Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
Catalog link: https://jainqq.org/explore/005054/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ ૪૫ આગમ ગુર્જર છાયાઃ ज्योतिषाचार्य मुनिराज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રીનJઢ (ધાર) પિન : 4541 16 (મ.પ્ર.) 1 આધારો સૂધમો જ સમવાઓ આગમ:- ૧ થી ૪ આયારો - સૂયગડો - ઠાણે - સમવાઓ ) | ' -: ગુર્જર છાયા કર્તા : મુનિ દીપરતના-સાગર - Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમ-દીપ વિભાગ પહેલો આગમ-૧ થી ૪ - ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણું-સમવાઓ ગુર્જર છાયા કર્તા : મુનિ દીપરત્નસાગર पद्मावती देव्यै नमः - તા. ૩૧/૩/૯૭ સોમવાર ૨૦૫૩ ફા. વ. ૭ ૪૫ આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. ૨૦૦૦/ આગમ દીપ પ્રકાશન 'કે' Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્યદ્રવ્ય સહાયક:શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * ૪૫ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ ૧૬, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે ૧, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ૨૦, ગૌતમનગર સોસાયટી, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા | ડૉ. પિનાકીન એન. શાહ ૨૧, સુભાષનગર, ગિરધરનગર, | શાહીબાગ, અમદાવાદ. નોંધ:- ૪૫ આગમ - “ગુર્જર છાયા” માટે કામ વીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આગમદીપ - વિભાગ-૧ - અવકમ و ا م العام | | | | વિમોક્ષ આયારો - પહેલું અંગ ગુર્જરછાયા ) કર ધ્રુતસ્કંધ- ક કિમ વિષય અનુક્રમ | પૃષ્ઠક ૧ | શસ્ત્ર પરિજ્ઞા ૧-૨ ) ૧૧-૧૮ લોક વિજય ૬૩-૧૦૮ ૫ ૧૮-૨૪ શીતોષ્ણીય ૧૦૯-૧૩૮ | ૨૪-૨૭. સમ્યકત્વ ૧૩૯-૧પ૩ | ૨૮-૩૦ લોકસાર ૧૫૪-૧૮૫ ૩૧-૩૬ ધૃત ૧૮૬-૨૦૯ [ ૩૬-૪૧ -આ અધ્યયન વિચ્છેદ થયું છે ૨૧૦-૨૬૪ | ૪૧-૪૮ ૯. | ઉપધાનશ્રત ૨૬૫-૩૩૪ . ૪૯-૫૪ ક શ્રુતસ્કંધ-૨ કપ કમી વિષય અનુકમ | પૃષ્ઠક ૧ | પિંડેષણા ૩૩પ-૩૯૭ | પ૪-૭૨ શવ્યા. ૩૯૮- ૪ ] ૭૨-૮૧ ૪૪૫-૪૬૫ ૮૧-૮૮ ભાસજ્જાત ૪૬૬-૪૭૪ ૮૮-૯૨ ૫ | વચ્ચેષણા ૪૭પ-૪૮૫ ૯૨-૯૬ પાનષણા ૪૮૬-૪૮૮ ૯૬-૯૯ અવગ્રહ પ્રતિમા ૪૮૯-૪૯૬ ૯૯-૧૦૨ સ્થાન ૪૯૭ ૧૦૨-૧૦૩ નૈષધિની ૪૯૮ ૧૩૧૦ ઉચ્ચાર પ્રસવણ ૪૯૯-૫૦૧ | ૧૩-૧૦૫ ૧૧. ' શબ્દ પ૦૨-પ૦૪ | ૧૦૫-૧૦૬ ૧૨ રૂપ ૫૦પ ૧૦૬ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૫] ભાવના - - ક્રમ વિષય અનુકમ | પૃષ્ઠક ૧૩ પરક્રિયા પ૦૬-પ૦૭ | ૧૦૭-૧૦૮ ૧૪ અન્યોન્યક્રિયા. પ૦૮ ૧૦૮ પ૦૯-૫૪૦ ૧૦૮-૧૧૮ ૧૬. વિમુક્તિ પ૪૧-પપ૨ | ૧૧૮-૧૨૦ સૂયગડો - બીજું અંગ - ગુર્જરછાયા પર શ્રુતસ્કંધ-૧ પર કમ | વિષય અનુકમ | | પૃષ્ઠક સમય ૧-૮૮ ૧૨૧-૧૨૭ વૈતાલિય ૮૯-૧૬૪ | ૧૨૭-૧૩૩ ઉપસર્ગ પરિજ્ઞા ૧૬૫-૨૪૬ ૧૩૩-૧૩૯ સ્ત્રી પરિજ્ઞા ૨૪૩-૨૯૯ ૧૩૯-૧૪૩ નરક વિભક્તિ ૩૦૦-૩પ૧ ૧૪૩-૧૪૭ મહાવીર સ્તુતિ ૩પ૨-૩૮૦ ૧૪૩-૧૪૯ કુશીલ પરિભાષિત ૩૮૧-૪૧૦ ૧૪૯-૧પર વિર્ય ૪૧૧-૪૩૬ ૧પ૨-૧૫૪ ૯ | ધર્મ ૪૩૭-૪૭૨ ૧પ૪-૧૫૬ સમાધી ૪૭૩-૪૯૬ ૧પ-૧૫૮ માર્ગ ૪૯૭-પ૩૪ ૧૫૮- ૧૦ સમાચરણ પ૩પ-પપ૬ ૧૧-૧૨ યથાતથ્ય. પપ૭-૫૭૯ ૧૩-૧૬૫ ગ્રંથ પ૮૦-૬૦૬ ૧૬૫-૧૬૭ યશીય ૬૦૭-૩૧ ૧૬૭-૧૬૯ ૧૬] ગાથા ૩ર- T૧૬૯-૧૭૦ ! કશુતસ્કંધ-૨ પર વિષય અનુકમ | પૃષ્ઠક ૧ પુંડરીક ૬૩૩-૬૪૭ ૧૭૧-૧૮૨ | ૨ | ક્રિયા સ્થાન ૬૪૮-૬૯૪ ૫ ૧૮૩-૧૯૭ ૩ | આહાર પરિજ્ઞા ૬૯૫-૬૯૯ ] ૧૯૭-૨૦૪ | - મ Page #6 -------------------------------------------------------------------------- ________________ મ પ. વિષય પ્રત્યાખ્યાન ક્રિયા આચાર શ્રત આર્દકીય નાલંદીય અનુકમ | પૃષ્ઠક ૭૦૦-૭૦૪ | ૨૦૫-૨૦૮ ૭૦૫-૭૩૭. ૨૦૮-૨૧૦ | ૨૮-૭૯૨ | ૨૧૦-૨૧૪ ૭૯૩-૮૦૬ | ૨૧૪-૨૨૩ (૭. સ્થાન [૧ ] ઠાણ - ત્રીજું અંગસુત્ર - ગુર્જરછાયા અનુકમ | પૃષ્ઠક સ્થાન [ અનકમ પૃષ્ઠક ૧-૫૬ | ૨૨૮-૨૨૯ ૬ પ૨૮-૫૯૧ ૩૩૩-૩૪૨ પ૭-૧૨૬ ૨૨૯-૨૪૮ પ૯૨-૬૯૮ ૩૪૨-૩પ૨ ૧૨૭-૨૪૮ ૨૪૮-૨૭૦ ૮ ૬૯૯-૭૯૯ ૩પ૨-૩૬૧ ૨૪૯-૪૨૨ | ૨૭૦-૩૧૭ ૯ | ૮૦૦-૮૮૭ ૩૬૧-૩૬૯ ૪૨૩-૪પ૭ | ૩૧૭-૩૩૩ ૧૦ | ૮૮૮-૧૦૧૦ |૩૬૯-૩૮૪ | અનકમ સમવાઓ | ૧ | ૧ ૪૨ JU ૩ | ૪ | પ ૫ ૬ સમવાઓ - ચોથું અંગસણ - ગુર્જરછાયા પૃષ્ઠક | સમવાઓ | અનુકમ પૃષ્ઠોક, ૩૮૫-૩૮૬ T ૧૭ ૩૯૮-૩૯૯ ! ૩૮૬-૩૮૬ T૧૮ ૪૩-૪પ ૩૯૯-૪૦૦ ! ૩૮-૩૮૮ | ૧૯ ૪૬-૪૯ ૪૦૦૩૮૮- | ૨૦ | પ૦- ૪૦૦-૪૦૧ ૩૮૮-૩૮૯ | ૨૧ ૫૧ ૪૦૧-૪૦૨ ૩૮૯૨૨ ૫૨ ૪૦૨-૪૩ ૩૯૦૨૩ પ૩ ૪૦૩૩૯૦-૩૯૧ | ૨૪ ૫૪ (૪૩-૪૦૪ ૩૯૧-૩૯૨ | ૨૫ પપ-પ૯ ૪૦૪-૪૦૫ ૩૯૨-૩૩ ] ૨૬ | ૬૦ ૪૦૫| ૩૯૩- ૫ ૨૭ | ૬૧ ૪૦૬૩૯૪૨૮ ૬૨. ૪૦-૪૦૭ | ૩૯૫- | ૨૯ | ૬૩- ૪૭-૪૦૮ ૩૯૫-૩૯ | ૩૦ ૬૪-૯૯ } |૪૦૮-૪૦૯ ૩૯૬-૩૭. ૩૧ ૧૦૦-૧૦૧ T૪૦૯-૪૧) | ૩૯૭-૩૯૮ ] ૩૨ , ૧૦૨-૧૦૮ ૪૧૦-૪૧૧] ૮-૧૦ ૧૧-૧૩ ૧૦ ૧૧ [૧૨ ૧૩ ૧૪-૧૮ ] ૧૯T ૧૯- ૨૦-૨પ | ૨૬- ૨૭-૩૧ ૩૨-૩૭ | ૩૮-૪૧ ૧૪ | ૧૫ | ૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમવાઓ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫ ૫૭ ૫૮ ૫૯ so ૬૧ ૬૨ ૬૩ ૪ પ ૬૬ અનુક્રમ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧-૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ પૃષ્ઠાંક 9 ૪૧૧-૪૧૩ Fe ૪૧૩-૪૧૪ ૬૯ ७० ૭૧ ૭૨ ૭૩ ૪૧૪ ૪૧૪ ૪૧૪-૪૧૫ ૪૧૫ ૪૧૫ ૪૧૫ ૪૧૫-૪૧૬ ૪૧૬ ૪૧૬ ૪૧૬ ૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૮ ૪૧૮ ૪૧૮ [$] ૪૧૮-૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૨૦ ૪૨૦ ૪૨૦ ૪૨૦ ૪૨૦ ૪૨૧ ૭૪ ૩૫ ૭૬ ७७ ७८ ८० ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮ ८७ ८८ ૮૯ ૯૦ ૯૧ ૪૧૯-૪૨૦ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ 26 ૯૮ ૪૨૧ ૪૨૧ ૪૨૧ ૯૯ ૧૦૦ પ્રકીર્ણક ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૪-૧૫૫ ૧૫ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ ૧૭૯ ૧૭૯ ૧૮૦-૩૮૩ ૪૨૧-૪૨૨ ૪૨૨ ૪૨૨ |૪૨૨ ૪૨૨ ૪૨૨-૪૨૩ |૪૨૩ ૪૨૩ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૫ ૪૨૫ |૪૨૫ ૪૨૫ |૪૨૫-૪૨૬ ૪૨૬ ૪૨૬ ૪૨૬-૪૨૭ ૪૨૭ |૪૨૭ ૪૨૭ ૪૨૭-૪૨૮ ૪૨૮ ૪૨૮ |૪૨૮ ૪૨૮ ૪૨૮-૪૨૯ ૪૨૯ ૪૨૯ ૪૨૯ ૪૩૦ ૪૩૦-૪૬૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ-૧ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - ૨ રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (૧) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (૨) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ. (૩) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ - ૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે : તથા સંવત ૨૦પરના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. ભાગ-૪ (૧) શ્રી ખાનપુર જૈન શ્વે. મૂ. સંઘ, અમદાવાદ (૨) શ્રી ગગન વિહાર જે. મૂજૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ .મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ ભાગ- ૬ તથા _ } ભાગ - ૭ ) - સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા Page #9 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક (૧) આયારો (૨) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) કાશે ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (૨) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (૧) જંબુઢીવપન્નત્તિ (૨) સૂરપનત્તિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા, (૧) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(ર) મહાનિસીહ કોરડાવાળા. (૧) નાયાધમ્મકહા:- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રજ્ઞાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (૧) પહાવાગરણું - સ્વ.પૂ આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (૧) વિવાગસૂયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનાર. સા.પૂણપ્રશાશ્રીજી તથા કોકીલકંઠી સા.કૈરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુજ્ઞાણિ ના સેટના બદલામાં મળી છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ - અ-માન્ય [૧] [૨] अभिनव हेम लघुप्रक्रिया - १ अभिनव हेम लघुप्रक्रिया [3] अभिनव हेम लघुप्रक्रिया - ३ - सप्ताङ्ग विवरणम् • सप्ताङ्ग विवरणम् [૧૦] [૧૧] [૧૨] [૧૩] [૧૪] [૧૫] [૧૬] [૧૭] [૧૮] [૧૯] [૨૦] [૨૧] [૨૨] [૨૩] अभिनव हेम लघुप्रक्रिया - ४ [૪] [૫] [૬] [9] चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष [૮] चैत्यवन्दन चोविशी [૯] [૨૪] [૨૫] [૨૬] [૨૭] [૨૮] [9] कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला → H-51-2101] : सप्ताङ्ग विवरणम् . सप्ताङ्ग विवरणम् - शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - २०४६ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૧. શ્રાવક કર્તવ્ય - ૧ થી ૧૧ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૨. શ્રાવક કર્તવ્ય - ૧૨ થી ૧૫ અભિનવ ઉપદેશ પ્રાસાદ - ૩. શ્રાવક કર્તવ્ય - ૧૬ થી ૩૬ નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે] ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુંજ્ય ભક્તિ આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી. શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - ૨૦૪૨ [સર્વપ્રથમ ૧૩ વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ ત્રણ] [૨૯] [૩૦] [૩૧] [૩૨] [૩૩] તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [૩૪] વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧ ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ [८] [34] [3] ७] તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાય-૫ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ થકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति । नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुष्फियाणं पुष्फचूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपञ्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ । [आगमसुत्ताणि-३ आगमसुत्ताणि-४ आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [आगमसुत्ताणि-७ आगमसुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० । [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ ] आगमसुत्ताणि-१३ [आगमसुत्ताणि-१४ ] [आगमसुत्ताणि-१५ ] [आगमसुत्ताणि-१६ ] [आगमसुत्ताणि-१७ ] [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ ] [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ ] आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] आगमसुत्ताणि-२४ ] [आगमसुत्ताणि-२५ ] [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसत्तं पंचमं अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुत्तं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्यं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं (५७) [५८]] . کن کن [६३] الالالالالالالال [६८] Page #12 -------------------------------------------------------------------------- ________________ لالالععالالا संथारगं गच्छायार चंदावेज्झयं गणिविजा देविंदत्यओ मरणसमाहि वीरत्यव निसीह बुहत्कप्पो ववहार दसासुयखंधं जीयकप्पो पंचकप्पभास महानिसीहं आवसस्सयं ओहनित्ति पिंडनिजुत्ति दसवेयालियं उतरज्झयणं नंदीसूयं अणुओगदारं [४] [आगमसुत्ताणि-२९ ] [आगमसुत्ताणि-३० [आगमसुत्ताणि-३० [आगमसुत्ताणि-३१ [आगमसुत्ताणि-३२ [आगमसुत्ताणि-३३ [आगमसुत्ताणि-३३ [आगमसुत्ताणि-३४ [आगमसुत्ताणि-३५ [आगमसुत्ताणि-३६ आगमसुत्ताणि-३७ [आगमसुत्ताणि-३८ [आगमसुत्ताणि-३८ [आगमसुत्ताणि-३९ [आगमसुत्ताणि-४० आगमसुत्ताणि-४१ [आगमसुत्ताणि-४१ [आगमसुत्ताणि-४२ [आगमसुत्ताणि-४३ [आगमसुत्ताणि-४४ [आगमसुत्ताणि-४५ ] لالالالالالالالالالالالالالالا छठं पईण्णगं सत्तमं पईण्णगं-१ सतमं पईण्णगं-२ अमं पईण्णगं नवमं पईण्णगं दसमं पईण्णगं-१ दसमं पईण्णग-२ पढमं छेयसुत्तं बीअं छेयसुत्तं तइयं छेयसुत्तं चउत्यं छेयसुत्तं पंचमं छेयसुत्तं-१ पंचमं छेयसुत्तं-२ छठं छेयसुत्तं पढमं मूलसुत्तं बीअं मूलसुत्तं-१ बीअं मूलसुत्तं-२ तइयं मुलसुतं चउत्थं मूलसुत्तं पढमा चूलिया बितिया चूलिया - - - - - - - -JLJL [८९] [९०] [C] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [२] सूयगड - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] 8ti - ગુર્જર છાયા [ આગમદીપ-૩ ત્રીજું અંગસૂત્ર [४] समवामी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [५] विवाउन्नत्ति - ગુજરછાયા [ આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [s] नयाधम्मो - गुर्जरछाया [भागमही4-5 ] अंगसूत्र [७] 64सहसासो - गुरछाया [भागमही५-७ સાતમું અંગસૂત્ર [८] संतगामी - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [C] मनुत्तरोपपतिसमो - गुराया. [भागमहीप-८ ] नव अंगसूत्र [१00] ५५डावाग२४i - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [१०१] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [१०२] 64us - ગુજરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [१०3] रायप्पयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [१०४] व®मिगम - ગુજરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુજરાયા [૧૦] પન્નવણા સુત્ત- [૧૦] સૂરપનત્તિ - [૧૦] ચંદપન્નતિ - [૧૦૮] જંબુદ્દીવપનતિ- [૧૦] નિરયાવલિયાણ - [૧૧૦] કપૂવડિસિયાણ - [૧૧૧] પુફિયાણ - [૧૧૨] પુષ્કચૂલિયાણું - [૧૧૩ વહિદસાણ - [૧૧૪] ચઉસરણ - [૧૧૫ આઉરપચ્ચકખાણ - [૧૧] મહાપચ્ચશ્માણ - [૧૧૭] ભત્તપરિણા - [૧૧૮] તંદુલdયાલિયું - [૧૧૮] સંથારગ - [૧૨] ગચ્છાયાર - [૧૨૧] ચંદાવેઝયું - [૧૨૨] ગણિવિજ્જા - [૧૨૩] દેવિંદત્યઓ - [૧૨૪] વીરત્થવ - [૧૨૫] નિસીહં[૧૨] બુહતકપ્પો - [૧૨ વવહાર - [૧૨૮] દસાસુયઅંધ - [૧૨] જીયકપ્પો - [૧૩] મહાનિસીહ - [૧૩૧] આવસ્મય - [૧૩૨] ઓપનિષુત્તિ[૧૩૩] પિંડનિત્તિ - [૧૩૪] દસયાલિય - [૧૩૫] ઉત્તરજુમ્મણ - [૧૩] નંદીસુત્ત - [૧૩૭] અનુયોગારાઈ - [૧૦] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૨૯ ] છઠ્ઠો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પયનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯. છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા. આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન ૧ થી ૩૧ અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૪૨ થી ૯૦ આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન ૯૧ થી ૧૩૭ આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૧] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ s આયારો SS 13 (અંગસૂત્ર-૧-ગુર્જરછાયા ) Sess - શ્રુતસ્કંધઃ ૧ ક. (અધ્યયન-૧- શસ્ત્રપરિણા) [૧] હે આયુષ્યમ! મેં સાંભળેલ છે કે ભગવાન મહાવીરે આમ કહ્યું હતું. [૨-૩ સંસારમાં દરેક જીવોને જ્ઞાન હોતું નથી કે હું પૂર્વ દિશામાંથી આવ્યો છું? દક્ષિણ દિશામાંથી આવ્યો છું? અથવા પશ્ચિમ દિશાથી આવ્યો છું? ઉત્તર દિશામાંથી આવ્યો છું? ઉર્ધ્વ દિશાથી આવ્યો છું? અધો દિશાથી આવ્યો છું? અથવા કોઈ પણ દિશા યા વિદિશામાંથી આવેલ છું? એવી જ રીતે દરેક જીવોને જ્ઞાન નથી હોતું, કે મારો આત્મા પુનર્જન્મ ધારણ કરનાર છે ? અથવા મારો આત્મા પુર્નજન્મ ધારણ કરનાર નથી? પહેલા હું કોણ હતો? અથવા અહિથી ચ્યવીને પરલોકમાં શું થઈશ? [૪-૫ કોઈ કોઈ જીવ પોતાના જાતિસ્મરણાદિ જ્ઞાનથી અથવા તીર્થકરના ઉપદેશથી અથવા અન્ય-અવધિજ્ઞાની આદિ પાસેથી સાંભળીને જાણી શકે કે હું પૂર્વ દિશામાંથી આવ્યો છું. યાવતુ કોઈ પણ દિશામાંથી યા વિદિશામાંથી આવ્યો છું તે જ રીતે કેટલાંકને એવું જ્ઞાન હોય છે, કે મારો આત્મા પુનર્ભવ કરવાવાળો છે, જે આ દિશાઓમાં અથવા વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે, તેમજ સર્વ દિશાઓ અને સર્વ વિદિશાઓમાં આવાગમન કરે છે તે હું છું. આવું જ્ઞાન જેને છે તે જ આત્મવાદી, લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. [૬-૭] મેં કર્યું છે, મેં કરાવ્યું છે અને અન્યકરનારને અનુમોદન આપ્યું છે, લોકમાં એટલા જ કર્મસમારંભ-કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાના ભેદો જાણવા જોઈએ. [૮-૯] કર્મ અને કર્મબંધના સ્વરૂપને નહિ જાણનાર પુરુષ-આત્મા જ આ દિશાઓ અને વિદિશાઓમાં વારંવાર આવાગમન કરે છે અને સર્વ દિશાઓમાં તથા વિદિશાઓમાં કર્મોની સાથે ગમનાગમન કરે છે. અનેક પ્રકારની યોનિઓની સાથે પોતાનો સંબંધ સ્થાપિત કરે છે. વિવિધ પ્રકારના સ્પર્શી અને દુખોને વેદે છે. [૧૦] તે કર્મબંધનના કારણભૂત ક્રિયાઓના વિષયમાં ભગવાને પરિજ્ઞા કહી Page #15 -------------------------------------------------------------------------- ________________ આયારો - ૧/૧/૧/૧૭ [૧૧-૧૩] આ જીવનના માટે, યશની પ્રાપ્તિના માટે, માન, પૂજા, સત્કાર ને માટે, જન્મ-મરણથી મુક્ત થવા અથવા જન્મના અવસર પર, મૃત્યુના અવસર પર તથા મોક્ષને પ્રાપ્તકરવા માટે અને દુઃખોને દૂર કરવા માટે પ્રાણી પૂર્વોક્ત પાપમય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. લોકમાં આ સર્વ કર્મસમારંભો જાણવા જોઇએ. જેણે આ સમારંભોને જાણ્યા છે તે નિશ્ચયથી પરિશાતકર્મા - વિવેકી અને મુનિ છે. તેમ હું કહું છું ઉદ્દેસા-૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨-ઉદ્દેસો-૨ [૧૪-૧૫] વિષય કષાયથી પીડાયેલ, જ્ઞાનાદિ પ્રશસ્ત ભાવોથી હીન બનેલ, ઘણી મુશ્કેલીથી બોધ પ્રાપ્ત કરી શકનાર, અજ્ઞાની જીવ વિષય-વાસનાથી આતુર થઈ, ઘર બનાવવા આદિ વિભિન્ન કાર્યોને માટે પૃથ્વીકાયના જીવોને સંતાપ આપે છે, તે જુઓ. પૃથ્વીકાયમાં પૃથ-પૃથક્ જીવો છે તેથી જ સંયમી તે જીવોની હિંસા કરતાં શરમાય છે. અર્થાત્ પ્રાણીઓને પીડા આપ્યા વિના જીવન નિર્વાહ કરે છે. તેઓને જો. કેટલાંક ભિક્ષુઓ કહે છે, ‘કે અમે અણગાર છીએ.' આવું કહેનારા અનેક પ્રકારના શસ્ત્રોના પ્રયોગે પૃથ્વીકાય સંબંધી પાપકર્મ કરે છે, પૃથ્વીકાયના જીવોની વિરાધના કરે છે, તેમજ પૃથ્વીના આશ્રિત રહેલા વનસ્પતિ આદિ જીવોની પણ હિંસા કરે છે. [૧૬-૧૭] પૃથ્વીકાયના આરંભના વિષયમાં ભગવાને પરિક્ષા [શુદ્ધસમજ] બતાવી છે. કે જે પ્રાણીઓ જીવનના નિર્વાહ માટે, કિર્તિ માટે, માન પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા માટે અને દુઃખોના નિવારણ માટે સ્વયં પૃથ્વીકાયના શસ્ત્રોના આરંભ કરે છે, બીજા પાસેથી કરાવે છે અથવા પૃથ્વીકાયના શસ્ત્રનો આરંભ કરનારને અનુમોદન કરે છે. પરંતુ આ હિંસા તેના માટે અહિતકારી છે તેમજ બોધિ-બીજનો નાશ કરનારી છે. સર્વશદેવ કે શ્રમણજનો પાસેથી સાંભળી સોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે (પૃથ્વીકાયની) હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે. મરણનું કારણ છે અને નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા પૃથ્વીકર્મસમારંભથી પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે. તેમજ પૃથ્વીને આશ્રિત અન્ય અનેક પ્રકારના વનસ્પતિકાય આદિ જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાયના જીવો દેખતા નથી, સૂંઘતા નથી, સાંભળતા નથી. તો તેમને વેદનાનો અનુભવ કેવી રીતે થાય છે ? તેના ઉત્તરમાં ગુરુ કહે છે કે-જેવી રીતે કોઈ એક જન્મથી જ આંધળો, બહેરો, મૂંગો પુરુષ હોય તેને કોઈ ભાલાથી ભેદે, તલવારાદિથી છેદે, કોઈ પગને ભેદે છેદે, ઘૂંટીને, પિંડીને, ઘૂંટણને, જંઘાને, કમરને, નાભિને, પેટને, પાંસળીને, પીઠને, છાતીને, હૃદયને, સ્તનને, ખભાને, બાહુને, હાથને આંગળીને, નખને, ગળાને, દાઢીને, હોઠને, દાંતને, જીભને, તાળવાને, ગાલને, લમણાને, કાનને, નાકને, આંખને, ભ્રમરને, લલાટને અને મસ્તક ઇત્યાદિ અવયવોને, છેદે, ભેદ્દે, તેને મૂર્છિત કરે, મારી નાખે ત્યારે તેને વેદના થાય છે. પરંતુ તે વેદનાને પ્રગટ કરી શકતો નથી. તેવીજ રીતે પૃથ્વીકાયના જીવ પણ અવ્યકત રૂપથી વેદનાનો અનુભવ કરે છે, પરંતુ તેને પ્રગટ કરી શકતા નથી. [૧૮] પૃથ્વીકાયની હિંસા કરનાર પુરૂષને આરંભનું જ્ઞાન નથી તેથી તે હિંસાજન્ય પાપમાં લાગ્યો રહે છે. જે અહિંસક વૃત્તિવાળા છે તે સૂક્ષ્મ અથવા સ્થૂલ ૧૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસો-૨ ૧૩ શસ્ત્રોનો પ્રયોગ કરતા નથી. તેથી તે હિંસાના ભેદોને સમજી, વિવેકયુક્ત થઇ, તેનો ત્યાગ કરે છે. બુદ્ધિમાનું પુરુષ એ સર્વ જાણી પૃથ્વીકાયની. હિંસા સ્વયં કરે નહિ, બીજા પાસે પૃથ્વીકાયની હિંસા કરાવે નહી, પૃથ્વીકાયની હિંસા કરનારને અનુમોદન ન કરે. જે પૃથ્વીકાયના કર્મસમારંભોને જાણે અને છોડે છે તે કર્મને જાણનાર (શુદ્ધ સંયમી) મુની છે, એમ હું તમને) કહું છું. | અધ્યયન-૧-ઉદેસ-૨ની મુનિદીપરનનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૨-ઉદેસો-૨) [૧૯-૨૧] હું (તને) કહું છું, કે જે જીવનપ્રપંચોનો ત્યાગ કરી અણગાર બન્યા છે, જેમનું અંતઃકરણ સરળ છે, જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ સ્વીકાર્યો છે તથા છળ કપટનો સર્વથા ત્યાગ કર્યો છે. તેજ સાચા અણગાર કહેવાય છે, અણગારે જે શ્રદ્ધા થી સંયમ અંગીકાર કર્યો છે તેમાં કોઈપણ પ્રકારની શંકા નહીં કરતા યાવજીવન તે શ્રદ્ધા નું પાલન કરે. મહાપુરુષો આ માર્ગ પર ચાલ્યા છે તેથી સંદેહરહિત થઈ આ માર્ગ પર ચાલવું જોઈએ. ભગવાનની આજ્ઞાથી (અષ્કાયના જીવોને) જાણી તેઓની યતના કરે [૨૩] હું તમને) હું છું- સ્વયં પ્રાણીઓના-અપકાયના ચૈતન્યનો નિષેધ ન કરવો જોઈએ. આ રીતે આત્માના અસ્તિત્વનો પણ નિષેધ ન કરવો જોઈએ. જે અકાયાદિ પ્રાણીઓના ચૈતન્યનો અપલાપ કરે છે તે પોતાના ચૈતન્યનો નિષેધ કરે છે અને જે પોતાના ચૈતન્યનો નિષેધ કરે છે તે અષ્કાયના જીવોનો નિષેધ કરે છે. [૨૪-૨૭ સંયમી સાધુઓ હિંસાથી શરમાતા થકા પ્રાણીઓને પીડા આપતા નથી, તેને તું જો કેટલાક શાયાદિ સાધુઓ અભિમાનપૂર્વક કહે છે કે અમે અણગાર છીએ પરંતુ તે અપ્લાયના જીવોનો અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા આરંભ કરતા થકા બીજા અનેક જીવોની હિંસા કરે છે. આ વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમજાવતા કહ્યું છે, કે અજ્ઞાની જીવ જીવનના નિવહિ માટે પ્રશંસા, માન, સન્માન, પૂજા, જન્મમરણથી મુક્ત થવા, શારીરિક, માનસિક દુઃખોના નિવારણ માટે સ્વયં જલકાયના જીવોની હિંસા કરે. છે, બીજા પાસે જલકાયના જીવોની હિંસા કરાવે છે. જલકાયના જીવોની હિંસા કરનારની અનુમોદના કરે છે, તે હિંસા તેના માટે અહિતકર છે, અબોધિ માટે છે. સર્વજ્ઞ અથવા સંયમીજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક જીવો એ સમજે છે, કે આ હિંસા આઠ પ્રકારના કર્મોના બંધનનું કારણ છે, મોહનું કારણ છે. જન્મ-મરણનું કારણ છે. નરકમાં લઈ જવાનું કારણ છે. છતાં પણ જે પ્રાણી કીર્તિલાલસા આદિમાં આસક્ત છે તે ભિન્ન ભિન્ન પ્રકારના શસ્ત્રોદ્વારા અપકાયના સમારંભથી અપકાયના જીવોની હિંસા કરે છે અને અન્ય અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. હું કહું છું કે-પાણીની સાથે તેમાં બીજા અનેક પ્રાણીઓ રહેલા છે એટલું જ નહિ પાણી સ્વયં સજીવ છે એમ સાધુઓને જણાવેલ છે. અખાયના અનેક ભિન્ન ભિન્ન શસ્ત્રો કહ્યા છે તેનો પૂર્ણ વિચાર કરવો. અપ્લાયની હિંસા કરનારને અદત્તાદાનનો દોષ પણ લાગે છે. [૨૮-૩૦] બીજા કહે છે, કે પીવા અથવા સ્નાન-શોભા માટે પાણી વાપરવામાં અમને કંઈ પણ દોષ નથી. એમ કહી તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી જલકાયના જીવોની હિંસા કરે છે. પરંતુ તેનું આ કથન એનો નિશ્ચય કરવામાં સમર્થ નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આયારો- ૧/૧ર/૧ [૩૧] જલકાયમાં શસ્ત્રનો આરંભ કરનાર પૂર્વોક્ત આરંભને જાણતો નથી કે તે પાપજનક છે, અહિતકર છે, કર્મબંધનાદિનું કારણ છે. જલકાયમાં શસ્ત્રનો આરંભ નહીં કરનારને આ આરંભનું જ્ઞાન છે. આ જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં અપ્લાયની હિંસા ન કરે, અન્ય પાસે ન કરાવે અને કરનારને અનુમોદન ન આપે. જેણે જલકાયની હિંસાને અહિતકર અને અબોધિકર સમજી લીધી છે તે પરિજ્ઞાતક-વિવેકી મુનિ કહેવાય છે. એમ હું (તમને) કહું છું. અધ્યયન-૧-ઉસો-૩નીમુનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યનન-૧-ઉસો-૪) [૩૨] હું તમને) કહું છું, કે લોકનો એટલે કે અગ્નિકાયની સચેતનતાનો અપલાપ ન કરવો જોઈએ. પોતાના આત્માનો પણ અપલાપ ન કરવો જોઇએ. જે અગ્નિકાયની સજીવતાનો નિષેધ કરે છે તે પોતાના આત્માનો નિષેધ કરે છે. જે પોતાના આત્માનો નિષેધ કરે છે તે અગ્નિકાયનો નિષેધ કરે છે. [૩૩] દીર્ધલોકશસ્ત્ર-(દીર્ધલોક એટલે વનસ્પતિ, તેનું શસ્ત્ર-અગ્નિ.) આ અગ્નિના સ્વરૂપને જે જાણે છે તે સંયમને જાણે છે. સંયમનું સ્વરૂપ જાણે છે તે વનસ્પતિના શસ્ત્રરૂપ અગ્નિકાય સ્વરૂપને જાણે છે. [૩૪-૩૬] સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત, હમેશાં યતનાવાન, સંયમી વીર પુરુષોએ પરિષહાદિને જીતીને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ સર્વવસ્તુના સ્વરૂપને જોયું છે. જે પ્રમાદી છે, ઈન્દ્રિયસુખોના અભિલાષી છે તે હિંસા કરી દડ આપે છે. તેથી તે જુલ્મી, અન્યાયી કહેવાય છે. એ જાણીને બુદ્ધીમાન આત્મચિંતન કરે છે કે મેં પહેલાં પ્રમાદથી હિંસાદિ જે કાર્યો કર્યા છે તે હવે ફરી હું નહીં કરું. [૩૭] કેટલાંક અણગારો અભિમાનપૂર્વક કહે છે કે અમે અણગાર છીએ, પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા અગ્નિકાય સંબંધી પાપકર્મ કરે છે તેમજ અગ્નિકાયને આશ્રયે રહેલા અનેક જીવોની હિંસા કરે છે. અગ્નિકાયના સમારંભના વિષયમાં ભગવાને વિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિહ; પ્રશંસા, માન પૂજા માટે જન્મ-મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયં અગ્નિકાયની હિંસા કરે છે, બીજા પાસે હિંસા કરાવે છે અને જે અગ્નિકાયની હિંસા કરે છે, તેને અનુમોદન આપે છે. તેને તે અહિતકર તથા અબોધિકર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સદબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે, મરણનું કારણ છે. નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક શસ્ત્રોદ્વારા અગ્નિકાય કર્મ સમારંભથી અગ્નિકાયના જીવોની હિંસા કરે છે અને સાથે અન્ય અનેક ત્રસાદિ પ્રાણીઓની હિંસા કરે છે. [૩૮] હું તમને) કહું છું કે જમીન, તણખલા, પાન, લાકડાં, છાણા અને કચરો એ સર્વના આશ્રિત ત્રસ જીવો રહે છે. એ ત્રસ જીવો તથા અચાનક ઉપરથી આવી પડનારા ઉડતા નાના જીવો અગ્નિનો આરંભ કરવા પર અગ્નિમાં પડે છે. અગ્નિમાં પડવા પર તેનું શરીર અત્યંત સંકોચાવા લાગે છે. પછી તે મૂછિત થઈ મૃત્યુ પામે છે. [૩૯] અગ્નિકાયમાં શસ્ત્રનો પ્રયોગ કરનારને પૂર્વોક્ત હિંસાદિ ક્રિયાઓ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસી-૪ કર્મબંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. અગ્નિકાયમાં શસ્ત્રો પ્રયોગ નહીં કરનારને પહેલાં કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, તે વિવેક છે. આવું જાણી બુદ્ધિમાન પુરુષ સ્વયં અગ્નિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે અગ્નિકાયનો આરંભ કરાવે નહિ, અન્ય અગ્નિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદના આપે નહિ, જે આ અગ્નિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે.એમ હું કહું છું. અધ્યનન-૧-ઉદેસો-૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યનન-૧-ઉદેસો-૫) [૪સંયમના સ્વરૂપને જાણીને જે એવો નિર્ણય કરે છે, કે હું વનસ્પતિ કાયની પણ હિંસા નહીં કરું એ રીતના સંકલ્પાનુસાર કોઈને પણ પીડા આપતા નથી તથા હિંસાથી નિવૃત્ત થાય છે અને નિર્ચન્થ - પ્રવચનમાં અનુરક્ત છે તે અણગાર છે. [૪૧] જે શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયો છે તે આવી અર્થાત્ સંસારના કારણો છે અને જે આવર્ત છે તે ઇન્દ્રિયોના વિષયો છે. [૪૨-૪૫ આ જીવ ઉર્ધ્વ, અધો, તિર્થી અને પૂવદિ દિશાઓમાં અનેક પદાર્થોના સંપર્કમાં આવતા વિવિધ રૂપોને જુએ છે, સાંભળતો થકો શબ્દને સાંભળે છે, ઉદ્ધવ દિશામાં, અધો દિશામાં, તિછ દિશામાં, પૂવદિ દિશાઓમાં જોયેલી રૂપવાળી વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં આસક્ત બને છે. આ આસક્તિ સંસાર કહેવાય છે. જે શબ્દાદિ વિષયોમાં પોતાના ચિત્તની વૃત્તિનું ગોપન નથી કરતા તે ભગવાનની આજ્ઞાથી બહાર છે. તે વારંવાર શબ્દાદિ વિષયોમાં ઈચ્છા રાખતા કુટિલતાનું -અસંયમનું આચરણ કરે છે અને પ્રમાદિ બની ગૃહવાસમાં જ છે | [૪૬] સાવદ્યાનુષ્ઠાનથી શરમાતા કેટલાક બોલે છે, કે “અમે અણગાર છીએ.” