હેવાથી તે દુર્ગાન છે. ચિત્તનું અંતર્મુખ થવું, ઉપગનું સૂક્ષ્મ અને નિર્મળ થવું તે એકાગ્રતા કે શુભ ધ્યાન છે. એક શિક્ષકે વિદ્યાર્થીઓને બેડ પર એક લીટી દોરી આપી અને કહ્યું કે આ લીટીને સ્પર્યા વગર નાની કરી દો. તીણ બુદ્ધિવાળે એક વિદ્યાથી ઊભે થે. તેણે ચાક લઈ પેલી લીટીની નીચે એક મેટી લીટી દોરી, પેલી લીટી આપોઆપ નાની થઈ ગઈ. આ પ્રમાણે મનના-દેહના વિસ્તારની લીટીને નાની કરવી હોય તે તેને આત્મા પ્રત્યે વાળવા ચિત્ત-સ્થિરતાની લાંબી લીટી કરી દેવી જોઈએ. બહારના પદાર્થો પ્રત્યેથી જીવ અનાસક્ત થાય તે આત્માની લીટી સ્વયં મટી થઈ જાય અને જીવ તેના દર્શનાદિ ગુણેના અનુભવને સ્પર્શ પામે. મનને વશ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય આત્મજ્ઞાન છે; પણ આત્મજ્ઞાન આત્મચિંતન વગર ઉપલબ્ધ નથી. આત્મચિંતન કે પરમતત્વનું ચિંતન ચિત્તની સ્થિરતા વગર શક્ય નથી. આમ વિકાસને કમ સાધવે આવશ્યક છે. તેને માટે અભ્યાસ કે સામૂહિક આ પ્રકારનાં આજના સહાયક છે. તે કેવળ ગતાનુગતિક ન હોવાં જોઈએ. તત્વજ્ઞાન એ શાની ગૂઢ ભાષા કે કેવળ ઊંચા પ્રકારની Page #150 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા ૧૫. કલ્પના-વિચારણા કે બુદ્ધિની રમત નથી. તર્કશાસ્ત્ર એ સત્યને અસત્ય ઠરાવવા માટે નથી. અસ્તિત્વના મૂળમાં કાર્ય કરી રહેલાં સત્યની શોધ, તેના સ્વરૂપની સમજ તે સાચું તત્ત્વજ્ઞાન છે. સત્યને સમન્વય કરી, તેનો સાપેક્ષતાએ વ્યવહારમાં અને અંતરમાં સાક્ષાત્કાર કરે તે યોગશાસ્ત્ર છે. શુદ્ધ તર્ક દ્વારા. યોગ્ય પૃથક્કરણથી સત્ય સમજાય છે અને અસત્ છૂટી જાય છે. સામાન્ય રીતે માનવનું મન અનેક જન્મોથી વાસનામાં ઘેરાયેલું છે, તેને નિરોધ શાસ્ત્રકારોએ જણાવ્યું છે. ચિત્તસ્થિતાને એ ઉપાય છે, તેથી પદાર્થ શું છે તે સમજાય છે. સ્થિર ચિત્તને એક જ વિષય પર રહેવું સરળ પડે છે, અને તે આત્મવિચારને સ્પર્શ પામી શકે છે, તે પછી વિકલ્પ શમતા જાય છે અને તે પછી આત્મ-અનુભવ પ્રાપ્ત થાય છે. માનવનું મન ઘણું સામર્થ્યવાળું છે. તે પ્રાણને નિગ્રહ, કરી શકે છે, વાસનાઓ ઊભી કરે છે અને દબાવી પણ શકે છે, છતાં તે મન સતરૂપે થતું નથી. મનનું વિસર્જન થવાથી સત્ પ્રગટ થાય છે. મેટાભાગે મનુષ્ય, મનના દોષને ઢાંકીને, વિકારોથી ભયભીત થઈ આત્મરતિને અવરોધી, આદતોથી જીવવા લાગે છે; એટલે જડતા વ્યાપી ગઈ છે. જીવનનાં સર્વ કાર્યો યંત્રેથી કે યંત્રવત્ થવા લાગ્યા છે, અને માનવીની સંવેદના જડ થતી ચાલી છે. તેથી સ્વાર્થ, સંઘર્ષ, ક્લેશ અને મેહની પ્રબળતા વધી પડી છે. ચેતના વિક્ષિપ્ત થતી ચાલી છે. આમ જીવનમાં અસત્ વધી. પડ્યું છે. હરિશ્ચંદ્રની કથા કરનાર અસત્યાચરણ કરી શકે? મહાવીરને ઉપાસક, કથાપ્રેમી હિંસાત્મક વ્યાપાર-ધંધા કરી શકે? શ્રીમદ્ રાજચંદ્રજીને ઉપાસક દેહ (હું)ને ઉપાસક હોઈ શકે ? જ્યાં સુધી કથાઓ કે સત્પુરુષ શાસ્ત્રમાં રહેશે ત્યાં સુધી આત્મત્વ કે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધ્યાન : એક પરિશીલન મનુષ્યત્વ પ્રગટ નહિ થાય. સને જિવાશે નહિ તે કઈ જ્ઞાની આપણને બચાવી નહિ શકે. સત્ અપ્રગટ જ રહેશે. મનના સામર્થ્યનો સમ્યગૂ ઉપગ આ માર્ગને સહાયક છે. ૦ સાધનામાં આંતરિક સંઘર્ષથી દૂર રહેવું માનવમન સંકલ્પ-વિકલ્પરૂપ સંસ્કારોને એક અવ્યવસ્થિત ઢગલે છે. તેથી પ્રારંભમાં મૌનમાં, એકાગ્રતામાં કે ધ્યાનમાં આંતરિક કેલાહલ પેદા થાય છે. માનવજન્મ ઉત્તમ હોવા છતાં મનની આ જટિલતાથી જીવન કુટિલ બન્યું છે. જેમ કેઈએ પિતાનું દીવાનખાનું સુંદર સાધનોથી સજાવ્યું હોય પણ ગાલીચા નીચે ધૂળ હેય, અદ્યતન કબાટમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય, તેવું સામાન્ય માનવ-મનનું છે. મનનાં આવાં વિરોધાભાસી તનું સામ્રાજ્ય હોય ત્યાં સ્વજ્ઞાન-સ્વરૂપજ્ઞાનની સંભાવના કેમ હોય? અશુદ્ધ સંસ્કારયુક્ત મનના પ્રવર્તનમાં સમતુલા રહેતી નથી. સભાનતાના અભાવમાં માનવીની સંવેદનશીલતા જતા ધારણ કરે છે, એટલે માનવને પિતાને જ પિતાનાં વિરોધાભાસી તનું ભાન રહેતું નથી. સંવેદનને કારણે દેષાચરણ સમયે સૂક્ષ્મ મન કંપી ઊઠે છે. કોઈને દુઃખ પ્રત્યેની ઉપેક્ષા, એ જડતા છે. અથવા તે સમયે ઊઠતી કરી લાગણી તે પરિસ્થિતિને પ્રત્યાઘાત છે. તે સંવેદના નથી. સંવેદના માનવને સ્વાભાવિક બનાવે છે. તે સ્વાર્થ જેવા કુસંસ્કાર સહેજે વિરામ પામે છે, સંઘર્ષો શમે છે. સામાન્યતઃ મનુષ્ય વિચારથી નહિ પણ પ્રતિકિયાથી વતે છે. જે ક્ષણે ઇદ્રિ દ્વારા જે વિષય ગ્રહણ થયે તે ક્ષણે મન દ્વારા સંસ્કારજનિત ક્રિયા થઈ જાય છે તે પ્રતિક્રિયા છે. જેમ કે કો પ્રત્યે કોધ વ્યક્ત થઈ જાય છે. આપણે શરીરના હાથ-પગની ગતિ જોઈ શકીએ છીએ તેમ મનની ગતિને જોતાં શીખવું આવશ્યક છે. નિસંતના સમયમાં નિરીક્ષણ કરવાથી સમજ વધે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા ૧૨૭ તે પછી અંતરમન શું છે તેની સમજ આવે છે. અંતરમન એટલે વિવેકયુક્ત મન. તેમાંથી જે વિચાર ઊઠે છે તેમાં મલિનતા નથી પણ તટસ્થ-મધ્યસ્થભાવ હોય છે. સાધનામાં બહારથી કંઈ ગ્રહણ કરવાનું નથી. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ મનની દોડ શમે છે, પરંતુ મન જેવું છે તેવું રહે ને સાધના કરે તે જીવન બેજારૂપ થઈ પડે છે. સંસારને સંઘર્ષ સાધનાને સંઘર્ષ બને છે. મનમાં રહેનાર વ્યાપાર કે વ્યવહારમાં અસત્ય બેલે, અહિંસાના પાઠે ગોખનાર હિંસાયુક્ત વ્યાપાર કરે, ખાદીને પ્રચારક કેવળ વસ્ત્રો ખાદીનાં વાપરે, પણ અન્ય વસ્તુઓમાં પરદેશી વસ્તુને મોહ રાખે; આ એક પ્રકારનો સાધનાને સંઘર્ષ છે, દંભ છે. માટે સાધકે આવા અસત્યાચરણથી દૂર રહેવું. ૦ પાપી પુણ્યવંતા બને છે ચિત્તસ્થિરતાની પ્રારંભિક ભૂમિકાઓમાં સાધકે નિવૃત્તિ ક્ષેત્રમાં અને એકાંતમાં વાંચન, ભક્તિ જેવાં સાધનેમાં ચિત્તને પરોવેલું રાખવાને પ્રયત્ન કરે. પલેટાયેલે ઘડે જેમ માર્ગ પર એકધારે દેડી શકે છે, તેમ વાચન, ભક્તિ વડે પલેટાયેલું ચિત્ત, સ્થિરતાની ભૂમિ પર આત્મચિંતનના સહારે સરળપણે ટકે છે. છતાં સ્થિરતા ન કેળવાય ત્યાં સુધી વિચારેની સામે સંઘર્ષ ન કરે. તેમને પણ કહેવું કે હે મિત્રે ! “શા માટે અંતરાય કરે છે, અનુગ્રહ કરીને શાંત થાઓ, શાંત થાઓ.” અથવા રૂપાંતર થાઓ. આમ કરવાથી મન આપણું મિત્ર બને છે. તે નિવૃત્તિમાં સ્થિર રહે છે અને પ્રવૃત્તિમાં સૌમ્ય રહે છે. ચિત્તમાં ઊઠતા વિચાર-વિક-વૃત્તિઓ લાંબો સમય ટકતા નથી, પરિવર્તિત થયા કરે છે, માટે અસવિચાર આદિની રૂપાંતર થવાની ઘણું જ શક્યતાઓ છે. યથાર્થ રૂપાંતર દ્વારા પાપી પુણ્યવંત બને છે. માટે વિચારવાન પુરુષે સને આશરો લે, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધ્યાન એક પરિશીલન સતનું ધ્યેય રાખવું અને સને આરાધવુ જેથી સત્ સરૂપે પ્રગટ થાય. તે સત્ નિકટવર્તી છે. શાસ્ત્રોક્તિ છે કે— “ભૃંગીલિકાને ચટકાવે તે ભૃંગી જંગ જોયે રે. દરમાં રહેલી ઇયળને બહાર રહેલી ભમરી થોડી વારે દરમાં જઈને ઈયળને ચટકા મારે છે, થોડા દિવસ આવા ક્રમ ચાલે છે અને ઇયળ ભમરી રૂપે દરમાંથી બહાર નીકળી આવે છે. તે દૃષ્ટાંતે સાધક વારંવાર પોતાની જાતનું અવલાકન કરી તે પોતે એક શુદ્ધ તત્ત્વ છે તેવા ચટકો રાખ્યા કરે તેા ક્રમે આત્મત્વ પ્રગટ થઈ શકે છે. જે વ્યક્તિ જાગ્રત થતી નથી તેને આ માર્ગ અપરિચિત લાગશે અને પ્રારંભ કરે ત્યારે પ્રથમ કંટાળા પણ લાગશે. વળી રૂઢિગત ક્રિયામાં સમૂહ વચ્ચે વ્યક્તિને એક જાતની સલામતી લાગવાથી, મિથ્યા સમતા કે શાંતિ લાગવાથી તે એમ માને છે કે પોતે ધર્મ કરે છે. આવી ભ્રમણાને કારણે ધમી કહેવાતા છતાં તે જીવા એક પ્રકારના કોચલામાંથી બહાર નીકળતા નથી. જો તેવા ધર્મવાંછુઓ ધર્મના સાચા મર્મ સમજે, તે આત્મવિચાર પરિણામ પામી શકે. તે પછી ચિંતનરૂપી ભ્રમર, મનની શુદ્ધ થયેલી ભૂમિને વારંવાર ચટકા મારે તો સૂમ ચેતના જાગ્રત થાય, અને સત્ય શુ' છે તે સમજમાં આવે. એટલે વમાનની અશુદ્ધ. દશાનું વાસ્તવિક ભાન થતાં મિથ્યા માન્યતાના કોચલામાંથી બહાર નીકળવાનું સાહસ સહેજે થાય અને સાધક સાચા ધર્મોના માર્ગમાં આવે. પછી મનના દે!ષા-વિભાવે સહેજે ખરી પડે. આવું મુક્ત મન એકાગ્ર થઇ સ્વરૂપમાં લય પામતું જાય છે ત્યારે તેના સ્વરૂપના અનુભવ થાય છે. અનિત્ય પદાર્થ વડે નિત્ય પ્રગટ થતું નથી, અસત્ દ્વારા સત્ પ્રગટ થતું નથી, માત્ર મન દ્વારા આત્મા પ્રગટ થતા નથી. મન કે ચિત્ત જેવાં સાધનાની શુદ્ધિ થતાં સત્ પ્રગટ થાય છે, Page #154 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા . ૧૨૯ તેને પ્રગટ થવામાં અવરોધ, મનની અસદુવાસનાઓને અને અધરૂપ જડતાને છે. “હું” રાગી, કામ, ક્રોધી, લાલચી કે કપટી મટી જાય તે જ્ઞાન સ્વતઃ પ્રગટતું રહે છે. સ્થિરતા અને અવકન વડે મનના આવેગે શમે છે. કામ ક્રોધાદિ દૂર થાય છે. તે માટે ખૂબ અભ્યાસની અગ્રિમતા અને અનિવાર્યતા છે. ૦ સવિ જીવ કરું શાસનરસીને મંત્ર ધર્મ એ અનુભવનું સ્વરૂપ છે. ધર્મ માનવને સુખ આપે છે. તે સુખ દિવ્યતારૂપે પરિણમી જીવનને ધન્ય બનાવે છે. ધર્મથી પ્રાપ્ત થતું સુખ નિર્દોષ છે. તેમાં કોઈ ને ત્રાસ કે દુઃખને પ્રાયે પ્રસંગ હેત નથી. ઉદાત્તભાવના વડે જીવન ધર્મમય બને છે. જીવનચર્યા સરળ અને મૈત્રીભાવપૂર્ણ હોય છે. જગતના જીવે પ્રત્યે મૈત્રીભાવ વ્યાપક થેવે તે માનવનું મહાન કાર્ય છે. હું અને મારું આવી સંકુચિત દષ્ટિ માનવજીવનને વ્યર્થ બનાવે છે, સહિષ્ણુતા, ઉદારતા અને નમ્રતા સાથે વિશાળ મૈત્રીભાવને ઉદ્દભવ શક્ય બને છે. જગતના છ મારા જેવું જ સુખ ચાહે છે. તેમના કલ્યાણમાં મારું કલ્યાણ છે, તેવી ઉત્કટ ભાવના દઢ થઈ કરુણારૂપે વહે છે ત્યારે સહજ ભાવે ભાવનાના ઉદ્દગાર નીકળે છે કે “સવિ છવ કરું શાસનરસી. ઇસી ભાવદયા મન ઉત્સસી. –શ્રી દેવચંદ્રજીકૃત સ્નાત્રપૂજા આવી ઉત્કૃષ્ટ ભાવનાના બળે તે આત્માએ સર્વજ્ઞાપણું પામીને પરમ કરૂણાશીલ થઈ જગતને સર્વોત્તમ કલ્યાણને માર્ગ દર્શાવતા રહ્યા છે, રહે છે અને રહેશે. આવા મહાત્માઓએ ચેતનાની આવી પરમ અભિવ્યક્તિ માટે સંસારના મહા ઝંઝાવાતને પણ પડકાર્યો. મનના આવેગોને અલ્પ સમયમાં શમાવી દઈ મહાન મનાય કર્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધ્યાનઃ એક પરિશીલન - પરાપૂર્વનું આરાધન એકતા પામ્યું. કેઈ પ્રયાસ કે કર્તવ્ય શેષ ન રહ્યું, ત્યારે તેઓ પૂર્ણતા પામીને ધન્ય બની ગયા. દેહનું આમૂલ વિસર્જન કરી અમર થઈ ગયા. આ ભૂમિને માનવ આવા પરમસ્વરૂપને વિસ્મત કરશે તે તેનું દારિદ્રય કોણ મિટાવશે ? “અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ વિભુ ! ભીજાય નહીં મુજ મન અરેરે ! શું કરું હું તો પ્રભુ ! પથ્થર થકી પણ કઠણ મારુ મન ખરે ! ક્યાંથી દ્રવે ! મકર સમા આ મન થકી હું તે પ્રભુ હાર્યો હવે.” –શ્રી રત્નાકરપચીસી ધ્યાનના અભ્યાસની કે અનુભવની જિજ્ઞાસા જાગે ત્યારે ધ્યાનસાધકે અણખેડેલી કે અણુવિકસેલી ચિત્તની ભૂમિકાને ખેડીને વિકસિત અને સ્વચ્છ કરવી પડે છે. સુષુપ્ત પડેલી આત્મશક્તિઓ માત્ર દૈહિક ચેષ્ટા વડે જાગે તેવી કોઈ શક્યતા નથી. આત્માની દિવ્ય શક્તિને પ્રગટ થવા શુદ્ધિસહિતની સ્થિરતા અને તે પછી ધ્યાનની અનુભૂતિ તે એક ઉત્તમ સાધન છે. ૦ સાક્ષીભાવનું શિક્ષણ દેહ અનિત્ય છે. તે નાશ પામે છે. આત્મા નિત્ય છે, તે દ્રવ્ય નાશ પામે તેવી જગતમાં કઈ વ્યવસ્થા નથી. સર્વ અવસ્થામાં તે કાયમ રહે છે. દેહ બદલાય છે, ભાવ બદલાય છે કે સ્થળ બદલાય છે, આત્માનું ચૈતન્યરૂપે ટકી રહેવું તે તેને સ્વભાવ છે. સર્વ અવસ્થામાં આત્મા ઉપગ વડે પદાર્થને જાણે છે અને જુએ છે. પરંતુ પરિણામ-ઉપગ બહારના પદાર્થોમાં હિતબુદ્ધિએ કરીને સુખ-દુઃખની લાગણુઓ ઉત્પન્ન કરે છે અને પરિણામમાં અશુદ્ધિ ભળે છે. આમ અનંતકાળથી-દીર્ઘકાળથી ચાલ્યું આવે છે. જેમ જેમ આત્માના ગુણની વાત સમજમાં આવશે, કે આત્મા તે દર્પણ જે છે, તે પ્રતિબિંબને ઝીલે છે, ચેતના ગુણે કરીને જાણે છે અને જુએ છે, અશુદ્ધ થવા રૂપ તેને સ્વભાવ નથી, તેમ તેમ Page #156 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનમા માં ચિત્ત િસ્થરતા ૧૩૧ સાક્ષીભાવ વિકાસ પામે છે. પછી બાહ્ય પદાર્થોનું આકર્ષીણુ શમતુ જાય છે. પ્રારંભમાં સોંકલ્પ વિકલ્પ, વિચારો ઊઠશે તેને જોવા અને જાણવા. પણ મનને તેની પાછળ દોડવા ન દેવુ. વિચાર ોડે, તાપણુ દેહને તેની પાછળ સક્રિય થવા ન દેવા. જેમ કે ઘરમાં એક ડખ્ખામાં મનગમતા પદાર્થ પડયો છે. વ્યક્તિ કંઈક વાચન કરે છે, તેને એકાએક પેલા પદાર્થીની સ્મૃતિ થઈ આવે છે, મનમાં તેની આસક્તિ જન્મી, વિચાર-વિકલ્પ લખાયા, વારંવાર વિકલ્પ ઊઠવા લાગ્યા. અને મને દેહને ત્યાં જવા કહ્યું. કસમયે પણ એ પદાર્થનું સેવન થયું. આવું અન્ય ઇંદ્રિયના વિષય વિશે પણ સમજવું. માટે ધ્યાનસાધકે કેટલાક સયમ અને નિયમ સહેજે ગ્રહણ કરવાની આવશ્યકતા છે. સમજપૂર્વક કરેલા સયમાદિ આનંદદાયક હોય છે. કોઈ પણ વિચાર કે વિકલ્પથી વ્યાકુળ ન થવું. તેને જોવા-જાણવા અને દૂર કરવા અથવા તેને સ્થાને સદ્વિચારાને સ્થાપન કરવા. સાક્ષીભાવનું શિક્ષણ એટલે અસ્તિત્વને વિકલ્પથી ભિન્ન જોવુ વિકલ્પ કે વિચાર એ સૂક્ષ્મ દૃશ્ય છે. ‘હુ” દ્રષ્ટા છું, એવા ભેદ સ્પષ્ટ થતા જશે અને દ્રષ્ટા પ્રત્યે ઢળતાં સાધકને પોતાના દ્રષ્ટાભાવમાં સ્થિર થયેલા આત્માના અનુભવ થશે. નિરંતર સ`કલ્પવિકલ્પના ચાલતા પ્રવાહને રોકવાના, પરિવર્તીત કરવાના આ ઉત્તમ ઉપાય છે. તટસ્થ અને સ્થિરતાપૂર્વકના અવલાકનથી પોતાના વિચારો, જેમ કોઈ વસ્ત્ર-વાસણ કે વ્યક્તિને દેખીએ તેટલા સ્પષ્ટ દેખાશે એટલું જ નહિ પરંતુ અન્યના વિકલ્પાદિ પણ આપણને સ્પષ્ટપણે જણાય છે એને જ્ઞાનના ક્ષયાપશમ (એક વિશેષ શક્તિ) કહી શકાય. એક ક્ષેત્રાવગાહી દેહમાં આત્મા પ્રદેશે પ્રદેશે વ્યાસ છે. તેમાં શુદ્ધ ચૈતન્ય અખંડપણે સમાયેલું છે. એમાં જાણવાની અસીમ શક્તિ છે. મન દ્વારા લેવા-જાણવાનું મર્યાદિત છે. વળી જ્ઞાન અને અંતરષ્ટિ અશુદ્ધાવરણથી છવાયેલાં છે. રુચિ-અભિરુચિના ભાવા મેહ અને અજ્ઞાનરૂપે આવરણ પેદા કરે છે. એથી જોવા-જાણવાની Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધ્યાન: એક પરિશીલન તટસ્થતા ટકી શકતી નથી. માટે સાક્ષીભાવ કેળવવો એ સાધકને માટે અનિવાર્ય છે. ૦ “તું આત્મથી જ આત્મમાં સાક્ષી ભાવના શિક્ષણમાં અપ્રમાદ એ બળવાન તત્વ છે. જાગૃતિ–અપ્રમાદ અને સાક્ષીભાવ તે સહેદર બંધુ જેવા છે. ચિત્તસ્થિરતા માટે આ બંને તો આધારભૂત છે. અપ્રમાદની દશા જેટલી વિકસિત હોય તેટલી ધ્યાનારાધનમાં એકાગ્રતા સઘન થાય છે. તે પછી ચિત્તમાં નિરર્થક તરંગે ઊપજતા નથી અને એક વિષય પર સાધક સહેજે એકાદ કલાકનું ચિંતન સ્થિરતાપૂર્વક કરી. શકે છે. આ પછી કમિક વિકાસ સાધકને, ધ્યાનની સ્થિતિમાંથી આગળ વધારીને સમાધિદશા સુધી લઈ જઈ શકે છે. આવું અદ્દભુત રહસ્ય આ માનવદેહમાં રહેલા ચેતન્ય વડે પ્રાપ્ત છતાં વિલંબ થવાનું શું પ્રયોજન ? અથવા કેમ થાય છે તે ઊહાપોહ વારંવાર કરે તે સ્વ-દયા અને સ્વરૂપદયાનું રહસ્ય શું છે તે પણુ સમજમાં આવશે. અંતમાં સર્વ અવસ્થામાં જે જુએ છે, જાણે છે અને છતાં નિરાળો રહે છે, તે આત્માનું ત્રિકાળી અચળ અસ્તિત્વ છે, તે વિચાર અને શ્રદ્ધા તે પણ ઘણું મહત્ત્વનાં છે. મનની શુદ્ધિ અને ચિત્તની સ્થિરતા થતાં અનુભૂતિ સહજ બને છે. આત્મવિચારની ગહનતામાં મનને લય થતો જાય છે. મન જ્યાં આત્મચરણે બેસી ગયું કે ઇંદ્રિયે તેને વગર કશી જ ઊથલપાથલ કરી શકે તેમ નથી, મન અને ઇન્દ્રિયેની આવી શાંત દશા તે મૌનની સિદ્ધિ છે. તે દિવ્યશક્તિને આવિર્ભાવ છે. પ્રચંડ વાવાઝોડામાં પણ જે મહોર આંબાને છેડતો નથી, વળગી રહે છે તે તેના ફૂલમાંથી ફળ પાકે છે. તે પ્રમાણે ઇદ્રિયજન્ય વૈષયિક ભૌતિક સુખના પ્રચંડવેગમાં પણ જે સાધક પિતાના પથને સ્થિરતાથી ગ્રહણ કરી રાખે છે તે પિતાના ધ્યેય સુધી પહોંચે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ધ્યાનમાર્ગમાં ચિત્તસ્થિરતા બાહ્ય સંગોથી ચિત્ત ચંચળ થાય પણ નિરંતર લક્ષ્ય પ્રતિ સાવધ સાધક સ્વયં અકંપ રહે છે, તેને અવરોધે છેડી દે છે. - આપણી પાસે અપરિમેય સંકલ્પને સ્ત્રોત છે. તેના ઉપયોગની દિશા હીનસત્ત્વવાળી છે. એટલે ચિંતનને કે વિકલ્પને પ્રવાહ વાસનાયુક્ત તેટલે નિમ્નગામી છે. તેમાંની થેડી પળને પ્રવાહ જે ઊર્ધ્વગામી બને તે પણ આત્માનું ઊર્ધ્વગમન સક્રિય બને. નહિ તે સંકલ્પશક્તિને હરેક પળે નાશ થાય છે. આજની ક્ષતિ એ કાલને પશ્ચાત્તાપ બને તે પહેલાં જાગે, વિચારે, સમ્યગબળને કેિળવે તે આ ચંચળતાને કમ તૂટે. આત્મવિચાર – આત્મભાવ | મન અને ઇંદ્રિયેનું શમન – મન ૫ આત્માનુભૂતિ – ભેદજ્ઞાનનું ફળ તે સમ્યગ્દર્શન – સમદષ્ટિ જે જ્ઞાનમય સહજ આત્મ, તે આત્મા થકી જેવાય છે, શુભ યોગમાં સાધુ સકળને આમ અનુભવ થાય છે, નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આત્મમાં, સંપૂર્ણ સુખને સાધવા તે આત્માથી જે આત્મમાં. (ગાથા ૨૫) –શ્રી અમિતગતિ–આચાર્ય રચિત સામાયિક પાઠ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૭ મોક્ષ પ્રત્યે પ્રવતન એ યોગ છે અષ્ટાંગયેગશાસ્ત્રના પ્રણેતા શ્રી મહર્ષિ પતંજલિ રચિત્ “ગદર્શનમ” ગ્રંથમાં પ્રથમ પ્રરૂપણ કરી છે કે : “ચિત્તવૃત્તિનિરોધ” ચિત્તવૃત્તિઓને નિરોધ કરે તે યુગ છે. યોગાભ્યાસની સમીક્ષા આ અષ્ટાંગયેગનું સમર્થન શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યેગશાસ્ત્રમાં, શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ગદષ્ટિ સમુચ્ચય ઈત્યાદિ ગ્રંથમાં પણ જોવા મળે છે. તેમાં કેગના અભ્યાસને કેટલાક ક્રમ અષ્ટાંગયેગના આધાર સહિત દર્શાવવામાં આવ્યું છે. આ સ્વાધ્યાયમાં મેગાભ્યાસ વિષે કેટલીક સરળ સમજ આપવામાં આવી છે અને તેનું સંક્ષિપ્ત સંકલન ગ્રંથનાં પાછળનાં પરિશિષ્ટોમાં આપવામાં આવ્યું છે. યુગ વિષેની વધુ સાધના માટે તે તે ગ્રંથને વિશદતાથી અને ગંભીરતાથી અભ્યાસ કરે જરૂરી છે. ગૃહસ્થ સાધકને ગસાધના માટે તેવાં કેન્દ્રોમાં ગ્ય માર્ગદર્શન સહિત અભ્યાસ કરવાની સરળતા રહે છે. વળી પદ્ધતિસરને કમ જળવાઈ રહે છે. ગાભ્યાસમાં સાધકને Page #160 -------------------------------------------------------------------------- ________________ મેક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે ૧૩૫ જે હેતુ હોય છે તેવું તેનું પરિણામ આવે છે. છતાં નાડીસંસ્થાનની શુદ્ધિ અને સ્થિરતા જેવા લાભની પ્રાપ્તિ થાય છે. આત્મલક્ષી સાધકે મૂળ હેતુને લક્ષમાં રાખી આવશ્યક અવલંબન લેવું અને આગળ વધવાની ભાવના રાખવી; કારણ કે, ગાભ્યાસ ધ્યાનમાર્ગનું અગત્યનું અંગ છે. ૦ વેગનું સામર્થ્ય योगः सर्वविपद्वल्ली; विताने परशुः शितः अमूलमत्रतत्र च, कार्मण निवृत्ति श्रियः ॥५॥ દુનિયાની નાના પ્રકારની વિપત્તિઓના સમૂહરૂપ વેલીઓને કાપવા માટે વેગ એક તીક્ષ્ણ ધારવાળા કુહાડા સરખે છે, અને મોક્ષલક્ષમીનું મૂળ, મંત્ર અને તંત્ર વિનાનું વશીકરણ છે. भूयासोऽपि हि पाप्मानः प्रलय यांति योगतः चंडवाताद् घनघना, घनघनघटा इव ॥६॥ જેમાં પ્રચંડ પવનથી ઘણી ઘાટી પણ વાદળાંની ઘટા વિખરાઈ જાય છે (નાશ પામે છે), તેમ ભેગના પ્રભાવથી ઘણું પાપ હોય તે પણ તેને પ્રલય (નાશ) થઈ જાય છે. क्षिणोति योगः पापानि, चिरकालार्जितान्यपि, प्राचितानि यथैधांसि, क्षणादेवाशुशूक्षणिः ॥७॥ ઘણું વખતથી એકઠાં કરેલાં ઈંધણોને (લાકડાંઓને) પ્રબળ અગ્નિ એક ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી શકે છે, તેમ ઘણું કાળથી પેદા કરેલાં કર્મોને (પાપને) પણ પેગ ક્ષય કરે છે. (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાંથી) ૦ ગાભ્યાસ વડે આત્મવિશુદ્ધિ વર્તમાન સમયમાં આત્માની દશા અશુદ્ધ હોવાને કારણે, સામાન્યપણે જીવને ધ્યાનમાર્ગમાં સ્વયં સહજ અંતઃકુરણ પ્રગટ થતી નથી. આત્મા અનંત સામર્થ્યને સ્વામી હોવા છતાં દીર્ઘકાલીન અનેક પ્રકારની અસત્ ગ્રંથિઓથી, અન્યભાવથી અને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધ્યાન : એક પરિશીનલ અજ્ઞાનથી ઘેરાયેલું છે. સાધકની આત્મશક્તિ અભ્યાસ કે અવલંબન વગર પ્રગટ થતી નથી. ઘણું સમયના અવાવરા મકાનમાં જાળાં કે ધૂળનો સંગ્રહ કેવળ ચક્ષુ વડે જેવા માત્રથી કે નાક વડે સૂંઘવાથી દૂર થતું નથી, પરંતુ સાવરણી જેવા સાધન વડે, પરિશ્રમપૂર્વક દૂર થઈ શકે છે અને અવાવરુ મકાન સ્વચ્છ થતાં માણસોને રહેવા યંગ્ય બની જાય છે. તે પ્રમાણે ઘણા લાંબા સમયના દેહાધ્યાસથી આત્મા દોષે અને કલેશે વડે અશુદ્ધ થયે છે તેવું જાણવા માત્રથી દોષ દૂર થતા નથી, અથવા એમ માની લઈએ કે આત્મા સત્તાએ કરી શુદ્ધ છે, તે પણ દેશે દૂર થતા નથી. મકાનને જેમ સાવરણી જેવા સાધન વડે અને પરિશ્રમપૂર્વક સાફ કરવું પડે છે, તેમ આત્માનાં આવરણો દૂર કરવા, સદ્ગુરુને ગ, તેમને વિનય અને ગાભ્યાસ જેવા અવલંબન અને પુરુષાર્થ વડે આત્મા વિશુદ્ધ થઈ શકે છે. આત્મશુદ્ધિ એ માનવજીવનનું એક મહાન કાર્ય છે. જે મહાત્માઓએ આત્મજ્ઞાન અને ધ્યાન દ્વારા શુદ્ધ તત્ત્વને પ્રગટ કર્યું છે તેમના અવલંબન વડે જગતના જી સુખશાંતિને માગ ગ્રહણ કરી શકે છે. ધ્યાનમાર્ગમાં ગાભ્યાસ એક અંગ છે. તેને અભ્યાસ આવશ્યક છે. અષ્ટાંગ–ગદર્શનમ્ ગ્રંથમાં ધ્યાન અને સમાધિ વિષે ઉત્તમ પ્રકારે નિરૂપણ કરેલું છે. એમાં પ્રથમ જ જણાવ્યું છે કે “સૃષ્ટિમાં જાણવા યોગ્ય “આત્મા” છે, તે મનન કરવા યોગ્ય છે, એ નિરંજન છે, નિરાકાર છે અને તે જ આપણું મૂળ સ્વરૂપ છે.” અષ્ટાંગયોગમાં મુખ્યત્વે આઠ અંગેની કૃમિક સાધના દર્શાવી છે. કેઈ યેગીમહાત્માઓ આઠે અંગેની કમિક સાધના કરે છે. બાકી ઘણે ભાગે યોગના સામાન્ય અભ્યાસીઓ તે ગરને એક અદ્યતન ફૅશન ગણુને કે સ્વાથ્યના હેતુને પ્રાધાન્ય આપી, કેવળ આસન અર્થાત્ ત્રીજા અંગને અભ્યાસ કરે છે. તેથી સ્વાથ્યને Page #162 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષ પ્રત્યે પ્રવર્તન એ યાગ છે ૧૩૭ ફાયદો થાય છે ખરા; વળી કોઈ આસન સાથે પ્રાણાયામ અર્થાત્ ચેાથા અંગના સ્વીકાર કરે છે. રૂઢિગત રીતે પ્રથમ આંગ-(પાંચ આચારદિ) યમ, ખીજું અંગ – નિયમની (ભક્તિ આદિની) સાધના કરે છે. આમ આ પ્રથમનાં ચાર અંગોની ભિન્ન ભિન્નપણે કે એકાંગી સાધનાપદ્ધતિએ જોવા મળે છે. પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ પાછળનાં ચાર અંગેાને તા કેવળ યાગીએ જ સિદ્ધ કરે છે. ગૃહસ્થ, ભૂમિકા પ્રમાણે નિવૃત્તિ અને રુચિ અનુસાર અષ્ટાંગયોગની અલ્પાધિક સાધના કરી શકે છે અને ધ્યાનમાર્ગમાં તે ઉપયાગી છે. ૦ અષ્ટાંગયેાગની સરળ અને સક્ષિપ્ત સમજ ૧ યમ ઃ આ પહેલું અંગ છે, તેમાં જીવનશુદ્ધિના પાંચ આચાર કહ્યા છે. તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત છે. ૨ નિયમ : ૫'ચાચારની વિશુદ્ધિ અને દૃઢતા માટે પાંચ નિયમ છે. શૌચ, સંતાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન (પ્રાર્થના). ૩ આસન : આસના ઘણા પ્રકારનાં છે, તેમાં પદ્માસન ઉત્તમ છે. સાધકે નિશ્ચળ અને સુખકર આસન રાખવું. ૪ પ્રાણાયામ : પ્રાણાયામના વિવિધ પ્રકારો છે. શ્વાસપ્રશ્વાસની ગતિના અને અન્ય પ્રાણના સંયમ પ્રાણાયામના અભ્યાસથી સિદ્ધ થાય છે, ૫ પ્રત્યાહાર : ઇંદ્રિયના વિષયાથી પાછું વળવુ'. તેને સંક્ષેપ કરવા કે ગેાપવવી તે પ્રત્યાહાર છે. અંતરમુખતારૂપ છે. ૬ ધારણા : આંતર-બાહ્ય કોઈ પદાર્થનું અવલંબન લઈ ચિત્તને સ્થિર કરવું. ૭ ધ્યાન : ધ્યેયને અવલખિત ચિત્તને એકાગ્ર કરવું તે. તેના સગુણ અને નિર્ગુણ એમ બે પ્રકાર છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધ્યાન : એક પરિશીલન ૮ સમાધિ : ધ્યાનના અભ્યાસ વડે આત્મસ્વરૂપમાં લીનતા થવી. તે સમાધિ, સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે પ્રકારે છે. અષ્ટાંગયોગની સાધના ગીમહાત્માની નિશ્રામાં કરવાથી, ધ્યાનમાર્ગમાં આગળ વધી શકાય છે. ૦ ચિત્તવૃત્તિનિધનું પ્રયોજન ગાભ્યાસને સાચે સાધક અષ્ટાંગયેગને આત્મલક્ષે સાધે. તે આત્મા સમાધિદશાને પ્રાપ્ત કરે છે. હગ જેવા મેગા-- ભ્યાસની સામાન્ય સાધકને જરૂર નથી. પરમતત્વને પ્રેમી સાધક તેને યથાર્થ ઉપગ સમજી ગાભ્યાસ કરે છે. એકાદ વેગને શોખ કે ફેશન ખાતર સાધવે તેનું કંઈ ખાસ પ્રજન કે ફળ નથી. યોગાભ્યાસને મૂળ હેતુ તે ચિત્તવૃત્તિઓને નિરોધ થે તે છે. ચિત્તવૃત્તિઓને નિરોધ થતાં પાર્થિવ પદાર્થોના સુખની અભિલાષા પ્રત્યેથી જીવ પાછો વળે છે. આમ થતાં ઉદાસીનતાને. ક્રમ શરૂ થાય છે. સાધકની સમજમાં આવે છે કે દેહાદિમાં રાચનારા મૃત્યુને શરણ થયા છે. શૂરવીર ગણાતા માણસે સર્પ જોઈને ભયથી છળી ઊઠે છે, આત્મા અમર છે તેવું રટણ કરનારા વ્યાધિ થતાં મૃત્યુની ચિંતાથી પીડાય છે, આવી વિષમતા કે ભય. ગાભ્યાસીને સતાવતાં નથી તે ગાભ્યાસનું ફળ છે. ૦ યોગાભ્યાસીની જીવનચર્યા ગના અભ્યાસીએ સંસારી જીના નિકટ પરિચયી ના થવું, કારણ કે, બન્નેની દિશા અલગ છે. જે સત્સંગ-સ્વાધ્યાય, કરે અને તેમાં જેને પ્રેમ હોય તેને પરિચય રાખવે. ગાભ્યાસ કે સાધના એ કઈ અલ્પકાલીન સાધન નથી. દીર્ઘકાળને, પૂર્વને અભ્યાસ હોય તે આ ધ્યાનમાગે અભિલાષા જાગે છે, છતાં જે સંસ્કાર ન હોય તે સંસ્કાર ઘડવે પડે છે. તિજોરીમાં રાખેલી સેનાની લગડી જેવામાં સારી લાગે છે. તે કંઠે ધારણ થઈ Page #164 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે ૧૩૯ શકતી નથી. તે માટે તેને આકાર આપવું પડે છે. તેમ યોગાભ્યાસ પૂર્વના સુસંસ્કારને દઢ કરે છે અને નવા સંસ્કાર ઘડે છે. ગૃહસ્થ સંસારી, પૂર્ણપણે ગાભ્યાસ ન કરી શકે તે તેણે ડી નિવૃત્તિ મેળવી પ્રારંભિક અભ્યાસ કરે આવશ્યક છે. યોગાભ્યાસીએ જીવનચર્યા સાત્વિક રાખવી, સ્વભાવ મૃદુ રાખ, પ્રેમાળ વર્તન રાખવું, નિસ્પૃહ પરોપકારની ભાવના રાખવી, નીતિમય જીવન પાળવું, યથાશક્તિ બ્રહ્મચર્ય પાલન કરવું. સદાચારી, શીલાચારી રહેવું. મિતાહારી, મિતભાષી રહેવું. આ સઘળું માનવજીવનનું સત્ત્વ છે. યેગાભ્યાસીનું મન જાગ્રત અને સૂક્ષ્મ અવલોકી બને છે. સંવેદનશક્તિ વિકસે છે. દેડકાની જેમ કૂદકા મારતું મન કે તેફાની આખલાની જેમ રખડતું મન મેગસાધનાથી નિયંત્રણમાં આવે છે. મનને સ્વસ્થ થવા માટે કઈ પણ અવલંબન પર કેન્દ્રિત કરવાને અભ્યાસ જરૂરી છે. મન પ્રથમ શાળાએ જતા બાળક જેવું છે. શાળાએ જવાની ના પાડતા બાળકને પ્રથમ કેઈ પ્રકારે આકર્ષણ આપવામાં આવે છે, તેમ છતાં ના માને તે મા વાત્સલ્યભાવને અંતરમાં રાખી બહારથી ભય બતાવે છે તેમ મનને આત્માની શાળાએ બેસાડવા અથે ત્યાં કેવાં સુખ-શાંતિ છે તેનું આકર્ષક રૂપ સમજાવવું જોઈએ. તેનાથી તે ન સમજે તે સમભાવે તેને સંસારના પરિભ્રમણ અને તેમાં સહેવા પડતા અનેક પ્રકારના દુઃખાદિ ભયનું સ્વરૂપ સમજાવવું આવશ્યક છે. રાગાદિ ભાવો, અહંતા અને મમતા, ઇંદ્રિય વિષયેની લેલુપતા યોગાભ્યાસ માટે જીવનમાં વ્યાપેલું પ્રદૂષણ છે. તેથી જ્ઞાનસહિતની ઉદાસીનતા, (વૈરાગ્ય) ત્યાગ અને સંયમ મનના નિયંત્રણ માટે ઉત્તમ સાધનો છે. ૦ પૂર્વનું આરાધનબી – એક દષ્ટાંત જ્ઞાની પુરુષનું કથન છે કે, દરેક જીવ આ સૃષ્ટિમાં અનંત કાળથી જન્મ-મરણરૂપ આવાગમન કર્યા જ કરે છે, એટલે કે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધ્યાન : એક પરિશીલન સ્થૂલ–સૂમ નિઓમાં દેહ ધારણ કર્યા જ કરે છે. દેહ ધારણ કરી દેહાધ્યાસ સેવી વળી પાછો દેહ ધારણ કરે છે. પ્રાણીસૃષ્ટિમાં એક માનવદેહમાં જ વિશિષ્ટ વિચારશક્તિવાળું મન હેવાથી તે વિચારી શકે છે, “જીવનું (મારું) કલ્યાણ કેમ થાય?” છતાં દીર્ઘકાળના દેહસુખ અને રક્ષણની બુદ્ધિ કે સંજ્ઞાને કારણે દેહભાવદેહાધ્યાસ એટલે પ્રબળ છે કે આ વિચાર જ કઈ વિરલ જીવને આવે છે અને કવચિત્ જીવ દેહભાવથી છૂટવાને પ્રયાસ કરે છે. એ માટે પૂર્વ–પૂર્વનું આરાધનબળ કામ કરે છે. આ યુગમાં એકાદ સદીના પહેલાના સમયમાં શ્રી રમણ મહર્ષિ સત્તર વર્ષની યુવાવયના પ્રારંભમાં જ દેહભાવથી ઉપર ઊઠી ગયા હતા, એ વાત લેકપ્રસિદ્ધ છે. કેવળ “હું કોણ” એવા અંતરના અવાજે આત્માને જાગ્રત-જાગ્રત કરી દીધું. એ અવાજ કઈ કારણથી, પ્રલેભનથી કે સમાજ-કુટુંબના બંધનથી પ્રતિબંધિત ન થયે. અવાજ ઊઠયો કે તત્ક્ષણ તેના વિચારમાં ઊંડા ઊતરી ગયા કે “હું કેણ?” અને આ દેહ શું? અને દેહને શબવત્ સાક્ષીભાવે જોઈ રહ્યા. કેઈ તેને ફેંકી દે તે પહેલાં પિતે જ તેને માનસચેતનામાં ફેંકી દીધે; અને તેમને સંસાર સ્વપ્નવત્ થઈ ગયે. તેઓ સ્વયં કુરણ સહિત પરમાત્માને સહારે એકાકી ચાલી નીકળ્યા. સત્તત્ત્વ આત્મતત્ત્વ એવું સઘન, શુદ્ધ અને સૂમ છે કે પૂરેપૂરું કર્સટીમાંથી પસાર થાય, પૂર્ણ પણે સમર્પિત થવા તત્પર થાય ત્યારે પરમાત્મા તેને સ્વીકારે છે અને પોતે જ પરમતત્ત્વને પામે છે. આ માર્ગની સહજ વ્યવસ્થા જ એવી છે. શ્રી રમણ મહષિ મંદિરના ઓટલે દિવસો સુધી નિર્વસ્ત્ર, નિરાહારીપણે પ્રભુભાવમાં ખોવાયેલા રહ્યા. અણસમજું બાળકેએ પાગલ ગણું તેમના પર મળમૂત્ર ફેક્યાં, પથ્થર માર્યા અને જીવજંતુઓએ ફેલ્યા, છતાં તેમનું દેહ પ્રત્યે લક્ષ ગયું નહિ. કારણ કે દેહને તે તેઓ ફેંકીને જ ઘરેથી નીકળ્યા હતા. હવે જે બચ્યું હતું તે આત્મભાવ અને પરમાત્મભક્તિ હતાં. છતાં આવા ઉપસર્ગ Page #166 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ પ્રત્યે પ્રર્વતન એ વેગ છે ૧૪૧ તે ઘણું થયા. તેઓ સર્વ કસોટી પાર કરી અંતે મહષિપણે પ્રગટ થઈ ગયા. આ યુગના આવા મહાન યોગી પુરુષનાં જીવનચરિત્રોથી પૂર્વના આરાધનનું રહસ્ય સમજાય છે૦ તે માનવજીવનની કિંમત ફટી બદામની નહિ રહે. – એક દષ્ટાંત ગાભ્યાસ દૈહિક શક્તિના પ્રદશન કે કઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નથી. દેહાધ્યાસની પ્રબળતા તેડવા માટે જ એ એક ક્રમ છે, નહિ તે તેની કિંમત એક ફૂટી બદામની નહિ રહે. સ્વામી વિવેકાનંદ એક વાર એક નદી પાર કરવા નાવની. પ્રતીક્ષામાં કિનારે ઊભા હતા. તે દરમ્યાન ત્યાં એક સંન્યાસીને મેળાપ થયો. સ્વામીની તેજસ્વી મુખમુદ્રા જોઈ સંન્યાસીને આ શિષ્ય મેળવવાની આકાંક્ષા થાય તે સ્વાભાવિક છે. તેથી તેણે સ્વામીજી સાથે પરિચય કર્યો અને જણાવ્યું કે, “નદી પાર કરવામાં નાવની પરાધીનતા શા માટે રાખે છે? બેટા, તું મારી પાસે સાત વર્ષ રહી, યોગસાધના કરે છે તે સ્વયં પગ વડે જ નદી પાર કરી શકે. તને નાવની આવશ્યકતા નહિ રહે. સ્વામીજીએ એક પણ ક્ષણના વિલંબ વગર વિનયપૂર્વક પ્રત્યુત્તર વાળ્યું કે, “જે કામ એક આનાથી ફક્ત પંદર મિનિટમાં શક્ય છે તેને માટે સાત વર્ષ ગાળવાની મને જરૂર જણાતી નથી, વળી નાવના ઉપયોગથી નાવિકને રોજી મળવાની છે અને સાત વર્ષ હું પરમાત્માની ભક્તિ અને જનતાની સેવા કરીશ તે. તેમાં કલ્યાણ છે.” ગાભ્યાસ વગર જ જળચર પ્રાણીઓ પાણીમાં તરે છે. યોગાભ્યાસ જે માત્ર આવાં કાર્યો માટે હોય તે તે નિરર્થક છે. માટે ગાભ્યાસીએ કેવળ આત્મશુદ્ધિ અને આત્મસમાધિને લક્ષે જ સાધના કરવી. સાધકે તે પાત્રતાની વૃદ્ધિ થવા માટે આ સાધનાને સહારો લે. ધ્યાનમાર્ગમાં આગળ વધવા, ગ્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધ્યાન ઃ એક પરિશીલન ભૂમિકા માટે યોગ્ય અધિકારી ગુરુ, જ્ઞાની કે સંત પાસે નિષ્ઠાપૂર્વક પ્રારંભની કેળવણી મેળવ્યા પછી નિત્ય અભ્યાસ ચાલુ રાખવા. આત્મવિશુદ્ધિના લક્ષ વગર કેવળ સેગ”ની ફેશન એ એક શ્રીમંતાઈનું લક્ષણ થશે, દેહને સ્વસ્થ રહેવામાં થોડી સહાયતા થશે. સાધકે તેનાથી આગળ વધવાનું છે. દેહાધ્યાસથી મુક્ત થવા માટે આ અભ્યાસ કરવા જરૂરી છે. ચાગસાધના દિવ્ય જીવન જીવવાની એક કળા છે O યોગાભ્યાસ વડે ચિત્તવૃત્તિએ શાંત થાય છે. કેવળ દેહાથે જ ચાગાભ્યાસ કરવા એ એક પ્રકારના વિલાસ છે. યાગ દ્વારા કુંડલિની શક્તિ જાગ્રત થાય છે, તે કેટલેક અંશે દિવ્ય હેાવા છતાં દૈહિક શક્તિ જ છે. શુદ્ધ ચિત્ત વડે તે શક્તિ પ્રગટ થાય તે એકાગ્રતામાં સહાયક છે. કુંડલિની કેવળ શક્તિપાતથી પ્રગટ થાય છે તેવું નથી. જ્ઞાનમય તપ દ્વારા, જપની લીનતા દ્વારા, નિસ્પૃહભક્તિ દ્વારા, શુદ્ધક્રિયા દ્વારા, શુદ્ધતત્ત્વાના ચિંતન દ્વારા, સત્ પુરુષોનાં જીવનચરિત્ર અને રહસ્યાનાં શ્રવણ, મનન, નિદિધ્યાસન દ્વારા સાધક, જેમ જેમ દૈહિક વાસનાથી વિરક્ત થતા જાય છે તેમ તેમ આત્મ ગુણશ્રેણીએ ચઢતા જાય છે. એવી આત્મવિશુદ્ધિના પરિપક્વ કાળે સ્વયં જે શક્તિ ઊમટે છે તે કુંડલિનીની સહેજ જાગૃતિ છે. સાધકને પેાતાને તેના કંઈ ખાસ ખ્યાલ પણ નથી હાતા. ત્યાં જીવન, પ્રસન્ન, -સરળ, સમભાવ અને અનાસક્તભાવે નિજિપણે જિવાય છે તે તેની પ્રતીતિ છે. ચેતના શક્તિ જાગે છે ત્યારે સાધક સૂક્ષ્મ બાધ અને વિચારણાના અધિકારી થાય છે. અને તેની ક્રિયાએ સુવ્યવસ્થિત થતી જાય છે. ભાવિ ઘટનાઓનું અનુમાન કે સંકેત મળે છે. કાર્યો શુભયેાગે પાર પડે છે. વિષમ કે ચિંતાજનક પ્રસંગેામાં ધૈર્યવાન થઈ સમાધાન મેળવે છે. ચેાગ્યાયેાગ્યને વિવેક ત્વરાથી પામે છે. અજ્ઞાનવશ કે પરાધીનપણે જીવનવ્યવહાર કે સંબંધામાં વર્તવાનું થતું નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ પ્રત્યે પ્રવર્તન એ યોગ છે ૧૪૩ સબુદ્ધિની તીણતા પ્રજ્ઞારૂપે કાર્ય કરી સંસારના સ્વરૂપને નિહાળી તટસ્થભાવે વર્તે છે. આવી અનેક પ્રકારની ગુણરાશિ ઊમટે છે. વળી દૈહિક ચમત્કૃતિઓને અનુભવ થાય છે, ત્યાં સાધકે અટકી ન જવું. તેનું અવલેકન કરી, મુક્ત થઈ આગળ વધવું. દેહ બાહ્ય સાધન છે. આત્મા સાધ્ય છે, માર્ગ સાધના છે. સાધન અને સાધના સહાયક ત છે તેને ગૌણ કરી સાધ્યને સિદ્ધ કરવું જરૂરી છે. યોગાભ્યાસનું એ પ્રયજન છે. ૦ ગૃહસ્થ સાધકને માટે યોગાભ્યાસનું ઔચિત્ય અષ્ટાંગયોગના વિવિધ પ્રકારે જોઈને ગૃહસ્થ સાધકને કદાચિત તેના પ્રારંભમાં કઠિનતા લાગવા સંભવ છે, આમાં સંસારી જીવનની વ્યસ્તતા, શક્તિઓની કેટલીક મર્યાદા અને અનાભ્યાસ ઇત્યાદિ કારણે છે. પરંતુ ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરવાની જિજ્ઞાસુએ હળવા મનથી હળવે પ્રયત્ન કરે. જેમ જેમ તેમાં સફળતા મળશે તેમ તેમ ઉત્સાહ વધશે. સામાન્ય સાધક જે આ માર્ગને યાત્રી થયે છે, તે અહિંસાદિ પાંચ આચારનું યથાશક્તિ પાલન કરતે હોય છે, અને ગ્રતાદિના સંયમ વડે તેને સંતેષ જેવા ગુણે સંપાદન થયા હોય છે, તેથી પ્રભુ પ્રત્યેની ભક્તિની પ્રીતિ જાગ્રત થાય તે સ્વાભાવિક છે. આ બે અંગેનું આ પ્રકારે યથાશક્તિ આચરણ થવાથી સાધક નિવૃત્તિમાં જ્યારે બેસે છે ત્યારે તેને સહજ સુખકર આસન સિદ્ધ થવાનું છે, તેમાં નિઃશંક રહેવું. પ્રાણાયામ, તે તે શ્વાસઅનુપ્રેક્ષા જેવા આલંબનથી કે દીર્ઘશ્વાસથી ચિત્તસ્થિરતા જેવી પ્રક્રિયા માટે પૂરતા થઈ પડે છે. આસન પ્રાણાયામ વડે યથાશક્તિ સ્થિરતા પ્રાપ્ત થયા પછી અને એકાંત, મન જેવાં સાધનેના સેવન પછી ધારણુ-શક્તિ એટલે કે એક વિષય પરની સ્થિરતા, ચિંતન વગેરે અલ્પ સમય માટે સિદ્ધ થઈ શકે છે. ધારણના અભ્યાસ પછી ધ્યાન અર્થાત્ એક વિષય પર Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધ્યાન : એક પરિશીલન. આંતરિક અવલંબનસહિત સવિશેષ સ્થિરતા પ્રાપ્ત થવા પામે છે. પ્રારંભમાં આંતર-બાહ્ય સ્થૂલ અવલંબન હેય છે. પરંતુ દીર્ઘકાળના અભ્યાસ વડે ચિત્તની સ્થિરતા સવિશેષ થાય છે ત્યારે ચિંતનરૂપ કે કેવળ અંતરંગ સ્વરૂપનું અવલંબન સાધ્ય થાય છે. આ અનુભવ સાધકને થાય છે તે નિઃસંશય છે. ત્યાર પછી સમાધિની (ધ્યાન-ધ્યાતાની એક્તારૂપ અવસ્થા) મહાત્માઓને પ્રાપ્ત હોય છે. સમ્યફવંત આત્મા તેની ઝલક પામવાને યોગ્ય હોય છે. આ પ્રમાણે અષ્ટાંગયેગની ઉપયોગિતાનો સ્વીકાર કરી યથાશક્તિ અને યથામતિ તેને અભ્યાસ કરે. કેગનાં એક એક અંગ. એ સીડી જેવાં છે, તે દરેક અંગોને આત્મલક્ષી અભ્યાસ પરમપદની પ્રાપ્તિમાં સહાયક છે. પંચાચાર આદિ આઠે અંગેનું શુદ્ધપણે પાલન તે રાગ. છે. રાજયેશના અન્ય પ્રકારનું સેવન તે ભ્રમ માત્ર છે. અહિંસાદિના. પૂર્ણ આચારસહિતને રાજગ, તે ધ્યાનમાર્ગને સહાયક છે. અંતમાં ચિત્તવૃત્તિનિરોધ કરવાને ટૂંકે માર્ગ શું છે? શ્રીકૃષણે અર્જુનને ઉપદેશમાં કહ્યું છે કે રખડતા આખલા જેવા મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય બે સાધન છે, તેમાં ભક્તિ આદિ અવલંબનો સહાયક છે. જે પરમતત્વ પ્રત્યે પ્રેમાર્પણ થાય તો વૈરાગ્ય સહેજે પ્રગટે છે. તેની નિશ્રામાં મનને કેળવવાને અભ્યાસ વાસનાને જય કરે છે. અર્થાત ચિત્તની વૃત્તિઓનું સમાઈ જવું અને આત્મા આત્મભાવે વિલસે તે ધ્યાન છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું રહસ્ય ૦ ધ્યાન, એ અંતરાયરહિત મોક્ષને રાજ માર્ગ છે. ૦ ધ્યાન, એ પરમસુખ અને શાંતિદાતા છે. ૦ ધ્યાન, એ આત્માની શુદ્ધ અવસ્થા છે. ૦ ધ્યાન, એ ગનઉપયોગની સ્થિરતા છે. ધ્યાન શું છે? ધ્યાન, એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે. ૦ ધ્યાન, એ ભવરેગને દૂર કરવાને રામબાણ ઈલાજ છે. ૦ ધ્યાનના સમાન છે. અનુભવની પળ અમૃતબિંદુ - ૦ ધ્યાન, એ ચિત્તની નિષ્કપ દશા છે. ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધ્યાનઃ એક પરિશીલન ૦ ધ્યાન, એ અંતરાયરહિત મોક્ષને રાજમાર્ગ છે જ્યારે કોઈ મહાનગરના રાજમાર્ગને જોઈએ ત્યારે સમજાય છે કે, રાજા કે માનવંતા મહાજનેનાં વાહને જે માગે આવે છે અને જાય છે તે માગ કાંટા, કાંકરા, ખાડા, ટેકરા વગેરે અવરોધેથી રહિત હોય છે, અને તે રાજમાર્ગ કહેવાય છે. તેના પર વાહને શીઘ્રતાથી અંતરાય વગર પસાર થાય છે, તેમ સંતે, મુનિઓ, પ્રજ્ઞાવંત સાધક માટે ધ્યાનમાર્ગ એ અંતરાયરહિત રાજમાર્ગ ગણાય છે. જે કે મહાનગરના રાજમાર્ગે જતાં પહેલાં ઘણું ગલીગૂંચીએ વટાવવી પડે છે, તેમ ધ્યાનમાર્ગમાં પ્રવેશ થતાં પહેલાં પૂર્વનાં સંસ્કારબળે, અસત્ વાસનાઓ, મનની ચંચળતા વગેરે અંતર આડે આવે છે. જે એક વાર ધ્યાનમાર્ગમાં પ્રવેશ થઈ જાય તે પછી જગતના પાર્થિવ સુખદુઃખાદિની લાગણીઓ, તનાવ, દબાવ, વિષયેનું આકર્ષણ, દેહભાવ, અહમ કે મમત્વ જેવા અવરોધે શમતા જાય છે કે દૂર થતા જાય છે. તે પછી આગળની ભૂમિકાએ સાધક શીઘ્રતાથી ઉલ્લાસપૂર્વક આગળ વધે છે. આ આરાધનાના સમયમાં તેનું જીવન પૂર્ણપણે સંવાદિત બની જાય છે. ધ્યાનમા અધિષ્ઠિત થયેલા સંતને, યોગીઓને કે મુનિજનેને પિતાના અંતરંગ એશ્વર્યનું, તપાદિ સંયમનું અને સમભાવનું સુખ વતે છે. ધ્યાનના રાજમાર્ગ પર આરૂઢ થયેલા પ્રારંભની ભૂમિકાના અધિકૃત સાધકને આત્મિક સમતાના, સુખના, આનંદના અને સમાધાનના અલ્પ અંશે અનુભવમાં આવી શકે છે. તે પછી તેને જગતનાં કર્મ કે ધર્મક્ષેત્રે કશું થવાની, બનવાની, વાસનાઓ શમી જાય છે. સ્પર્ધા, આડંબર, તુલના, માન, મેટાઈ જેવાં દ્રોમાંથી તે મહદ્અંશે મુક્ત થતો જાય છે અને તે અંતરંગ અધર્યને માણે છે. આવું મુક્તપણું ધ્યાનમાગના અભ્યાસ વડે પ્રાપ્ત થાય છે. વળી આગળના વિકાસકામે તેનું સાચું રહસ્ય સમજમાં આવતું જાય Page #172 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું રહસ્ય ૧૪૭ છે. મહાજને જે માગે ગયા તે માર્ગ પ્રમાણ ગણાય છે, તેથી સાચું જ કહ્યું છે કે, “મહાજને ચેન ગતા સ પન્થ”. ૦ ધ્યાન પરમ સુખ-શાંતિદાતા છે ધ્યાનરૂપ અતલ સાગરમાં ડૂબકી મારનાર પરમ સુખશાંતિને અનુભવ કરે છે, તેનું પૂર્ણ કથન કે લેખન કેણ કરી શક્યું છે? આવા સાધનાના માર્ગે ધ્યાન વિષેની સાચી સમજ પ્રાપ્ત કરવી જરૂરી છે. સામાન્ય મનુષ્યની જીવનચર્યા ઇદ્રિ અને મનના માધ્યમ વડે થાય છે. અને તેમાં પ્રાપ્ત થયેલ સંગ-વિયેગમાં સૌ સુખદુઃખની લાગણી અનુભવે છે પરંતુ આપણે જ્યારે નિદ્રાને આધીન થઈએ છીએ ત્યારે સ્થૂલ મન ઇંદ્રિયના વિષયમાંથી મુક્ત થઈ શાંત બને છે, અને એથી આપણે નિદ્રાનું સુખ લઈ શકીએ છીએ. ઇન્દ્રિય-વિષાની તન્મયતાને અભાવ મનને શાંત કરે છે. આંખ રૂપને જોતી રહે, કાનથી શ્રવણું થતું જ રહે કે કઈ પણ ઇંદ્રિયે વિષયમાં તીવ્રપણે તદાકાર રહે તે આપણને સુખેથી નિદ્રા આવતી નથી. બાહ્ય પદાર્થો સાથેની તદાકારતા શમે ત્યારે આપણને નિદ્રાનું સુખ પ્રાપ્ત થાય છે. તેમ ધ્યાનદશામાં મનાદિ વ્યાપાર શાંત થતાં શાંતિને અનુભવ હોય છે. ગીઓ જાગૃતિમાં કે નિદ્રામાં ઈન્દ્રિયજન્ય વિષયમાં તન્મય હોતા નથી. તેથી તેઓ સંગિક સુખદુઃખાદિનાં કંકોથી મુક્ત આત્માની પરમશાંતિ અને સુખ અનુભવે છે. અલ્પ સમય માટે નિદ્રા લે, તે પણ તેઓ જાગ્રત હોય છે. આમ આત્મજ્ઞાની, ધ્યાનના રહસ્યને પ્રાપ્ત કરી પરમશાંતિ અને સુખને પ્રાપ્ત કરે છે. ધ્યાનદશાની અલ્પ પળમાં પણ સાધકને સુખ-શાંતિ આપવાનું સામર્થ્ય રહેલું છે. જગતના ક્ષણજીવી પદાર્થોમાં સુખ-પ્રાપ્તિને પ્રયત્ન કરો કે દુઃખ-નિવૃત્તિ માટે પણ જગતના જ પદાર્થોને કાર્યકારી ગણવા તે મેહનું સ્વરૂપ છે. સ્વપ્નમાં જાણેલા પેટના દર્દીને જાગ્રત થયા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધ્યાન : એક પરિશીલન પછી દૂર કરવા કઈ પ્રયત્ન કરતું નથી, તેમ ધ્યાનસાધક-ગીમુનિ સૌને સંસારથી પલટાતી પદાર્થોની અવસ્થાઓ સ્વપ્નવત્ જણાય છે; તેથી તેનાથી મુક્ત થવા તેઓ ધ્યાન દ્વારા શાંતિ અને સુખના માર્ગને ગ્રહણ કરે છે. ધ્યાનમાગની પ્રાથમિક ગ્યતા કેળવવામાં થેડી કઠિનાઈ લાગે છે. પરંતુ જ્યાં તેને આંશિક અનુભવ થયે કે આત્મા પુલકિત થઈ તે માગને પરમ ઉપાસક થઈ જાય છે અને આ માગે પરમશાંતિ અને સુખ નિઃશંક પામે છે. જગતમાં પ્રાણી માત્ર સૂક્ષ્મજંતુ કે વનસ્પતિથી માંડીને, પશુ પંખી મનુષ્યાદિ સર્વ જી સુખ ઈચ્છે છે. સામાન્યતઃ સૌ દૈહિક સુખની ચેષ્ટા સુધી પહોંચે છે. સમ્યક વિચારવાનને સાચા સુખને વિચાર ઉદ્ભવે છે, કેઈ વિરલા જીવ તેવા સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમી થાય છે. તેને માટે ધ્યાન સહજ સુખદાતા છે. શુદ્ધતાની પરંપરાએ ધ્યાન દ્વારા અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ૦ સારું ધ્યાન એ આત્માની શુદ્ધ અવસ્થા છે આત્મા શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે. અપધ્યાનમાં અર્થાત્ દુર્થોનમાં તેની અવસ્થા અશુદ્ધ હોય છે. ધ્યાનમાં શુદ્ધ અવસ્થા રૂપે આત્માને અનુભવ થઈ જાય છે. એક પાત્રમાં ડહોળાયેલું જળ છે. તે પાત્રને સ્થિર રાખી મૂકીએ તે કચરે નીચે ઠરી જાય છે અને નિર્મળ જળ ઉપર તરી આવે છે. કતકફળ દ્વારા કે તે પાણીને બીજા પાત્રમાં સાવધાનીથી કાઢી લઈએ તે તે નિર્મળ થયેલું જળ ઉપયોગમાં આવે છે. પાત્રને હલાવ્યા કરીએ તે પાણી પાછું ડહોળાઈ જાય છે. આત્માની વર્તમાન અવસ્થા ડહોળાયેલા પાણી જેવી થઈ ગઈ છે. મલિન ચિત્ત સાથે જોડાયેલા આત્માના ઉપયોગને બાહ્ય જગતના સ્થલ વિષ પ્રત્યેથી પાછા વાળવે. આમ, વિષયે પ્રત્યેથી પાછા વળે કે તારવેલે ઉપગ અંતમુખ થવાથી ચિત્તની સ્થિરતા થાય Page #174 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું રહસ્ય ૧૪૯ છે. તે ચિત્તની સ્થિરતામાં આત્માની નિર્મળતાના અનુભવ થાય છે. નિવૃત્તિ, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, મૌન જેવાં સહાયક અને પ્રેરકઅળાના સંચરણથી આત્મભાવની વિશુદ્ધિ થતી રહે છે. તે પછી ધ્યાનનાં અવલંબના દ્વારા શુદ્ધ અવસ્થાની અનુભૂતિ થાય છે. ધ્યાનના અભ્યાસ સમયે નિર્વિકલ્પ પળેાની આંશિક અનુભવની દશામાં પણુ, જો સત્તામાં રહેલાં કોઈ કર્મોને નિમિત્ત મળી જાય તા સાધકને ક્વચિત્ અંતરાય આવી જાય છે અને સાધકની સ્થિરતા ખંડિત થઈ જાય છે. સત્તામાં રહેલા આ દુર્ભાવા અંતરાય ન કરી જાય તે માટે નિળ જળને જેમ અન્ય પાત્રમાં તારવી લીધું તેમ ધ્યાનના અભ્યાસી અલ્પાધિક થયેલી ચિત્તશુદ્ધિનાં પરિામાને શુદ્ધ અવલંબનેામાં સંલગ્ન રાખવા પ્રયત્નશીલ રહે છે. વળી વ્યાવહારિક પ્રસંગામાં ચિત્ત દુર્ભાવામાં ખેંચાઈ ન જાય તે માટે સાધક અંતરંગ જાગૃતિ અને સમતા રાખે છે. આમ આત્માની શુદ્ધ અવસ્થામય જ્ઞાનધારાના પ્રવાહ વહેતા રહે છે. ધ્યાનમાની સાધનાનુ' ધ્યેય એ છે કે, આત્માની શુદ્ધ અવસ્થા પર અંકિત થયેલા દુર્ભાવાને નષ્ટ કરી સત્તાગત રહેલા શુદ્ધતત્ત્વને પ્રગટ કરવાનુ છે. આ જન્મમાં તેના સુસંસ્કાર ઢ કરવાથી ઉત્તરાત્તર ઊર્ધ્વશ્રેણિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટતું જાય છે. જ્ઞાનીઓનું કથન છે કે ધ્યાનમા દ્વારા આ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સંભવ છે. ૦ યાન ચેાગ—ઉપયાગની સ્થિરતા છે. અહીં ચાગ અર્થાત્ મન વચન અને કાયાની પ્રવૃત્તિઓ અને ઉપયેગ એટલે આત્માના પિરણામ–ભાવ. મન, વચન અને કાયાના બહિર્મુખ વ્યાપાર કે પ્રવૃત્તિએ દ્વારા દેહ-પ્રમાણ વ્યાપ્ત આત્મ-પ્રદેશોમાં કંપન થાય છે; અને તે કર્મબંધનનું એક કારણ છે. સૃષ્ટિમંડળની રચના જ એવી છે કે આત્માના શુભાશુભ વિચાર કે પરિણામની ધારા અનુસાર કર્મબંધન થયા કરે છે. આ વિચાર કે પરિણામધારા તે ‘ઉપયોગ’ છે. આમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધ્યાનઃ એક પરિશીલન ગ અને ઉપગની તન્મયતાની ઊપજ તે કર્મધારા છે. કર્મધારા પલટીને જ્ઞાનધારારૂપે પ્રગટ થાય છે ત્યારે વેગ-ઉપગની બાહ્ય પ્રવૃત્તિઓને વિસ્તાર સંકેચાય છે. જેમ જેમ ઉપગ જ્ઞાનમય. શુદ્ધ થતું જાય છે તેમ તેમ ચિત્તની સ્થિરતા વધતી જાય છે. ઉપગની સ્થિરતા થતાં યુગો પણ સ્થિર થઈ જાય છે. ધ્યાનને આ એક પ્રકાર છે. જ્ઞાનધારા વડે મનની સ્થિરતા થાય છે. મન વડે વચનવિચારની સ્થિરતા થાય છે. અને પદ્માસન કે કાર્યોત્સર્ગની (ઊભા ઊભા શરીરની ક્ષમતા રાખી ચિંતનમાં જોડાવું) કાયાની સ્થિરતા થાય છે. ત્રણે યુગોની સ્થિરતા થવાથી ઉપયોગની સ્થિરતા થાય છે. યેગ-ઉપગની સ્થિરતાના અભ્યાસ માટે ધ્યાનને ઉપક્રમ અને શુદ્ધ અવલંબને સહાયક છે. દીર્ઘકાલીન અભ્યાસ વડે યેગ-ઉપયોગનું સ્થિર થવું તે ધ્યાનનું સત્ત્વ છે. ૦ ધ્યાન એ શુદ્ધ ચેતનાની અનુભૂતિ છે. ધર્મધ્યાન એ આત્માના સ્વરૂપને સ્પર્શવાને ઉપાય છે. ધ્યાનદશા એ સસ્વરૂપમય છે. ધ્યાન દ્વારા સાધક આત્માનાં પરિણામે નિર્મળ જળ જેવાં કે સ્ફટિક શિલા જેવાં પારદશી થઈ જાય છે. સ્ફટિક શિલા સઘન છતાં પારદશી હોવાથી તેની આરપારના પદાર્થો ચક્ષુચર થાય છે તેમ ધ્યાનના અનુભવી સાધકનાં પરિણામે નિર્મળ થવાને કારણે ધ્યાનસાધકની જ્ઞાનની અભિવ્યક્તિ પારદશી થઈ જાય છે, અને સ્વ-પરના ભેદને યથાર્થપણે જાણે છે, જુએ છે અને સમજે છે; છતાં પણ સાધકનાં પરિણામે તે તે પદાર્થરૂપે કે ભાવરૂપે પરિણમતાં નથી. શુદ્ધ ચૈતન્યની જ્ઞાનધારાનું આ રહસ્ય છે. સામાન્ય રીતે પ્રારંભમાં સાધકને મહાપુરુષાર્થ દ્વારા દુવૃત્તિએને નિરોધ કરવા પડે છે. દુર્વત્તિઓ દુષ્ટ મનનું-વિભાવભાવનું કારણ છે તે સાચું છે. પરંતુ એક ગુલાબના છોડ નજીક ગંદકી થઈ હોય તેય ગુલાબ તેની સુગંધ અને સૌંદય ત્યજી દેતું નથી, Page #176 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું રહસ્ય ૧૫૨ કારણ કે તે બંને તત્વ ભિન્ન છે. ગુલાબ એ સુવાસિત પુષ્પ છે, વળી તેના સૌંદર્યનું દર્શન થાય તે ગંદકી આપણી દષ્ટિમાં કે સ્મૃતિમાં રહેતી નથી. તેમ સંસારના પ્રવાહમાં રહેતે સાધક એક વાર સ્વરૂપ પ્રત્યે સભાન થઈ જાય તે તેની પવિત્રતા અને ગુણ ટકી રહે છે, અને દુર્ભાવ વિરામ પામે છે. આગળ આગળની ભૂમિકાએ આત્મા સ્વયં શુદ્ધ સ્વરૂપે અભિવ્યક્ત થતું રહે છે. કમે કમે સત્-ચિત્ –આનંદમય સ્વરૂપે પ્રગટ થતું રહે છે તે ચેતનાની શુદ્ધિનું રહસ્ય છે, જે ધ્યાન દ્વારા અનુભવમાં આવે છે. ધ્યાનની એક પળ પણ શુદ્ધ પ્રકાશમય હોવાથી, શુદ્ધ ચેતનારૂપે પ્રગટ થઈ જીવનને બેધસ્વરૂપ કરી દે છે. “વીજળીના ચમકારે મોતી પરોવી લો પાનબાઈ નહિતર અચાનક અંધકાર થાશે. –ગંગાસતી-રચિત ભજનમાંથી. વિજળીને ચમકારે આંખના પલકાર જેવા હોય છે. તેવી પળમાં મોતી પરોવવા માટે સમગ્ર ધ્યાન પ્રકાશ, છિદ્ર અને દોરામાં લીન થઈ જાય છે ત્યારે મેતી પરવી શકાય છે. તેમ ધ્યાનની એક ધન્ય પળે, મન વચન કાયાની પ્રવૃત્તિઓ અતિશય શાંત થઈ જાય છે, ત્યારે ધ્યાનદશામાં ઉપગ સ્થિરતા પામે છે. આત્મબોધ વડે વિધાયેલું મન અનંતકાળની અસત્ વાસનાઓને ત્યજી આત્મામાં પરવાઈ જાય છે, અર્થાત્ આત્મજ્ઞાન વડે સ્થિરતા પામે છે. ધ્યાનદશાનું અનુભવરૂપી સંવેદન જ મનના સૂક્ષ્મ દોષને મહદ્ અંશે દૂર કરી નાખે છે. ધ્યાનરૂપ અગ્નિનું આવું રહસ્ય છે. ૦ ધ્યાન એ ભાગને દૂર કરવાને રામબાણ ઇલાજ છે. વૈજ્ઞાનિક યુગના તબીબી વિજ્ઞાને એવી ઔષધિઓનું સંશોધન કર્યું છે કે તેના ચાહકે તે તે ઔષધિઓને રામબાણ ઈલાજ માને છે અને મનાવે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ધ્યાન : એક પરિશીલન દા. ત., તબીબ પાસે જઈને કોઈ એક દદી કહે છે કે મને શિરદર્દ છે, બીજે કહે છે કે મને કમરમાં દર્દ છે, ત્રીજે કહે છે કે મને પગમાં દર્દ છે, એથે કહે છે કે મને વાંસામાં દર્દ છે અને પાંચમે કહે છે કે મારા કાનમાં દર્દ છે. દરેકને દઈ દુખાવાનું છે. અંગે અલગ અલગ છે. તબીબી દરેક દદીને નેવાલજિન કે ડિસ્મિન જેવી સરખી ટીકડીઓ આપે છે અને દર્દ પ્રમાણે કેટલીક સૂચના આપે છે. તબીબની સૂચના પ્રમાણે દદી ટીકડીનું સેવન કરે છે. ટીકડીનું રસાયણ હોજરીમાં અન્ય રસ સાથે ઓગળીને દેહમાં રૂધિર સાથે ભળે છે અને જ્યાં દર્દ હોય ત્યાં તેના અંશની અસર થતાં દદ શાંત થાય છે. વળી તબીબની સૂચનાને દદી અમલ કરે છે અને રોગમુક્ત થાય છે. દેહમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું આ સ્થૂલ દષ્ટાંત છે. જે સાધકને ભવનનું દર્દ પડે છે, અને પરિભ્રમણનું સ્વરૂપ સમજાયું છે તેઓ જ્ઞાની સદ્ગુરુ પાસે જાય છે. એક સાધક કહે છે કે મને ઈદ્રિયવિષયે પડે છે. બીજો કહે છે કે, મને ક્રોધાદિ કષાયે પડે છે. ત્રીજે કહે છે કે, હું અજ્ઞાનરૂપી અંધાપાથી પિડાઉં છું. એ કહે છે કે, મને અધતારૂપી બધિરતાને રેગ છે. પાંચમે કહે છે મને પ્રમાદરૂપી નબળાઈ વર્તાય છે. જ્ઞાનગુરુ તે સર્વેને એક જ રામબાણ ઉપાય દર્શાવે છેઃ જ્ઞાન દયાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભભાવના તે ઊતરે ભવપાર.. –શ્રીમદ્ રાજચંદ્રરચિત પદ ભવરગ કે પરિભ્રમણના કારણભૂત ઇંદ્રિય-વિષયાદિ રોગો દૂર કરવાને એક જ ઉપાય છે. તે વૈરાગ્યમય જ્ઞાન-ધ્યાન. સર્વ રોગનું મૂળ અજ્ઞાન છે. તે ધ્યાન વડે નાશ પામે છે. ધ્યાનમાં જ્ઞાનસુધારસને અર્ક છે. તે જ્યાં જ્યાં જે જે પ્રકારના વિષયેનાં દર્દો છે તેને નાશ કરે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું રહસ્ય ૧૫૩ ૦ ધ્યાનના અનુભવની પળે અમૃતબિંદુ સમાન છે. ધ્યાનની એક એક પળ અમૃતબિંદુ જેવી છે. એ પળને અનુભવ કથન કે લેખનને વિષય નથી. શુદ્ધ અસ્તિત્વના અનુભવની તે ઝલક માત્ર છે. તેને વિચાર કે વર્ણનની મર્યાદિત શક્તિથી સમજવાનો પ્રયત્ન કેમ થઈ શકે? છતાં ધ્યાનમાર્ગના પ્રવાસીને નિર્વિચાર-નિર્વિકલ્પ ધ્યાનતત્વની સમજ કથંચિત્ આવશ્યક છે. સાધકે આ વાત પ્રથમ જ સમજી લેવી કે સમ્યક સમજ કે ચિત્તની નિર્દોષતા વગર ધ્યાન એ કલ્પના માત્ર છે, અથવા ધ્યાનકિયાના જનસમૂહના પ્રવાહમાંથી ઉત્પન્ન થતું કૃતુહલ છે. તે માટે ધ્યાનદશાના અમૃતતત્ત્વનું રહસ્ય ગંભીરતાપૂર્વક સમજી લેવું જરૂરી છે. સંસારની વાસનાઓથી ચિત્ત સંકાંત હોય અને વિવિધ પદાર્થોમાં સુખબુદ્ધિ વર્તતી હોય ત્યાં સુધી આ માર્ગની જિજ્ઞાસા થવી જ દુર્લભ છે. કદાચ ગતાનુગતિ જિજ્ઞાસા જાગે અને જે ભળતાં કે કાલ્પનિક સ્થાને સંગ થાય તે પણ ધ્યાનમાર્ગની સાચી ભૂમિકાની ઉપલબ્ધિ થવા સંભવ નથી. જ્ઞાની પાસે જ ધ્યાનમાર્ગની યથાર્થ ઉપલબ્ધિ સંભવ છે. જ્ઞાનીની યથાર્થ ઓળખ શ્રીમ રાજચંદ્રજીએ આપી છે. “આત્મજ્ઞાન સમદશિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણુ પરમકૃત સદગુરુ લક્ષણ યોગ્ય. આત્મસિદ્ધિ-શાસ્ત્ર ગાથા ૧૦, “સમદશિતા હોય તો અહિંસાદિ વ્રત હોય. સમદશિતા ન હોય તો અહિંસાદિ વ્રત ન હોય. વળી કહ્યું કે “જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય એમાં સંશય નથી. જ્ઞાન બોલવાથી જ્ઞાન પ્રગટ થઈ જતું નથી. સત્ બલવાથી સત્ સમજાતું નથી. આત્મા બોલવાથી આત્મા અનુભવમાં આવતા નથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધ્યાન ઃ એક પરિશીલન સાકર બેલવાથી ગળપણને સ્વાદ આવતું નથી. અગ્નિ શબ્દથી વસ્તુને બાળી શકાતી નથી. જળ બલવાથી તૃષા છીપતી નથી. લાડુની કલ્પનાથી સુધા શમતી નથી. સૂક્ષ્મ કે સ્કૂલ દરેક પદાર્થને અનુભવ તે તેનું તત્ત્વ છે. સ્વાનુભવ તે આત્મતત્ત્વને પામવાનું રહસ્ય છે. સામાન્ય મનુષ્ય માટે ધ્યાન એ અપરિચિત માર્ગ છે, છતાં જેને આ માર્ગનું રહસ્ય પામવું છે તેને તેનું મૂલ્ય ચૂકવવું પડે છે. જીવનનું પરિવર્તન કરવું પડે છે. આ માર્ગના સાધકને પ્રારંભમાં ડી મુશ્કેલીઓ જણાશે. પૂર્વના સંસ્કાર અને અસત્ વાસનાઓ ઊઠે ત્યારે સાધક જાગ્રત રહીને તે સંબંધી તત્ત્વવિચાર કરે છે અને અસત્ વાસનાઓને સવૃત્તિઓ દ્વારા પાછી વાળે છે. કર્મધારાના પ્રવાહને તત્વધારા વડે શાંત કરે છે. તેમ જ પૂર્વે થયેલા જ્ઞાનીઓએ પ્રતિપાદિત કરેલા આ માર્ગને વિચાર-વિનિમય દ્વારા સમજવા કે અભ્યાસ કરવા પ્રયત્નશીલ થાય છે. તત્ત્વવિચારના ઉત્પન્ન થવાથી ચિત્તશુદ્ધિ થતી રહે છે. એ શુદ્ધિ પછી ધ્યાન પ્રત્યેની રુચિ અને સ્મરણ માત્ર સાધકને આનંદ આપે છે. ગમે તેવા જીવનના સંઘર્ષોને, રાગાદિનાં નિમિત્તોને ધ્યાનના અમૃતબિંદુ વડે દૂર કરવાનું સાધકને સામર્થ્ય આવે છે. ધ્યાનમાર્ગના અભ્યાસથી પ્રગટેલું સામર્થ્ય આત્મતત્વની આડે આવતા અંતરાયે દૂર કરવાની ગુરુચાવી છે. અજ્ઞાન, કષાય અને કલેશજનિત પરિણામે અંતરાયે છે. મલિન મન એ અંધકાર છે અને આત્મા એ જ્ઞાનત છે. જ્યાં સુધી મન મલિન છે, બહિર્ગોમી છે, ત્યાં સુધી અંતરાત્માની શક્તિઓ અપ્રગટ રહે છે. મન મરે (શાંત થાય), કાયા કરે (સ્થિરતા પામે) વાચા શમે (મૌન) આમ ત્રણે વેગ શાંત થતાં ધ્યાન શું છે તે સમજાય છે. જ્યાં સુધી આપણે દુવૃત્તિઓ, વિકલ્પ કે વિચારે અજ્ઞાન Page #180 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનનું રહસ્ય ૧૫૫ જન્ય ભૂમિકામાં ઊઠતા રહે છે ત્યાં સુધી ચેતનાના પ્રદેશ ઉપર આવરણ આવે છે અને તે પ્રદેશ મનની ચંચળતા અનુસાર કંપતા રહે છે. એ કંપન તે બંધનનું કારણ છે. આવા ચંચળ મનને કઈ વાજિંત્રેના અવાજ સાથે કે શ્વાસ જેવા અવાજરહિત આલંબન સાથે સંલગ્ન કરવાથી કંઈક અંશે બાહ્યપણે સ્થિર કરી શકાય છે. વાસ્તવિક રીતે તેને પરાજિત કરવાને સાચો ઉપાય એક આત્મજ્ઞાન છે. અમૃતનું એક ટીપું જીવન અર્પે છે. ટીપે ટીપે સરોવર ભરાય છે તે વાત સુવિદિત છે. તેને અર્થ ઘણે ગંભીર અને સૂચક છે. ચારે દિશામાં વરસતી વર્ષાનાં ટીપાં જ્યારે સરોવરમાં પડે છે ત્યારે અન્યત્ર નાળાંઓમાંથી તે વર્ષાનું જળ ચારે દિશામાંથી સરોવરમાં ભળે છે અને રાતેરાત સરોવર જળથી છલકાઈ જાય છે. તેમ ધ્યાનદશાની અનુભવની પળ પ્રગટે છે ત્યારે આત્માના પ્રદેશ પ્રદેશે. તેને આનંદ પ્રવાહિત થાય છે અને આત્મારૂપી અમૃતસરોવર સત્, ચિત્, આનંદરૂપી ગુણથી છલકાઈ જાય છે. ધ્યાનની આ સંજીવની સમગ્ર જીવનમાં પરિવર્તન આણી દે છે અને અહમ આદિનું વિસર્જન થતું જાય છે. પૂર્ણ ધ્યાનદશા પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરાય કરનારાં બળવાન નિમિત્તો પ્રાપ્ત થતાં, આત્મા બે-પાંચ ડગલાં પાછળ પડી જાય તેવું વચ્ચેની ભૂમિકામાં થવા સંભવ છે. માટે આવી ઉપાસના જ્ઞાની પુરુષની નિશ્રામાં, શ્રદ્ધાપૂર્વક કરવી. એક વાર અંતરાત્મા જાગી ઊઠે પછી. માર્ગ સરળ છે. ૦ ધ્યાન એ ચિત્તની નિષ્કપ દશા છે ચિત્તસ્થિરતા થયા પછી ધ્યાનમાર્ગમાં સંકલ્પ-વિકલ્પને સહજ અંત થાય છે. સંકલ્પ-વિકલ્પ, કલ્પના કે પૂર્વ સંસ્કાર એ ભૂતકાળની સ્મૃતિમાંથી ઊઠતી એક પ્રકારની મદશા છે. તેમાં દીર્ઘકાલીન સંસ્કારે આ જન્મના સંસ્કારે, રૂઢિઓ, મિથ્યાગ્રહો, શુભાશુભભાવે વગેરેનું મિશ્રણ હોય છે. આવા મિશ્રિત ભાવે વગરની જે સભાવ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધ્યાન ઃ એક પરિશીલન કે મધ્યસ્થતા છે તે ચૈતન્યભાવ-પ્રજ્ઞા છે. જે સંકલ્પ આદિ કે વિચારેની શ્રૃંખલા સંગ પ્રમાણે બદલાયા કરે છે તે આત્મવિચારની શ્રેણિ નથી, તેમાં સંગે અને કાળ આદિના પરિબળને કારણે અબોધતા હોય છે. કેવળ વિચારોથી કે સંગેથી મપાય તે “સ” નથી. સત્ એ શુદ્ધ અસ્તિત્વ છે. ધ્યાનની નિષ્કપ - દશામાં તેને અનુભવ થાય છે. સામાન્યતઃ સ્થૂળ ભૂમિકાએ આપણું અભિવ્યક્તિ વિચાર અને વાણી દ્વારા થાય છે, આ પ્રવૃત્તિઓનું ચાલકબળ જે સ્વાર્થ, મમત્વ, અહમ કે આકાંક્ષાઓ પર આધારિત હોય તે અભિવ્યક્તિ પણ તેવા પ્રકારે થાય છે. આત્મપ્રદેશનું તેના સંગે કંપન થતાં બંધ-અનુબંધ થયા કરે છે. જ્યાં સુધી આવી પ્રવૃત્તિઓ અને પ્રકૃતિઓનું શમન થાય નહિ ત્યાં સુધી સુખ-શાંતિના પ્રયત્ન નિરર્થક છે. થાનના અભ્યાસ વડે યથાર્થ પુરુષાર્થ થાય તે મનની ચંચળતા શાંત થાય છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ છૂટતી જાય છે. આગળની ભૂમિકાએ ચિત્ત પ્રશાંત થતું જાય છે. ધ્યાનમાં ચિત્તની દશા નિષ્કપ રહે છે. ધ્યાનાંતર થયા પછી પણ જ્ઞાની જ્ઞાનની ઉપાસનામાં રત હોય છે. ધ્યાન અને જ્ઞાનરૂપ તે પરિણામની અસર આત્મામાં સંવેદનરૂપે રહેતી હોવાથી સાધક-જ્ઞાનીને સમગ્ર વ્યવહાર વ્યગ્રતારહિત, સમ્યક્ પ્રકારે સહજપણે થતું રહે છે. જ્ઞાન ધારાની ચોકી જ એવી રહે છે કે ઉપગની શુદ્ધતા ટકી રહે છે, એ જ ચિત્તની સ્થિરતા છે; અને એને પ્રગાઢ અનુભવ એ ધ્યાનસમયની ચિત્તની નિષ્કપ દશા છે, અને એ જ્ઞાનીજનેના જ્ઞાનને વિયષ છે. તેનું ચિંતન-મનન એ સાધકે માટે કલ્યાણકારી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનપ્રવેશની ધ્યાનમાર્ગના પ્રસ્તુત ગ્રંથમાં આગળના સ્વાધ્યાયમાં સાધકની ભૂમિકા વિષે કેટલીક વિચારણા રજૂ થઈ છે. છતાં આ સ્વાધ્યાય પ્રાગાત્મક અને પુરુષાર્થરૂપ હેવાથી સાધક માટેની ઉચિત ભૂમિકાને અહીં વિસ્તૃતપણે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અભ્યાસના ઊંડાણ માટે કેટલીક જરૂરી. વિગતેનું પુનરાવર્તન થયું છે, છતાં તેને મનનપૂર્વક અભ્યાસ કરવાથી તે રસપ્રદ નીવડશે અને હિતકારી થશે. માટે સાહસ કરીને પ્રગ-સાધક થવું, જેથી માનવજન્મરૂપી મેળે અવસર સફળ થાય, જીવ્યું સાર્થક થઈ જાય. ધ્યાનમાર્ગના સાધક માટે આત્મતત્વને નિર્ણય અને શ્રદ્ધા, પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને ભક્તિ, જગતના સંબંધે અને વ્યવહારમાં સમતા અને મૈત્રીભાવ, આ અગત્યનાં અંગે છે. ધ્યાનપ્રવેશની ભૂમિકા અને દૈનિક ઉપક્રમ તત્વને યથાર્થ બેધ અને આત્મવિશુદ્ધિ તે સાધનાને પામે છે. વળી સુવિચાર, સદાચાર, સાત્વિકતા, સત્યપ્રિયતા અને સૌ પ્રત્યે સભાવ આ સઘળાં પ્રેરકબળે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ "૧૫૮ ધ્યાન એક પરિશીલન જ્યારે અંતર્મુખતા, આત્મભાવના અને આધ્યાત્મરુચિ જેવા ભાવે તે ધ્યાનસાધનાના સાક્ષાત્ અંગરૂપ જ છે. જગતનાં પાર્થિવ સુખે પ્રત્યેથી યથાશક્તિ વિમુખતા તે સાધકને ઔદાસીન્યભાવ છે– અનાસક્તિ છે, તે વડે ધ્યાનાભ્યાસને સુખદ પ્રારંભ થાય છે અને સફળતા પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનીઓએ આ માર્ગ માટેની કેટલીક સીમાઓ આંકી છે તેનું યથાશક્તિ અને યથામતિ પાલન કરવું એ સાધક માટે જરૂરી છે. ૦ સાધકની મનોભૂમિકા–પાત્રતા - ધ્યાનમાર્ગને સાધક સન્માર્ગને અનુસરનારો, સદાચારી અને નીતિમાન હશે. - જીવનનિર્વાહનાં સાધનોમાં વૃત્તિસંક્ષેપી અને સંતોષી હશે. - કદાગ્રહથી, કુટેવોથી અને વ્યસનથી મુક્ત હશે. - આહારવિહારની ક્રિયાઓમાં જાગ્રત અને નિયમિત હશે. – વિષયમાં અને કષાયમાં મંદપરિણમી હશે. - આરંભ પરિગ્રહનો સંક્ષેપ હશે, તેની નિવૃત્તિને અભિલાષી હશે. – દેહભાવ અને આત્મભાવને ભિન્ન જાણનારે-વિચારનારે હશે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવથી ભાવિત હશે. - આત્મા પ્રત્યે જાગૃતિ, જગત પ્રત્યે મૈત્રી અને પરમાત્મા પ્રત્યે પ્રીતિ રાખવાવાળે હશે. - સત્સંગ અને સ્વાધ્યાયપ્રિય હશે. - એકાંતને અને તીર્થપ્રવાસને ઉદ્યમી હશે. – હિત, મિત અને અ૫ભાષી હશે. – ગુણવાન પ્રત્યે આદર-સન્માનવાળે હશે. -- ગૃહસ્થને ગ્ય દાન-દયાદિમાં પ્રવૃત્ત હશે. - પરિવાર સાથે સમતાભાવે વ્યવહાર કરતા હશે. - પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપાને ભાવ રાખવા પ્રયત્નશીલ હશે. – મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં શુદ્ધિવાળો હશે. - સર્વજ્ઞ કથિત તની શ્રદ્ધાવાળે હશે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનપ્રવેશની ભૂમિકા - - આત્માની ઉપાદેયતાની રુચિવાળા હશે. અહમ્ અને મમત્વ પ્રત્યે ઉદ્દાસીન હશે. આત્મકલ્યાણના અને મુક્તિના અભિલાષી હશે. સાધકનું જીવન આવા સદ્ગુણાથી સંપન્ન હશે, તે પછી ધ્યાનના અભ્યાસકાળમાં તેના ઘણા અંતરાયે સહેલાઈથી દૂર થઇ જશે. ૦ પ્રથમ કદમ સાચી દિશામાં ઉપાડવું ઉપરનું કથન જોઈ કોઈને પ્રશ્ન થાય કે કદાચ મૂંઝવણ પણુ થાય કે, આ તે કપરું કામ છે. જેમ લાડુ બનાવવા ઘી, ગળપણુ, લાટ ઈત્યાદિ સાધનસામગ્રીની જરૂર રહે છે તેમ દરેક કાર્ય સિદ્ધ થવા તેને યાગ્ય સામગ્રીની આવશ્યકતા રહે છે. લેટને બદલે કેઈ કુશ્તીના લાડુ બનાવે તો ગોળ અને ઘી બગડે, તેમ ધ્યાનમા માં પ્રવેશ પામવા હાય, અને જો મન અશુદ્ધ, જીવન દંભી, વ્યવહાર અસમતાલ કે ચિત્ત ચંચળ હાય તે ધ્યાનના યથાર્થ અભ્યાસ સંભવ નથી. અસંગતપણે કરેલા પરિશ્રમ કુશ્તીના લાડુ જેવા થાય છે. ૧૫૯ એક વાર આ માની જિજ્ઞાસા જાગે અને સાચી દિશામાં પ્રથમ કદમ ઊપડે તે પછી ખીજાં કદમ ઉપાડવાં મુશ્કેલ નથી. આ મા` જ એવા છે કે આત્માની સભાનતા થતાં યાગ્ય વાતાવરણ, મા દશક સત્સ ંગ કે સત્પ્રસંગ જેવાં સાધને તેને આકર્ષી લે છે. એક વાર આત્મશક્તિના નિર્ણય, સાચા સુખની અભિલાષા અને સત્ પુરુષની શ્રદ્ધા થવી જોઈએ. પછી જેમ જેમ સાધક આગળ વધશે તેમ તેમ આત્મશક્તિ અનવરતપણે પ્રગટતી જશે અને સહેજે સહેજે ધ્યાનમા નુ ક્રમિક આરાધન થતું રહેશે. એ આરાધન જ જીવનના પ્રાણ બની રહેશે. શરીરના પોષણ માટે જેમ આહારાક્રિને નિત્યક્રમ હોય છે તેમ અંતરંગના, જીવનશુદ્ધિના કે પરિભ્રમણુસમાપ્તિના માગે સાધનાના ઉપક્રમ તે નિત્યક્રમ બની જવા જરૂરી છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દયાન એક પરિશીલન. હવે આપણે પ્રવેગાત્મક ઉપક્રમની વિચારણા નિષ્ઠાપૂર્વક અને ઉમંગથી કરીએ. લેખનમાં તે લાંબી લાગશે પણ અહીં આપેલી કેટલીક વિગત સમજવા માટે જરૂરી છે. કમને પ્રારંભ થતાં જીવનમાં હળવાશ લાગશે અને આનંદની પ્રાપ્તિ થશે. એટલે જરા નિરાંત. મળી કે ચિત્ત તે પ્રત્યે આકર્ષાયેલું રહેશે તે અનુભવ સાધકને થાય છે. અનુભવી સદ્ગુરુ કે માગદર્શકથી પ્રેરણું પામી વિનયાન્વિત થઈ ઉમંગપૂર્વક શુભારંભ કરે. સ્થળ વગેરે પણ પ્રેરણા મળે તેવાં પસંદ કરવાં. પતિવ્રતા સ્ત્રી પિતાના પતિ પ્રત્યે જે ઉલ્લાસ, આનંદ, ગંભીરતા, પરમ પ્રેમ અને સમર્પણભાવ રાખે છે તેથી પણ સવિશેષ સમર્પણદિ ભાવ વડે ધ્યાનમાગ પ્રત્યે પ્રયાણ કરવું. તન મન, ધનથી આ ઉપક્રમનું સેવન કરવું. પગે ઘુંઘરું બાંધ મીરાં નાચી રે.... મન સાથે પૂર્ણભાવે કલાક બે કલાક ધ્યાનના અભ્યાસમાં તન્મય થઈ જવાથી આત્મા આનંદથી નાચી ઊઠશે અને મીરાંનું આ પદ આત્મસાત થતું અનુભવાશે, તેમાં નિઃશંક રહેવું. જો કે તે અનુભવ યથાપદવી થવાની સંભાવના છે. શ્રદ્ધાળુ આત્માઓ શુભકાર્યમાં પરમાત્માનું કે ઇષ્ટમંત્રનું સ્મરણ કરી કાર્યને આરંભ કરે છે, તેમ આત્મકલ્યાણના આ માર્ગમાં પરમાત્માનું સ્મરણ કરી શુભારંભ કરે. આ યાત્રામાં વયની મર્યાદા નથી, લિંગને ભેદ નથી. જો કે યુવાવયમાં કરેલે પુરુષાર્થ શીધ્ર સાધ્ય બને છે, છતાં કોઈ પણ વયે પ્રારંભ થઈ શકે છે. તેમાં સ્ત્રી-પુરુષ, યુવાન-વૃદ્ધ, રંક-શ્રીમંત, સાધક-સાધુ ઈત્યાદિ સર્વને માટે યથાપદવી સ્થાન છે. ૦ દૈનિક જીવનમાં ધ્યાનને ઉપક્રમ ૦ સમય : બ્રાહ્મમુહૂર્તમાં ૩ થી ૪-૩૦ ને સમય શ્રેષ્ઠ છે. આ સમયે જેટલી સ્થિરતા હોય તેટલે કમ લે. આ સમયે Rય છે કે સમય શ્રેષ્ઠ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનપ્રવેશની ભૂમિકા ૧૬૧ અત્યંત શાંતિ હોય છે. વાતાવરણમાં શુદ્ધતા હોવાથી ચિત્તસ્થિરતામાં શુદ્ધિ અને એકાગ્રતા સહજ થઈ શકે છે. છતાં સાધકે ભૂમિકા પ્રમાણે સમયનું આયોજન કરવું. તેમાં નિયત સમય અને નિયત ક્રમ રાખ. આટલે વહેલે અનુકૂળ ન હોય તે સવારે ૫ થી ૭ ની વચ્ચે અને સાંજે ૯ થી ૧૦ ની વચ્ચેનો સમય ગોઠવી લેવો. જેમ જેમ રુચિ વધે તેમ તેમ સમય વધારતા જવું. આ માર્ગની સાધનામાં જીવન પૂર્ણ થાય તે પણ તે ન્યૂન છે. છતાં ગૃહસ્થ સાધકે નિત્ય એકથી ત્રણ કલાકને સમય ફાળવવો. અનંત વાર દેહને અથે આત્મા ગાળે છે, જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મ-વિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ, એકમાત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” –શ્રીમદ્ રાજચંદ્રજી બહેને વહેલી સવારને અને બપોરને સમય ગોઠવી શકે. મન વ્યગ્ર રહે કે શાંતિ ન હોય તે બેસવાને સમય ભારરૂપ લાગે છે. મનની સ્થિરતા રહે તે નિયત સમય ગઠવવે. તે સમયે જાગ્રત રહેવું. પ્રમાદ અને સુસ્તી ત્યજવાં. ૦ દેહશુદ્ધિ અને હળવાપણું દેહના બાહ્ય સાધન વડે આ પરમધ્યેય સાધ્ય કરવું છે, તેથી દેહની શુદ્ધિ માટે ગૃહસ્થ સ્નાન કરવું ઉચિત છે. છેવટે હાથ-પગ અને મુખની શુદ્ધિ કરી લેવી. વસ્ત્રો શુદ્ધ, ઢીલાં અને સફેદ રાખવાં. ધ્યાનમાં બેસતાં પહેલાં સુસ્તીથી મુક્ત થવા તથા શરીરની જડતા દૂર કરવા પાંચેક પંચાંગ નમસ્કાર કે સૂર્યનમસ્કાર અથવા હળવાં એક-બે આસને કરવાં, જેથી દેહ શિથિલ થતાં ધ્યાનની મુદ્રામાં સ્થિરતા રહેશે. ૧૨. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ધ્યાન ઃ એક પરિશીલન ૦ સ્થળ : ધ્યાનના અભ્યાસનો આરંભ એકાંત સ્થળે, તીર્થ સ્થળે, ખુલ્લી જગામાં કે ઉઘાન જેવાં પવિત્ર સ્થળમાં કરે ઉત્તમ છે. ગૃહસ્થે શક્ય તેટલા દિવસ (સાતથી એકવીસ દિવસ) નિવૃત્તિનો સમય લઈ અભ્યાસના વર્ગોમાં કે માર્ગદર્શકની નિશ્રામાં વરસમાં બે વાર જરૂર જવાનું રાખવું. અથવા ગૃહસ્થને આવે અવકાશ ન હોય તે પિતાના નિવાસે શક્ય હોય તે નાની સરખી એક ઓરડીમાં મંદિર (પવિત્ર વાતાવરણ) જેવી ભાવનાથી આજન કરવું. તેમાં પરમાત્માનાં, સદ્ગુરુનાં, વગેરેનાં સુંદર અને સાદાં પ્રતિમા કે ચિત્રપટ રાખવાં, અને તેમની ભાવપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. આ જગ્યાએ ગ્રંથ, આસન, માળા જેવાં ઉપગી સાધન સિવાય કંઈ રાખવું નહિ. આ પવિત્ર સ્થાનમાં સંસાર-વ્યવહારની વાત કરવી નહિ કે આહાર-પાણી ન લેવાં. ધ્યાન મૌન, સ્વાધ્યાય કે સત્સંગ પૂરતે જ તેને ઉપયોગ મર્યાદિત રાખવે. શક્ય હોય તે એ ખંડમાં લીલાં કે સફેદ પાથરણું અને પડદા રાખવાં, જેથી ખંડમાં પ્રવેશ કરતાં સૌમ્ય અને શાંત વાતાવરણને અનુભવ સહેજે થતું રહેશે. આ પછી આસનસ્થ થતાં ચિત્તની એકાગ્રતા સાધવામાં સરળતા રહેશે, આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોય તે ઘણું સહાયક થશે. ધૂપ દીપ વડે વાતાવરણની શુદ્ધિ જાળવવી. આવી શકયતા કે સગવડ ન હોય તે ઘરના એક ખૂણામાં શાંતિથી ચિત્રપટ સામે બેસી શકાય તેવું આયોજન કરવું. છેવટે અગાસી કે ખુલ્લી જગા પસંદ કરવી. તે પણ ન થઈ શકે તે આસપાસમાં કઈ સત્સંગી મિત્રને ત્યાં કે જ્યાં ધ્યાનને યોગ્ય વાતાવરણ મળે ત્યાં નિયત સમયે આ કમને અભ્યાસ કરે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનપ્રવેશની ભૂમિકા ૦ આસન બેસવા માટેનું આસન, ઋતુ પ્રમાણે સુતરાઉ કે ગરમ રાખવું. લીલા કે સફેદ રંગ પસંદ કરવા. પદ્માસન, સ્વસ્તિકાસન કે સિદ્ધાસન જેવાં આસનામાં બેસી શકાય તેમ શરીરને કેળવવુ. છેવટે સાદી પલાંઠી વાળીને, ધારેલા સમયે સ્થિરપણે બેસી શકાય તેવું સુખકર આસન પસંદ કરવું. કરોડના ભાગ ટટ્ટાર, ડોક સીધી, પેટના ભાગ અંદર, છાતી જરાક અહાર, શરીરને જરાય દુમાણુ કે ખેંચ ન પડે તેમ સ્થિર બેસવું. પંચાંગ નમસ્કારથી શરીર હળવું બન્યુ હશે. મૌનથી વાણી-વિચાર શાંત થયાં હશે. હવે ચિત્તને સ્થિર કરવા માટે ચિત્રપટ જેવા કોઇ એક સાધનનું અવલંબન લેવુ' અને શકય તેટલેા સમય એક જ આસનમાં સ્થિરતાથી બેસવું. આમ ત્રણે ચાગની સ્થિરતાના અભ્યાસ થતા જશે અને ચિત્તમાં આન'ના અનુભવ થશે. • ધ્યાન માટેના આલમનના પ્રકારા હે પ્રભુ આનદદાતા જ્ઞાન હમ દીજીયે, શીઘ્ર સારે દુાંકા દૂર હમસે કીજીયે. લીયે હમકો શરણુ મેં હમ સદાચારી બને, બ્રહ્મચારી ધર્મરક્ષક વીર વ્રતધારી અને. પ્રેમસે હમ ગુરુજનાંકી નિત્ય હી સેવા કરે, સત્ય ખેલે ઝૂઠ ત્યાગે મેળ આપસમે' કરે. નિંદા કિસી કી હમ કીસીસે, ભૂલકર ભી ના કરે, દિબ્ય જીવન હે હમારા, તેરે ગુણ ગાયા કરે. ૧૬૩ • શ્વાસઅનુપ્રેક્ષા કે દીઘ શ્વાસ મનને પવનવેગી કહ્યું છે. તેથી યાગીઓ પ્રથમ પ્રાણાયામ વડે શ્વાસના જય કરી મનેાજય કરે છે. વાસ્તવિક રીતે મન આત્મજ્ઞાન વડે વશ થઈ શકે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ધ્યાન ઃ એક પરિશીલન પરંતુ પાત્ર થવા માટે તથા સ્થિરતા માટે બાહ્ય અવલંબનની પણ કંઈક આવશ્યકતા રહે છે. શ્વાસ એ તદ્ન નજીક શરીરમાં રહેલું પ્રાણતત્ત્વ છે. વળી શ્વાસ ઇદ્રિયાદિના વિષયે કરતાં નિર્દોષ છે. તે સહજપણે આવે છે અને જાય છે. - દીઘશ્વાસ કે શ્વાસઅનુપ્રેક્ષા તે, પ્રારંભિક અવલંબનરૂપ ઉપયોગી ક્રિયા છે. નાભિમાંથી ઊંડો શ્વાસ લે, તેને મસ્તકની મધ્યમાં સહસ્ત્રારચકમાં લઈ જવાને ભાવ કરી પછી અતિ મંદ ગતિએ પાછું વાળી નાભિકમળમાં લાવ. આમ પુનઃ પુનઃ શ્વાસપ્રશ્વાસ સાથે ચિત્તને સંલગ્ન રાખવું. શ્વાસનું નિરીક્ષણ કરવું, આમ પાંચથી પંદર વખત કરવું. જેથી, મન કે જે બહાર ભમતું હોય છે તે શ્વાસ સાથે જોડાઈને મર્યાદામાં આવશે. વળી વચમાં વિચારની સાથે મન દોડે ત્યારે પ્રયત્ન કરીને પુનઃ શ્વાસ સાથે તેને જોડવું અને શ્વાસના આવાગમનને નિહાળવું. પ્રાણાયામ ઘણું પ્રકારના છે. સામાન્ય સાધકને આટલું પ્રજન પૂરતું થઈ પડશે. મનમાં ઊઠતા વિચાર અને શ્વાસને એક પ્રકારને તાલબદ્ધ સૂફમ સંબંધ છે, તેથી મનને લયબદ્ધ કરવા પૂરતે શ્વાસને આધાર કેટલેક અંશે ઉપગી છે. ૦ મનની શાંતિઃ શ્વાસ સાથે કંઈક શાંત થયેલું મન હવે શાંતિથી બેસવામાં સહયોગ આપશે, છતાં વચમાં જે જે વિચારે આવે તેને જોવા અને શ્વાસની જેમ શાંતિથી પસાર થવા દેવા. વળી મનની ચંચળતા થાય ત્યારે તેને પુનઃ શ્વાસ સાથે જોડવું. આમ મનને શાંત રાખવું. શ્વાસ સાથે જોડીને શાંત તથા તાલબદ્ધ કરવા પ્રયત્ન કરે. - ૦ મંત્ર-જપ કે દેવનિરૂપ અવલંબન : બીજું અવલંબન મંત્રાદિનું લઈ શકાય. મંત્રાક્ષર ટૂંકા રાખવા. જેમ કે હમ અહમ નમઃ વગેરે પિતાના ઇષ્ટમંત્રને પ્રથમ પ્રગટ ઉચાર Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ ધ્યાનપ્રવેશની ભૂમિકા કરે, તેની સાથે શ્વાસની તાલબદ્ધતા જાળવવી. જેમ કે ઊંડા શ્વાસ લીધા પછી એ.........મ . સ હ . ...મ .ના ઉચ્ચાર સાથે શ્વાસ ધીમે ધીમે ઊતરતે જશે અને નાભિકમળમાં સ્થિર થશે. આમ મંત્રના આરેહઅવરોહની એકલતા સાથે જપ કર. મનને મંત્રના વનિ સાથે જોડેલું રાખી શકાય. બે-ત્રણ મિનિટ આમ કર્યા પછી અપ્રગટ જપ કરે. તે પછી જપના કેવળ રણકારને ધારણ કરી શાંત બેસવું. લાંબા સમયના અભ્યાસથી અજપાજાપ સાધ્ય થાય છે, જે શ્વાસની જેમ સહેજે થતો રહે છે. આને નાદઅનુપ્રેક્ષા કહી શકાય, તેને અભ્યાસ દઢ થતાં અનાહત્ નાદ – વિના પ્રયાસે સહજ નાદ – સાધ્ય થાય છે. વળી મન ચંચળ થાય તે પુનઃ પ્રગટ મંત્રને ઉચ્ચાર કરી મનને તેની સાથે જોડવા પ્રયત્ન કરે. જપ એ પદસ્થ ધ્યાનને એક પ્રકાર ગણાય છે. ભક્તિપદે ઃ ભક્તિનાં પદો દ્વારા સત્પુરુષના ગુણેનું કીર્તન પ્રગટપણે ગુંજન કરીને કરવું. આવાં કીર્તનમાં ભાવને જોડવાથી મન શાંત થાય છે. પદસ્થધ્યાનને આ એક પ્રકાર છે. દષ્ટિની સ્થિરતા – ત્રાટકઃ કે, ત, બિંદુ કે બાલસૂર્ય જેવા આલંબન પર દૃષ્ટિને ભૂમિકા અનુસાર પાંચથી ત્રીસ મિનિટ સુધી સ્થિર કરવી. પ્રારંભમાં એકથી પાંચ મિનિટ ચક્ષુ અપલક રહેશે. વળી વચમાં ચક્ષુ બંધ કરી જેના પર દષ્ટિ સ્થિર કરી હોય તે પદાર્થને દૃષ્ટિમાં સ્થાપન કરેલે રાખો. અભ્યાસ વડે તે તે આકૃતિ સહજ ઉપસેલી રહેશે. વળી તે આકૃતિ અદશ્ય થાય ત્યારે ફરી ચક્ષુ ખેલીને દષ્ટિ સ્થિર કરી પદાર્થને કે ચિત્રપટને દૃષ્ટિમાં સ્થાપન કરવું. અથવા પિતાના નાસાગ્રે, આજ્ઞાચક્ર, સહસ્ત્રાર કે હૃદયચક જેવાં સઘનકેન્દ્રો પર મન અને દૃષ્ટિને સ્થિર કરવાથી પ્રારંભમાં ચિત્તની ચંચળતા મંદ થાય છે. અનેક પદાર્થો પ્રત્યે ભ્રમણ કરતું મને કંઈક Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ધ્યાન ઃ એક પરિશીલન સકાચ પામી સ્થિર થાય છે. આને પિંડસ્થ ધ્યાનના પ્રકાર કહી શકાય. અથવા પરમાત્મા કે સદ્દગુરુનાં ચિત્રપટ : તેમનાં ચક્ષુ, ભાલ, મુખકમળ કે હૃદયકમળ પર દૃષ્ટિની સ્થિરતા થઈ શકે. તેમની સાક્ષાત્ ઉપસ્થિતિને ભાવ ધારણ કરવા. તેમના ગુણાની અનુમેાદના કરવી, અને ઉપર મુજબ પુનઃ પુનઃ અભ્યાસ કરવા. આને રૂપસ્થ ધ્યાનને પ્રકાર કહી શકાય. પરમાત્મચિંતન: પ્રારંભમાં પરમાત્માને પ્રાના કરવી. હે ! પરમાત્મા, આ સંસારચક્રથી મુક્ત થવા મને તારાં ચરણુકમળને પાત્ર થવા કૃપા કર, તારા હૃદયકમળમાં મારું ચિત્ત સંલગ્ન રહેા. તારા શુદ્ધ સ્વરૂપનું દર્શન મને પ્રાપ્ત થાઓ. “તારાથી ન ફાઈ અન્ય સમર્થ દિનના ઉદ્ધારનારા પ્રભુ, મારાથી ન કોઈ અન્ય પાત્ર જગતમાં જોતાં જડે હે વિભુ ! મુક્તિ મગળસ્થાન તેાય મુજને ન ઇચ્છા લક્ષ્મી મેાક્ષ તણી આપા સભ્યત્ત શ્યામ જીવને તેા તૃપ્તિ થાયે ઘણી,” —શ્રી રત્નાકરપચીસી. વિવિધ પદો વડે અરજી કરવી અને પ્રભુમય થવા પ્રયત્ન કરવા. પદોના ગુંજારવ અહેનિશ ચિત્તમાં ગુયા કરે તેવા ભાવેથી મનને સભર રાખવું. અભ્યાસ વડે ગુજારવ શાંત થઇ, આત્મા જ્ઞાનરૂપે પ્રગટ અનુભવમાં આવશે આવે. આંશિક અનુભવ તે આનંદનુ પ્રસ્ફુટિત ઝરણું છે. આત્માને પરમાત્મારૂપે પ્રગટ થવાની આ ઉત્તમ સમર્પણભાવના છે. પરમાત્માના સાતિશય ગુણા જ ચિત્તને આકષી લે છે. આને રૂપસ્થ ધ્યાનના પ્રકાર કહી શકાય. વન-ઉપવન, સરિતા, સાગર કે પવિત્રભૂમિ – પહાડ જેવાં સ્થળોએ એકાંતમાં સાધક નિરાકાર સિદ્ધપરમાત્માનું ધ્યાન કરી શકે. આ રૂપાતીત ધ્યાનના પ્રકાર છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનપ્રવેશની ભૂમિકા ૧૬૭ ચિત્તની વિશેષ સ્થિરતા પછી રૂપાતીત ધ્યાનની ભૂમિકા હોય છે. સામાન્ય સાધક આવા કુદરતી સ્થળે નિર્દોષ, શાંત અને પવિત્ર વાતાવરણમાં શાંત થવાનો પ્રયત્ન કરે તે સહેજે શાંતિ અને સ્થિરતા અનુભવી શકે છે. સ્વરૂપચિંતન: ચિત્તને સ્વભાવ ચિંતન કરવાનું છે, પણ સ્વરૂપચિંતનને અભ્યાસ ન હોવાથી તે પરરૂપનું ચિંતન કરે છે. પૂર્વના સંસ્કાર મેગે ચિત્ત જગતના પદાર્થો પ્રત્યે આકર્ષિત થઈ તે તે પદાર્થોનું ચિંતન સતત કર્યા જ કરે છે. તે પદાર્થોનું સ્વરૂપ અનિત્ય હેવાથી ચિત્ત સ્થિરતાને પામતું નથી. માટે નિત્ય એવા આત્મારૂપી પદાર્થ પ્રત્યે મનને રૂપાંતર કરી સ્થિર કરવાનું છે. પ્રથમ ચિત્તને સંકેત આપ કે “હું” શુદ્ધ છું, બુદ્ધ છું. નિરંજન નિરાકાર છું. આમ સ્થિર પદાર્થનું અવલંબન શ્રેષ્ઠ છે. અથવા હું દેહ નથી, જગતના કોઈ પદાર્થો મારા નથી. ઇંદ્રિયે કે મન હું નથી. અહમ, મમત્વ મારે સ્વભાવ નથી. સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, ધાન્ય સંયેગી પદાર્થો છે. સાગને સમય પૂરે થતાં આ સંબંધે પૂર્ણ થાય છે. નિશ્ચયથી હું તેમને સ્વામી, કર્તા કે ભક્તા નથી. આવી ભાવનાઓનું ચિંતન કરવું તે એક પ્રકારનું અવલંબન છે. જેમાંથી નિરાલંબન પ્રત્યે જવાય છે. આ પ્રકારના અવલંબનનું સેવન કરતાં કઈ પણ પ્રકારની ક્રિયામાં સંઘર્ષ થવા ન દે. અનાગ્રહી થઈને અનુષ્ઠાન કરવાં. સહજપણે, સરળતાપૂર્વક, અનુકૂળતા પ્રમાણે પ્રસન્નભાવે ધ્યાનમાગમાં પ્રવેશ કરે. આંતરબાહ્ય વાતાવરણ જ એવું રાખવું કે ચિત્ત સહેજે શાંત થઈ જાય. જે ક્રિયામાં સહજપણે ન ટકાય ત્યાં ક્રિયાનું રૂપાંતર કરવું; પણ રૂઢિગત કે કિયાના સમયને આગ્રહ રાખીને એક જ ક્રિયાને શુષ્કપણે વળગી રહેવું નહિ. યથાસમયે સસાધનની મર્યાદામાં રહીને ફેરફાર કરે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનઃ એક પરિશીલન એકતાનું સ્વરૂપ ધ્યેય – શુદ્ધાત્મા ધ્યાતા – મન-ઉપગ ધ્યાન – ચિત્તની સ્થિર થવાની ક્રિયા ધ્યાનદશા – ત્રણેનું એકત્વ. સ્વનિરીક્ષણઃ સ્વ-નિરીક્ષણ એ દોષને જાણવા અને દૂર કરવા માટે તથા ગુણેને જાણવા અને તેને સમૃદ્ધ કરવા માટે ચિંતનરૂપે એક ઉત્તમ પ્રાગાત્મક ઉપાય છે. પરમાત્માના અને આત્મસ્વરૂપના ચિંતનરૂપ શુદ્ધ અવલંબન દ્વારા સાધકનું ચિત્ત તટસ્થ નિરીક્ષણ કરવા એગ્ય થઈ જાય છે. તેથી વર્તમાનની દશા જેવી છે તેવી જાણી શકાય છે. તેમાં દોષ પ્રત્યે સ્વબચાવ અને ગુણ પ્રત્યે ગૌરવ પ્રાયે ઉત્પન્ન થતાં નથી. સ્વનિરીક્ષણની એ ખૂબ જ સાધકને નિર્દોષ, નિષ્કપટ અને સૌમ્ય થવામાં સહાયક થાય છે. જે વર્તમાનમાં હું લેભી, કામી, કપટી, ક્રોધી, દ્વેષી, રાગી કે કઈ પણ મલિન વૃત્તિવાળે હેલું, અથવા પૂર્વગ્રહવાળે કે આવેશવાળે હોઉં તે દિનચર્યા એવા ભાવો વડે મલિનતા પામે છે, અને તેવી દશામાં સાધક શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરવા જાય તે તેને ધ્યાનની અનુભૂતિ થઈ શકતી