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકર્મ સમારંભ કરી વનસ્પતિની હિંસા કરે છે અને તેના આશ્રિત બીજા અનેકપ્રાણીઓની પણ હિંસા કરે છે. વનસ્પતિકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમજાવ્યો છે. છતાં પણ પ્રાણી જીવનના નિવહ માટે, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ-મરણથી મુક્ત થવા, દુખોના નિવારણ માટે, સ્વયં વનસ્પતિકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે વનસ્પતિકાયની હિંસા કરાવે છે અને વનસ્પતિકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે તે વ્યક્તિને આ હિંસા અહિતકર તથા અબોધિકાર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે, મોહનું મૃત્યુનું કારણ છે, નરકનું કારણ છે છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વનસ્પતિકાય કર્મ સમારંભથી વનસ્પતિકાયના જીવની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. - [૪૭] વનસ્પતિ સજીવ છે તે બતાવતા કહે છે, કે જેમાં આપણું શરીર ઉત્પન્ન થવાના સ્વભાવવાળું છે તેવીજ રીતે વનસ્પતિ પણ ઉત્પન્ન થવાના સ્વભાવવાળી છે. આપણું શરીર વધે છે તેમ વનસ્પતિ પણ વધે છે, આપણામાં ચેતન છે તેમ વનસ્પતિમાં પણ ચેતન છે. આપણું શરીર કાપવાથી, છેદવાથી, કરમાય છે તેમ તે પણ કાપવાથી, છેદવાથી કરમાય જાય છે. આપણા શરીરને આહારની આવશ્યકતા છે તેમ વનસ્પતિને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આયારો- ૧/૧/પ/૪૮ પણ આહારની આવશ્યકતા છે. આપણું શરીર અશાશ્વત છે તેમ તે પણ અશાશ્વત છે. આપણું શરીર વધે-ઘટે છે તેમ તેમાં પણ હાનિ-વૃદ્ધિ થાય છે. આપણા શરીરમાં વિકાર થાય છે, તેમ તેમાં પણ વિકાર થાય છે. આ રીતે વનસ્પતિ પણ સચેતન છે. [૪૮] વનસ્પતિકાયનો જે સમારંભ કરે છે તેને પૂર્વોક્ત હિંસાદિ ક્રિયાઓ કમી બંધનું કારણ છે, તેનું જ્ઞાન નથી. વનસ્પતિકાયમાં શસ્ત્રનો પ્રયોગ નહિ કરનારને પહેલા કહેલ હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એવો વિવેક છે તેથી પાપ લાગતું નથી. આવું જાણી બુદ્ધીમાનું પુરુષ સ્વયં વનસ્પતિકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને જે વનસ્પતિકાયનો આરંભ કરતા હોય તેને અનુમોદન આપે નહિ. જે આ વનસ્પતિકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે. એમ હું કહું છું. [ અધ્યયન-મ-ઉદેશ-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧-ઉદેસો-દ) [૪૯-૫૦] હું કહું છું કે ત્રણ પ્રાણીઓએ છે અને તે આ પ્રકારના છે- ઈડાથી ઉત્પન્ન થવાવાળા પક્ષી વિગેરે, કોથળીથી ઉત્પન્ન થનારા હાથી આદિ, જરાયુથી ઉત્પન્ન થનારા ગાય ભેંશાદિ, દૂધ દહીં આદિ રસોમાં ઉત્પન્ન થવાવાળા કીડાદિ, પરસેવાથી ઉત્પન્ન થનાર જુ. આદિ સંમૂચ્છિમ, પોતાની મેળે ઉત્પન્ન થનારા કીડી આદિ, જમીન ફોડી નીકળનારા તીડાદિ, ઉપપાત જન્મવાળા દેવ નારક. આ ૮ પ્રકારમાં સંસારના સર્વ ત્રસ જીવોનો સમાવેશ થઈ જાય છે. આ જ સંસાર કહેવાય છે. જે હિતાહિતના વિચારથી રહિત છે એવા અજ્ઞાની પ્રાણી વારંવાર આમાં પરિભ્રમણ કરે છે. પિ૧-પ૩ હું વિચાર કરીને અને જોઇને કહું છું, કે-સર્વ પ્રાણી- (વિકલેન્દ્રિય), સર્વ ભૂત(વનસ્પતિ) સર્વ જીવો-(પંચેન્દ્રિયો) તથા સર્વ સત્વો-(શેષ એકેન્દ્રિયો) ને દુઃખ અપ્રિય છે, દુઃખ અસાતા અને મહાભય જણાય છે. પ્રાણી દિશાઓ અને વિદિશાઓમાં સર્વત્ર પૃથક-પૃથક કારણોથી ત્રાસ પામે છે. હે શિષ્ય ! તું - વિષય, કષાયથી પીડીત થયેલા મનુષ્ય પોતાના અનેક પ્રકારના સ્વાર્થના માટે તેને દુખ આપે છે. આ ત્રસાદિ પ્રાણીઓ પૃથ્વી આદિના આશ્રિત સર્વત્ર છે. સાવઘાનુષ્ઠાનથી શરમાતા કેટલાંક કહે છે કે “અમે અણગાર છીએ. પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા ત્રસકાયના જીવોની. હિંસા કરે છે અને ત્રસકાયના આશ્રિત રહેલા બીજા અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. પિ૩] ત્રસકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા બતાવી છે, છતાં પણ પ્રાણી જીવનના નિવહ, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા, દુખોના નિવારણ માટે સ્વયં ત્રસકાયના જીવોની હિંસા કરે છે, બીજા પાસે ત્રસકાયની હિંસા કરાવે છે, અને ત્રસકાયની હિંસા કરનારને અનુમોદન આપે છે, તેને માટે આ હિંસા અહિતકર તથા અબોધિકાર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી, સબોધ પ્રાપ્ત કરી કેટલાક પ્રાણીઓ સમજે છે કે હિંસા એ કર્મબંધનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા ત્રસકાયની હિંસા કરે છે સાથે અન્ય અનેક પ્રાણીઓની પણ હિંસા કરે છે. [૫૪] ત્રસ જીવોની હિંસાના કારણો-કેટલાંક લોકો અંધશ્રદ્ધાથી પ્રેરિત થઈ દેવી વિગેરેને ભોગ દેવા માટે ત્રસજીવોને મારે છે, કોઈ ચામડા માટે, કોઈ માંસ માટે, કોઈ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૧, ઉદેસો-૬ ૧૭ લોહી માટે, કોઈ દૃય માટે, કોઈ પિતને માટે, કોઈ ચરબી માટે, કોઈ પીંછા માટે, કોઈ પૂંછડીમાટે, કોઈ વાળ માટે, કોઇ શિંગડાં માટે, કોઈ વિષાણ માટે, કોઈ દાઢાઓ માટે, કોઈ નખ માટે, કોઈ નસો માટે, કોઈ હાડકાં માટે, કોઇ હાડકાના અંદરના ભાગના માટે, કોઇ પ્રયોજનથી, કોઈ પ્રયોજન વિના જ હિંસા કરે છે. કોઈ “મને માર્યો અથવા આ મને મારે છે એમ કહીને તેની હિંસા કરે છે અને કોઈ “આ મને મારશે એ ભાવથી જીવોને મારે છે. [પપ ત્રસકાયની હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી, ત્રસકાયમાં શસ્ત્રનો ઉપયોગ નહિ કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનનું કારણ છે તે વિવેક હોય છે. આવું જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં ત્રસકાયનો આરંભ કરે નહિ, બીજા પાસે ત્રસકાયનો આરંભ કરાવે નહિ, અન્ય કોઈ ત્રસકાયનો આરંભ કરતો હોય તેને અનુમોદન આપે નહિ. જે આ ત્રસકાયના સમારંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે, એમ હું કહું છું. અધ્યયન-૧-ઉદેસોનીમુનિદીપરત્નનીસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧-ઉદેસો-૭ પદ-૫૮] જે શારીરિક અને માનસીક પીડાઓને સારી રીતે જાણે છે અને આરંભ- હિંસાને અહિતકર સમજે છે તે વાયુકાયના સમારંભથી નિવૃત્ત થવામાં સમર્થ છે. કારણ કે જે પોતાના સુખ, દુઃખને જાણે છે તે જ બીજાના સુખ, દુઃખને જાણે છે અને જે બીજાના સુખ, દુઃખને જાણે છે તે પોતાના સુખ, દુઃખને જાણે છે. પોતાને તથા બીજાને એક જ ત્રાજવા પર તોળવા જોઈએ. જૈનશાસનના શરણમાં આવેલ, શાંતિને પ્રાપ્ત થયેલ સંયમી પુરુષ વાયુકાયની હિંસા કરી જીવવાની ઈચ્છા ન કરે. [૫૯] સાવદ્યાનુષ્ઠાનથી શરમાતા કેટલાંક બોલે છે, કેઃ “અમે અણગાર છીએ !” પરંતુ તેઓ અનેક પ્રકારના શસ્ત્રો દ્વારા વાયુકર્મ સમારંભ કરીને વાયુકાયની હિંસા કરે, છે અને એમ કરતાં અનેક પ્રકારના બીજા પ્રાણીઓની પણ હિંસા કરે છે. વાયુકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા બતાવી છે, છતાં પણ પ્રાણી જીવનના નિવહ, પ્રશંસા, માન, પૂજા માટે, જન્મ મરણથી મુક્ત થવા, દુઃખોના નિવારણ માટે સ્વયં વાયુકાયના જીવોની હિંસા કરે છે. બીજા પાસે વાયુકાયની હિંસા કરાવે છે. અને જે વાયુકાયની હિંસા કરે છે તેને અનુમોદન આપે છે, તે વ્યક્તિને માટે આ હિંસા અહિતકર તથા અબોધિકર છે. તીર્થંકર અથવા શ્રમણજનો પાસેથી સાંભળી, સબોધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓ એ સમજે છે કે હિંસા કર્મબંધનું કારણ છે, મોહનું કારણ છે, મૃત્યુનું કારણ છે. નરકનું કારણ છે. છતાં પણ જીવ પોતાના કાર્યોમાં આસક્ત થઈ અનેક પ્રકારના શસ્ત્રોદ્વારા વાયુકાયકર્મ સમારંભ કરી, વાયુકાયની હિંસા કરે છે અને સાથે અનેક બીજા પ્રાણીઓની પણ હિંસા કરે છે. [૬૦] હું કહું છું કે, બીજા કેટલાંય ઉડતા પ્રાણીઓ છે જે વાયુકાયની સાથે એકઠાં થઈ પડે છે અને વાયુકાયની સાથે તે પણ પીડા પામે છે. મૂર્શિત થાય છે અને મૃત્યુને પામે છે. વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત વ્યક્તિને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે તેનું જ્ઞાન નથી, વાયુકાયમાં શસ્ત્રનો સમારંભ નહીં કરનારને હિંસાદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ છે, એવો વિવેક હોય છે. આવું જાણી બુદ્ધિમાનું પુરુષ સ્વયં વાયુકાયનો આરંભ [2] Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આયારો- ૧/૧/૧ કરે નહિ, બીજા પાસે વાયુકાયનો આરંભ કરાવે નહિ, અન્ય વાયુકાયનો આરંભ કરતો હોય તેને અનુમોદના આપે નહિં. જે વાયુકાયના આરંભના અશુભ પરિણામને જાણે છે તે વિવેકી મુનિ છે. એમ હું કહું છું. [૧] જે વાયુકાયની તથા બીજી કાયોની હિંસા કરે છે તે કર્મબંધનથી બંધાયેલા છે, તેથી હે શિષ્ય ! તમે એ જાણો કે જે સંયમમાં રમણ કરતાં નથી, આરંભ કરતાં થકા પોતાને સંયમી કહે છે, જે સ્વચ્છંદાચારી છે, વિષયોમાં આસક્ત છે, આરંભમાં આસક્ત છે, તે વારંવાર કર્મબંધન કરે છે. [૨] સંયમરૂપી ધનથી યુક્ત એવા સંયમધની સાધક સર્વ પ્રકારથી સાવધાન અને સર્વ પ્રકારે સમજી નહીં કરવા યોગ્ય પાપકર્મોમાં પ્રયત્ન ન કરે. આવું જાણી, બુદ્ધિમાનું પુરુષ સ્વયં છકાયના જીવોની હિંસા કરે નહીં, બીજા પાસે છકાયના જીવોની હિંસા કરાવે નહિ, છકાયના જીવોની હિંસા કરનારને અનુમોદન આપે નહિ. જેણે છકાયના શસ્ત્રસમારંભને શપરિજ્ઞાથી જાણેલ છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરી દીધો છે તે સાચા સંયમી-વિવેકી મુનિ છે, એમ હું કહું છે. અધ્યયન-૧ ઉદેસો-૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-ગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૨લોકવિજય) - ઉદેશ-૧[૩-૬૪] જે શબ્દાદિ વિષયો છે તે સંસારના મૂળ કારણ છે, અને જે સંસારના મૂળ કારણો છે તે વિષયો છે. તેથી વિષયાભિલાષી પ્રાણી પ્રમાદી બની શારીરિક અને માનસિક ઘોર દુખોને ભોગવે છે. તે હમેશાં વિચારે છે કે આ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારી પુત્રી, મારી પુત્રવધૂ. મારા મિત્ર, મારા સ્વજન, મારા કુટુંબી, મારા પરિચિત, મારા સુન્દર હાથી, ઘોડા, મકાનાદિ સાધન, મારી ધનસંપત્તિ, મારી ભોજનસામગ્રી, મારાં વસ્ત્ર, આ પ્રકારના અનેક પ્રપંચોમાં ફસાયેલા પ્રાણી જીવનપર્યત પ્રમાદી બની કર્મથી બંધાય છે. સ્વજન, ધનાદિમાં આસક્ત પ્રાણી રાત દિવસ ચિંતા કરતો થકો, કાળ, અકાળનો વિચાર કર્યા વિના કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બની વિષયોમાં ચિત્ત જોડી કર્તવ્ય-અકર્તવ્યના વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે, અને અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. આ લોકમાં મનુષ્યોનું આયુષ્ય ઘણું થોડું છે. તેમાં પણ વૃદ્ધાવસ્થાના કારણે કાન, આંખ, નાક, જીભ. સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન દિવસે દિવસે ઓછું થતું જાય છે. વૃદ્ધાવસ્થાના સમયે પ્રાણી ગુંચવાડામાં પડી જાય છે. [૬૫] વૃદ્ધ મનુષ્યોની સાથે વસનાર વ્યક્તિઓ તેની નિંદા કરે છે અથવા તે વૃદ્ધ બીજા કુટુંબીજનોની નિંદા કરે છે. હે જીવ! આ કુટુંબ તને દુખથી બચાવવામાં અને શરણ આપવામાં સમર્થ નથી. એજ રીતે હે જીવ ! તું પણ તેઓને બચાવવા અને શરણ આપવામાં સમર્થ નથી. વૃદ્ધાવસ્થામાં આ જીવ હાસ્ય, ક્રીડા, આનંદ ભોગવવાને યોગ્ય અને શૃંગાર-શણગારને લાયક રહેતો નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ શુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસો-૧ [૬] આ પ્રકારે બુદ્ધિમાન પુરષ ઉત્તમ અવસર પામી સંયમના પાલનમાં ક્ષણમાત્રનો પણ પ્રમાદન કરે. કારકે યૌવન તથા વય વ્યતીત થઈ રહ્યું છે. [૬૭] જેને જીવનની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી તે અસંયમમય જીવનમાં પ્રમત્ત. બની છકાયના જીવોની ઘાત કરે છે, છેદન કરે છે, ભેદન કરે છે, લૂંટે છે, વિશેષરૂપથી તૂટે છે, પ્રાણહીન કરે છે, અને ત્રાસ આપે છે. તે એમ વિચારે છે કે “આજ સુધી કોઇએ નથી કર્યું એવું કાર્ય હું કરીશ” મનુષ્ય જે કુટુંબીજનો સાથે વસે છે અને તેઓનું પોષણ કરે છે કદાચિતુ તેનું પાલન, પોષણ તે કુટુંબીજનોને કરવું પડે છે. કદાચિતુ, પુનઃઅર્થ પ્રાપ્તિ થઈ જાય તો તે મનુષ્ય પછી તે કુટુંબીજનોનું પાલન પોષણ કરે છે તો પણ તે કુટુંબીજનો તેની રક્ષા કરવામાં કે શરણ દેવામાં સમર્થ નથી. તેવી જ રીતે તે વ્યક્તિ પણ તેના કુટુંબીજનોનું રક્ષણ કરવામાં કે શરણ આપવામાં સમર્થ નથી. [૬૮] કેટલાંક અસંયતિઓ ઉપભોગ પછી બચેલી વસ્તુઓ અથવા ભોગવ્યા. વિનાની વસ્તુઓ બીજાની ઉપભોગ માટે ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે પરંતુ પાપના ઉદયથી તેના શરીરમાં રોગ કે ઉપદ્રવ થતાં તે ધનનો ઉપભોગ કરી શકતો નથી. જેની સાથે વસે તે કુટુંબીજનો રોગાદિથી પીડીત થયેલ વ્યક્તિને પહેલા છોડી દે છે અથવા તે રોગી સ્વયં તેને છોડી દે છે. આ સમયે ધન અને સ્વજન કોઈપણ રક્ષા કરવામાં અથવા શરણ આપવામાં સમર્થ નથી. [૬૯-૭૧] પ્રત્યેક પ્રાણી સ્વયં પોતાના સુખ અને દુઃખનો નિર્માતા છે; ભોક્તા છે, તથા હજી પણ ધમચિરણ કરવા યોગ્ય આયુષ્ય શેષ છે તેમ જાણી સમજી હે જીવ ! અવસરને ઓળખ. [૭૨] હે શિષ્ય ! જ્યાં સુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શન ઈન્દ્રિયોની જ્ઞાનશક્તિ મંદ થઈ નથી, ત્યાં સુધી આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો યોગ્ય અને હિતકારી છે. -એમ હું (તમને કહું છું. અધ્યયન-રઃ ઉદેસો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-ર-ઉદેસોઃ ૨) [૭૩] બુદ્ધિમાન સાધકે સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને દૂર કરવી, આમ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. ૭િ૪ો અજ્ઞાની મોહથી ઘેરાયેલ કોઈ-કોઈ જીવ પરિષહ, ઉપસર્ગ આવતાં વિતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. “અમે પરિગ્રહથી રહિત થઈશું' એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં પ્રાપ્ત થયેલા કાભોગોનું સેવન કરે છે અને વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરી મુનિવેશને લજવે છે અને કામભોગના ઉપાયોમાં તલ્લીન રહી વિષયોમાં અત્યંત આસક્ત થાય છે. તે પાર પામતા નથી. ૭િ૫-૭૬] તે જ પુરુષો વિમુક્ત છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી છે. જે નિર્લોભથી લોભને જીતી પ્રાપ્ત થયેલા કામભોગોને ઇચ્છતા નથી. જે પ્રથમથી જે લોભનો ત્યાગ કરીને ત્યાગી બને છે તે કર્મથી રહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. લોભની ઈચ્છા કરતા નથી તે જ સાચા અણગાર કહેવાય છે. અજ્ઞાની જીવ રાત દિવસ દુખી થઈ, કાળઅકાળની પરવા કર્યા વિના માતા, પિતાદિમાં તથા ધનાદિમાં આસક્ત Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - - આયારો-૧ર/ર/૭૭ થઈ વિષયોમાં ચિત્ત જોડી, કર્તવ્યાકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયતાથી લૂંટફાટ મચાવે છે અને અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે. શરીરબળ, જાતિબળ, મિત્રબળ, પરલોકબળ, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, ભિક્ષુકબળ, શ્રમણબળાદિ વિવિધ બળોની પ્રાપ્તી માટે આ અજ્ઞાની પ્રાણી વિવિધ પ્રકારની હિંસક પ્રવૃત્તિમાં પડી જીવ હિંસા કરે છે. પાપથી છૂટવા માટે અથવા કોઈ બીજી કામનાથી પ્રેરિત થઈને અજ્ઞાની પ્રાણી સાવદ્ય કર્મ કરે છે. [૭૭] ઉપર કહેલ હિંસા અહિતરૂપ છે તે જાણી બુદ્ધિમાન સાધક સ્વયં હિંસા કરે નહિ. બીજા પાસે કરાવે નહિ, અન્ય કરતું હોય તેને અનુમોદન આપે નહિ. આ અહિંસાનો માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. તેથી કુશળ વ્યક્તિ પોતાના આત્માને હિંસાદિક વૃત્તિથી લિપ્ત ન કરે. એમ હું કહું છું. અધ્યયનઃ૨-ઉદેસઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૨-ઉદેસોઃ ૩) [૭૮-૭૯] આ જીવ અનેકવાર ઊંચ ગોત્રમાં તથા અનેકવાર નીચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે, એમાં કોઈ પણ પ્રકારની વિશેષતા અને હીનતા નથી. એવું જાણી કોઈ પણ જાતનો ગર્વ ન કરવો જોઇએ, પ્રભુનું આવું ફરમાન જાણી કોણ પોતાના ગોત્રનો ગર્વ કરે? કોણ અભિમાન કરે? અથવા શેમાં આસક્તિ કરે ? તેથી બુદ્ધિમાન પુરુષ હર્ષ ન કરે, રોષ ન કરે, દરેક પ્રાણીને સુખ પ્રિય છે એવું જાણી પાંચ પ્રકારની સમિતિથી યુક્ત થઈ સર્વની સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરે. એ યાદ રાખવું જોઈએ કે જીવ પોતાના જ પ્રમાદથી આંધળો, બહેરો, મૂંગો, હૂંઠો, કાણો, કુબડો, વાંકો, કાળો, કાબરો થાય છે અને અનેક યોનિઓમાં જન્મ ધારણ કરે છે. તેમજ વિવિધ પ્રકારની યાતનાઓને સહન કરે છે. [૮૦. અજ્ઞાની જીવ રોગાદિથી પીડીત થઈ, અપયશથી કલંકિત થઇ જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ કરે છે. ક્ષેત્ર તથા વાસ્તુ વિગેરેમાં મમત્વ રાખનાર પ્રત્યેક પ્રાણીને પોતાનું જીવન બહુ જ પ્રિય લાગે છે. અજ્ઞાની પ્રાણી રંગબેરંગી વસ્ત્ર, મણિરત્ન, કંડલ, સોના ચાંદીમાં તથા સ્ત્રીઓમાં આસક્ત બને છે. એવા અજ્ઞાની જીવો, મૂઢ પ્રાણીઓ અસંયમિત જીવનની ઈચ્છા કરનાર હોય છે. તેઓ ભોગોની લાલસાથી વિપરીત પ્રવૃત્તિ કરતા થકા વ્યર્થ બકવાદ કરે છે કે, [૮૧] જે સાચા અને શાશ્વત સુખના અભિલાષી છે તે અસંયમી જીવનની ઈચ્છા, કરતા નથી. જન્મ મરણના સ્વરૂપ સારી રીતે જાણી ચારિત્રમાં દ્રઢ થઈ વિચરે છે. [૨] મૃત્યુના માટે કોઈ અકાળ નથી. સર્વ પ્રાણીઓને પોતાનું આયુ પ્રિય છે, સર્વ સુખના ઈચ્છુક છે, દુઃખ અને મરણ સર્વને પ્રતિકૂળ લાગે છે, અને પ્રત્યેક પ્રાણી જીવનની અભિલાષા રાખે છે. જીવવું બધાને પ્રિય લાગે છે. અસંયમી જીવન પ્રિય હોવાથી પ્રાણી દ્વિપદ, ચતુષ્પદને કામમાં જોડીને તેના દ્વારા ધન એકત્રિત કરે છે. આ પ્રકારે ભોગપભોગના માટે થોડું અથવા ઘણું ધન એકઠું કરીને તેમાં આસક્ત રહે છે. વિવિધ પ્રકારના ભોગો પછી તેની પાસે બચેલ ઘણી સંપત્તિ એકત્રિત થઈ જાય છે. તેને પણ કોઈ વખત સ્વજનો પરસ્પર વહેંચી લે છે, ચોર ચોરી લે છે, રાજા લૂંટી લે છે, વ્યાપારાદિમાં હાનિ થવાથી નષ્ટ થઈ જાય છે અથવા ઘરમાં આગ લાગવાથી બળી જાય Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૨, ઉદેસી-૩ ૨૧ છે. એમ સંપત્તિ અનેક માર્ગે નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે અર્થ લુબ્ધ અજ્ઞાની પ્રાણી બીજાઓના માટે દૂર કમ કરતો થકો તે કર્મોથી ઉત્પન્ન થયેલ દુઃખને ભોગવતો વિજયસિ પામે છે. સર્વજ્ઞાનીએ આ બતાવેલ છે-પ્રરૂપેલ છે. જે સંયમી, સ્વચ્છંદાચારી સંસાર-પ્રવાહને તરતા નથી અને તીર સુધી પહોંચી શકતા નથી તથા વિષયવૃત્તિ અને લાલસાથી સંસાર સમુદ્રમાં ગોથા ખાય છે પરંતુ પાર પામીને કિનારે પહોંચતા નથી. કેટલાંક અજ્ઞાની જીવો સંયમ ગ્રહણ કરી સંયમના સ્થાનમાં સ્થિર રહેતા નથી અને મિથ્યા ઉપદેશ પ્રાપ્ત કરી અસંયમમાં આસક્ત રહે છે. [૩] તત્ત્વને સમજનાર માટે ઉપદેશની આવશ્યકતા નથી. પરંતુ તે અજ્ઞાની છે, કામ-ભોગોમાં આસક્ત છે, ભોગેચ્છા જેની શાંત થઈ નથી, તે દુઃખી થઈ વિટંબણાના. ચક્રમાં ભ્રમણ કરે છે. તેને ઉપદેશની જરૂર છે. એમ હું કહું છું. અધ્યયનઃ૨-ઉદેસઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-ર-ઉદેસો ૪). [૮૪-૮૫] હે જબૂ! કામભોગોની આસક્તિથી ભોગીને કદાચિત રોગો ઉત્પન્ન થાય છે. જેની સાથે વસે છે તે કુટુંબીઓ તેનું પહેલા પાલન પોષણ કરે છે, કદાચિત્ અર્થ પ્રાપ્ત થઈ જાય તો તે મનુષ્ય પછી પોતાના કુટુંબીઓનું પાલન પોષણ કરે છે છતાં તે કુટુંબીઓ તેની રક્ષા કરવામાં, તેને શરણ દેવામાં સમર્થ નથી, અને તે વ્યક્તિ તેઓનું રક્ષણ કરવા કે તેઓને શરણ આપવામાં સમર્થ નથી. પ્રત્યેક પ્રાણી પોતે કરેલા સુખ, દુઃખને ભોગવે છે. આ સંસારમાં કેટલાંક પ્રાણીઓ એવા છે કે જે કામભોગોની અભિલાષા વડે અલ્પ કે અધિક ધન અથવા ભોગની પ્રાપ્તિ થતાં તેનો ઉપભોગ કરવા માટે તેનાં મન, વચન અને કાયાથી અત્યંત આસક્ત થઈ જાય છે. આ પ્રકારે કોઈ વખતે તેની પાસે વિવિધ પ્રકારના ભોગો પછી બચેલી ઘણી સંપત્તિઓ એકત્રિત થાય છે. તેને પણ કોઈ વખત સ્વજનો પરસ્પર વહેંચી લે છે. અથવા ચોરી લે છે, રાજા લૂંટી લે છે, વ્યાપારાદિમાં હાનિ થવાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આવા અનેક માર્ગોથી તે સંપત્તિ નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે તે અજ્ઞાની જીવ બીજાને માટે દૂર કમ કરતો થકો દુઃખથી મૂઢ થઈ વિપરીત પ્રવૃત્તિ કરે છે. [૮] ધીર પુરુષ ! તારે વિષયોની આશા અને સંકલ્પોથી દૂર રહેવું જોઈએ. તમે સ્વયં આ કાંટાને અંતઃકરણનાં રાખી દુઃખી થાઓ છો. જે ધનાદિ સામગ્રીથી ભોગોપભોગ થઈ શકે છે તેજ ધનાદિ સામગ્રીથી તેનો ભોગોપભોગ ન પણ થાય. જે મોહથી આવૃત્ત છે તે મનુષ્ય આ વાતને સમજી શકતો નથી. સંસારી જીવો, સ્ત્રીઓના હાવભાવ દ્વારા અત્યંત દુઃખી થાય છે. તો પણ “આ સ્ત્રીઓએ ભોગોપભોગનું સાધન છે.” એમ કહે છે. આ પ્રકારે કહેવું તે દુઃખનું, મોહનું, જન્મ-મરણનું, નરકનું અને તિર્યંચ ગતિનું કારણ છે. નિરંતર મૂઢ બનેલ જીવ ધર્મને જાણતો નથી. વીરપ્રભુએ દ્રઢતાપૂર્વક કહ્યું છે કે મોહના પ્રધાન કારણોમાં પ્રમાદ ન કરવો જોઈએ. અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી મરણ હોય છે એ વિચાર કરી તથા શરીરની ક્ષણભંગુરતાને ધ્યાનમાં રાખી કુશળ પુરૂષે પ્રમાદ ન કરવો જોઈએ. હે શિષ્ય ! વિષયભોગોથી ક્યારેય પણ તૃપ્તિ થતી નથી. તેથી તેમાં આસક્તિ ન કરે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૨ આયારો- ૧/૨/૩૮૭ [૪૭] આ ભોગોને મહાભયરૂપ સમજ! કોઈ પણ પ્રાણની હિંસા ન કરો ! જે સંયમમાં ખેદ રાખતા નથી તે વીર, પ્રશંસાને પામે છે. આ ગૃહસ્થ મને આપતો નથી એવો વિચાર કરી તેના પર ક્રોધ ન કરે. અલ્પ પ્રાપ્ત થાય તો પણ તેની નિંદા ન કરે. ગૃહસ્થ ના પાડે તો ત્યાંથી પાછા ફરી જવું જોઇએ. આ રીતે સંયમનું સમ્યગુ આરાધન કરવું જોઈએ. એમ હું કહું છું. | અધ્યયન ૨-ઉદેસઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ર-ઉદ્દેસઃ૫) [૮૮] ગૃહસ્થ જન પોતા માટે તથા પોતાના પુત્ર, પુત્રી, પુત્રવધૂ, કુટુંબી, જ્ઞાતિજન, ધાઈ, રાજા, દાસ, દાસી, નોકર-ચાકર, મહેમાનાદિને માટે તથા કુટુંબીઓમાં વિભાગ કરવા માટે, સવારના ભોજન માટે, સાંજના ભોજન માટે વિવિધ પ્રકારના શસ્ત્રોદ્વારા આરંભ કરી આહારાદિ બનાવે છે, તેનો સંગ્રહ કરી રાખે છે. [૮] સંયમમાં ઉઘત, આર્ય-પવિત્ર બુદ્ધિસમ્પન ન્યાયદર્શી, અવસરનો જ્ઞાતા, તત્ત્વજ્ઞ, અણગાર, અકલ્પનીય આહારને ગ્રહણ કરે નહીં. બીજા પાસે ગ્રહણ કરાવે નહીં. ગ્રહણ કરનારને અનુમોદન આપે નહીં. સર્વ પ્રકારના દૂષણોથી રહિત થઈ નિર્દોષપણે સંયમનું પાલન કરે. | [૯૦-૯૧] મુનિ ક્રય, વિક્રયની ક્રિયાથી દૂર રહે. બીજા પાસે કયવિજય કરાવે નહિ, કોઈ કરતો હોય તેમાં અનુમોદન આપે નહિ. પૂવોકત ગુણોથી સમ્પન, કાળ, બળ, માત્રા, ક્ષેત્ર, અવસર, જ્ઞાનાદિ વિનય, સ્વસમય, પરસમય, ભાવને જાણનાર, પરિગ્રહની મમતાને દૂર કરનાર, યથાકાળ અનુષ્ઠાન કરનાર મુનિ અનાસક્ત થઈ, રાગદ્વેષને છેદી મોક્ષમાર્ગમાં આગળ વધે છે. વસ્ત્ર, પાત્ર, કમ્બલ, સ્થાન, શય્યા અને આસનની વિવેકપૂર્વક ગૃહસ્થોની પાસેથી જ યાચના કરે. [૯૨-૯૩ આહાપ્રાપ્તિના સમયે સાધુને પ્રમાણ-માત્રાનું જ્ઞાન હોવું જોઈએ એમ ભગવાને ફરમાવ્યું છે. આહારાદિ પ્રાપ્તિ થવા પર અભિમાન ન કરે, ન મળે તો શોક ન કરે, પોતાના આત્માને પરિગ્રહથી બચાવે તથા ધમપકરણને પણ પરિગ્રહ રૂપે નહીં જોતો કેવળ સાધન સમજી તેના પર પણ મમત્વ ન રાખે. પોતાને ગૃહસ્થથી ભિન્ન માને. આ માર્ગ તીર્થકરોએ બતાવ્યો છે. માર્ગમાં પ્રવૃત્તિ કરનાર કુશળ વ્યક્તિ કમ બંધનોથી બંધાતી નથી, એમ હું કહું છું. [૪] કામભોગોને ત્યાગ કરવો એ ઘણું કઠિન છે. જીવનની એક ક્ષણ પણ વધારી શકાતી નથી. વિષયાભિલાષી પુરુષ વિષયો જવાપર અત્યંત શોક કરે છે, વિલાપ કરે છે, લજ્જા અને મયદાને છોડી દે છે. અત્યંત પીડાને અનુભવે છે. ' [૯૫દીર્ઘદર્શી અને સંસારની વિચિત્રતાને જાણનાર પુરુષ લોકના નીચા, ઊંચા. અને તિયગુ ભાગને જાણે છે. વિષયમાં આસક્ત લોકો સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. જે મનુષ્ય જીવનમાં ઉત્તમ અવસરને જાણીને વિષયોથી દૂર રહે છે તે શૂરવીર પ્રશંસનીય છે. તે જ વ્યક્તિ સંસારના બંધનોમાં બંધાયેલ પ્રાણીઓને મુક્ત કરે છે. શરીર જેમ અંદરથી અસાર છે. તેવી જ રીતે બહારથી પણ અસાર છે. અને જેવું બહારથી અસાર છે તેવું અંદરથી પણ અસાર છે. બુદ્ધિમાનું પુરુષ આ શરીરમાં રહેલા Page #26 -------------------------------------------------------------------------- ________________ - શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૨, ઉદેસો-૫ દુર્ગધી પદાથોને તથા અંદરની અવસ્થાને જુએ છે કે હમેશાં આ શરીરમાંથી મળાદિક પદાર્થો નીકળતા રહે છે એવું જાણી પંડિત પુરુષ શરીરના યથાર્થ સ્વરૂપને સમજે છે. ૯િ૬-૯૭ બુદ્ધિમાન પુરષ “આ કર્યું, આ કરીશ” આ પ્રકારના વિચારથી વ્યાકુળ રહે છે અને અત્યંત માયા કરે છે. પોતાના કાર્યોથીજ મૂઢ બની ફરી એવો લોભ કરે છે જેનાથી પોતાના આત્મા સાથે શત્રુતા વધે છે. એટલા માટે કહેવાય છે કે ભોગોમાં અતિ આસક્ત પુરુષ ક્ષણભંગુર શરીરને પુષ્ટ બનાવવા માટે પ્રયત્ન કરે છે કે જાણે કે તે અજર અમર હોય એવા પ્રાણીને દુઃખી જાણીને કાયાદિમાં આસક્ત ન થવું. જે મૂઢ પ્રાણી વસ્તુસ્વરૂપને જાણતા નથી, તે શોક કરે છે. માટે કામપરિત્યાગનો ઉપદેશ આપું છું. તેને ધારણ કરો. પરમાર્થને નહીં જાણવા છતાં પણ પાંડિત્યનું અભિમાન કરનાર કામવિકારોને શમન કરવાના ઉપદેશક બની રહે છે અને અમે કાંઈક નવું કાર્ય કરશે, એવું અભિમાન રાખી ફરે છે. પરંતુ તેઓ જીવોને મારનારા, છેદનારા, શૂળાદિથી ભેદનારા, લૂંટનારા, ઝૂંટનારા, પ્રાણથી રહિત કરનારા હોય છે. આવા અજ્ઞાની જેને ઉપદેશ આપે છે, જે એના સંસર્ગમાં આવે છે તેઓ પણ કર્મબંધના ભાગી બને છે, માટે આવા અજ્ઞાનીઓનો અને આવી ચિકિત્સા કરાવનારનો સંગ ન કરવો જોઈએ. જે સાચા ગૃહત્યાગી સાધુ છે તેને આવો ઉપદેશ અથવા ચિકિત્સા કરવી યોગ્ય નથી. અધ્યયનઃ ૨-ઉદેસોઃ૫ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૨-ઉદેસો દ) [૯૮] પહેલાં કહેલ વસ્તુસ્વરૂપને સમજી જ્ઞાન, દર્શન, ચારિત્રય સંયમમાં પ્રયત્નશીલ રહેનાર સાધક સ્વયં પાપકર્મ કરે નહિ. બીજા પાસે કરાવે નહિ. [૯] પાપારંભમાં પ્રવૃત્ત પ્રાણી છકાય જીવોમાંથી કોઈ પણ એક કાયનો સમારંભ કરે છે તે છકાયમાંથી પ્રત્યેકનો આરંભ કરનારો ગણાય છે અથવા જે પૂર્વોક્ત પાપસ્થાનોમાંથી કોઈ એકનું સેવન કરે છે તે વારંવાર છકાયમાંથી પ્રત્યેક કાર્યમાં ઉત્પન્ન થાય છે. સુખના અભિલાષી, સુખ માટે દોડધામ કરનાર જીવ પોતાના હાથથી ઉત્પન્ન કરેલ દુઃખથી મૂઢ બની વિશેષ દુઃખી થાય છે. પોતે કરેલા પ્રમાદના કારણે વ્રતોનો ભંગ કરે છે જે દશાઓમાં પ્રાણી અત્યંત દુઃખી થાય છે. આ વાત જાણી પરપીડાકારી કોઈ કામ ન કરે, આ વિવેક કહ્યો છે. આ વિવેકથી કર્મોનો ક્ષય થાય છે. [૧૦] જે મમત્વ બુદ્ધિને છોડી શકે છે તે મમત્વને છોડી શકે છે. જેને મમત્વ નથી તે મોક્ષના માર્ગને જાણનાર મુનિ છે. એવું જાણી ચતુર મુનિ લોકના સ્વરૂપને જાણીને લોકસંજ્ઞા દૂર કરી વિવેકપૂર્વક સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. [૧૦૧] પરાક્રમી સાધક સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને સહન કરતો નથી અને બાહ્ય પદાથોમાં થતી રતિ-રુચિને પણ સહન કરતો નથી. કારણ કે વીર સાધુ અન્યમનસ્ક થતા નથી. માટે વીરસાધક, કોઈ પદાર્થ પર રાગવૃત્તિ ન કરે. [૧૦૪-૧૦૬] તીર્થંકરની આજ્ઞાને નહિ માનનાર, સ્વચ્છંદી બની વિચરનાર મુનિ મોક્ષ પ્રાપ્ત કરવા માટે અયોગ્ય છે. તે સાધક પ્રશ્ન પૂછવા પર પ્રત્યુતર દેવામાં) ગ્લાનિ, અનુભવે છે. આરાધક બની, સંસારની જંજાળથી પાર થઈ જાય છે તે જ મુનિ પ્રશંસનીય છે. તીર્થકર દ્વારા પ્રરૂપિત આ જ માર્ગ ન્યાયમાર્ગ કહેવાય છે. મનુષ્યોના - WWW.jainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આયારો-૧/૨/૬/૧૦૬ દુઃખ ઉત્પન્ન થવાના કારણો કહ્યા છે. તે દુખના કારણોથી છૂટવા માટે કુશળ સાધક પ્રત્યાખ્યાન પરિજ્ઞા દ્વારા તેને છોડે છે. આ પ્રકારે દુખના કારણે કમને જાણી આસ્રવ દ્વારોમાં પ્રવૃત્તી ન કરે. જે પરમાર્થડ્રષ્ટા છે તે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરે નહિ. જે મોક્ષમાર્ગ સિવાય અન્યત્ર રમણ કરતાં નથી, તે પરમાર્થદ્રા છે. સાચા ઉપદેશક જેવો રાજાદિ શ્રીમંતોને ઉપદેશ આપે છે તેવો જ ઉપદેશ સામાન્ય રંકાદિને આપે છે. સામાન્ય રંકદિને જેવો ઉપદેશ આપે છે તેવો જ રાજા શ્રીમંતાદિને આપે છે. અન્યથા તેઓ ઉપદેશને સાંભળી, ક્રોધી બની ઉપદેશકને મારવા લાગે. ઉપદેશ દેવાની વિધિને જાણ્યા વિના ઉપદેશ આપવામાં કલ્યાણ નથી. આ પુરુષ કોણ છે? કયા દેવને નમસ્કાર કરે છે ? તેનો ક્યો ધર્મ અથવા કયો પંથ છે ? ઈત્યાદિ વાતોનો વિચાર કરી ઉપદેશ આપવો જોઈએ, એવા ઉપદેશથી સંસારના ઊર્ધ્વ, નીચા અને તિર્યભાગમાં રહેલા અને કર્મબંધનોથી બંધાયેલા જીવોને જે મુક્ત કરે છે તે જ પ્રશંસાને પાત્ર છે. તે વીર પુરુષ પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાને એવો સદ્વ્યવહાર કરે છે કે જેનાથી હિંસાજન્ય પાપથી લિપ્ત થતો નથી. જે કમને દૂર કરવામાં નિપુણ છે, કમોના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે તે પંડિત છે. કુશળ પુરુષો મુક્ત પણ નથી અને બંધનમાં પણ નથી. [૧૧૭] કુશળ સાધક જે માર્ગ પર ચાલ્યા છે તે પર દરેકે ચાલવું જોઇએ અને જે માર્ગ પર તેઓ નથી ચાલ્યા તે પર ન ચાલવું જોઈએ. હિંસા અને હિંસાના કારણોને તથા લોકસંજ્ઞાને જાણીને સર્વથા ત્યાગ કરવો જોઈએ. [૧૦૮] પરમાર્થદર્શને ઉપદેશ આવશ્યક નથી. પરંતુ જે અજ્ઞાની છે. કામ ભોગોમાં આસક્ત છે. ભોગેચ્છા શાંત નહિ થવાના કારણે જે દુખી થઈ દુઃખોના ચક્રમાં ભમણ કરે છે, તેના માટે ઉપદેશ છે. એમ હું કહું છું. અધ્યયન ૨ ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ , અધ્યયન ગર્જરછાયાપૂર્ણT ( અધ્યયનઃ ૩-શીતોષ્ણીય -: ઉદેસઃ૧ - [૧૦૯] અજ્ઞાની જન સદા સૂતેલા છે. જ્ઞાનીજન સદા જાગૃત રહે છે. [૧૧૦-૧૧૨] લોકમાં દુઃખનું કારણ અજ્ઞાન છે અને તે અહિતકત છે. સંસારના હિંસામય આચારને જાણી સંયમના બાધક હિંસાદિ શસ્ત્રોથી દૂર રહેવું જોઈએ. જે પુરુષ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શીને યથાર્થ રૂપે જાણી લીધા છે. તે જ આત્મસ્વરૂપનો જ્ઞાતા, જ્ઞાની, શસ્ત્રવેત્તા, ધર્મવેત્તા, અને બ્રહ્મજ્ઞાની છે. તે પોતાના જ્ઞાનબળથી સમગ્રલોકને જાણી લે છે. તે જ સાધુ છે. ધર્મને જાણનાર સરળદ્ભય મુનિ જન્મ-મરણના ચક્રનો અને વિષયાભિલાષાનો સંબંધ જાણે છે, સુખ, દુઃખની આશા નહિ રાખતા તે અપરિગ્રહી મુનિ સંયમમાં કઠિનતાનો અનુભવ કરતા નથી. તેવા મુનિ સદા જાગૃત રહે છે અને વેર-વિરોધથી દૂર રહે છે. હે વીર ! આ પ્રકારે તું પણ દુઃખોથી મુક્ત બની શકીશ. જે પ્રાણી જરા અને મૃત્યુના સપાટામાં સપડાયેલ છે અને તેનાથી સદા મૂઢ બનેલ છે તે પ્રાણી ધર્મને જાણતો નથી. ૧૧૩-૧૧૪] પ્રાણીઓને મોહથી વિહ્વળ જોઈ સાવધાન થઈ સંયમમાં પ્રવૃત્તિ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૩, ઉદ્દેસો-૧ ૨૫ કરવી જોઇએ. હે બુદ્ધિમાન્ ! આ જોઇને તું એ પ્રકારે વિહ્વળ થવાથી ઈચ્છા ન કર. હે બુદ્ધિમાન્ ! હિંસાદિથી જ દુઃખ ઉત્પન્ન થાય છે એવું જાણી સદા જાગૃત રહેવું જોઇએ. માયાવી, કષાયી તથા પ્રમાદી પ્રાણી વારંવાર જન્મ-મરણ કરે છે. પરંતુ જે શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ નહિ કરતાં સમભાવથી પ્રવૃત્તિ કરે છે. તે મૃત્યુના ભયથી મુક્ત થઇ જાય છે. જે બીજાને થનારા દુઃખોને જાણે છે તે આત્મ સંયમ રાખી વિષયોમાં નથી ફસાતા અને પાપ કર્મોથી દૂર રહે છે. જે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે તે સંયમને જાણે છે, જે સંયમને જાણે છે તે વિષયભોગોના અનુષ્ઠાનને શસ્ત્રરૂપે જાણે છે. કર્મરહિત પુરુષને સાંસારિક વ્યવહાર રહેતો નથી. કર્મોથી જ ઉપાધી ઉત્પન્ન થાય છે. કર્મના સ્વરુપને જાણી હિંસક વૃત્તિને કર્મનું મૂળ સમજી તેનાથી દૂર રહેવું જોઇએ. આ સર્વ સ્વરુપ જાણી કર્મથી દૂર થવાના ઉપાયોને ગ્રહણ કરી રાગ-દ્વેષથી દૂર રહે. બુદ્ધિમાન્ સાધક રાગ-દ્વેષને અહિતકર જાણે છે. (રાગાદિના કારણે) લોકોને દુઃખમય દેખી, લોકસંજ્ઞાથી દૂર રહી સંયમમાં પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ ૩-ઉદ્દેસો- ૧ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન:૩- -ઉદ્દેસો- ૨ [૧૧૫] હે આર્ય ! આ સંસારમાં જન્મ અને જરાના દુઃખોને જો ! સંસારના સર્વ પ્રાણીઓને પોતાના સમાન સમજ ! જેમ તને સુખ પ્રિય છે તથા દુઃખ અપ્રિય છે; તેવી રીતે અન્ય પ્રાણીઓને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એવો વિચાર કરી તારૂં પોતાનું વર્તન સુધાર ! એવા કલ્યાણકારી મોક્ષના માર્ગને જાણી તત્ત્વદર્શી પાપકર્મ કરતા નથી. [૧૧૬] આ મનુષ્યલોકમાં મનુષ્યોની સાથેની સ્નેહજાળથી સદા દૂર રહેવું ! કારણ કે ગૃહસ્થ હિંસાદિ આરંભથી આજીવિકા કરે છે. આ લોક અને પરલોકમાં વિષયસુખોની લાલસા કરે છે, વિષયભોગોમાં આસક્ત થઈ કર્મનું બંધન કરે છે તથા કર્મથી લિપ્ત થઇ વારંવા૨ જન્મ-મરણ કરે છે. [૧૧૭] અજ્ઞાની પ્રાણી હાસ્ય, વિનોદમાં આસક્ત થઇ પ્રાણીઓનો વધ કરવામાં આનંદ માને છે. એવા અજ્ઞાનીના સંગથી બચવું જોઇએ. આવા સંગથી અન્ય આત્માઓ સાથે વેર વધે છે. [૧૧૮] એટલા માટે તત્ત્વજ્ઞાની પુરુષ પરમ મોક્ષપદને જાણી અને નરકના દુઃખોને જાણી પાપકર્મ કરે નહિ. હે ધીર પુરુષ ! તું અગ્રકર્મના અને મૂળકર્મના સ્વરૂપને સમજી તેને પોતાનાથી દૂર કર ! આ કર્મોને તોડી કર્મો રહિત બની શકીશ. [૧૧૯-૧૨૦] આ અગ્નકર્મ અને મૂલકર્મના વિવેકને જાણનાર મુનિ મરણથી મુક્ત થઈ જાય છે. તે જ મુનિ સંસારના દુઃખોથી ડરતા થકા લોકમાં સર્વશ્રેષ્ઠ મોક્ષનો દૃષ્ટા બને છે. રાગદ્વેષથી રહિત સમભાવથી જીવન વિતાવે છે. શાંત થતાં સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા અપ્રમત્ત બને છે. પુરુષાર્થ કરતાં, પંડિતમરણને ઇચ્છતા થકા સંયમના માર્ગમાં વીરતાથી આગળ વધે છે. પહેલા ઘણા પાપકર્મો કર્યા છે’ એવો વિચાર કરી સંયમમાં દૃઢતા ધારણ કરે. સંયમમાં લીન રહેલા બુદ્ધિમાન્ સાધક સર્વ દુષ્ટ કર્મોને નાશ કરી દે છે. [૧૨૧] આ સંસારમાં સુખાભિલાષી પ્રાણી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પો કરે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આયારો-૧/૩/૨/૧૨૧ છે. તે ચાળણીની અંદર સમુદ્રને ભરવાનો પ્રયત્ન કરે છે તથા બીજાને મારવા, સતાવવા માટે, બીજા પર અધિકાર ચલાવવા માટે તૈયાર થાય છે. દેશને નષ્ટ કરવા, દેશને પરેશાન કરવા, દેશને પોતાના અધિકારમાં રાખવા તૈયાર થાય છે. [૧૨૨] લોભને વશ થઈ પરિતાપના-વધાદિનું સેવન કરીને કેટલાય પ્રાણી સંયમના માર્ગમાં ઉદ્યમવંત થયા છે. તેથી જ્ઞાની સાધકે જે પ્રાપ્ત કામભોગોને સારરિહત સમજી દોડ્યા છે તેને ફરી ગ્રહણ કરવાની ઈચ્છા કરીને મૃષાવાદનું સેવન ન કરે. જન્મ મરણને જીણી મુનિ સંયમ માર્ગમાં વિચરે. હે મુનિ, જન્મ અને મરણ સર્વને છે, એમ જાણી સંયમમાં વર્ત. મુનિ કોઈ પણ જીવની હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે નહિં, અનુમોદન આપે નહિ. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખો, સાંસારિક આનંદપ્રમોદનો તિરસ્કાર કરો. જ્ઞાનાદિ ઉત્તમગુણોને પ્રાપ્ત કરી પાપકમોથી દૂર રહો. [૧૨૩ પરિગ્રહને અહિતકત જાણી તેનો આજે જ ત્યાગ કરો. વિષયવાંછનારૂપ સંસારના પ્રવાહને અહિત રૂપ જાણી ઇન્દ્રિયોનું દમન કરતાં વિચરો આ મનુષ્ય ભવમાં સંયમની ઊંચી ભૂમિકા પ્રાપ્ત કરી પ્રાણની વિરાધના ન કરો, એમ હું કહું છું. અધ્યયન ૩-ઉદ્યોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયઃ ૩-ઉદેસો ૩) [૧૨૫] સાધક સુઅવસર જાણીને પ્રાણીઓને દુઃખ ઉત્પન્ન કરનારા કાર્ય ન કરે. પોતાના સમાન જ અન્ય જીવોને જુએ, તેથી ન તો સ્વયં જીવોની હિંસા કરે ન અન્ય પાસે કરાવે. જે એક બીજાની શરમ અથવા ભયનો વિચાર કરી પાપકર્મ કરતો નથી તે શું મુનિ કહેવાય? (ન કહેવાય). [૧૨૬] સમતાનો વિચાર કરી પોતાના આત્માને પ્રસન્ન રાખે. જ્ઞાનવાન સાધક સમભાવરૂપ સંયમમાં ક્યારે ય પણ પ્રમાદ ન કરે. આત્માનું ગોપન કરીને સદેવ પીર બનીને દેહને સંયમયાત્રાનું સાધન માની તેનો નિર્વાહ કરે. [૧૨] સાધક અતિ મોહક દિવ્ય અથવા સામાન્ય કોઈ પણ પ્રકારના રૂપમાં આસક્તિ ન કરે અને વિરક્ત રહે! ગતિ, આગતિને જાણી જે રાગ દ્વેષથી દૂર રહે છે તે આખા લોકમાં કોઇના દ્વારા છેદાતા નથી, ભેદાતા નથી, બળાતા નથી, મરાતા નથી. [૧૨૮-૧૨૯] કેટલાંક જીવો એવા છે કે જે ભૂત ભવિષ્યના બનાવોને યાદ કરતા નથી એટલે કે આ જીવ પહેલાં કેવો હતો? અને ભવિષ્યમાં શું થનારો છે? કેટલાંક એવું માને છે કે આ જીવને પહેલા જે સુખ અથવા દુઃખ મળ્યું હતું તે જ ભવિષ્યમાં મળશે. પરંતુ, યથાર્થ તત્ત્વવેત્તા અતીત અર્થને ભવિષ્યકાળના, અને ભવિષ્યકાળના અર્થને ભૂતકાળના રૂપમાં સ્વીકારતા નથી. પરંતુ તેઓનું કથન છે કે જેના જેવા કર્મો હોય છે. તેવા જ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. તેથી જ નિરવદ્ય પ્રવૃત્તિ કરવાવાળા મહર્ષિ આ સત્યને જાણી કર્મોનો ક્ષય કરે છે. [૧૩] યોગીઓને માટે શું દુખ ! અને શું સુખહર્ષ-શોકના પ્રસંગમાં તેઓ અનાસક્ત રહી સર્વ પ્રકારના હાસ્ય, કુતૂહલ ઇત્યાદિને છોડી, મન, વચન, કાયાને કાચબાની જેમ ગુપ્ત કરી સદા સંયમનું પાલન કરતા વિચરે. હે જીવ! તું સ્વયં જ તારો મિત્ર છે. બહારના મિત્રની ઇચ્છા શા માટે કરે છે? Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસો-૩ [૧૩૧] જે કર્મોને દૂર કરનાર છે તે મોક્ષને પ્રાપ્ત કરનાર છે, જે મોક્ષને પ્રાપ્ત કરનાર છે તે કમને દૂર કરનાર છે. એવું સમજીને વિચારવું જોઈએ. હે પુરુષ ! તું પોતાના આત્માનો નિગ્રહ કર. એમ કરવાથી તું દુઃખોથી મુક્ત થઈ જઈશ. હે પુરષ! તું સત્યનું જ સેવન કર. કારણ કે સત્યની આજ્ઞામાં પ્રવર્તિત બુદ્ધિમાન સાધક સંસારને તરી જાય છે અને શ્રુત-ચારિત્ર રૂપ ધર્મનું યથાર્થ રૂપથી પાલન કરી કલ્યાણ પ્રાપ્ત કરે છે. [૧૩૨] રાગ દ્વેષથી કલુષિત થયેલા જીવ આ ક્ષણભંગુર જીવન માટે, કીર્તિ, માન, પૂજા માટે પાપકર્મ કરવામાં મશગૂલ રહે છે અને તેમાં આનંદે માને છે. ૧૩૩ જ્ઞાની સાધક સાધનાના માર્ગમાં આવવાવાળા દુઃખ કે પ્રલોભનોથી વ્યાકુળ ન થાય. સંસારના સમસ્ત પ્રપંચોથી મુક્ત થાય છે તે જુઓ, એમ હું કહું છું અધ્યનનઃ૩-ઉદેસોઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યનનઃ ૩-ઉદેસો ૪) [૧૩૪] જે ત્યાગના ઉપાસક છે તે અવશ્ય ક્રોધ, માન, માયા, લોભનું વમન કરે છે, જે કમર્સિવોનું વમન કરે છે તે પોતાના કર્મોનું ભેદન કરે છે. આવો દ્રવ્ય-ભાવ શસ્ત્રથી સર્વથા પર રહેનાર કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ ભગવાન મહાવીરનો ઉપદેશ છે. [૧૩પ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. [૧૩] પ્રમાદીને બધી બાજુથી ભય રહે છે. અપ્રમાદીને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. જે એક (મોહનીયકમ) ને નમાવે છે તે અનેકને નમાવે છે, જે અનેકને નમાવે છે તે એકને નમાવે છે. સંસારના દુઃખોને જાણી લોકના સંયોગોનો ત્યાગ કરી ધીર સાધક સંયમ માર્ગ-મોક્ષમાર્ગમાં પ્રયાણ કરતો થકો ઉત્તરોત્તર આગળ વધે છે અને અસંયમિત જીવનની અભિલાષા કરતો નથી. [૧૩૭] જે એક મોહકમ)નો ક્ષય કરે છે તે અનેકનો ક્ષય કરે છે. જે અનેકનો ક્ષય કરે તે એકનો ક્ષય કરે છે. જે શ્રદ્ધાવાનું છે, તીર્થંકરની આજ્ઞામાં છે, બુદ્ધિમાનું છે તે ક્ષેપક શ્રેણીને યોગ્ય છે. ભગવાનની આજ્ઞાથી લોકના યથાર્થ સ્વરૂપને જાણી કોઈથી પણ ભય ન પામે શસ્ત્ર (અસંયમ) એક બીજાથી તેજ અથવા મંદ હોય છે પરંતુ અશસ્ત્ર (સંયમઅહિંસા)માં આ તરતમતા નથી. [૧૩૮]જે ક્રોધને જાણે છે. તે માનને જાણે છે (છોડે છે).જેમાનને છોડે છે તે માયાનો ત્યાગ કરે છે, માયાને છોડે છે તે લોભને ત્યાગ કરે છે. જે લોભને છોડે છે તે રાગને છોડે છે, જે રાગને છોડે છે તે દ્વેષનો ત્યાગ કરે છે, જે દ્વેષનો ત્યાગ કરે છે તે મોહને છોડે છે, જે મોહને છોડે છે તે ગર્ભથી મુક્ત થાય છે, જે ગર્ભથી મુક્ત થાય છે તે જન્મથી મુક્ત થાય છે, જે જન્મથી મુક્ત થાય છે તે મૃત્યુથી મુક્ત થાય છે, જે મૃત્યુથી મુક્ત થાય છે તે નરકથી મુક્ત થાય છે, જે નરકથી મુક્ત થાય છે તે તિર્યંચથી મુક્ત થાય છે, જે તિર્યંચથી મુક્ત થાયે છે તે દુઃખથી મુક્ત થાય છે. માટે બુદ્ધિમા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ મોહ, ગર્ભ જન્મ, મૃત્યુ, નરક, તિર્યંચના દુઃખોથી નિવૃત્ત થાય. આ દ્રવ્ય-ભાવ શસ્ત્રથી રહિત સંસારથી પાર પામેલ સર્વજ્ઞનું કથન છે. કમસ્ત્રિવોને રોકી પોતાના કર્મોને દૂર કરવા જોઈએ. સર્વજ્ઞ તત્ત્વદર્શને ઉપાધિ છે કે નથી? તેને ઉપાધિ નથી. એમ હું કહું છું. અધ્યયન ૩-ઉદેસઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુજરછાયાપૂર્ણ અધ્યનનઃ ૩-ગુર્જરછાયાપૂર્ણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આયારો-૧/૪/૧/૧૩૯ (અધ્યયન ૪- સમ્યકત્વ) - ઉદેસો-૧ઃ[૧૩૯] હે જબૂ! કહું છું કે જે તીર્થકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં જે છે, ભવિષ્યમાં જે થશે, તે સર્વ આ પ્રકારે કહે છે, બોલે છે, સમજાવે છે અને પ્રરૂપણા કરે છે તથા કરશે. સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્વોને મારવા ન જોઈએ, તેના પર હુકમ ન કરવો જોઇએ, તેને દાસની જેમ કબજામાં રાખવા ન જોઈએ. તેને સંતાપ દેવો ન જોઇએ, તથા તેને પ્રાણરહિત કરવા ન જોઇએ. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે. સંસારના દુઃખોને જાણનાર હિતકારી તીર્થંકરોએ સંયમમાં તત્પર અને અતત્પર, ઉપસ્થિત અને અનુપસ્થિત, મુનિઓ અને ગૃહસ્થો રાગીઓ અને ત્યાગીઓ, ભોગીઓ અને યોગીઓને સમાન ભાવથી આ ઉપદેશ આપ્યો છે. જેવો ધર્મ ભગવાને કહ્યો છે તેવો જ છે અને આવો ધર્મ આ જિનપ્રવચનમાં જ કહ્યો છે. [૧૪] ધર્મના યથાર્થ સ્વરૂપને જાણી અને તેના પર શ્રદ્ધા કરીને પ્રમાદી ન થઈ શકાય અને ગ્રહણ કર્યા પછી ક્યારેય પણ તેનો ત્યાગ ન કરાય. દુનિયાના દેખાતા રંગ-રાગમાં વૈરાગ્ય ધારણ કરવો. લોકેષણાનું અંધ અનુકરણ પણ ન કરવું. [૧૪૧] જે સાધકને લોકેષણા નથી તેનાથી અન્ય સાવધ પ્રવૃત્તિ કેમ થઈ શકે? આ જે કહ્યું છે તે સર્વ ભગવાને કેવળજ્ઞાન દ્વારા જોયેલ છે, શ્રોતાઓ દ્વારા સાંભળેલ છે, ભવ્ય જીવો એ માનેલ છે અને સર્વજ્ઞ દ્વારા અનુભવેલ છે. જે વ્યક્તિ સંસારમાં અત્યંત આસક્તિ રાખે છે તથા વિષયોમાં લીન રહે છે તે વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. [૧૪૨] માટે રાત-દિવસ મોક્ષમાર્ગમાં પ્રયત્નશીલ, તત્ત્વદર્શી, ધીર સાધક, પ્રમાદીઓને ધર્મથી બહિર્મુખ જાણી સ્વયં અપ્રમત્ત થઈ મોક્ષમાર્ગમાં સાવધાનીથી પરાક્રમ કરે, એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેસી ૨નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૪-ઉસો-૨) [૧૪૩] જે કર્મબંધના કારણો છે તે જ કર્મનિર્જરાના કારણ પણ થઈ શકે છે. જે કર્મ નિર્જરાના કારણો છે તે કર્મ બંધનના કારણ પણ થઈ શકે છે. જે વ્રતાદિ આસ્રવ રૂપ નથી તે પણ (અશુભ અધ્યવસાયોના કારણે) નિર્જરાના કારણ નથી હોતા. જે સંવર અથવા નિર્જરાના કારણ નથી તે પણ પરિણામોની વિચિત્રતાથી આમ્રવના કારણે થતાં નથી. આ પદોને જાણી, ભગવાનની આજ્ઞાનુસાર લોકને જાણનાર અથતુ લોકના જીવોને કર્મબંધનોથી બદ્ધ તથા મુક્ત થતા. જોઇને કોણ વિવેકયુક્ત ધર્મમાં પ્રયત્નશીલ ન થાય? [૧૪૪] જ્ઞાનીજન, સંસારવર્તી, સારી રીતે સમજનાર, હિતાહિતની સમજ રાખનાર મનુષ્યોને આ પ્રકારે ધમોપદેશ આપે છે. જેના વડે આર્તધ્યાનથી પીડિત અને પ્રમાદમાં ફસાયેલા પણ ધમચિરણ કરી શકે છે. આ વાત બિલકુલ સાચી છે. એમ હું કહું છું. મૃત્યુના મુખમાં પડેલા પ્રાણીને મૃત્યુ નહીં આવે એવું તો નથી. છતાં પણ ઇચ્છાને વશમાં થયેલ, અસંયમમાં લીન બનેલ પ્રાણી કાળના મુખમાં પડ્યો થકો કર્મોને સંગ્રહ કરવામાં તલ્લીન બનેલ જન્મપરંપરાને વધારે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૪, ઉસો-ર ર૯ [૧૪પ આ સંસારમાં એવા કેટલાંક પ્રાણીઓ છે જેઓને નરકાદિના દુઃખોનો પરિચય છે-નરકાદિ સ્થાનોમાં થનારા દુઃખોનું વેદન કરી કરીને તેઓ દુઃખોના અભ્યાસી થઈ ગયા છે. અત્યંત દૂરકર્મ કરવાથી અતિભયંકર દુખવાળા સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને અતિ ક્રૂરકર્મ નહીં કરનારાઓને એવા દુઃખમય સ્થાનમાં ઉત્પન્ન થવું પડતું નથી. આ પ્રમાણે જે શ્રુતકેવળી કહે છે તે જ કેવળજ્ઞાની કહે છે. જે કોવળજ્ઞાની કહે છે તે જ શ્રુતકેવળી કહે છે. [૧૪] આ લોકમાં કોઈ શ્રમણ-બૌદ્ધસાધુ અને બ્રાહ્મણો પૃથક પૃથક રીતે ધર્મવિરુદ્ધ ભાષણો કરીને કહે છે કે “અમે શાસ્ત્રમાં જોયું છે, પૂર્વજોના મુખેથી સાંભળ્યું તથા માન્યું છે, વળી નિશ્ચિતરૂપથી ઊંચી, નીચી તથા તીર્જી દિશામાં પરીક્ષા કરીને જાયું છે, કે સર્વ જીવો, સર્વભૂતો અને સર્વસત્વોને મારવામાં, દબાવવામાં, પકડવામાં પરિતાપ પહોંચાડવામાં, કે પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી.” આવું કથન અનાર્ય પુરુષોનું છે. આર્ય પુરુષનું કહેવું છે કે તમારું દેખવું, સાંભળવું, માનવું, નિશ્ચિત રૂપથી જાણવું એ સર્વ મિથ્યા છે. તેમ જ ઊર્ધ્વ, અધો, તિર્યંગ દિશામાં પરીક્ષા કરીને તમે જાણો છો એ સર્વ પણ મિથ્યા છે. વળી તમે કહો છો, પ્રરૂપણા કરો છો અને પ્રજ્ઞાપના કરો છો કે“સર્વ પ્રાણીઓ જીવો, ભૂતો અને સત્વોને મારવા, દબાવવા, પકડવા, પરિતાપ પહોંચાડવા, પ્રાણરહિત કરવામાં કોઈ દોષ નથી' એવું કથન તો અનાયનું છે. અમે એમ કહીએ છીએ, એમ બોલીએ છીએ, એવી પ્રરૂપણા કરીએ છીએ અને એવી પ્રજ્ઞાપના કરીએ છીએ કે કોઈ પણ પ્રાણી, જીવ, ભૂત અને સત્વને મારવા ન જોઈએ, દબાવવા ન જોઈએ, પકડવા ન જોઈએ, પરિતાપ પહોંચાડવો ન જોઈએ, પ્રાણરહિત કરવા ન જોઇએ. એ દોષ રહિત કાર્ય છે.” એવું આર્યપુરુષોનું કથન છે. પહેલાં પ્રત્યેક મતવાળાના સિદ્ધાંતને જાણી અમે પૂછીએ છીએ કે “હે વાદીઓ ! તમને સુખ અપ્રિય છે કે દુઃખ અપ્રિય છે?” સત્યનો સ્વીકાર કરીને તેઓને એવું કહેવું પડશે, કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોને દુઃખ અપ્રિય છે, મહા ભય ઉપજાવનાર છે, દુઃખ રૂપ છે એમ હું કહું છું. અધ્યયન -૪ ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૪-ઉદ્દેસોઃ૩) [૧૭] ધર્મથી વિરુદ્ધ ચાલનારની તરફ ઉપેક્ષા કરો. આમ કરનાર જ લોકમાં વિદ્વાનું ગણાય છે. હે સાધક ! તું વિચાર કર અને જો! દુઃખ આરંભથી ઉત્પન્ન થાય છે, એમ જાણી આરંભનો જે ત્યાગ કરે છે, શરીરની શુશ્રુષા તથા શૃંગારની ઇચ્છા કરતા નથી તથા ધર્મના રહસ્યને જાણીને સરળ સ્વભાવી થઈ કર્મોને નષ્ટ કરે છે. તે જ સાચા સમ્યગ્દર્શી છે. સર્વ તત્ત્વદર્શી કમને જાણી અને દુઃખની બાબતમાં કુશળ બની સાવદ્ય કમના ત્યાગનો ઉપદેશ આપે છે. [૧૪૮] આ સંસારમાં સર્વજ્ઞોની આજ્ઞાનું પાલન કરવાની ઇચ્છાવાળા પંડિત રાગરહિત થઈ આત્માના એકપણાને જાણી શરીરને ક્રશ કરે છે. મુનિ ! પોતાને કુશ કર, પોતાના શરીરને જીર્ણ કર, ચિત્તવૃત્તિઓને જીર્ણ કર. જેમ જીર્ણ લાકડાને અગ્નિ બાળી નાખે છે તેમ સદા ઉપયોગવાળા અપ્રમત્ત અને આસક્તિરહિત સાધક કમને જલદી નષ્ટ કરી દે છે. સ્થિરતાપૂર્વક ક્રોધરૂપી શત્રુનો નાશ કર. - 1 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૦ • આયારો-૧/૪/૩/૧૪૯ [૧૪] આ મનુષ્યભવને અલ્પકાલીન જાણીને ક્રોધથી ઉત્પન્ન થનારા દુઃખોને અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા નરકાદિના દુઃખોને જાણીને ક્રોધી જીવ ભિન્ન ભિન્ન પ્રકારના દુખોનો અનુભવ કરે છે. સંસારના દુખનો પ્રતીકાર કરવા માટે અહિં હિં દોડે છે, તે જુઓ ! જે કષાયો પર વિજય મેળવી શાંત થયા છે તે વાસનાહીન પરમ સુખી કહેવાયા છે. માટે જ્ઞાની પુરૂષ ક્રોધ ન કરે, એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેસોઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ૪-ઉદેસોઃ૪) [૧૫] પૂર્વસંયોગોનો ત્યાગ કરી ઉપશમને પ્રાપ્ત કરી પ્રથમ અલ્પ પછી વિશેષ પ્રકારે દેહનું દમન કરે અને છેવટે સંપૂર્ણ રૂપથી દમન કરે. માટે શાંત ચિત્તથી વીર સાધક સ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, પાંચ સમિતિથી યુક્ત થઈ સદા યતનાપૂર્વક ક્રિયા કરે. હે સાધકો ! મોક્ષ પ્રાપ્ત કર્યા પાછા નહિ ફરનાર વીરોનો માર્ગ ઘણો વિકટ છે. વિષયને ઉત્તેજીત કરનાર માંસ અને લોહીને તપશ્ચર્યા દ્વારા ઓછા કરીને શરીરને કશ કરે છે અને બ્રહ્મચર્યમાં રહે છે તે પુરુષ મોક્ષને યોગ્ય, સાચો વીર અને ગ્રાહ્ય વચનવાળો છે. [૧૫૧] નેત્રાદિ ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો કરીને જે ફરી કમવસવના કારણોમાં આસક્ત થાય છે તે અજ્ઞાની બંધનોથી મુક્ત થતો નથી. તથા ધનધાન્યાદિ સંયોગોથી મુક્ત થતો નથી. મોહરૂપી અંધકારમાં પડેલા આવા અજ્ઞાની જીવને ભગવાનની આજ્ઞાનો લાભ થતો નથી. એમ હું કહું છું. [૧૫૨] જેને પૂર્વભવમાં ધમરાધન કરેલ નથી અને જેને ભવિષ્યમાં પણ તેવી યોગ્યતા નથી, તેને વર્તમાન ભવમાં તો ક્યાંથી ધર્મારાધન હોય? તત્ત્વદર્શી અને વિદ્વાનું પુરુષો આરંભથી દૂર રહે છે. તેમનો આ વ્યવહાર સમ્યક છે. સાધક આ પ્રમાણે જુએ કે હિંસાથી બંધન, વધ, પરિતાપાદિ ભયંકર દુઃખો સહન કરવા પડે છે. માટે પાપના બાહ્ય અને અત્યંતર કારણોને દૂર કરીને આ મૃત્યુલોકમાં નિષ્ફર્મદશ બનવું જોઈએ. કમનું ફળ અવશ્ય મળે છે એ જાણીને તત્ત્વજ્ઞ પુરુષ કર્મબંધનના કારણોથી સદા દૂર રહે. [૧૫૩] હે શિષ્ય! જે સાચા પરાક્રમી, સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી સહિત, સદા યતનાવાન, કલ્યાણની તરફ દૃઢ લક્ષ્ય ધારણ કરનાર, પાપકર્મથી નિવૃત્ત, લોકને યથાર્થરૂપે જોનાર હતા તેઓ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે દિશાઓમાં વિચરતા સત્યમાં જ સદા સ્થિત હતા. પરીષહ, અને ઉપસર્ગોને સહન કરનાર, સમ્યક્ટ્રવૃત્તિ કરનાર, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા યતનાવાનું, નિરંતર જોનારા, પાપોના ત્યાગી, યથાર્થરૂપે લોકને જાણનાર એવા સત્પરષોએ પ્રરૂપેલા જ્ઞાનને હું અહીં કહું છું. આવા યથાવસ્થિત સ્વરૂપને જાણનારા તત્ત્વદર્શી પુરુષને ઉપાધિ હોતી નથી. એમ. હું કહું છું. અધ્યયન ૪- ઉદેસોઃ૪નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૪-ગુર્જરછાયાપૂર્ણ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉસો-૧ (અધ્યયનઃપ-ચારિત્રનિરૂપણ) – ઉદેસો ૧ - [૧૫૪] આ સંસારમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન અથવા નિમ્પ્રયોજન જીવોની હિંસા કરે છે તેઓ તે જીવોની ગતિમાં ઉત્પન્ન થાય છે. આવા અજ્ઞાની જીવને વિષયભોગો છોડવા બહુ કઠિન લાગે છે. તેથી તેઓ જન્મ મરણમાં ફસાઈ રહે છે તથા મોક્ષના સુખથી દૂર રહે છે. વળી તેઓ વિષય-સુખનેભોગવી શકતા નથી કે તેથી વિમુખ પણ થઈ શકતા નથી. [૧૫] તત્ત્વદર્શી જાણે છે કે તૃણના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ, ઉપર બીજું બિંદુ પડવાથી અથવા વાયુથી કંપિત થતાં નીચે પડે છે, તેવી રીતે અજ્ઞાની, અવિવેકી, પરમાર્થને નહિ જાણનાર જીવોનું જીવન પણ અસ્થિર છે. છતાં... અજ્ઞાની જીવ ફ્રરકમ કરતાં થકા દુઃખથી મૂઢ બની વિપરીતતાને પ્રાપ્ત થાય છે અને મોહના કારણે ગર્ભ અને મરણને પ્રાપ્ત થાય છે. આ રીતે મોહના કારણે ફરી ફરી સંસારમાં ભ્રમણ કરે છે. [૧૫] જે સંશયને જાણે છે તે સંસારના સ્વરૂપને જાણે છે. જે સંશયને જાણતા નથી તે સંસારને પણ જાણી શકતા નથી. [૧૧૭] જે કુશળ છે તે ગૃહસ્થને સેવે નહીં (સ્ત્રીસંગ કરે નહિ.) જે ગૃહસ્થ સેવન (સ્ત્રીસંગ) કરે છે પણ ગુરના પૂછવા પર નિષેધ કરે છે, તે અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરી જોઈ પ્રાપ્ત થયેલા કામભોગોનું સેવન ન કરે અને બીજાને સેવન કરવાનો ઉપદેશ પણ ન આપે. એમ હું કહું છું. [૧૫૮] રૂપાદિ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત બની નરકાદિ ગતિમાં ઘણાં જાય છે, તે જુઓ. વળી લોકમાં કેટલાય સાવદ્ય અનુષ્ઠાન કરનારા આ ભવમાં વારંવાર દુઃખોને ભોગવે છે. સાવદ્ય અનુષ્ઠાન કરનારા અન્ય તીથિક સાધુ અથવા શિથિલાચારી ગૃહસ્થોની સમાન જ દુઃખના ભાગી હોય છે. સંયમ અંગીકાર કરવા છતાં પણ વિષયાભિલાષાથી પીડિત થઈ અજ્ઞાની જીવ અશરણને શરણ માનતો થકો પાપકારી કાર્યોમાં પ્રસન્ન રહે છે. આ સંસારમાં કેટલાય સાધુ, એકલવિહારી થઇ જાય છે. તે બહુ ક્રોધી, બહુ માની, બહુ માયાવી, બહુ લોભી, બહુ પાપી, અનેક પાપોમાં રત, જગતને ઠગવા-નટની જેમ વેશ બદલનાર, ધૂર્ત દુષ્ટ અધ્યવસાયવાળા, હિંસાદિ આસ્ત્રવોમાં ગૃદ્ધ, દુષ્કર્મોથી યુક્ત હોવા છતાં પણ પોતાની પ્રશંસા કરે છે, અજ્ઞાન અને પ્રમાદના દોષથી કરેલા પાપોને છૂપાવે છે. “મને કોઈ દુષ્કર્મ કરતાં ન જોઈ જાય.” એવા વિચારથી તે એકલો વિચરે છે. સદા મૂઢ રહે છે. ધર્મને જાણતો નથી. તે મનુષ્ય ! જે પાપાનુષ્ઠાનથી નિવૃત્ત નથી, અજ્ઞાની હોવા છતાં પણ મોક્ષની વાત કરે છે, તે દુખી જીવો કર્મ કરવામાં જ કુશળ છે. આવા જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૫-ઉદેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃપ- ઉદેસોઃ ૨ [૧૫૯-૧૬૧] જગતમાં જે નિરારંભજીવી સાધુ છે તે હિંસાદી આરંભથી રહિત થઈ શરીરનો નિર્વાહ કરે છે. ગૃહસ્થોની પાસેથી નિર્દોષ આહાર લઈ અનારંભી જીવન Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આયારો-૧/પ/ર/૧૧ ચલાવે છે. સાધક સાવદ્ય પ્રવૃત્તિથી દૂર રહી, પાપકર્મોનો સંયમ દ્વારા ક્ષય કરી “આ અપૂર્વ અવસર પ્રાપ્ત છે” એમ વિચાર કરે. શરીર અને સંયમના અનુકૂળ સાધનો વારંવાર મળતા નથી, આ વાતનું વારંવાર અન્વેષણ કરી અપ્રમત્ત રહે. તીર્થકરોએ કહ્યું છે કે, પ્રત્યેક પ્રાણીના દુઃખ અને સુખ અલગ અલગ છે, એવું જાણી સંયમી પુરુષે પ્રમાદ ન કરવો જોઈએ. આ સંસારમાં મનુષ્યોમાં અભિપ્રાય ભિન્ન ભિન્ન છે અને તેના દુઃખ પણ ભિન્ન ભિન્ન છે, માટે જે કોઈ પણ પ્રકારની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, આવેલા પરીષહોને સમ્યક્ પ્રકારે સહન કરે છે. તે જ પ્રશંસનીય-જે પાપકર્મોમાં આસક્ત નથી તેને કદાચિત્ કર્મોદયથી રોગ ઉત્પન્ન થઈ જાય તો પણ સમભાવથી દુઃખ સહન કરવું જોઇએ. આ પ્રકારે તીર્થકરોએ કહ્યું છે. આ દુઃખ આગળ પાછળ મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્નભિન્ન થનારું છે. વિધ્વંસન સ્વભાવવાળું છે અધૃિવ, અનિત્ય, અશાશ્વત છે. વધવા-ઘટવાવાળું છે. નાશવાનું છે. માટે આ શરીરના સ્વરૂપનો અને અવસરનો વિચાર કરવો જોઈએ. એવા વિચારથી દેહના સ્વરૂપને જોનારા, આત્માના ગુણોમાં રમણ કરનારા, શરીરાદિમાં અનાસક્ત, ત્યાગી સાધકને સંસારનું પરિભ્રમણ કરવું નહીં પડે. એમ હું કહું છું. [૧૬૨ લોકમાં કેટલાક સાધુવેશધારી પણ પરિગ્રહવાનું હોય છે, તે પરિગ્રહ થોડો હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે પરિગ્રહધારી ગૃહસ્થોની સમાન જ છે. આ પરિગ્રહ નરકાદિના મહાભયનું કારણ છે. તેમજ આહારાદિ લોકસંજ્ઞા પણ ભયરૂપ છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યરૂપ અને ભાવરૂપ પરિગ્રહને ધારણ નહિ કરનાર સંયમીનું ચારિત્ર પ્રશસ્ત છે. [૧૩] તેને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ હોય છે. એવું જાણી હે સાધકો ! તમે દિવ્યદ્રષ્ટિ (સમ્યદ્રષ્ટિ) ને ધારણ કરી સંયમમાં પરાક્રમ કરો. અપરિગ્રહી અને દિવ્ય દ્રષ્ટિવાળા સાધકને જ બ્રહ્મચર્યઆત્માની પ્રાપ્તિ થાય છે. એમ હું કહું છું. મેં સાંભળ્યું છે, અને અનુભવ કર્યો છે, કે બંધનથી છૂટકારો પોતાના આત્માથી જ થાય છે. માટે સાધક પરિગ્રહથી મુક્ત થઈ જીવનપર્યન્ત પરિષદો અને ઉપસર્ગોને સહન કરે. પ્રમાદીઓને ધર્મથી વિમુખ જોઈ અપ્રમત્ત થઈને સંયમમાં વિચરે. આ તીર્થંકરભાષિત સંયમાનુષ્ઠાનનું સમ્યક પ્રકારે પાલન કરો! એમ હું કહું છું. | અધ્યયનઃ ૫-ઉદ્દેશો ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયનઃપ-ઉદેસોઃ ૩) [૧૪] આ લોકમાં જે કોઈ અપરિગ્રહી થાય છે તે સર્વ તીર્થંકરની વાણી સાંભળી તથા ગણધરાદિ મહાપુરુષોના વચનોને સાંભળી વિવેકી બની, સર્વપ્રકારના પદાર્થોનો ત્યાગ કરીને જ અપરિગ્રહી બને છે. તીર્થંકરોએ સમતામાં ધર્મ કહ્યો છે જે રીતે મેં કર્મોનો ક્ષય કહ્યો છે, તે રીતે બીજા માર્ગમાં કર્મો ક્ષીણ કરવા કઠિન છે. તેથી હું કહું છું કે પોતાની શક્તિનું ગોપન ન કરતાં, કમને ક્ષય કરો! [૧૫] કેટલાંક પહેલાં ત્યાગમાર્ગ અંગીકાર કરે છે અને તે જ રીતે અંત સુધી પાલન કરે છે. કેટલાંક પ્રથમ ત્યાગ અંગીકાર કરે છે અને પછી પતિત થઈ જાય છે. કેટલાંક પહેલાં ત્યાગમાર્ગ-સ્વીકારતા નથી અને પાછળથી પતિત પણ થતા નથી. જે સંસા Page #36 -------------------------------------------------------------------------- ________________ - -- - શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૫, ઉદેસો-૩ ૩૩ રના પદાર્થો ને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાની છોડે છે અને ફરી તેની ઇચ્છા કરે છે તે ગૃહસ્થની સમાન જ છે.એમ કેવળજ્ઞાન દ્વારા જાણી તીર્થંકર દેવોએ કહ્યું છે. [૧૬] આ જૈનશાસનમાં તીર્થકરોની આજ્ઞાના આરાધક થવાની ઈચ્છાવાળા, વિવેકવાનું અને આસક્તિરહિત સાધકે રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહરમાં પયગપૂર્વક હમેશાં શીલને મોક્ષનું અંગ જાણી તેનું પાલન કરવું જોઇએ. શીલના લાભને સાંભળી વાસનારહિત અને લાલસારહિત થવું જોઈએ. [૧૬૭ હે સાધક ! પોતાના આંતરિક શત્રુઓની સાથે જ યુદ્ધ કરો. બહારના યુદ્ધથી શું મળવાનું છે? આત્મયુદ્ધ કરવા માટે જે ઔદારિકશરીરાદિ સામગ્રી મળી છે, તે વારંવાર પ્રાપ્ત થવી દુર્લભ છે. તીર્થકર દેવે જે રીતે અધ્યવસાયોની ભિન્નતા કહી છે તેને તેવી જ રીતે માનવી જોઈએ. ધર્મથી પતિત થઈ અજ્ઞાની જીવ ગભદિકના દુખોનો. અનુભવ કરે છે. આ જિન-શાસનમાં એવું કહ્યું છે, કે જે રૂપાદિ વિષયોમાં આસક્ત થાય છે તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે જ સાચા મુનિ છે, જે લોકોને મોક્ષમાર્ગથી વિપરીત પ્રવૃત્તિ કરતા જોઇને તેમના દુઃખોનો વિચાર કરી, મોક્ષમાર્ગ તરફ દોરી જાય છે. આવા સાધક, કર્મના સ્વરૂપને જાણી પ્રત્યેક જીવના સુખ, દુઃખ અલગ અલગ છે, આવો વિચાર કરી, કોઈપણ જીવને કષ્ટ પહોંચાડતા નથી. સંયમનું પાલન કરે છે. ધૃષ્ટતા કરતાં નથી. સુયશના અભિલાષી સાધક, સંસારમાં કોઈપણ પ્રકારની પાપપ્રવૃત્તિ કરતા નથી. તે કેવળ મોક્ષ તરફ દ્રષ્ટિ રાખી અહીં તહિં ભટકતા નથી, સ્ત્રીઓમાં વૃદ્ધ થતા નથી અને સર્વ આરંભોથી દૂર રહે છે. ૧૬૮] એવા સંયમવાનું સાધુ, સર્વ રીતે ઉત્તમ બોધને પ્રાપ્ત કરી, નહિ કરવા યોગ્ય પાપકર્મ તરફ દ્રષ્ટિ રાખતા નથી. જે સમ્યકત્વ છે તે મુનિધર્મ છે અને જે મુનિધર્મ છે તે સમ્યકત્વ છે, એમ જાણો. શિથિલાચારી, મમતાયુક્ત, વિષયોમાં આસક્ત, કપટી અને પ્રમાદી તથા ઘરમાં રહેનાર, આ સમ્યકત્વ અથવા મુનિત્વનું પાલન કરી શકતા નથી. મુનિધર્મને ધારણ કરી, મુનિ શરીરને કશ કરે એવું કરવા માટે સમ્યગ્દર્શી વીર સાધક હલકું અને લંખું ભોજન કરે છે. આવા સાધક જ સંસાર સમુદ્રથી પાર પામે છે. સાવધ અનુષ્ઠાનથી વિરત સાધક સંસારથી તરેલ અને મુક્ત કહેવાય. એમ હું કહું છું. અધ્યયન ૫-ઉદેસોઃ૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્વ (અધ્યયન ૫-ઉદેસો-૪) [૧૯] જ્ઞાન અને વયથી અપરિપક્વ સાધુ જો એકલા ગ્રામાનુગ્રામ વિચરે, તો. તેનું આ વિચરવું અયોગ્ય છે. [૧૭૦-૧૭૧] કોઈ મનુષ્ય હિતશિક્ષાના વચનમાત્રથી ક્રોધિત થઈ જાય છે. અભિમાની પુરુષ મહામોહથી વિવેકશૂન્ય બની ગચ્છથી અલગ થઈ જાય છે. એવા અજ્ઞાની, અતત્ત્વદર્શી પુરુષને વારંવાર અનેક બાધાઓ આવે છે, જેનું ઉલ્લંઘન કરવું તેના માટે કઠિન હોય છે. એટલા માટે હે શિષ્ય ! તારા માટે એવું ન થાય. આ વીર જિનેશ્વરનો અભિપ્રાય છે. તેથી સાધક, ગુરુની દ્રષ્ટિ અનુસાર અવલોકન કરવાનું શીખે અથવા ગુરુની સમીપે જ રહે. ગુરુદ્વારા બતાવેલી અનાસક્તિનું પાલન કરે. ગુરુને સર્વ કાયમાં આગળ કરે. બહુમાન કરી વિચરે. ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા રાખે. સદા ગુરુની પાસે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આયારો-૧//૪/૧૭૧ રહે. સદા યતનાપૂર્વક વિચરે. ગુરુના અભિપ્રાયનું અનુસરણ કરીને, માર્ગનું અવલોકન કરે. ગુરૂના અવગ્રહથી બહાર રહેનાર ન થાય અધિક દૂર કે અધિક નજીક ન રહે. ગુરુ ક્યાંય મોકલે તો યતનાપૂર્વક જીવ-જંતુઓને જોતા થકા જાય. તે સાધુ આવતાં, જતાં, પાછા ફરતાં, અવયવોને સંકોચતાં ફેલાવતાં, આરંભથી નિવૃત્ત થતાં અને પ્રમાર્જનાદિ ક્રિયાઓ કરતાં સદા ગુરુની આજ્ઞાપૂર્વક વિચારે. સગુણી અને યતનાપૂર્વક વર્તનાર મુનિના શરીરના સ્પર્શથી કદાચિત્ કોઈ પ્રાણી ઘાત થઈ જાય તો તેનું ફળ તેને એ જ ભવમાં પ્રાપ્ત થઈ ક્ષય પામે છે. અગર કોઈ પાપ જાણી જોઈને કર્યું હોય તો તેને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રાયશ્ચિતદ્વારા દૂર કરવું જોઇએ. અપ્રમાદથી તે કર્મનો ક્ષય થાય છે. [૧૭] દીર્ઘદર્શી, બહુજ્ઞાની, ઉપશાંત, સમિતિથી યુક્ત, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત, સર્વદા યતનાશીલ મુનિ સ્ત્રીઓને જોઈને પોતે પોતાનો વિચાર કરે કે “આ સ્ત્રી મારું શું કલ્યાણ કરશે? અથવા મને શું સુખ દેશે? લોકમાં જે સ્ત્રીઓ છે તે ચિત્તને લોભાવનાર છે.” એમ વિર ભગવાને ફરમાવ્યું છે. કદાચિત ઇન્દ્રિયોની વિષયોથી પીડિત થાય તો તેણે નિર્બળ-લૂખો આહાર કરવો જોઈએ, અલ્પઆહાર કરવો જોઇએ, એક સ્થાન પર રહી કાયોત્સર્ગ કરવો જોઈએ, બીજા ગામમાં ચાલ્યા જવું જોઇએ, એટલાંથી પણ જો મન વશ ન થાય તો આહારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, પરંતુ સ્ત્રીસંગમાં મનને ક્યારેક ન ફસાવું જોઇએ. વિષયસેવનના પહેલાં ઘણાં પાપો કરવા પડે છે, પછી ભોગો ભોગવાય છે અથવા પહેલા વિષય સેવન કરે તો પાછળથી દડ ભોગવવો પડે છે. સ્ત્રીઓ રાગ દ્વેષને ઉત્પન્ન કરનારી છે, એ જોઇને જાણીને પોતે પોતાને આજ્ઞા કરે કે “સ્ત્રીસંગ ન કરવો જોઈએ.” એમ હું કહું છું. બ્રહ્મચારી સ્ત્રીઓની કથા ન કરે તેના અવયવોને ન જુએ, તેમાં મમત્વ ન કરે, સ્ત્રીઓની સેવા ન કરે, સ્ત્રીઓ સાથે વાતચીતમાં મર્યાદા રાખે. પોતાના મનને સંયમમાં રાખે. સદા પાપનો ત્યાગ કરે. આ પ્રકારે મુનિભાવની બરાબર સાધના કરે, એમ હું કહું છું. અધ્યયનઃપ-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન ૫-ઉદેસી ૫) [૧૭૩] હું કહું છું જેવી રીતે સમતાલ ભૂમિમાં નિર્મળ જળથી ભરેલ સરોવર પ્રાણીઓની રક્ષા કરતું શાંત રજવાળું હોય છે, તેવી રીતે આચાર્ય જ્ઞાનરૂપી જળથી ભરેલ, સ્વભાવમાં સ્થિત, જીવોની રક્ષા કરતા નિર્દોષ ક્ષેત્રોમાં વિચરે છે. લોકમાં અનેક મહર્ષિઓ એવા છે જે વિવેકયુક્ત, શ્રદ્ધાળ, આરંભથી નિવૃત્ત થઈ, સમાધિમરણની અભિલાષા રાખતા સતત પુરુષારથ કરે છે, એમના તરફ તું જો ! એમ હું કહું છું. [૧૭૪-૧૭૫ ફળ મળશે કે નહિ, એવી શંકા રાખનાર આત્માને સમાધિ પ્રાપ્ત થતી નથી. કોઈ કોઈ ગૃહસ્થ પણ આચાર્યના વચનને સમજી શકે છે. અને કોઈ સાધુ પણ આચાર્યના વચનને સમજી શકે છે. પરંતુ સમજનારની સાથે રહીને પણ કોઈ સાધુ સમજી ન શકે તો તેને અવશ્ય ખેદ થાય છે. પરંતુ તે સમયે જે સાધુ સમજે છે તેણે તેને કહેવું કે-જેજિનેશ્વર કહ્યું છે તે સત્ય છે, અને નિશંક છે. " [૧૭] કોઈ કોઈ શ્રદ્ધાવાનું, તીર્થંકર ભગવાનના વચનોને અને પછી પણ અંત સુધી સત્ય માની શ્રદ્ધા રાખે છે, કેટલાંક દીક્ષા ગ્રહણ કરતા સમયે સત્ય માને છે પરંતુ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉદેસી-૫ ૩૫ પછી અસત્ય માનવા લાગે છે. કેટલાંક શરૂઆતમાં શ્રદ્ધાળુ હોતા નથી પરંતુ પછી શુદ્ધ શુદ્ધાવાનું બની જાય છે. કેટલાંક પહેલાથી અશ્રદ્ધાળુ અને પછી પણ અશ્રદ્ધાળ રહે છે. જે સાધકની શ્રદ્ધાપવિત્ર છે તેને સમ્યગુ અથવા અસમ્યફ સર્વ તત્ત્વો અસમ્યક રૂપ જ પરિણમે છે. વિચારવાનું, શ્રદ્ધાળુ સાધક અવિચારશીલ મિથ્યાદ્રષ્ટિને આ પ્રકારે કહે-“તમે સમ્યક પ્રકારથી વિચાર કરો. આ રીતે સંયમમાં પ્રવૃત્તિ કરવાથીજ કર્મનો નાશ થાય છે.” શ્રદ્ધાવાનું પુરુષની તથા શિથિલાચારીની ગતિને સારી રીતે જુઓ અને આ અસંયમમાં પોતાના આત્માને સ્થાપિત ન કરો. [૧૭૭ હે આત્માનું ! જેને તું મારવાનો વિચાર કરી રહ્યો છે તે તું સ્વયં છે. જેના પર તું હુકમ ચલાવવાનો વિચાર કરે છે, તે તું પોતે છે. જેને તું દુઃખી કરવા ઈચ્છે છે, તે સ્વયં તું છે. જેને તું પકડવા ઈચ્છે છે, તે સ્વયં તુ છે, જેને તું મારી નાખવા ઈચ્છે છે, તે સ્વયં તુ છે. તું એમ વિચાર કર. આ પ્રકારની સમજણથી કોઈપણ જીવને મારવા ન જોઈએ કારણ કે બીજાને મારનારને તેનું ફળ એ જ રીતે ભોગવવું પડે છે. એમ જાણી કોઈપણ પ્રાણીને મારવાની ઈચ્છા ન કરવી જોઈએ. [૧૭૮] જે આત્મા છે તે જ વિજ્ઞાતા-જાણનાર છે. જે જાણનાર છે તે આત્મા છે. જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય છે તે જ્ઞાન આત્માનો ગુણ છે. તે જ્ઞાનના આશ્રિત જ આત્માની પ્રતીતિ થાય છે. જે આત્મા અને જ્ઞાનના આ સંબંધને જાણે છે તે આત્મવાદી છે. તેનું સંયમાનુષ્ઠાન સમ્યક કહેલું છે. એમ હું કહું છું. | અધ્યયનઃપ-ઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ (અધ્યયનઃપ- ઉદેસોઃ ૬) [૧૭૯-૧૮૦] કેટલાંક સાધકો પુરુષાર્થ હોય છે. પણ આજ્ઞાના આરાધક હોતા. નથી. કેટલાંક આજ્ઞાનુકૂળ પ્રવૃત્તિ કરવામાં નિરુદ્યમી હોય છે. હે મુનિ ! આ બંને વાત તારાથી ન થાય ! આ વીર પ્રભુનો અભિપ્રાય છે. માટે જે પુરુષ સદા ગુરુની દ્રષ્ટિથી જોનાર હોય, ગુરુદ્વારા ઉપદિષ્ટ મુક્તિનો સ્વીકાર કરનાર હોય, ગુરુનું બહુમાન કરનાર હોય, ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખનાર હોય, ગુરુકુળમાં નિવાસ કરતો હોય, તે પુરુષ કર્મોને જીતીને તત્ત્વ બને છે. તે મહાત્મા સર્વજ્ઞના ઉપદેશથી બહાર નથી ને કોઈનાથી પરાભૂત થતો નથી અને નિરાલંબન ભાવના ભાવવા સમર્થ થાય છે. ગુરુપરંપરાના ઉપદેશથી સર્વજ્ઞના ઉપદેશનું જ્ઞાન કરવું જોઈએ. પ્રવાદ ત્રણ પ્રકારે જાણી શકાય છે. જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા, સર્વજ્ઞના વચન દ્વારા, અન્ય મહાપુરુષોના વચનોના શ્રવણ દ્વારા. [૧૮૧] બુદ્ધિમાનું સાધક, આ બધું સર્વ પ્રકારે જાણે. સત્યને ગ્રહણ કરી સર્વજ્ઞ દેવોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. સંયમને અંગીકાર કરી, જિતેન્દ્રિય બની પ્રવૃત્તિ કરે. મુમુક્ષુ વીર, સદેવ આગમાનુસાર પરાક્રમ કરે, એમ હું કહું છું. [૧૮૨ી ઊંચી, નીચી, તીરછી દિશામાં સર્વત્ર કર્મબંધનનાં કારણો છે, કર્મબંધના કારણો પ્રવાહની સમાન છે. તેથી તેને સ્રોત પણ કહે છે. જ્યાં જ્યાં જીવની આસક્તિ છે ત્યાં ત્યાં કર્મનું બંધન છે, તે સમજો ! [૧૮૩-૧૮૪] કર્મના ચક્રને જોઈને બુદ્ધિમાનું ! સંસારના વિષયોને દૂરથી જ ત્યાગે. જે કોઈ કર્મના પ્રવાહને ક્ષીણ કરવા માટે ત્યાગમાર્ગનો સ્વીકાર કરે છે તે અકર્મી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આયારો-૧/૫/૧૮૪ થઈને સર્વજ્ઞ અને સર્વદ્રષ્ટા બને છે. તે કોઈ પણ પ્રકારની આકાંક્ષા કરતા નથી. પરમાર્થનો વિચાર કરી અને સંસારના આવાગમનને જાણી જન્મ, મરણના માર્ગને તે પાર કરી લે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તે મુક્તાત્માનું સ્વરૂપ બતાવવા માટે કોઈ પણ શબ્દ સમર્થ નથી. તકની ત્યાં ગતિ નથી. બુદ્ધિ ત્યાં સુધી જતી નથી, કલ્પના થઈ શકતી નથી. તે આત્મા કર્મમળથી રહિત જ્યોતિ સ્વરૂપ છે. સમગ્ર લોકનો જ્ઞાતા છે. મુક્ત જીવ લાંબો નથી, ટૂંકો નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલકાર નથી, કાળો નથી, લીલો નથી, લાલ નથી, પીળો નથી, સફેદ નથી, સુગંધવાળો નથી, દુગંધવાળો નથી, તીખો નથી, કડવો નથી, કસાયેલ નથી, ખાટો નથી, મીઠો નથી. કઠોર નથી, કોમળ નથી. ભારે નથી, હલકો નથી, ઠંડો નથી, ગરમ નથી, સ્નિગ્ધ નથી, રક્ષ નથી, શરીરધારી નથી, પુનર્જન્મધારી નથી, સંગરૂપ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી, પણ તે જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે. તેના માટે કોઈ ઉપમાં નથી. તે અરૂપી સત્તાવાળો છે, અવસ્થારહિત છે માટે તેનું વર્ણન કરવા માટે કોઈ શબ્દ નથી. [૧૮] તે શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ પણ નથી. આ પદાર્થોનું જ શબ્દ વડે વર્ણન થાય છે. પરંતુ એ પૈકી તે કોઈ નથી, તેથી તે તેશબ્દાતીત છે. એમ મેં સાંભળ્યું છે અને હું કહું છું. | અધ્યયનઃ૫-ઉદેસોઃ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ અધ્યયન ૫-ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયનઃપૂત) - ઉદેસો ૧ - [૧૮] કેવલજ્ઞાની પુરુષ સંસારના સ્વરૂપને સાક્ષાત્ જાણી જનકલ્યાણ માટે ઉપદેશ આપે છે. એકેન્દ્રિયાદિ જાતિઓને સારી રીતે જાણનાર શ્રુતકેવળી આદિ પણ અનુપમ બોધ આપે છે. જ્ઞાની પુરુષ ત્યાગમાર્ગમાં ઉત્સાહિત થયેલા, હિંસક ક્રિયાઓથી નિવૃત્ત બનેલ, બુદ્ધિમાનું અને સાવધાન સાધકોને મુક્તિનો માર્ગ બતાવે છે. તો પણ તેમાં જે મહાવીર છે તે જ પરાક્રમી બને છે. કેટલાંક આત્મજ્ઞાન રહિત થઈ સંયમના પથથી પતિત થઈ જાય છે, તે જૂઓ ! જેમ કોઈ કાચબો શેવાળાદિથી આચ્છાદિત કોઈ તળાવમાં ગુદ્ધ થઈ બહાર નીકળવાનો માર્ગ મેળવી શકતો નથી. જેમ વૃક્ષ શીત. તાપાદિઅનેક દુઃખો ભોગવવા છતાં પણ પોતાના સ્થાનને છોડવામાં સમર્થ થતો નથી તેવી રીતે કેટલાય વિવિધ પ્રકારના કુળોમાં ઉત્પન્ન થયેલ પુરૂષ શબ્દાદિ વિષયોમાં આસક્ત થઈ કરુણ આક્રન્દન કરે છે પરંતુ ગૃહત્યાગ કરી શકતા નથી. એવા જીવ કમાંથી છૂટી શકતા નથી. વળી જૂઓ, જીવ પોતપોતાના કર્મોના ફળને ભોગવવા માટે વિવિધ કુળોમાં ઉત્પન્ન થાય છે. [૧૮૭-૧૮૯] કોઈને કંઠમળનો રોગ થાય છે. કોઈને કોઢ થાય છે. કોઈને ક્ષય રોગ થાય છે. કોઈને અપસ્માર-મૂચ્છ થાય છે. કોઈને આંખનો રોગ થાય છે. કોઈને હાથ, પગ વિકલ હોય છે, કોઈને કૂબડાપણું હોય છે. કોઈને મુંગાપણું, કોઈને પેટનો રોગ હોય છે, કોઈનો સોજો ચડે છે, કોઇને ભસ્મકરોગથી અતિશય ભૂખ ઉત્પન્ન થાય છે. કોઇને કંપ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-દ, ઉદેસો-૧ ૩૭ રોગ થાય, કોઇની પીઠ વળી જાય છે, કોઈના હાથ પગ કઠોર થઈ જાય છે, તો કોઇને મધુપ્રમેહ ઉત્પન્ન થાય છે. આ રીતે સોળ મહારોગ કહ્યા છે અને આ સિવાય અન્ય શૂળાદિ પીડા અને ઘાવાદિ ભયંકર દર્દ થાય છે. જેનાથી અંતમાં મૃત્યુ થાય છે. [૧૯] જેમને રોગ નથી તેવા દેવને પણ જન્મ-મરણ થયા કરે છે. માટે કર્મવિપાકને જાણી કર્મોને દૂર કરવા જોઈએ. એથી વધુ કર્મના ફળને કહું છું તે સાંભળો. કર્મના વશથી જીવ અંધ-જ્ઞાનચક્ષરહિત બની ઘોર અંધકારમય સ્થાનોમાં વારંવાર જન્મ લે છે અને દારુણ દુઃખનો અનુભવ કરે છે, એમ તીર્થંકરોએ કહ્યું છે. તેમ જ શબ્દ કરી શકે તેવા બેઈન્દ્રિયાદિ પ્રાણી, રસને જાણનાર સંજ્ઞી પ્રાણી, જલકાયના જીવ, જલચર જીવ, તથા આકાશમાં વિચરનાર પક્ષી પરસ્પર એક બીજાને પીડા આપે છે. માટે લોકમાં મહાભય વર્તે છે તે તું જો! [૧૯૫] હે જીવ ! આમ પ્રાણીઓના દુખની સીમા નથી. વિષયભોગોમાં આસક્ત મનુષ્ય આ નિસાર તેમ જ ક્ષણિક શરીર માટે અન્ય જીવોનો વધ કરી, સ્વયં વધને પ્રાપ્ત થાય છે. વિવેકહીનતાને કારણે ઘણાં દુખને પ્રાપ્ત કરનાર અજ્ઞાની જીવ શરીરમાં અનેક રોગોને ઉત્પન્ન થયેલા જોઈને તેની ચિકિત્સામાં જીવોની હિંસા કરે છે. પરંતુ એમ કરવાથી પણ રોગ મટતો નથી. માટે હે મુનિ ! તું એવી પ્રવૃત્તિ ન કર. આ હિંસાને મહાભય રૂપ સમજીને કોઈપણ પ્રાણીની હિંસા ન કર! [૧૯૨-૧૯૩] હે શિષ્ય, સાંભળ અને સમજ! હું તને કમોને ક્ષય કરવાનો ઉપાય બતાવું છું. આ સંસારમાં કેટલાક જીવ પોતાના કરેલાં કમોંથી ભિન્ન- ભિન્ન કુળોમાં માતાની રજ અને પિતાના શુક્રથી ગર્ભમાં ઉત્પન થયા, વૃદ્ધિને પ્રાપ્ત થયા, જન્મ ધારણ કર્યો, મોટા થયા અને પ્રતિબોધ પામી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને ક્રમથી મહામુનિ બન્યા. સંયમ અંગીકાર કરતા સમયે માતાપિતાદિ સ્વજન વિલાપ કરતા તેને કહે છે :અમે તારી ઈચ્છાનુસાર ચાલનારા, તારી સાથે આટલો પ્રેમ રાખીએ છીએ, તો તું અમને છોડ નહિ તેઓ આ રીતે આક્રન્દન કરતા રોકે છે અને કહે છે કે-જે માતા-પિતાને છોડી દે છે તે આદર્શ મુનિ નથી કહેવાતો, અને તેવો મુનિ સંસારને તરી શકતો નથી.” આવા વચનોને સાંભળીને તેનો સ્વીકાર કરતા નથી તે સંસારમાં કેવી રીતે રમણ કરે? આ જ્ઞાન સદા ધ્યાનમાં રાખવા જેવું છે. એમ હું કહું છું. અધ્યયન દ-ઉદેસો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ઉદેસી ૨. [૧૯૪] કેટલાંક વસુ (વીતરાગ અથવા સાધુ) અથવા અનુવસુ (સરાગ અથવા શ્રાવક) આ સંસારને દુઃખમય જાણી, માતા-પિતાદિ સ્નેહીજનોના પૂર્વસંયોગને છોડી, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજી ક્રમશઃ પરીષહથી ગભરાઈને શીલ રહિત થઈ, ધર્મનું પાલન કરી શકતા નથી. [૧૯૫] તે વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણને છોડી કામભોગોની અભિલાષા કરે છે. પરંતુ થોડા જ સમયમાં આ ક્ષણભંગુર શરીરનો ત્યાગ થાય છે. પછી અનંતકાળ સુધી એવી સામગ્રી મળવી કઠિન છે. તે વિધ્વથી પરિપૂર્ણ એને અતૃપ્તિકારક Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮. આયારો-૧/૨/૧૯૬ કામભોગોના કારણે સંસારમાં ભટકે છે. [૧૯૬] કેટલાંક ભવ્ય પુરુષ, ધર્મને પ્રાપ્ત કરીને પ્રથમથી જ સાવધાન રહે છે. કોઈ પણ પ્રપંચમાં ફસાતા નથી, લીધેલ પ્રતિજ્ઞામાં દ્રઢ થઈ રહે છે. જે સર્વ પ્રકારની આસક્તિને દુઃખમય જાણી તેનાથી દૂર રહે છે, તે જ મહામુનિ છે. મુનિ સર્વ પ્રપંચોને છોડી “મારુ કોઈ નથી અને હું એકલો છું” આ વિચાર કરી પાપક્રિયાથી નિવૃત્તિ થઈ દશ પ્રકારની સમાચારીમાં યતના કરતો દ્રવ્ય અને ભાવથી મુંડિત થઈ સંયમમાં વિચરે. અચલ (અલ્પ વસ્ત્રધારી) થઈ સંયમમાં ઉદ્યત બની, પરિમિત આહાર લઈ તપ કરે. કોઈ પુરુષ સાધુના પહેલા કરેલા નિર્જિત કામો પ્રત્યે લક્ષ્ય કરી અથવા અસભ્ય શબ્દ બોલી, ખોટા આરોપથી નિન્દા કરવા લાગે અથવા પ્રહાર કરે અથવા વાળ ખેંચે ત્યારે મુનિ તેને પોતાના કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે એવું જાણી, આવા પ્રતિકૂળ અને અનુકૂળ, મનોહારી અને અનિષ્ટ પરીષહોને સમભાવે સહન કરે છે. [૧૯૭] જે વ્યક્તિ ગૃહવાસને છોડી ફરી તેમાં ફસાતા નથી તે જ સાચા મુનિ કહેવાય છે. હે શિષ્ય ! “આજ્ઞામાં જ મારો ધર્મ છે એ મનુષ્યોને માટે ઉત્તમ વિધાન છે. માટે સાધક, સંયમમાં લીન રહી કમને ખપાવે છે. કર્મના સ્વરૂપને જાણી સાધુ પર્યાય દ્વારા કર્મોને દૂર કરવા પુરુષાર્થ કરે છે. આ જિનશાસનનું અનુસરણ કરનારા કોઈ કોઈ સાધક એકલા વિચારે છે. આવા સાધુ-સંત-પ્રાંત કુળોમાંથી શુદ્ધ એષણા દ્વારા નિર્દોષ આહાર લઈ સંયમનું પાલન કરે છે. આહાર સુગંધિત હોય અથવા તો દુગંધિ હોય, તેને સમાન રૂપે ગ્રહણ કરે છે. એકાકી અવસ્થામાં જંગલી પશુઓ દ્વારા કોઈ ઉપદ્રવ હોય તો તેને ઘેર્યથી સહન કરે છે. એમ હું કહું છું. | અધ્યયન દ-ઉસો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયનઃ ૬-ઉદસોઃ ૩ ) [૧૯૮] શુદ્ધ ધર્મનું આચરણ કરનાર અને આચારનું પાલન કરનાર મુનિ કર્મના ઉપાદાન વસ્ત્રાદિને ત્યાગ કરે છે. જે મુનિ અચેલ રહે છે તેને એવી ચિંતા હોતી નથી કે મારું વસ્ત્ર જીર્ણ થઈ ગયું છે. હું નવા વસ્ત્રની યાચના કરે, સીવવા માટે દોરા લાવું, સોય લાવું, વસ્ત્ર સાધીશ, સીવીશ, બીજું વસ્ત્ર જોડીશ, આ વસ્ત્રને ઓછું કરીશ, આને પહેરીશ અથવા શરીર ઢાંકીશ. સંયમમાં પરાક્રમ કરનાર વસ્ત્રરહિત મુનિને તૃણસ્પર્શનું દુઃખ પ્રાપ્ત થાય છે, ક્યારેક ઠંડીનું, ક્યારેક ગરમીનું દુઃખ પ્રાપ્ત થાય છે. ક્યારેક ડાંસ, મચ્છરાદિ વિવિધ પ્રતિકૂળ પરિષહ આવે છે તેને વસ્ત્રરહિત સાધક કમની લઘુતાનું કારણ જાણી સહન કરે છે. તે મુનિને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે રીતે ફરમાવ્યું છે તેને સત્ય જાણી સર્વ પ્રકારથી અને પૂર્ણ રૂપથી સમ્યકત્વાનુકૂળ જ આચરણ કરવું જોઈએ. આ રીતે પહેલાં કેટલાંક મહાવીર પુરુષોએ લાંબા સમય સુધી, પૂર્વી સુધી, સંયમનું પાલનકરી જે પરિષહો સહન કર્યા છે તેની તરફ તે દ્રષ્ટિ કર! ( [૧૯] જ્ઞાની મુનિઓની ભુજાઓ પાતળી હોય છે. તેના શરીરમાં માંસ અને લોહી અતિ અલ્પ હોય છે. તે રાગદ્વેષ, કષાય રૂપ સંસાર-શ્રેણીનો સમભાવથી વિનાશ કરી, સમદ્રષ્ટિથી તત્ત્વના જ્ઞાતા હોય છે. તેવા મુનિ સંસારથી તરેલા, ભવ-બંધનથી મુક્ત અને પાપકર્મથી નિવૃત્ત કહેવાય છે. એમ હું કહું છું. . Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૬, ઉદેસો-૩ ૩૯ [૨૦] જે અસંયમથી નિવૃત્ત છે અને ઘણા લાંબા સમયથી સંયમનું પાલન કરી રહ્યા છે, અપ્રશસ્ત ભાવોમાંથી નીકળી પ્રશસ્ત ભાવોમાં રમણ કરનાર છે, એવા સંયમીઓને સંયમમાં ઉત્પન્ન થયેલ અરતિ વિચલિત કરી શકતી નથી. તે સાવધાન મૂનિ શુભ પરિણામોની શ્રેણી પર ચઢતા જાય છે. તેથી તે મુનિ અસંદીન-પાણીથી ક્યારેય નહિ ઢંકાતા, એવા દ્વીપની સમાન છે. તીર્થકર ભાષિત ધર્મ પણ આવા દ્વીપ સમાન છે. સાધક, ભોગોની ઈચ્છા નહિ કરતાં, જીવહિંસા ન કરતાં, સર્વલોકના પ્રિયપાત્ર બની, મયદામાં રહી પંડીતપદને પ્રાપ્ત કરે છે. જે રીતે પક્ષી, પોતાના બચ્ચાનું પાલન-પોષણ કરી તેને સમર્થ બનાવે છે તેવી રીતે જે ભગવાનના ધર્મમાં ઉત્સાહવાનું ન હોય, તે શિષ્યને બુદ્ધિમાન આચાર્ય આદિ દિન રાત સાવધાનીપૂર્વક શિક્ષા આપી ધર્મમાં કુશળ બનાવે છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૬- ઉદેસોઃ ૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! અધ્યયન ૬- ઉદેસોઃ૪) [૨૦૧] આ રીતે વીર અને વિદ્વાન ગુરુ દિવસ રાત સતત શિક્ષા આપી શિષ્યને તૈયાર કરે છે. તેમાંથી કેટલાંક શિષ્ય, ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શાંત ભાવને છોડી અભિમાની-સ્વેચ્છાચારી બની જાય છે. કેટલાંક શિષ્યો સંયમ અંગીકાર કર્યા પછી સત્પરષોની આજ્ઞાનો અનાદર કરે છે. કેટલાંક શિષ્યો, કુશીલના દુષ્પરિણામ જોઈને જિનભાષિત તત્ત્વને સાંભળી, સમજી આપણે સર્વના માનીતા થઈશું, એવો વિચાર કરી દીક્ષા ધારણ કરે છે. પરંતુ મોક્ષમાર્ગમાં નહીં ચાલતાં કામભોગોથી બળતા સુખમાં મૂચ્છિત થઈ, વિષયોનો વિચાર કરતા થકા તીર્થંકરભાષિત સમાધિને પ્રાપ્ત કરતા નથી. ઉલટા, હિતશિક્ષા આપનાર મુનિને કઠોર વચન કહે છે. [૨૦૨] તથા કેટલાંક સ્વયંભ્રષ્ટ હોવાછતાં પણ બીજા સુશીલ,ક્ષમાવંત, વિવેકથી વર્તતા મુનિઓને કુશીલ કહે છે. આવા અજ્ઞાની-મૂખની આ બીજી અજ્ઞાનતા છે. [૨૩] કેટલાંક સાધક સંયમથી નિવૃત્ત હોવા છતાં પણ સંયમના. આચાર-ગોચર બરાબર કહે છે. કોઈ કોઈ જ્ઞાનથી ભ્રષ્ટ, સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ પુરુષ આચાયાદિને નમસ્કાર કરવા છતાં પણ પોતાના સંયમી જીવનને દૂષિત કરે છે. [૨૦] કેટલાક સાધકો પરિષહોથી ડરી અસંયમિત જીવન જીવવા માટે સંયમથી નિવૃત્ત થઈ જાય છે. તેવી વ્યક્તિની દીક્ષા પણ કુદીક્ષા છે. આવી વ્યક્તિ સાધારણ પુરુષો દ્વારા પણ નિશ્વિત થાય છે. વારંવાર જન્મને ધારણ કરે છે. નીચો હોવા છતાં પણ એ સમજે છે કે હું વિદ્વાન્છું “જે છું તે હું જ છું.’ આ પ્રકારે પોતાની પ્રશંસા કરે છે. જે સાધક રાગદ્વેષ રહિત છે તેને કઠોર શબ્દ કહે છે. તેના પૂર્વ જીવનના કાર્યોનું કથન કરે છે અથવા અસત્ય વચનો દ્વારા તેની નિન્દા કરે છે. પણ બુદ્ધિમાનું સાધક, ધર્મને સારી રીતે જાણે છે. [૨૦] સંયમ અંગીકાર કરવા છતાં પણ પાપાચરણ કરનારને સાચો સંયમી આ પ્રકારે ઉપદેશ આપે છે-હે સાધક ! વાસ્તવમાં તું અધર્મનો અર્થ છે-અજ્ઞાની છે, કારણ કે સાવધ કાર્ય કરે છે. “પ્રાણી ને મારો” એવો ઉપદેશ આપી રહ્યો છે. હિંસાની અનુમોદના કરી રહ્યો છે. જ્ઞાની પુરુષોએ એવા ધર્મની પ્રરૂપણા કરી છે જે કઠિન છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આયારો - ૧૬/૪/૨૦૬ પરંતું તું એની ઉપેક્ષા કરે છે અને તીર્થંકરની આજ્ઞાથી બહાર સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે છે. આવાસાધુ કામભોગમાં મૂચ્છિત અને હિંસામાં તત્પરથયેલા કહેવાય છે,એમહું કહું છું. [૨૦] કેટલાંક સાધક વિચારે છેકે આ સંબંધીઓથી મારું શું કલ્યાણ થવાનું છે? આવું માની માતા, પિતા, જ્ઞાતિજનો અને ધન ધાન્યાદિ પરિગ્રહોનો ત્યાગ કરે છે. ત્યાગી બની, વીર પુરુષના સમાન આચરણ કરતા દીક્ષિત થાય છે. અહિંસક બને છે, સુવ્રતધારી બને છે, જિતેન્દ્રિય થઈ સંયમમાં આગળ વધવા છતાં પણ તીવ્ર કમેના ઉદયને કારણે સંયમથી પતિત થઈ દીન બને છે. ઈન્દ્રિયોને વશ થવાથી દુઃખી, સત્વહીન મનુષ્ય વ્રતોનો નાશક હોય છે. પછી તેની દુનિયામાં અપકીતિ થાય છે. લોકો કહે છે-જુઓ ! આ સાધુ બની પાછો ગૃહસ્થ થયો છે ! વળી જુઓ ! કેટલાંક સાધકો ઉગ્રવિહારીઓની સાથે રહેવા છતાં પણ શિથિલાચારી બને છે. વિનયવાનોની સાથે રહેવા છતાં પણ અવિનયી બને છે. વિરતીઓ સાથે રહેવા છતાં પણ આવિરત બને છે, પવિત્ર પુરૂષોની સાથે રહીને પણ અપવિત્ર બને છે. આ સર્વ જાણીને પંડિત, બુદ્ધિમાન સાધુ સદા જિનભાષિત આગમાનુસાર પરાક્રમ કરે ! એમ હું કહું છું. અધ્યયનઃ ૬-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન દ-ઉદેસી ૫ ) [૨૦] મુનિને ઘરોમાં, ઘરોની આસપાસ ગામોમાં કે ગામોના અંતરાલઆસપાસમાં, નગરીમાં, નગરીઓના અંતરાલમાં, જનપદોમાં જનપદોના, અંતરાલમાં, ગામ અને નગરના અંતરાલમાં, ગામ અને જનપદના અંતરાલમાં અથવા નગર, અને જનપદના અંતરાલમાં કોઈ કોઈ મનુષ્ય ઉપસર્ગ કરે અથવા અન્ય કોઈપણ પ્રકારનું સંકટ આવી જાય તો ધીર સાધક અબ્ધ રહી સમભાવપૂર્વક તેને સહન કરે. તે રાગદ્વેષ રહિત અને સમદ્રષ્ટિ હોય. આગમના જ્ઞાતા મુનિ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિશામાં સ્થિત જીવોને અનુકંપાબુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપે, ધર્મના ભેદ-પ્રભેદો ને સમજાવે અને ધર્મનો મહિમા બતાવે. તે મુનિ ધર્મશ્રવણની ઈચ્છાવાળા અથવા સેવાસુશ્રુષા કરનાર મુનિઓ આ ગૃહસ્થોને શાંતિ, વિરતિ, ઉપશમ, નિવણિ, શૌચનિલભતા, આર્જવ માદવ-નમ્રતા અને પરિગ્રહત્યાગનો યથાર્થ બોધ આપે છે. મુનિ વિચાર કરી સર્વ પ્રાણીઓ, ભૂતો, સત્વો અને જીવોને ધર્મનું સ્વરૂપ કહે છે. [૨૮] વિચાર કરી ધમપદેશ આપનાર મુનિ એ ધ્યાનમાં રાખે કે તે ઉપદેશ આપતા પોતાના આત્માની આશાતના ન કરે. બીજાની આશાતના ન કરે અને અન્ય કોઈ પ્રાણી, ભૂત જીવ અને સત્ત્વની આશાતના ન કરે. આ રીતે સ્વયં આશાતના નહિ કરતા, બીજાથી આશાતના નહિ કરાવનાર તે મહામુનિ મરતા પ્રાણીઓ ભૂતો, જીવો અને સત્ત્વોના માટે અસંદીન દ્વીપની જેમ શરણભૂત હોય છે. આ રીતે સંયમમાં સાવધાન રહેનાર મોક્ષમાર્ગમાં આત્માને સ્થિત કરનાર, રાગદ્વેષ રહિત, પરિષહોથી ચંચળ નહિ થનાર સાધક, એક સ્થાનમાં વિચરતા નથી. તથા સંયમાનુષ્ઠાનમાં વિચરણ કરે છે. જે મુનિ આ પવિત્ર ધર્મને જાણી સદનુષ્ઠાનનું આચરણ કરે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. માટે આસક્તિના સ્વરૂપ અને વિપાકનો વિચાર કરો અને જુઓ કે લોકો પરિગ્રહમાં ફસાયા છે અને કામભોગોથી પીડિત છે. માટે સંયમથી ગભરાવું ન જોઈએ. વિવેકહીન Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૬, ઉસો-૫ તથા હિંસકવૃત્તિવાળા જે પાપકમને કરતાં ભયભીત થતાં નથી, જ્ઞાનીજન તે આરંભોનો સર્વથા ત્યાગ કરે છે. ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરે છે અને કર્મબંધનથી મુક્ત થઈ જાય છે, એમ હું કહું છું. • [૨૦] દેહનાશના ભય પર વિજય પ્રાપ્ત કરી લેવો એ સંગ્રામનો અગ્રભાગ છે. તે મુનિ સંસારના પારગામી છે. તે કષ્ટોથી પીડિત થવા છતાં પણ લાકડાંના પાટિયાની જેમ અચળ રહે છે. અને મૃત્યુકાળ આવવા પર જ્યાં સુધી જીવ અને શરીર ભિન્ન ભિન્ન ન થાય ત્યાં સુધી મૃત્યુનું સ્વાગત કરવા માટે તૈયાર રહે છે. એમ હું કહું છું. અધ્યયન ૬-ઉદેસો-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ | અધ્યયન-દ-ગુર્જરછાયાપૂર્ણ ] નોંધઃ-અધ્યયન-૭-“મહાપરિધ-વિચ્છેદ પામેલ છે. (અધ્યયનઃ૮-“વિમોક્ષ) - ઉકેસો-૧ - [૨૧૦] હું કહું છું-સમનોજ્ઞ અથવા તેનાથી ભિન્ન અમનોજ્ઞ સાધુને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુછણાદિ આદરપૂર્વક ન આપે તથા એને માટે નિમંત્રણ ન દે અને તેની સેવા શુશ્રષા ન કરે. [૨૧૧ કદાચિત્ શિથિલાચારી અથવા અન્ય ભિક્ષ સંયમી સાધુને કહે- “હે મુનિઓ, તમે નિશ્ચિત સમજો કે તમને આહારાદિ યાવતુ પાદપુછણાદિ મળે અથવા ન મળે, તમે તેનો ઉપભોગ કર્યો હોય અથવા ન કર્યો હોય, રસ્તો બદલીને આવવું પડે કે રસ્તામાં વચ્ચે આવનારા ઘરોને ઓળંગીને આવવું પડે તો પણ અવશ્ય આવવું.” આ રીતે જુદા ધર્મને પાળનારા સાધુ આવતા જતા સમયે કંઈ આપે, આપવા માટે નિમંત્રણ કરે અથવા વૈયાવૃત્ય કરે તો સદાચારી સાધક તેનો સ્વીકાર ન કરે, એમ હું કહું છું. [૧૨] આ મનુષ્યલોકમાં કેટલાંક સાધુઓને આચાર-ગોચરનું સારી રીતે જ્ઞાન હોતું નથી. તેવા સાધક આરંભાર્થી થઈ અન્ય અધર્મીઓનું અનુકરણ કરી પ્રાણીઓને મારો” એવું કહી બીજા પાસે હિંસા કરાવે છે. હિંસા કરનાની અનુમોદના કરે છે. અદત્તને ગ્રહણ કરે છે, અથવા અનેક પ્રકારના વચનો બોલે છે. જેમ કે કોઈ કહે છેલોક છે, કોઈ કહે છે કે લોકનથી. કોઈ કહે છે લોકનિત્ય છે, કોઈ કહે છે કે લોક અનિત્ય છે, કોઈ કહે છે કે લોક સાદિ છે, કોઇ કહે છે કે લોક અનાદિ છે, કોઇ કહે છે કે લોક અંતવાળો છે, કોઈ કહે છે કે અનંત છે, કોઈ કહે છે કે આ સારુ કર્યું છે, કોઈ કહે છે કે આ ખરાબ કર્યું છે, કોઈ કહે છે કે આ કલ્યાણરૂપ છે તેને બીજા પાપરૂપ બતાવે છે. જેને કોઈ સાધુ કહે છે. તેને જ બીજા કોઈ અસાધુ કહે છે, કોઈ કહે છે કે સિદ્ધિ છે, કોઈ કહે છે કે સિદ્ધિ નથી. કોઈ કહે છે કે નરક છે, કોઈ કહે છે કે નરક નથી. આ પ્રકારે વાદી જે વિવિધ પ્રકારની પરસ્પર વિરોધી વાતો કરે છે અને પોત પોતાના મતને જ સાચો બતાવે છે, તેમનું તે કથન નિહેતુક છે. તેમનો આ એકાંતવાદ સુ-આખ્યાત ધર્મ નથી. સુપ્રજ્ઞપ્ત ધર્મ નથી. [૨૧૩ આસપ્રજ્ઞ, સર્વજ્ઞાની, સર્વદર્શી ભગવાન્ મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મ જ સુઆખ્યાત અને સુપ્રજ્ઞપ્ત ધર્મ છે. એકાંતવાદી પોતાનો મત કહે ત્યારે અવસર હોય તો Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આયારો-૧/૮/૧/૨૧૩ સંયમી સાધુએ તેનો જવાબ આપવો, પરંતુ કોઈ ફળ ન નીકળતું દેખાય તો મૌન ધારણા કરવું જોઇએ એમ હું કહું છું. પૂર્વોક્ત વાદીઓને સાધુ સંક્ષેપથી આ પ્રકારે કહે કે સર્વત્ર પાપકર્મ થઈ રહ્યું છે, મે એ પાપકર્મને છોડી દીધું છે, મારા અને તમારામાં જ અંતર છે. વિવેક હોય તો ગામમાં રહીને પણ ધર્મની આરાધના થઈ શકે છે અને જંગલમાં પણ થઈ શકે છે. વિવેકના અભાવમાં ગામમાં પણ ધમરાધના થતી નથી અને જંગલમાં પણ થતી નથી. આ રીતે ભગવાન મહાવીર દ્વારા કહેલ ધર્મને મતિમાન ગ્રહણ કરે. ભગવાને ત્રણ યામ કહ્યા છે. (અહીંસા, સત્ય અને અપરિગ્રહ, અપરિગ્રહમાં અચૌર્ય તથા બ્રહ્મચર્યનો સમાવેશ થઈ જાય છે.) આર્ય પુરુષ તેને સારી રીતે સમજી તેમાં સદા સાવધાન રહે છે. જે ક્રોધાદિ સર્વ પાપકર્મોથી નિવૃત્ત છે તેને નિદાન રહિત કહેલ છે. [૨૧૪] ઉંચી નીચી, તિર્જી અને સર્વ વિદિશાઓમાં પ્રત્યેક જીવમાં કર્મસમારંભ રહેલો છે. એ જાણી વિવેકશીલ, બુદ્ધિમાન, પુરૂષ સ્વયં તે કાયોનો ઘાત ન કરે, બીજા પાસે ઘાત ન કરાવે અને જે દંડ સમારંભ-ઘાત કરનાર છે તેમને અનુમોદન ન આપે. બીજી વ્યક્તિઓને આરંભ-પાપકર્મ કરતાં જોઈ અમે લજ્જા પામીએ છીએ. એ જાણી બુદ્ધિમાનું સંયમી અને પાપથી ડરનાર સાધક હિંસા અને અન્ય પ્રકારના પાપકર્મોનો આરંભ ન કરે. એમ હું કહું છે. | અધ્યયનઃ ૮-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસો-૨) [૨૧૫] ભિક્ષ મશાનમાં, શૂન્યગૃહમાં, પર્વતની ગુફામાં, વૃક્ષોના મૂળમાં, કુંભારના ખાલી ઘરમાં ફરતો હોય, ઊભો હોય, બેઠો હોય, સુતો હોય અથવા અન્યત્ર ક્યાંય પણ વિચરતો હોય એવા પ્રસંગ પર કોઈ પૂર્વ પરિચિત અથવા અન્ય કોઈ ગૃહસ્થ તેની પાસે આવી આ પ્રકારે આમંત્રણ આપે કે, “હે આયુષ્ણન્ મુનિ ! આપના માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછણ વગેરે પદાર્થ, આપના માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોના સમારંભ કરી, ખરીદી, ઉધાર લઈ, કોઈ પાસેથી છીનવી લઈ, બીજાના હોવા છતાં પણ તેની આજ્ઞા વિના લઇ, સન્મુખ લાવી અથવા મારા પોતાના ઘેરથી લાવી, આપને આપું છું. હું આપના માટે મકાન બનાવી આપું છું અથવા મકાનનું સમારકામ કરાવી દઉં છું. તમે તેનો ઉપયોગ કરો અને મકાનમાં રહો.” હે આયુષ્યનું સાધકો! તે સાધુ આવા પ્રસંગે પોતાના પૂર્વપરિચિત મિત્ર અથવા મનસ્વી ગૃહસ્થને આ પ્રકારે ઉત્તર આપે-“હે આયુષ્યનું ગૃહસ્થ ! હું આપના વચનનો સ્વીકાર કરતો નથી અને તેનું પાલન કરતો નથી. તો પછી તમે શા માટે અશનાદિ, વસ્ત્રાદિ મારા માટે બનાવો છો, ખરીદો છો, શા માટે મકાન બનાવો છો? હે આયુષ્યમનું ગૃહસ્થ ! હું એવા કાર્યોથી દૂર રહેવા માટે જ તો ત્યાગી બન્યો છું. ૨૧] મુનિ સાધક મશાનાદિમાં ફરતા હોય અથવા અન્ય ક્યાંય વિચરતા હોય, તેની સમીપ આવીને કોઈ ગૃહસ્થ તે ભિક્ષને જમાડવાનો મનમાં સંકલ્પ કરે, તે મુનિના માટે આરંભ કરી આહારાદિ આપે અથવા મુનિને માટે મકાન બનાવે, આ વાત સાધક પોતાના બુદ્ધિબળથી અથવા બીજાના કહેવાથી અથવા કોઈ પાસેથી સાંભળીને જાણી લે કે આ ગૃહસ્થ મારા માટે આહાર, અથવા મકાન તૈયાર કરી રહ્યો છે, તો એવું . WWW.jainelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૮, ઉદેસો-૨ ૪૩ જાણી તે ગૃહસ્થને સ્પષ્ટ સૂચના કરે કે હું મારા નિમિત્તથી તૈયાર કરેલ અશનાદિ, વસ્ત્રાદિ અથવા મકાન વાપરી શકતો નથી. [૧૧૭] કોઈ ગૃહસ્થ સાધુને પૂછી અથવા પૂછ્યા વિના ઘણું દ્રવ્ય ખર્ચ આહારાદિ બનાવે છે. જ્યારે મુનિ એ લે નહિ ત્યારે કદાચિત તે ગૃહસ્થ કુપિત થાય છે, સાધુને મારે છે. અથવા કહે કે- “અને મારો, પીટો, હાથ-પગાદિ છેદો, જલાવો, પકાવો, વસ્ત્રાદિ લૂંટી લ્યો. તેનું બધું છીનવી લ્યો, પ્રાણ રહિત કરી દ્યો. અનેક પ્રકારે પીડા પહોંચાડો.” આવા કષ્ટો આવે ત્યારે ધૈર્યવાનું સાધુ દુખોને સહન કરે અથવા કષ્ટ આપનારની પાત્રતાદિનો વિચાર કરી સારી રીતે પોતાના વિશેષ પ્રકારના આચાર-ગોચરને સમજાવે અથવા મૌન રહે. પોતાના આચાર-ગોચરનું સમ્યક પ્રકારે પાલન કરે. એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. [૨૧૮] સમનોજ્ઞ સાધુ આદરપૂર્વક અમનોજ્ઞ સાધુ ને આહાર અથવા વસ્ત્રાદિ ન આપે, નિમંત્રણ ન આપે, તેની વૈયાવૃત્ય ન કરે. એમ હું કહું છું. [૨૧] પ્રતિમાનું ભગવાને જે ધર્મ કહ્યો છે તેનું સ્વરૂપ બરાબર સમજો. સમનોજ્ઞ સાધુ, સમનોજ્ઞ સાધુને અત્યંત આદરપૂર્વક અશનાદિ તથા વસ્ત્રાદિ આપે, અને તેની વૈયાવૃત્ય કરે, એમ હું કહું છું. અધ્યયન ૮ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ૮-ઉદેસોઃ૩) [૨૦] કેટલાંક સાધક મધ્યમ વયમાં પ્રતિબોધ પામી ત્યાગી બને છે. બુદ્ધિમાનું સાધક જ્ઞાનીઓના વચનને સાંભળી તથા સમજીને સમભાવ ધારણ કરે. આર્ય પુરુષોએ (તીર્થકરોએ) સમતાભાવમાં ધર્મ કહ્યો છે. સમભાવી સાધુ કામભોગોની ઈચ્છાથી નિવૃત્ત થઈ કોઈ પણ પ્રાણીની હિંસા કરતા નથી અને પરિગ્રહ પણ રાખતા નથી. પરિગ્રહ નહિ રાખવાના કારણે તે સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે અને પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવાથી પાપકર્મ કરતા નથી, તેથી તે મહાન નિગ્રંથ કહેવાય છે એવા સાધુ, સંયમમાં, કુશળબને છે અને અંતમાં રાગદ્વેષ રહિત બની જ્યોતિર્મય થઈ જાય છે. દેવોના પણ જન્મમરણ થાય છે, એમ જાણી રાગદ્વેષનો ત્યાગ કરે છે. [૨૨૧] શરીર આહારથી વૃદ્ધિ પામે છે અને પરીષહોથી ક્ષીણ થાય છે. છતાં જુઓ કોઈ કાયરમનુષ્ય શરીર ગ્લાન થતા સર્વ ઇન્દ્રિયોની ગ્લાનિને અનુભવે છે. [૨૨૨] તેજસ્વી પુરુષ પરીષહો આવવા છતાં પણ દયાનું રક્ષણ કરે છે. જે સાધક સંયમ અને કર્મોના સ્વરૂપને સારી રીતે જાણે છે તથા અવસર, પોતાની શક્તિ, પરિમાણ, અભ્યાસકાળ, વિનય તેમજ સિદ્ધાન્તને જાણે છે તે પરગ્રહની મમતા છોડી યથાસમય ક્રિયા કરતા નિષ્કામ રાગદ્વેષનો નાશ કરી સંયમમાં આગળ વધે છે. [૨૨૩] શીત સ્પર્શથી ધ્રુજતા મુનિ પાસે જઈ કોઈ ગૃહસ્થ કહે- હે આયુષ્માનું શ્રમણ ! આપને ઇન્દ્રિયધર્મ (કામ) તો પીડતો નથી ને ?” ત્યારે સાધુ તેને કહે- હે આયુષ્માનું ગૃહસ્થ ! મને કામ પીડતો નથી પરંતુ હું ઠંડી સહન કરવામાં સમર્થ નથી. અગ્નિ સળગાવવી, વારંવાર સળગાવવી અને શરીર તપાવવું કે વારંવાર તપાવવું, અથવા એવું બીજાને કહીને કરાવવું મને કલ્પતું નથી.” સાધુની આ વાત સાંભળી કદાય Page #47 -------------------------------------------------------------------------- ________________ જ આયારો-૧/૮/૩/૨૨૩ તે ગૃહસ્થ અગ્નિ સળગાવી, પ્રજ્વલિત કરી મુનિના શરીરને તપાવવા પ્રયત્ન કરે તો સાધુ ગૃહસ્થને કહી દે કે મારે અગ્નિનું સેવન કરવું કલ્પતું નથી. એમ હું કહું છું. | અધ્યયન ૮-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસો ૪) [૨૨] જે (અભિગ્રહધારી) ભિક્ષુએ ત્રણ વસ્ત્ર અને ચોથું પાત્ર આ ચારની જ મર્યાદા કરી છે તેણે એવો વિચાર નથી હોતો કે હું ચોથા વન યાચના કરીશ. જે તેની પાસે ત્રણ વસ્ત્રો ન હોય તો તે એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું મળે તેવું ધારણ કરે. વસ્ત્રને ધોએ નહીં, રંગે નહીં, ધોયેલાં અને રંગેલા વસ્ત્રોને ધારણ ન કરે એવા હલકાં વસ્ત્રો રાખે કે જેથી ગ્રામાનુગ્રામ જતાં રસ્તામાં સંતાડવા ન પડે. આ નિશ્ચિત રૂપથી વસ્ત્રધારીની સામગ્રી છે. [૨૫] મૂનિ જાણે કે હવે ઠંડીની ત્રતુ વ્યતીત થઈ ગઈ છે અને ગ્રીષ્મઋતુ આવી ગઈ છે તો પહેલાંના જીર્ણ વસ્ત્રોને પરઠી દે અથવા જરૂર હોય તો ઓછા કરે અથવા એકજ વસ્ત્ર રાખે અથવા અચેલક થઈ જાય. [૨૨૬-૨૨૭] આવું કરવાથી લાઘવ ગુણની પ્રાપ્તિ થાય છે, અને તપની પ્રાપ્તિ થાય છે. ભગવાને જે આ કહ્યું છે તેના રહસ્યને સમજી સર્વ પ્રકારે સંપૂર્ણ રૂપે સચેલ અને અચેલ અવસ્થામાં સમભાવનું જ સેવન કરે. | [૨૮] જે સાધુને એવું સમજાય કે હું શીતાદિ પરીષહોમાં સપડાયો છું અને તેને સહન કરવા અસમર્થ છું તે સંયમી પોતાની બુદ્ધિથી વિચારી, અકાય નહિ કરતાં સંયમમાં જ સ્થિત રહે. જો સંયમજીવનની રક્ષાનો સંભવ ન હોય તો તપસ્વી માટે વૈહાનસાદિ અકાળ મરણ શ્રેષ્ઠ છે. આ મરણ કોઈ કોઈ સ્વીકારે છે. આ મરણ પણ તે સામયિક મરણની સમાન છે. આ પ્રકારે મૃત્યુ પામનાર પણ કમનો અંત કરે છે. આ મરણ નિર્મોહતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે. યોગ્ય છે. મોક્ષનું કારણ છે અને ભાવાત્તરમાં પણ પુણ્યનું કારણ છે, એમ હું કહું છું. અધ્યયનઃ૮-ઉદ્દેશો-૪ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ૮-ઉદેસો ૫) [૨૯] જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું એક પાત્ર રાખવાની મર્યાદા કરી છે તેને એવો વિચાર નથી આવતો કે હું ત્રીજા વસ્ત્રની યાચના કરીશ. કદાચિતુ તેની પાસે બે વસ્ત્રો ન હોય તો તેને એષણીય વસ્ત્રની યાચના કરવી કહ્યું છે. યાવતુ એ સાધુની સામગ્રી છે. પછી સાધુ જાણે કે શીત ઋતુ ગઈ છે અને ગ્રિષ્મ ઋતુ આવી ગઈ છે તો જીર્ણવસ્ત્રો ને પરઠી દે અથવા ક્યારેક જરૂર હોય તે વસ્ત્ર ધારણ કરે, અથવા બેમાંથી એકનો ત્યાગ કરે. અને તેની પણ આવશ્યકતા ન હોય તો વસ્ત્ર રહિત થઈ જાય આમ કરવાથી લાઘવ ગુણ સાથે તપની પ્રાપ્તિ થાય છે. ભગવાનને જે રીતે કહ્યું છે તેને સારી રીતે સમજી સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. જે સાધુને એવું સમજાય કે હું રોગથી નિર્બળ થઈ ગયો છું. ભિક્ષા માટે અનેક ઘરોમાં જાવામાં અસમર્થ છું. આ કથન સાંભળી કોઇ ગૃહસ્થ સાધુના માટે સામે આહારાદિ લાવી આપે તો સાધુ પહેલા જ કહી Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૮, ઉદેસી-૫ દે કે- હે આયુખનું ગાથાપતિ ! સામે લાવેલ આહારાદિ તથા આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ ભોગવવો કે ખાવું-પીવું મને કહ્યું નહિ. [૨૩૦] કોઈ સાધુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીમાર થાઉં તો બીજા સાધુઓને સેવા કરવાનું કહીશ નહિ પરંતુ સમાન સમાચારીવાળા નીરોગી સાધુ કર્મનિર્જરાના ઉદ્દેશ્યથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું એ સેવાનો સ્વીકાર કરીશ અને જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છાપૂર્વક નિઃસ્વાર્થભાવથી કર્મનિર્જરા માટે સેવા કરીશ. કોઈ સાધુ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે- હું બીજાઓ માટે આહારાદિ લાવીશ અને બીજા આહારાદિ લાવ્યા હોય તેને સ્વીકારીશ. હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ પરંતુ બીજા સાધુઓ લાવ્યા હોય તે નહિ લઉં. હું બીજા સાધુઓ માટે નહિ લાવું પરંતુ બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ. હું બીજા માટે લાવીશ નહિ અને બીજા લાવ્યા હશે તેનો સ્વીકાર પણ કરીશ નહિ આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી જે અંગીકાર કરી હોય તેનું પૂર્ણ રીતે પાલન કરે. એવા સાધુ, શાંત, વિરત અને વિશુદ્ધ લેશ્યાવાળા થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. કદાચિત્ પ્રતિજ્ઞાપાલનમાં મરણ થઈ જાય તો તેનું તે મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે કર્મક્ષયનું કારણ છે. તે નિર્મોહતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે, યોગ્ય છે, કલ્યાણકારી છે, સાથે આવનાર છે. એમ હું કહું છું. અધ્યયનઃ૮-ઉદેસોઃ પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( અધ્યયનઃ૮- ઉદસોઃ ) [૨૩૧] જે ભિક્ષ, એક વસ્ત્ર અને બીજું એક પાત્ર રાખવાની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે તેને એવો વિચાર નથી હોતો કે હું બીજા વસ્ત્રની યાચના કરું. એવા સાધુ જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું જ ધારણ કરે યાવતું ગરમીની ઋતુ આવી ગઈ છે એમ જાણે તો સર્વથા જીર્ણ વસ્ત્રને પરઠી દે અથવા તે એક વસ્ત્રને રહેવા દે અથવા અચેલ થઈ જાય. આ રીતે લાઘવ ગુણને ધારણ કરવાથી તપની પ્રાપ્તિ થાય છે. યાવતુ પ્રત્યેક અવસ્થામાં સમભાવ ધારણ કરે. [૨૩૨] જે સાધુની એવી ભાવના છે કે હું એકલો છું મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી, તે ભિક્ષુ આત્માના એકાકીપણાને જાણી લાઘવ ગુણને પ્રાપ્ત કરે છે અને તેને તપની પ્રાપ્તિ થાય છે, યાવતુ સમભાવ ધારણ કરવો જોઈએ. [૨૩૩] સાધુ અથવા સાધ્વી અશનાદિ. આહાર કરતા, સ્વાદ લેવા માટે આહારને ડાબા જડબાથી જમણા જડબે ન લાવે અને જમણા જડબાથી ડાબા જડબે ન લાવે. આ રીતે સ્વાદ નહિ લેવાથી લાઘવ ગુણ પ્રાપ્ત થાય છે અને તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. માટે ભગવાન દ્વારા કહેલ તત્ત્વને સારી રીતે સમજી સમભાવ ધારણ કરવો. [૨૩૪] જે મુનિને એવી પ્રતીતિ થાય કે હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ છું. તો તે ધીરે ધીરે આહારને ઓછો કરે. આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે અને શારીરિક વ્યાપારોને નિમયિત કરી લાકડાના પાટિયાની સમાન નિશ્રેષ્ટ થઈ શારીરિક સંતાપથી રહિત થઈ પંડિતમરણને માટે તૈયાર થઈ જાય. [૩૫] આવા મુનિએ ગામ, નગર, ખેડ, કસબો, મંડબ, પાટણ, બંદર, આકર, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪s આયારો-૧|૮૨૩૫ આશ્રમ, સન્નિવેશ, નિગમ અથવા રાજધાનીમાં પ્રવેશ કરી ઘાસની યાચના કરવી, ઘાસ લઈ એકાંત સ્થાનમાં જવું, ત્યાં ઈડા, પ્રાણી, બીજ, લીલોતરી, ઝાકળ, પાણી, કીડીઓના દર, લીલFગ, ભીની માટી, કરોળિયાના જાળાદિથી રહિત જમીનનું વારંવાર પ્રતિલેખન કરે અને પ્રમાર્જન કરે, તેમ કરી ઘાસની શૈયા પાથરે અને તેના પર ઇગિતમરણ અંગીકાર કરે. સત્યવાદી, પરાક્રમી, સંસારથી તરેલાની સમાન, કેમ કરીશ' આ પ્રકારના. ડર અને નિરાશાથી રહિત સારી રીતે વસ્તુ સ્વરૂપને જાણનાર, સાંસારિક બંધનોથી મુક્ત મુનિ શરીરની મમતાનો ત્યાગ કરી, અનેક પ્રકારના પરીષહો અને ઉપસર્ગોની અવગણના કરી તથા સર્વજ્ઞપ્રણીત આગમમાં શ્રદ્ધા કરી કઠિનતાથી આચરવા યોગ્ય અને ઈગિતમરણનું આચરણ કરે છે. આવું મરણ કાલાયિની સમાન છે. તે હિતકર, સુખકર, કલ્યાણકર છે યાવતું પુણ્યનું કારણ છે. એમ હું કહું છું. અધ્યયનઃ૮- ઉદેસો ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉસો ૭ ) [૨૩] જે ભિક્ષુ વસ્ત્રરહિત થઈ સંયમમાં સ્થિત છે તેને એવો વિચાર હોય છે કે હું તૃણઘાસનો સ્પર્શ સહન કરી શકું છું. ઠંડી-ગરમીને સહન કરી શકું છું. ડાંસમચ્છરની વેદના સહન કરી શકું છું, એક અથવા અનેક પ્રકારની અનુકૂળવ-પ્રતિકૂળ વેદના સહન કરવામાં સમર્થ છું પરંતુ લજ્જાના કારણે વસ્ત્રનો ત્યાગ કરવા અસમર્થ છું. એવા સાધુને કટિવસ્ત્ર (ચોલપટ્ટક) ધારણ કરવું કહ્યું છે. [૨૩૭] (જો લજ્જા જીતી શકે તો અચેલ રહે) અચલક થઈ વિચરનાર સાધુ જો ફરી તૃણસ્પર્શની વેદના, ઠંડી-ગરમીની વેદના, ડાંસ-મચ્છરની વેદના થાય, એક યા અનેક પ્રકારના કષ્ટો આવે તો તેને સારી રીતે સહન કરે, અચલક, સાધુ ઉપકરણ અને કર્મભારથી હળવો થઈ જાય છે. તેને તપની પ્રાપ્તિ થાય છે. યાવત સમભાવ રાખે. [૨૩૮] કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય કે- હું બીજા મુનિઓને અશન, પાનાદિ આહાર લાવી આપીશ અને બીજા મુનિઓ દ્વારા લાયેલા આહારનો સ્વીકાર કરીશ કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે, કે હું અશનાદિ આહાર લાવી બીજા મુનિઓને આપીશ પણ તે મુનિઓ દ્વારા લાવેલનો સ્વીકાર નહિ કરીશ કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું અશનાદિ આહાર લાવી આપીશ નહિ પણ બીજા મુનિઓ લાવ્યા હશે તે લઈશ, કોઈ મુનિની એવી પ્રતિજ્ઞા હોય છે, કે હું તે લઈશ નહિ. કોઈ મુનિ એવો અભિગ્રહ કરે કે પોતાના ઉપભોગ પછી વધેલા, વિધિપૂર્વક પોતાના માટે ગ્રહણ કરેલા, એષણીય આહારપાણીથી પોતાના કર્મોની નિર્જરા માટે સમાન આચારવાળા સાધુની વૈયાવૃત્ય કરીશ અને બીજા મુનિઓના ઉપભોગ પછી વધેલા વિધિપૂર્વક લાવેલ, એષણીય આહાર - પાણીને તેઓની નિર્જરાની અભિલાષાથી અપાયેલા અશનાદિ ને ગ્રહણ કરીશ. આવી પ્રતિજ્ઞા ધારણ કરનાર મુનિને લઘુતા આવે છે અને તપની પ્રાપ્તિ થાય છે. યાવતુ સમ્યક્ પ્રકારે સમજી મુનિ સમભાવને ધારણ કરે. [૨૩] જ્યારે મુનિને સમજાય કે હવે હું આ શરીરને અનુક્રમથી ધારણ કરવામાં અસમર્થ છું ત્યારે તે ક્રમશઃ આહારને ઓછો કરી કષાયોને કૃશ કરે. શરીરના વ્યાપારને નિયમિત કરી લાકડાના પાટિયાની જેમ સહનશીલ બની મૃત્યુ માટે તૈયાર થઈ શરીરની Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન-૮, ઉદેસો-૮ શુશ્રષાનો ત્યાગ કરી, ગામ, નગર, યાવતુ રાજધાનીમાં જઈ ઘાસની યાચના કરે. યાવત ઘાસની શૈયા બિછાવે. યોગ્ય સમયે તે પર બેસી શરીરનો, શરીરના વ્યાપારનો અને સૂક્ષ્મ હલનચલનનો ત્યાગ કરી દે. સત્યવાદી, પરાક્રમી, રાગ-દ્વેષ રહિત, સંસારથી તરેલાની સમાન, ભય અને શંકાથી મુક્ત, જીવાદિના સ્વરૂપના જ્ઞાતા, સાંસારિક બંધનોથી રહિત મુનિ શરીરનો ત્યાગ કરી, વિવિધ પ્રકારના પરીષહો અને ઉપસર્ગોની અવગણના કરી, ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખી કાયરજનો દ્વારા આચરી ન શકાય તેવા -પાદપોપગમન મરણને અંગીકાર કરે છે. આ પાદપોપગમન સમાધિમરણ કાળપર્યાયિની સમાન છે. હિતકર છે. સુખકર છે. યોગ્ય છે. કલ્યાણકર છે. પુણ્યમય છે. આવા મરણને પ્રાપ્ત કરનાર સાધુ કમને ખપાવે છે, એમ હું કહું છું. | અધ્યનનઃ૮-ઉદેસોઃ ૭નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ૮-ઉદેસી ૮) [૨૪] દીક્ષાગ્રહણાદિના અનુક્રમથી મોહરહિત-(ભક્ત પરિજ્ઞા આદિ) મરણને પ્રાપ્ત કરી ધીર સંયમી અને પ્રતિમાનું મુનિ સર્વ કૃત્ય-અકૃત્યને જાણી અદ્વિતીય જિનશાસન સિવાય બીજે ક્યાંય જેનું વિધાન નથી એવી સમાધિનું પાલન કરે. [૨૪૧] શ્રુત-ચારિત્ર રૂપ ધર્મના પારગામી, તત્ત્વના જ્ઞાતા મુનિઓ બાહ્ય અને આવ્યંતર તપને જાણી, અનુક્રમથી શરીરત્યાગનો અવસર જાણી સંલેખના સ્વીકારી શરીરના પોષણરૂપ આરંભને છોડી દે છે. [૨૪૨-૨૪૩ સંલેખના ધારણ કરનાર મુનિ કષાયોને પાતળા કરી અલ્પ આહાર કરતા ક્ષમાશીલ રહે. અલ્પાહારના કારણે ગ્લાન થાય તો મુનિ આહારનો સર્વથા ત્યાગ કરી અનશન ધારણ કરે. વધારે જીવવાની ઈચ્છા ન રાખે. કષ્ટથી ભયભીત થઈ મૃત્યુની ઈચ્છા ન કરે. જીવન અને મરણ બંને અવસ્થામાં સમભાવ રાખતા. મુનિ કોઇની પણ ઈચ્છા ન કરે. [૨૪] મધ્યસ્થભાવમાં સ્થિત, એકાંત નિર્જરાનો અભિલાષી મુનિ સમાધિનું પાલન કરે. કષાયાદિ આંતરિક અને ઉપકરણાદિ બાહ્ય ઉપધિનો ત્યાગ કરી, પોતાના અંતઃકરણને વિકાર રહિત બનાવી આત્મચિંતન કરે. [૨૪૫-૨૪૯] સંલેખનામાં સ્થિત મુનિને કદાચિત પોતાના આયુષ્યનો અંત લાવવાનું કોઈ કારણ જણાય તો બુદ્ધિમાનું સાધુ જલદી ભક્તપરિ- જ્ઞાદિને અંગીકાર કરી લ્ય. ગામમાં યા નિર્જન વનમાં ભૂમિને જોઈને અને તેને જીવ -જંતુરહિત જાણીને ઘાસની પથારી પાથરે. પછી આહારનો ત્યાગ કરે અને તેના ઉપર સૂવે, આવનાર પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે. મનુષ્ય સંબંધી ઉપસર્ગો આવે તો મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ. કીડી આદિ ફરતા જંતુઓ, ગિદ્ધાદિ ઊડનાર પક્ષીઓ, બિલમાં રહેનાર સપદિ પ્રાણીઓ અથવા ડાંસ-મચ્છરાદિને દૂર ન કરે ! આ પ્રાણીઓ મારા દેહની જ હિંસા કરે છે. મારા જ્ઞાન, દર્શનાદિને બગાડી શકતા નથી એવો વિચાર કરી તે સ્થાનથી બીજે ક્યાંય ન જાય. આસ્ત્રવોથી દૂર રહી વેદના સહન કરે. [૨૫] બાહ્ય, આત્યંતર ગ્રંથિઓને છોડી અંતિમ સમય શુદ્ધ ધ્યાનમાં રહે. અહીં સુધી ભક્ત પરિજ્ઞાનું કથન કર્યું. હવે ગિતમરણ કહે છે. આ ઈગિતમરણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આયારો-૧/૮૮૨૫૧ ગીતાર્થ સંયમી સાધકને વિશેષરૂપે ગ્રહણ કરવા યોગ્ય છે. [૨૫૧-૨પ૩ જ્ઞાતપુત્ર મહાવીર ઈગિત મરણમાં વિશિષ્ટતા બતાવી છેઆત્મવ્યાપાર સિવાય બીજા પાસે ત્રણ કરણ ત્રણ યોગથી વૈયાવૃત્ય ન કરાવે. દર્ભ, અંકુરાદિ લીલોતરી ઉપર ન સૂવે શુદ્ધ ભૂમિને જાણી સૂવે. સર્વ ઉપધિને છોડી આહારનો સર્વથા ત્યાગ કરી, સંસ્મારક પર રહી પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. નિરાહાર રહેવાથી ઇન્દ્રિયોને શિથિલ જોઈ મુનિ સમભાવમાં રહે. આર્તધ્યાન ન કરે. હલન, ચલનાદિ ક્રિયાઓ કરે છે તે નિર્દનીય નથી. હલન ચલનાદિ કરતાં કરતાં જે ભાવથી વિચલિત થતા નથી અને સમાધિવત છે તે અભિનન્દનીય છે. [૨પ૪૨પ૭] ઈગિતમરણની આરાધના કરનાર મુનિ શરીરની સુવિધા માટે નિયત ભૂમિમાં જઈ અને પાછો ફરી શકે છે. પોતાના અંગોપાંગને સંકોચી શકે છે, પસારી શકે છે. જો વિશેષ શક્તિ અને સહિષ્ણુતા હોય તો અચેતન પદાર્થની જેમ નિશ્રેષ્ટ થઈ સ્થિત રહી શકે છે. જો બેઠા બેઠા અથવા સૂતા સૂતા થાકી જાય તો થોડા આંટા મારે અથવા ઉભા રહે યા ઈચ્છાનુસાર આસને બદલે. ઉભા ઉભા થાકી જાય તો અંતે બેસી જાય યા સૂઈ જાય. આવા અનુપમ મરણને સ્વીકારી મુનિ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી નિવૃત્ત કરી સંયમમાં રાખે. ટેકો લેવા માટે પાછળ પાટિયું રાખ્યું હોય અને તેમાં જીવ-જતું હોય તો તેને બદલી બીજા નિદૉષ પાટિયાની ગવેષણા કરે. જે વસ્તુના અવલંબનથી પાપની ઉત્પત્તિ થાય તેનું અવલંબન ન લેવું જોઈએ. પોતાના આત્માને પાપમય વ્યાપારથી દૂર કરે અને આવતા પરીષહોને સમભાવપૂર્વક સહન કરે. [૨૫૮-૨૬૩] આ પાદપોપગમન પૂર્વોક્ત ભક્તપરિજ્ઞા અને ઈગિતમરણની અપેક્ષાએ વિશેષ છે. જે પૂર્વોક્ત વિધિથી તેનું પાલન કરે છે તે શરીરમાં તીવ્ર વેદના થવા છતાં પણ તે તે સ્થાનથી દૂર જતા નથી. પાદપોપગમન સંથારો ઉત્કૃષ્ટ ધર્મ છે. કારણ કે પૂર્વોક્ત બંને મરણ કરતાં અધિક પ્રયત્નથી ગ્રાહ્ય છે. મુનિ નિર્દોષ ભૂમિને જોઇને પાદપોપગમનની વિધિનું પાલન કરે અને કઇ પણ અવસ્થામાં સ્થાનાન્તર ન કરે. નિર્જીવ સ્થાન અને પાટિયાદિને પ્રાપ્ત કરી તેના પર મુનિ સ્થિત થાય. શરીરની મમતાનો સર્વથા ત્યાગ કરી દે અને વિચાર કરે કે મારા શરીરમાં કોઈ પરિષહ નથી. જ્યાં સુધી. જીવન છે ત્યાં સુધી પરિષહ અને ઉપસર્ગ તો આવવાના છે. તે જાણી કાયાનો નિરોધ કરનાર દેહભેદના માટે ઉદ્યત થયેલ બુદ્ધિમાનું સમભાવથી પરીષહોને સહન કરે. મુનિ વિપુલ કામભોગોને નશ્વર જાણી તેમાં રાગ ન કરે. અચલ કીર્તિ રૂપ મોક્ષને વિચાર કરી, કોઈ પણ પ્રકારની ઈચ્છા-નિદાન ન કરે. આવા મુનિને કોઈ અક્ષય વૈભવ ગ્રહણ કરવા માટે નિમંત્રણ આપે અથવા દેવાંગના આવી લલચાવે તો મુનિ તેમાં શ્રદ્ધા ન કરે. મુનિ સર્વ માયાને દૂર કરી સત્ય સ્વરૂપને સમજે. [૨૬૪ સર્વ પદાથોમાં આસક્તિ નહિ રાખતાં, તે મુનિ જીવનની પાર પહોંચી જાય છે. સહિષ્ણુતાને સર્વોત્તમ સમજી આ હિતકારી ત્રણે પંડિતમરણોમાંથી પોતાની યોગ્યતાનુસાર કોઈ પણ એક મરણને સ્વીકારે છે. એમ હું કહું છું. | અધ્યયનઃ૮-ઉકેસો ૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] અધ્યયનઃ૮-ગુર્જરછાયાપૂર્ણ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૯, ઉદેસો-૧ (અધ્યયન ૯-ઉપધાનશ્રત) - ઉદેસો-૧ - [૨૬૫ જે રીતે શ્રમણ ભગવાન મહાવીર કર્મક્ષય કરવા તૈયાર થયા અને વસ્તુ સ્વરૂપને જાણી હેમંતઋતુમાં દીક્ષા લઈ તત્કાળ વિહાર કર્યો. એ સર્વ વૃત્તાન્ત મેં જેવું સાંભળ્યું છે તેવું તમને કહીશ. [૨૬] સર્વ પ્રકારના વસ્ત્ર અલંકારાદિ ઉપધિને છોડીને નીકળેલા ભગવાનના ખભા ઉપર ઈન્દ્ર દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું. પણ ભગવાને એવો વિચાર ન કર્યો કે હું હેમંત ઋતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ. કારણ કે ભગવાન યાવતું જીવન પરિષહોને સહન કરવાવાળા હતા. ભગવાનનું વસ્ત્ર ધારણ કરવું પૂર્વવર્તી તીર્થકરો દ્વારા આચીર્ણ છે. [૨૬] દીક્ષા લીધી ત્યારે ભગવાનના શરીર પર સુગંધિત દ્રવ્યો લગાડવામાં આવ્યા હતા. તે સુગંધથી ભ્રમરાદિ આકર્ષિત થઈ ભગવાનના શરીર ઉપર ચઢી જતા, ફરતા અને ડંખ મારતા હતા. ચાર માસ કરતાં કંઈક અધિક સમય સુધી આવું રહ્યું. _૨૬૮] એક વર્ષ અને કંઈક અધિક એક માસ સુધી ઇન્ડે આપેલ વસ્ત્રનો ત્યાગ ન કર્યો પછી વસ્ત્રને છોડી તે અણગાર સર્વથા અચેલક થઈ ગયા. [૨૬૯-૨૭૦] ભગવાન પોતાના શરીર પ્રમાણ આદિથી સાંકડા અને પછી પહોળા માર્ગને ઉપયોગપૂર્વક જોતા ઈયસિમિતિથી ચાલતા હતા. આ રીતે ગમન કરતાં ભગવાનને જોઇને ભયભિત થયેલા બાળકો ભેગા મળી “મારો' કહી અગર તો ધૂળ ફેંકી કોલાહલ કરતા હતા. ક્યારેક ગૃહસ્થના સંસર્ગવાળા સ્થાનમાં રહેતા ત્યારે કામવિહ્વળ સ્ત્રીઓ ભોગની પ્રાર્થના કરતી પરંતુ ભગવાન તેઓને કલ્યાણમાર્ગમાં વિઘ્ન કરનાર જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગી ક્યારે ભોગ નહિ કરતા. આત્માને વૈરાગ્યમાં લીન રાખી પ્રશસ્ત ધ્યાન કરતા હતા. [૭૧] ભગવાન ગૃહસ્થના સંપર્કને છોડી ધ્યાનમાં જ લીન રહેતા હતા. કોઈ ગૃહસ્થ કંઈ પૂછે તો ભગવાન ઉત્તર ન આપતા, મૌનમાં રહેતા અને પોતાના માર્ગ પર ચાલતા. આ રીતે સરળ ચિત્તવાળા પ્રભુએ ક્યારેય મોક્ષમાર્ગનું ઉલ્લંઘન કર્યું ન હતું. [૨૭૦-૨૭૩ પુણ્યહીન માણસો ભગવાનને ડંડાથી મારતા, વાળ આદિ ખેંચતા, તો પણ ભગવાન તેઓને કંઈ પણ ન કહેતા. મૌન ધારણ કરી સમભાવમાં જ સ્થિર રહેતા. દુસહ, કઠોર શબ્દાદિની પરવા ન કરતાં સંયમમાં પરાક્રમ કરતા હતા. તેમને કથા, નૃત્ય, ગીતાદિ સાંભળી કુતૂહલ થતું ન હતું તેઓ દડયુદ્ધ અને મુઠિયુદ્ધ જોઈ આશ્ચર્ય ન પામતા. કારણ કે સર્વ પ્રકારના કુતૂહલોને ભગવાને છોડી દીધા હતા. [૨૭] કોઈ વખતે કોઈ વ્યક્તિ પરસ્પર કામાદિની કથાઓમાં લીન હોય તો તેની વાત સાંભળી જ્ઞાતપુત્ર મહાવીર હર્ષ કે શોક ન કરતા મધ્યમ ભાવમાં રહેતા. અનુકૂળ, પ્રતિકૂળ ભયંકર પરીષહ આવે તો પણ તેનો વિચાર નહિ કરતાં સંયમમાં વિચરતા, [૨૭] દીક્ષાપૂર્વે બે વર્ષથી કંઈક અધિક સમય સુધી ભગવાને સચિત્ત જળનું પાન ન કર્યું, અને બીજા કામમાં પણ લીધું નહીં, ભગવાન ગૃહસ્થાવસ્થામાં પણ એકત્વભાવનાનું ચિંતન કરતા હતા. ક્રોધાદિ કષાય રૂપ અગ્નિને શાંત કરી, સમ્યકત્વની ભાવનાથી ભાવિત થઈ રહેતા હતા. તેમની ઇન્દ્રિયો અને મન શાંત હતા. Jain l eation International Page #53 -------------------------------------------------------------------------- ________________ આયારો-૧૯/૨/૨૭૬ [૨૭-૨૭૮] પૃથ્વીકાય, અપકાય, તે સ્કાય, વાયુકાય, લીલ, ફૂગ, બીજ તથા અન્ય વનસ્પતિકાય અને ત્રસકાયને સર્વ પ્રકારથી જાણી આ સર્વિમાં જીવ છેચેતના છે, એવું જાણી તેની હિંસાનો ત્યાગ કરી ભગવાન વિચારવા લાગ્યા. સ્થાવર જીવ ત્રસરૂપમાં અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. અથવા સર્વ સંસારી જીવ સર્વ યોનિઓમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળા છે. અજ્ઞાની જીવ પોતપોતાના કમનુિસાર પૃથક પૃથક યોનિઓને ધારણ કરે છે. [૨૭૯-૨૮૧] ભગવાને વિચારપૂર્વક જાણ્યું હતું, કે દ્રવ્ય ઉપધિ અને ભાવ ઉપધિના કારણે અજ્ઞાની જીવ કમાંથી લેપાય ને દુખ પામે છે. તેથી ભગવાને કર્મના રહસ્યને સારી રીતે જાણી કર્મના કારણરૂપ પાપનો ત્યાગ કરી દીધો હતો. ઈયપ્રિત્યય અને સામ્પરાયિક બંને પ્રકારની ક્રિયાઓને જાણી તથા કર્મો આવવાના આસવને અને હિંસાદિ પાપોને તેમજ યોગને પૂર્ણરૂપે જાણી સમસ્ત ભાવોના જ્ઞાતા. ભગવાને અદ્વિતીય સંયમાનુષ્ઠાનનું કથન કર્યું છે. ભગવાન સ્વયે નિષ્પાપ અહિંસામાં પ્રવૃત્ત થયા. તેમણે પાપમય વ્યાપાર છોડી દીધો અને બીજાને પણ ન કરવાનું સમજાવ્યું જેણે સ્ત્રીઓને સમસ્ત કમનું મૂળ જાણી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દીધી છે તે જ સાચા પરમાર્થદર્શી છે. ભગવાને એવું જ કર્યું છે. તેથી તે વાસ્તવમાં પરમ તત્વના જ્ઞાતા થયા. [૨૮૨}ભગવાન આધાકર્મી આહારને કર્મબંધનું કારણ જાણી સેવન નહિ કરતા. કોઇ પણ પાપકર્મનું આચરણ નહિ કરતા ભગવાન સ્વાસુક આહાર જ ગ્રહણ કરતા : [૨૮] કોઈ વસ્ત્ર આપે તો ભગવાન તેનું સેવન ન કરતાં અચેલક જ રહેતા અને પોતાના કરપાત્ર સિવાય બીજા પાત્રમાં આહાર કરતા ન હતા. તે માન-અપમાનનો વિચાર કર્યા વિના દૈન્યરહિત થઇ ભોજનનાં સ્થાનમાં ભિક્ષા લેવા જતાં. [૨૮૪] ભગવાન આહારાદિના પરિમાણને જાણતા હતા. દૂધ દહીં આદિ રસોમાં આસક્ત ન હતા, રસવાળા પદાર્થોને લેવાની પ્રતિજ્ઞા ન કરતા. આંખમાં રજ આદિ પડી જાય તો તેને ઉતા નહિ, અને ચળ આવે ત્યારે શરીર ખજવાળતા નહિ. [૨૮૫ દેવદૂષ્ય વસ્ત્ર છોડ્યા પછી શિશિર ત્રતુમાં રસ્તે જતાં ભગવાન બંને બાહુઓને લાંબી કરી ચાલતા. શીતથી વ્યાકુળ થઈ હાથ સંકોચી અથવા ખભા પર રાખી ચાલતા નહતા. [૨૮] મતિમાનું માહન ભગવાન મહાવીરે કોઈ પણ આકાંક્ષા નહિ કરતાં પૂર્ણ નિષ્કામ ભાવથી આ વિધિનું અનુસરણ કર્યું. બીજા મુમુક્ષો પણ આ વિધિનું અનુસરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૯-ઉસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૯-ઉદેસોઃ૨). [૨૮૮] ભગવાનની ચર્ચા સાંભળ્યા પછી (શિષ્ય પૂછે છે-) વિહારમાં શય્યા અને આસન તો હોય જ, તો ભગવાન મહાવીરે વિહારમાં જે શય્યા, આસનાદિનો ઉપયોગ કર્યો તે શવ્યા, આસનાદિ આપ મને કહો [૨૮૯-૨૦૧] ભીંતવાળા ખાલી ઘરોમાં, વિશ્રાન્તિગૃહોમાં, પાણીના પરબોમાં. દુકાનોમાં, લુહારની કોઢમાં, ઘાસના બનાવેલ મંચોની નીચે રહેતા ભગવાન ક્યારેક Page #54 -------------------------------------------------------------------------- ________________ તખંઘ-૧, અધ્યયન-૯, ઉદેસી-૨ ગામ બહાર બનાવેલા મુસાફરખાનામાં, ક્યારેક બગીચામાં બનેલ ઘરોમાં, ક્યારેક નગરમાં રહેતા, ક્યારેક મશાનમાં ક્યારેક ખંડેરમાં, ક્યારેક વૃક્ષની નીચે રહેતા હતા. આ રીતે તેર વર્ષમાં કાંઈક ઓછા સમય સુધી આવા સ્થળોમાં રહ્યાં. મનને સ્થિર કરી, રાત-દિવસ અપ્રમત્ત બની, સમાધિમાં રહી ધ્યાનમાં લીન રહેતા. [૨૯૨-૨૩] દિક્ષા લીધા પછી ભગવાને વધારે નિદ્રાજ લીધી ન હતી. પોતાના આત્માને જાગૃત રાખતા હવે હું સૂઈ જાઉં એ ભાવથી ભગવાન ક્યારેય સૂતા નહિ. પ્રમાદ પતનનું કારણ છે, એ જાણી ભગવાન વિશેષ જાગૃત રહેતા. નિદ્રા આવવા લાગે તો ઉભા થઈ જતા અને રાત્રિમાં બહાર નીકળી મુહૂર્ત સુધી આમ તેમ ફરી નિદ્રા ઉડાડતા અને પાછા ધ્યાનમાં લીન થઈ જતા. [૨૯૪-૨૯૭] સૂના ઘરમાં, ખંડેરાદિમાં ઝેરી પ્રાણીઓ અને શ્મશાનાદિમાં ગિદ્ધાદિ પક્ષીઓ આવી ઉપસર્ગો કરતા. ભગવાન જ્યારે ખંડેરાદિ એકાંત સ્થાનોમાં રહેતા ત્યારે ત્યાં પાપકાર્ય કરવા માટે દુરાચીર, લંપટ ચોર આવતા અને ભગવાનને જોઈ, તે બાધક છે એમ સમજી અનેક કષ્ટ આપતા. ક્યારેક હથિયારબંધ ગામનું રક્ષણ કરનાર ભગવાનને ચોર યા ઢોંગી સમજી કષ્ટ આપતા. ક્યારેક ભગવાનની મનોહર મુદ્રાને જોઈ મુગ્ધ થયેલા સ્ત્રી અને પુરુષો તેમને ઉપસર્ગ આપતા. ભગવાન આ લોક સંબંધી અથતું મનુષ્ય તથા તિર્યંચો દ્વારા કૃત અને પરલોક સંબંધી એટલે દેવો દ્વારા કૃત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતા હતા. અનેક પ્રકારની સુગંધ, દુર્ગધને, મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોને પ્રશસ્ત, અપ્રશસ્ત સ્પશોને હમેશાં સમિતિયુક્ત બની સમભાવથી સહન કરતા. વિષાદ અને હર્ષને દૂર કરી ભગવાન બહુ ન બોલતા અથતુ ઘણું કરીને મૌનમાં વિચરતા. [૨૯૮-૨૯૯] દિવસ યા રાત્રિમાં ભગવાન નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, જારાદિ પુરષો ભગવાનને પૂછતા “તું કોણ છે? અહીં શા માટે ઊભો છે?” ભગવાન ઉત્તર ન આપતા ત્યારે તેઓ ક્રોધિત થઈ ભગવાનને સતાવતા. પરંતુ ભગવાન તેનો પ્રતીકાર કરવાની ઈચ્છા ન કરતા. સમાધિમાં લીન રહી સમભાવથી સહન કરતા. કોઈ પૂછે કે અંદર કોણ છે? ત્યારે જે ધ્યાનમાં લીન ન હોય તો ભગવાન કહેતા : હું ભિક્ષુ છું.” પૂછનાર ક્રોધિત થતા, અપશબ્દ કહેતા યા મારપીટ કરતા તો પણ ભગવાન આ ઉત્તમ ધર્મ છે,' એવું સમજી મૌન રહેતા. [૩૦૦-૩૦૨] જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન ફૂંકાતો અને બધા પ્રાણીઓ ધ્રુજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન એવા બંધ સ્થાનોને શોધતા. કોઈ સાધુઓ બે-ત્રણ વસ્ત્ર રાખવાનું વિચારતા, કેટલાંક તાપસો કાષ્ઠ જલાવતા, કેટલાંક ધાબળી ઓઢી ઠંડી સહન કરવાનું વિચારતા. આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવાન ઈચ્છા રહિત થઈ કોઈ વૃક્ષાદિની નીચે ખુલ્લા સ્થાનમાં રહી ઠંડીને શાંતિથી સહન કરતા હતા. આવી ઠંડીમાં રાત્રે બહાર નીકળી પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની ઠંડી સહન કરતા હતા. [૩૦૩મતિમાનું ભગવાન કોઈ પણ પ્રકારની આકાંક્ષા નહિરાખતા આ વિધિનું પાલન કરતા. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે છે. એમ હું કહું છું. [અધ્યયન ૯-ઉદેસઃ હનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | Jajn Education International Page #55 -------------------------------------------------------------------------- ________________ આયારો - ૧/૯/૩/૩૦૪ અધ્યયનઃ૯-ઉદ્દેસો ૩ [૩૦૪] ભગવાન્ મહાવીરે સદા સમભાવમાં રહી તૃણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણસ્પર્શ અને ડાંસમચ્છરોના ડંશો તથા વિવિધ પ્રકારના સ્પર્શો-દુઃખોને સહન કર્યા. [૩૦૫-૩૦૬] ભગવાન્ દુર્ગમ્ય લાઢ દેશની વજ્રભૂમિ અને શુભ્રભૂમિમાં વિચર્યા ત્યાં તેને રહેવાનું, બેસવાનું સ્થાન ઘણું હલકું મળતું. લાઢ દેશમાં ભગવાને ઘણાં ઉપસર્ગો સહન કરવા પડ્યા. ત્યાં આહાર લૂખો સુકો મળતો ત્યાંના નિવાસી અનાર્યો ભગવાનને મારતા. ત્યાંના કૂતરા ભગવાન ઉપર તૂટી પડતા અને કરતા. જે [૩૦૭-૩૦૯] અનાર્ય દેશના લોકો એવા અસંસ્કારી હતા કે ભગવાનને જે કૂતરા કરડતા હોય તેને કોઇક જ રોકતા. અધિકાંશ લોકો તો તેઓ તરફ કૂતરાને છૂ છૂ કરી પ્રેરિત કરતા. તેઓ ભગવાનને દંડાદિથી મારતાં પણ હતા. આવી અનાર્ય ભૂમિમાં ભગવાન એકવાર નહિ પણ અનેકવાર વિચર્યા. તે વજભૂમિના માણસો રૂક્ષ ભોજન કરતા હતા તેથી સ્વભાવથી ક્રોધી હતા અને સાધુને જોતાંજ કષ્ટ આપતા. તે પ્રદેશમાં શાક્યાદિ શ્રમણ પોતાના શરીરની બરાબર લાકડી અથવા શરીરથી ચાર આંગુલ મોટી લાકડી લઈ વિચરતા હતા આ રીતે નાલિકા લઇ વિહાર કરવા છતાં પણ તે અન્યતીર્થિક ભિક્ષુઓને કૂતરા કરડી ખાતા. તેથી તે લાઢ દેશમાં વિચરવું ઘણું કઠિન હતું. [૩૧૦] અણગાર ભગવાન પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરી, પોતાના શરીરની મમતાને છોડી અને પરીષહોને સમભાવથી સહી કર્મ-નિર્જરાનું કારણ જાણી અનાર્યજનોના કઠોર શબ્દોને તથા અન્ય પરીષહોને સમભાવથી સહન કરતા હતા. પર [૩૧૧-૩૧૬] જેમ ઉત્તમ હાથી સંગ્રામના અગ્રભાગમાં રહી જય મેળવી પરાક્રમ બતાવે છે તેમ વીપ્રભુ વિકટ ઉપસર્ગોના પારગામી થયા. તે લાઢ દેશમાં ક્યારેક તો ભગવાનને રહેવા ગામ પણ મળતું નહિ. નિયત નિવાસ આદિનો સંકલ્પ નહિ કરનાર ભગવાન ભોજન યા સ્થાનની ગવેષણાના વિચારથી ગામ નજીક પહોંચે યા ન પહોંચે, ત્યાં કેટલાક અનાર્ય લોકો ગામથી બહાર નીકળી સામે જઇ ભગવાનને મારવા લાગે અને કહે “અહિથી બીજી જગ્યાએ ચાલ્યા જાવ.’ તે લાઢ દેશમાં કોઇ દંડાથી, કોઈ મુઠીથી, કોઈ ભાલા આદિની અણીથી તો કોઇ ઈંટ પત્થરથી અથવા ઘડાના ઠીકરાથી મારતા હતા. તે અનાર્ય લોકો માર મારી કોલાહલ કરતા હતા. ક્યારેક ક્યારેક લાઢ દેશના અનાર્ય લોકો ભગવાનનું માંસ કાપી લેતા અને ક્યારેક ભગવાન ઉપર હુમલો કરી અનેક પ્રકારના કષ્ટ આપતા હતા. ક્યારેક ધૂળ ફેંકતા હતા. ક્યારેક ક્યારેક અનાર્ય લોકો ભગવાનને ઉંચા ઉપાડી નીચે નાખતા. આસન ઉપરથી પાડી દેતા. છતાં પણ કોઈ પણ પ્રકારના પ્રતીકારની ભાવના નિહ રાખનાર ભગવાન્ દેહની મમતાને છોડી, દુઃખો સહન કરતા હતા. જેમ કવચયુક્ત શૂરવીર પુરુષ સંગ્રામના અગ્રભાગમાં રહી શસ્ત્રોથી છિન્ન ભિન્ન થતો નથી, એવી રીતે (ધૈર્ય-કવચથી મંડિત) ભગવાન્ પરીષહોને સહતાં જરા પણ વિચલિત થયા ન હતા. [૩૧૭] મતિમાનૢ માહન ભગવાન મહાવીરે ઈચ્છારહિત થઈ આ વિધિનું આચરણ કર્યું છે. અન્ય મોક્ષાભિલાષી સાધક પણ આવું જ આચરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૯ - ઉદ્દેસોઃ ૩-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૧, અધ્યયન, હસો-૪ (અધ્યયન ૯-ઉદેસો ૪) [૩૧૮-૩૧૯] ભગવાનું મહાવીર નીરોગી હોવા છતાં પણ અલ્પાહાર કરતા હતા. ભગવાનનું શરીર સ્વભાવતઃ નીરોગ હતું. તેમને રોગ ન થાય અથવા થાય તો પણ તેઓ ઔષધની અભિલાષા કરતા નહિ. જુલાબ, વમન, શરીર પર તેલનું મર્દન, સ્નાન, હાથ-પગાદિ દબાવવા, દાંત સાફ કરવા ઈત્યાદિ ક્રિયાઓનો દેહાધ્યાસથી રહિત ભગવાને ત્યાગ કર્યો હતો. [૩૨૦-૩૧૪] ઈન્દ્રિયોના વિષયોથી વિરક્ત ભગવાન અલ્પભાષી થઈ વિચરતા હતા. ક્યારેક ક્યારેક શીયાળામાં છાયામાં બેસી ધ્યાન કરતા. ઉનાળામાં તાપના સન્મુખ ઉત્કટ આસને બેસતા અને આતાપના લેતા હતા. શરીર નિવહિ માટે તેઓ લૂખા-સુખા ભાત, બોરનો ભૂકો, અડદના બાકળાનો આહાર કરતા આ ત્રણ વસ્તુઓ ભગવાને ૮ મહિના સુધી વાપરી હતી. ભગવાન ક્યારેક પંદર દિવસ સુધી અને ક્યારેક એક માસ સુધી જલ પણ પીતા ન હતા. ક્યારેક બે માસ કરતાં કંઈક અધિક સમય સુધી, ક્યારેક છ માસ સુધી આહાર-પાણીનો ત્યાગ કરી રાત-દિવસ ઈચ્છા રહિત થઈ વિચરતા હતા. પારણામાં સદા નીરસ ભોજન કરતા હતા. ભગવાન પોતાની સમાધિનો વિચાર કરી, નિષ્કામ ભાવથી ક્યારેક છઠ કરી, ક્યારેક અઠમ કરી, ક્યારેક ચાલુ કરી અને ક્યારેક પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. 