નથી. “હું શુદ્ધ આત્મા છું તે શબ્દોચ્ચાર કેવળ કલ્પના જ રહે. તટસ્થ સ્વનિરીક્ષણ દ્વારા સભાનતા આવે છે. સભાનતાને અભ્યાસ આ દેને છેદ કરવાનું એક ઉત્તમ શસ્ત્ર છે. દેને આત્યંતિકપણે છે કે તે જ શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપનું સહજ ભાન તે પણ એક પ્રકારનું ધ્યાન છે. કામ, ક્રોધાદિ કે અન્ય પ્રકારના વિચારોથી સ્થૂળપણે મન મલિન જ હોય ત્યાં સુધી અંતમુખતા સાધ્ય થઈ શકતી નથી, અને અંતરમાં ડૂબકી માર્યા વગર, અંતરભેદ જાગૃતિ થયા વગર Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ધ્યાનપ્રવેશની ભૂમિકા અખંડ શુદ્ધ ચેતનાને સ્પર્શ થતું નથી. મનની ક્ષુબ્ધ અને ચંચળવૃત્તિને કારણે શુદ્ધ ચેતનાને પ્રવાહ અખંડ હેવા છતાં વ્યવહારમાં તે ખંડિતપણે – અશુદ્ધપણે પ્રગટ થાય છે તેથી આત્માનું સત્ પ્રગટપણે અનુભવમાં આવતું નથી. બહિર્ગામી આત્મા અસહ્માથી ગ્રહાયેલું છે તેથી સામાન્ય સાધક સત્ નું દર્શન પ્રાપ્ત કરી શકતા નથી. સાધનાના બળે, સ્વનિરીક્ષણ દ્વારા ચેતનપ્રવાહ રૂપાંતર પામે ત્યારે જીવ અંતરગામી થાય છે. ત્યાર પછી તે આત્મા પરમાત્મારૂપે પ્રગટ થવાનું સત્ત્વ કમે કરીને પ્રાપ્ત કરે છે. ત્રણ અવસ્થામાં આત્મા એ જ છે. પરંતુ શુદ્ધાશુદ્ધ ભાવને કારણે તેની વર્તમાન અવસ્થામાં ભેદ પડે છે. વર્તમાનની દશા દોષયુક્ત છે. સાક્ષીભાવ વડે નિરીક્ષણને અભ્યાસથી દોષને વિલય થાય છે. એકાંતમાં સ્વનિરીક્ષણ દ્વારા મનનું તટસ્થ સંશોધન એ એક પ્રકારની આત્મજાગૃતિ છે. અનંતકાળના અસંસ્કારયુક્ત મનનું સંશોધન ઘણું સામર્થ્ય માગી લે છે. કારણ કે પુષ્ટ થયેલા પુરાણુ દોષને મન એકદમ સ્વીકારતું નથી. કંઈક છલના કરીને દેષ પ્રત્યે પક્ષપાત કરી લે છે. જેમ કે મન કહે છે કે મને અભિમાન નથી પણ સ્વમાન ખાતર આમ કરવું પડે છે. સૂફમ ઉપગ અને ચિંતન વડે આવી છલનાનું સંશોધન થાય છે. આ સંશોધન વડે સાધક શુદ્ધિની આડે આવતા અવરોધને જાણી શકે છે; તે દૂર કરવામાં શું નબળાઈ છે તેને જાણી લે છે. તેથી મનની વિશુદ્ધિ થતી રહે છે. જે પરિસ્થિતિ છે તેમાંથી બહાર નીકળતાં થોડો સમય લાગશે, પણ ધીરજપૂર્વક આ માર્ગમાં આગળ વધવું. સ્વનિરીક્ષણ જ્યારે સ્વજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પવન ફેંકાતાં જેમ કચરે ઊડી જાય છે તેમ દોષ દૂર જતા રહે છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.' –શ્રીમદ્ રાજચંદ્રજી રચિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, સાધનાના કામમાં જ દસેક મિનિટ સ્વનિરીક્ષણ કરવું. ચલચિત્ર જોતા હોઈએ તેવું જણાશે. દોથી દૂર થવાને ભાવ રાખો, - Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધ્યાન એક પરિશીલન કેવળ ખેદ ન રાખે કે હું પામર છું, અજ્ઞાની છું. આ હીનભાવ તે લઘુતાગ્રંથિરૂપ અવરેજ છે. દેષ જાણવા, તેનાથી મુક્ત થવું અને તે પછી દોષમુક્તિને આનંદ માણવે. મારું આત્મસ્વરૂપ કેમ પ્રગટે તે ઉલાસ રાખ. સ્વનિરીક્ષણના અંતે હળવા અને પ્રસન્ન ચિત્ત વડે તે ક્રિયા પૂરી કરવી. દિનચર્યામાં સભાનતાપૂર્વક વર્તન કરવું. એટલે સ્વનિરીક્ષણનું કાર્ય અલ્પાવિકપણે રહ્યા કરશે. હું આત્મા છું, સર્વથી નિરાળે છું તેવા શબ્દોચ્ચાર મનનપૂર્વક કરવા અને તે ભાવ સેવવો. જેથી સ્પીડ બ્રેકર વડે જેમ ગાડીની ગતિ મંદ થાય છે તેમ આવા ભાવે વડે મનની બહિર્મુખતાની ગતિ મંદ થાય છે. લેભાદિ કષા, આગ્રહ અને આવેશેની ગતિ મંદ થાય છે. સ્વનિરીક્ષણનું આ પરિણામ છે. સભાનતાનું આ સત્વ છે. ૦ સ્વાધ્યાય : સાધક-ગૃહસ્થ વ્યવસાયનું આયોજન જ એવું કરવું કે જેથી તેને સાધના માટે પૂરતે અવકાશ મળી રહે. આ માર્ગમાં સત્ શ્રતનું વાચન કે મનન એ અગત્યનું અંગ છે. અવકાશે. હંમેશાં સન્શાસ્ત્રને એકાંતમાં કે સમૂહમાં સ્વાધ્યાય કરે. વીતરાગમાર્ગને કે સ્વરૂપચિંતનને પ્રેરક બને તેવા ગ્રંથનું અધ્યયન કરવું. ધ્યાનમાં બેસતાં પહેલાં સ્વાધ્યાય કે પ્રાર્થના કરવાં જેથી તેમાંથી મનને ચિંતનોગ્ય સામગ્રી મળી રહે. સ્થિરતા સહિતને સ્વાધ્યાય. તે એક પ્રકારનું ધ્યાન છે. ૦ સ્થૂલ મૌનઃ સાધકને માટે મૌન પ્રાણવાયુ સમાન છે. નિત્યપ્રતિ એકાદ કલાકનું કે અવકાશ હોય તે પ્રમાણે મૌન રાખવું. સપ્તાહમાં એક દિવસ કે અહેરાત્ર મૌન રાખવું. મૌન વડે શક્તિને સંચય થાય છે, મૌન સમયે જરૂરી દૈહિક કિયા સિવાય અન્ય ક્રિયાઓ ત્યજવી. તેમાં સ્વાધ્યાય, ભક્તિ, વગેરે કરવા એકાંતમાં ધ્યાન, સ્વનિરીક્ષણ, ચિંતન કે લેખન જેવી પ્રવૃત્તિઓ કરવી. મૌનની ગહનતામાં આત્માના આનંદને સ્પર્શ થાય છે. મુનિઓને મૌનને આવો અનુભવ હોય છે. આગળ વધતાં રેજે છૂટક કે સળંગ ત્રણ કલાકનું મૌન લેવું. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ધ્યાનપ્રવેશની ભૂમિકા ૦ સૂક્ષ્મ મૌનઃ ઈદ્રિના વિષયથી પાછા વળવું. પ્રત્યાહારની નજીકનું આ સૂક્ષ્મ મૌન છે. મનના વિકલ્પ, વિચાર, વાસનાઓનું શમી જવું તે સૂક્ષ્મ મૌન છે. આ મૌન દ્વારા ધ્યાનનું દ્વાર ખૂલે છે અને ધ્યાનદશાની અનુભૂતિ થાય છે. ધ્યાનઃ ઉપર મુજબના નિત્યના અભ્યાસ પછી ધ્યાન” શું છે તેને વાસ્તવિક ખ્યાલ આવશે. એક જ વિષય પર અમુક સમયની ચિંતનરૂપ સ્થિરતાને ધ્યાન કહ્યું છે. આમ કરતાં બુદ્ધિપૂર્વકનું ચિંતન શાંત થયે કેવળ આનંદને અનુભવ રહે તે ધ્યાનદશાની સિદ્ધિ છે. તે પછી ચિત્તમાં આનંદની ધારા વહેતી રહે છે તે ધ્યાનનું સત્ત્વદર્શન છે, તેમ સુપ્રતીતપણે જાણવું. ધ્યાન પહેલાં એકાગ્રતા જરૂરી છે. લક્ષ એકાગ્રતા સુધીનું નથી. પ્રારંભમાં અનુભવાતા આનંદમાં પણ અટકી ન પડવું. પરંતુ મનની ભૂમિકાઓને વટાવી જ્ઞાતાદ્રષ્ટાભાવમાં જવાને પુરુષાર્થ સેવવે. તે પછી ધ્યાનની અનુભૂતિ સહજ છે. ધ્યાન” પ્રાથમિક ભૂમિકાએ મૌન કે એકાગ્રતાને અભિગમ રહેશે. દીર્ઘકાળના અભ્યાસે ધ્યાનદશાને અનુભવ થશે. ઉત્તમ સાધક-સાધુ જગત પ્રત્યે ઉદાસીન થઈ નિવૃત્તિ સાધી પવિત્ર સ્થળોએ ધીરજપૂર્વક અનુભવી જ્ઞાનીના સાન્નિધ્યમાં આ કાળે ધ્યાનમાગે પ્રવેશ પામી શકે છે. તે કારણે આચાર્યોએ ધ્યાન વિષે વિસ્તારથી વર્ણન કરેલું છે, જેને અભ્યાસ વિશિષ્ટ સાધકને પરિશિષ્ટ દ્વારા કે ગ્રંથે દ્વારા કરવા વિનંતી છે. ૦ સિદ્ધિઓના પ્રગટવા સમયનાં ભયસ્થાને આત્માનું અનંત સામર્થ્ય છે તે ચૈતન્યમય છે. અસત્-જડને જડનું સામર્થ્ય છે. આત્મા જડભાવે – અભાવે પરિણમે ત્યારે જડ-અસત્-માયા સર્વોપરિ રહે છે. જ્યારે સર્ષ ગૂંચળું વાળી પડ્યો છે ત્યારે બાળકે તેને પથ્થર મારશે, પણ જ્યાં સી ફૂફાડો કરશે ત્યાં સૌ બાળકે દૂર નાસી જશે. તેમ આત્માનું સામર્થ્ય સત્તામાં. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ધ્યાનઃ એક પરિશીલન ગૂંચળું વાળીને રહે તેય તે શક્તિરૂપે છે. જ્યારે તે પ્રગટ થાય છે - ત્યારે દોષે આઘાપાછા થઈ દૂર ચાલ્યા જાય છે. આત્માની શક્તિના પ્રગટ થવા સાથે વિવિધ પ્રકારનાં શુભ પુદ્ગલેના યોગે દૈહિક એટલે ત્રણે ગની શક્તિ ખીલી ઊઠે છે. તેને આત્મશક્તિ સમજવી તે ગંભીર ભૂલ છે. દેહની શક્તિઓ પ્રગટે ત્યારે લોકોમાં માન વધે છે. તે પરિસ્થિતિમાં લોકેષણામાં – માન કે પૂજામાં પડી શક્તિનું પ્રદર્શન ન કરવું. આ માર્ગ એ સૂક્ષ્મ છે કે સાધક અમુક સ્થાનેથી ચૂકે કે છેક નીચે ઊતરી પડે છે. મુંબઈ જતાં માર્ગમાં જે જે સ્ટેશને આવે તેને સૌ જુએ છે પણ વચમાં ઊતરી પડતા નથી, તેમ મુક્તિસ્થાને પહોંચવા યાત્રીને માર્ગમાં સિદ્ધિએનાં, માનાદિનાં સ્થાને આવે, તે જોઈ કે જાણી લેવાં, પણ નીચા "ઊતરીને માનાદિના પ્લેટફોર્મ પર આંટા ન મારવા કે કઈ સિદ્ધિરૂપી બાંકડા પર બેઠક ન લેવી. જે તેમ બન્યું તે ગાડી ઊપડી જશે. વળી ફરી એવી દશા આવતાં વાર લાગે છે. તે માટે સતત સાવધાન રહી કેવળ લક્ષ પ્રત્યે જ ઝૂકેલા રહેવું. એકાગ્રતા સાધ્ય થતાં સ્વયં દેહની ઉચ્ચ શક્તિઓ મધુર ધ્વનિરૂપે, પ્રકાશરૂપે, સુગંધરૂપે, કમળતારૂપે કે મુખરસરૂપે પ્રગટ થાય ત્યારે તેમને જાણી લેવી, પણ અગ્રિમતા ન આપવી કે પ્રસિદ્ધિ ન આપવી. ગુણેને સહન કરવાથી ગુણ વિકસે છે તેમ આ શક્તિઓનું છે. પ્રારંભ જ આત્મલક્ષે કરે અને અંતિમ ધ્યેય પણ તે ' જ રાખવું. | મન અને શરીરનું જેવું ઉત્થાન, તેટલા પ્રમાણમાં ધ્યાનમાં પ્રગતિ થાય. આત્મદશા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, નિદિધ્યાસન કરવાથી દેહભાવ ઘટે છે, માટે સતત સ્મરણમાં રાખવું કે હું દેહ • નથી, હું શુદ્ધાતમાં સ્વરૂપ છું. એવા સતત રટણમાં કેઈક પળો એવી આવશે કે સાધક શરીરથી મુક્ત છે, તેવી દશાને અનુભવ થશે. તીર્થાટન : દરેક સાધકે વર્ષમાં એકાદ વાર અનુકૂળતાએ -તીર્થ કે પવિત્રસ્થાનમાં એકાંત મળે તેવાં સ્થળોએ નિવૃત્તિ માટે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ધ્યાનપ્રવેશની ભૂમિકા અવકાશ રાખો. તે દિવસેમાં જરૂરી દિનચર્યા સિવાય ભક્તિ, સ્વાધ્યાય અને મૌન રાખવાં. ઉપર જણાવેલ કમ એકસાથે કરવાનું નથી. પરંતુ દીર્ઘશ્વાસ પહેલાંની હકીકતનું યંગ્ય આયોજન કર્યા પછી દરેક કામમાં પંદરથી વીસ દિવસને અભ્યાસ કરવો. જેમ કે દીર્ઘશ્વાસ સાથે મનની એકાગ્રતા કરી મંત્રજપ કે પદો દ્વારા ભક્તિ કરવી, પંદર મિનિટ શાંત એકાગ્ર થવા પ્રયત્ન કરે. દરેક ક્રમ પછી પંદર મિનિટ મૌનભાવે શાંતિથી બેસવું. બાળક પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે ત્યારે પહેલા ધોરણનાં પુસ્તકે મૂકીને બીજા ધોરણનાં પુસ્તકને અભ્યાસ કરે છે અને આગળનાં ધોરણમાં પાછળનાં ધોરણોનાં પુસ્તકને ત્યાગ કરે છે. પરંતુ મૂળ વસ્તુનું વિસ્મરણ કરતો નથી; જેમ કે ૧ થી ૧૦ના આંક, ક થી માંડીને પૂરી બારાખડીનું મરણ રાખે છે. કારણ કે તે અંક અને શબ્દો તે તે પંડિત થાય ત્યારે પણ તે જ રહેવાના છે. તેમ આ ક્રમમાં આગળ જતાં સ્થૂલ અવલંબનેને ત્યજી એકાગ્રતાના અભ્યાસને શ્રદ્ધાપૂર્વક દઢપણે ગ્રહી રાખો. દેખીતી રીતે કમ લાંબા લાગશે. પરંતુ અનંતકાળની ભ્રમણું અને અસમાંથી નીકળવા માટે કેમ લાંબે નથી. સાચી શ્ધા પછી ભેજનથી તૃપ્તિ થાય છે, તેમ અનંતકાળને સંસારને થાક આત્માના અનુભવથી ઊતરે છે, જીવન નિજ થતું જાય છે, નિર્દોષ થાય છે. આનંદ મંગળની સહજ ઉપલબ્ધિ થતી રહે છે. માટે ભૂમિકા પ્રમાણે આ ઉપક્રમનું સેવન કરવું તે આત્મહિત અર્થે છે. ૦ ભૂમિકા યોગ્ય પ્રકારે ગૃહસ્થ સાધકે નીચેના પ્રકારને અને કમને સમજી વિચારી. પિતાની શક્તિ અને મર્યાદા પ્રમાણે ગઠવી લેવા. પ્રથમ પ્રકાર : વ્યવસાયી-પ્રારંભિક સાધક માટે છે. દ્વિતીય પ્રકાર : કંઈક નિવૃત્ત અને જિજ્ઞાસાવાળા સાધક માટે છે. ત્રીજો પ્રકાર : આત્મસાધનાની જ અગ્રિમતાવાળા સાધક માટે છે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધ્યાનઃ એક પરિશીલન કે આગળની ભૂમિકાવાળા સાધક માટે છે. ૦ પ્રથમ પ્રકારના સાધક માટે ઉપકમઃ સાધનાને સમય રેજના ૧ થી ૨ કલાકને રાખ. તેમાં સ્થૂલ મૌનને સમાવેશ થઈ શકે, અથવા રેજે એક કલાક મૌનને રાખી સઋતવાંચન કે લેખન કરવું. . ધ્યાનને અભ્યાસ : અનુકૂળ પણ નિયત સમય રાખો. શ્વાસઅનુપ્રેક્ષા ૫ મિનિટ, ભક્તિપદ ૧૦ મિનિટ, મંત્રજપ કે જે ધ્વનિ ૫ મિનિટ, સ્વનિરીક્ષણ-ચિંતન ૧૦ મિનિટ. સવારે અને સાંજે કે રાત્રે ૩૦ મિનિટને આ કમ રાખ. અવકાશ મળે પવિત્ર ભૂમિમાં અનુભવીની નિશ્રામાં અભ્યાસ વધારતા જવું અને નિત્ય સ્વાધ્યાયને નિયમ રાખ. સત્કાર્યમાં ઉપયોગ રાખવે. ૦ બીજા પ્રકારના સાધક માટે ઉપક્રમ : સાધનાને સમય નિત્ય માટે ૩ થી ૪ કલાક. તેમાં સ્વાધ્યાય, મૌનને અને આસનાદિને સમાવેશ કરી શકાય. રેજે ત્રણ કલાક સળંગ કે મર્યાદિત કલાકનું મૌન રાખવું. સપ્તાહમાં એક દિવસ ૬ થી ૧૨ કલાકનું મૌન રાખી શકાય તે ઉત્તમ છે. ધ્યાનને અભ્યાસઃ શ્વાસઅનુપ્રેક્ષા કે આત્મઅનુપ્રેક્ષા (ચક્રોમાં સ્થિરતા) ૫ મિનિટ, ભક્તિભાવના ૧૫ મિનિટ, મંત્રજપ ધ્વનિ ૧૦ મિનિટ, વનિરીક્ષણ ૧૦ મિનિટ, પરમાત્માનું ચિંતન ૧૦ મિનિટ, વિકલ્પ રહિત–સ્થિરતાના-સૂફમમૌનના – આત્મભાવના કે અનુભવમાં જવાની ભાવનામાં રહેવા પ્રયત્ન કરે ૧૦ મિનિટ. આ પ્રમાણે સવારે રાત્રે એક એક કલાકનો ક્રમ રાખ. જે એક કલાક સ્વાધ્યાય, એક કલાક સત્સંગ અને એક કલાકનું મૌન રાખવું. દર બે કે ત્રણ માસે પવિત્ર સ્થાનેમાં જઈ સત્સંગ કરે અને નિવૃત્તિમાં રહી અભ્યાસ વધારતા જવું. ૦ ત્રીજા પ્રકારના સાધક માટેને ઉપક્રમઃ સાંસારિક કાર્યોથી મેટે ભાગે નિવૃત્ત થવું; અથવા જરૂરી ફરજો બજાવવી અને વધુ સમય સાધનામાં રત રહેવું. નિત્ય માટે Page #200 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનપ્રવેશની ભૂમિકા છ કલાક કે યથાશક્તિ પણ વ્યવસ્થિત આયેાજન કરી સ્વયંપ્રેરણા વડે નિત્યક્રમ ગોઠવી લેવા. પવિત્ર સ્થાનમાં વધુ સમય ગાળવા અને એકાંત તથા મૌનનું અવલંબન વધુ દૃઢ કરવું. સપ્તાહમાં એક કે એ દિવસ, અથવા એક અહેારાત્રનુ મૌન રાખવુ. શકય હોય તે રાજ ત્રણ કલાકનુ મૌન રાખવું. જરૂરી દૈહિક ક્રિયા સિવાય આ સમયમાં સ્વાધ્યાય-લેખન કરવું. સવારે બ્રાહ્મમુહૂર્તમાં સદેવગુરુની ભક્તિમાં ચિત્તને સ્થિર કરી સ્વસ્વરૂપનુ સવિશેષ ચિંતન કરવું. કોઈ એક ગુણવિષયક ચિંતન કરવું. આ પ્રકારે સવારે અને સાંજે એક એક કલાક કે વધુ સમય ચિત્તસ્થિરતામાં રહેવા પ્રયાસ કરવા. તત્ત્વના ગ્રંથાના જ્ઞાની પાસે અભ્યાસ કરવા. ભક્તિ, સામાયિક, સ્વાધ્યાય, સુલેખન ઇત્યાદિ કરવાં, નિવૃત્તિનાં પવિત્ર સ્થાનામાં સમૂહભક્તિ અને સમૂહસત્સંગ દ્વારા આત્મભાવને અને સ્થિરતાને પુષ્ટ કરતા રહેવું. આવી ઉત્તમ સાધનાના પરિણામે આત્માની શુદ્ધતા પ્રગટતી રહેશે, અને ધ્યેય સિદ્ધ થતું અનુભવાશે. માટે ઉત્સાહપૂર્વક આ માર્ગમાં આગળ વધવું. અંતમાં, આ ભૂમિકા અને ઉપક્રમને અનુભવીની નિશ્રામાં અને સ્વશિક્ષણના ક્રમમાં યેાજવાથી સાધક આગળ વધતે જશે. જેમ જેમ આગળની ભૂમિકા આવે તેમ તેમ શ્વાસઅનુપ્રેક્ષા જેવાં સ્થૂલ અવલંબને ને ગૌણ કરી સૂક્ષ્મમૌન, વિકલ્પોનું શમન કરવું. આત્મચિંતન, પરમાત્માનું ધ્યાવન અને સ્થિરતા જેવાં સૂક્ષ્મ અવલખનાને ગ્રહણ કરવાં. છેવટે પેાતાના શુદ્ધાત્માની જ ચિ'તવના અને ભાવના કરી, તે સ્વરૂપમાં જ સ્થિર થવા પ્રયત્નશીલ થવુ. ચિત્તની સ્થિરતા અને સૂક્ષ્મ ઉપયાગના વિકાસ સાથે અનુભવની ક્ષમતા વધે છે. ઘેાડા થાડા સમયને અંતરે આત્મસ્વરૂપના લક્ષ પ્રગટપણે વધતે જાય છે. અશુભધ્યાનના પ્રકાશ અતિશય મઢ થતા જાય છે અને ધર્મધ્યાનના પ્રકારો સહજપણે સાધ્ય થઇ જાય છે. ધર્મધ્યાનની કે શુભધ્યાનની સાધનાનું આ સાફલ્ય છે. સત્ પુરુષનું યાગખળ જગતનું કલ્યાણ કરો ૧૭૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર • શાદ્યંત સુખની શોધ : જગતમાં પ્રાયે બહુસંખ્યવાની માન્યતા એવી છે કે, પાર્થિવ જગતનાં સાધના, સપત્તિ, વિપુલ સંગ્રહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, યશ-કીતિ તથા તે તે ક્ષેત્રોમાં અનુકૂળ સંયેાગે અને સંબંધ આદિ સુખનું કારણ છે. કંઈક વિચારષ્ટિવાળા જીવા તે તે સંયાગામાં પ્રતિકૂળતા આવે ત્યારે ક્ષણભર એમ માની લે છે કે, જગતમાં સુખ અને દુઃખની એક ઘટમાળ ચાલ્યા કરે છે. વળી કંઈક અનુકૂળતા જણાતાં કે સમય પસાર થતાં તે વાત વિસરી જાય છે. કેવળ સભ્યષ્ટિ, સત્યાભિમુખ અને વિવેકશીલ આત્મા જ પૂર્વના આરાધનના બળે, નૈસિર્ગક રુચિ વડે, સદ્ગુરુના ઉપદેશ દ્વારા, સત્શાસ્ત્રના અભ્યાસ વડે કે સત્સંગ જેવા સત્પ્રસ`ગના પરિચય આદિ માટેના પુરુષાર્થથી જગતના સાંયેાગિક અને વિદ્યોગિક સુખદુઃખના કાર્ય-કારણને સમજી સાચા અને શાશ્વત સુખની શોધમાં પ્રયત્નશીલ થાય છે. જો આત્મારૂપ પદાર્થમાં સુખ નામક ગુણ ના હેત તે, પર પદાર્થોના નિમિત્તે ઇંદ્રિયા અને મન દ્વારા જે સુખના અનુભવ થાય છે તે સંભિવત ન હેાત. સારાંશ કે અજ્ઞાની આત્માની વૃત્તિ અને પ્રવૃત્તિએ સંચાગાધીન થઇ વિષયાકાર, અન્યભાવરૂપ કે વિભાવરૂપ થઈ જાય છે, તે સર્વ ક્રિયાએ જ ખરેખર દુઃખનું મૂળ છે. જ્ઞાનસહિત વૈરાગ્યભાવનાને પાપક પુરુષાર્થ કરનાર જ્ઞાનીની વૃત્તિ સ્વભાવરૂપ થાય છે. આત્મભાવે વર્તના કરવી તે સ્વાધીનતાનું અને સુખનું કારણ છે. ત્યાં ઇંદ્રિયસુખ ગૌણ કે નિઃશેષ હોય છે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧.૭૭ ઉપસંહાર અને અતીન્દ્રિય સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આવી આત્મતન્મયતાની પળમાં મનેવૃત્તિ કર્મણવર્ગણાઓને ગ્રહણ કરતી નથી. એથી જ્ઞાનીને શરીરાદિ કે વ્યાપારાદિ વ્યવહારમાં પૂર્વના સંબંધે પૂર્ણ થાય છે અને પ્રાયે ન પ્રતિબંધ થતું નથી. કેમે કરીને તે આત્મા અનંત અવ્યાબાધ સુખને પામે છે. આત્મસુખને માણવા કે આત્મતત્ત્વને પ્રગટ કરવા ધ્યાનને અભ્યાસ, ધ્યાનમાર્ગનું પરિજ્ઞાન અને પરિશીલન અત્યંત આવશ્યક છે. સર્વજ્ઞ વિતરાગ દે, પૂર્વાચાર્યો અને સદ્દગુરુઓ દ્વારા પ્રરૂપિત ધ્યાનમાર્ગ સુસ્પષ્ટ અને એક અબાધિત સત્ય છે. સંસ્કાર અને ભૂમિકા અનુસાર સાધક તેનું ક્રમશઃ સાચી શ્રદ્ધાપૂર્વક આરાધન કરે તે આ માગે લક્ષ્ય સાધ્ય થઈ શકે છે. જળસમુદ્રમાં ડૂબતા માનવના હાથમાં કેઈ નાનું–મેટું કે કાળું–ધળું લાકડું આવે ત્યારે તે ડૂબતે માનવી કંઈ પણ વિકલ્પ કર્યા વગર, તે લાકડાને વળગી જ પડે છે અને કિનારે પહોંચે ત્યાર પછી જ તેને છેડે છે. તેવું ધર્મના અવલંબન માટે સમજવાનું છે. વળી કઈ ઘરમાં આગ લાગે છે ત્યારે માણસ એ ઘરમાં રહેલી કીમતી વસ્તુઓને મોહ ત્યજી પ્રાણુને જ બચાવવા પ્રયત્ન કરે છે. આવા દષ્ટાંતને લક્ષમાં રાખી વિચારવાન આત્માઓ સંસારને મેહરૂપી ભવસાગર જાણુ ધર્મના અવલંબન વડે તરી જવા માટે સભાન રહે છે, અને સંસારના ત્રિવિધ તાપની પીડાથી દૂર થવા ધ્યાનમાગે શીવ્રતાએ પ્રયાણ કરે છે. પૂર્વના શુભાગે મળેલાં સાધન, સંપત્તિ અને સમયને સદુઉપયોગ કરી ભવસાગરરૂપ સંસારમાંથી બહાર નીકળી જવા પ્રયત્નશીલ રહે છે. અશુભાગના નિમિત્તે પ્રાપ્ત થયેલા દુ:ખજન્ય સંગનું સ્વરૂપ વિચારી વૈરાગ્યવાન થાય છે અને તે શાશ્વત સુખને પામે છે. સંસારના અનેકવિધ પ્રપથી અને પાપ-વ્યાપારથી મુક્ત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધ્યાન ઃ એક પરિશીલન થવા ધ્યાન એ અમેઘ તરણે પાય છે. પિતે ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મોથી કે સંસારથી ભાગી છૂટીને નિવૃત્તિ લેવાની આ કોઈ નબળી વૃત્તિ છે તેમ ન માનવું. ધર્મવીરે આ માર્ગને આરાધે છે. હરિને મારગ છે શૂરાને નહિ કાયરનું કામ જોને.... / સમુદ્રમાં જેમ યોગ્ય હવામાન જઈને નાવિક નાવને વિના વિદને લક્ષ્યસ્થાને લઈ જાય છે, તેમ જે વિવેકશીલ મનુષ્ય સંસારમાં પિતાને પ્રાપ્ત થયેલા પ્રારબ્ધમાં સમભાવે અને સૌની સાથે આત્મભાવે વતી કેમે કરીને પરભાવથી અને કર્મબંધથી સમગ્રતાએ છૂટી લક્ષ્યસ્થાને પહોંચવા ઈચ્છે છે અને તે માટે ધર્મધ્યાનશુભધ્યાનનું અવલંબન લે છે. * સામાન્યતઃ સંસારી જી પળે પળે અનંત કર્મવર્ગણુઓને ગ્રહણ કરે છે. તે કમને તેડવા શુભ અનુષ્ઠાનનાં સેવન પછી, ચિત્તની સ્થિરતા થવાથી ધ્યાનની એકાદ પળ પણ ઘણું ઉપયોગી થાય છે. ધ્યાનની શુદ્ધ પળમાં અનંત કર્મોની નિર્જરા થાય છે, તેથી આત્માને પરમસુખને અનુભવ થાય છે. તે પછી તે સાધકને સંસારનાં દુર્લભ ગણુતાં કે મનાતાં સુખનાં સંયે અને સાધન તુચછ લાગે છે. તેવા પદાર્થો પ્રત્યેની તન્મયતા છૂટી જાય છે અને વૈરાગ્યદશાના – ઔદાસીન્યતાના ભાવે યથાપદવી પ્રગટતા રહે છે. માનવમાત્ર સુખની આકાંક્ષાએ જ પરિશ્રમ ઉઠાવે છે ને ? ક્યાં સુધી ? જન્મજન્મથી વર્તમાનજન્મ પર્યત ઉઠાવતે આવ્યું છે, છતાં તેને નિરાબાધ સુખ ક્યારે પ્રાપ્ત થયું છે? અજ્ઞાનજન્ય મને ભૂમિકાએ આ પ્રશ્નનું સમાધાન થવું શક્ય નથી. મનની કઈ કલ્પના દ્વારા સત્સુખના માર્ગસંબંધી પ્રત્યુત્તર મળવાની સંભાવના નથી, જેમ લીમડાના તીવ્ર રસનું એક જ ટીપું કડવું ઝેર જેવું લાગે છે, મુખને તે કડવાશથી ભરી દે છે, મીઠાની એક જ ગાંગડી જિહાને ખારી ઊસ લાગે છે, તેમ સંસારના રાગાદિ સંગમાં જીવને જ્યારે કડવાશ અને ખારાશ લાગે ત્યારે તે પ્રત્યે અભાવ Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૭૯૧ થઈ મને વૃત્તિ અંતર્ગામી થાય છે. સંસારના પદાર્થોમાં અને પરિચયમાં એવી ને એવી મીઠાશ વતી અને અંતરમુખવૃત્તિ થાય તેવું બને એવી આ માર્ગમાં વ્યવસ્થા નથી. સંસારનાં કોઈ સાધને એવાં નથી કે જે જીવને એકાંત સુખ અને શાંતિ આપી શકે. બાહ્ય સર્વ પ્રકારે અનુકૂળતા હવા છતાં જીવને મનમાં વ્યાપેલા ભય અને ચિંતા સતાવતાં જ રહે છે, કે કાલે શું થશે? તેમાં એકાંત કે નિરાબાધ સુખ કે શાંતિ ક્યાંથી મળે ? સાચું સુખ સાચા ધર્મમાગે પ્રાપ્ત થઈ શકે છે. ૦ આત્મા સ્વસંવેદ્ય છે આત્મા સ્વસંવેદ્ય છે, જ્ઞાનમય છે. એ જ્ઞાન ઉપગમાં તેને સુખદુઃખાદિનું જે વેદના થાય છે, તે અન્ય પદાર્થોના નિમિત્તથી થતું હોવાથી વિભાવરૂપ છે. સ્વભાવમાં વર્તતું જ્ઞાનનું વેદન સ્વાધીન હોવાથી તે સ્વ-સ્વરૂપનું સંવેદન છે, તેમાં ધ્યાનદશાની અનુભૂતિ સમાહિત છે. એ અનુભૂતિની ક્ષણેમાં આત્મા શાશ્વતને જાણે છે. આવી જ્ઞાનમય પરિણામધારાને આનંદરૂપ સ્ત્રોત તે ધ્યાનદશાનું પાદચિહ્ન છે. દા. ત., શરીર પર ગૂમડું થયું હોય ત્યારે તેનું વેદન આત્માના જ્ઞાન-ઉપગમાં થાય છે. તે સમયે દુઃખનું વદન થવું તે અથવા તે દુઃખ સાથે તદાકારતા થવી તે પરભાવ છે કે વિભાવ છે. ગૂમડું તે પુદ્ગલને વિકાર છે, તેમ જાણે અને ઉપયોગ તેનાથી ભિન્નપણે વર્તી આત્મભાવમાં સ્થિર રહી શકે તે તે સ્વભાવરૂપ સ્વસંવેદન છે. ઉપગની આવી સ્થિરતા માટે સાધકે સ્વ-પરને ભેદ સમજ, જાણ જરૂરી છે. ગૃહસ્થપણામાં રહેલા સાધકને દીર્ધકાળની સમ્યક સાધના પછી ક્વચિત કવચિત્ ધ્યાનદશાને કે નિરપેક્ષ આનંદને અનુભવ થાય છે, પણ જે તે પ્રારબ્ધયેગે પ્રાપ્તવ્યાપારમાં કે વ્યવહારમાં વધુ વ્યસ્ત રહે તે, પ્રમાદને વશ થતાં ધ્યાનદશાને પુનઃ અનુભવ દીર્ઘકાળ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ધ્યાનઃ એક પરિશીલન. સુધી વિલંબમાં પડે છે. જે સાધક સ્વરૂપ પ્રત્યે સાવધાન રહી, એકાંત સાધીને સત્સંગાદિ જેવાં સાધનોને પુરુષાર્થ કરતે જ રહે તે, તેને ધ્યાનદશાને અનુભવ છેડા થડા સમયના અંતરે થતું રહે ખરે. વળી જે તે વિશેષ નિવૃત્તિને વેગ લઈ અભ્યાસ વધારતે રહે તે, એ દશા એને માટે સહજ બની જાય છે. અર્થાત્ એના ચિત્તની સ્થિરતા ટકી રહે છે. પ્રારંભમાં ભારે પુરુષાર્થ કરે પડે છે. એમ કરવામાં આવે ત્યારે જ નિજ પદને યથાર્થ આસ્વાદ પ્રાપ્ત થાય છે. ૦ નિજ પદની યથાર્થ શ્રદ્ધાવાળે ગૃહસ્થ સાધક કે હેય છે ? સુદર્શન શેઠની જીવનકથા પ્રસિદ્ધ છે, તેમનું જીવન જ ધર્મમય હતું. તેઓ ધ્યાનમાગના આરાધક હતા, તેમ નિજ પદની પણ દઢ શ્રદ્ધાવાળા હતા. તેના પરિણામે જ જ્યારે તેમને રાજા દ્વારા શૂળીની સજા થઈ ત્યારે પણ તેઓ નિર્ભય રહી આત્મચિંતનમાં સ્થિર રહ્યા. નિજપદની શ્રદ્ધાથી તલભાર તેઓ ચલિત થયા નહિ. જે દેહના મમત્વથી પર હોય છે તે ભયમુક્ત હોય છે, તેઓ જાણે છે કે દેહ મરે છે, આત્મા મરે તેવી વ્યવસ્થા જગતમાં છે જ નહિ. સ્વરૂપના શ્રદ્ધાવાન આવા આત્માએ દેહનું વિસર્જન થતાં અમર બની જાય છે. જાણે રાજસિંહાસન પર આરૂઢ થવા જતા હોય તેવા પ્રસન્નભાવે સુદર્શન શેઠ શૂળી પાસે પહોંચે છે, અને સૌના આશ્ચર્ય વચ્ચે શૂળીને સિંહાસન થઈ જવું પડે છે. આત્માની નિર્મળ દશા પગલપરમાણુઓને શુભમાં ફેરવી દે તેવું તેનું સહજ સામર્થ્ય છે. આત્મભાવની આવી નિર્મળ શ્રેણી એ ધ્યાનદશાના અનુભવની સિદ્ધિ છે. અંતઃચેતનાની પવિત્રતા બાહ્ય પરિણામેને પલટી શકે છે. આજે પણ ચિત્તની નિર્મળતાની ચરમસીમાએ પહોંચેલા ગીઓને આવા અનુભવ થાય છે, પરંતુ વર્તમાનમાં માનવને Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૮૧ પિતાની આત્મશક્તિમાં આવી અપ્રતિમ શ્રદ્ધા ક્યાં છે? તેનું કારણ જીવનમાં નિર્દોષતા, નિઃશંકતા, નિર્ભયતા, નિર્મમત્વ, નિજરૂપતા જેવાં ઉત્તમ તત્ત્વનું સ્થાન નથી કે અતિ અલ્પ છે, એ છે. ૦ સાચા ધર્મમાગમાં પ્રવેશ કેમ પામવે? ધ્યાનદશાના સુખની કે અપૂર્વ સ્થિરતાની પળની અનુભૂતિ, પાપપ્રવૃત્તિઓમાં રાચતા, તૃષ્ણના મહાસાગરમાં તણુતા, અજ્ઞાનરૂપી અંધકારમાં આવતા, બહિર્ગામી યાત્રામાં ભટક્તા, અને અનેકવિધ પ્રપમાં ગૂંચવાતા મનુષ્યને પ્રાપ્ત થવી અશક્ય છે. વળી તે પ્રત્યે લક્ષ થવાની સંભાવના પણ ક્યાંથી હોય? એકેન્દ્રિયાદિથી માંડીને વિવિધ પ્રકારનાં હિંસાદિથી પ્રાપ્ત કરેલાં અદ્યતન સામગ્રીનાં સાધને વડે સુખ મેળવવાના વૃથા પ્રયત્ન આદરતા, વ્યવહારધર્મના કર્મક્ષેત્રે દુર્વ્યૂહાર કે નિષ્પાજન વ્યવહાર અને વ્યાપાર કરતા, ધર્મક્ષેત્રે બાહ્ય ક્રિયા વડે કંઈક ભૌતિક લાભ મેળવવાની આકાંક્ષા સેવતા કઈ જીવને ધ્યાનસાધનના આ ક્ષેત્રમાં પ્રવેશપત્ર મળવાની સંભાવના નથી. ધર્મક્ષેત્રમાં કંઈક પ્રવેશ પામીને અ૫ અભ્યાસને બળે “હું શુદ્ધ-બુદ્ધ, સ્વ-સ્વરૂપમય છું” આવી કેરી અને નરી શાબ્દિક માન્યતાને ભ્રમ સેવતા, પિતાની જાતને લેભામણુ કે ઠગારાં આશ્વાસનેથી સંતોષ આપતા, અને સમાધિ અવસ્થામાં સમ્યફવ્યવહાર કરું છું તેવી કલ્પિત ભ્રમણામાં જીવતાં મનુષ્યને ધ્યાનનીપરમઆનંદમય ધન્ય પળેની પ્રાપ્તિ થવી સંભવતી નથી. અન્યભાવને, બાહ્યપ્રલેભનેને, અશુભ તત્ત્વોને સંક્ષેપ થયે, આત્મલક્ષપૂર્વકના ઉત્તમ શુભભાવના વિશિષ્ટ સેવનની ભૂમિકામાં કઈક નિર્દોષ પળોએ આત્મપરિણામ શુદ્ધભાવરૂપે ધ્યાનદશામાં સિદ્ધ થાય છે. ત્યારે હું ધ્યાન કરું છું, મને કંઈક અનુભવમાં આવે છે એવા સર્વ વિકલ્પ શમી જાય છે અને કેવળ પરમ શાંતદશાની એક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધ્યાન: એક પરિશીલન આનંદદાયક ઝલક શેષ રહે છે. તે ધ્યાનદશા છે, એ અનુવભથી સિદ્ધ થઈ શકે છે, થાય છે. આ કાળમાં આવી શક્યતા નથી કે ધ્યાનદશા ઉપલબ્ધ નથી એવી નિર્બળ ક૯૫ના વડે