1 [૩૨૫] હેય-ઉપાદેય તત્ત્વને જાણી ભગવાનને સ્વયં પાપ કર્મનું આચરણ કર્યું નહિ, બીજા પાસે કરાવ્યું નહિ અને પાપ કર્મ કરનારને અનુમોદન આપી નહિ. [૩૨-૩૩] ભગવાન ગામ કે નગરમાં જઇ બીજા માટે બનાવેલ આહારની ગવેષણા કરતા હતા અને સુવિશુદ્ધ આહારનું મન, વચન, કાયાને સંયત કરી સેવન કરતા હતા. ભિક્ષા લેવા જતાં ભગવાનને રસ્તામાં ભૂખ્યા કાગડા વગેરે પક્ષીઓ. અથવા બીજા રસના લોલુપ પક્ષીઓ જમીન ઉપર ભેગા થયેલા દેખાય તો ભગવાન તેમને કંઈ પણ અડચળ નહિ આપતા ચાલ્યા જતા. તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શાક્યાદિ શ્રમણો, ભિખારી, અતિથી, ચાંડાલ, બિલ્લી, કૂતરાને અથવા બીજા કોઈ પ્રાણીને સામે ઉભેલા જોઈ તેઓની આજીવિકામાં બાધા નહિ નાખતાં, તેને અપ્રીતીકર નહિ થતાં, કોઈ પણ પ્રાણીની હિંસા નહિ કરતાં, ધીરેથી નિકળી ભિક્ષાની ગવેષણા કરતા હતા. ભિક્ષામાં પ્રાપ્ત થયેલો આહાર, દૂધ ઘીથી યુક્ત હોય કે રૂખો-સૂખો હોય, ઠંડો-વાસી હોય, ઘણાં દિવસના અડદ હોય યા જુનાં ધાન્યનો હોય, યા જવાદિનો હોય, તે પણ મળે યા ન મળે તો પણ ભગવાન સમભાવ ધારણ કરતા. [૩૩૨] ભગવાન કષયોદયથી રહિત હતા, આસક્તિથી રહિત હતા. તેથી શબ્દ તેમજ રૂપાદિ ઇન્દ્રિયોમાં વિષયોમાં જરા પણ મૂર્છા ન રાખતા ધ્યાનમાં લીન રહેતા. હતા. છદ્મસ્થ હોવા છતાં પણ સંયમમાં પ્રબળ પુરુષાર્થ કરતા ભગવાને એકવાર પણ પ્રમાદનું સેવન કર્યું નહોતું ૩િ૩૩] શ્રમણ ભગવાન મહાવીર સ્વયં તત્ત્વને જાણી સ્વયંબુદ્ધ થયા. પોતાના આત્માની શુદ્ધિથી મન વચન, કાયાને સંયમિત કરી, માયાદિ કષાયોના વિજેતા બન્યા. તેઓ જીવન પર્યત સમિતિયુક્ત રહ્યા. [૩૪૩ મતિમાન માપન મહાવીરે આ વિધિનું વારંવાર આચરણ કર્યું છે. બીજા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આયા-૧૯૪૩૪૩ મુમુક્ષુ સાધક પણ આ રીતે આચરણ કરે છે. એમ હું કહું છું. અધ્યયન ૯ઉસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન ૯-ગુર્જરછાયાપૂર્ણ શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયાપૂર્ણ 5 શ્રતસ્કંધ-૨E (અધ્યયન ૧-પિંડેસરા-ચૂલિકા-૧) ઉસો-૧ - [૩૩પ ભિક્ષા ગ્રહણ કરવાના ઉદ્દેશ્યથી કોઈ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે. અને તે સમયે તેઓને એવો ખ્યાલ આવે કે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ રસજ પ્રાણિઓ અથવા લીલફુગના જીવોના સંસર્ગવાળો છે, બીજોથી અથવા દૂવ ડિાભ આદિ લીલોતરીથી મિશ્રિત છે, સચિત્ત જલથી ભીનો છે અથવા સચિત્ત રજથી ભરેલો છે; તો તેવા પ્રકારના અશુદ્ધ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર-પાણીને, જો કે તે આિહાર ગૃહસ્થના હાથમાં અથવા તો પાત્રમાં સ્થિત હોય, અપ્રાસુક સિચિત્ત અને અનેષણીય આિધાકર્મ આદિ માની મળવા છતાં પણ સાધુસાધ્વી ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીના કારણે પૂર્વોક્ત પ્રકારનો બીજ આદિથી સંસક્ત અને જીવોથી યુક્ત આહાર લેવાઈ ગયો હોય તો તે આહારને લઈને એકાંતમાં જાય અને એકાંતમાં જઈને જ્યાં લોકોનું આવાગમન ન હોય એવા ઉદ્યાનમાં, ઉપાશ્રયમાં, ઈડા, પ્રાણિઓ, બીજે, હરિતકાય, ઓસ, જલ, ઉરિંગ, પંચવણ લીલગ, સચિત્ત જલવાળી માટી અને મર્કટ (કરોળિયા) ના જાળા આદિથી રહિત ભૂમિમાં જીવોથી ભેળસેળવાળા આહારાદિ પદાર્થોને અલગ કરી-કરીને ઉપરથી પડેલા ખાઈ ન શકે અને પાણી પી ન શકે તો મેલનાં ઢગલામાં, ફોતરાંના ઢગલામાં, છાણાના ઢગલામાં અથવા એવી જાતના કોઈ બીજા નિર્દોષ સ્થાનમાં જઈને તે સ્થાનની વારંવાર પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને યતનાપૂર્વક પરઠવી દે. [૩૩] સાધુ અથવા સાધ્વી ભિક્ષાને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે શાલિબીજ આદિ ઔષધિઓનાં વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે. એની યોનિ નષ્ટ થઈ નથી, આ દ્વિદલ કરેલ નથી, ઉપરથી ચીરી-ફાડી નથી, તિર્થી કાપી નથી, અચિત્ત થયેલ નથી તથા ચિત્ત છે, આવી અણછેદાયેલી તરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શસ્ત્રનો પ્રહાર પામેલી ન હોય અગર હજુ તોડી કકડા કરેલ ન હોય, તેવી ફલીને અપ્રાસુક અનેષણિક જાણીને પ્રાપ્તિ થવા પર પણ ગ્રહણ ન કરે. [૩૩૭] સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે ઔષધિઓના વિષયમાં એમ જાણે કે આમાં શસ્ત્ર પરિણત થઈ ચુક્યું છે, તેની યોનિ નષ્ટ થયેલ છે, એના બે ભાગ કરેલ છે. તિછ કાપેલી છે, અચિત્ત થઈ ચુકી છે, તે ઔષધિઓને તથા મગ આદિની કાચી-શીંગોને અચિત્ત તેમજ ભાંગેલી જોઇને પ્રાસક અને એષણિક સમજીને. પ્રાપ્ત થવા પર ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જો Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદેસો-૧ પ૫. જાણે કે ચોખા, મક્કાઈ આદિની પલંબ ધાણી-મમરા ઘણા ફોતરાવાળી વસ્તુ. ઘઉં આદિના અર્ધપકવ શીર્ષક, ઘઉં આદિનું ચૂર્ણ, ચોખાનો લોટ, એક વાર આગમાં સેકાયેલો છે અર્ધ કાચો છે તો તેને અપ્રાસુક અને અષણિક માનીને મળવા પર પણ ગ્રહણ ન કરે. [૩૩૮] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જો જાણે કે આ ધાણી થાવતુ ચોખાનો લોટ આદિ ઘણીવાર આગમાં પકાવ્યો છે, અથવા ભુંજાવેલ છે. બેવાર, ત્રણવાર સેકાયેલો છે. અને પ્રાસુક તથા એષણિક છે તો તે મળવા પર ગ્રહણ કરે. અભિપ્રાય એ છે કે કોઈ પણ વસ્તુ અગર દુષ્પકવ હોવાને કારણે સચિત્ત જણયા તો તેને નહિ લેવી જોઈએ. જો અચિત્ત થઈ હોય તો એષણિક જાણી ગ્રહણ કરે. સાધુ અથવા સાધ્વી આહાર પાણીની અભિલાષાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરતા. હોય ત્યારે અન્ય તીથિકો-તાપસો અથવા શાક્યાદિ શ્રમણોની સાથે અથવા બ્રાહ્મણ આદિ ગૃહસ્થ ભિખારીઓની સાથે પ્રવેશ ન કરે. એવી જ રીતે ઉઘુક્ત વિહારી સાધુ પાર્શ્વસ્થ કુશીલ આદિ શિથિલ આચારવાળાઓની સાથે પણ પ્રવેશ ન કરે, અને તેની સાથે બહાર પણ ન નીકળે; સાધુ અથવા સાધ્વી વિચારભૂમિ સ્થિડિલ જવાની જગ્યા અથવા વિહારભૂમિ (સ્વાધ્યાયભૂમિ)માંથી નીકળતા હોય અથવા પ્રવેશ કરતા હોય ત્યારે અન્ય તીર્થિક સાધુઓની સાથે અથવા ગૃહસ્થોની સાથે બહાર ન નીકળે, ન પ્રવેશ કરે. એવી જ રીતે ઉગ્ર વિહારી સાધુ શિથિલાચારીની સાથે વિચારભૂમિ અથવા. વિહારભૂમિમાંથી ન નીકળે અથવા ન પ્રવેશ કરે.. સાધુ અથવા સાધ્વી જ્યારે એક ગામથી બીજે ગામ જાય ત્યારે અન્ય તિર્થિકો આદિની સાથે વાવતુ એક ગામથી બીજે ગામ ન જાય. [૩૩૯] સાધુ અથવા સાધ્વી યાવતું ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને અન્ય તીર્થિકો ને અથવા ગૃહસ્થોને તથા ઉગ્રવિહારી સાધુ શિથિલાચારીઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર ન પોતે આપે કે ન બીજા પાસે અપાવે. [૩૪o] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં ભિક્ષાને માટે પ્રવેશીને જે આહારના વિષયમાં એમ જાણે કે આ અશનાદિ “આ સાધુ નિધન છે એમ વિચારીને કોઈ એક સાધર્મિક સાધુ માટે પ્રાણીઓ, ભૂતો, જીવો, અને સત્વોનો આરંભ સમારંભ કરીને તૈયાર કર્યો છે. ઉદિષ્ટ છે, ઉધાર લીધો છે, જબરજસ્તીથી ઝુંટવી લીધો છે. એ (આહાર)ના બધા સ્વામિઓની સ્વીકૃતિ વિના આપેલ છે, ગૃહસ્થ દ્વારા સામે લાવેલ છે, એવી જ રીતે કોઈ પણ દોષથી દૂષિત ગૃહસ્થ દ્વારા આપેલો એવો આહાર, ચાહે તે ગૃહસ્થ બીજા પુરૂષને આધીન કરેલ હોય અથવા તે પોતે જ આપી રહ્યો હોય, ઘરથી બહાર લાવેલો હોય, ઘરની અંદર જ હોય, દાતાએ તેને પોતાનો કરીને રાખેલ હોય અથવા ન રાખેલ હોય, તેણે પોતાના ઉપયોગમાં લીધેલ હોય અગર ન લીધેલ હોય, તો પણ તે આહાર આદિને અપ્રાસુક અને અષણિક જાણીને ગ્રહણ ન કરે. એવી જ રીતે ઘણા સાધમિક સાધુઓ માટે, એક સાધ્વી માટે, અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ હોય, એ પ્રમાણે ચાર આલાપક કહેવા જોઈએ. [૩૧] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા જ શાક્ય આદિ શ્રમણો, બ્રાહ્મણો, અતિથિ Page #59 -------------------------------------------------------------------------- ________________ પદ આયારો- ૨/૧/૨/૩૪૧ ઓ. દરિદ્રો અથવા ભિખારીઓ, આદિ માટે, તેઓને ગણી-ગણીને, સંખ્યા નિશ્ચિત કરીને, પ્રાણી, ભૂત જીવો, અને સત્ત્વોનો આરંભ-સમારંભ કરીને નિપજાવ્યો છે તો એવો આહાર તેઓએ ગૃહસ્થીઓએ) ભોગવી લીધો હોય અથવા ન ભોગવ્યો હોય તો પણ તે (આહાર) ને અપ્રાસુક અને અનેષણિક માનીને મળવાં છતાં પણ ગ્રહણ કરે ૩િ૪રી સાધુ અથવા સાધ્વી આહારની ઇચ્છાથી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને જે આહારના વિષયમાં એમ જાણે કે આ આહાર ઘણા શ્રમણો, બ્રાહ્મણ, અતિથિઓ, દરિદ્રો, અને ભિખારીઓને ઉદ્દેશીને બનાવેલ છે. તે અશન આદિ બીજા પુરૂષને સુપ્રત કરેલ ન હોય, ઘરથી બહાર કાઢ્યું ન હોય, પોતાની નિશ્રામાં લીધો ન હોય. ભોગવ્યું, ન હોય, સેવન કર્યું ન હોય તો તેવું અશન અપ્રાસુક અનેષણિક છે એમ માનીને ગ્રહણ ન કરે. જે સાધુ અથવા સાધ્વી એમ જાણે કે આ આહાર પુરૂષાન્તરકત -અન્યપુરૂષને સુપ્રત કરી દીધેલ છે, તેને બહાર લાવવામાં આવેલ છે દાતાએ સ્વીકાર્યો છે. પોતે વાપર્યો છે, ભોગવ્યો છે, તો તે આહારને પ્રાસુક અને નિર્દોષ જાણી ગ્રહણ કરે. ૩૪૩ સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર ગ્રહણ કરવાની અભિલાશાથી પ્રવેશીને, એમ જાણે કે આ ઘરોમાં સદાવ્રત દેવાય છે, પ્રારંભમાં અગ્રપિંડ કાઢવામાં આવે છે, કોઇ નિયત ભાગનું દાન દેવાય છે, થોડો ઓછો અદ્ધ ભાગ દેવાય છે, એવા નિત્ય દાનવાળા ઘરોમાં ઘણા ભિક્ષુઓ આવે છે, તેથી તેવા ઘરોમાં પ્રવેશ કરવો કે નીકળવું નહિ. આ ખરેખર સાધુ અને સાધ્વીઓનો આચાર છે કે તે બધી વસ્તુઓમાં સમભાવયુક્ત જ્ઞાન-દર્શન ચારિત્રની રક્ષા કરતા થકા હંમેશાં સંયમમાં પરાક્રમ કરે. એમ હું કહું છું. | અધ્યયનઃ ૧-ઉદેસો ૧નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧-ઉદેસઃ૨ ૩િ૪૪] ભિક્ષુ અથવા ભિક્ષણી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરે અને એમ જાણે કે આ આહારાદિ આઠમના પૌષધના પારણક સંબંધી ઉત્સવ,પાક્ષિકદ્વિ-માસિક, ત્રિમાસિક, ચાતુમિિસક, ઉપવાસ, પંચમાસિક, છમાસિક ઉપવાસના પાર- ણક સંબંધી ઉત્સવ નિમિત્તે છે અથવા ઋતુ સંબંધી, ઋતુના પરિવર્તન સંબંધી ઉત્સવ માટે બનાવેલ છેઅને શાક્યાદિ શ્રમણો, બાહ્મણો, અતિથિઓ, રકપરૂષો. અને યાચકો ને એક વાસણ માંથી અથવા બે, ત્રણ કે ચાર એમ અનેક વાસણોમાંથી કાઢીને અપાય છે ઘડાના મુખમાંથી કે ગોરસ વગેરેની ગોળીમાંથી નજીક એકઠી કરેલ આહાર-સામગ્રીમાંથી આપવામાં આવી રહેલ છે. તેવા પ્રકારના ભોજન વગેરે ગૃહસ્થ પોતે બનાવી ને હજુ વાપરેલ ન હોય તો સાધુ યા સાધ્વી માટે તે અપ્રાસુક અનેષણિક છે એમ જાણીને ગ્રહણ કરવું ન જોઈએ. વળી એમ જાણે કે આ આહારાદિ પુરુષાન્તરકત છે-અને ગૃહસ્થ વાપરી લીધેલ છે. તો તેને પ્રાસુક એષણિક જાણીને ગ્રહણ કરવો. [૩૪૫] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને જાણે કે આ ઉગ્રકુલ ભોગકુલ, રાજન્યકુલ, ક્ષત્રિયકુલ ઈક્વાકુકુલ, ગોપાલોનું કુળ, વૈશ્યકુલ, ગંડક કુલ નાપિત કુળ) કોટ્ટાગકુળ ગ્રામરક્ષકકુલ બોકકશાળીયકુલ છે, તેમાં તથા એવી જાતના - Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૧, ઉદેસો-૨ બીજા પણ અતિરસ્કૃત અનિંદિત કુળોમાં, જેના આચાર-ઉત્તમ હોય તેવા કુળોમાંઆહારાદિ લેવા જાય અને પ્રાસુક, એષણિક જાણી ગ્રહણ કરે. [૩૪૬] સાધુ અથવા સાધ્વી ભિક્ષાને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જાણે કે અહીંયા ઘણા લોકો એકઠાં થયેલ છે. પિતૃભોજન છે. અથવા ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ ભૂતો, યક્ષો, નાગો, સ્તૂપો, ચૈત્ય, વૃક્ષો, પર્વત, ગુફા, કૂવા, તળાવ, દૂહ, નદી, સરોવર, સાગર કે આગરની પૂજાના પ્રસંગ પર અથવા તેવા પ્રકારના વિવિધ જાતનાં મહા મહોસવોના પ્રસંગપર શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ અને ભિખારીઓને એક અથવા અનેક પાત્રોમાંથી કાઢી કાઢીને ભોજન પીરસાઈ રહ્યું છે, તે જોઈને અને તે ભોજન ગૃહસ્થ હાથે કરેલ છતાં હજુ તે ગૃહસ્થ જમ્યો નથી, તે આહારાદિને અશુદ્ધ અનેષણિક જાણી મુનિએ ગ્રહણ ન કરવો. જો સાધુને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાઈ ગયું છે, અને હવે ગૃહસ્થની ભાઈ- બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, અથવા ધાત્રી, દાસ, કે દાસી, નોકર કે નોકરાણી તે આહારને ભોગવી રહ્યા છે તો તેમને કહે કેઆયુષ્યમતી મને આ ભોજનમાંથી અન્યતર ભોજન આપશો ? સાધુના આમ કહેવા પર કોઈ અશનાદિ લાવીને આપે, સાધુની યાચનાથી આપે, અગર યાચના વિના આપે તો તેને પ્રાસુક સમજીને ગ્રહણ કરી લે. [૩૪૭] અર્ધ યોજન અર્થાત્ બે ગાઉથી [ચાર માઇલથી) વધારે, સાધુને આહાર લેવા જવાનું કહ્યું નહિ. પરન્તુ બે ગાઉમાં પણ કોઈ જમણવારી હોય તો તે જમણવારીમાંથી ભોજન લેવા જવાનો વિચાર કરે નહિ. સાઘુ અથવા સાધ્વી પૂર્વ દિશામાં જમણવારી છે એમ જાણીને તેની ઉપેક્ષા કરતાં પશ્ચિમ દિશામાં ભિક્ષા માટે જાય. પશ્ચિમમાં જમણવારી જાણીને પૂર્વ દિશામાં જાય. દક્ષિણમાં જમણવારી હોય તો ઉત્તરમાં જાય, ઉત્તરમાં જમણવારી જાણી દક્ષિણમાં જાય. જે ગામમાં, નગરમાં, ખેટમાં, કપેટમા-કુનગરમાં, મંડબમાં, આકરમાં, દ્રોણમુખમાં [બંદરોમાં નિગમમાં [વ્યાપારસ્થલમાં), આશ્રમમાં, સન્નિવેશમાં યાવતુ રાજધાનમાં જમણવારી હોય તે ત્યાં જવાનો વિચાર પણ કરવો નહિ. કેવળી ભગવાને જમણવારીમાં જવાથી કમનો આશ્રવ થાય છે એમ કહેલ છે. જો સાધુ જમણવારીમાં જવાના વિચારથી જમણવારીમાં જશે તો. ભાવુક ગૃહસ્થ આધાકમ ભોજન આપશે. ઉદ્દિષ્ટ ભોજન આપશે, મિશ્ર જાત બનાવેલ આપશે, મૂલ્યથી ખરીદીને, ઉધાર લઈને, નિર્બળ પાસેથી ઝુંટવીને, માલિકની આજ્ઞા લીધા વિના, અન્ય સ્થાનની સામે લાવીને આપશે, અને આ પ્રકારે દીધેલ દૂષિત આહાર સાધુ ખાશે. આ સિવાય ગૃહસ્થ સાધુ નિમિત્તે નાના દ્વારમાંથી, મોટા દરવાજા બનાવશે અને મોટામાંથી નાના બનાવશે, અને સમતલ જગ્યાને વિષમ અને વિષમને સમ કરશે. અધિક હવાવાળા સ્થાનને શીતકાળમાં વાયુહીન કરશે અવાયુહીનને ગ્રીષ્મ કાળમાં અધિક હવાવાળું કરશે, ઉપાશ્રયની અંદર અગર બહાર ઘાસ આદિ હરિતકાયને વારંવાર વિધરણ કરીને ઉપાશ્રયને ઠીક કરશે, સાધુને માટે પાટ આદિ ઢાળશે, એ પ્રમાણે સાધુને અનેક દોષ લાગશે. એટલા માટે સંયમવાનુ નિગ્રંથ આ પ્રકારની પૂર્વ સંખડી તથા પશ્ચાતુ સંખડી જમણવારીમાં જવાની ઇચ્છા ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. આમા સમસ્ત ભાવોમાં સમભાવ રાખીને અને જ્ઞાનાદિથી યુક્ત થઈને હમેશાં યતનાવાનું થવું જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | . Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અધ્યયનઃ ૧-ઉદ્દેસોઃ ૩ [૩૪૮] સાધુ કદાચિત કોઇ પ્રકારની જમણવારીમાં જાય અધિક જમે, અથવા પીવે તો તેનાથી તે સાધુને દસ્ત યા વમન થાય. ભોજનનું બરાબર પરિણમન થાય નહિ. તો વિશુચિકા આદિ કોઈ પણ દુઃખ અથવા શૂલાદિ આતંક ઉત્પન્ન થઇ જાય. માટે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે જમણવારીમાં જવું તે કર્મના આશ્રવનું કારણ છે. [૩૪૯] જમણવારીમાં જવાથી દુર્ગતિગમન આદિ પારલૌકિક અનર્થ તો છે જ પણ સાધુ ઘણા-ગૃહસ્થો અથવા ગૃહસ્થ સ્ત્રીઓ, પરિવ્રાજકો અથવા પરિવ્રાજિકાઓની સાથે એક સ્થાન પર મળશે. અને ગરિષ્ઠ આહારને પચાવવા માટે કદાચિત્ મદ્યપાન પણ ક૨શે. મદ્યપાન કરવાથી બેભાન થઈને પોતાના ઉપાશ્રયને શોધશે પણ તે મળશે નહિ, તેથી ફરી પાછો ત્યાં જ આવી ગૃહસ્થ આદિની સાથે હળી મળી રહેશે. મઘના નશામાં બેહોશ હોવાને કારણે તે સાધુ અથવા તો ગૃહસ્થ આદિને પોતાનો ખ્યાલ નહિ રહે, તેથી તે સ્ત્રી અથવા નપુંસક પર આસક્ત થઈ જાય, અથવા સ્ત્રી-નપુંસક તેના ઉપર આસક્ત થઈ જાય અને સાધુની પાસે આવીને કહેશે - હે આયુષ્મન્ શ્રમણ ! આપણે કોઈ પણ બગીચામાં અથવા ઉપાશ્રયમાં રાત્રે અથવા સંધ્યા સમયે રહીશું અને ત્યાં ભોગ ભોગવશે. એમ તે સાધુને ભોગ ભોગવવા માટે પ્રતિજ્ઞાબદ્ધ કરી લેશે. તે એકલો સાધુ તેની ભોગપ્રાર્થનાનો સ્વીકાર કરી લેશે. આ બધું સાધુને માટે અકર્તવ્ય કર્મ છે, તેથી સાધુને જમણવારમાં ન જવું જોઇએ. ત્યાં જવાથી કર્મનો બંધ તથા અનેક હાનિઓ થાય છે. તેથી સંયમવાનું નિગ્રંથ મુનિ પૂર્વજમણવારી અથવા પશ્ચાત્ જમણવારીમાં જવાનો વિચાર પણ ન કરે. આયારો – ૨/૧/૩/૩૪૮ [૫૦] સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારની જમણવાર સાંભળીને તે વાત લક્ષમાંરાખી ઉત્કંઠિત ચિત્તવાળો થઇને તે તરફ દોડશે અને વિચારશે કે ત્યાં તો નક્કી “જમણવાર છે,” તે ત્યાં જઇને ઉદ્દગમ અને ઉત્પાદના આદિ દોષોથી રહિત, ભિન્ન ભિન્ન કુલોમાંથી સામુદાયિક ભિક્ષા લાવીને આહાર કરવાનો પરિશ્રમ નહીં કરે, પરંતુ ત્યાંથી જ સદોષ આહાર લાવીને કરશે. તે સાધુ માતૃસ્થાન (માયા)નો સ્પર્શ કરશે, એટલા માટે જમણવારમાં જવું ન જોઇએ. પરંતુ ભિક્ષાના સમયપર ઘણા ઘરોથી ઉદ્ગમ ઉત્પાદના આદિ દોષોથી રહિત-નિર્દોષ ભિક્ષા લાવીને આહાર કરવો જોઈએ. [૫૧] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે આ ગ્રામ યાવત્ રાજધાનીમાં જમણવાર થશે તો તે ગ્રામ યાવત્ નગરમાં જમણવારના વિચારથી જવાની ઈચ્છા પણ ન કરે. કેવળી ભગવાનને ફરમાવ્યું છે કે એમ કરવાથી કર્મનું બંધન થાય છે. અગર તે જમણવારમાં ઘણી ભીડ થશે અથવા થોડા માટે ભોજન બનાવવા પર ઘણા લોકો પહોંચી જશે તો ત્યાં સાધુના પગથી બીજાના પગ અથવા બીજાના પગથી સાધુના પગ કચડાઇ જશે. એવી જ રીતે હાથથી હાથની ઠોકર લાગશે, પાત્રની ઠોકરથી પાત્ર પડી જશે, માથા સાથે માથું ભટકાઈ પડે, કાયાથી કાયાને વિક્ષોભ ઉત્પન્ન થાય અને બીજા લોકો કુપિત થઇ તે સાધુને દંડથી, હાડકાથી, મુઠીથી, ઢેફાથી, ઠીકરાથી. પ્રહાર પણ કરે અથવા સચિત્ત પાણી પણ તેના પર છાંટી દે, અથવા ધૂળથી તેને ભરી દે. વળી તેને અનેષણીય જમવું પડે. વળી બીજાને દેવાનું લેવું પડે. તેથી તે સંયમી નિગ્રંથ તે પ્રકારની આકીર્ણ અને અવમ એવી જમણવારીમાં જવાનો વિચાર જ ન કરે. Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદેસો-૩ પ૯ [૩પ૨] ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યા પછી સાધુ અથવા સાધ્વીને શંકા થાય કે આ અશનાદિક નિદોંષ છે કે સદોષ? આ શંકાથી ચિત્ત અસ્થિર થઈ જાય અને સમાધાન ન થાય તો તે પ્રકારનો શંકિત અશનાદિ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જ્યારે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરે તો પોતાના સમસ્ત ધર્મોપકરણો સાથે લઇને ગૃહસ્થના ઘરમાં આહાર પાણીની અભિલાષાથી પ્રવેશ કરે અને બહાર નીકળે. [૩પ૩] સાધુ કે સાધ્વી જ્યારે બહાર સ્વાધ્યાયભૂમિ અથવા સ્થડિલભૂમિમાં ગમનાગમન કરે તો તે સમયે પોતાના ધમપકરણો સાથે લઈને સ્થઠિલભૂમિ સ્વાધ્યાયભૂમિ નિષ્ક્રમણ અને પ્રવેશ કરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજા ગામે જાય તો પોતાના બધા ધમોંપકરણો સાથે લઈને એક ગામથી બીજે ગામ જાય. ૩િપ૪] સાધુ અથવા સાધ્વીને જો એમ જણાય કે ઘણો ઘણો અને ઘણી દૂર સુધી વરસાદ થઈ રહ્યો છે. દૂર સુધી મિહિકા-દવ પડી રહી છે. અથવા મોટા વંટોળથી રજ ઊછળી રહી છે. અથવા ત્રસ જીવો ઉડે છે અને પડે છે. એમ જોઈને તથા આ પ્રમાણે જાણીને તે સર્વ પાત્રાદિ ઉપકરણો ગ્રહણ કરીને પણ મધુકરી માટે ગૃહસ્થના ગૃહમાં પ્રવેશ ન કરે, ન નીકળે, ન સ્વાધ્યાયભૂમિ કે શૌચભૂમિમાં જાય કે ત્યાંથી પાછો આવે, એક ગામથી બીજે ગામ પણ ન જાય. , ૩િપપ) ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિ ક્ષત્રિયો સામાન્ય રાજાઓ, ઠાકોર. સામંત આદિ, દંડપાશિક તથા રાજવંશીયે-ઉપાશ્રયની અંદર અથવા બહાર રહેલા હોય અને ભિક્ષા માટે આમંત્રિત કરે અથવા ન કરે તો તેના ઘેરથી સાધુ અથવા સાધ્વીને અશનાદિકમળવા પર પણ લેવાં ન જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ ૧-ઉસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( અધ્યયન ૧ઉદેસઃ૪ ) [૩પ૬] સાધુ અથવા સાધ્વી ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને એમ જાણે કે અહીંયા માંસપ્રધાન, મત્સ્યપ્રધાન ભોજન છે, માંસ અથવા મત્સ્યોના ઢગલા. રાખેલ છે, વિવાહ સંબંધી ભોજન, કન્યાની વિદાય વેળાનું ભોજન, મૃતકભોજન, અથવા યક્ષ આદિની યાત્રાનું ભોજન, સ્વજનો સંબંધી માટે કરેલું પ્રીતિભોજન છે અને તેના નિમિત્તે કોઈ પદાર્થ લઈ જવાઈ રહ્યાં છે તેમજ માર્ગમાં ઘણા બીજ, ઘણી લીલોતરી, ઘણી ઓસ, ઘણું જલ, ઘણાં કીડીઓનાં દર, ઘણું કીચડ, કરોળિયાના ઝાળા ઇત્યાદિ પડેલ છે અને ત્યાં ઘણા શાક્યાદિ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દીન અને ભિખારી આદિ આવેલા છે. આવવાના છે આવી રહ્યો છે. અને ભીડ એટલી બધી જામી છે કે આવવા જવાનો માર્ગ કઠિનતાથી મળે તેમ છે કે આવવા જવાનો માર્ગ કઠિનતાથી મળે તેમ છે. વાચના, પૃચ્છના, પરિવર્તના અનુપ્રેક્ષા અને ધમનુયોગ વિચારણાનો અવકાશ ન હોય તો એવી જાતની પૂર્વ જમણવારી અથવા પશ્ચાતું જમણવારીમાં જવાનો સાધુઓએ વિચાર પણ કરવો ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જો જાણે કે અહિયા માંસ પ્રધાન અથવા મત્સ્ય 'પ્રધાન ભોજન છે. યાવતુ તેને માટે કોઈ પદાર્થ લઈ જવા છે, અથવા માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, આદિ નથી, તથા વાચના, પૃચ્છના પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધમનિ Page #63 -------------------------------------------------------------------------- ________________ દo. આયારો- ૨/૧૪૩પ૭ રાગની ચિંતા માટે અવકાશ છે. એવું જાણીને અપવાદરૂપમાં પૂર્વ સંખડી જમણવારી] અથવા પશ્ચાત્ સંખડીમાં, જમણવારીના વિચારથી જવાનું વિચારે. ૩િપ૭] સાધુ અથવા સાધ્વી આહાર-પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે પરંતું દુઝણી ગાયો દોહાઈ રહી હોય, અશનાદિને રાંધવાની ક્રિયા ચાલુ હોય, અથવા પહેલા આવેલાને દેવાઈ ગયું નથી, એમ દેખીને ગૃહસ્થના ઘરમાં આહાર -પાણી માટે પ્રવેશ ન કરે. ગૃહસ્થના ઘેર સાધુ કદાચિત્ પહોંચી ગયા હોય તો ઉપર કહેલા કારણોમાંથી કોઈ પણ કારણ દેખીને એકાંતમાં ચાલ્યા જાય, જ્યાં આવાગમન ન હોય અને કોઈ દેખી ન શકે, એવા સ્થાનમાં ઉભા રહે. અને જ્યારે જુએ કે દુઝણી ગાયો દોહાઈ ગઈ છે, ભોજન રંધાઈ ગયું છે, ત્યારે યતનાપૂર્વક આહાર-પાણી માટે પ્રવેશ કરે. [૩પ૮] સ્થિરવાસ કરવાવાળા અથવા માસિકલ્પથી વિચરવાવાળા કોઈ મુનિ, નવા આવવાવાળા મુનિઓને કહે કે આ ગામ નાનું સરખું છે અને એમાં પણ કેટલાક ઘર પ્રસૂતી આદિ કારણોથી રોકાયેલા છે. આ ગામ મોટું નથી, એટલા માટે હે પૂજ્ય મુનિવરો ! આપ ગામથી બહાર કોઈ બીજા ગામમાં ગોચરી માટે પધારો. એમ સાંભળી ને નવા આવેલા મુનિઓએ બીજ ગામમાં ગોચરી માટે જવું જોઈએ. તે ગામમાં કોઈ સાધુના માતા-પિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરાદિ પશ્ચાતુ સંબંધી નિવાસ કરતા હોય, જેમકે :- ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્ર, પુત્રી, ગૃહસ્થની પુત્રવધૂ, ધાત્રીમાતા, દાસ, દાસી, કર્મચારી, કર્મચારિણીઓ વગેર, તેથી કોઈ સાધુ એવો વિચાર કરે કે પહેલા તેઓના ઘરમાં ભિક્ષા માટે પ્રવેશ કરીશ તો મને અન્ન, રસમય પદાર્થ, દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, માંસ, પૂરી, રાબ, પૌવા, શ્રીખંડ વગેરે ઉત્તમ ભોજન મળશે. તે ઉત્તમ ભોજન લાવી ખાઈ-પીને પાત્ર સાફ કરી લઇશ. ત્યાર પછી બીજા સાધુઓ સાથે આહાર-પાણી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીશ અથવા પ્રવેશ માટે નીકળીશ. આવો વિચાર કરતા સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સંયમમાં દોષ લગાડે છે. એમ કેવળી ભગવાન ફરમાવે છે. માટે આવો વિચાર પણ કરવો ન જોઈએ. પરંતુ બીજા સાધુઓ સાથે ભિક્ષાના સમયે ગૃહસ્થના ઘરોમાં પ્રવેશ કરી અનેક ઘરોમાંથી શુદ્ધિ-પૂર્વક નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરી આહાર કરવો જોઇએ. સાધુ અને સાધ્વીનો આજ આહાર ગ્રહણ કરવાનો આચાર છે. અધ્યયનઃ ૧- ઉદેસોઃ ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( અધ્યયનઃ ૧-ઉદેસોઃ૫ ) [૩પ૯] કોઈ સાધુ અથવા સાધ્વી આહાર માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને આ અગ્રપિંડ કાઢતાં દેખીને, અગ્રપિંડ બીજા સ્થાને રાખતા દેખીને, અગ્રપિંડ ફેંકી દેતાં દેખીને અથવા બીજા લોકોએ પહેલા જમી લીધુ છે અથવા અન્ય તીર્થિક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દરિદ્ર અને ભિખારી તેને ખાઈને જલદી ફરીવાર લેવા જઈ રહ્યા છે, એમ દેખીને કોઇ સાધુ એમ વિચારે કે તે ભોજનને લેવા માટે હું પણ જલ્દી-જલદી જાઉં, તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. એથી એવું કરવું ન જોઈએ. [૩૦] સાધુ અથવા સાધ્વી અશનાદિ માટે મોહલ્લામાં, ગલીમાં, અથવા પ્રામાદિમાં પ્રવેશ કરતાં વચ્ચે માર્ગમાં ટેકરાઓ, ખાઈ, કે બાંધેલ ગઢની દીવાલો, Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદેસો-૧ તોરણદ્વારો હોય અથવા આગળની દીવાલ કે વાડ હોય તો પોતાનું સામર્થ્ય હોવા છતાં પણ તેવા માર્ગમાં ચાલે નહિ. બીજે માર્ગ હોય તો તે માર્ગપર થઈને જાય એમ કેવળી, ભગવાન કહે છે. એવા માર્ગે ચાલવું તે કર્મબંધનું કારણ છે. પૂર્વોક્ત સીધા માર્ગમાં જતા સાધુનો પગ લપસી જાય અથવા પડી જાય અને લપસવાથી કે પડવાથી પોતાને પીડા. થાય અને બીજા જીવોને પીડા પહોંચે. તેનું શરીર મળ, મૂત્ર, કફ, લીંટ, વમન, પિત્ત, પર, વીર્ય અથવા રધિરથી ખરડાઈ જાય, યતના કરતાં પણ કદાચિત એવું થઈ જાય તો સાધુ ખરડાયેલા પોતાના શરીરને સચિત્ત પૃથ્વી (માટી)થી, ભીની માટીથી, બારીક રજવાળી માટીથી, સચિત્ત પત્થર, સચિત્ત માટીના ઢેફાથી અથવા ઊધઈના રાફડાથી અથવા જીવ સહિત લાકડાથી ઘસીને સાફ ન કરે. વળી ઈડા સહિત, પ્રાણ સહિત કે તાંતણા સહિત વનસ્પતિ વડે પણ તે શરીર લૂછે નહિ કે સાફ કરે નહિ, ખણે નહિ કે ખોતરે નહિ. મદન કરે નહિ કે થોડું ઘણું તપાવે નહિ. પરંતુ સચિત્ત રજથી રહિત ઘાસ, પાન, કાષ્ઠ, કંકર આદિની યાચના કરે, યાચના કરીને એકાંતમાં જાય. એકાંતમાં જઈને દગ્ધભૂમિ અથવા એવી જાતની કોઈ અચિત્ત ભૂમિ હોય તેનું વારંવાર પ્રતિલેખન કરીને અને પ્રમાર્જન કરીને યતનાપૂર્વક તેનાથી શરીરને ઘસે, યાવતું સ્વચ્છ કરે. [૩૬૧] સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવા જતા માર્ગમાં દુષ્ટ મદોન્મત્ત સાંઢ, પાડો, મનુષ્ય અશ્વ, હાથી, સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરસ, સરભ (અષ્ટાપદ), શિયાળ, બિલાડો, કૂતરો, વરાહ સૂઅર, લોંકડી કે ચિત્તચિલ્લડય-એક જાતનું જંગલી જાનવર ઊભું જણાય અને બીજો રસ્તો હોય તો તે ભય ભરેલો સીધે રસ્તે ન જતાં બીજા રસ્તેથી જાય. સાધુ અથવા સાધ્વી માર્ગમાં જતાં હોય ત્યારે તે માર્ગમાં ખાડા, પૂંઠા, કાંટા, જમીનનો ઢોળાવ, તીરાડ, વિષમતા અથવા કીચડ આદિ હોય તો તેવા માર્ગે નહિ ચાલતાં બીજો માર્ગ હોય તો તે માર્ગ પર થઈને જાય. | [૩૨] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશતાં દ્વાર ભાગને કાંટાની ડાળીથી ઢાંકેલ દેખીને પહેલાં ગૃહસ્વામીની અનુજ્ઞા લીધા વિના, સારી રીતે જોયા વિના અને પૂંજ્યા વિના તે દ્વાર ઉઘાડી પ્રવેશન કરે. ઘરના સ્વામીની આજ્ઞા લઈએ ને પછી પ્રતિલેખન કરી કરીને પૂંજીપૂંજીને યતનાપૂર્વક ખોલીને પ્રવેશ કરે અથવા નીકળે. [૩૩] સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પહેલા પ્રવેશેલા કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અથવા ભિક્ષુક આદિને જોઈને એવી જગ્યાએ ન ઉભા રહે કે તેઓ તેને જોઈ શકે અથવા તેઓને જવાના દ્વારમાં પણ ઉભા ન રહે. કેવળ જ્ઞાનીનું ફરમાન છે કે તે કર્મબંધનનું સ્થાન છે. સાધુને એવી જગ્યા પર ઉભા રહેતાં દેખીને ગૃહસ્થ સાધુ માટે આહાર બનાવશે, તેથી પૂવક્ત કથન અનુસાર એવી પ્રતિજ્ઞા, એવો હેતુ અને એવો ઉપદેશ આવશ્યક છે કે એવી જગ્યા પર ઉભા ન રહેવું કે જ્યાંથી તેઓ જોઈ શકે. પરંતુ મુનિ કોઇને પહેલાં આવેલા જાણીને એકાન્ત સ્થાનમાં ચાલ્યા જાય અને એકાંતમાં જઈને એવી જગ્યાએ ઉભો રહે કે જ્યાં બીજાનું આવાગમન ન હોય બીજા કોઈ ન શકે. કદાચિતુ એકાન્તમાં સ્થિર સાધુને ગૃહસ્થ અશન આદિ લાવીને આપે અને કહે કે હે આયુષ્યનું શ્રમણ ! આપ બધા લોકો માટે આ આહાર મેં આપ્યો છે, એથી આપ સર્વ ખાઓ અને વહેંચી લ્યો. ગૃહસ્થનું આ કથન સાંભળીને સાધુ ચૂપચાપ ગ્રહણ કરીને મનમાં વિચારે કે આ આહાર માત્ર મારા જ ચોગ્ય છે. તો એવો વિચાર કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨ આયારો- ૨/૧/પ૩૩ કરે છે. તેથી સાધુ એવું ન કરે. પરંતુ તે સંમિલિત આહાર લઈને જ્યાં શ્રમણ આદિ સ્થિત છે, ત્યાં જાય અને કહે કે આયુષ્યનું શ્રમણો! આ અશનાદિ બધાને માટે મળેલ છે. એનો ઉપયોગ કરો. બીજા શ્રમણાદિ એમ કહેવાવાળા સાધુને કહે કે હે આયુષ્યનું શ્રમણ ! તમે જ આ અશનાદિનો વિભાગ કરી દ્યો ત્યારે તે સાધુ ભોજનનો વિભાગ કરતી વેળાએ પોતાને માટે સ્વાદિષ્ટ પકવાન, ઉત્તમ ભાજી, સરસ ભોજન મનોજ્ઞ સ્નિગ્ધ પદાર્થ અથવા ફિક્કા ભોજન ગ્રહણ ન કરે, તે સાધુ મૂચ્છભિાવ ન રાખતો થકો, આસક્તિનો ત્યાગ કરી, અમૃદ્ધ થઈને અને લોલુપતા ધારણ ન કરતાં પૂર્ણ સમભાવથી વિભાગ કરે. વિભાગ કરતાં બીજા શ્રમણ આદિ કદાચિતું કહે કે- આયુષ્યનું શ્રમણ ! તમે એનો વિભાગ ન કરો. આપણે બધા એક જ જગ્યા પર બેસીને સાથે ખાઇએ-પીએ. એવી રીતે સાથે બેસીને ભોજન કરતી વેળાએ પણ પોતે સ્વાદિષ્ટ પકવાન યાવતુ ફીક્કા આદિ ભોજન શીધ્ર ખાઈ ન જાય પરંતુ મૂચ્છ, આસક્તિ, ગૃદ્ધિ તથા લોલુપતાનો ત્યાગ કરતા સમભાવથી યોગ્ય ભાગ જ ખાય-પીએ. [૩૪] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ બીજો શ્રમણ, બ્રાહ્મણ કે યાચક કે અતિથિ પૂર્વે ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલો છે. તો તેનાથી આગળ જઈને તેણે ઘરમાં દાખલ થવું નહિ, તેમ પાછળ રહીને પણ બોલવું જોઈએ નહિ. તેણે તો પોતાના પાત્ર લઈને એકાંત સ્થાનમાં જઈ દ્રષ્ટિપથથી બહાર ઊભા રહેવું. હવે જો એમ જાણે કે તેને ના પાડવામાં આવી કે ભિક્ષા અપાઈ ગઈ છે તો તેના પાછા ફરી જતા પછી જ યતના સહિત તેણે પ્રવેશવું કે બોલવું. આ ખરેખર સાધુ-સાધ્વી માટે ક્રિયાવિધિ છે. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ઉદેસો પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ૧-ઉદેસો દ) [૩૬૫] સાધુ અને સાધ્વી ગોચરીએ જતાં ઘણાં જ પ્રાણીઓને આહારની શોધમાં ભૂમિ પર એકત્રિત થયેલાં દેખે, જેમકે કુકડાની જાતિના અથતુ દ્વિપદ, અને શૂકરજાતિય અથતુ ચતુષ્પદ, અથવા અગ્રપિંડ માટે કાગડા આદિ નીચે એકત્રિત થયેલા સામે દેખીને, બીજો માર્ગ હોય તો બીજા માર્ગથી જયતનાપૂર્વક જાય. તેઓને ભય અને અંતરાય ઉત્પન્ન કરવા વાળા તે સીધા માર્ગે ન જાય. [૩૬] ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલા સાધુ અથવા સાધ્વીએ ગૃહસ્થના ઘરના બારસાખનો વારંવાર સહારો લઈને ઊભા રહેવું નહિ. ગૃહસ્થના ઘરના પાણી ફેંકવાના ભાગ પર કે આચમન સ્થાન પર અથવા ગૃહસ્થના ઘરના સ્નાનના કે શૌચ જવાના સ્થાન પર કે ત્યાંથી નીકળવાના માર્ગ પર ઊભા રહેવું નહિ, વળી ગૃહસ્થના ઘરની નારીઓને, કોઈ સમારેલ ભાગને, ચોરે પાડેલ ખાતરને, જલગૃહને, હાથ ફેલાવીને આંગળીથી –ચીંધીને, પોતે નીચે નમીને કે ઊંચું મુખ કરીને મુનિએ અવલોકવા નહિ. વળી ગૃહસ્થની પાસે તેના પ્રત્યે આંગળી ચીંધીને યાચવું નહિ. આંગળીથી તેને ધમકાવીને યાચવું નહિ, તેના શરીરને આંગળીથી સ્પર્શ કરીને કે ગૃહસ્થની પ્રશંસા કરીને યાચવું નહિ. કદાચિતું ગૃહસ્થ ન આપે તો કઠોર વચન કહેવા નહિ. [૩૬૭] ભિક્ષા માટે ગયેલા સાધુ અથવા સાધ્વી ગૃહસ્વામીને, તેની પત્નીને, પુત્રને, પુત્રીને પુત્રવધૂને દાસ-દાસીને, કર્મચારીને, યાવત્ કર્મચારિણીને, ભોજન કરતાં Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રતસ્કર-૨, અધ્યયન-૧, ઉદેસો-દ દેખીને પહેલાં જ કહે-હે આયુષ્યમતી અથવા આયુષ્યનું ! આમાંથી મને થોડો આહાર આપશો? એમ કહેનાર મુનિને તે ભોજન કરનાર અથવા ભોજન કરનારી હાથ, થાળી, કડછી અથવા અન્ય પાત્ર સચિત્ત પાણીથી અથવા ગરમ પાણીથી ધોવા લાગે અથવા વિશેષ ધોવા લાગે તો તે પહેલાંજ સાધુએ તેને કહી દેવું જોઇએ કે આયુષ્પન તમે તમારા હાથને યાવતુ પાત્રને ઠંડા અથવા ગરમ પાણીથી ધૂઓ નહિ, વિશેષ રૂપથી ધૂઓ નહિ. મને આપવા ઇચ્છતા હો તો એમ જ આપો. સાધુના એમ કહેવા પર પણ હાથ અદિ ઠંડા અથવા ગરમ પાણીથી ધોઈને અથવા વિશેષ પ્રકારથી ધોઇને ભોજન આદિ લાવીને આપે તો એવા પૂર્વકર્મ વાળી હાથ આદિથી અશન આદિ લેવું તે અપ્રાસુક છે, અનેષણીય છે. યાવતું લાભ થવા પર પણ ગ્રહણ કરવું ન જોઈએ. કદાચિતું સાધુને પ્રતીત હોય કે મને ભિક્ષા દેવા માટે નહિ પરંતુ અન્ય કારણથી દાતાના હાથ આદિ ભીના છે તો પણ એવા હાથ આદિથી દેવાતા અશન આદિને ગ્રહણ ન કરે. એવી રીતે સ્નિગ્ધ હાથ, સચિત્ત રજવાળા હાથ અને જેમાંથી પાણી ટપકી રહ્યું છે એવા હાથ કે ભીના હાથ આદિથી તથા સચિત્ત માટી, ખાર, હડતાલ, હિંગળો, મણસિલ, અંજન, મીઠું ગેરું, પીળી માટી, સફેદ માટી. ફટકડી, તાજો લોટ અથવા તાજા કુટેલા ચોખા આદિનો લોટ કે કણકી આદિ કોઈપણ સચિત્ત પદાર્થથી ખરડાયેલા હાથ આદિથી અશન આદિ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે દેનારના હાથ આદિ અચિત્ત ચીજોથી ખરડાયેલા છે તો તેવા હાથ આદિથી દેવતા અશન આદિને પ્રાસુક તથા એષણિક જાણીને ગ્રહણ કરે. ૩૬૮] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે ધાણી, ચાવલ, મમરા, પોંક આદિ તથા ચોખાને અર્ધપક્વ કણ સચિત્ત શિલા પર અથવા બીજવાળી, વનસ્પતિવાળી કીડા-મકોડાવાળી, ઓસવાળી, સચિત્ત જલવાળી, સચિત્ત માટીવાળી અથવા જીવવાળી શિલાપર) કુટીને તૈયાર કરેલ છે અથવા તૈયાર કરી રહ્યા છે અથવા કરશે અથવા તો સૂપડાથી ઝાટકી રહ્યા છે, ઝાટકશે તો એવા ચાવલ આદિ વસ્તુને અશુદ્ધ જીણીને ગ્રહણ ન કરે. [૩૯] સાધુ-સાધ્વી ગોચરી માટે જતા એમ જાણે કે બિલ (ખાણમાંથી નીકળતું એક પ્રકારનું મીઠું) ઉંભિજ (સમુદ્ર કિનારે અથવા એવા કોઈ અન્ય સ્થાને ખારા પાણીથી બનાવેલું) મીઠું, તથા અન્ય પ્રકારનું મીઠું અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે સચિત્ત યાવતુ જીવજન્તુવાળી શિલા પર વાટેલ છે, વાટે છે અથવા વાટશે, પસ્યું છે, પીસી રહ્યા છે. અથવા પીસશે અને એવું આપવા લાગે તો અપ્રાસુક જાણીને ગ્રહણ કરે નહિ. [૩૭] ભિક્ષા માટે ગયેલા સાધુ અથવા સાધ્વીને ખબર પડે કે અશનાદિ આહાર અગ્નિ પર રાખેલ છે તો એવા પ્રકારના અશનાદિકને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું આ કથન છે કે એવો આહાર ગ્રહણ કરવો તે કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિ પર રાખેલ આહારમાંથી થોડું ભાગ કાઢેલ છે અથવા તેમાં નાંખે છે, હાથ લૂછે છે અથવા વિશેષ રૂપથી સાફ કરે છે, પાત્રને નીચે ઉતારે છે અથવા ચડાવે છે. એટલા માટે નિગ્રંથ મુનિઓની એજ પ્રતિજ્ઞા છે, એ જ હેતુ, એજ કારણ, એજ ઉપદેશ છે, કે તે અગ્નિ પર રાખેલ અશનાદિને હિંસાનું કારણ જાણી ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીનો આ આચાર છે. એનું પાલન કરતાં સંયમમાં યતનાવાનું બનવું જોઈએ. અધ્યયનઃ ૧ ઉદેસોઃ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #67 -------------------------------------------------------------------------- ________________ Ex અધ્યયનઃ૧-ઉદ્દેસો-૭ [૩૭૧]ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે ગયેલ સાધુ-સાધ્વીને એમ જાણવામાં આવે કે અશન આદિ દીવાલ પર, સ્થંભ પર, માંચડા પર, પ્રાસાદ ૫૨, હવેલીની છત ૫૨, અથવા એવો કોઈ બીજા ઉંચા સ્થાન પર રાખેલ છે. તો એવા સ્થાનોથી લાવીને અપાતું અશનાદિ આપ્રાસુક છે. તેથી તેવો આહાર ગ્રહણ કરે નહિ. કેવળી કહે છે એ કર્મબંધનનું કારણ છે. કેમ કે અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે બાજોઠ, પાટ, પાટિયું, નીસરણી લાવીને તેને ઊંચા કરીને ઉપર ચડશે. સંભવ છે કે ત્યાંથી લપસી જાય અથવા પડી જાય, જો લપસે કે પડે તો તેના હાથ, શરીરનો કોઈ પણ અવયવ અથવા કોઈ ઈન્દ્રિય કે અંગોપાંગ તૂટી ફૂટી જશે અને પ્રાણી, ભૂત, જીવ, તથા સત્વની હિંસા કરશે. તેઓને ત્રાસ થશે અથવા કચડાઈ જશે. તેઓના અંગોપાંગ તૂટી જશે, ટકરાશે, મસળાશે, અથડાશે, ઘસાશે, સંતાપ પામશે, પીડાશે, કિલામણા પામશે, ઉપદ્રવ પામશે, એક જગ્યાથી બીજી જગ્યા પર પડશે. એટલા માટે આ પ્રકારની માલોપહૃત ભિક્ષા મળવા પર પણ સાધુ ગ્રહણ કરે નહિ, અશન આદિ માટે ગૃહસ્થના ઘેર ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ અશન-આદિ કોઠીમાંથી અથવા -કોઠલામાંથી સાધુના નિમિત્તે ઊંચા થઈને, નીચે નમીને, શરીરને સંકોચીને અને આડા પડીને આહાર લાવીને આપે છે તો તે અશન આદિનો લાભ થવા પર પણ ગ્રહણ ન કરે. આયારો – ૨/૧/૭/૩૭૧ [૩૭૨]અશન આદિને માટે ગૃહસ્થને ઘેર ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ અશનાદિ માટલાદિમાં માટી આદિથી લીંપી રાખેલ છે તો તે અશનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું કથન છે કે એવો આહાર લેવો કર્મબંધનનું કારણ છે. કેમકે અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે માટી આદીથી લિપ્ત અશનાદિને ઉઘાડતા પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પિકાય અને ત્રસકાયની હિંસા કરશે. ત્યાર પછી ફરી તેને લીંપીને પશ્ચાત્કર્મ કરશે. એટલા માટે સાધુનો આ પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે તે માટીથી બંધ કરેલ ભાજન આદિમાંથી આપવામાં આવતો આહાર મળવા છતાં પણ ગ્રહણ ન કરે. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ સાધ્વી જાણે કે આ અશન આદિ પૃથ્વીકાય ઉપર રાખેલ છે તો એવા અશન આદિને અપ્રાસુક જાણીને યાવત ગ્રહણ ન કરે. ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ સાધ્વી જાણે કે અશન આદિ જલકાય ઉપર રાખેલ છે અથવા અગ્નિકાય ઉપર રાખેલ છે, તો તે અશન આદિ અપ્રાસુક છે. મળવા છતાં પણ તેને ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું કથન છે કે એવો આહાર લેવો કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિને તેજ ક૨શે, લાકડા વગેરે બહાર કાઢશે અથવા પાત્રને ઉપરથી ઉતારીને આહાર આપશે તેથી એવો આહાર દૂષિત છે. સાધુઓને માટે આ પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે આવા પ્રકારનો આહાર જાણીને લાભ થવા છતાં પણ ગ્રહણ ન કરે. [૭૩]ભિક્ષાને માટે ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ આહાર અતિ ઉષ્ણ છે. ગૃહસ્થ સાધુને આપવાના અભિપ્રાયથી સૂપડાથી, પંખાથી, તાડપત્રથી કે કોઈ પાનથી,પાનના ટુકડાથી,શાખાથી, શાખાના ટુકાડાથી, હાથથી અથવા મુખથી ફૂંકે છે, હવા નાંખે છે તો તેમ કરતાં પહેલાં કહી દેવું જોઈએ કે હે આયુષ્મન ! આ અતિઉષ્ણ આહાર આદિને સૂપડાદિથી વીંઝે મા. જો આપવાની ઈચ્છા હોય તો એમ જ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-ન, ઉદેસો-૭ આપો. એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તે આહારને સૂપડા વિગેરેથી વીંઝનેઆપે તો આ પ્રકારનાં અશન, આદિને અપ્રાસક જામી સાધુ ગ્રહણ ન કરે. [૩૭૪]સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે પ્રવિષ્ટ થઈ એમ જાણે કે અશનાદિ વનસ્પિતકાય પર રાખેલ છે, તો એવો અશનાદિ અપ્રાસુક અનેષણીય છે. તે આહારદિનો લાભ હોવા છતાં પણ ગ્રહણ ન કરે. એવી જ રીતે ત્રસકાય પર રાખેલ આહાર પણ અપ્રાસુક છે. તેને પણ ગ્રહણ ન કરે. [૩૭૫]ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ અથવા સાધ્વી જે પેયને જાણે કે-આ લોટનું ધોવાણ, તલનું ધોવાણ, ચોખાનું ધોવાણ, અથવા એવા પ્રકારનું બીજું કોઈપણ ધોવાણ તુર્તનું ધોયેલું છે, જેનો સ્વાદ બદલ્યો ન હોય, જે અચિત્ત થયેલું ન હોય, શસ્ત્રપરિણત ન થયું હોય, જે પૂર્ણ રૂપથી અચિત્ત થયું ન હોય. તે અપ્રાસુક છે માટે લાભ થવા પર પણ તેને ગ્રહણ કરવું ન જોઈએ. જો એમ જાણે કે આ ધોવાણ લાંબા સમયનું ધોયેલું છે, તેનો સ્વાદ બદલી ગયો, તે અચિત્ત થઈ ગયું છે, તો તે પ્રાસુક છે. દાતા આપે તો ગ્રહણ કરી લેવું જોઈએ. સાધુ અથવા સાધ્વી કોઈ પેયના વિષયમાં એમ જાણે કે તલનું ધોવણ, તુષનું ધોવણ કાંજીનું પાણી છે, તે શુદ્ધ ઉકાળેલું પાણી છે કે અન્ય પ્રકારનું પાણી છે, તો તે પ્રકારના પાણી દેખીને પહેલા જ કહી દે, આયુષ્માન ! આ પાણી મને આપશો? એમ કહેવાવાળા સાધુને કદાચત દાતા એમ કહે કે તમે પોતે જ તમારા પાત્રથી અથવા પાણીના પાત્રને ઉંચું કરીને અથવા નમાવીને લઈ લ્યો તો એવું પ્રાસુક પાણી મળવા પર પોતે લઈ લે અથવા બીજા આપે તો પણ લઈ લે. [૩૭]સાધુ અથવા સાધ્વી પાણીના વિષયમાં એમ જાણે કે અચિત્ત જલ, સચિત્ત પૃથ્વી યાવતુ પાણી, અગ્નિ, વનસ્પતિ અથવા લીલ-ફૂલ પર અથવા કીડી આદિ પ્રાણીઓ પર રાખેલ છે અથવા સચિત્ત પદાર્થથી યુક્ત પાત્રમાંથી અન્ય પાત્રમાં કાઢી રાખેલ છે, હાથમાંથી સચિત્ત પાણીના ટીપાં ટપકી રહેલ છે તેના હાથ સચિત્ત પાણીથી ભીના છે તો તેવા હાથથી અથવા સચિત્ત પૃથ્વી આદિથી યુક્ત પાત્રમાંથી અથવા પ્રાસુક પાણી અને સચિત્ત પાણી મેળવી આપે તો તે પ્રકારના પાણીને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. એ સાધુ અને સાધ્વીની સમાચારી છે. એમાં હંમેશા સમતા અને યતનાસહિત પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસા-૭નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ઉદેસો-૮) [૩૭૭]ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ અથવા સાધ્વીને પેયના વિષયમાં એમ પ્રતીત હોય કે આંબાનું ધોવાણ, અંબાડાનું ધોવણ કોઠાનું ધોવણ, બિજોરાનું ધોવણ, દ્રાક્ષનું ધોવણ, દાડમનું ધોવાણ, ખજૂરનું ધોવાણ, નાળિયેરનું પાણીક ધોવાણ કૈરનું ધોવાણ, બોરનું ધોવાણ, આમળાનું ધોવાણ, આમલીનું ધોવાણ, અથવા એવી જાતનું કોઈ બીજું ધોવાણ સચિત્ત ગોઠલી સહિત, છાલ સહિત હોય અને ગૃહસ્થ સાધુને માટે ચાળણીથી કપડાથી અથવા વાળની ચાળણીથી કે ગરણીથી-મસળીને, છણીને અને બીજાદિ અલગ કરીને લાવે અથવા આપે તો એવું ધોવાણ-પાણી અપ્રાસુક છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. Page #69 -------------------------------------------------------------------------- ________________ આયારો- ૨/૫/૮,૩૭૮ [૩૭૮]સાધુ અથવા સાધ્વી ધર્મશાળાઓમાં, ઉદ્યાન-ગૃહોમાં, ગૃહસ્થોના ઘરોમાં અથવા ભિક્ષકાદિના મઠોમાં, અન્નની અથવા પાણીની સુગંધમાં મૂછિતઆસક્ત ગૃદ્ધ અને લોલુપ થઈને સુગંધ ગ્રહણ ન કરે. [૩૭૯]ગૃહસ્થના ઘરમાં પ્રવેશેલાં સાધુ અથવા સાધ્વીને જાણવામાં આવેકે સાલુક (જલમાં ઉત્પન્ન થનાર) કન્દ, વિરાલી નામનો સ્થલ કન્દ, સરસવની દંડલી અથવા એવા પ્રકારની અન્ય વસ્તુ, જ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તે બધી અપ્રાસુક છે, દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જાણે કે પીપર અથવા પીપરનું ચૂર્ણ, મરી અથવા મરીનું ચૂર્ણ, આદુ અથવા આદુના ટુકડા અથવા એવી જ કોઈ વનસ્પતિ અથવા તેનાં ટુકડા કાચા હોય, શસ્ત્રપરિણત ન હોય તો તેને અપ્રાસુક જાણી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ થઈ ફળના વિષયમાં એમ જાણે કે આ આમ્રફળ કેરી), અંબાડાનું ફળ, રાણનું ફળ, તાડનું ફળ, ઝિઝરી નું ફળ, સુરભિ ફળ, સલ્લકીનું ફળ તથા. બીજું કોઈ ફળ સચિત્ત હોય, શસ્ત્રપરિણત થયેલ ન હોય તો તે અપ્રાસુક છે અનેષણિક છે. દાતાના દવાપર પણ તેને લેવું નહિ. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને સાધુ અથવા સાધ્વી કુંપળોના વિષયમાં એમ જાણે કે પીપળાની કૂંપળ, વડલાની કુંપળ, પિલંખુ ની કંપળ, નન્દી વૃક્ષની કંપળ, શલ્લકી વેલની કુપળ તથા એવા પ્રકારની અન્ય કોઈ પણ કંપળો સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક-અષણીય છે. યાવત્ લેવું જોઈએ નહિ. સાધુ અથવા સાધ્વી, ગૃહસ્થી ઘરમાં જઈને કોમળ-જેનામાં ગોઠલી પડી ન હોય-ફળોના વિષયમાં જાણે, જેમકે, કેરી, કોઠા, દાડમ, કે બિલ્વના અથવા એવી જાતના બીજા કોમળ ફળો સચિત્ત અને શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસક છે. યાવતુ ન લે. ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ સાધ્વી જાણે કે, ઉંબરાનું ચૂર્ણ, વડનું ચૂર્ણ પિલંખુ (પીપર) નું ચૂર્ણ અથવા પીપળાનું ચૂર્ણ કાચા હોય કે થોડા પીસેલા હોય, અથવા તેની બીજ યોનિ નષ્ટ થઈ ન હોય તો તે ચૂર્ણ અપ્રાસુક છે. યાવતુ તેને ગ્રહણ કરવું ન જોઈએ. [૩૮૦]સાધુ અથવા સાધ્વીને ગૃહસ્થના ઘરમાં જવા પર જાણવામાં આવે કે ભાજીનાં કાચા પાન, સરસવાદિનો સડેલો ખોળ, જૂનું મધ, મઘ(આસવ), ઘી અથવા મધ આદિની નીચે એકઠો થયેલો કચરો હોય, જેમાં જીવોની ઉત્પત્તિ થયેલ છે. જીવો ઉત્પન્ન થઈ રહ્યા છે અને વૃદ્ધિ પામી રહ્યા છે, અચિત્ત નથી. શસ્ત્ર પરિણત થયેલ નથી જેમાં જીવ વિદ્યમાન છે તે સર્વ અપ્રાસુક છે. લાભ થવા પર પણ તેને લેવું ન જોઈએ. [૩૮૧)સાધુ અથવા સાધ્વી જાણે કે શેરડીના ટુકડા. અંકકારેલા કરો, અથવા સિંઘોડા અથવા પૂતિઆલુક અથવા તેવા પ્રકારની બીજી કોઈ વનસ્પતિ સચિત્ત હોય, શસ્ત્ર પરિણત ન હોય તો અપ્રાસુક છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીને જાણવામાં આવે કે ઉત્પલ-સૂર્ય વિકાસી કમળ, કમળની દાંડી, પદ્મ કંદમૂલ, પદ્મની દાંડી, પુષ્કર કમળ અથવા તેના ટુકડા થવા, તેવા પ્રકારના બીજા કમળ સચિત્ત હોય તો અપ્રાસુક છે. લેવા ન જોઈએ. [૩૮૨]સાધુ અને સાધ્વીને જાણવામાં આવે કે અઝબીજ, મૂળબીજ, સ્કંધ બીજ, પર્વ બીજ, અથવા-અગ્રજત, મૂળજાત, સ્કંધજાત, પર્વજાત, અથવા અન્યત્ર નહિ પરંતુ એજ વક્ષોપર ઉત્પન્ન થયેલા કંદલી-ગર્ભ અથવા કંદલીગુચ્છો, નાળિયેરના ઉપરનો Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૧, ઉદ્દેસો-૮ Fe ગર્ભ, નાળિયેરનો ગુચ્છો, ખજૂરનો ઉપરનો ગર્ભ, તથા તેવા પ્રકારના બીજા જે સચિત્ત હોય અને શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે. તે સર્વ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જાણવામાં આવે કે-શેરડી, છિદ્રવાળી પોલી-સડેલી, અંગાર, ફાટેલા છોતાવાળી, શિયાળ આદિની થોડી થોડી ખાધેલી શેરડી, વેતનો નેતરનો અગ્રભાગ કંદલી ગર્ભ અથવા તેવા પ્રકારની અન્ય વસ્તુઓ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક છે. પ્રાપ્ત હોવાપર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીને એણ જણાય કે લસણ, લસણનાં પાન, લસણની દાંડી, લસણનો કંદ, લસણની છાલ અથવા તેવા પ્રકારની કોઈ અન્ય વસ્તુ સચિત્ત છે, તેમાં શસ્ત્ર પરિણત થયું નથી, તો તે અપ્રાસુક છે અને અનેષણીય છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કુંભીમાં પકાવેલ અચ્છિય ફલ, તેં, વિશ્વ-બેલ, ફ્ળસ અથવા શ્રીપર્ણીનું ફળ તથા તેવા પ્રકારના અન્ય ફળ સચિત્ત હોય અને શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક છે. ાતા આપે તો પણ લેવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે ધાન્યના દાણા, દાણાથી ભળેલા કુસકા, દાણાવાળી રોટલી, ફોતરાવાળાં ચોખા, અથવા ચોખાનો તાજો લોટ, તલ, તલનો લોટ, તલસાંકળી અથવા એવા પ્રકારની બીજી દાણાવાળી વસ્તુ પાકી થઈ ન હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે લાભ થવા પર પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. યતનાપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. અધ્યયનઃ ૧-ઉદ્દેસોઃ ૮ - ની મુનિ દીપરત્નસાગરે કરલે ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૧ - ઉદ્દેસોઃ ૯ [૩૮૩]આ જગતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ છે, જે ઘર પર આવેલા સાધુ-સાધ્વીને દેખીને પહેલાં એમ કહે છે-આ શ્રમણ છે, ભાગ્યવાન છે, શીલવાન્ છે, વ્રતી છે, ગુણી છે, સંયમી છે, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત અશન આદિ આહાર ખાવો-પીવો એના આચારમર્યાદાથી પ્રતિકૂળ છે. એટલા માટે આ ભોજન અમે અમારા માટે બનાવ્યું છે તે સઘળું ભોજન એઓને આપી દો. આપણા માટે ફરી બનાવી લેશું. આ પ્રકારનાં વચન સાંભળીને અને સમજીને એવા અશન-પાન આદિને અપ્રાસુક અને અનેષણીય સમજીને દાતાના દેવા પર પણ લેવું ન જોઈએ. [૩૮૪]સાધુ અથવા સાધ્વી કોઈ ગામમાં નિવાસ કરી રહ્યા હોય અથવા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય અને કોઈ ગામ અથવા રાજધાનીમાં પહોંચે. તે ગામ અથવા રાજધાનીમાં સાધુનાં માતા-પિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરા આદિ પશ્ચાત્ સંબંધી નિવાસ કરે છે- જેમ ગૃહસ્થ યાવત્ કર્મચારી કર્મચારિણી આદિ. તો એવા ઘરોમાં ભિક્ષા કાળ પહેલાં જ આહાર-પાણી માટે ન નીકળે કે ન પ્રવેશ કરે. કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનનું કારણ છે. કેમકે સાધુને પહેલા આવેલા જોઈને તે ગૃહસ્થ, તે સાધુ માટે રસોઈની સામગ્રી એકઠી કરશે અથવા ૨સોઈ બનાવશે. એટલે જ સાધુને માટે આ પૂર્વોપર્દિષ્ટ મર્યાદા છે કે તે આ પ્રકારના ઘરોમાં આહાર-પાણીને માટે ભિક્ષાના સમય પહેલાં ન જાય અથવા ન નીકળે. કદાચિત પહેલા Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આયારો-૨/૧૯૩૮૪ જવાનો પ્રસંગ આવી જાય અને આહાર આદિનો સમય ન થયો હોય તો તુરત પાછા ફરી અને જ્યાં સંબંધીજનોના આવાગમન ન હોય અને દેખાય નહિ, એવા એકાન્ત સ્થાનમાં ઊભા રહે. તથા ભિક્ષાના સમયે જ પ્રવેશ કરે અને તે તેના માટે આધાકર્મી અશન આદિ બનાવવાની તૈયારી કરે અથવા બનાવે અને એકલો આવેલો સાધુ ઉપેક્ષા કરે, તો તે મુનિ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સાધુ પહેલાં જ દેખે અને કહી દે કે હે આયુષ્પનું આધાકર્મીઆહાર-પાણી ખાવા-પીવા મને કહ્યું નહિ આ કારણથી ભોજનની સામગ્રી એકઠી કરો નહિ, તેમજ ભોજન બનાવો નહિ. સાધુના એમ કહેવા પર પણ ગૃહસ્થ તેને માટે આધાકર્મી અશન આદિ તૈયાર કરીને અને લાવીને આપે તો તે અશન આદિ અપ્રાસુક છે, દૂષિતછે. યાવતુ ગ્રહણ ન કરે. [૩૮૫]સાધુ અને સાધ્વી ગૂધ, અથવા મત્સ્ય (વનસ્પતિ વિશેષ, ભૂંજાતા દેખીને અથવા અતિથિને માટે તેલમાં તળેલ પુરી કે પુડલા બનતા દેખીને લોલુપ થઈને જલદી-જલદી જઈ યાચના ન કરે, બીમાર સાધુને ગરમ પુરીની આવશ્યકતા હોય તો લઈ શકે છે. અભિપ્રાય એ છે કે બીમારી આદિ કારણો સિવાય એવા કુળોમાં જવું ન જોઈએ. કાચિત જવું પડે તો નિર્દોષ અને મયદાનુકૂળ વસ્તુ જ ગ્રહણ કરવી જોઈએ. | [૩૮]સાધુ અથવા સાધ્વી ગૃહસ્થના ઘરમાં જઈને અને કોઈ પણ પ્રકારના આહાર લઈને સ્વાદિષ્ટ ખાઈ જાય અને નિઃસ્વાદ પરઠી દે તો તે માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. સરસ અને નિરસ બધું ખાવું જોઈએ. છોડવું ન જોઈએ અને છાંડવું ન જોઈએ. ૩૮૭સાધુ અથવા સાધ્વી સારું-નરસું કોઈ પણ પ્રકારનું પાણી લઈને સારા વર્ણ, ગંધવાળું પાણી પીવે અને અમનોજ્ઞવર્ણ-ગંધવાળાને પરઠી દે તો સંયમમાં દોષ લાગે છે. તેથી સાધુએ એવું કરવું ન જોઈએ. સારા વર્ણગંધવાળું હોય કે ખરાબ વર્ણ-ગંધવાળુ હોય, બધાંને પીવે, પરઠે નહિ. [૩૮૮]સાધુ અથવા સાધ્વી પ્રાપ્ત થયેલા ઘણા ભોજનાદિને ગ્રહણ કરીને લાવેલ હોય અને તે પોતાની આવશ્યકતાથી અધિક હોય અને ત્યાં ઘણાં સંભોગી, પોતાના જ ગચ્છના, મૂલોત્તર ગુણોનાં ધારક મુનિ બિરાજમાન હોય, તેઓને કહ્યા વિના તેમ જ ભોજનને માટે આમંત્રિત કર્યા વિના પરઠવી દે તો તે માતૃસ્થાનને સ્પર્શ કરે છે, સાધુએ એવું કરવું ન જોઈએ બચેલો આહાર લઈને તે મુનિઓની પાસે જાય અને પહેલાં બતાવે ત્યારે પછી કહેજ આયુષ્યનું શ્રમણો ! આ ભોજન પાણી મને વધુ થાય છે, તો આપ એનો ઉપભોગ કરો. જો તે મુનિ કહે અમારે આટલું જોઈએ છે. આટલું આપી દીઓ અથવા તે કહે - આ સઘળો આહાર અમારે વપરાઈ જશે, તો તે પ્રમાણે આપી દે. [૩૮]સાધુ અને સાધ્વી જાણે કે- આ આસન પાણી આદિ કોઈ બીજાને ઉદ્દેશીની બહાર લાવેલ છે અને તેણે મને આપવાની અનુમતિ આપી નથી, અથવા આપનાર અને લેનાર બંનેમાંથી એકની ઈચ્છા નથી. તો એવું અસન પાણી આદિ અપ્રાસુક છે. માટે મળવા છતાં લેવું ન જોઈએ. જો તે આહાર-પાણી જેના માટે લાવ્યા હતા તેની આજ્ઞાથી આપે અથવા તો તેનો ભાગ તેને આપી દેવામાં આવે અને પછી ધતા તો તે પ્રાસુક છે, યાવતું ગ્રહણ કરી શકે. સાધુ અને સાધ્વીની આ સમાચારી છે. એનું યતના પૂર્વક પાલન કરવું જોઈએ. અધ્યયનઃ૧-ઉદેસોઃ ૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જર છાયાપૂર્ણ ] Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદેસ-૧૦ (અધ્યયનઃ૧-ઉદેસઃ ૧૦) [૩૯]કોઈ સાધુ બધાં સાધુઓને માટે સાધારણ આહાર લાવ્યો હોય પરંતુ તે સઘળા સાધર્મીઓને પૂછયા વિના પોતાની ઈચ્છાનુસાર જેને ઈચ્છે તેને ઉત્તમ-ઉત્તમ અથવા ઘણું-ઘણું આપે તો તે દોષપાત્ર થાય છે, એમ કરવું ન જોઈએ. એ આહાર લઈને સાધુએ જ્યાં આચાર્ય આદિ બિરાજમાન હોય ત્યાં જવું જોઈએ. ત્યાં જઈને અને આહાર દેખાડીને કહેવું જોઈએ- મારા પૂર્વ સંબંધી છે અને મારા પશ્ચાતું સંબંધી છે તે આ પ્રમાણે-આચાર્ય અથવા ઉપાધ્યાય અથવા ગણી અથવા ગણધર કે ગણાવદગ્ધક, એઓને હું ઉત્તમ-ઉત્તમ અથવા પર્યાપ્ત-પયપ્તિ આહાર આપું ? એ પ્રમાણે આજ્ઞા માંગનાર તે સાધુને આચાર્ય આદિ એમ કહેહે આયુષ્મન ! ભલે-જેટલો તેઓને આવશ્યક હોય તેટલો આપો. એ પ્રમાણે તે જેટલો દેવાની આજ્ઞા આપે તેટલો આપવો જોઈએ, સઘળો દેવાનો કહે તો સઘળો આપી દેવો જોઈએ. [૩૯૧એકલો ભિક્ષાને માટે ગયેલો સાધુ મનોશ ભોજન ગ્રહણ કરીને તે આહાર ને લૂખા-સૂકા ભોજનથી ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને દેખાડીશ તો આચાર્ય યાવત્ ગણાવચ્છેદક રખેને પોતેજ લઈ લે ! આ ઉત્તમ ભોજન કોઈને દેવું ન પડે. એમ વિચારનાર અને કરનાર સાધુ માતૃસ્થાનનો સ્પર્શ કરે છે. તેથી સાધુએ તેવું કરવું ન જોઈએ. મુનિ તે ભોજનને લઈને આચાર્ય આદિની સમીપે જાય. ત્યાં જઈને પાત્ર ખુલ્લા રાખીને હાથથી આહારને ઉંચા કરે, “આ છે, આ છે' એમ કહી કહીને સઘળું દેખાડે, જરા પણ ન છૂપાવે. કોઈ મુનિ એકલો આહાર લાવીને (માર્ગમાં અથવા કોઈ બીજા સ્થાને જઈને) સારું સારું ખાઈ લે અને વિવર્ણ (જોવામાં ખરાબ) તથા વિરસ (રસરહિત) આહાર લાવીને ગુરુ આદિને દેખાડે તો તે પોતાના સંયમને દૂષિત કરે છે. સાધુએ એમ કરવું ન જોઈએ. ૩૯૨]સાધુ અને સાધ્વી જાણે કે - શેરડીની ગાંઠનો મધ્યભાગ, શેરડીની કાંતળી, ગાઠવાળી ગંડેરી, પીળી પડેલ શેરડીના કકડા, શેરડીનું પૂંછડું અથવા આખી શેરડી અથવા તેનો કકડો અથવા મગાદિની ભૂજેલ ફળી અથવા ઓળા, એ સઘળા તથા એવા પ્રકારના કોઈ પદાર્થ જેમાં ખાવા થોડું હોય અને ફેંકી દેવા જેવું ઘણું હોય તે અપ્રાસુક છે યાવત્ત તેને ગ્રહણ કરવું ન જોઈએ. સાધુ અને સાધ્વી જાણે કે ઘણા બીજવાળા ફળોનો ગિર-દળ અને ઘણા કાંટાવાળી મત્સ્ય નામની વનસ્પતિ, જેમાં ખાવું થોડુ અને નાંખી દેવું વધું હોય, એવા ઘણા બીજવાળા ગિરને અને ઘણાં કાંટાવાળી મત્સ્ય વનસ્પતિને દાતા આપે તો પણ લેવી ન જોઈએ. સાધુ અથવા સાધ્વીને કોઈ ગૃહસ્થ ઘણી ગોઠલીવાળા દળ અથવા મલ્ય વનસ્પતિને માટે આમંત્રણ કરે કે-હે આયુષ્યન! શ્રમણ ! આ ઘણા ગોઠલા છોતરાયુક્ત ભોજન અથવા ઘણા કાંટાવાળી મત્સ્ય વનસ્પતિ લેવા આપ ઈચ્છો છો? તો એવા શબ્દ સાંભળી અને સમજીને મુનિ પહેલાજ કહી દે કે-હે આયુષ્યનુ વાસ્તવમાં ઘણા ઠળિયાવાળો અને ઘણા કાંટાવાળી વનસ્પતિ લેવી મને કહ્યું નહીં. દેવા ઈચ્છતા હો તો આ જેટલો ગર્ભ છે, તેટલો મને આપો. ઠળીયા ન આપો. એમ કહેવા પર પણ ગૃહસ્થ પોતાના પાત્રમાં ઘણાં ઠળિયાવાળા ગર્ભને લાવીને દેવા લાગે તો આ પ્રકારની વસ્તુ ગૃહસ્થના હાથમાં અથવા પાત્રમાં જોઈને કહી દેવું જોઈએ કે આ અપ્રાસુક છે. યાવતુ તેને ગ્રહણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૦ આયારો - ૨/૧/૧૦/૩૯૨ કરવું ન જોઈએ. કદાચ ગૃહસ્થ આગ્રહ પૂર્વક જબરદસ્તીથી આપી દીએ તો ન તેના ઉપર આસક્તિ રાખે કે ન તેના ઉપર દ્વેષ કરે, સાધુ તે લઈને એકાંતમાં જાય અને ત્યાં જઈને ઉદ્યાન અ થવા ઉપાશ્રયમાં બેસી, ઈંડાથી રહિત અને જીવ જંતુઓથી રહિત ભૂમિ જોઈને તે લાવેલ ગરભ અને મત્સ્ય વનસ્પતિનો ઉપયોગ કરીને, તેમાંથી કાઢેલ ઠળિયા તથા કાંટાને લઈને એકાંતમાં જાય. એકાંતમાં જઈને દુગ્ધાદિ અચિત્ત ભૂમિમાં યાવત્ પ્રમાર્જન કરીને પરઠવી દે [૩૯૩]સાધુ અથવા સાધ્વી યાચવા જતાં ગૃહસ્થ પોતાના પાત્રમાં વિટલૂણ-) કે ઉદ્ભિજ મીઠું લાવીને, તેમાંથી થોડો ભાગ દેવા લાગે ત્યારે તે નિમક આદિ ગૃહસ્થના પાત્રમાં અથવા હાથમાં હોય ત્યારે જ સાધુએ કહી દેવું જોઈએ કે આ અપ્રાસુક છે. મને નહિ કલ્પે. કદાચિત અજાણતા લેવાઈ જાય તો અને થોડું દૂર ગયા પછી ખ્યાલ આવે તો તેને લઈને ગૃહસ્થના ઘેર પાછા ફરી એ વસ્તુ પહેલાં બતાવીને પૂછે-આયુષ્મન્ ! તમે આ જાણી જોઈને આપ્યું છે કે જાણીને નથી આપ્યું. પરંતુ હવે હું આ વસ્તુ આપને આપું છું. આપ એનો ઉપયોગ કરો. આ પ્રમાણે જે વસ્તુને માટે ગૃહસ્થે અનુમતિ આપી હોય, અથવા જણાવી દીધું હોય તો તેને યતનાની સાથે ભોગવે અથવા પીવે અથવા એને પોતે ખાઈ-પી ન શકે તો ત્યાં જે સ્વધર્મી, સંભોગી, સમનોજ્ઞ અને વ્રતધારી હોય તેમને આપી દીએ અથવા સ્વધર્મી સંત ત્યાં ન હોય તો વધારે આહાર પરઠવાની વિધિ અનુસાર પરઠવી દે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે, તેનું યતનાપૂર્વક પાલન કરવું જોઈએ. અધ્યયનઃ ૧ - ઉદ્દેસા-૧૦ મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ અધ્યયનઃ ૧ ઉદ્દેસઃ૧૧ [૩૪]એક સ્થાનમાં રહેલા અથવા વિચરતાં આવેલાં સંભોગી અથવા વિસંભોગી સાધુઓએ, મનોજ્ઞ ભોજન પ્રાપ્ત કરીને કોઈ સાધુઓને કહે- ‘આ આહાર આપ લઈ લેજો અને આપની સાથે જે બીમાર મુનિ છે તેમને આપજો. જો બીમાર મુનિ તેનો ઉપભોગ ન કરે તો આપ ઉપભોગ કરી લેજો’ તે મુનિ મનોજ્ઞ ભોજન લઈને જો એવો વિચાર કરે કે હું જ એકલો આ આહાર ખાઈ લઉં અને તેને છુપાવી બીમાર મુનિને કહે આ ભોજન લખ્યું છે, સૂકું છે, તીખું છે, કડવું છે, તુરું છે, ખાટું છે, મીઠું છે, આ બીમાર માટે યોગ્ય નથી. તો તેવા પાપાચારી સાધુ માતૃ સ્થાનનો સ્પર્શ કરે છે. એમ કરાય નહિ. પરંતુ જેવું ભોજન લાવ્યા હોય તેવું બીમારને બતાવે અને હોય તેવું જ કહે, તીખું હોય તો તીખું, કડવું હોય તો કડવું, તુરું હોય તો તુરું કહે ખાટાને ખાટું, મીઠાને મીઠું કહે. [૩૯૫]એક સ્થાનપર સ્થિર અથવા ગ્રામાનુગ્રામ વિચરતાં આવેલા સંભોગી અને વિસંભોગી સાધુઓમાં કોઈ ભિક્ષુએ મનોજ્ઞ-મનોજ્ઞ આહાર પાણી પ્રાપ્ત કરીને કહે-આપના સાથી કોઈ મુનિ બીમાર છે, આ મનોજ્ઞ આહાર લઈ તેને આપજો જો બીમાર મુનિ તેનો ઉપયોગ ન કરે તો તમે અમારી પાસે પાછો લઈ આવો. આહાર લેવાવાળા મુનિએ ઉત્તર આપે-. જો કોઈ અંતરાય નહિ હોય તો પાછો લાવીને આપને આપી જઈશ. (એમ કહીને આહાર લઈ જાય અને બીમાર મુનિને સાચું ખોટું સમજાવીને પોતે જ લોલુપતાવશ ખાઈ જાય અને) જ્યારે સમય વીતી જાય ત્યારે બહાનું કાઢીને ‘અમુક કારણસર આહાર પાછો લાવી શક્યો નથી’ એમ કહેવું તે કર્મબંધનું કારણ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૧, ઉદેસો-૧૧ આ દોષો ત્યાગીને યતનાપૂર્વક સંયમમાં સ્થિર રહેવું જોઈએ. [૩૯૬સંયમશીલ સાધુ સાત પિષણાઓ તથા સાત પાનૈષણાઓ જાણે. તે પ્રમાણે- પહેલી પિષણા-અચિત્ત ચિજોથી હાથ લિપ્ત ન હોય અને પાત્ર પણ લિપ્ત ન હોય, તેવા પ્રકારના અલિપ્ત હાથ અને અલિપ્ત પાત્રથી અશનાદિ ચાર પ્રકારના આહારની યાચના પોતે કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણીને ગ્રહણ કરી લે. બીજી પિડેષણા-અચિત્ત વસ્તુથી હાથ અને ભોજન લિપ્ત હોય તો પૂર્વવત્ પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. - ત્રીજી પિડષણા-આ સંસાર અથવા ક્ષેત્રમાં પ્રવદિ ચારેય દિશાઓમાં ઘણા પુરુષો છે. તેમાંથી કોઈ શ્રદ્ધાવાનું પણ હોય, જેમ કે - ગૃહપતિ-ગૃહપત્ની યાવતું દાસ દાસી આદી. તેને ત્યાં વિવિધ ભોજનોમાં ભોજન રાખેલા હોય છે. જેમ કે - થાળમાં, તપેલીમાં, કથરોટમાં, સરજાતનાં ઘાસમાંથી બનાવેલ સૂપડા વગેરેમાં, છાબડીમાં અથવા ઉત્તમ મૂલ્યવાન ભાજનમાં, મણિ જાડિત ભાજન વગેરેમાં. તેમાં રાખેલ આહાર જોઈ સાધુ એમ જાણે કે ગૃહસ્થના હાથ લિપ્ત નથી. ભાજન લિપ્ત છે, અથવા હાથ લિપ્ત છે-ભાજન લિપ્ત નથી, ત્યારે તે પાત્ર રાખનાર અગર પાણિપાત્ર સાધુ પ્રથમજ તેને દેખીને કહે-હે આયુષ્યનું ગૃહસ્થ ! તમે મને આ ભોજન અલિપ્ત હાથથી અને લિપ્ત ભાજનથી અમારા પાત્રમાં કે હાથમાં લાવીને આપો. તથા પ્રકારનું ભોજન સ્વયં યાચી લે અથવા યાચ્યા વિના ગૃહસ્થ લાવીને આપે તો તે પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. ચોથી પિડષણા-તુષરહિત મમરા, પૌઆ, ચોખા વગેરેને યાવતુ ખાંડેલા શાત્યાદિના ચોખાને જેમાં પશ્ચાતકર્મ દોષ લાગતો નથી અને ફોતરા ઉડાડવાપડે તેમ જ હોય (તેજ ગ્રહણ કરીશ) એવી પ્રતીજ્ઞા કરનાર ભિક્ષ અથવા ભિક્ષુણી આ પ્રકારનું ભોજન સ્વયં વાચી લે અગર વાચ્યા વિના ગૃહસ્થ આપે તો પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. પાંચમી પિડષણા-ગૃહસ્થ પોતાના માટે, શકોરામાં, કાંસાની થાળીમાં અથવા માટીના કોઈ ભાજનમાં ભોજન કાઢેલ હશે તે જ ગ્રહણ કરીશ. એવી પ્રતિજ્ઞા કરનાર સાધુ સચિત્ત જલથી ધોયેલ હસ્ત અચિત્ત થઈ ચૂક્યા હોય તો તેવા પ્રકારનાં અશનાદિ આહાર પ્રાસુક જાણી ગહણ કરી લે. છઠ્ઠી પિષણા-ગૃહસ્થ પોતા માટે અથવા કોઈ બીજા માટે વાસણમાંથી ભોજન કાઢી રાખેલ હશે પરંતુ જેને માટે કાઢેલ છે તેણે ગ્રહણ કરેલ ન હોય, તે જ ગ્રહણ કરીશ, એવી પ્રતિજ્ઞા કરનાર સાધુ તેવા પ્રકારનું ભોજન ગૃહસ્થ પાત્રમાં હોય અથવા હાથમાં હોય તે પ્રાપ્ત થવા પર પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. સાતમી પિડેષણા-સાધુ, અથવા સાધ્વી, જેને ઘણા પશુ, પક્ષી, મનુષ્ય, શ્રમણ (બૌદ્ધ ભિક્ષ) બ્રાહ્મણ, અતિથિ. કપણ અને ભિખારી લોકો ઈચ્છે નહીં, તેવાં પ્રકારનો ફેંકી દેવા યોગ્ય આહાર ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરે છે. એવા આહારની યાચના સ્વયં કરે અથવા ગૃહસ્થ આપે તો તેને પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. આ પ્રમાણે સાત પિપૈષણાઓ કહી છે તથા બીજી સાત પાનૈષણાઓ છે, જેમ કેઅલિપ્ત હાથ અને અલિપ્ત ભાજન હોય આદિ, શેષ સર્વ વર્ણન પૂર્વની જેમ સમજવું. ચોથી પારૈષણમાં વિશેષતા છે - તે સાધુ કે સાધ્વી પાણીના વિષયમાં જાણે કે-જે તલ આદિના ધોવાણને ગ્રહણ કર્યા પછી પશ્ચાતકર્મ ન લાગે તેને પ્રાસુક જાણી ગ્રહણ કરી લે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આયારો – ૨/૧/૧૧/૩૯૭ શેષ પાનૈષણા પિંડૈષણાની જેમ જાણી લેવી. [૩૯૭]આ સાત પિંડૈષણાઓ અને પાનૈષણાઓમાંથી કોઈપણ એક પ્રતિમાને ધારણ કરનાર મુનિ એવું ન કહે કે બીજા સાધુઓ સમ્યક્ પ્રકારથી પ્રતિમા વહન કરતા નથી. હું એકલો જ શુદ્ધ પ્રતિમાને વહન કરું છું. તેણે એમ બોલવું જોઈએ આ સર્વ સાધુઓ જિનાજ્ઞા પ્રમાણે વિચરે છે. તે સર્વ જિનાજ્ઞામાં ઉદ્યત થતા પરસ્પર સમાધિ ઉત્પન્ન કરીને વિચરી રહ્યા છે. અધ્યયનઃ ૧-ઉદ્દેસો-૧૧– ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ અધ્યયનઃ ૧- ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન : ૨ એષણા ઃ-ઉદ્યો-૧ઃ [૩૯૮]સાધુ કે સાધ્વી ગ્રામ નગર યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરી ત્યાં રહેવાની ઈચ્છા હોવાથી ઉપાશ્રય ગવેષણા કરે. જે ઉપાશ્રય, ઈંડા કે કીડી, મકોડા વગેરેથી યુક્ત હોય તેમાં ન રહે, શય્યા કે સ્વાધ્યાયાદિ પણ ન કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને ઈંડા યાવત્ જીવ જંતુઓ થી રહિત જાણે તેનું સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન કરી વસે, બેસે શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. સાધુ કે સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ સ્થાન કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થે પ્રાણીઓ, ભૂતો, જીવો, સત્ત્વોનો આરંભ કરી બનાવેલ છે, ખરીદેલ છે, ઉધાર લીધેલ છે. બળજબરીથી છિનવી લીધેલ છે અથવા તેના માલિકની આજ્ઞા વિના પ્રાપ્ત કરેલ છે, સામે લાવેલ છે, આવા પ્રકારનો ઉપાશ્રય કદાચ તેના માલિકે બીજાને સોપી દીધેલ હોય તે વ્યક્તિએ તેનું સેવન હજું કરેલ ન હોય તો તે દૂષિત છે, માટે તેમાં રહેવું કે સ્વાધ્યાયાદિ કરવા કલ્પે નહી. એવી જ રીતે ઘણા સાધ્વીઓ માટે તેમજ એક સાધ્વી માટે અથવા ઘણા સાધ્વીઓ માટે બનાવેલ, ખરીદેલ વગેરે હોય તો તેણે તેમાં રહેવું, શય્યા કરવી કે સ્વાધ્યાયાદિ કાર્યો કરવાં યોગ્ય નથી. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય ઘણા તીર્થિઓ કે દરિદ્રો વગેરેને ગણી-ગણીને, તેઓના નિમિત્તે પ્રાણી ભૂતાદિનો આરંભ-સમારંભ કરીને બનાવેલ છે, તે પણ અકલ્પનીય છે. તેમાં સ્વાધ્યાયાદિ કાર્યો ન કરે. સાધુ-સાધ્વી ઉપાશ્રયના વિષયમાં એવું જાણે કે આ ઘણા શ્રમણાદિ ને ઉદ્દેશીને પ્રાણી-ભૂતાદિ નો સમારંભ કરીને બનાવેલ છે, અને જે ગૃહસ્થ આપી રહ્યો છે, તે ગૃહસ્થને હજુ ઉપાશ્રયના માલિકે સુપ્રત કરેલ નથી, તો તે સ્થાન રહેવા યોગ્ય નથી. તેથી ત્યાં વાસ સ્વાધ્યાયાદિ કરે નહીં. વળી જો સાધુ એમ સમજે કે આ ઉપાશ્રય બીજા લોકોએ કામમાં લઈ લીધેલ છે તો (સ્વામીની આજ્ઞા પ્રાપ્ત કરી) સારી રીતે પ્રતિલેખન-પ્રમાર્જન ન કરી ઉપયોગમાં લે, તેમ જ યતનાપૂર્વક સ્વાધ્યાયાદિ ક્રિયાઓ કરે. સાધુ કે સાધ્વી એમ સમજે કે આ ઉપાશ્રય કોઈ ગૃહસ્થે ભિક્ષુના નિમિત્તે બનાવેલ છે. પાટિયાની દીવાલથી અથવા વાંસની ખપાટીથી બનાવેલ છે, દર્ભ આદિથી છજાવેલ છે, ગોબરથી લીંપેલ છે, ચૂના આદિ લગાવીને ઠીક કરેલ છે, ભીંત આદિ ઘસીને સ્વચ્છ કરેલ છે, અને એ પ્રકારનો સાફ સુથરા અને મરામત કરેલ ઉપાશ્રય સ્વામી દ્વારા કામમાં લીધેલ ન હોય તો સેવન કરવા યોગ્ય નથી. તેમાં સ્થિતિ, Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, હસો-૧ શધ્યા, સ્વાધ્યાય ન કરે. જો એમ જણાય કે આ રીતે તૈયાર કરેલ મકાનાદિને તેનો સ્વામી કામમાં લઈ ચૂક્યો છે તો પ્રતિલેખન-પ્રમાર્જન કરી તેવા સ્થાનમાં વાસ કરે. [૩૯૯]સાધુ કે સાધ્વી એમ જાણે કે કોઈ ગૃહસ્થ સાધુના નિમિત્તે આ ઉપાશ્રયના નાના દરવાજા ને મોટા કર્યા છે. વગેરે વર્ણન પિપૈષણા અધ્યયનનાં સૂત્રની જેમ જાણવું સાધુ અહીં સંસ્મારક બિછાવશે, એમ વિચારી ગૃહસ્થ વિષમ ભૂમિને સમ કરે, અથવા વનસ્પતિ વગેરેને બહાર કાઢે તો જ્યાં સુધી આવો ઉપાશ્રય બીજા પુરુષે કામમાં લીધો ન હોય, ત્યાં સુધી મુનિ માટે સેવન કરવા યોગ્ય નથી.