આત્મવિકાસને રૂંધ નહિ પણ પુરુષાર્થ વડે ગુરૂગમે આગળ વધવું. આવી ધન્ય પળે પહેલાં શું શું બને છે? તે જોઈએ: આત્મા છું, સ્વ-સંવેદ્યરૂપ છું, દેહાદિથી ભિન્ન છું, હું શાયક સ્વરૂપ છું, જ્ઞાનદશનમય છું.” આવી એક પવિત્ર અંતરયાત્રાનો પ્રારંભ થાય છે. તે સમયથી પ્રપનું આવરણ શમતું જાય છે. જગતના જી પ્રત્યે નિરપેક્ષ મૈત્રીભાવનો પ્રારંભ થાય છે. પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રીતિ અને ભક્તિ દઢ થતી જાય છે. સ્વરૂપ પ્રત્યેની અભીપ્સા વધતી જાય છે. આથી સહેજે જગતના પદાર્થો પ્રત્યેની પ્રીતિસુખબુદ્ધિ વિરામ પામવા લાગે છે. આવા સર્વભાવ નિરંતર ટકી રહે એવી સભાનતા સહિત વ્યવહાર થાય છે. એવા પવિત્ર ભાવમાં અલના થાય તે સાધક એક પ્રકારની વેદના અનુભવે છે, અને નાની સરખી અસવૃત્તિ કે ક્ષતિથી એને દેહ કંપી જાય છે. તે ખલના કે ક્ષતિ આંખના કણની જેમ તેને ખૂચે છે, તેથી તેને દૂર કરવા તરત જ પ્રયત્નશીલ રહે છે. તે પછી વિકાસકમે ઉત્તરઉત્તર કર્મક્ષેત્રે કે ધર્મક્ષેત્રે પ્રારબ્ધરૂપ અને પ્રજનભૂત કિયા સ્વાભાવિકપણે થાય છે. તે પોતાની જાતને જેવી છે તેવી જાણે છે. લેભામણું આશ્વાસન કે કલ્પિત માન્યતાઓથી એના અંતરનો અવાજ દબાતું નથી કે મનવૃત્તિ લેભાતી નથી. મિથ્યાને મિથ્યા જાણવાનું અને તેને ત્યજી દેવાનું સામર્થ્ય તેનામાં આવે છે. સને સત્ જાણ અંગીકાર કરે છે, તે ધર્મમાર્ગમાં પ્રવેશ પામે છે. દીર્ઘકાળની ચિત્તની ચંચળતા ધ્યાનના અભ્યાસમાં અમુક સમય સુધી દૂર થતી નથી, કે ચિત્ત એકાગ્ર થતું નથી. કલાકે સુધી બેસવા છતાં એક પળ જેટલેય શાંતિને કે આનંદને અનુ ભવ થતો નથી, ત્યારે સાધક મૂંઝાય છે અને શંકાશીલ થાય છે. તેવી વિકળતાવાળી પરિસ્થિતિમાં દેવ ગુરુ અને શાસ્ત્રની અસીમ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર શ્રદ્ધાનું અને પૂર્વના આરાધનનું સંસ્કારમળ હાય તા સાધક ધીરજથી અને સાવધાનીથી એ વિકળતાવાળી પરિસ્થિતિને પાર કરી જાય છે અને ધ્યાનદશાની ધન્ય પળેાના અધિકારી થાય છે. જેમ બહુમૂલ્ય રત્નમણિ આકારમાં નાનું હોવા છતાં ચક્ષુને આકવા સમર્થ હોય છે તેમ ધ્યાનાનુભૂતિની અલ્પ પળા તથા સૂક્ષ્મ અનુભવ પણ જીવનના સમગ્ર ક્રિયાકલાપને ધ્યાનના સત્ત્વ પ્રત્યે આકર્ષી લે છે. અહા ! તેનું સામર્થ્ય, અહે તેના આહ્લાદ કેવા અદ્ભુત અને અપૂર્વ હાય છે! એથી પ્રદેશે-પ્રદેશે એને રામેરામે રામાંચ જાગી ઊઠે છે. એ ધન્ય પળાનું સુખ અને આનંદ વર્ણ નાતીત હાય છે તેવું જ્ઞાનીનું કથન છે તેમાં શું આશ્ચર્ય છે! તેના સત્યને સ્વીકારી શ્રદ્ધાપૂર્વક આગળ વધવું તે જ સાધકનું યથા લક્ષ્ય છે. ૧૮૩ આ કાળે આ મામાં યથા માદન મળવું કે સાચા માદક મળવા એ મહાન પુણ્યના ઉદયથી બને છે. એવા યોગ મળે ત્યારે સમગ્રપણે પ્રેમાણુ થઈ જીવનને હોડમાં મૂકવાનુ સામર્થ્ય પ્રગટવું તે એક કૃતકૃત્યતા છે. આટલું થયા પછી મા સરળ સુગ્રાહ્ય અને સુગમ અને છે. બાહ્ય જગત પ્રત્યેની રુચિમાં એટ આવે છે ત્યારે અંતરજગતના બીજે છેડે ભરતી ચઢે છે. જેમ પૃથ્વી પર એક જગાએ ખાડો પાડો કે બાજુમાં ટેકરા થઈ જાય છે. તે પ્રમાણે અનંતવાસનાઓનું, દોષાનું કે અશુદ્ધિઓનુ` આત્મલક્ષે સંશોધન થાય છે ત્યારે દોષા દૂર થઈ જાય છે અને ભેદજ્ઞાન થાય છે, તેને પિરણામે ગુણરાશિ પ્રગટે છે. આવેા ક્રમ અનુભવગમ્ય છે. પણ કર્મની વિચિત્રતા એવી છે કે જીવા આ માનું સેવન કરવાનું સાહસ કરતા નથી. ભેદજ્ઞાનનું માહાત્મ્ય જ એવું છે કે તે જીવનના સમગ્ર વ્યવહારોને સમ્યક્ કરી દે છે. મરજીવા થઈને જે આ માગે સાહસ કરે છે તેઓ માર્ગને પામે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધ્યાન : એક પરિશીનલ ૦ ધ્યાનમાથી સહજ ઉપલબધ થતી પ્રસાદી સાધક આત્મસાધનામાં જેમ જેમ આગળ ગતિ કરે છે તેમ તેમ પ્રારંભનાં સાધને છૂટતાં જાય છે, જેમ કે પ્રારંભમાં એકાગ્રતા માટે સાધક શ્વાસ-પ્રશ્વાસનું અવલોકન કરતે હોય છે, વળી મંત્રજપનું અનુસંધાન કરતા હોય છે, તે પછી ચિંતન, સ્વ-નિરીક્ષણ કે દષ્ટિસ્થિરતા વગેરે. આ કમ સાધનાકાળમાં વિકસતે જાય છે. ગતિ-પ્રગતિની સાથે જીવનશુદ્ધિ થતી રહે છે. એ શુદ્ધિના સત્ત્વમાં ચિત્ત સ્થિર થતું જાય છે; એકાંત સેવનમાં આનંદ મળે છે અસંગપણાના અનુભવની ઝાંખી થાય છે; જીવન ધન્ય થતું જણાય છે, અને ક્યારેય નહિ માણેલું એવું આહ્લાદકારી અનુભવનું અપૂર્વ ઝરણું વહેવા માંડે છે. આથી પ્રારંભની સર્વ કઠણાઈઓ સહેજે સમાપ્ત થાય છે, અને પાણીના પ્રવાહની જેમ જીવનપ્રવાહ સરળપણે વહે છે, જ્ઞાનીજનની વાણી આત્મસાત્ થતી અનુભવાય છે કે આ માગે મનુષ્ય-જન્મનું ખરું સાફલ્ય છે. પરિભ્રમણ સમાપ્તતાની નજીક પહોંચ્યું જણાતાં અ૫ભવી ભાવિને અણસાર મળે છે. અપ્રત્યક્ષ એવા પ્રભાવિક જ્ઞાનીજનેને પ્રબળ સહારે નેપથ્યમાંથી અનુભવાય છે અને પ્રત્યક્ષ યંગ પણ કવચિત્ મળી રહે છે. ધ્યાન એ આત્માના પ્રદેશ-પ્રદેશે વ્યાપ્ત શુદ્ધતાને સ્પર્શવાને ભાવાતીત માર્ગ છે. તે માગને સમ્યક્રપણે આરાધતાં પ્રગટતી શુદ્ધતાના અંશના આવિર્ભાવે ઘણું ચમત્કારે સજે છે, તે દૈહિક નથી, તેનું સ્પષ્ટપણે ભાન રાખવું. એ વૈચારિક સ્પષ્ટતા અને સમાન ધાન છે, બાહ્ય સંગમાં નિરાકુળતા, કપ્રિયતા, ભાવિ ઘટનાના સંકેત, અદ્ભુત અનુભવને અંતઃચેતનામય આનંદ, સમભાવની અનેરી અભિવ્યક્તિ, જીવનની ધન્ય ઘડીઓની પ્રતીતિ, વાસ્તતિક પરિવર્તન, જીવનક્રાંતિનું વીર્ય-બળ અને અને ગૃહસ્થપણમાં મુનિભાવની ઉત્કટ અભીપ્સા, આવા અનેક પ્રકારના ઉત્તમ જીવનપ્રવાહ પ્રગટ થાય છે. જ્યાં સુધી ધ્યાનની નિર્વિકલ્પ ક્ષણને અનુભવ ન થાય ત્યાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર ૧૮૫ સુધી તે દશા કેવળ વર્ણનથી સમજવી સંભવ નથી. એક દૃષ્ટાંતથી તે સ્થિતિને સમજવા પ્રયત્ન કરીએ. કોઈ માણુસના શરીરમાં જ્યારે વીજળીના આંચકા લાગે છે; ત્યારે તે જ ક્ષણે શરીરમાં આત્માના પ્રદેશે પ્રદેશે અને રામે રેશમમાં ઝણઝણાટી પ્રસરી જતી અનુભવાય છે, અને તેની અસર કે તેના અનુભવ રહી જાય છે, તેમ ચિત્તની સ્થિરતામાં વૃત્તિ, પરિણામ, પર્યાય કે ઉપયોગ શાંત થઈ જાય છે ત્યારે નિર્વિચાર-નિવિકલ્પ ક્ષણના ઝબકારા થઈ જાય છે. તેની અનુભૂતિ સમગ્ર પ્રદેશે પ્રદેશમાં પ્રસરી જાય છે. તે અનુભૂતિનું સત્ત્વ તે જ્ઞાતાદ્રષ્ટાપણું છે. ત્યાર પછી શુભાશુભ સંસ્કારાના કે કર્મના ઉદય આવે તેપણ આત્મજ્ઞાનની ધારા જળવાઇ રહે છે. પરિપૂર્ણ પ્રતીતિભાવે, દીકાળના સેવનના ફળરૂપે કે તેના યથા ક્રમના આરાધનથી ધ્યાનદશાને આવે અનુભવ આત્મસાત્ થાય છે. એમ અનુભવીઓનુ કહેવું છે અને તે અનુભવથી સમજાય તેવું છે. સામાન્ય સાધકને અલ્પ પાની મૂડી હાથ આવે તે પછી તેણે તેના રક્ષણ અને વૃદ્ધિ માટે સત્સંગમાં, સ્વાધ્યાયમાં ભૂમિકા અનુસાર શુભધ્યાનમાં વ્રતાદિકના ગ્રહણમાં, અને જિજ્ઞાસાની પ્રબળતા માટે સત્પ્રસંગેામાં વધારે સમય ગાળવા અને વ્યવહારના ઉદયમાં સભ્યપ્રકાર કે સંક્ષેપ કરીને વર્તવું. જો કે નિવિચાર કે નિવિકલ્પ ધ્યાનની સાધનામાં ચિંતન, ભક્તિ, લેખન તથા સ્વાધ્યાય જેવી શુભક્રિયાએ કચિત્ અવરોધ કે અસ્થિરતાનાં ઉત્પાક તત્ત્વા અની જાય છે, છતાં અપ્રમત્તદશાવાન મુનિઓ કે જ્ઞાનીએ સિવાય સાધકને માટે તેા એ શુક્રિયાએ અવલંબનરૂપ છે. એ ખ્યાલમાં રાખવું કે ધ્યાનદશામાં વધુ સમય ટકી શકાય નહિ ત્યારે શુભભાવામાં પ્રયત્નશીલ રહેવામાં ન આવે તે પરિણામે તીવ્ર ચંચળતા પામી અશુભભાવામાં પડી બહિર્ગામી અને છે. ધ્યાનમા શ્વાસપ્રશ્વાસની જેમ અનિશ સેવવા માટે છે. હું આવાં મહાન કાર્યો માટે જ જન્મ્યો છું, અને આ માનવદેહ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ધ્યાન એક પરિશીલન. મને તેને માટે જ મળે છે તેવી પ્રારંભથી તીવ્ર જિજ્ઞાસા હોય તે આ માગ સતત સુગ્રાહ્ય બનતું જાય છે. ૦ ઉત્સાહપૂર્વક આગળ વધવું પ્રસ્તુત ગ્રંથમાં જણાવેલા ધ્યાનના વિવિધ પ્રકારો અને ભેદોથી મૂંઝાઈને પુરુષાર્થને પડતે ન મૂક. પ્રારંભ કરવાથી આગળ માગ જરૂર મળે છે. વળી સાધકને ઉત્સાહ જળવાઈ રહે તે માટે જ કેટલેક રસપ્રદ અને પ્રયોગાત્મક ઉપક્રમ અત્રે દર્શાવ્યું છે. છતાં પ્રશ્ન થાય કે, આત્મા તદ્દન નિકટ હોવા છતાં માર્ગ આ વિકટ કેમ? શું આ માર્ગ સરળ નહિ હોય? માર્ગ તે સરળ છે, પરંતુ આપણે લક્ષ્ય સ્થાનેથી ઘણું દૂર થઈ ગયા છીએ, તેથી તે વિકટ, લાગે છે. ધ્યાન એ નિરંતર આત્મસન્મુખતાને અને સ્વપુરુષાર્થને માગ છે, તેથી પ્રારંભમાં કઠિનાઈ લાગશે. પરંતુ સલ્લુરુ-નિશ્રા, સત્સંગ અને ભક્તિ વડે તે સુલભ અને સરળ થશે, તે નકકી. સમજવું. શુદ્ધ અવલંબને દ્વારા ધ્યાનને અભ્યાસ કરીને આપણે શિખરની ટોચ પર પહોંચવાનું છે. કેઈ એક પર્વતની ટોચ પર પહોંચવા માટે એક કેડીવાળા પર્વતને ફરતે લાંબે માર્ગ છે. તે માગે ટોચે પહોંચાય છે ખરું. બીજે માગ સીધા ચઢાણને છે. આછી-પાતળી તેની કેડી છે અને પથરા ઠેકીને જવું પડે છે. આ માર્ગે પણ ટોચે ચહોંચાય છે. એકસાથે નીકળેલા બંને યાત્રીઓમાંથી એક યાત્રી પ્રથમના માર્ગે ઘણા કલાકે અને કેટલાયે વિસામા લઈને પહોંચે છે, બીજે યાત્રી સીધા ચઢાણના માર્ગે હાંફી જાય છે છતાં, ત્રણ કલાકમાં ટોચે પહોંચી જાય છે. આ દષ્ટાંત પરથી સમજાયું કે બંને માર્ગ ટોચે તે પહોંચાડે છે જ. ધ્યાનમાગ સીધી શ્રેણીને માર્ગ છે. થેડી હાંફ ચડે છે. અર્થાત્ વિકટતા લાગે છે, પરંતુ આ માગે શીઘ્રતાથી પહોંચાય છે. ' Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૮૭૫ વળી સત્સંગના યેગમાં સ્વાધ્યાય, ચિંતન કે ભક્તિ આદિ જેવા અનુષ્ઠાનમાં શુભભાવ વડે મનની શુદ્ધિ થતાં ધ્યાન-સન્મુખ થવાય છે, અને તેના દ્વારા ધ્યાનમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે. પણ એમાં સમય વધુ લાગે છે કે પુરુષાર્થ વધુ કરે પડે છે. વળી થેડા જન્મનો વિસામે પણ થઈ જવા પામે છે. બીજું દષ્ટાંત વિચારીએ: સમેતશિખર મહાતીર્થ જેવી યાત્રાએ જતાં માર્ગમાં વિવિધ સ્થળે આવે છે. તે સ્થળે જવા જેવાં કે દર્શન કરવા જેવાં પણ હોય છતાં તે સ્થાને યાત્રાળુઓ રોકાઈ જતા નથી, પણ હેતુ સર્યો કે આગળ વધે છે. સૌના ચિત્તમાં લક્ષ્ય સ્થાને પહોંચવાની ધારણું હેવાથી નિરંતર પ્રયાણ ચાલુ રહે છે. તેમ આ માર્ગની ભૂમિકાએ પહોંચવા માટે પણ વચ્ચે આવતાં સાધનોને સહાયરૂપ જ ઉપયોગ કરે અને આગળ વધતા જવું. જેમ જેમ આગળની ભૂમિકા સાધ્ય થાય તેમ તેમ સાધકે નિરાલંબન થઈ લક્ષ્યસ્થાને પહોંચવાનું છે. કેઈ સાધનમાં અટકી પડવું નહિ. જેમ નાવને ઉપયોગ કિનારે પહોંચવા પૂરતું જ હોય છે, તેમ સાધને કે અવલંબને માટે સમજવું. સર્વજ્ઞ–વીતરાગ, અને નિગ્રંથ જ્ઞાની મહાત્માઓ દ્વારા પ્રરૂપિત ધ્યાનમાથી એક પણ અંશ અલ્પદશાને સાચી કે ટોચની ધ્યાનમાર્ગથી માની ન લેવી. ધીરજ રાખી સાચા માર્ગને જ વળગી રહેવું. સત્ અંશને અનુભવ થાય છે તેને વધારી લે, તેમાં નિઃશંક થવું; અને પામરતાને ખંખેરી નાખવી. એક વાતની સભાનતા રાખવી કે ઉચ્ચ અનુભવની દશા પ્રગટ થવા માટે કઈ શક્તિ પ્રદર્શિત થાય ત્યારે માનાદિમાં, ચમત્કારમાં કે પરકલ્યાણ અતિ ઉત્સાહમાં તણાઈ ન જવાય. સમગ્ર વ્યવહારમાં નિરમાની થઈ, વિનયાન્વિત થઈ આત્મજાગૃતિપૂર્વક અંતરદશાને અંતરમાં શમાવવી છતાં યેગ્ય. સત્સંગીઓ કે આત્માથીઓનું સહજ મિલન કે સંપર્ક થાય તે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધ્યાન : એક પરિશીલન સહજભાવે, ગુરુ આજ્ઞાએ, મધ્યસ્થભાવે કે પ્રેરણારૂપ કેવળ આત્માના શુદ્ધભાવની વૃદ્ધિ અર્થે કે દઢ થવા અર્થે સત્સંગ સ્વાધ્યાય જે વિનિમય કરી શક્તિને સ્વાભાવિકપણે પ્રગટ થવા દેવી. તેમ થવામાં જે અંતરંગ નિર્મળતા, ચિંતનધારા વધુ ગંભીર અને રહસ્યમય થતી જાય અને વળી ઔદાસીન્યતા સબળ બનતી જાય તે સમજવું કે આત્મા ધ્યાનમાર્ગમાં સ્પષ્ટપણે આરૂઢ થતું જાય છે. આવી સહજ અંતરયાત્રાની પ્રક્રિયા અધ્યાત્મજીવન જીવતાં ધ્યાનમાગના પથિકને, ગુરુગમ દ્વારા, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં, પ્રભુકૃપાએ પ્રાપ્ત થાય છે. આવા સાધકને આત્માને યથાર્થ નિર્ણય થયો હોવાને કારણે કેઈ સંગોમાં, કવચિત્ વિકલ્પ ઊઠે ત્યારે તેનું સમાધાન તેની સામે આવીને પ્રત્યક્ષ થાય છે અને વિકલ્પ શમી જાય છે. જેમ ચક્ષુ જગતના સ્થૂલ પદાર્થોને જોઈ શકે છે તેમ નિર્દોષ ચિત્તવાળે સાધક આવા સમાધાનના સંકેતેને, પરિસ્થિતિને ક્યારેક અગાઉથી જાણી લે છે, અને પ્રારબ્ધયેગે પ્રાપ્ત સંગથી અ૫ પ્રયાસે મુક્ત થઈ જાય છે. આમ કમે કમે અશુભ કે આકુળવ્યાકુળ થવારૂપ સંયોગો દૂર થતા રહે છે. જીવન આત્માનંદની પ્રસાદી વડે સરળપણે સ્વાધીનતા અને નિઃસંગતાના માર્ગે આગળ વધે છે. જીવનની આવી ધન્યતા કંઈ બે ચાર માસ કે વર્ષે પ્રાપ્ત થઈ જતી નથી. તે માટે પૂર્વની સાધનાનું દઢ બળ જોઈએ છે, અને આ જન્મમાં પણ તેનું મૂલ્ય ચૂકવવું પડે છે. દેહને જાતે કરીને આત્માને આગળ કરે પડે છે. એક વિચાર, એક આદત, કે એક આગ્રહ ન છોડી શકનાર દેહને જ કરવાનું સામર્થ્ય ક્યાંથી ધરાવે ? શ્રીમદ્ રાજચંદ્રજીએ યથાર્થ જ કહ્યું છે કેઃ અનંતવાર દેહને અથે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અથે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર ૧૮૯ દેવાર્થની કલ્પના છોડી દઈ, એકમાત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ. કરે. એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” ૦ પ્રસ્તુત ગ્રંથમાં જૈનદશનના ધમતરવનું પ્રાધાન્ય. શા માટે ? કોઈને પ્રશ્ન થવા સંભવ છે કે, પ્રસ્તુત ગ્રંથમાં સર્વજ્ઞ વીતરાગ દેવ અને નિગ્રંથ જ્ઞાની પ્રરૂપિત ધર્મધ્યાનના પ્રકારે અને સિદ્ધાંતને શા માટે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે? તેનું સમાધાન આ પ્રકારે થઈ શકે છે, અન્ય આધ્યાત્મિક પ્રાચીન, અર્વાચીન વતુળમાં ધ્યાન વિષે જે માહિતી ઉપલબ્ધ છે તેનું કંઈક અવલોકન કરતાં ઉપરોક્ત મહત્ત્વ યથાર્થ અને ઉપકારી જણાય. છે. વળી તે વિષે ગઈ સદીમાં થયેલા પરમ–તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી કે જેઓ જન્મ જૈન ન હતા, તેમણે મધ્યસ્થભાવે, પિતાનાં જ્ઞાન અને અનુભવના આધારે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, તે પરથી પણ જૈન દર્શનમાં સર્વ-વીતરાગ પ્રરૂપિત ધ્યાનમાર્ગની સૂક્ષમતા સ્પષ્ટ થાય છે. એમનું એ કથન આ પ્રમાણે છે : જે જે હું કહી ગયે તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ. પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થ બુદ્ધિથી કહું છું.” તમને જે ધર્મતત્વ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી. કહેવાનું મને કઈ પ્રજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને. અધર્મતત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને. નિગ્રંથના વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્વમાં પરિપૂર્ણ છે તે છે. જિનેશ્વરેને એવું કઈ પણ કારણ નહેાતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે; તેમ તેઓ અજ્ઞાની ન હતા કે એથી મૃષા બધાઈ જવાય.” Page #215 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન “ પ્રિય ભવ્યેા ! જૈન જેવું એક્કે પૂર્ણ અને પવિત્ર દઈન નથી; વીતરાગ જેવા એક્કે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દનરૂપ કલ્પવૃક્ષને સેવા.” શિક્ષાપાઠ-૯૪, તત્ત્વાવાધ ભાગ-૧૩ ૧૯૦ “સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવુ' ઘટે છે, કેમ કે જ્યાં રાગાદિ દોષાના સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.” (હાથનાંધ) ૧-૬૧ “જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનુ સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલા આત્માને સમાધિમા શ્રી ગુરુના અનુગ્રહથી જાણી પરમ (હાથનોંધ) ૨–૨૧. પ્રયત્નથી ઉપાસના કરો.” “જિનેશ્વરના કહેલા ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતા નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિના પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદે વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે, બહુ મનનથી સર્વધર્મમત જાણી લીધા પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે.” —શ્રીમદ્ રાજચંદ્રજી વચનામૃત વળી જૈનદશનની એક વિશિષ્ટતા એ છે કે, દરેક જીવને શક્તિ અપેક્ષાએ, સ્વતંત્ર પરમાત્માપદ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ એક-એ આત્માના તે પદપ્રાપ્તિ માટે અધિકાર મુકરર થતા નથી. સ્વપુરુષાર્થ ઉપર આધારિત, સૂક્ષ્મ અને સ્વાધીન હોવાથી જૈનદર્શનના ધ્યાનમાર્ગ કંઈક વિશેષ ગહન જણાય છે. વળી આમા સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત શુદ્ધ, સુસ્પષ્ટ અને પરિપૂર્ણ છે, તેવું અભ્યાસ વડે સમજાય છે. જો કે આ કાળમાં આ ક્ષેત્રે તે પ્રકારના જ્ઞાની અને સ્થાનાની પ્રાપ્તિ ઘણી જ દુભ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૧૯૧ ૦ જૈનદર્શનમાં આજે વિધિવિધાનોનું સ્વરૂપ જૈનદર્શનમાં સમ્યજ્ઞાન દર્શનચારિત્રના એકત્વને મેક્ષમાગ કહ્યો છે. ખરેખર તે તે ધ્યાનની અવસ્થા જ છે. જો કે આરાધના ક્ષેત્રે તે પ્રકારે જવલ્લે જ જોવામાં આવે છે અને બાહ્ય આડંબરવાળા ક્રિયાકાંડે દૃષ્ટિગોચર થાય છે. શાસ્ત્રોમાં તે બાર પ્રકારના તપમાં ધ્યાનને શ્રેષ્ઠ તપ અર્થાત્ આત્યંતર તપ લેખવામાં આવ્યું છે. પરંતુ બાહ્ય તપ સિવાય અન્ય પ્રકારે જાણે કે વિસ્મૃત થઈ રહ્યા હોય તેવું જણાય છે. ધર્મધ્યાનના વિવિધ પ્રકારના સોળ * ભેદોને તેના ક્રમમાં ભાગ્યે જ અનુભવપૂર્ણ અભ્યાસ થતો જોવામાં આવે છે. તે પછી તેની પ્રત્યક્ષ સાધના ક્યાંથી જોવા મળે ? આવી હીનદશા થવાનું એક કારણ ગૃહસ્થમાં–સ્ત્રી-પુરુષમાં તત્ત્વને અભ્યાસ વિસારે પડ્યો છે, એ હેવા છતાં સંભવ છે. યશોવિજયજી ઉપાધ્યાયે સાચું જ કહ્યું છે કે, - ધામધૂમે ધમાધમ ચલી, મૂળ મારગ રહ્યો દૂર રે.” વળી સામાયિક અને પ્રતિકમણના ષડાવશ્યક જેવાં અંગો, ભાવપૂજા કે જ૫ જેવાં અનુષ્ઠાનેનું ધ્યાનમાર્ગમાં સહાયભૂત થાય તેવું યથાર્થ માર્ગદર્શન ભાગ્યે જ જોવા મળે છે. અત્યારે અનેક પ્રકારનાં અનુષ્ઠાને થાય છે ખરાં, પણ તેમાં ધામધૂમ અને બાહ્ય ક્રિયાનું પ્રાધાન્ય જ સવિશેષ જોવા મળે છે અને આત્માર્થ આદિ મૂળ પ્રયજન ગૌણ થતું જોવા મળે છે. જ્ઞાની પુરુષોએ આ કાળને પંચમકાળ અર્થાત્ ઊતરતે કાળ કહ્યો છે. તેથી સ્વાભાવિક છે કે આ ગહનમાર્ગના ઉપાસકે અતિ અલ્પ સંખ્યામાં હોય અને અષ્ટાંગયોગ પ્રમાણે કે જૈનાચાર પ્રમાણે પંચમહાવતે કે આચારનું યથાર્થપાલન પણ ભાગ્યે જ સંભવે. તે પછી આગળની ઉત્કૃષ્ટ ભૂમિકાના યોગીઓનાં દર્શન દુર્લભ હોય તેમાં શું આશ્ચર્ય છે ! * સોળ ભેદે વિષે પરિશિષ્ટમાં જુએ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ધ્યાન: એક પરિશીલન. વળી યોગ અને ધ્યાન જેવા ક્ષેત્રમાં પશ્ચિમની હવાના કંઈક પ્રવેશથી કે અન્ય વિપરીત પ્રવાહના કારણેથી સમાધિદશાની કલ્પનાઓમાં ન્યૂનતા અને ભ્રામક્તા પ્રવેશ પામતાં જણાય છે. સમાધિદશામાં વ્યવહાર અને સંસાર નભી શકે છે તેવી માન્યતા પ્રચારમાં આવવાથી કેટલેક ભ્રમ પેદા થયે જણાય છે. ભારતભૂમિના માનો મહદ્અંશે ભાવનાશીલ છે, ત્યાગને મહિમા જાણે છે, અને તેવાં સ્થાનોમાં જવા પ્રેરાય છે. સત્ય માર્ગની અને તેવા સ્થાનોની દુર્લભતા હોવાથી મળે છાપાતળાં સ્થાનમાં કઈ વાર ભૂલા પડે છે. છતાં સાચા સાધકને જિજ્ઞાસાને અનુરૂપ સસાધને મળવાની હજી આ ભૂમિ પર શક્યતાઓ છે. જ્ઞાનીઓના કથનમાં કે શાની. પ્રરૂપણામાં દોષ નથી પણ જીવની સમજફેરથી અસત્ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. માટે સાધકે ભળતાં સ્થાનમાં કુતૂહલવશ કે અન્ય પ્રલેભનથી આકર્ષાઈને માર્ગભેદ થવા ન દે. સમાધિદશા કે સમ્યફદષ્ટિ એ આત્માના શુદ્ધસ્વરૂપનું સંચરણ છે. કૈવલ્યદશાનું, પૂર્ણજ્ઞાનદશાનું અને મુક્તિનું દ્વાર છે. હે ભવ્યાત્માઓ! સદ્ગુરુદેવના અનુગ્રહ વડે આ માર્ગમાં પ્રવેશ પામી દુઃખથી સર્વથા મુક્ત થાઓ આવી જ્ઞાનીઓની મંગળમય વાણું આપણા સૌના જીવનને મંત્ર બની રહે. Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટોને ક્રમ અર્વાચીન : (૧) શ્રી યશોવિજયઉપાધ્યાયજી કૃત “જ્ઞાનસારમાંથી ધ્યાન અને વેગ (૨) શ્રીમદ્ રાજચંદ્રજી ધ્યાન વિષે (૩) શ્રી વિજ્યકેસરસૂરિજીકૃત ધ્યાનદીપિકા'માંથી સંકલન–ધ્યાનના પ્રકારે (૪) મુનિશ્રી અમરેન્દ્રવિજયજીકૃત “આત્મજ્ઞાન અને સાધનાપથમાંથી ધ્યાનસાધના વિષે (૫) છે. શ્રી સોનેજીકૃત સાધના સોપાનમાંથી ધ્યાન વિષે પ્રાચીન (૬) પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ. (૭) શ્રી હરિભદ્રસૂરીશ્વરજીકૃત યોગસાધના વિષયક કે (૮) મહર્ષિ પતંજલિકૃત ‘ગદર્શનમમાંથી અષ્ટાંગયોગ વિષે ૧૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ ધ્યાન અને યોગ વિષે શ્રી યશોવિજયઉપાધ્યાયજી કૃત “જ્ઞાનસારમાંથી ઉદધૃત ધ્યાન ? શ્લોક ૨૩૩ (૧) અર્થ : જેને ધ્યાન કરનાર, ધ્યાન કરવા યોગ્ય અને ધ્યાન આ ત્રણ એકપણુને પ્રાપ્ત થયેલ છે, જેનું ચિત્ત અન્ય સ્થળે નથી એવા તે મુનિને દુખ હોતું નથી. શ્લોક ર૩૪ (૨) અર્થ : ધ્યાન કરનાર અંતરાત્મા છે, ધ્યાન કરવા ગ્ય પરમાત્મા છે અને ધ્યાન એકાગ્રતાની બુદ્ધિ છે. આ ત્રણેની એકતા તે સમાપત્તિ છે. બ્લેક ૨૩૫ (૩) અર્થ : મણિની જેમ ક્ષીણવૃત્તિવાળા શુદ્ધ અંતરાત્મામાં ધ્યાનથી પરમાત્માનું પ્રતિબિંબ હેય – પડે તે તે સમાપતિ કહી છે. શ્લોક ર૩૮ (૬) અર્થ: જે જિતેન્દ્રિય છે, ધર્યસહિત છે, અત્યંત શાંત છે, જેને આત્મા ચપળતારહિત છે, જે સુખકારી આસને રહેલ છે, જેણે નાસિકાના અગ્ર ભાગ ઉપર લેચન સ્થાપ્યાં છે તે ગવાળે છે. શ્લેક ૨૩૯ (૭) અથ: ધ્યેય ચિત્તની સ્થિરતારૂપ ધારણુની ધારા વડે, વેગથી, જેણે બાહી ઈન્દ્રિયેને અનુસરનારી મનની વૃત્તિ રેકી છે. જે પ્રસન્ન ચિત્તવાળા છે, પ્રમાદરહિત છે. જેઓ જ્ઞાનાનન્દરૂપ આસ્વાદ લેનારા છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ - ધ્યાન અને વેગ ક ૨૪૦ (૮) અથ: જે અંતરમાં જ વિપક્ષરહિત ચક્રવતીપણું વિસ્તારતા ધ્યાનવંતની દેવસહિત મનુષ્યલેકમાં પણ ખરેખર ઉપમા નથી. આલંબન અનેઆન (આસનાદિ. 3 ચાર યુગ કહેવાય ચેગ : શ્લેક ૨૦૯ (૧) અથ: મોક્ષની સાથે આત્માને જોડવાથી બધોય આચાર વેગ કહેવાય છે. વિશેષ કરીને સ્થાન (આસનાદિ), વર્ણ (અક્ષર), અર્થ જ્ઞાન, આલંબન અને એકાગ્રતા વૈષયિક છે. (આ સર્વ કિયાયેગેને તેમાં સમાવેશ થાય છે.) શ્લોક ૨૧૦ (૨) અર્થ : તેમાં પ્રથમના બે કર્મગ છે. પાછળના ત્રણ જ્ઞાનગ છે. તે વિરતિવંતમાં અવશ્ય હોય છે. બીજામાં પણ યોગના બીજરૂપ છે. લેક ૨૧૧ (૩) અર્થ : અહીં પ્રત્યેક યુગના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદો છે. તે કૃપા, સંસારને ભય, મેક્ષની ઈચ્છા અને પ્રશમની ઉત્પત્તિ કરનારા છે. શ્લોક ૨૧૨ (8) અર્થ : ગની કથામાં પ્રીતિ હેવી તે ઈચ્છાગ, ઉપગનું પાલન કરવું તે પ્રવૃત્તિગ, અતિચારના ભયેને ત્યાગ તે સ્થિરતાયેગ અને બીજાના અર્થનું સાધન કરવું તે સિદ્ધિગ છે. (અર્થનું પાલન એટલે અહિંસાદિ ગુણોનું સિદ્ધ થવું.) શ્લોક ૧૩ (૫) અર્થ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં અર્થ અને અવલંબનનું સ્મરણ કરવું. અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધ્યાન : એક પરિશીલન. શ્લોક ૨૧૪ (૬) અર્થ: અહીં આલંબન રૂપી અને અરૂપી બે પ્રકારે છે. તેમાં અરૂપી. સિદ્ધના સ્વરૂપ સાથે તન્મયપણુરૂપ ગ તે ઉત્કૃષ્ટ અનાલંબન યુગ છે. શ્લેક ૨૧૫ (૭) અર્થ : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન વડે સ્થાનાદિ યેગ પણ ચાર પ્રકારે છે. તેથી યેગના નિરોધરૂપ ગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષગ પ્રાપ્ત થાય છે. પરિશિષ્ટ ૨ ધ્યાનનું બોધમય સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત વચનામૃત ગ્રંથમાંથી ઉદ્દધૃત ધ્યાનના ઘણું ઘણું પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ. જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બેધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણું જીવને થાય છે. અને તેને મુખ્ય માર્ગ તે બોધસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષને તે તેને સંગ જીવને અનંતકાળમાં ઘણું વાર થઈ ગયું છે તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરે એ જ કર્તવ્ય છે એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને દઢ કરીને લાગે છે. (પત્રાંક ૪૧૬) ચિત્તની જે સ્થિરતા થઈ હોય તે તેવા સમય પરત્વે સપુરુષના ગુણેનું ચિંતન, તેમનાં વચનનું મનન, તેમના ચારિત્રનું Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ધ્યાનનું બેધમય સ્વરૂપ કથન, કીર્તન અને પ્રત્યેક ચેષ્ટાનાં ફરી ફરી નિદિધ્યાસન, એમ થઈ શકતું હોય તે મનનો નિગ્રહ થઈ શકે ખરે; અને મન જીતવાની ખરેખરી કસોટી એ છે. એમ થવાથી ધ્યાન શું છે એ સમજાશે. પણ ઉદાસીનભાવે ચિત્ત-સ્થિરતા સમય પર તેની ખૂબી માલૂમ પડે. (પત્રાંક ૨૫) વિષમભાવનાં નિમિત્તે બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વતે છે અને ભવિષ્યકાળે વતે તે સર્વને વારંવાર નમસ્કાર. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એશ્વર્ય એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન. (પત્રાંક ૭૩૫) રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તા પ્રાપ્ત થયે પણ જેને આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનને વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પત્રાંક ૭૩૬) પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાન, આત્મા પુરુષના ચરણકમળની વિનયપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી એ નિર્ચથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ કાળમાં શુક્લધ્યાનની મુખ્યતાને અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પક્ષ કથારૂપ અમૃતતાને રસ કેટલાક પુરુષે પ્રાપ્ત કરી શકે છે, પણ મેક્ષના માર્ગની અનુકૂળતા ધેરીવાટે પ્રથમ ધર્મધ્યાનથી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સપુરુષને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરુપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગાદિ લઈ અનેક સાધનથી થઈ શકે છે. પણ તેવા પુરુષે – નિગ્રંથમતના – લાખમાં પણ કેઈક જ નીકળી શકે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધ્યાન એક પરિશીલન ઘણે ભાગે તે પુરુષે ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે, કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્યત્કૃષ્ટ અને બીજાનું ગૌત્કૃષ્ટ જ્ઞાન પ્રાયે કરીને ગણી શકાય. ચોથે ગુણસ્થાનકે આવેલે પુરુષ પાત્રતા પાપે ગણી શકાય, ત્યાં ધર્મધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણુતા છે. છટ્ટે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટ તે આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા તે ઓર જ છે! એ ધર્મધ્યાનમાં ચાર ભાવનાથી ભૂષિત થવું સંભવે છેઃ (૧) મૈત્રી-સર્વ જગતના જીવ ભણી નિવેર બુદ્ધિ. (૨) પ્રમોદઅંશમાત્ર પણ કોઈને ગુણ નીરખીને રોમાંચિત ઉલસવાં. (૩) કરુણ-જગતજીવનાં દુઃખ દેખીને અનુકંપિત થવું. (૪) માધ્યસ્થ કે ઉપેક્ષા – શુદ્ધ સમદષ્ટિના બળવીર્યને યેગ્ય થવું. ચાર તેનાં આલંબન છે, ચાર તેની રુચિ છે. ચાર તેના પાયા છે. એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મધ્યાન છે. જે પવન(શ્વાસ)ને જય કરે છે તે મનને જય કરે છે... શ્વાસને જય કરતાં છતાં પુરુષની આજ્ઞાથી પરામ્ખતા છે, તે તે શ્વાસય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસને જય ત્યાં છે કે જ્યાં વાસનાને જય છે. તેનાં બે સાધન છે, સદ્ગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણી છે, પયું પાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. સઘળાંનું મૂળ આત્માની સત્પાત્રતા છે. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૨ ધર્મધ્યાન પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ધ્યાનનું બેધમય સ્વરૂપ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિત્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જે જે નિયમ એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા (આગળ) કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરેના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી. એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કયે ભેદ પામ્યા. અથવા કયા ભેદ ભણું ભાવના રાખી છે? એ સોળ ભેદમાંને ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે. પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય છે તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સૂત્રસિદ્ધાંતનાં અધ્યયને કેટલાક મુખપાઠ કરે છે, તેના અર્થ, તેમાં કહેલાં મૂળત ભણી જે તેઓ લક્ષ પહોંચાડે તે કંઈક સૂમભેદ પામી શકે. કેળના પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમસ્કૃતિ છે, તેમ સૂત્રાર્થને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગને જે વીતરાગપ્રણત તત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને પુરુષના સમાગમથી પિષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપ થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મ ધ્યાનના પૃથક પૃથક્ સોળ ભેદ કહ્યા છે તેવા તત્વપૂર્વક ભેદ કેઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાને, મનન કરવાને, વિચારવાને, અન્યને બંધ કરવાને, શંકાનંખા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાને, અનિત્યતા વિચારવાને, અશરણુતા વિચારવાને, વૈરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાને અને વિતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા કાલેકના વિચાર કરવાને Page #225 -------------------------------------------------------------------------- ________________ તમ 3 ૨૦૦ ધ્યાનઃ એક પરિશીલન અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે. • તમે કદાપિ એ સેળ ભેદનું પઠન કરી ગયા હશે તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે. (મેક્ષમાળ પાઠ ૭૬) જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. ૧. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દષ્ટિનું સ્થાપન કરવાને અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. એવું કેટલુંક અચળપણું પ્રાપ્ત થયા પછી જમણું ચક્ષુને વિષે સૂર્ય અને ડાબા ચક્ષુને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદઢ કરવી. ૪. તેવી સુદઢતા થયા પછી ચંદ્રને જમણું ચક્ષુને વિષે અને સૂર્યને વામ ચક્ષુને વિષે સ્થાપન કરવા. ૫. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદઢ કરવી. આ જે દર્શન કહ્યું છે, તે - ભાસ્યમાનદર્શન સમજવું. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભ્રકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. પ્રથમ તે ચિંતન દૃષ્ટિ ઉઘાડી રાખી કરવું. ઘણું પ્રકારે તે ચિંતન દઢ થયા પછી દષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી. ૯. તે ભાવનાથી દર્શન સુદઢ થયા પછી તે બંને પદાર્થો અનુ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ધ્યાનનું બેધમય સ્વરૂપ કમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. ૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું અર્થાત્ સૂલટું ચિંતવવું. ૧૧. તે અષ્ટદળકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું, પછી સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યા કાર એવી અગ્નિની તિનું સ્થાપન કરવું. ૧૨. તે ભાવ દઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મ ચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. ૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્યસ્વરૂપે ચિંતવવી. ૧૪. સંપૂર્ણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું. ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. ૧૬. તેમનાં મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે ઋારને ધ્વનિ થયા જ કરે છે એમ માનવું. ૧૭. તે ભાવનાઓ દઢ થયે તે કાર સર્વ પ્રકારનાં વક્તવ્ય જ્ઞાનને ઉપદેશ છે, એમ ભાવવું. ૧૮. જે પ્રકારના સમ્યકમાગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્ન તાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંત વતાં ચિતવતાં તે જ્ઞાન તે શું? એમ ભાવવું. ૧૯. તે ભાવના દઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા છે તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવ, સર્વાગ ચિતવ. [પત્રાંક ૪૧૬] Page #227 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ ધર્મધ્યાનના પ્રકારોની વિસ્તૃત સમજ શ્રી વિજ્યકેસરસૂરિજીત ધ્યાનદીપિકામાંથી ઉદધૃત જેનનદર્શનમાં નિર્દિષ્ટ ધ્યાનયોગઃ ધ્યાન એ મન દ્વારા થતું ચિંતન છે. બાહ્યાંતર નિમિત્તોના સંગે વાસનારૂપે રહેલા સંસ્કારો જાગ્રત થઈ જાય છે. મનુષ્ય તેવા વિચારોમાં લીન થઈ ઘસડાઈ જાય છે અને તેને તે તે પ્રકારનું ધ્યાન થાય છે. ચાર પ્રકારનાં ધ્યાન શાસ્ત્રકાર ભગવંતેએ વર્ણવ્યાં છે. પહેલા બે પ્રકાર બાધક હેવાથી છોડવાલાયક છે. છેલ્લા બે પ્રકાર એક્ષમાર્ગમાં સહાયક હોવાથી રુચિ કરવા ગ્ય, અભ્યાસવા યોગ્ય અને આત્મસાત્ કરવા ગ્ય છે. આ ચાર પ્રકાર નીચે પ્રમાણે છે: ૧. આર્તધ્યાન ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. ગુલધ્યાન આતધ્યાન ચાર પ્રકાર ૧. અનિષ્ટ સંયોગ : મનને ન ગમે તેવી વસ્તુના સંગથી દુઃખને અનુભવ થે, પિતાને ન ગમે તેવા મનુષ્યને સંબંધ થવે, તેનાથી દુઃખને અનુભવ થશે. ૨. ઈષ્ટવિયેગ : પિતાને પ્રિય વસ્તુને વિયેગ થવાથી દુઃખની લાગણી થવી. સુખનાં સાધને ચાલ્યાં જવાથી શેક કે મેહ ઉત્પન્ન થવાથી જીવ રાત-દિવસ તે પદાર્થનું ચિંતન કરે છે. મનમાં આવું ચિંતન થવું તે ઈષ્ટવિયેગ આર્તધ્યાન છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩. ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ ૩. રેગાર્તિધ્યાન: રોગને મને સ્વપ્ન વિષે પણ સમાગમ ન થાઓ એ પ્રમાણેની ચિંતા. દેહ ઉપરનું મમત્વ એ મોટામાં મોટી ચિંતા છે. દેહ હોવાથી રોગ ઉત્પન્ન થવાનો સંભવ છે. રોગ થયે તેની ચિંતામાં જ એકાકાર થવું તે ગાર્ન ધ્યાન છે. ૪. ભેગાર્તિ-નિયાણું આર્તધ્યાન: રાજ્યાદિની પ્રાપ્તિ, સ્વામિત્વ, પુણ્યાદિ કરી ફળની આકાંક્ષા, પૂજા-સત્કારની યાચના વગેરે નિયાણાથી ઉત્પન્ન થનારું આર્તધ્યાન મનુષ્યોને દુઃખરૂપી દાવાનળ છે. વિષયના નિમિત્તે મનમાં ઉદ્વેગ થાય છે, તેથી શ્રેષ થાય છે, દ્વેષથી જીવ મલિન થાય છે. મલિનતા આત્માને કર્મથી દબાવી દે. છે, માટે તે દુર્થાન છે. અનિષ્ટને યેગ, ઈછને વિયેગ એ પૂર્વકર્મને આધીન છે. ઉદય આવે સમભાવે ભેગવી લેવું તે વિચારવાનનું કર્તવ્ય છે. રેગ સમયે ગમે તે પ્રકારે રેગ દૂર થાય તેની ચિંતા કરવી, તેના પ્રતિકાર માટે મન આકુળ-વ્યાકુલ કરવું તે ગાર્તધ્યાન છે. અજ્ઞાન વડે ચકવતી આદિના જેવી રિદ્ધિની પ્રાર્થના કરવી, ચિંતન કરવું તે અધમ વૃત્તિ છે. રાગદ્વેષ મેહના ચિહ્નવાળું આ ચાર પ્રકારનું આર્તધ્યાન જીવને. સંસાર વધારનારું છે અને તિર્યંચગતિનું કારણ છે. રોદ્રધ્યાન ચાર પ્રકાર આ દુર્ગાનને જણાવવાને હેતુ તેનાથી મુક્ત થવાને છે. ૧. હિંસા રૌદ્રધ્યાન પિતાના હાથે કે અન્યની પાસે ના સમુદાયને પીડા કરવી, નાશ કર, તેમ કરીને હર્ષ પામે તે હિંસાનુબંધી કર્મ છે. બીજાના જીવ લેવાથી કે હેરાન કરવાથી જ્યાં સુધી જીવ પાછે. ન હઠે ત્યાં સુધી સુખી થવાની ઈચ્છા શા માટે રાખવી? Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધ્યાન ઃ એક પરિશીલન રૌદ્રધ્યાનવાળો છવ નિર્દય સ્વભાવને, ક્રોધાદિ પ્રકૃતિને, મદથી ઉદ્ધત, પાપબુદ્ધિવાળે, કુશીલ અને નાસ્તિક હોય છે અને આ દુર્ગુણો વડે રૌદ્રધ્યાનની ઉત્પત્તિ કરે છે. ૨. અસત્યાનંદ રૌદ્રધ્યાન ઇદ્રિના વિષયે અને મનની તૃપ્તિ કરવા અસત્ય વચને બેલી, કાવાદાવા કરી અન્ય જીને નાશ કરે, તેમાં આનંદ માણુ તે અસત્યાનંદ રૌદ્રધ્યાન છે. ૩. ચૌર્યાનંદ રૌદ્રધ્યાન અન્યનું પડાવી લેવાની વૃત્તિથી ચોરી કરવા માટે અન્ય જીવને ઘાત કરવાનું ચિંતન તે ચર્યાનંદ સૈદ્રધ્યાન છે. ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન ઘણે આરંભ પરિગ્રહ મેળવીને, યુદ્ધ ખેલીને જીવને ઘાત કરીને, તેના રક્ષણાર્થે થતું ચિંતન તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. આ પ્રમાણે કેઈ, પણ પ્રકારની હિંસા કરવી, કરાવવી કે અનુમોદના આપવી, તે તે વિષયનું ચિંતન કરવું તે રૌદ્રધ્યાન છે. તે નરકગતિનું કારણ છે. - આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના નિમિત્તોથી દૂર થવા ઉત્તમ નિમિત્તરૂપ સગુરુ, સત્સંગનું સેવન કરવું અને ધર્મધ્યાનનું આરાધન કરવું. ધર્મધ્યાન પહેલાંની ભૂમિકા | ધર્મધ્યાનનું આરાધન કરતાં પહેલાં મનની જડ ભૂમિને સંવેદનશીલ કરવા અનિત્યાદિ બાર ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, જ્ઞાનાદિ ચાર ભાવનાઓને અભ્યાસ કરી તેની અપેક્ષા કરવી. ચિંતન, મનન, નિદિધ્યાસન કરવું. વળી આત્મા છે, નિત્ય છે, કર્મને કર્તા છે, કર્મને ભક્તા છે, મોક્ષ છે, મેક્ષને ઉપાય છે, આ છ પદનું વ્યવસ્થિત ચિંતન કરવું. તે પછી ધર્મધ્યાનના પ્રકારમાં પ્રવેશ કરવાથી આત્મન્નતિ થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦૫. ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ સમ્યવાન, સમ્યગ્દશી, શ્રુતજ્ઞાનના ઉપગવાળ, મજબૂત દેહધારી, ધીરજવાન, છ જીવની અહિંસા પાળનાર, સત્યવચની, બ્રહ્મચારી, નિઃસંગ પરિગ્રહ રહિત, મમત્વ રહિત, શુદ્ધ મનવાળે. ધ્યાન કરવા માટે અધિકારી છે. આવા ગુના અંશે હોય તે ધ્યાન વડે તે ગુણે સંપૂર્ણતા પામે અને જીવનું સ્વરૂપ પ્રગટ થાય. ધ્યાન–આરાધન કરનારને અષ્ટાંગયોગ સહકારી છે. તેના કમથી આત્મા સ્થિર અને ત્વરિત ગતિએ વિકાસ કરી શકે છે. મનઃશુદ્ધિ વગર ધર્મધ્યાન સાધ્ય નથી, મનઃશુદ્ધિ માટે અષ્ટાંગયેગ ઉત્તમ છે. અષ્ટાંગયેગને અભ્યાસ સદ્ગુરુ સમીપે કરવાથી આત્મા નિર્મળ થાય છે. - ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે રાગ છે. રાજમાર્ગ કાંટાકાંકરા વગરને હેાય છે, ખાડાટેકરા રહિત હોય છે, તેમ. ધર્મધ્યાન તથા શુક્લધ્યાન શરીરે કષ્ટ કે દુઃખ વિના સાધી શકાય છે. કેવળ મનની નિર્મળતા કરવાથી આ માર્ગ સરળ બને છે. આ ઉત્તમ ધ્યાનમાં હૃદયને પરમ આદ્ર બનાવી આત્મિક પ્રેમથી જોડવું. સર્વ અને આત્મસ્વરૂપે અનુભવવા. વિશુદ્ધ મન દ્વારા જ નિર્વાણ સાધી શકાય છે. ધર્મધ્યાન વડે મનને કેળવવું પડે છે. સદ્દવિચારે અને સંકલ્પ દ્વારા મનને કેળવવાનું છે. - આ કાળે પૂર્વધર કે કેવળીના વિરહમાં શુક્લધ્યાન અગમ્ય. છે તેમ કહ્યું છે. તે ભલે અગમ્ય હોય પરંતુ ઉમેદવારી (ભાવના) કરવામાં નિરાશ ન થવું. શુક્લધ્યાનની ઉમેદવારી કરતાં ધર્મધ્યાનની. પ્રાપ્તિ જરૂર થશે. તે પણ આનંદદાયક જ છે. માટે યથાશક્તિ પ્રયત્નવાન થવું. આલંબન વડે ધ્યાનને અભ્યાસ કરનાર તન્મયપણાને પામીને પિતાના આત્માને સર્વપણાને પામેલે પ્રગટપણે અનુભવે છે. જે સર્વજ્ઞ ભગવાન છે તે હું નિશ્ચયથી છું. આવી તન્મયતા Page #231 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૬ ધ્યાન : એક પરિશીલન પ્રાપ્ત થયેલે સર્વજ્ઞ મનાય છે. જમીનમાં જેવું બીજ વાવ્યું છે, હોય છે, તેવું વૃક્ષ ફાલે છે. તેમ આત્મશક્તિ પોતાની પાસે છે. વારંવાર આત્મા તે જ હું છું, તેમાં તન્મય થવાથી સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. અહેનિશ તેવી ભાવના કરવી. જે જે ભાવનાને આત્મા સાથે જોડવામાં આવે તેની સાથે સ્ફટિક મણિની જેમ આત્મા તન્મયતા પામે છે. નિશ્ચયનયના અભિપ્રાય આત્મા લેપાયેલે નથી, “હું જ્ઞાની છું, શુદ્ધ છું.” એ ભાવના ભાવવાથી શુદ્ધ થાય છે અને વ્યવહારનયની અપેક્ષાએ “હું લેપાયેલ છું” એની ક્રિયાની મદદથી શુદ્ધ થાય છે. હલકી ભાવના સેવવી જ નહીં. આત્માનું સામર્થ્ય અનંત છે. તેની શક્તિ ધ્યાનથી પ્રગટ થાય છે. ધમ ધ્યાનનું સ્વરૂપ પ્રવિણ્યામ શમામ્ભાધિ યોગાષ્ટાંગાનિ ચિંતિત દુષ્ટાનુકાનતો ભગ્ન મન:શુદ્ધિ કૃતે મુનિ: દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી મનની શુદ્ધિ કરવાને માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને યુગના આઠ અંગને વિચાર કરે. ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે, મન શુદ્ધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી. અથવા મનઃશુદ્ધિ કરવા માટે ધ્યાનની જરૂર છે. મન શુદ્ધ હોય તે ધ્યાન થાય અને ધ્યાન હોય તે મનઃશુદ્ધિ થાય. આ પ્રમાણે અને અન્ય કારણ છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી પાછા હઠવા સમભાવમાં પ્રવેશ કરે પડશે. તે વિના ચપળ મન સ્થિરતા પામતું નથી. શ્રીમાન યશવિજયજી પ્રકાશે છે કે, વિકલ્પ એ જ વિષય છે, તેનાથી પાછા વળી આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિપાક દશા તે સમભાવ છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ ધર્મધ્યાનનાં ચાર આલંબન ધર્મધ્યાનને અધિકારી પ્રાયે મુનિ છે. સાધક તે માગે યથાશક્તિ જઈ શકે. ૧) વાચના – શિખ્યાદિને ભણાવવા. ૨) પૃચ્છના – શંકાદિનું નિવારણ કરવું. ૩) પરાવર્તતા – વારંવાર સૂત્રાદિ જેવા. ૪) અનુપ્રેક્ષા – ચિંતન-ભાવના કરવી. આ ચાર મનને સ્થિર કરવાના ધર્મધ્યાનના આલંબન છે, સ્વાધ્યાયરૂપ છે. વિષમ – ઊંચાં, નીચાં, દુઃખે ચડવું-ઊતરવું થાય તેવાં સ્થાનેમાં મજબૂત આલંબન (દેરડું) રાખવાથી વિના લેશે પહોંચી શકાય છે તેમ મનુષ્ય સૂત્રાદિનાં વાચનાદિથી ધર્મધ્યાનમાં જઈ શકે છે. શરૂઆતમાં ઉત્તમ આલંબનની જરૂર રહે છે. અનુક્રમે વિના આલંબને આત્મસ્વરૂપમાં પ્રવેશ કરી શકાય છે. ધર્મધ્યાનના ચાર ભેદ વસ્તુને સ્વભાવ તે ધર્મ છે. આત્મા પદાર્થ છે, તેને સ્વભાવ તે આત્મધર્મ કહેવાય છે. તેની વિચારણ-ધ્યાન તે ધર્મધ્યાન છે. આત્મસ્વરૂપમાં પ્રવેશવા જે વિચારે, નિર્ણય કરવા, તેના સંસ્કાર પાડવા તે ધર્મધ્યાન છે. તે વિચાર અને સંસ્કારના અભ્યાસ માટે ચાર ભેદ છેઃ (૧) આજ્ઞાવિચયઃ આજ્ઞાનું ચિંતન. જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ વસ્તુતત્વ છે તેને સર્વજ્ઞની આજ્ઞાનુસાર વિચાર કર. વસ્તુના સ્વરૂપને વિચાર કરે. તેમાં અનેકાંત શિલી છે. જેમ કે આત્મા દ્રવ્યથી નિત્ય છે, પરિણામથી અનિત્ય છે. આત્મબોધના સ્વરૂપમાં વિજ્ઞભૂત હોય તેને નિશ્ચય કરે તે સર્વજ્ઞની આજ્ઞા છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધ્યાન એક પરિશીલન આત્મા–ચેતન અને જડ બે મુખ્ય તત્વ છે. તેમાં જડ નિસાર છે. તેમાં આસક્તિ ના કરવી, આત્મસ્વરૂપમાં એકરસ થવું, તે સર્વજ્ઞની આજ્ઞા છે. આ પ્રમાણે વિચારધારામાં તલ્લીન રહેવું તે પ્રથમ પ્રકારનું ધર્મધ્યાન છે. (૨) અપાયરિચયઃ કષ્ટોનું ચિંતન. રાગદ્વેષાદિ કષાય અને આસવની ક્રિયામાં વર્તતા અને સંસારમાં દુઃખ પ્રાપ્ત થાય છે, તેને વિચાર કરે. ક્રોધાદિ કષાયે મહાદુઃખના કારણભૂત છે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મૈત્રીને નાશ કરે છે, લભ સર્વ ગુણેને નાશ કરે છે. મિથ્યાત્વ-અજ્ઞાન, અવિરતિ-અસંયમ, અશુદ્ધ ગ, દુઃખના. કારણરૂપ છે. ઈત્યાદિ વિવિધ પ્રકારે રાગાદિ ક્રિયામાં પ્રવૃત્તિ કરનાર ઈને આવી પડતાં સંકટોને વિચાર કરે તે અપાયવિચયકષ્ટરિચય ધર્મધ્યાન છે. (૩) વિપાકવિચય: કર્મના પરિણામને વિચાર શુભાશુભ કર્મબંધ વડે જ કર્મના ફળને ભગવે છે તેને વિચાર કર. જીવન સારા-ખેટા અધ્યવસાયવૃત્તિ–અનુસાર કર્મને સારે ખોટો બંધ થાય છે. મન વચન કાયાના ગની પ્રવૃત્તિ અને ક્રોધાદિ કષાયેનું મિશ્રણ થવાથી શુભાશુભ કર્મબંધન થાય છે. કર્મબંધનના અનેક પ્રકાર છે, તેને ફળના ઉદયને પ્રતિક્ષણે વિચાર કરે તેને વિપાક-કર્મફળ-વિચય કહે છે. (૪) લેફસંસ્થાનવિચય: સૃષ્ટિનું સ્વરૂપચિંતન. અનંત આકાશ જેની સર્વ બાજુએ આવી રહેલું છે તે લેક છે. સર્વદેવે તે લેકને પોતાના જ્ઞાનમાં “નિત્ય” છે તેમ જોયેલે છે. આ લેક, સ્થિતિ ઉત્પત્તિ અને વિનાશ પામનારા ચૈતન્ય અને Page #234 -------------------------------------------------------------------------- ________________ તેવા વિચારો વિચાર વિચાર કરવાને જ ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ ૨૦૯ જડ પદાર્થોથી ભરેલું છે. તે અનાદિ સિદ્ધ છે. તે લેકમાં ત્રણે જગત રહેલાં છે. વિનાપ્રજને ઈચ્છા વિના પણ ઉત્પન્ન થતા વિકારેને હઠાવવા માટે આ લેકના સ્વરૂપને વિચાર કરવાનું છેવિચાર એ વિકારનું ઔષધ છે. તે વિચાર નિર્મળ હોવા જોઈએ. મનને સમતલ રાખે તેવા વિચારે જોઈએ. આ લેકમાં એક પણ પદાર્થ મનને આકર્ષણ કરી શકે તેવું નથી તે નિર્ણય તે ધ્યાનને ઉપયોગી છે. લેકનું સ્વરૂપ શાસ્ત્રમાંથી વિસ્તૃતપણે જાણી લેવું. આત્મભાવમાં સ્થિર રહેવા વિચારધારાને કેમ વિસ્તૃત કરવી તે માટે સંસ્થાનનું ચિંતન જરૂરી છે. લોક નિત્ય છે, શાશ્વત છે, કેઈએ ઉપજાવ્યું નથી તે પ્રમાણે લેકનું સ્વરૂપ વિચારવું. ધર્મધ્યાનના ચાર ભેદ (૧) પિંડસ્થ, (૨) પદસ્થ (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. ધ્યાતા – ધ્યાન કરનાર ધ્યેય –ધ્યાન કરવા લાયક અવલંબન ધ્યાન – ધ્યાતાને ધ્યેય સાથે જોડનાર, ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ કિયા. આલંબનરૂપ ધ્યેય છે તેમાં અંતરદષ્ટિ કરી, બીજુ કંઈ ચિંતન ન કરતાં એકરસ સતત તે વિચારની એક વૃત્તિને અખંડ પ્રવાહ. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત – આ ચાર ધ્યાન કરવા લાયક આલંબન – ધ્યેય છે. (૧) પિંડ એટલે દેહ, તેમાં સ્થ-એટલે રહેનાર આત્મા, તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે – વળી શરીરના અમુક અમુક ભાગોમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે જાગૃતિ પૂર્વક પરિણુમાવવું, અથવા આત્મ-ઉપગને તેવા આકારે પરિણાવવું. વિકાર રહિત, રાગાદિભાવ રહિત આત્મઉપગને સ્થિર કરે. ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધ્યાન ઃ એક પરિશીલન (મન એકદમ સ્થિર ન થાય માટે શરીરના અવયવો પર ઉપગ સ્થિર કરી પગથી માથા સુધી ફેરવો. શરીર વિપશ્યના) રૂપાતીત ધ્યાનમાં જતાં પહેલાં સ્થૂલ ક્રિયા કરવી જરૂરી છે. તે માટે સૌપ્રથમ નજીક શરીર છે તેથી શરીરની ક્રિયાઓને નિર્વિકારપણે જેવી. પરિણામને ફેરવવાં. (૨) પદસ્થ–સ્થાન : પવિત્ર મંત્રોનું અથવા આગમના પદનું, જે બુદ્ધિમાન વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાને પદસ્થ ધ્યાન કહે છે. વળી મંત્રનું તથા પરમેષ્ઠી ઇત્યાદિ પદના સમૂહનું ચિંતન કરવું. પદ એટલે અધિકાર. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચ પદ તે પદવીરેનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. તેમના નામનું સ્મરણ, નામસૂચક અક્ષરનું મરણ વગેરે પદસ્થ ધ્યાન છે. વધુ માર્ગદર્શન માટે ગ્રંથને અભ્યાસ કર. (૩) રૂપસ્થ-ધ્યાનઃ - સર્વ અતિશયેથી યુક્ત કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ રાગદ્વેષ-મેહના વિકારે વડે નહિ કલંકિત એવા શાંત શેભનીય વગેરે સર્વ લક્ષણેથી યુક્ત અરિહંતના રૂપનું આલંબન-ધ્યાન તે રૂપસ્થ ધ્યાન છે. - વિદ્યમાન તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના ન થઈ શકે તે તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. પ્રતિમા સામે ખુલ્લી દષ્ટિથી જોયા કરવું. તેમના સ્વરૂપ સાથે એકાકાર થવું અને તેમ થતાં પિતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરે. આલંબન સાધનરૂપ છે. (૪) રૂપાતીત–ધ્યાનઃ લેકના અગ્ર ભાગ ઉપર રહેલે અમૂર્ત, કલેશ રહિત, ચિદાનંદમય સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે. આ ધ્યાન વડે જન્મમરણને ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી તેમાં પિતાના અંતઃકરણને Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ સ્થાપવું. વધારે વખત પરિણમી રહેવું અને બીજા કેઈ આકારે મન પરિણામાંતર ન પામે તેવી સ્થિતિને ધ્યાન કહે છે. રૂપી પદાર્થ કરતાં રૂપાતીત ધ્યાન કઠિન છે. રૂપી પદાર્થની નિરંતર ટેવ પડ્યા પછી મન બીજામાં પરિણામ ન પામે તેની સાવધાની રાખવી. રૂપ વિનાના જ્ઞાનાનંદ સ્વરૂપ વગેરે ગુણોનું અંતઃકરણમાં સ્થાપન કરવું, માનસિક વિચાર કરી મનને તેમાં જોડી દેવું. તે તે પછી મનને નિર્વિચાર, નિર્વિકાર કરવું તે રૂપાતીત ધ્યાન છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ વિના જેમને બીજુ કેઈ આલંબન નથી તેવા ગી સિદ્ધસ્વરૂપમાં લીન થાય છે. ધ્યાતા-ધ્યાનને લય થઈ ધ્યેયની સાથે એકભાવને પામે છે. અંતમાં પિતાને પરમાત્મારૂપે અનુભવે છે. પ્રારંભમાં અપૂર્વ આનંદ અનુભવાય છે. વળી વિક્ષેપે આવે છે. જેમ જેમ આત્મધ્યાનનું બળ વધતું જાય તેમ તેમ વિક્ષેપ ઘટતા જાય છે. વારંવાર આત્મધ્યાન, આત્મજ્ઞાન-વિચારને પ્રયત્ન કરવો. આ રૂપાતીત ધ્યાનમાંથી ઊઠડ્યા પછી પણ અનિત્ય-અશરણ આદિ ભાવનાઓને વિચાર કરવો. જેથી અંતઃકરણ બીજે ખેંચાઈ ન જાય. આ ભાવનાઓ છૂટેલા ધ્યાનના પ્રવાહને જોડેલે રાખે છે. આવા ધર્મધ્યાનની સ્થિતિ ૪૮ મિનિટ અંતર્ગત પ્રમાણ રહે છે, કારણ કે તેમાં ક્ષાપથમિક ભાવ હોય છે. | ધર્મધ્યાન કરવાથી શુભ આસવરૂપ પુણ્ય બંધાય છે, આવતાં કર્મ સેકાય છે, પૂર્વકર્મને નાશ થઈ નિર્જરા થાય છે. ધર્મધ્યાનમાં સ્થિર ન રહેવાય ત્યારે મહાપુરુષના ગુણ ગાવા, ભક્તિ કરવી, દાન-શીલ-તપ-ભાવના જેવાં કર્તવ્ય કરવાં. ધર્મધ્યાનીનું એ લક્ષણ છે. રૂપાતીત ધર્મધ્યાનમાં શુક્લધ્યાનને આંશિક અનુભવ થાય છે. આ ઉપરાંત મૈત્રી, પ્રમોદ કરુણા, મધ્યસ્થ આદિ ભાવના, તથા વૈરાગ્ય, જ્ઞાન, દર્શન, તપ આદિ ભાવના ચિંતવવી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ધ્યાન : એક પરિશીલન ૦ ધમધ્યાનને ઉપસંહાર આ પ્રકારે ચાર પ્રકારના ધ્યાનરૂપ અમૃતમાં મગ્ન થયેલું મુનિનું મન જગતનાં તત્ત્વનો સાક્ષાત્કાર કરી આત્માની શુદ્ધિ વલએના નામ ના ના બનાવી ધ્યાન કર્યા પછી જે મુનિ વિવિધ પ્રકારની અનિત્યાદિ ભાવનાનું નિરંતર ચિંતવન-વિચારણા કરે છે તે મહાધ્યાની છે. અનુપ્રેક્ષા એ ધ્યાન પછીની ઉત્તમ વિચારણું છે. ઉપસર્ગ આવ્યે જે ધ્યાનથી ચલાયમાન ન થાય, ઇન્દ્રિયના વિષને, કામને નિરોધ કરે તેને ધ્યાની કહ્યો છે. વૃક્ષની છાયા કચરાથી લેપાતી નથી તેમ ભેગી કર્મથી લેપતે નથી. માટે દરેક ક્રિયા અનાસક્તભાવે કરવી. પંચપરમેષ્ઠીની ભક્તિ કરવી, ગુણગાન ગાવાં. ધ્યાનને ઉપાસક જ્ઞાન-સંપન્ન, વૈરાગ્યવાન, મનને રોકનાર, સ્થિર ચિત્તવાળે મંદકષાયી અને અપ્રમાદી હોવું જોઈએ. ૦ શુકલધ્યાન - શુક્લ એટલે અત્યંત શુદ્ધ, નિર્મળ, આલંબન રહિત થઈ, તન્મયપણે શુદ્ધ આત્મસ્વરૂપને વિચાર થાય તે શુક્લધ્યાન છે. તેના ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. (૧) પૃથકત્વવિતર્ક વિચાર (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) સૂમકિયા પ્રતિપાતિ (૪) બુછિન્નકિયા અપ્રતિપાતિ. [આ બધાય પ્રકારે માત્ર શ્રેણિમાં આરૂઢ થયેલા શુદ્ધ પગી મુનિને પ્રાપ્ત થતા હોવાથી, તેને અત્રે વિસ્તાર કરેલ નથી.] Page #238 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ ધ્યાનસાધનાની વિધિ શ્રેણિએ મુનિશ્રી અમરેન્દ્રવિજયજીકૃત આત્મજ્ઞાન અને સાધનાપથમાંથી ઉઠ્ઠત અનુભવ – સાધનાનું અંતિમ ચરણ કેટલાંક આધ્યાત્મિક વસ્તુ છે “અનુભવ”ની પ્રાપ્તિને આત્મવિકાસની ચરમ અવસ્થા માની લે છે અને તે અવસ્થામાં જે સ્થિતિ થઈ હોય તે એ વસ્તુ છે એને જીવનમુક્તિ સમજે છે. જૈન સિદ્ધાંત અનુસાર, ક્ષાયિક સમ્યક્ત્વયુક્ત ચેથાથી સાતમા ગુણસ્થાનક સુધીની એ દશા હોઈ શકે. જ્યારે જીવનમુક્તિ માટે તે રાગ-દ્વેષને પૂર્ણ ક્ષય-વીતરાગતા અપેક્ષિત છે ને એ દશા તે ઠેઠ તેરમા ગુણસ્થાનકે આવે છે. ક્ષાયિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં સાધકની જ્ઞાનધારા શુદ્ધ વહે છે. ચેતન્ય સાથેનું તેનું અનુસંધાન અખંડ બને છે, અંતરથી નિરાસક્ત રહી તે સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. કિંતુ જેન સાધના પ્રણાલિ અનુસાર સાધનાનું તે અંતિમ ચરણ નથી. આવી વ્યક્તિ અંતરમાં આસક્તિરહિત હોવા છતાં તેનું બાહ્યાચરણ પૂર્વસંસ્કાર કે ચારિત્ર મોહનીયાદિ કર્મના આવરણના કારણે ઘણી વાર આસક્ત વ્યક્તિના આચરણ જેવું રહે છે. અર્થાત્ અંતર અનાસક્ત હોવા છતાં તેની પ્રવૃત્તિમાં – ગધારામાં થેડીઘણું અશુદ્ધિ અને ચંચળતા રહે છે. તે દૂર કરવા દેશવિરતિ કે સર્વવિરતિની તપ-ત્યાગમય સાધના પૂર્ણગેશ્વર શ્રી જિનેશ્વરદેવેએ ચીધી છે, એ સાધના દ્વારા ગપ્રવૃત્તિની અને જ્ઞાનની બંને ધારાને પૂર્ણ શુદ્ધ કરવી એ જૈન સાધનાનું લક્ષ રહ્યું છે. માત્ર એક વારના ક્ષણિક અપક્ષ દર્શનથી જીવનમુક્ત થઈ જવાતું નથી એ વાત ગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પણ કરી છે. “ગસૂત્રના વિવેચનકારોએ એ વાતને સ્પષ્ટ કરી છે. સાધકને જ્યારે સાક્ષાત્કાર થાય કે દશ્યથી ચિત્ત જુદું છે અને ચિત્તથી પુરુષ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ધ્યાન : એક પરિશીલન અર્થાત્ પિતે જુદો છે, ત્યારે ભયશેકાદિની નિવૃત્તિ થાય છે. તે સાધક કૈવલ્યને અભિમુખ થાય છે, પણ તે જ ક્ષણે તેને કૈવલ્યની ઉપલબ્ધિ થઈ જતી નથી; એ વિવેકસાક્ષાત્કારમાં વચ્ચે વચ્ચે પૂર્વ-- સંસ્કારવત્ વૃત્તિઓનું વ્યુત્થાનફુરણ થાય છે. તે સંસ્કારને, અભ્યાસથી સમૂળગે નાશ થાય છે ત્યારે વૃત્તિઓ સ્કુરતી નથી. તેથી ઉત્પન્ન માત્ર વિવેકસાક્ષાત્કારવાળા યેગીએ પણ વ્યુત્થાનસંસ્કારને નાશ કરવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. સમ્યગદર્શનને આધાર અનુભવ : તસ્વાર્થી શ્રદ્ધાનં સમ્યગ્દર્શનમ આગમ ઉપરાંત યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ બૌદ્ધિક સ્તરની તત્વપ્રતીતિ અને શ્રદ્ધાને અહીં સમાવેશ થાય છે, પરંતુ શ્રદ્ધા અને પ્રતીતિ પૂરતાં નથી. તે થયા પછી આત્મા અને દેહના ભેદની અનુભૂતિ થતાં “સમ્યગદર્શન’ થયું ગણાય. તે પહેલાં સમ્યફ શ્રદ્ધા હોય છે, તેને આધાર આસવચન અને બૌદ્ધિક પ્રતીતિ છે. સમ્યગ્દશનને આધાર અનુભૂતિ છે. આગમન અને અનુભવ આ ત્રણના સુમેળથી વિશુદ્ધ તત્વપ્રાપ્તિ થાય છે. આપ્તવચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું આત્મા અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડું હોય તોય તે બૌદ્ધિક સ્તરનું હેવાથી, તે એ ભેદની દઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગદ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે જ સ્વ-પરના ભેદને સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યગુદશનનું પ્રથમ સ્થાને કહ્યું. આત્મા અને કાયાના ભેદનો સાક્ષાત્કાર તે સમ્યગ્દશન. સ્વ-પરના ભેદની સ્વાનુભૂતિ દેહાત્મબુદ્ધિરૂપ રાગદ્વેષની જડને જ ઉખેડી ફેકી દે છે, તેથી તેની સાથે મેહનું આખુંય વિષવૃક્ષ તૂટીને ઢગલે થઈ નીચે પડે છે અને કમશઃ તે કરમાઈ સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી અનુભવ અર્થાત પારમાર્થિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જન્મમરણની પરંપરા અનિયત્ કાળ સુધી નથી શકતી નથી. અર્થાત્ ભવભ્રમણની સીમા અંકાઈ જાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિષે ૨૧૫ આત્મવિશુદ્ધિ સાથે જેને નિસ્બત નથી એવી કઈ શક્તિઓ કે સાધનાપ્રણાલિઓ અંગે કુતૂહલ રાખ્યા વિના આત્માથી વ્યક્તિએ આત્મસાધનામાં જ રત રહેવું શ્રેયસ્કર છે. સાચે આત્માથી સિદ્ધિઓની પ્રાપ્તિ માટે સભાન પ્રયત્ન કરતું નથી. સ્વરૂપાનુસંધાન વિના કેવળ બાહ્યક્રિયાઓ વડે સધાયેલી ચિત્તની એકાગ્રતા ઠગારી નીવડે છે. ધ્યાનાભ્યાસનું પ્રધાન પ્રજન એ છે કે, ચિત્તને અનેકમાંથી એકમાં લાવીને પછી એકમાંથી આત્મામાં લીન કરવું. સ્વરૂપ સાથે ચિત્તનું અનુસંધાન કર્યા વિના ચિત્તમાં પડેલા તૃષ્ણા, રાગ, દ્વેષ અને મેહ-અવિદ્યાના સંસ્કારની જડ ઉખેડી શકાતી નથી. માટે સૌપ્રથમ આત્મજ્ઞાનને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરે. પરિશિષ્ટ પ ધ્યાન વિષે ડો. શ્રી સોનેજીકૃત “સાધના-સે પાનમાંથી સંકલન ધ્યાન-સાધકની પાત્રતા સત્સંગ, સ્વાધ્યાય, ગુણજિજ્ઞાસા અને પ્રભુભક્તિ જેણે પિતાના જીવનની દૈનિકચર્યામાં ઉતારવાને મહાન પુરુષાર્થ આદર્યો છે તે સાધકને વિષે આત્મવિચાર કરવાની સાચી પાત્રતા પ્રગટ થાય છે. આત્મવિચાર કહેતાં ચિંતન, મનન, નિદિધ્યાસન, ભાવના, ધ્યાન, સ્મરણ, અનુપ્રેક્ષણ, સુવિચાર, ધારણું, ભેદજ્ઞાનને અભ્યાસ વગેરે શબ્દો પરમાત્મતત્વના અનુસંધાનની પ્રક્રિયાઓને વત્તેઓછે અંશે નિર્દેશ કરે છે. દયેયનું સ્પષ્ટ પરિજ્ઞાન ધ્યાનની પૂર્વભૂમિકા ૧. આપણું અંતઃકરણની અંદર જે આપણે પરમાત્માનું દર્શન કરવું હોય તે આપણું અંતઃકરણ આપણે સ્વચ્છ અને સ્થિર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધ્યાનઃ એક પરિશીલન બનાવવું જોઈએ. સ્થિરતા પ્રાપ્ત કરવાને એક ઉપાય તે સબંધ દ્વારા કરેલે પરમાત્મતત્વના સ્વરૂપને નિર્ણય છે તે વાત ત્રિકાળ સત્ય છે. નિયમિત જીવન ૨. દૈનિકચર્યાને અમુક સમય સત્સંગ અને સન્શાસ્ત્રના પરિચયમાં નિયમિતપણે ગાળ. ધીરજ રાખીને ચિત્તની સ્થિરતાને સફળતાપૂર્વક અભ્યાસ કરે હોય તે પિતાના જીવનમાં અમુક સારા નિયમ પાળવા પડશે. જેથી મનને તે નિયમોની મર્યાદામાં રહેવાની ટેવ પડી જતાં સંકલ્પ-વિકલ્પની મંદતા થશે, અને કાનમાં અમુક અંશે શાંતિ અનુભવાશે. આહારવિષયક શિસ્ત ૩. રાકને અને મનનો ગાઢ સંબંધ છે. “જેવું ખાય અન્ન તેવું થાય મન, જેવું પીએ પાછું તેવી થાય વાણું.” સાત્વિક આહાર લે, તામસિક પ્રકૃતિને પિષક અને બિનશાકાહારી આહાર સાધકે બિલકુલ ન લે. સાધકના આહારને આચાર્યોએ યુક્તાહાર કહ્યો છે. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં આહાર લેવે સાધક માટે અહિતકર છે. સાંજનું ભેજન અલ્પ હોવાથી ધ્યાનાદિમાં સ્કૃતિ રહે છે. વ્યસનેને સાધકે સર્વથા અપરિચય કરે એગ્ય છે. અન્ય પ્રવૃત્તિ ૪. જીવનનિર્વાહને માટે જરૂરી આવક ન્યાયસંપન્ન ઉદ્યમ દ્વારા ઉપાર્જન કરવી, કારણ વિનાનું રળવાને શેખ ઘટાડી ચિત્તમાં સંતેષ ધારણ કરે. શરીર ખૂબ થાકી જાય તેવી રીતે ન પ્રવર્તવું, કારણ કે અતિશય શરીરશ્રમ લેવાથી ધ્યાન માટે સ્થિર આસનની જરૂર છે તેની સિદ્ધિ નહિ થાય. સાધનાના અંગરૂપ ન હોય તેવી મુસાફરી ઘટાડવી. કારણ કે મુસાફરીમાં અનેક જાતની ચિંતા (આર્તધ્યાન) સતત રહ્યા કરે છે. સત્સંગ કે તીર્થયાત્રાના સાચા ધ્યેયપૂર્વક મુસાફરી કરવી. Page #242 -------------------------------------------------------------------------- ________________ २१७ Fધ્યાન વિષે - મનરંજન માટેના સાધને જે દુર્જન પુરુ વડે સેવવામાં આવે છે તેને સાધકે સર્વથા ત્યાગ કરે ઈષ્ટ છે. કારણ કે તે પ્રવૃત્તિને કારણે ખરેખર આત્મસાધના થઈ શકતી નથી. જે ધર્મ ઈ છે તે મહાપાપસ્થાનકે ન સેવે તેવી સંતની સજજનેને આજ્ઞા છે, જે વિચારે અને આચારે કરીને જોતાં પરમસત્યરૂપ છે. બ્રહ્મચર્ય વિષયક શિસ્ત ૫. આત્માની શાંતિ અને આત્માના અતીન્દ્રિ આનંદને અભિનંદે તે ઈન્દ્રિયેના સુખને અભિનંદે નહિ. પાંચે ઈદ્રિમાં સૌથી વધારે વિસ્તારવાળી અને જીવની સાથે સૌથી વધારે લાંબા સમયથી સંકળાયેલી સ્પશેન્દ્રિય છે. તેથી તે વિષયને ત્યાગ પણ ખૂબ વિકટ છે. એક મનુષ્યભવમાં જ મુખ્યપણે વિવેક વિકાસ પામી શકે છે. સ્વસ્ત્રીને વિષે પણ વિવેકપુરુષ મર્યાદાયુક્ત રહી સંતોષી રહે છે. અને કેમે કરીને બ્રહ્મચર્યને અભ્યાસ કરે છે. આમ સાધકને માટે અમુક દિવસોનું નિયમપૂર્વકનું બ્રહ્મચર્ય પાલન આવશ્યક છે અને કેમે કરીને વ્રત લેવું જરૂરી છે, જેથી વાડ બંધાઈ જાય છે અને સુખરૂપે સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન બની શકે છે. “જે પરમાત્મતત્વને પામવાની ઈચ્છાવાળો હોય તે બ્રહ્મચર્યનું પાલન કરે છે.” દયાનાભ્યાસ શાંત સ્થળે, સ્થિર સુખાસને જાપ ધ્વનિ, શ્વાસોચ્છવાસ, પરમાત્મા-સદ્ગુરુની મૂર્તિ ઈત્યાદિ અવલંબન દ્વારા ધ્યાન થઈ શકે. જ્યારે ધ્યાન દરમ્યાન સાધારણ રીતે સંકલ્પ-વિકલ્પ મંદતાને પામે છે ત્યારે સામાન્ય શાંતિને અનુભવ થાય છે. એ પ્રમાણેની સ્થિતિ થયા પછી જે ૨૦ થી ૩૦ મિનિટ ધ્યાન રહે તે એક પ્રકારના ખાસ સ્થિર શાંતિદાયક વાતાવરણના પટ્ટામાં જાણે કે આપણું આખું શરીર નિબદ્ધ થયું હોય તે અનુભવ થાય છે. જે આ સ્થિતિને છેડી વધુ મિનિટ સુધી જાળવી શકાય તે સ્થૂળ વૃત્તિનું ઉત્થાન થતું અટકી જાય છે. ચિદાનંદની જ સ્થિરતાના પ્રમાણમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધ્યાન : એક પરિશીલન ચાર-છ કે દસ સેકંડ સુધી પ્રગટે છે, તે પછી તેની અસર થેડી મિનિટો અથવા કલાકો સુધી રહ્યા કરે છે, જે અતિશય ચિત્તપ્રસન્નતાને આપે છે અને સાધકને ઉલ્લસિત વીર્યથી ધ્યાનની આરાધનામાં આગળ વધવા પ્રેરે છે. સ્થિરતાના આવા અનુભવ પછી જુદા જુદા અનુભવ થાય છે. વીજળીના કરન્ટ જે પ્રવાહ શરીરમાં અનુભવાય છે. જેમાંચને અનુભવ, શરીરનું ઉપર ઊઠવું, શ્વાસની ગતિમાં મંદતા, ખાસ પ્રકારનું આનંદદાયક વાતાવરણ હોઠ, દાઢી, ગાલ, નાકના નીચેના ભાગને આવરીને પ્રગટ થતું જણાય છે. ધ્યાનમાંથી ઊઠયા પછી. પણ આનંદને સંચાર થડો સમય રહ્યા કરે છે. ધ્યાનની સફળતાને આધાર સાધકની પૂર્વસાધના, ધર્મજીવનની રુચિ, પાત્રતા, આત્મસ્વરૂપનું સ્પષ્ટ પરિજ્ઞાન, વૈરાગ્યની તીવ્રતા, આત્મસાક્ષાત્કારની લગન, તિતિક્ષા, ધૈર્ય, ખંત, નિયમિત સમય. સાતત્ય, પરમાત્મતત્વના અલૌકિક માહાભ્યની નિઃશંકતા અને આ બધાં પાસાઓને પુષ્ટ કરી સંવર્ધિત કરનારા એવા આત્મનિષ્ઠ ગુરુના સાન્નિધ્ય, માર્ગદર્શન અને કૃપા ઉપર જ છે. આ પ્રમાણે જ્યારે સાધનાને સમય વૃદ્ધિગત થાય છે અને જામે છે ત્યારે કોઈ એક મહાભાગ્યવાન સમયે ધ્યાનાવસ્થામાં ઈષ્ટદેવ, શ્રી ગુરુ મંત્ર સાધના વગેરે સર્વ વસ્તુઓ આત્મજાગ્રત દશામાં વિસ્મૃતિ પામે છે, અને ત્યારે જે રહી જાય છે તે અખંડ ચિન્માત્ર, પરમ શાંત, સર્વોપરી, નિવિકલ્પ, સહજ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વાનુભવ છે, જે આપણું મૂળસ્વરૂપ છે. જ્યારે આમ બને છે ત્યારે સાધના જીવનમાં આમૂલ પરિ વર્તન આવે છે. કર્તા ભક્તાપણને દવાને બદલે હવે મુખ્યપણે. તે સાક્ષીભાવે રહે છે. આમ હવે તે કાંઈક અન્ય છે. અને અદ્ભુત છે. સુખ-દુઃખાદિ સર્વ ઢંઢો–ભેદે તેની દષ્ટિમાંથી ગળી ગયા છે અને સર્વત્ર એકરૂપ અલૌકિક સર્વોત્કૃષ્ટ પરમાત્મદર્શનની જે તેના જીવનમાં મુખ્યતા થઈ જાય છે હવે પૂર્ણપદની પ્રાપ્તિમાં નિઃશંક છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિષે ૨૧૮ મોક્ષમાર્ગમાં એક આત્મદર્શન-આત્મજ્ઞાન-આત્મસાક્ષાત્કાર થવાથી તે સાધક મુમુક્ષુ-આત્માથી હતું તે સંત થઈ જાય છે. [. સેનેજીકૃત ‘સાધનાસોપાન'માંથી]. દયાન ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા એ તેને સામાન્ય અર્થ થાય છે. મનુષ્યમાત્ર કાંઈક ને કાંઈક વિષય-વ્યક્તિ કે વસ્તુના ચિંતનમાં રહ્યા જ કરે છે, કારણ કે ચિત્તને સ્વભાવ ચંચળ છે. દુન્યવી વસ્તુઓના ચિંતનમાં લાગેલા ચિત્તની જે દશા તેને અપધ્યાન, વસ્તુઓના ચિંતનમાં લાગેલા ચિત્તની જે દશા તેને અપધ્યાન અથવા કુધ્યાન કહે છે. ૦ અપધ્યાન તથા કુધ્યાનના પ્રકારઃ (૧) ગમતી વસ્તુને વિગ થવાથી જે ધ્યાન થાય તે. (૨) અણગમતી વસ્તુને સંગ થવાથી જે ધ્યાન થાય તે. (૩) શરીરમાં રોગાદિની ઉત્પત્તિથી જે વેદના ઊપજે તેનું ધ્યાન. (૪) ધર્મકરણીથી આલેક કે પરલેકની સુખસામગ્રીની પ્રાપ્તિનું ધ્યાન. (૫) હિંસાના ભાવ કરી તેમાં સુખ માનવું. (૬) ચેરી કરીને સુખ માનવું તે. (૭) અસત્ય બોલીને સુખ માનવું તે. (૮) વિષયભોગની સામગ્રીના સંરક્ષણમાં ચિત્ત લગાવી રાખવું તે. જે જે ધ્યાન વડે કરીને ઉપરક્ત દોષે મેળા પડે, ઉપશમ થાય, અને ચિત્તની સ્થિરતા ઊપજે અને વૃદ્ધિ પામે છે તે સર્વ પ્રકારનાં ધ્યાન સાધકને સહાયકારી છે. કયા પ્રકારનું ધ્યાન કરીએ છીએ તે અગત્યનું નથી પણ ધ્યાન કરતી વખતે ચિત્તની કેટલી એકાગ્રતા પ્રાપ્ત કરીએ છીએ તે વધારે અગત્યનું છે. ધ્યાનાભ્યાસ દીર્ઘકાલીન છે. ધીરજથી, ખંતથી, Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધ્યાન ઃ એક પરિશીલન વૈરાગ્યથી, તત્ત્વાભ્યાસથી અને સદ્ગુરુના માર્ગદર્શન પ્રમાણે શિસ્તબદ્ધ અભ્યાસ કરવાથી અચૂકપણે આત્માના આનંદની લહેરેને અનુભવ સ્વશક્તિ પ્રમાણ આજના જમાનામાં થઈ શકે છે તે નિર્વિવાદ છે. ધ્યાનનું ફળઃ ધ્યાન એ સર્વોત્તમ તપ છે. તેનું તત્કાળ ફળ ચિત્તપ્રસન્નતા આત્મશાંતિ અને અનુભવરસને આસ્વાદ છે. સાચા ધ્યાનથી વિકારનું જેર નાશ પામે છે, કર્મબંધ તૂટે છે. સર્વ આત્મસાધનાનું ફળ સમાધિ છે. સમાધિની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. માટે દરેક સાધકે નિયમથી, ડોક પણ ધ્યાનને અભ્યાસ અવશ્ય કરે જોઈએ. સત્સંગ, સલ્ફાસ્ત્ર અને સદાચાર એ ત્રણેનું યથાયોગ્ય અવલંબન લેવાથી ધ્યાનમાં સિદ્ધિની પ્રાપ્તિ જલ્દીથી અને સહેલાઈથી થાય છે એ વાત અનુભવસિદ્ધ છે. [. શ્રી સોનેજીકૃત “સાધકસાથી”ના પ્રકરણ ૨પમાંથી) પરિશિષ્ટ ૬ પ્રાચીન પૂર્વાચાર્યોનો ધ્યાનસાધના વિષયક ઉત્તમ બોધ ધ્યાનનું સ્વરૂપ સાધુ કે શ્રાવકને બાહ્ય વેષ વાસ્તવિક રીતે મોક્ષમાર્ગને અનુસરતું નથી. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્રને જિનેન્દ્રોએ મેક્ષમાર્ગ કહ્યો છે. તેથી સાધુએ કે શ્રાવકે ગ્રહણ કરેલા બાહ્ય વેષ વિષેની મમતા ત્યાગવી.. - આચાર્યશ્રી કહે છે કે, તું સ્વાનુભવરૂપ નિશ્ચયમેક્ષમાર્ગમાં સ્થિર થા, તેનું મનન કર, તેનું જ ધ્યાન કરે અને તેમાં જ રમણતા કર. પિતાના આત્માને છેડીને અન્ય દ્રવ્યનું ચિંતન કરવું નહિ. –શ્રી સમયસાર ૪૧૦, ૪૧૧, ૪૧૨ Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષક ઉત્તમ બોધ ૨૨૧ સંસારરૂપી અગ્નિથી ઉત્પન્ન થયેલા સંતાપને શાંત કરવાને ધીર અને વીર પુરુષો માટે ધ્યાનરૂપી સરેવરમાં સ્નાન કરવું તે ઉત્તમ છે. ધર્મધ્યાનને ધ્યાતા સમ્યફજ્ઞાન અને વૈરાગ્યસહિત હોય છે. ઇંદ્રિ અને મનને વશ કરવાવાળા હોય છે. તેના વિચારોમાં સ્થિરતા છે. તે યાતા, મોક્ષને અભિલાષી, પુરુષાર્થી તથા પ્રશાંત હોય છે. --બીજ્ઞાનાવ–૩/૨પ-૨૭ હે આત્મન ! તું તારા આત્માર્થને જ આશ્રય કર. મોહરૂપી વનને ત્યાગ કરી, ભેદવિજ્ઞાનને ગ્રહણ કર. વૈરાગ્યનું સેવન કર. નિશ્ચયરૂપથી શરીર અને આત્માના ભેદસ્વરૂપની ભાવના કર. આ પ્રકારે ધર્મધ્યાનરૂપી અમૃતના સમુદ્રની મધ્યમાં અવગાહન કરી, ઊંડે ઊતરી અનંત સુખ તથા પૂર્ણ મુક્તિના દર્શન કર. –શ્રી જ્ઞાનાવ–૨/૪૨ ક્રોધાદિ ભાવને નિગ્રહ, મન અને ઇન્દ્રિયને વિજય, અહિંસાદિ વ્રતનું ધારણ અને લોકસંગને ત્યાગ–આ ચાર ધ્યાનની સિદ્ધિ માટેની ઉત્તમ સામગ્રી છે. શ્રી તવાનુશાસન ૭૫ ૦ ઉત્તમ ધ્યાતાનું સ્વરૂપ જે સાધુ યમનિયમમાં તત્પર છે, જે આંતર અને બાહ્ય બંને પ્રકારે શાંત છે, મમતા રહિત છે, વળી સમતા-ભાવને પ્રાપ્ત છે, સર્વ જી પ્રત્યે દયાવાન છે, શાસ્ત્રકથન અનુસાર મિતાહારી છે, નિદ્રા-પ્રમાદથી પિતે સ્વાધીન છે. આત્મસ્વભાવથી પરિચિત છે, તે જ ધ્યાનના સામર્થ્ય વડે સર્વ દુઃખને નાશ કરે છે. જેણે સર્વ શાસ્ત્રનું રહસ્ય જાણ્યું છે, જે સર્વ પ્રકારનાં પાપોથી રહિત છે, આત્મકલ્યાણમાં રત છે, જેણે સર્વ ઇંદ્રિયેના વિષયનું શમન કર્યું છે, જેની વાણી સ્વ-પર કલ્યાણકારી છે, જે સર્વ સંકલ્પોથી રહિત છે, એ વિરક્ત સાધુ શાશ્વત સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે –આત્માનુશાસન, ૨૨૫-૨૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ધ્યાન : એક પરિશીલન ધ્યાનની વિધિ અને તેનું સ્વરૂપ હું કઈ પર પદાર્થોને નથી, કેઈ પર પદાર્થો મારા નથી. હું એક જ્ઞાનમય છું, એમ જે ધ્યાતા ધ્યાન કરે છે, ને આત્મધ્યાની છે. ખરેખર, હું પરભાવથી રહિત શુદ્ધ સ્વરૂપી છું. નિશ્ચયથી જ્ઞાન-દર્શનમય છું. અતીન્દ્રિય સ્વભાવવાળે એક મહાન પદાર્થ છું અને પરાવલંબન રહિત છું. આવી આત્મભાવના કરવાથી સ્વાનુભવ ઊપજે છે. –શ્રી પ્રવચનસાર/૧૯૧–૧૮૨ જે મેહરૂપી મળને નાશ કરીને ઈન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને, મનને સંયમ કરીને પિતાના નિજસ્વભાવમાં ઉત્તમ પ્રકારે સ્થિર થાય છે, તે આત્મધ્યાની બને છે. -શ્રી પ્રવચનસાર, ૧૯૬ જેનું ચિત્ત વિષયેથી વિરક્ત છે. જેનું સમ્યકત્વ શુદ્ધ છે, ચારિત્ર દઢ છે અને જે આત્માને ધ્યાવે છે તે અવત નિર્વાણને પ્રાપ્ત કરે છે. –શ્રી મોક્ષપાહુડ, ૬/૭૦ ભાવનાનું સ્વરૂપ હું સર્વ જીને ક્ષમાવું છું. સર્વ છે, પણ મને ક્ષમા કરે. સર્વ જી પ્રત્યે મને મૈત્રીભાવ રહે, કેઈ પ્રત્યેની મને ઘેરભાવ નહે. રાગ, દ્વેષ, ઈર્ષા, દીન અને કપટ ભાવ તથા ઉત્કંઠા, ભય, શેક, પ્રીતિ અને અપ્રીતિને ત્યાગ કરું છું. –મૂલાચાર/બઢત-પ્રત્યાખ્યાન-અધિકાર, ૪૩–૪૪ જેના મનરૂપી જળને રાગાદિ વિભાવ ચંચળ કરતા નથી તે પિતાના આત્મતત્વને અનુભવ પામે છે. જ્યારે સરોવરનું જળ સ્થિર હોય છે ત્યારે તેમાં પડેલું રત્ન સ્પષ્ટ દેખાય છે, તેમ નિર્મળ મનરૂપી જળમાં સ્થિર થવાથી આત્માનું દર્શન થાય છે. –તત્ત્વસાર, ૪૦-૪૧ સ્વાધ્યાય કરતાં કરતાં ધ્યાન અવસ્થામાં પ્રવેશ કરે, અથવા Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૨૩ ધ્યાનમાં મન સ્થિર ન રહે ત્યારે સ્વાધ્યાય કરે. આમ ધયાન અને સ્વાધ્યાયના અભ્યાસથી પરમાત્માનું સ્વરૂપ પ્રકાશિત થાય છે. –તત્ત્વાનુશાસન, ૮૧ દઢ ચિત્તથી ચરિત્રનું પાલન કરનાર મિક્ષાર્થી મહાત્માઓએ એવા સિદ્ધાંતનું સેવન કરવું કે હું સદા, શુદ્ધ ચૈતન્ય તિસ્વરૂપ છું. રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે મારું સ્વરૂપ નથી, તે સર્વે પર છે. –શ્રી સમયસાર કળશ, ૧૮૫ હું મમત્વને પરિવનું છું અને નિર્મમત્વમાં સ્થિત રહું છું, આત્મા મારું આલંબન છે અને બાકીનું સર્વ હું તજું છું. –શ્રી નિયમસાર, ૯૯ સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહિ, આશા ખરેખર છેડીને, પ્રાપ્તિ કરું છું સમાધિની. –શ્રી નિયમસાર, ૧૦૪ વધારે શું કહેવું! નિર્દોષ ધ્યાનની સિદ્ધિને માટે કે વિચારવાન સાધક માટે કર્યજનિત રાગાદિના ભાવથી રહિત એક સમતાભાવને અંગીકાર સેવ ઉચિત છે. –પમનંદિપંચવિંશતિ–સાધચંદ્રોદય અધિકાર, ૪૧ હે આત્મન ! તું ચૈતન્યસ્વરૂપ શુદ્ધાત્માનું પ્રતિક્ષણ સ્મરણ કર, જેના વડે શી કર્મક્ષય થાય છે. –તત્ત્વજ્ઞાનતરંગિણું, ૧૩/૨ જે કઈ મહાત્મા ભયાનક સંસારરૂપી મહાન સમુદ્રથી નીકળવા ચાહે છે તેણે કમરૂપી ઇંધનેને નાશ કરવા પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન કરવું તે ચારિત્ર છે. - મિથ્યાદર્શન, અજ્ઞાન, પુણ્ય કે પાપ એ સઘળાં મન, વચન, કાયાથી ત્યજીને ભેગી યેગમાં સ્થિર રહે, મૌનવ્રતની સાથે આત્માનું ધ્યાન ધરે. –મોક્ષપાહુડ, ર૬-૨૮ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધ્યાન એક પરિશીલન. કામ, ક્રોધ, વિષાદ, ઈર્ષ્યા, મદ, દ્વેષ, પ્રમાદ ઈત્યાદિ દેને કારણે શુદ્ધ આત્મધ્યાનને સહાયક મનની સ્થિરતા ટકતી નથી, તેથી જેમ તીવ્ર માત્રા સહિત અગ્નિ વડે સુવર્ણ પીગળે છે તેમ આત્માનું ધ્યાન કરવાવાળા સાધકે કામાદિ વિકારેને નાશ કરે. -તત્વભાવના, ૫૩ શાસ્ત્રાભ્યાસથી, ગુરુગમે કે સાધમીના સંસર્ગથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, અને તેને જ સહારે લઈ ધ્યાન કરવું અને અન્ય સંગતિને ત્યાગ કરે. –તત્ત્વજ્ઞાનતરંગિણ, ૧૦–૧૫. ધ્યાનઃ સમતાનું માહાસ્ય અને ફળ રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દેષ સમસ્તને તે કારણે બસ દયાન સૌ અતિચારનું પ્રતિકમણ છે. ૯૩ આત્મ સ્વરૂપ અવલખનારા ભાવથી સૌ ભાવને. ત્યાગી શકે છે જીવ, તેથી દયાન તે સર્વસ્વ છે. ૧૧૯ –નિયમસાર, ૯૩–૧૧૮ આ જગતની કે વસ્તુમાં તો સ્વાર્થ છે નહિ મુજ જરી. વળી જગતની પર વસ્તુઓને સ્વાર્થ મુજમાં છે નહિ; આ તત્વને સમજી ભલા, તું મેહ પરને છોડ, શુભ મેક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. –શ્રી અમિતગતિ સામાયિપાઠ, ૨૪ જેવી રીતે રત્નમાં હીરા મુખ્ય છે, સુગંધી પદાર્થોમાં ગેસર ચંદન મુખ્ય છે, મણિઓમાં વૈડૂર્યમણિ મુખ્ય છે, તેમ સાધુનાં સર્વત્રત–તપમાં આત્મધ્યાન મુખ્ય છે. (૧૮૯૪) જેમ પ્રબળ પવનની બાધા રેકવાને અનેક ઘરોની મધ્યમાં આવેલું ગર્ભગૃહ સમર્થ છે, તેમ કષાયરૂપી પ્રબળતાની બાધા દૂર કરવાને ધ્યાનરૂપી ગર્ભગૃહ સમર્થ છે, જેમ ગરમીના દુઃખને દૂર કરવા છાયા શાંતિકારી છે તેમ કષાયરૂપી અગ્નિને નાશ કરવા આત્મધ્યાનની છાયા હિતકારી છે. (૧૮૯૫-૯૬) Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૨૫ કષાયરૂપી દાહને શાંત કરવા આત્માનું ધ્યાન ઉત્તમ સરેવર છે, તથા કષાયરૂપી શતને દૂર કરવા માટે આત્માનું ધ્યાન અગ્નિ સમાન ઉપકારી છે. (૧૮૯૭) જેવી રીતે પરાજયના ભયથી બળવાન વાહન પર આરૂઢ રાજા, પ્રજાની રક્ષા કરે છે તેમ કષાયરૂપી પરાજયના ભયથી સમતાભાવરૂપી વાહન પર આરૂઢ થઈને આત્મધ્યાનરૂપી રાજા રક્ષા કરે છે. (૧૯૯૯) જેમ સુધાની વેદના અન્નથી શાંત થાય છે તેમ વિષયની આકાંક્ષારૂપી વેદના આત્મધ્યાન વડે શાંત થાય છે. તૃષાને જેમ શીતળ જળ શાંત કરે છે તેમ વિષય-તૃષ્ણને આત્મધ્યાન શાંત કરે છે. –શ્રી ભગવતી આરાધના, ૧૮૯૪ થી ૧૯૦૦ જે પદાર્થને બુદ્ધિથી નિર્ણય થઈ શકે છે તે પદાર્થમાં જીવને શ્રદ્ધા થાય છે, તથા જે પદાર્થમાં શ્રદ્ધા થાય છે તેમાં ચિત્ત લય થાય છે. શ્રદ્ધા જ ધ્યાનનું બીજ છે. –શ્રી સમાધિશતક, ૯૫ જે મહાત્મા સમભાવની ભાવના કરે છે, તેની તૃષ્ણાઓ શીધ્ર નાશ થાય છે, અજ્ઞાન ક્ષણભરમાં દૂર થાય છે, ચંચળ ચિત્તરૂપી સપ” નાશ પામે છે. –શ્રી જ્ઞાનાર્ણવ, ૧૧-૨૪ સર્વએ સમતાભાવને જ ઉત્તમ ધ્યાન કહ્યું છે, તેને પ્રગટ થવા માટે જ સર્વ શાસ્ત્રોને વિસ્તાર છે, –શ્રી જ્ઞાનાવ, ૧૩–૧૪ વિતરાગ સાધુના ચિત્તમાં એક એવો અપૂર્વ પરમાનંદ પ્રગટે છે કે તેની સમક્ષ ત્રણેકનું અચિંત્ય ઐશ્વર્ય પણ તૃણ સમાન જણાય છે. -શ્રી સારસમુચ્ચય, ૧૮–૨૩ ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭ યોગસાધના વિષયક કઠો કોષ્ટક ખેદ ઉગ આસન યોગદષ્ટિ યોગ અંગ દોષત્યાગ ગુણસ્થાન | બેધની ઉપમા વિશેષતા ૧. મિત્રા યમ અપ તૃણઅગ્નિકણ મિથ્યાત્વ તારા નિયમ જિજ્ઞાસા ગયઅગ્નિકણ ,, બલા ક્ષેપ શુક્રયા કાષ્ટઅગ્નિષ્ણુ પ્રાણાયામ ઉત્થાન શ્રવણ સ્થિરા પ્રત્યાહાર બ્રાંતિ ધારણું અન્યમુદ્દે મીમાંસા તારાપ્રભા ધ્યાન યુગ (રોગ)નું પ્રતિપત્તિ સૂર્ય પ્રભા પરા ! સમાધિ | આસંગ | પ્રવૃત્તિ ચંદ્રપ્રભા દીપ્રા | દીપપ્રભા બાધ રતનપ્રભા સભ્યત્વે કાંતા પ્રભા શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજીવિરચિત યોગદષ્ટિસમુરચયમાંથી ઉદ્ભૂત (વિવેચક હૈ. ભગવાનદાસ મહેતા) આઠ યોગદષ્ટિ, આઠ યેગઅંગ, આઠ દષત્યાગ ને આઠ ગુણસ્થાનને અનુક્રમે પરસ્પર સંબંધ છે. પહેલી દષ્ટિમાં પહેલું ગઅંગ, પહેલા ચિત્તદોષને ત્યાગ, પહેલા ગુણની પ્રાપ્તિ હોય છે. એમ યાવત્ આડેનું સમજવું. આમ આ ચભંગી ઘટે છે. અહીં ચમ આદિ, યેગના અંગરૂપ છે તેથી તેને “ગ” કહ્યા છે Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૮ યોગ વિશે મહર્ષિ પતંજલિ યોગ એટલે ચિત્તવૃત્તિને નિધિ અથવા ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ અવસ્થા. ચિત્તવૃત્તિને નિરોધ થયે ચિત્તની સ્થિતિના હેતુરૂપ ત્રણ પ્રકાર થાય છે. અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા. ચિત્તને એક વિષય ઉપર સંયમિત કરવાને અભ્યાસ થયે અન્ય વિષયે પર પણ એકાગ્રતા કરવાની શક્તિ ચિત્તમાં ઊપજે છે. આ અભ્યાસના સામર્થ્યથી સ્મૃતિ તથા સમાધિરૂપ ઉપામાં સહાયક પ્રવૃત્તિ થઈ શકે છે. જે સાધકને સંયમને કારણે દિવ્ય ગંધ, રસ વગેરે વિષય આવી મળે છે, તેને સંસારના દુઃખમિશ્રિત તથા ક્ષુદ્ર વિષયે મેળવવાયેગ્ય લાગતા નથી. આમ વિષયે પ્રત્યે વિરક્ત થવાથી વૈરાગ્યની સિદ્ધિ થાય છે. શાસ્ત્રના એક ભાગમાં કહેલા તત્વને સ્વાનુભવ થાય છે ત્યારે સાધકને શાસ્ત્રના અન્ય ભાગો પર અતિશય શ્રદ્ધા થાય છે. સદ્દગુરુના ઉપદેશ અને યુક્તિથી શાસ્ત્ર પર શ્રદ્ધા થાય છે. ચિગાનુષ્ઠાનમાં અતિઉત્સાહપૂર્વક સાધકની ચિત્તવૃત્તિ પ્રવેશ કરે છે. શ્રદ્ધા અને ઉત્સાહ ઉત્પન્ન કરનાર પ્રવૃત્તિ સ્થિતિ પ્રત્યેજક છે. ગિનાં આઠ અંગે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – આ આઠ ગિનાં અંગ છે. (૧) યમઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ યમ છે. આ પાંચેયમાં અહિંસા મુખ્ય છે. અહિંસાના અવિધિથી જ અન્ય ચારનું અનુષ્ઠાન કરવાનું છે. અહિંસાને વિરોધીને બીજા ચારનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે નિષ્ફળ છે. બાકી ચારનું અનુષ્ઠાન પણ અગત્યનું છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધ્યાન : એક પરિશીલન જેમ જેમ બ્રાહ્મણ (સાધક) નાનાવિધ વ્રતનું ગ્રહણ કરે છે તેમ તેમ હિંસાનાં કારણોથી નિવૃત્ત થતે અહિંસાને નિર્મળ કરે છે. () અહિંસા: કેગના અંગભૂત એવી અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે છે. આશ્રમવિહિત નિત્યકર્મના અવિરોધ કરીને સર્વ કાળે, સર્વ અવસ્થામાં તથા સર્વ દેશમાં સર્વ પ્રાણીને મન, વાણી અને કાયાએ કરીને દુઃખની ઉત્પત્તિ ન કરવી. ' યોગસાધકે નિત્યકર્મ અવશ્ય કરવાનાં છે. ક્રિયામાત્રથી ક્ષુદ્રજંતુ નાશ થાય છે, અથવા તેમને પીડા થાય છે. તે પ્રકારની પીડા અનિચ્છાએ થતી હોવાથી, તે હિંસાની નિવૃત્તિ અથે પ્રાયશ્ચિત્ત કરવું. મેગીમાં અહિંસાની સ્થિરતા હોવાથી તેની પાસે હિંસ ભાવનાવાળાં પ્રાણીઓ પણ વૈરને ત્યાગ કરે છે. (૧) સત્ય અસત્યથી નિવૃત્તિ રાખવી. જે વાત છેટી હોય તથાપિ જે વક્તા સાચી માની અન્યને પ્રતિપાદન કરે છે તેમાં તેને અજ્ઞાનનિમિત્તક પાપ લાગે છે. વળી વિપરિત અર્થને બંધ કરે તે સત્યરૂપ નથી. જે વાક્યથી સાંભળનારનું કે લેકનું વાસ્તવિક હિત થતું ન હોય તે વાક્યને પ્રયોગ સત્યરૂપ નથી. સત્યની સ્થિરતા થવાથી મેગીને વચનસિદ્ધિ થાય છે અર્થાત્ તેના વચનમાં એવી અમોઘ શક્તિ આવે છે કે ધારેલે સંકલ્પ સિદ્ધ થાય છે. જે વસ્તુ જેવી છે તે બંધ કરે જેથી તે તે વિષયમાં ભ્રાંતિ ન ન થાય. વળી તે બોધ અપ્રસિદ્ધ શબ્દથી મિશ્રિત ન હોય, અન્યને હિતકારી હોય અને અન્યને દુઃખની ઉત્પત્તિ ન કરે. આ પ્રકારે સાધકે વાણુને ઉપગ કરે, અથવા મૌન રહેવું. મૌન ધારણ કરવું એ અસત્યની નિવૃત્તિરૂપ છે. (અસ્તેયઃ દેહ, મન તથા વાણી વડે અન્યનાં દ્રવ્યમાં અસ્પૃહ થઈને રહેવું તે જ તત્વદશી ત્રષિઓએ અસ્તેય ગયું છે. અસ્તેયની પ્રતિષ્ઠા થવાથી સર્વ દિશામાં રહેલા રત્નાદિ દ્રવ્ય ગીની સત્તા નીચે આવે છે, પ્રાપ્ત થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૨૯ (૪) બ્રહ્મચર્ય શાસ્ત્રમાં કહેલા આઠ અંગવાળા મૈથુનના ત્યાગરૂપ ઉપસ્થેદ્રિયને સંયમ. સ્ત્રીવિષયનું અથવા તત્સંબંધી વાતેનું સ્મરણ, કથન, રહસ્યભાવે, રાગપૂર્વક અવકન, રહસ્યભાષણ સંકલ્પ, અધ્યવસાય અને સંભેગની નિષ્પત્તિ એ આઠ અંગવાળું મૈથુન છે. તેનાથી રહિત થવું તે બ્રહ્મચર્ય છે. (દક્ષસંહિતા) બ્રહ્મચર્યથી ગીપુરુષના વીર્યની રક્ષા થાય છે. તે ગીએ ગયુક્તિપૂર્વક બ્રહ્મચર્યને સિદ્ધ કર્યું હોય છે, તેથી વૃદ્ધિ પામતું વીર્ય વિકારી થતું નથી. બ્રહ્મચારીનું મન અધિક બળયુક્ત હોય છે. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિરૂપ બળ અતિશયપણે વધે છે. (૪) અપરિગ્રહ: વિષયેના અર્જન, રક્ષણ, ક્ષયાદિ થતાં દોષના વિચારથી થતું, દેહયાત્રાના નિર્વાહથી અતિરિક્ત ભેગાસાધનને શાસ્ત્રવિધિ પ્રમાણે અસ્વીકાર કરે તે અપરિગ્રહ છે. ભોગસાધનમાત્રને મમત્વબુદ્ધિથી સ્વીકાર ન કરે તે અપરિગ્રહ છે. અપરિગ્રહસ્થિતિવાળાને જન્મના પ્રકારને સાક્ષાત્કાર થાય છે. “હું હત” એવી જિજ્ઞાસાથી પૂર્વજન્મને હસ્તકમલવતુ બંધ ગિીને થાય છે. હવે “હું કેણ થવાને છું” વગેરે જિજ્ઞાસાથી વર્તમાન અને ભવિષ્યના જન્મને સાક્ષાત્કાર થાય છે. જાતિ, દેશ, કાળ અને સમયથી અમર્યાદિત, સર્વથા કર્તવ્યરૂપ એવા આ યમ મહાવ્રત કહેવાય છે. સર્વ અવસ્થામાં એમનું અનુષ્ઠાન કરવા ગ્ય છે. (૨) નિયમઃ - શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એમ પાંચ નિયમ છે. તે, જન્મના હેતુભૂત કામ્યકર્મથી નિવૃત્તિ પમાડી મિક્ષના હેતુરૂપ નિષ્કામકર્મ વિષે પ્રેરે છે. () શૌચઃ શૌચ એટલે શુદ્ધિ. આ શુદ્ધિમાં સ્થૂળ શરીરની શુદ્ધિ અને મનઃશુદ્ધિ એમ બંને પ્રકારની શુદ્ધિને સમાવેશ થાય છે. શરીરશુદ્ધિ સ્નાન અને સાત્વિક આહારથી કરવી. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધ્યાન એક પરિશીલને મનઃશુદ્ધિ કરવા માટે મદ, માન, અસૂયા, રાગ, દ્વેષ વગેરેને દૂર કરવાં. મૈત્રી અને કરૂણ જેવાં અનુષ્ઠાન કરવાં. શરીરના બાહ્ય શૌચથી પિતાના શરીરમાં અશુચિપણાને દોષ પ્રત્યક્ષ થાય છે, તેથી દેહાધ્યાસ ઘટે છે, અન્ય શરીરેથી યોગી દૂર રહે છે. શરીર અશુચિમય છે તે દઢ નિશ્ચય થાય છે. મૈત્રી, કરુણ આદિના વારંવારના અનુષ્ઠાનથી રાગાદિ દોષે દૂર થાય છે. રજસૂ, તમન્સ, ન્યૂનતા થવાથી અંતઃકરણમાં રહેલું. સત્વ પ્રબળ થાય છે. તેથી પ્રસન્નતા અને સૌમનસ્ય રહે છે. ચિત્ત એકાગ્ર થાય છે તેથી મનની શુદ્ધિ થાય છે. આમ મનનો નિરોધ થવાથી ઈન્દ્રિયજય થાય છે, તે ચિત્ત સૂક્ષમ વસ્તુને ગ્રહણ કરવા સમર્થ થાય છે અને તેથી આત્માને સાક્ષાત્કાર કરવા ગી સમર્થ બને છે. () સંતેષઃ અતિઆવશ્યક એવા જે પ્રાણયાત્રાને નિભાવનાર પદાર્થો, સિવાયના અન્ય પદાર્થો મેળવવાની અસ્પૃહા એટલે. સંતોષ. સંતેષથી અત્યુત્તમ સુખને લાભ થાય છે. સંતેષને અર્થ તૃષ્ણાને ક્ષય છે. યેગીના અંતઃકરણમાં રજસૂ, તમર્ અતિનિર્બળ થઈ જાય છે. અર્થાત્ તમે ગુણ, રજોગુણ દગ્ધબીજવતું થાય છે. પરિણામે ચિત્તને સ્વભાવસિદ્ધ સત્ત્વગુણ નિર્બોધ આવિÍવને પામે છે. તેથી શાંતિ, સુખ પ્રાપ્ત થાય છે. બ્રહ્માને આનંદ છે તેટલે આનંદ જ્ઞાનવાન અકામ પુરુષને છે. (૪) તપઃ સુધા-પિપાસા, શીત-ઉષ્ણ ઇત્યાદિ કંકોને સહન કરવાને અભ્યાસ તે તપ છે. કાષ્ઠમૌન એટલે ચિહન વડે પિતાને અભિપ્રાય દર્શાવે નહિ, અને આકાર મૌન એટલે બોલવું નહિ તે. આ ઉપરાંત ઘણા પ્રકારે તપ કહેવાય છે. તપની પ્રતિષ્ઠાથી અશુદ્ધિને ક્ષય થાય છે. રજસૂ-તમસ્ ગુણરૂપ અધર્મને ક્ષય થાય છે તેથી શરીર સંબંધી અણિમા – મહિમા (અનુક્રમે Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ ૨૩૧ શરીરને સૂક્ષ્મ કે મેટું કરવું) ઈન્દ્રિયની સિદ્ધિ, જેમ કે દૂરશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે. (૯) સ્વાધ્યાયઃ વેદાધ્યયન (શાસ્ત્રાધ્યયન), ઈષ્ટમંત્રને જાપ, સ્વાધ્યાયને સાધનાર વાણીને તથા મનને નિયમિતરૂપે સ્થાપે છે, તથા મંત્રના અધિષ્ઠાતા ઈશ્વરનું અનુસંધાન કરે છે તેથી ઈશ્વરના અનુગ્રહ દ્વારા સહજમાં તત્વજ્ઞાન થાય છે. ઉપરાંત સર્વ દેવ, ત્રાષિાઓ અને સિદ્ધો યેગીને આધીન રહે છે. આ સિદ્ધિની ખાતરી સ્વાનુભવથી થાય છે. () ઈશ્વરપ્રણિધાન : સાધક નિરંતર ઈષ્ટરૂપે ઈશ્વરતત્વનું અનુસંધાન કરે છે. પોતે કતૃત્વથી રહિત છે તેવી ભાવના કરે છે. સર્વ કર્મોને પરમગુરુ પરમાત્મા વિષે અર્પણ કરે છે. ફળની ઈચ્છા રહિત નિષ્કામપણે, ધર્મ સમજીને કર્મો કરે છે. ગીને ઈશ્વર-અનુગ્રહથી સમાધિની સિદ્ધિ થય છે. તેથી યેગી શ્રવણ-મનન કાળે, સર્વ ધ્યેય-પદાર્થને યથાર્થ રીતે જાણે છે. તે પછી ઈશ્વરાનુગ્રહથી સાક્ષાત્કાર થાય ત્યારે તે યથાર્થ સ્વરૂપે તે વસ્તુને વિષય કરે છે. તેથી ઈશ્વરપ્રણિધાન કે અનુગ્રહ વૈરાગ્ય દ્વારા, સંપ્રજ્ઞાત સમાધિની સિદ્ધિને હેતુ છે. તે પછી અસંપ્રજ્ઞાત સિદ્ધિ પરવૈરાગ્ય દ્વારા થાય છે. અન્ય ગાંગેની રૂડે પ્રકારે સિદ્ધિ ઈશ્વરપ્રણિધાનથી થાય છે. પરમાર્થથી, પ્રાણવાન યથાર્થ ઉચ્ચારણ સહિત, તેના વાચ્યાર્થ રૂપ ઈશ્વરનું ચિંતન તે ઈશ્વરપ્રણિધાન. તેના સેવનથી સમાધિ અને તેના ફળરૂપ મેક્ષપ્રાપ્તિ થાય છે. વ્યાધિના અંતરાયને અભાવ તથા ચેતનાને સાક્ષાત્કાર થાય છે. ૩. આસન : સ્થર્યને-નિશ્ચલતાને સંપાદન કરનાર અને અવયને વ્યથા ન કરનાર જે આસન હોય તે યુગના અંગરૂપ છે. આસને ઘણું પ્રકારનાં છે. તેમાં મુખ્ય ચાર છેઃ (૧) સિદ્ધાસન (૨) પદ્માસન Page #257 -------------------------------------------------------------------------- ________________ વિકાસન (તિયાપાર ચિ ચાય. ૨૩૨ ધ્યાન: એક પરિશીલન (૩) સ્વસ્તિકાસન (૪) ભદ્રાસન. – સદ્ગુરુની આજ્ઞાનુસાર આસને ગ્રહણ કરવાં. દેહના અતિવ્યાપાર થયા પછી આસનસ્થિતિ ટકતી નથી. માટે તેવા પ્રયત્નને શિથિલ કરવા ચિત્તને અનંતનું ધ્યાન ધરવામાં લગાડવું, જેથી અભ્યાસે, ધ્યાતા ધ્યેયરૂપ થાય. આસનજ્ય થવાથી સાધકને સુધા-પિપાસા જેવાં દ્રવ્ય બાધ કરતાં નથી. ૪. પ્રાણાયામ આસનસિદ્ધિ પછી શ્વાસ-પ્રશ્વાસની ગતિને રધવી તે પ્રાણાયામ છે. પ્રાણ = શ્વાસોચ્છુવાસ + આયાન = રેધ. આસનસિદ્ધિ પછી પ્રાણાયામથી માંડી સર્વ સાધનેનું અનુષ્ઠાન કરવાનું છે. યમ-નિયમનું પૂર્વજન્મમાં અનુષ્ઠાન કર્યુ હોય તે તે સહેજે થાય છે. પ્રાણાયામ ઘણા પ્રકારના છે. શ્વાસ-પ્રશ્વાસને રાધ કે અભાવ તે પ્રાણાયામ છે. તેથી એ લક્ષણ રેચક, પૂરક અને કુંભક એ ત્રણેયમાં અનુગત થયેલું હોવું જોઈએ. અંદરના વાયુને બહાર કાઢે તે “રેચક છે. બહારના વાયુને નાસિકા દ્વારા અંતઃપ્રવેશ કરાવી રહે તે “પૂરક છે. વાયુને જ્યાંને ત્યાં રહે તે કુંભક છે. (શરીરના અવયે સ્થિર રાખવા). પ્રાણાયામ કરનારે અશનગ આહાર સાત્વિક રાખવે, સ્થાન પવિત્ર રાખવું, વાતાવરણ શાંત રાખવું અને શ્રી સદ્ગુરુના આશ્રયે પ્રાણાયામ કરવા. પ્રાણુચામથી જ્ઞાનના અને યુગના પ્રતિબંધકરૂપ ક્લેશ અને પાપરૂપ મળને નાશ થાય છે. પ્રાણના નિરોધથી કુંડલિની શક્તિનું ચાલન થાય છે. અનાહત નાદ વગેરે બીજી શક્તિઓ જાગ્રત થાય છે. પ્રાણને વિલય થાય છે ત્યાં મનને વિલય થાય છે અને મનને વિલય થાય છે ત્યાં પ્રાણને વિલય થાય છે. ૫, પ્રત્યાહાર: તે ચિત્તના વિષયરૂપ જે શબ્દાદિ પદાર્થો તેના વિશે ધ્યાન સમયે ઈન્દ્રિયની જે સ્થિતિ, તે પ્રત્યાહાર છે. વૈરાગ્યના બળથી Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બધ ૨૩૩ ચિત્ત વિષયે વિષે ધાવન (દેડાદોડ) ન કરે તથા ધ્યેયાકાર પરિણામને પામવા જાય ત્યારે ઈન્દ્રિયે પણ ચિત્તને અનુસરે. ચિત્તનિધિ સમયે ઇદ્રિ બહિર્ગામી ન થતાં પિતે પણ નિરાધાભિમુખ થઈ રહે તે સિદ્ધ થયેલે ઈન્દ્રિયને ધર્મ તે પ્રત્યાહાર કહેવાય છે. જેમ એક ભ્રમર એક વિષય પ્રત્યે આકર્ષાય ત્યારે બીજી મધુમક્ષિકાઓની તદનુસાર પ્રવૃત્તિ થાય છે, તેમ ચિત્તને અનુકૂળ ઈન્દ્રિયે થાય તે પ્રત્યાહાર છે. પ્રત્યાહારની સિદ્ધિથી ઇન્દ્રિયને પરમ જય થાય છે. ચિત્તની એકાગ્રતા થવા માત્રથી કોઈ પણ અન્ય પ્રયત્ન વિના જે ઈન્દ્રિયેની નિરુદ્ધ થઈ જવાની યેગ્યતા તે જ ઈન્દ્રિયેને પરમ જય છે. તે પ્રત્યાહારની સિદ્ધિ છે. આ પ્રકારને ઈન્દ્રિયય યુગમાં અત્યંત - આવશ્યક છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ પાંચ બહિરંગે છે, તેથી મંદાધિકારી માટે આવશ્ય અપેક્ષિત છે. ઉત્તર ત્રણ અંગે અંતરંગ છે. સર્વ (ઉત્તમ) અધિકારી માટે સાધારણ હેવાથી તથા યેગમાં શ્રદ્ધાતિશય ઉત્પન્ન કરનારા તથા અનેક સિદ્ધિઓ પ્રગટ કરનારા છે. ૬. ધારણઃ જે સ્થાને ધ્યેયનું ચિંતન કરવાનું છે તે ધ્યાનના આધારરૂપ વિષયમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણા છે. બાહ્ય અને આત્યંતર પદાર્થો વિષે ચિત્તને સ્થિર કરી ધારણ કરવું તે ધારણા છે. બાહ્ય પદાર્થો તે સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, મણિ, શુકને તારે, દેવ, સગુણ ઈશ્વરનું રૂપ, સદ્ગુરુ વગેરે છે. આત્યંતર પ્રદેશમાં પૃથ્વી આદિ પાંચ, સપ્તચક્ર, હૃદયપઘ, શરીરનાં નાસિકા વગેરે વિવિધ સ્થાનેનું ગ્રહણ કરવામાં આવે છે. આ અંગે ગીશ્વર સદ્ગુરુની 'નિષ્ઠામાં અભ્યાસ કરવો. સાધકે પ્રથમ બાહ્ય વિષયે અને ક્રમે ક્રમે આવ્યંતર વિષય . લેવા. ધારણને પ્રગ રેજ એક જ વખત સળંગ આઠ ઘટિક Page #259 -------------------------------------------------------------------------- ________________ પણ વાહ થયો તે વસ્તુમાં જ અય છે. આથી એકાગ્રતા ૨૩૪ ધ્યાનઃ એક પરિશીલન. કરે. આથી વિષયની સિદ્ધિ અલ્પકાળમાં થાય છે. અધિકારી પ્રમાણે ચૂનાધિક સમય રાખવે. ધારણુંની સિદ્ધિમાં લેભાઈને સ્વતઃ પ્રવેશ કરે નહિ, તેમાં મહાહાનિ થવા સંભવે છે. ૭. ધ્યાન ? ધારણના દેશમાં ધ્યેય વિષયક પ્રત્યયની જે એકતાનતા તે ધ્યાન છે. ધ્યેય વસ્તુને આલંબન કરનાર જે વૃત્તિ તેની એકાગ્રતા પ્રાથમિક સર્વ યોગીઓને ધારણાના દેશમાં થાય છે. આથી ધ્યાનનું સ્વરૂપ એ થયું કે ધ્યેય વસ્તુમાં જે અંતરાય સહિત એકાકારવૃત્તિને પ્રવાહ તે ધ્યાનપ્રવાહ સતત ધારારૂપ હેતે નથી, પણું મધ્યે વિચ્છેદવાળું હોય છે. તે દૂર થતાં અવિચિછન્ન (અંતરાય રહિત) પ્રવાહ સતરૂપે ચાલ્યા કરે છે ત્યારે તે સમાધિ કહેવાય છે. ધ્યાન અનેક પ્રકારનાં છે. તેમાં પરમાત્મા વિષયક સગુણ અને નિર્ગુણ ધ્યાન શ્રેષ્ઠ છે. ૮. સમાધિ - દયાનના અતિશયને સમાધિ કહી છે. ધ્યાનમાં હું અમુક ધ્યેયનું ચિંતન કરું છું એ પ્રકારની વૃત્તિ હોય છે, તેમ જ અંતરાયસહિત વૃત્તિનો પ્રવાહ ધ્યેય પ્રતિ ચાલે છે. જ્યારે અભ્યાસે કરીને ધ્યેયાકાર વૃત્તિને પ્રવાહ અખંડિત થાય છે ત્યારે તેને સમાધિ કહે છે. ધ્યાનના અભ્યાસથી મન વડે સિદ્ધ થતું ધ્યેયથી ધ્યાનના ભેદરૂપ કલ્પનાથી રહિત જે ધ્યેય વસ્તુનું ગ્રહણ, તે સમાધિ કહેવાય છે. જ્યારે ઇંદ્રિયે અને મન બંને સમાનગતિક થાય છે અને જ્યારે બુદ્ધિ ગતિરૂપ ચેષ્ટાથી રહિત થાય છે, જ્યારે ધ્યેય સ્વરૂપને નિર્માસ (વૃત્તિરહિતવત) થાય છે અને વાસનાને નાશ થાય છે ત્યારે જે અવસ્થા હોય છે તે સમાધિ છે. ધ્યાનમાં ધ્યેયનું અને વૃત્તિનું પૃથક્ ભાન હોય છે અથવા ધ્યાનમાં ધ્યેયાકાર વૃત્તિને પ્રવાહ વિચ્છિન્ન હોય છે, સમાધિમાં અખંડિત હોય છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બોધ ૨૩૫ એક જ ધ્યેયરૂપ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેય અંગે કરવામાં આવે છે. ત્યારે તેને સંયમ કહેવાય છે. જે તે ત્રણેનું એકીકરણ સૂચવે છે. આ સંયમ સાધના ભૂમિકાને આરહ કમે કેમે કરે. અંતઃકરણની સ્થિરતા અથે યેગીએ પ્રારંભમાં સ્થૂલ સ્વરૂપનું ચિંતન કરવું તેમાં અચંચલભાવને પામે ત્યારે જ સૂક્ષ્મ સ્થિરતાને પામવા ગ્ય હોય છે. આ સંયમ સિદ્ધ થયા પછી ઘણા પ્રકારની સિદ્ધિઓ પ્રગટ થાય છે. અતીત અનાગત વસ્તુનું જ્ઞાન થાય છે. સર્વ પ્રાણીની વાણી સમજાય છે. પૂર્વજન્માદિનું જ્ઞાન થાય છે. અન્યના ચિત્તવિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. મૈત્રી-વિષયક ભાવના થવાથી મૈત્રીબળ પ્રાપ્ત થાય છે. બળવીર્યની વૃદ્ધિ થાય છે. આમ ગસાધનાનાં વિવિધ અંગોથી અનુષ્ઠાનના પરિપાકથી જે ચિત્તને આ સમાધિરૂપ યોગ યે હેત તે ચિત્તમાં વેગ વડે તત્વજ્ઞાનને ઉદય થાય છે. તેથી વિદ્યાદિ કલેશે નાશ પામે છે, પુણ્ય-પાપને સંબંધ રહેતું નથી અને તે મોક્ષને મેગ્ય થાય છે. બાર ભાવના જ્ઞાનીજનેએ ધ્યાન માટે ઉત્તમ ભાવનાઓનું નિરૂપણ કર્યું છે. આ ભાવનાઓનું દીર્ઘકાળ સુધી પુનઃ પુનઃ ચિંતન કરવામાં આવે તે આત્મશક્તિ વિકાસ પામે છે. ચિત્ત વૈરાગ્યમય થાય છે. અધ્યાત્મપરાયણતા વૃદ્ધિ પામે છે. તેની ફળશ્રુતિમાં જીવ ધ્યાનને ધ્યાતા બની કર્મમળને નાશ કરે છે. આ ભાવનાઓનું ચિંતન તે ધ્યાનને– અનુપ્રેક્ષાને પ્રકાર છે. એકાંતમાં સ્થિર આસને, શાંત અને પ્રસન્નચિત્તે ત્રણ નવકાર ગણું પ્રભુસ્તુતિ કરીને નીચેની ભાવનાઓને પ્રારંભ કરે. ૧. અનિત્યભાવના : હે આત્મા! તને જે દશ્ય અને સ્પર્થ કે ઈદ્રિયગોચર જણાય છે તે સર્વ પદાર્થો અનિત્ય, અસ્થિર અને ક્ષણિક છે. જે Page #261 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન એક પરિશીલન દેહાદિમાં તને મમત્વ થાય છે, તે સર્વ ક્ષણિક છે. સંસારના સર્વ સંબંધે વિનશ્વર છે. હે જીવ! તું વિચાર કર તને પ્યારે લાગતે આ દેહ, પ્રિય લાગતા વૈભવ, ધન અને માન પણ ટકવાના નથી. કુટુંબ પરિવાર સૌ સ્વપ્નવત્ છે. આજે ખીલેલાં પુષ્પ કાલે કરમાય છે. ભેજનાદિ વિષ્ટારૂપ બને છે. યૌવન વૃદ્ધત્વને પામે છે. આયુષ્ય તે ક્ષણે ક્ષણે ઘટે છે. એવા અનિત્ય પદાર્થમાં હે જીવ! તું કેમ રાચે છે! તું તે નિત્ય અને શાશ્વત છું અને કેવળજ્ઞાન સ્વરૂપ શુદ્ધ અચિંત્ય તત્વ છું. અને જગત! કેવું પરિવર્તનશીલ? જન્મમૃત્યુમાં, ભેગરગમાં, દિવસ-રાત્રિમાં, મિષ્ટાન વિષ્ટામાં પરિવર્તન પામે છે. ત્યાં શું રાચવું? માટે એક નિત્ય અને ધ્રુવ તત્વમાં સ્થિર થા. એની જ ભાવના કર ૨, અશરણભાવના : સંસારમાં જન્મ, જરા અને મરણના ભયથી સૌ પ્રાણુઓ ત્રસ્ત છે. રેગ, દુઃખ અને ભયથી સૌ ઘેરાયેલા અને અશરણ છે. યમના સકંજામાં સપડાયેલા દેવ, દાનવ કે માનવને આ વિશ્વમાં સર્વત્ર અશરણ છે. હું કેઈને શરણ આપી શકું તેમ નથી. મને કઈ શરણ આપે તેમ નથી. વળી તું માને છે કે મને ધન, માન કે પરિવારનું શરણ છે પણ તે સૌ અશરણ છે. આવા અંશરણરૂપ સમસ્ત સંસારમાં કેવળ શરણ આપનાર ધર્મ છે, માટે હે જીવ! તું પરમાત્માના અને આત્માના શુદ્ધ સ્વરૂપનું શરણ લે, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રનું શરણ લે, જેથી અશરણ પાસે પણ તું સમાધિમરણરૂપ શરણને પામે. સર્વજ્ઞને ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કેઈ ન બહાંય સ્વાશે. ૩. સંસારભાવના : હે જીવ! તું સંસારમાં ચારેબાજુ દષ્ટિ કર. સંસારમાં WWW.jainelibrary.org Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭. પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બેધ મહજન્ય અને કર્માધીન પ્રાણીઓના દુઃખદની વિચિત્રતા જે. નરક, તિર્યંચ, માનવ અને દેવગતિના પરિભ્રમણ અને તેમાં રહેલાં દુખે કે જેનું જ્ઞાનીઓ વર્ણન કરી શક્યા નથી તેવા અનેક પ્રકારનાં દુઃખે તે સહન કર્યા છે. સંસાર કેવળ દુઃખમય છે. અગ્નિની જેમ જીવન આધિ, વ્યાધિ, ઉપાધિથી બળે છે. હે જીવ! આવા સંસારથી વિરામ પામ. જાગૃત થા. પ્રમાદ છેડી મેક્ષના માર્ગને ગ્રહણ કર. તે તારું સ્વરૂપ છે. સંસારનું કેઈ સાધન, ધન માન કે પાન સુખનું કારણ નથી. તેમાં ભ્રમ ઊભું થવાથી જીવ તેમાં અટકી ગયું છે. જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં શાંતિભરી નિદ્રા મને તું આપજે છેલ્લી ઘડી. ૪. એકત્વભાવના હે જીવ! શું તું જાણતા નથી કે તું એકલે આવ્યું છું અને એકલે જવાને છું. આ લેકમાં, સ્વર્ગમાં કે નરકમાં કરેલાં. સવ કર્મો તારે એક્લાએ જ ભેગવવાનાં છે. મમત્વ કે અહમને કારણે સ્ત્રીપુત્રાદિને નિમિત્ત કરીને જે છળપ્રપંચ કરે છે તેનું ફળ. પણ તારે એકલાએ જ ભેગવાનું છે. તારી અસહ્ય વેદનાને એક અંશ પણ કઈ લઈ શકતું નથી. તે પછી કયા સુખ માટે તે અનેક સંબંધમાં સુખની અપેક્ષા રાખે છે, હે જીવ! તું એક છું? અસંગ છું. દેહાદિથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ છું. – હે જીવ! તું જગતના સર્વ પદાર્થથી ભિન્ન છું. સર્વ દુનિયાના ક્ષેત્રથી એકપણે રહેલ છું. કાળથી અજર, અમર અને અજન્મા છું. આવું એકત્વ. મળ્યા પછી જગતના અન્ય પદાર્થોમાં તું શા માટે મમત્વ ધારણું કરે છે? એકત્વમાં જ સુખ છે. પ. અન્યત્વભાવના: હે જીવ! તું સ્વભાવથી જ દેહ, સ્ત્રી, પુત્ર, પરિવાર, મિત્ર, ધનાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છું. દેહ સાથે તેને એક્યપણાને અભ્યાસ થઈ ગયું છે, તે કેવળ ભ્રમ છે. એ સર્વ સંબંધમાં Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધ્યાનઃ એક પરિશીલન રાચવું તે પરભાવ હોવાથી કેવળ દુઃખનું કારણ છે. હે જીવ! તું સર્વથી ભિન્ન કેવળ સત્-ચિત્—આનંદમય છું. હે દેહધારી આત્મા! હવે સર્વ ભ્રમણને ત્યાગ કર અને નિર્ણય કર કે હું કેવળ જ્ઞાન- સ્વરૂપ શુદ્ધાત્મા છું. ના મારા તન રૂપ કાંતિ, યુવતી, ના પુત્ર કે ભ્રાતના ના મારા ભૂત નેહીઓ સ્વજન કે ના નેત્ર કે ન્યાતના ના મારા ધન, ધામ, યૌવન ધરા, એ મેહ અજ્ઞત્વના રે રે જીવ! વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. ૬. અશુચિભાવના: હે જીવ! જે દેહ તને અનાદિકાળથી પ્રિય લાગે છે, તેમાં રહેલા સર્વ પદાર્થોને વિચાર કરી જે. મલિન પદાર્થોથી ઉત્પન્ન થતા દેહમાં અનાદિથી પ્રીતિ કરી છે પણ આ દેહે તેના બદલામાં તને શું આપ્યું છે? કેવળ પરિભ્રમણ. વળી આ શરીરને ગમે તે પદાર્થોથી સ્વચ્છ કરે તે પણ તે અશુદ્ધિ પ્રગટ કર્યા વગર રહેતું નથી. તેની દરેક ઇંદ્રિયે પણ વીશ કલાક અશુદ્ધિને બહાર કાઢે છે. આ શરીર પવિત્રને અપવિત્ર કરે, શુદ્ધને અશુદ્ધ કરે. વળી વિનાશી છે તેવા દેહ પ્રત્યે વિરાગ રાખી અનાસક્ત થઈ જ્યાં સુધી તેમાં આત્મા વર્તે છે ત્યાં સુધી એક આત્મસાધના કરીને કૃતાર્થ થઈ જા. કારણ કે ભલે દેહને ધર્મ સડવાને કે પડવાને હોય છતાં તે દેહ ધર્મનું સાધન હેવાથી ઉત્તમ મનાય છે માટે તેના નિમિત્તથી હે જીવ! તું આત્માની ઉપાસના કરી કૃતાર્થ થઈ જા. દેહ ગમે ત્યારે જવાનું છે માટે તેનું મમત્વ છેડી દે. આત્મભાવના કર ૭. આશ્રવભાવના : હે જીવ! તું જાણે છે કે શુદ્ધ એવા તારા આત્મસ્વરૂપમાં છિદ્ર પાડનાર આ આશ્રવ છે. તે પુણ્યરૂપે તને સંસારના મોહમાં ફસાવે છે અને પાપરૂપે અનેક પ્રકારનાં દુઃખ આપીને નવાં બંધને ઉત્પન્ન કરે છે. હે જીવ! તારા જીવનમાં ફાચર મારનાર આ આશ્રવને પરિવાર મિથ્યાભાવ, અસંયમ, ક્રોધાદિ કષાયે, મન, વચન, કાયાને વ્યવહાર અને પ્રમાદ છે. જ્ઞાનીનાં વચને દ્વારા Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન પૂર્વાચાર્યોને ધ્યાનસાધના વિષયક ઉત્તમ બોધ ૨૩૯ તે સવને ત્યાગ કરી આશ્રવથી ભિન્ન એવા તારા શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કર. આત્મા અને આશ્રવને ભેદ જાણીને આશ્રવને ત્યાગ કર. ૮ સંવરભાવના : હે જીવ! મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પુણ્ય પાપનું ગ્રહણ થાય છે. તે શેકાઈ જાય તેવી સંવરભાવના ધારણ કર. હે જીવ! જે તું સંવરભાવના ગ્રહણ નહીં કરે તે તારા આત્મા સાથે કર્મોને પ્રચંડ પ્રવાહ આવ્યા જ કરશે અને ત્યાં સુધી તારા સ્વરૂપની પ્રાપ્તિનું સુખ નહીં મળે. સંસારના કારણરૂપ ત્રિવિધ ગની ક્રિયાથી વિરામ પામ, અને શુભાશુભ કર્મના પ્રવાહને રોકી લે અને જ્ઞાનધ્યાનમાં પ્રવૃત્ત થા. જેથી રાગાદિ રેકાતાં કર્મને પ્રવાહ રેકાઈ જશે. આ સંવર તત્ત્વની આરાધના વિષયે અને કષાયની મંદતાથી કરવી. ૯. નિજરાભાવના : હે જીવ! આવતાં કર્મોને રોકવાનું સાહસ કર્યા પછી હવે આગળ જા. અનાદિથી અનંત કર્મોને જે સંગ્રહ થયે તેને નાશ કરવા તત્પર થા. બીજમાં વૃક્ષ થવાની શક્તિ છે તેમ સત્તામાં રહેલાં કર્મો ઉદયમાં આવતાં તેનું ફળ આપે છે. તેથી ઈચ્છાઓને, વાસનાઓને ક્ષય કરી વિવિધ પ્રકારના તપ દ્વારા તે કર્મોના બીજને ભસ્મ કરી નાંખ. હે જીવ! પ્રારંભમાં કઠણ લાગતા સંયમ–તપ પરિણામે સંજીવની જેવા છે માટે ક્રમે ક્રમે કર્મોને નાશ કરવા તૈયાર થા અને નિર્જરાને માગ ગ્રહણ કર. તે માટે ઈચ્છાઓને તપ દ્વારા તૃપ્ત કરી કર્મોને કમે કેમે નાશ કરવા તત્પર થા. ૧૦. લોકસ્વરૂપભાવના : હે જીવ! અનંત પદાર્થોથી ભરેલા આ લેકમાં તું સર્વત્ર જન છું અને મર્યો છું પણ ક્યાંય સુખ પામ્યું નથી. આ લેકમાં નરકાદિ ગતિઓમાં તે અનેક વાર ભ્રમણ કર્યું છે તેમાં તે કયા પદાર્થો ખાધા નથી કે પીધા નથી અને શું ભેગવવાનું બાકી રાખ્યું છે? સિવાય કે તારું નિજસ્વરૂપ જ તે જાણ્યું કે માણ્યું નથી, તેથી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધ્યાનઃ એક પરિશીલન તને ક્યાંય સુખ-શાંતિ પ્રાપ્ત થયાં નથી. માટે નિર્ણય કર કે આ લેકમાં ક્યાંય બહાર સુખ નથી. મારું સુખ મારા અંતરમાં આત્મામાં રહ્યું છે. તે સર્વ ઇચ્છા કે વાસનાના શાંત થવાથી પ્રાપ્ત થાય છે. આ લેક નવ પદાર્થોથી સ્વયંરચિત છે તેનું ચિંતન કરવું. ૧૧. બાધિદુલભભાવનાઃ હે જીવ! અનંતકાળના પરિભ્રમણમાં દુર્લભ એવા બેધિરનના અભાવે તે મહાદુઃખ પામ્યો છું. તને મનુષ્ય દેહ, ઉત્તમ કુળ, સદ્દગુરુને બેધ મળવા છતાં બધિરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કેમ થઈ નહિ તેને વિચાર કર. આ દેહાધ્યાસ અને પદાર્થમાં સુખની આકાંક્ષારૂપ મિથ્યાભાવને કારણે હે જીવ! બેલિબીજની પ્રાપ્તિ તું કરી શક્યો નથી. સર્વકાળને વિશે તેની દુર્લભતા મનાઈ છે. અનેક જનમની આરાધનાના બળે તેની પ્રાપ્તિ સુલભ બને છે. હે જીવ ! સ્વરૂપ લક્ષ્ય તું સર્વજ્ઞના ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખી સશુરુની આજ્ઞામાં વત્યે જા, તે તને બેધિ પ્રાપ્ત થતાં સર્વ દુઃખને અંત આવશે. સંસારના પરિભ્રમણથી મુક્તિનું મૂળ સાધન બધિરત્ન છે. માટે હે જીવ! એની જ ઉપાસના કરવી. ૧૨, ધર્મદુલભભાવના: | હે જીવ! જગતમાં તને ધનસંપત્તિના જોરે કે પુણ્યબળે ઈચ્છિત પદાર્થો પ્રાપ્ત થશે પણ ધર્મ પ્રાપ્ત થે અતિ દુર્લભ છે. જગતમાં રખડતા જીવને ધર્મ જ સાચે સન્મિત્ર છે. સર્વજ્ઞ ભગવાને જીને દુઃખથી મુક્ત કરવા ધર્મમાર્ગ બતાવ્યું છે. સદ્ગુરુઓને ઉપદેશ શ્રવણ કરી તે માર્ગમાં પ્રવર્તવું ઘણું દુર્લભ છે, છતાં હે જીવ! તને કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયું છે? તે તારું સૌભાગ્ય છે કે માનવદેહ ધારણ કરીને નિર્ચથને ધર્મ મળે છે. માટે હવે પ્રમાદ છોડી જાગૃત થા અને સર્વ દુઃખેથી મુક્ત થવા સ્વરૂપની પ્રાપ્તિરૂપ શુદ્ધ ધર્મનું આરાધન કર, નહિ તે આ રતનચિંતામણિ જે મનુષ્યભવ નિષ્ફળ જશે, માટે શાશ્વત સુખના કારણરૂપ ધર્મમાર્ગમાં પ્રવર્તન કર. Page #266 -------------------------------------------------------------------------- ________________ www.jainelibra.org