માટે તેવા ઉપાશ્રયમાં રહે નહિ, શધ્યા કરે નહિ, સ્વાધ્યાય. કરે નહિ. હા, જો એમ સમજે કે ઉપાશ્રય બીજાને આપી દીધેલ છે, અને તેને ઉપયોગમાં લઈ લીધેલ છે, તો પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને યતનાપૂર્વક નિવાસ શયન, સ્વાધ્યાય કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે ગૃહસ્થ, મુનિના ઉદ્દેશથી જલમાં ઉત્પન્ન થવાવાળા કંદ, મૂળ, પાન, પુષ્પ, ફળ, બીજ, અથવા બીજી કોઈપણ વનસ્પતિને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે, બહાર કાઢે છે અને એ ઉપાશ્રય હજું બીજાએ કામમાં લીધેલ ન હોય તો તે સેવન કરવા યોગ્ય નથી. તેથી ત્યાં રહેવું ન જોઈએ. અગર કોઈએ કામમાં લીધીલ હોય તો સેવન કરી શકાય. માટે પ્રતિલેખન પ્રમાર્જન કરી યતનાપૂર્વક તેમાં રહે અને શયનાદિ કરે. સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે ગૃહસ્થ સાધુ માટે બાજોઠ, પાટિયું, નિસરણી અથવા ખાંડણિયો વગેરે પદાર્થો એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે. અથવા બહાર કાઢે છે તો તેવા પ્રકારનો ઉપાશ્રય જે અપુરુષોત્તરકૃત અને અનીસેવિત છે-તેમાં સાધુ કાયોત્સગદિ ક્રિયા ન કરે. પરન્તુ તે એમ જાણે કે બીજાએ ઉપયોગમાં લીધેલ છે, તો પ્રતિલેખન -પ્રમાર્જન કરી યતનાપૂર્વક ઉપરોક્ત બધા કાર્યો કરે. [૪૦]સાધુ કે સાધ્વી જાણે આ કે ઉપાશ્રય સ્થંભાર, માંચડાપર, માળપર, પ્રાસાદપર, મંજીલપર, અથવા ભોંયરામાં કે કોઈ ઊંચા સ્થાનપર બનાવેલ છે. તો વિશેષ કારણ વિના તેમાં વાસ ન કરે. તથા ઉપર્યુક્ત કાર્યો પણ ન કરે. કારણવશાતુ કદાચિતુ એવા સ્થાનમાં વસવું પડે તો ત્યાં ઠંડા પાણી આદિથી હાથ, પગ, આંખ, દાંત, મુખ વિગેરે સાફ ન કરે. વારંવાર ધોઈ સાફ કરે. તથા. મળ-મૂત્ર, કફ, લીંટ, ઉલટી, પીત, પરૂ, રૂધિર વગેરે શરીરના અવયવોમાંથી નીકળતી કોઈપણ પ્રકારની અશુચિનો ત્યાગ ત્યાં ન કરે. કારણકે સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે આ બધું કરવું તે કર્મમબંધનનું કારણ છે અને સંભવ છે કે ઉપરથી ફેંકવા જતા સાધુ પડી જાય, લપસી જાય અને લપસવાથી કે પડવાથી હાથ-પગ-મસ્તક અગર શરીરનો કોઈ પણ ભાગ તૂટી જાય-નષ્ટ થાય. ઉપરાંતમાં ત્યાં રહેલાં પ્રાણી, ભૂત જીવ, સત્વ વગેરેની ઘાત થાય અને તેઓ પ્રાણરહિત થઈ જાય. તેથી આ સાધુ-સાધ્વીનો ઉપદિષ્ટ આચાર છે કે આવા ઉંચા ઉપાશ્રયમાં રહેવું નહિ, શયન સ્વાધ્યાયાદિ કરવા નહીં. [૪૦૧]સાધુ-સાધ્વીને એમ જણાય કે આ ઉપાશ્રય સ્ત્રીઓથી યુક્ત છે, (સાધ્વીઓને જણાય કે પુરૂષથી યુક્ત છે.) તેમજ તેમાં બાળક, બિલાડી. કૂતરા આદિ ક્ષુદ્ર જીવો રહે છે, પશુઓથી યુક્ત ભોજનપાણીથી યુક્ત, અથવા પશુઓના ભોજન પાણીથી યુક્ત છે, તો આવા ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં વાસ-શયન-સ્વાધ્યાદિ ન કરે. એમ કરવાથી કર્મ બંધન થાય છે. ગૃહસ્થ કુલ સાથે નિવાસ કરનાર સાધુને જો I m I f i nd it in ', "ii I + F બf 'Giridih ind in it, di Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આયારો - ૨/૩/૨/૪૦૧ અલસગ (હાથ પગ શૂન્ય થવાથી થનારી વિશેષ પ્રકારની બીમારી) વિશૂચિકા, વમન, અથવા બીજી કોઈ વ્યાધિ થઈ જાય, અચાનક શૂલ ઉપડી જાય, તે સમયે સાથે વસનાર ગૃહસ્થ કરૂણાથી પ્રેરાઈને સાધુની સેવા કરવા માટે, તેલથી, ઘીથી, માખણથી, અથવા ચીંથી સાધુને માલિશ કે મર્દન કરશે, સ્થાન કરાવશે કે કવાથાદિ ઉકાળો વિગેરેથી બનાવશે, અથવા લોઘ-વર્ણ-ચૂર્ણ કે પદમ વગેરેથી ઘસી ઘસીને માલિશ કરશે, મસળશે, પીઠી આદિથી મર્દન ક૨શે, ઠંડા કે ગરમ જલથી પ્રક્ષાલન ક૨શે, મસ્તકથી પગ સુધી નવરાવશે, સિંચન કરશે, લાકડા સાથે સાકડાને ઘસીને અગ્નિ, પ્રગટાવશે, પ્રજ્વલિત કરશે. આગ જલાવીને શરીરને શેકશે કે તપાવશે. આ સઘળા કર્મબંધનના કારણો છે. આ દોષોથી બચવા માટે સાધુનો પૂર્વોપદિ આચાર છે ગૃહસ્થ સાથે તેના મકાનમાં સાધુ-સાધ્વીઓએ નિવાસ, શય્યા, સ્વાધ્યાયાદિ ન કરવું. [૪૦૨]ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધું માટે કર્મબંધનનું કારણ છે. કારણ કે ગૃહસ્થથી માંડી કર્મચારિણીઓ વગેરે એક બીજા આપસ આપસમાં ઝગડતાં હોય. કુવચન બોલતા હોય, એકબીજાને રોકતા હોય, બંધ કરતા હોય, મારતા હોય, આવું બધું દેખીને મુનિનું મન ઉંચુ નીચું થઈ જાય. અને મનમાં વિચાર આવે કે આ લોકો ઝગડે તો સારૂં, અગર ન ઝગડે તો સારૂં, યાવત્ મારે તો સારૂં કે ન મારે તો સારકું વગેરે વગેરે. માટેજ મુનિઓનો આ આચાર છે, પ્રતિજ્ઞા છે અને તેના માટે એજ હિતકર છે, કે ગૃહસ્થના મકાનમાં વાસ શયન આદિ ન કરે. [૪૦૩]ગૃહસ્થ સાથે વાસ કરનાર સાધુને કર્મબંધન થાય છે. જેમ કે ઃ- ગૃહસ્થ પોતા માટે, આગ જલાવશે, પ્રગટાવશે, તે જોઈ મુનિનું મન ઉંચુ-નીચું થશે અને વિચા૨શે, આ આગ સળગાવે કે ન સળગાવે, જલાવે કે ન જલાવે, અથવા ઠાકે કે ન ઠારે તો સારું, વગેરે વગેરે. તેથી જ સાધુ માટે પૂર્વોપદિષ્ટ આચાર-પ્રતિજ્ઞા-અને એજ હિતકર છે કે ગૃહસ્થના સંસર્ગવાળા એક જ મકાનમાં રહેવું. શય્યા-સ્વાધ્યાયાદિ કાર્યો કરવાં નહીં. [૪૦૪]ગૃહસ્થ સાથે નિવાસ કરનાર સાધુને કર્મ બંધાય છે જેમકે :મકાનમાંરહેનાર ગૃહસ્થના કુંડળ, કંદોરો, મણિ, મોતી, સોનું, ચાંદી, કડા, બાજુબંધ, ત્રણ સરો, નવસરો, અઢાર સોહાર અર્ધહાર, લાંબી માળા, એકાવલી, કતનકાવલી, મુક્તાવલી કે રત્નાવલી હાર વગેરે આભૂષણોને તથા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત તરૂણી અગ૨ કુમારીને દેખી મુનિનું મન ઉંચું-નીચું થઈ જશે. અથવા તેણીને જોઈ આવા પ્રકારની વાતો કરશે- આ તરૂણી આવી લાગે છે. આવી નથી લાગતી, ઘણી સુંદર દેખાય છે. અથવા સુંદર નથી લ ગતી વગેરે વગેરે અથવા તો સઘળી વસ્તુઓનો ઉપ ભોગ કરવાની ઈચ્છા કરશે. માટે સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે, પ્રતિજ્ઞા છે અને તેના માટે એજ હિતકર છે, તે ગૃહસ્થના નિવાસવાળા મકાનમાં વાસ, શય્યા, સ્વાધ્યાય વગેરે ન કરે. : [૪૦૫]ગૃહસ્થ સાથે રહેવાથી સાધુને કર્મબંધન થાય છે. જેમકે - તે સ્થાનમાં વસનાર ગૃહસ્થની પત્નીઓ, પુત્રીઓ, પુત્રવધુઓ, ગૃહસ્થધાત્રી, દાસીઓ, અને ગૃહસ્થની કર્મચારિણીઓ અરસ પરસ મૂનિને દેખી વાર્તાલાપ કરશે કે-આ શ્રમણ ભગવંત છે, મૈથુન કર્મથી વિરત થયેલા છે, તેઓને મૈથુન સેવન, કે તેની અભિલાષા કરવી પણ કલ્પતી નથી. આવા સાધુ સાથે કોઈ સ્ત્રી કદાચ મૈથુન સેવે તો તેણીને પુત્રની Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉસો-૨ ૭૫ પ્રાપ્તિ થાય, અને તે પુત્ર ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, સુંદર, વિજયી હોય. આવા પ્રકારની વાતચીત સાંભળતી સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ જાય, અથવા તે કામાતુર થઈ જાય, તે કામ શાન્તિ માટે અભિલાષા કરતી નારી મુનિને મૈથુન સેવન માટે પ્રલોભન આપી આકર્ષિત કરશે. માટે સાધનો પૂવોપદિષ્ટ આચાર છે, પ્રતિજ્ઞા છે, અને તેને માટે એજ હિતકર છે કે આવા સ્થાનોમાં સાધુ ન રહે, ન સ્વાધ્યાયાદિ કાર્યો કરે. સાધુ કે સાધ્વીનો આ આચાર છે. જ્ઞાનાદિથી યુક્ત થઈને તેનું પૂર્ણ રૂપથી પાલન કરતાં યત્નવાન બને તેમ હું કહું છું. અધ્યયન ૨-ઉદેસો ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ ૨-ઉદેસો ૨ ) [૪૦]ગૃહસ્થ શુચિ સમાચાર (બાહ્ય શુદ્ધિનું પાલન કરનાર) હોય, અને સાધુ તો સ્નાનત્યાગી હોય, તેમાં વળી કોઈક સાધુ મોક પ્રતિમાંધારી હોય પણ ગૃહસ્થને તે ગંધ દુર્ગધરૂપે લાગે અથવા પ્રતિકુળ પણ લાગે અને સાધુનાં કારણે ગૃહસ્થ પહેલાં કરવાનું કાર્ય પછી કરે અને પછી કરવાનું કાર્ય પહેલાં કરી લે, એમ કાર્યક્રમમાં પરિવર્તન કરે, વળી ભોજનાદિ કાર્ય વહેલું પતાવી દે અથવા ન પણ કરે માટે મુનિનો આચાર છે કે તે ગૃહસ્થની સાથે નિવાસાદિ ન કરે. [૪૦૭]ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું હશે. તેમાં વળી પોતા સાથે વસતાં મુનિ ને દેખી તેના માટે પણ વિવિધ પ્રકારનાં અશનાદિ આહાર પાણી બનાવશે અને લાવશે. મુનિને તે અશનાદિને ખાવા-પીવાની ઈચ્છા થશે. ઉપરાંત લોલુપ થઈને ત્યાં રહેવાની કામના જાગશે, તેનાથી સંયમ દૂષિત થશે. માટે સાધુનો એજ આચાર છે કે ગૃહસ્થ સાથે નિવાસાદિ ન કરે. ૪િ૦૮]ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારના કાષ્ઠ પહેલાથી કાપીને રાખે છે વળી પોતા સાથે વસતા સાધુને નિમિત્તે વિવિધ પ્રકારના કાષ્ઠ કાપે અથવા ખરીદે અથવા ઉધાર લે, લાકડા સાથે લાકડું ઘસીને આગ સળગાવે અથવા પ્રજ્વલિત કરે. આ જોઈ સાધુને પોતાનું શરીર તપાવવાની ઈચ્છા થઈ જાય. અને ત્યાં રહેવાની કામના કરે, માટે મુનિઓ આ પૂર્વોપદિષ્ટ આચાર, પ્રતિજ્ઞા અને તેના માટે એજ હિતકારી છે કે તે ગૃહસ્થની સાથે નિવાસાદિ ને કરે. [૪૦૯|ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેનાર સાધુ અથવા સાધ્વી દીધશંકા, અથવા લઘુશંકાથી બાધિત થઈને રાત્રિમાં અથવા વિકાસના સમયે મકાનનું દ્વાર ખોલી બહાર જાય. ત્યારે કદાચિત અવસર શોધતો ચોર અંદર પ્રવેશી જાય. ત્યારે મુનિથી એમ કહી શકાય નહીં કે આ ચોર પ્રવેશી રહ્યો છે અથવા પ્રવેશ કરતો નથી. છુપાઈ ગયો છે અથવા છૂપાયો નથી, આવે છે કે આવતો નથી, જાય છે કે જતો નથી, તેણે ચોરી કરી અગર બીજાએ કરી, આ ચોર છે, અથવા ચોરનો સાથી છે, આ ઘાતક છે, એમણે આ કર્યું છે. મુનિ પોતાના આચારાનુસાર કંઈ પણ કહી શકે નહી, તેથી ગૃહસ્થ તે મુનિ પર ચોર ન હોવા છતાં પણ ચોર હોવાની શંકા રાખે તેથી મુનિનો એજ આચાર, પ્રતિજ્ઞા અને તેજ કલ્યાણરૂપ છે કે ગૃહસ્થ સાથે નિવાસાદિ ન કરે. [૪૧૦]સાધુ અથવા સાધ્વી ઉપાશ્રયમાં જાણે કે ઘાસની પરાળની ગંજીઓ છે તે Page #79 -------------------------------------------------------------------------- ________________ આયારો- ૨/૨/૨૪૧૦ ગંજીઓ ઈડા, સચિત્ત પાણી, સચિત્ત પૃથ્વી, કીડી આદિ જીવજંતુઓ સહિત છે. તો તેવા ઉપાશ્રયમાં સ્થિતિશય્યાદિ ન કરે. સાધુ કે સાધ્વી કોઈ ઉપાશ્રયને એવો જાણે કે જેમાં ઘાસ, પરાળની ગંજીઓમાં ઈડા, યાવતું જીવજંતુઓ વિગેરે નથી, તો તેવા ઉપાશ્રયમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરીને યાતનાથી નિવાસાદિ કરે. [૪૧૧-૪૧૩મુનિને ધર્મશાળા, મુસાફરખાના, ઉદ્યાનગૃહો કે ગૃહસ્થના ઘરો કે મઠોમાં, જ્યાં વારંવાર સાધર્મિક સાધુ આવી વસે છે તેવા સ્થાનમાં ઉતરવું ન જોઈએ. ધર્મશાળાદિ સ્થાનોમાં જે મુનિ ઋતુબદ્ધ-શીત કે ગ્રીષ્મ કાળમાં માસ કલ્પ સ્થિર રહીને, ફરી ત્યાં ચાતુમસ કરે છે તેઓને હે આયુષ્યનું શ્રમણો! કાલાતિક્રમ દોષ લાગે છે. જે ભિક્ષુ ધર્મશાળા મુસાફરખાનાદિમાં જેટલો સમય રહ્યા હોય, તેટલો સમય કરતાં બીજા સ્થાને બમણો, ત્રણ ગણો સમય વ્યતીત કર્યા વિના ત્યાં ચોમાસુ કરે, અથવા માસાકલ્પ કરે તો હે આયુખનું શ્રમણો, તેને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે છે. [૪૧૪]આ જગતમાં પૂવદિ દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે, જેમ કે ગૃહસ્થ, ગૃહસ્થપત્ની, પુત્રવધૂ, કર્મચારિણી આદિ, તેઓએ સાધુના આચાર-વિચાર સારી રીતે સાંભળેલ હોવાથી તેઓને સમ્યગુ જાણપણું હોતું નથી. તે શ્રદ્ધા પ્રતીતિ અને પ્રીતિ રાખતાં સામાન્યતઃ બધા પ્રકારનાં શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, ભિક્ષકો અને દરિદ્રીઓ વિગેરેને રહેવા માટે સ્થાનાદિ તૈયાર કરાવે છે. જેમ કે - લુહારશાળા દેવમંદિરની બાજુમાં ઓરડામાં દેવકુળ, સભાઓ, પરબો, દુકાનો, વખારો, ગોદામો, વાહનઘરો, વાહનશાળાઓ, ચુનાના કામ માટેની જગ્યા, દર્ભશાળા, ચમલિયો, વલ્કલ શાળાઓ, અંગારાના કારખાનાઓ-કોલસા પાડવાનું કારખાનું, લાકડાના કારખાનાઓ, રમશાનઘર, શૂન્યાગાર, પર્વતના શિખરપર બનાવવામાં આવેલ ઘરો, પર્વતની ગુફા પાષાણ મંડપ વગેરે વગેરે. આવા તૈયાર કરાવેલા સ્થાનોમાં જો શાક્યાદિ કે બીજા શ્રમણ બ્રાહ્મણાદિ પહેલા આવીને રહી જાય અને ત્યાર પછી સાધુ નિવાસાદિ ક્રિયા કરે તો હે આયુષ્મન શ્રમણો ! તેને “અભિક્રાંત ક્રિયા’ ઉપાશ્રય કહેવાય છે. ૪૧પીઆ લોકમાં પૂવદિ ચારેય દિશાઓમાં કોઈ શ્રદ્ધાળુ ગૃહસ્થ વસતા હોય છે. (શેષ પૂર્વ સુત્રાનુસાર સઘળું કહેવું) વિશેષમાં એટલું કે એવા બનાવેલા સ્થાનોમાં શાક્યાદિએ વાસ કર્યો ન હોય, તેનો ઉપભોગ પણ કર્યો ન હોય તે પહેલા જ સંયમશીલ સાધુઓ નિવાસાદિ કરે તો તે અનભિક્રાન્ત વસતિ' કહેવાય છે. ૪૧]આ લોકમાં પૂર્વ આદિ ચારેય દિશાઓમાં કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિ રહે છે. જેમ ગૃહસ્થ યાવત્ કર્મચારિણિઓ તેઓનું કહેવું એમ છે કે આ શ્રમણ છે, શ્રેષ્ઠ છે, થાવતું મૈથુનસેવનના ત્યાગી છે. આ મુનિઓને તેના ઉદ્દેશથી બનાવેલા ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી માટે જે ગૃહો અમારા માટે બનાવ્યા છે, જેમકે-લુહારશાળા વગેરે પૂર્વોક્ત સઘળા ઘર, તે સઘળા ઘરો અને તે મુનિઓને રહેવા માટે દઈએ છીએ અને અમે અમારા માટે પૂર્વોક્ત શાળા વગેરે પછી નવા બનાવી લેશું આવી રીતના તેના શબ્દો સાંભળી સમજીને જે મુનિ તે શાળા યાવતુ ઘરોમાં નિવાસ કરે અથવા તેવી રીતે બીજાના આપેલા મકાનમાં રહે તો તે આયુષ્મન ! તે વજ્યક્રિયા વસતિ છે. [૪૧૭આ જગતમાં પૂર્વ આદિ ચારેય દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાળુ હોય છે. તેઓને સાધુના આચાર-ગોચરનું જાણ પણું નથી હોતું. તે યાવતું સાધુ પર શ્રદ્ધા, Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉદેસો-ર ૭૭ પ્રતીતિ અને રૂચિ કરતા શ્રમણો, બ્રાહ્મણ યાવત દરિદ્રોની ગણના કરી કરીને, તેના માટે મકાન બનાવે છે, જેમ શાળા યાવત ગૃહ આદિ. મુનિ જો એવી શાળા અથવા ગૃહ આદિ-માં નિવાસ કરે છે, એક બીજાના આપેલામાં રહે છે, તો તે મહા વર્ષ વતિ છે. ૪િ૧૮]આ સંસારમાં પૂર્વ આદિ દિશાઓમાં કેટલાંક શ્રદ્ધાશીલ એવા હોય છે, જેઓ સાધુના આચાર ગોચર જાણતા નથી. તે ગૃહસ્થ શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ કરતા(પાંચ પ્રકારના-નિગ્રંથ, શાક્ય, તાપસ, ઐરિક અને આજીવિક ) શ્રમણોને માટે મકાન બનાવે છે, જેમકે શાળા, યાવતું ગૃહ આદિ, જે સાધુ આવી ગૃહ આદિ કોઈ પણ પ્રકારના ગૃહુર્થીના આપેલ નિવાસસ્થાનમાં નિવાસ કરે છે તે સાવઘક્રિયા વસતિ છે. ૪૧૯આ લોકમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં કોઈ કોઈ શ્રદ્ધાવાનું ગૃહસ્થ તથા તેમના નોકર-ચાકર આદિ હોય છે. તેઓને સાધુના આચાર ગોચર સમ્યકુ-રીતે જ્ઞાત. નથી હોતા. તેઓ સાધુ પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ રાખતા થકા કોઈ એક સાધુના. ઉદ્દેશ્યથી, શાળા યાવતું ભવન, ગૃહ આદિ બનાવે છે. પૃથ્વીકાયનો મહાનું સમારંભ કરીને તથા અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો મહાન સમારંભ કરીને મહાન સંરંભ તથા મહાન આરંભ કરીને, વિવિધ પ્રકારના પાપકર્મોનું આચરણ કરીને, જેમકે તેને આચ્છાદિત કરીને લીંપીને બેઠક અથવા દ્વાર બંધ કરીને, (શાળા આદિ તૈયાર કરાવે છે.) ત્યાં સચિત્ત પાણી પડેલું હોય છે, અગ્નિ સળગાવેલી હોય છે, જે સાધુ આવા પ્રકારની શાળા આદિમાં રહે છે, એક-બીજાના દાન ભેટ આપેલામાં રહે છે, તેઓ દ્વિપક્ષક્રિયાનું સેવન કરે છે, અર્થાત્ સાધુ થઈને પણ ગૃહસ્થની જેમ કાર્ય કરે છે. આયુષ્યમનુ આ મહાસાવધ ક્રિયા નામની વસતી છે. [૪૨]આ જગતમાં પૂર્વઆદિ ચારે દિશાઓમાં (યાવતુ) સાધુઓ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ અને ઐચિ રાખતા કોઈ કોઈ ગૃહસ્થ-પોતાને માટે મહાન પૃથ્વીકાયનો સમારંભ કરીને, અપકાય યાવતુ ત્રસકાયનો સમારંભ સંરંભ અને આરંભ કરીને મકાન બનાવે છે. ત્યાં સચિત્ત પાણી હોય છે. આગ સળગતી રહે છે.જે મુનિ આવા સ્થાનમાં જાય છે, એક-બીજાના આપવાથી તેમાં ઉતરે છે, તે એકપક્ષી કર્મનું સેવન કરે છે. હે આયુષ્યનું ! આ અલ્પસાવદ્ય ક્રિયા વસતિ છે. (તેમાં રહેવામાં દોષ નથી. પૂર્વોક્ત નવ પ્રકારની વસતિઓમાં અભિક્રાંતક્રિયાવાળી અને અધ્યપક્રિયાવાળી વસતિ સાધુને ઉતરવા યોગ્ય છે, શેષ સાત અયોગ્ય છે.) આ મુનિનો તથા આયનો આચાર છે. તેનું યથાવિધિ પૂર્ણરૂપથી પાલન કરતા મુનિએ સંયમમાં યતનાશીલ થવું જોઈએ. | અધ્યયનઃ૧-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૨-ઉદેસોઃ ૩) [૪૨૧] અહીં આહારપાણીની તો સુલભતા છે. પરંતુ નિર્દોષ ઉપાશ્રય દુર્લભ છે. કારણ કે સાધુ માટે કોઇક સ્થાનમાં છત બનાવેલ હોય છે, તો વળી કોઈ સ્થાન લીધેલ હોય, ક્યાંક સંસ્મારક બિછાવવા માટે વિષમ ભૂમિને સમ કરેલ હોય અને વળી કોઈક જગ્યાએ દ્વાર નાના-મોટા કર્યા હોય, ઈત્યાદિ દોષોના કારણે શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો કઠીન છે. અને બીજી વાત એ છે કે શય્યાતરનો આહાર સાધુને કલ્પતો નથી, અને જો ન લે તો ઘણા શય્યાતર ગૃહસ્થો રુષ્ટ થઈ જાય છે. જો ક્યારેક ઉક્ત દોષોથી રહિત Jajn Education International Page #81 -------------------------------------------------------------------------- ________________ આયારો - ૨/૨/૩/૪૨૧ ૭૮ ઉપાશ્રય મળી પણ જાય, તો પણ સાધુની આવશ્યક ક્રિયાને યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે કારણ કે સાધુ ચર્ચાવાન, કાયોત્સર્ગ કરનાર, એકાંતમાં સ્વાધ્યાય કરનાર તથા શય્યા સંસ્તા૨ક અને પિંડપાત ની શુદ્ધ ગવેષણા કરનાર છે. તેથી ઉક્ત ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. એમ કેટલાક સરલ, નિષ્કપટી તેમજ મોક્ષપથગામી ભિક્ષુ ઉપાશ્રયના દોષ બતાવે છે. કેટલાક ગૃહસ્થ સાધુની સાથે છળ કરે છે, અને કહે છે કે આ મકાન ઉપર છત પહેલા કરેલ હતી, આપને માટે નથી કરી. ત્યાર પછી આ ખાલી રાખેલ છે, અથવા આ ભાગમાં આવેલ છે, અથવા તમે તેને જો ઉપયોગમાં લેશો નહિ તો ખાલી પડ્યું રહશે. આવા પ્રકારના ગૃહસ્થના છલ-કપટો સાધુ સમજે અને સ્થાનને દૂષિત જાણી તેનાં દોષો કહી દે. શિષ્ય પૂછે છે કે સ્થાનના દોષ કહી દેનાર મુનિ શું સમ્યક્ વક્તા છે ? આચાર્ય કહે છે- હા વાસ્તવિક દોષ બતાવનારા મુનિ સમ્યક્ વક્તા છે. [૪૨૨] સાધુ અને સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે આ ઉપાશ્રય નાનો છે. નાના દરવાજા વાળો છે. અથવા નીચો છે, કે બીજા અતિથિના સામાનથી રોકાયેલ છે, તો આવા પ્રકારના ઉપાશ્રયમાં રાત્રિએ અથવા વિકાળે, નીકળતા કે પ્રવેશ કરતાં આગળ હાથ પ્રસારીને પછી પગ સાવધાની પૂર્વક મૂકીને બહાર નીકળવું કે પ્રવેશવું જોઇએ. કેવળી ભગવાનનું કથન છે કે આવો ઉપાશ્રય કર્મબંધનનું કારણ છે. કેમકે તેવા ઉપાશ્રયમાં અન્યતીર્થિકો અથવા બ્રાહ્મણાદિના છત્ર, પાત્ર, દંડ, લાકડી, આસન, વાંસની લાંબી લાકડીઓ, વસ્ત્ર, મૃગછાલ, પડદો, ચામડાની કોથળી, ચામડા કાપવાના ઓજાર, અવ્યવસ્થિત જ્યાં ત્યાં વિખરાયેલાં હોય, અને સાવધાની રાખ્યા વિના સ્ખલિત થતો સાધુ રાત્રે અથવા વિકાલે ત્યાંથી નીકળે કે પ્રવેશ કરે; તો કાં લપસી પડે, લપસતો કે પડતો પોતાનો હાથ-પગ ભાંગે અને પ્રાણી, ભૂત જીવ, સત્વની હિંસા કરે. એટલા માટે સાધુનો એજ પૂર્વોપદિષ્ટ આચાર છે, કે તેને તેવા ઉપાશ્રયમાં આગળ હાથ પ્રસારીને પાછળ પગ સંભાળીને યતનાપૂર્વક પ્રવેશવું કે નીકળવું જોઇએ. [૪૨૩] સાધુ સારી રીતે વિચારીને ધર્મશાળામાં સ્થાનની યાચના કરે. ત્યાં સ્થાનનો જે સ્વામી હોય અથવા અધિકારી કાર્યકર્તા હોય, તેઓ પાસે સ્થાનની યાચના કરતાં કહે કે હે આયુષ્યમન્ ! તમારી આજ્ઞાનુસાર સમ અને ભૂભાગ સુધી અમે અહિંયા નિવાસ કરીશું. આજ્ઞા આપનાર કહે-ભલે આયુષ્યમન્ બ્રાહ્મણ ! અહિંયા નિવાસ કરો. ત્યારે મુનિએ કહેવું જોઇએ કે જેટલા સ્વધર્મી સાધુઓ આવશે તે પણ અહીંયા રહેશે. અને ત્યાર બાદ સમયપૂર્ણ થતાં અમે બધા અન્યત્ર વિહાર કરીશું. [૪૨૪] સાધુ-સાધ્વી જેના સ્થાન-મકાનમાં રહે, તેનું નામ ગોત્ર પહેલા જાણી લે. ત્યાર પછી તેના ઘરનું આમંત્રણ મળે કે ન મળે તો પણ ચાર પ્રકારનો આહાર લેવો તે અપ્રાસુક છે. જો તે આપે તો પણ ગ્રહણ કરવો ન જોઇએ. [૪૨૫]સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો સમજે કે આ ગૃહસ્થના સંસર્ગવાળો છે, અગ્નિકાય જલકાયથી યુક્ત છે, તેમાં પ્રજ્ઞાવાન સાધુને નિષ્ક્રમણ, પ્રવેશ, વાચના કે મનન ચિંતનાદિમાં વિઘ્ન આવશે એમ જાણી એવા ઉપાશ્રયમાં નિવાસ કરવો ન જોઈએ,શય્યા-આસન આદિ ન કરવા જોઈએ અને સ્વાધ્યાય માટે પણ ન બેસવું જોઈએ. [૪૨૩]સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને એવો જાણે કે ગૃહસ્થના ઘર વચ્ચેથી આવાગમન કરવાનો માર્ગ છે. અને આવવા જવામાં પ્રતિબંધ થાય છે. સ્વાધ્યાય Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૨, ઉદેસો-૩ આદિમાં વિબ પડે છે, તેવા ઉપાશ્રયમાં બુદ્ધિમાનું સાધુએ શય્યા, સ્વાધ્યાય, આદિ માટે નિવાસ કરવો ન જોઈએ.. [૪ર૭સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયના વિષયમાં એમ જાણે કે અહીં ગૃહસ્થ, ગૃહસ્થ-પત્ની પુત્રી, પુત્રવધૂ, યાવતુ, કર્મચારિઓ આદિ લડાઈ ઝઘડા કરે છે. યાવતુ મારપીટ કરે છે અને ધર્મચિંતનમાં વિદ્ધ થાય છે. તો બુદ્ધિમાનું સાધુએ ત્યાં નિવાસ-આદિ કરવો ન જોઈએ. [૪૨૮]સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિશે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતું તેની કર્મચારિણીઓ પરસ્પર તેલ, માખણ, ઘી અથવા ચરબીથી શરીરનું માલિશ કરે છે. અથવા લગાવે છે. તેથી ધર્મ ચિંતનમાં બાધા થાય છે, તો એવો ઉપાશ્રયમાં સાધુએ નિવાસાદિ કરવો ન જોઈએ. [૪૨૯સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિશે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પરમાં સ્નાન, સુગંધિત પદાર્થ, લોધ્ર, ચૂર્ણ પા આદિ લગાવે છે, મસળે છે, મસળીને મેલ ઉતારે છે. પીઠી ચોળે છે, અથવા એવી કોઈ બીજી પ્રવૃત્તિ કરે છે જેથી ધર્મધ્યાનમાં બાધા પડે છે, તો બુદ્ધિમાનું મુનિએ એવા ઉપાશ્રયમાં નિવાસ, શય્યા, સ્વાધ્યાય આદિ ન કરવા જોઈએ. - ૪૩૦]સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવતુ કર્મચારિણી આદિ પરસ્પર શીતલ જલથી કે ગરમ જલથી, અધિક જલ લઈને જલ ઉછાળી શરીર સાફ કરે છે, એક બીજા પર સીંચન કરે છે, સ્નાન કરાવે છે, તેવા ઉપાશ્રયને ધર્મધ્યાનમાં બાધક જાણી, બુદ્ધિમાનું સાધુ તેમાં નિવાસ આદિ ન કરે. [૪૩૧ સાધુ-સાધ્વી જે ઉપાશ્રય વિષે એમ જાણે કે અહીં ગૃહસ્થ યાવત કર્મચારિણીઓ આદિ નગ્ન થઈને સ્થિત છે અથવા નગ્ન થઈને છૂપાયેલ છે, એકાન્તમાં મૈથુન સેવન કરે છે, અથવા કોઈ ગુપ્ત વિચાર કરે છે, તેવા ઉપાશ્રયને ધર્મ ધ્યાનમાં બાધક સમજી મુનિ ત્યાં નિવાસ આદિ ન કરે. [૪૩]સાધુ સાધ્વી જે ઉપાશ્રયને ચિત્રવાળો જાણે અને તે ચિત્રોમાં સ્ત્રી આદિ દેખીને પહેલા કરેલ વિષય કીડાનું સ્મરણ થાય, ધર્મધ્યાનમાં વિઘ્ન પડે એમ સમજી એવા ઉપાશ્રયમાં બુદ્ધિમાન મુનિ નિવાસ આદિ ન કરે. જે સંસ્તારક ડાથી યાવતુ કરોળિયાના જાળા આદિથી યુક્ત હોય તો એવા પ્રકારના સંસ્મારકને દૂષિત જાણીને મળે તોય ગ્રહણ કરવું ન જોઈએ. સાધુ યા સાધ્વી જે સંથારાને ઈડા આદિથી રહિત જાણે પરન્તુ જો વજનદાર હોય તો તેને મળે તોય ગ્રહણ ન કરે. સાધુ યા સાધ્વી સંથારો ઈંડા આદિ યાવત કરોળિયાના જાળા આદિથી રહિત પ્રતીત હોય પરન્તુ અપડિહારી હોય, અર્થાત તેના સ્વામી પાછું લેવા ઈચ્છતા ન હોય, એવો સંથારો મળે તોય ગ્રહણ ન કરે. સાધુ યા સાધ્વીને જે સંથારો ઈડાથી યાવતુ જાળા આદિથી રહિત પ્રતીત હોય, હલકા પણ હોય, પડિહારી પણ હોય, પરંતુ સારી રીતે બનાવેલ ન હોય-ટૂટી જાય અથવા વિખાઈ જાય, કે ડગમગતું હોય, તે મળે તોય ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જે સંથારાને ઈડા તથા જીવ-જંતુઓ આદિથી રહિત, હલકા પડિહારી અને ઠીક બનાવેલ જાણે, અને તે જો દાતા આપતા હોય તો ગ્રહણ કરે. [૪૩૪]આ પૂર્વોક્ત દોષો ને ત્યાગી સાધુ, સંસ્તારકની એષણાની આ ચાર Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આયારો -૨/૨/૩૪૩૪ પ્રતિજ્ઞાઓ જાણે. તે ચારમાંથી પહેલા પ્રતિજ્ઞા આ છે:- સાધુ અથવા સાધ્વી નામનો ઉલ્લેખ કરી સંસ્તારકની યાચના કરે, અર્થાત્ કોઈ નિશ્ચિત સંસ્તારકનું નામ લઈને યાચના કરે, જેમકે-ઈડ નામના ઘાસનો સંથારો, વાંસની છાલથી બનેલ સંથારો, જંતુક નામના ઘાસનો સંથારો, પરગ નામના ઘાસનો સંથારો, મોરપીંછનો સંથારો, સાધારણ ઘાસનો સંથારો, સોર નામના ઘાસનો સંથારો, દૂબનો સંથારો, શર નામના ઘાસનો સંથારો, પીપળાના પાનનો સંથારો અથવા પરાળનો સંથારો. આ સંથારાઓ- માંથી જે સંથારો લેવો હોય, તેનો સાધુ પહેલા જ વિચાર કરી લે અને કહે હે આયુષ્માન્ ! આ પૂર્વોક્તમાંથી કોઈ એક સંસ્તારક મને આપશો? આ પ્રકારના સંસ્મારકને સ્વયં યાચના. કરી ગ્રહણ કરે અથવા બીજા મુનિ લાવીને આપે તો તે જો પ્રાસુક અને એષણીય હોય તો ગ્રહણ કરે. આ પહેલી પ્રતિજ્ઞા છે. [૪૩]બીજી પ્રતિજ્ઞા-સાધુ અથવા સાધ્વી સંસ્તારક જોઈને યાચના કરે. ગૃહસ્થ થાવત કર્મચારિણીને ઉપર કહેલ સંસ્મારક બતાવી દે અને પછી કહે-હે આયુષ્યનું આમાંથી કોઈ સંથારો મને આપશો? જો આપતો પ્રાસુક જાણીને ગ્રહણ કરે. શેષ પહેલી પ્રતિજ્ઞાનુસાર સમજી લેવું આ બીજી પ્રતિજ્ઞા. ત્રીજી પ્રતિજ્ઞા સાધુ અથવા સાધ્વી જે ઉપાશ્રયમાં રહ્યા હોય તેને ત્યાં પૂર્વોક્ત સંસ્તારોમાંથી જે પ્રકારના હશે, તે પ્રકારના લઈશ. બીજાને ત્યાંથી લઈશ નહી. જેમ-ઈડ નામના ઘાસનો યાવતુ પરાળ આદિનો. જો તેને ત્યાં સંસ્તારક મળી જાય તો ગ્રહણ કરે, ન મળે તો ઉકડૂ અથવા પલાંઠી આદિ આસનથી સ્થિત રહીને વિચરે. આ ત્રીજી પ્રતિજ્ઞા છે. [૪૩]ચોથી પ્રતિજ્ઞા-સાધુ અથવા સાધ્વી પહેલાથી જ બીછાવેલ સંસ્મારકની યાચના કરે. જેમ-પૃથ્વી-શિલા, અથવા કાષ્ટ શિલા આદિ. એવું સંસ્તારક મળી જાય તો ગ્રહણ કરે, ન મળે તો ઉકડૂઆસન કરી કે પલાંઠી વાળી બેસે. આ ચોથી પ્રતિજ્ઞા છે. [૪૩૭)આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરનારા અન્યોન્ય સમાધિપૂર્વક વિચરે. [૪૩૮]કોઈ સાધુ અથવા સાધ્વી સંથારક પાછું આપવાની ઈચ્છા કરે, પરન્તુ તેને પ્રતીત હોય કે આ ઈડાવાળુ અથવા જીવજંતુવાળું છે, તો એવું સંસ્મારક પાછું ન આપે. [૪૩]સાધુ અથવા સાધ્વી સંસ્તારક પાછું આપવાની ઈચ્છા કરે અને તે સમયે જાણે કે આ ઈંડા અને જીવ-જંતુઓથી રહિત છે, તો તેને સમ્યક પ્રકારથી વારંવાર જોઈ, પૂંજી સંભાળી, આતાપના આપી, ખંખેરી યતના પૂર્વક પાછું આપે. [૪૦]સ્થિરવાસ કરનારા માસકલ્પ કરનારા અથવા એક ગ્રામથી બીજે ગામ વિચરતા સાધુ અથવા સાધ્વીને મળ-મૂત્ર ત્યાગ કરવાનું સ્થાન પહેલાજ જોઈ લેવું જોઈએ. એમ કરવામાં ન આવે તો કેવળ જ્ઞાનિઓનું કથન છે કે કર્મબંધનું કારણ ઉપસ્થિત થાય છે. મળ-મૂત્ર-ત્યાગ કરવાની ભૂમિ પહેલાં ન જોઈ હોય તો સાધુ અથવા સાધ્વી રાત્રિમાં અથવા વિકાલ માં મળ-મૂત્ર પરઠતા સમયે લપસી જાય અથવા પડી જાય. લપસતાં અથવા પડતા સમયે તે પોતાનો હાથ-પગ વગેરે કોઈ અંગોપાંગ ભાંગે અથવા પ્રાણી ભૂતો જીવો સત્વોની હિંસા કરશે. તેથી સાધુના આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે તે પહેલાંથી જ બુદ્ધિમત્તાપૂર્વક મળ-મૂત્ર ત્યાગવાના સ્થાનને જોઈ લે. Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૨, ઉદેસો-૩ [૪૧સાધુ અથવા સાધ્વી શય્યા બિછાવવા માટે ભૂમિ જોઈ ઈચ્છે તો આચાર્યો, ઉપાધ્યાયે, યાવત ગણાવચ્છેદક કે, બાળ-સાધુએ, વૃદ્ધ સાધુએ, નવદીક્ષિતે, બીમારે. અથવા નવા આવેલા મુનિ એ જે ભૂમિ રોકી હોય, તેને છોડી કિનારા પર મધ્ય ભાગમાં સમ કે વિષમ ભૂમિમાં પવનવાળી કે પવનરહિત ભૂમિમાં યતના પૂર્વક પ્રતિલેખન કરી કરીને પ્રમાર્જન કરી-કરીને, યતના પૂર્વક શય્યા બિછાવે. [૪૨]સાધુ અથવા સાધ્વી પૂર્વોક્ત વિધિ અનુસાર સંથારો બિછાવીને તે પ્રાસુક સંથારા પર યતના પૂર્વક શયન કરે. સાધુ-સાધ્વી બિછાનાપર સૂતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ સુધી આખું શરીર હરણથી પૂંજીને, પછી યતના પૂર્વક પ્રાસુક સંસ્મારક પર આરૂઢ થાય. પછી યતના પૂર્વક તે પ્રાસુક સંસ્તાકર પર શયન કરે. [૪૪૩]સાધુ અથવા સાધ્વી પ્રાસુક સંથારા પર શયન કરતી સમયે એવી રીતે શયન કરે કે એક સાધુના હાથથી બીજા સાધુનો હાથ, પગથી પગ અને શરીરથી શરીર ન અડકે. તેમ જ સાધ્વી પણ એવી રીતે શયન કરે કે બીજી સાથ્વીનાં હાથ, પગ એમ જ શરીરથી સ્પર્શ ન થાય. એવી રીતે બીજાની અશાતના ન કરતા યતનાપૂર્વક પ્રાસુક શય્યા પર શયન કરે. શયન કર્યા પછી સાધુ કે સાધ્વી ઉચ્છવાસ લેતા નિશ્વાસ મુક્તા, ખાંસી આવતા, છીંક ખાતા, બગાસુ ખાતા, ઓડકાર ખાતા, અથવા વાયુ નિસર્ગ કરતા સમયે, પહેલેથી મુખ અથવા અપાન-દેશને હાથથી ઢાંકી પછી યતના પૂર્વક ઉચ્છવાસ લે યાવ, વાતનિસર્ગ કરે. ૪]સાધુ કે સાધ્વી ક્યારેક સમ વસતિ મળે, ક્યારેકત વિષમ વસતિ મળે, ક્યારેક હવાવાળી મળે, ક્યારેક હવા રહિત મળે, ક્યારેક રજવાળી મળે કે રજરહિત મળે, ક્યારેક ડાંસ-મચ્છરોવાળી મળે કે ડાંસ મચ્છરોથી રહિત મળે, ક્યારેક પડી જાય તેવી મળે, ક્યારેક ન પડે તેવી મળે, ક્યારેક ઉપસર્ગવાળી મળે, ક્યારેક ઉપસર્ગ રહિત મળે, એમાંથી જેવી મળે તેવી ને સમભાવથી ગ્રહણ કરી લેવી જોઈએ. પ્રતિકૂલ ઉપાશ્રય મળવા પર પણ હૃદયમાં લેશમાત્ર ગ્લાનિ ન ધરે. આ સાધુસાધ્વીનો આચાર છે. એમાં સદા યતના પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. | અધ્યયન ર-ઉદેસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૩-ઈ) - ઉદસ-૧[૪૫]સાધુ અને સાધ્વી જાણે છે કે વર્ષાઋતુ આવી ગઈ. વર્ષ થઈ ગઈ. ઘણા જીવ-જંતુઓ ઉત્પન્ન થઈ ગયા. ઘણા બીજ ઉગી નીકળ્યા અંકુરિત થઈ ગયા. માર્ગમાં ઘણા પ્રાણી, ઘણા બીજ અને કીડી મકોડા આદિ હોય, માર્ગમાં ચાલવું કઠિન હોય. ઘાસ આદિ ઉગી નીકળવાના કારણે માર્ગ ઠીક રીતે દેખાતો પણ ન હોય. એમ જાણીને એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન જોઈએ. યતના પૂર્વક વષવાસ (ચાતુમસોમાં એક જ ગામમાં નિવાસ કરવો જોઈએ. | [૪]સાધુ અથવા સાધ્વી જે ગામ યાવત્ રાજધાનીના વિષયમાં એમ જાણે કે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આયારો- ૨૩/૧૪૪૬ આ ગામ કે રાજધાનીમાં વિશાલ સ્વડિલ ભૂમિ નથી, વિશાલ સ્વાધ્યાય-ભૂમિ નથી, બાજોઠ, પાટ, પાટલા, શય્યા, સંતારક આદિ સરળતાથી મળી શકતા નથી. અથવા પ્રાસુક એષણીક આહાર-પાણી સુલભ નથી, શાક્યાદિ અન્યતીર્થી સાધુ, બ્રાહ્મણ, ભિખારી એવું દરિદ્ર આદિની ઘણી ભીડ છે. અથવા તે આવવાના છે, વસ્તી સઘન છે. સાધુ માટે સ્વાધ્યાયાદિના નિમિત્તે અવર જવર સુગમ નથી. તે ગામાદિ કે રાજધાનીમાં ચાતુમસ કરવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જે ગામ યાવતુ રાજધાનીનાં સંબંધમાં એમ જાણે કે આ ગામ કે રાજધાનીમાં વિશાલ થંડીલ ભૂમી છે, વિશાલ સ્વાધ્યાય ભૂમિ છે, પાટ, પાટલા, શય્યા, સસ્તારક સુલભ છે, પ્રાસુક એષણીક ભિક્ષા મળી શકી છે. જ્યાં અન્યતીર્થી શ્રમણાદિ ઘણા આવ્યા નથી ને આવવાના પણ નથી. જ્યાં વસ્તી સઘન નથી, અવર જવર કરવી સુગમ છે, એવા ગામ કે રાજધાની આદિમાં યતના પૂર્વક ચાતુમસ કરવું જોઈએ. જિસાધુ અને સાધ્વી એમ જાણે કે- વર્ષાવાસ ના ચારમાસ વીતી ચૂક્યા છે અને હેમન્ત ઋતુના પણ પાંચ-દસ દિવસ વ્યતીત થઈ ગયા છે, પરંતુ માર્ગમાં ઘણા જ પ્રાણી પાવતુ જીવજન્તુઓ છે, ઘણા અન્યતીર્થી શ્રમણ બ્રાહ્મણાદિ આવ્યા-ગયા નથી, આવવા જવાવાળા પણ નથી, તો એમ જાણીને સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર ન કરે. વળી એમ જાણે કે ચારમાસ વ્યતીત થઈ ચૂક્યા છે અને હેમન્તના પણ પાંચ દસ દિવસ વ્યતીત થઈ ગયા છે. માર્ગમાં ઈડા તથા જીવજતુ આદિ નથી. લોકોની અવર-જવર થઈ ગઈ છે તો સાધુ-સાધ્વી યતનાપૂર્વક પ્રામાનુ-ગ્રામ વિચરે. [૪૮]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં યુગ પરિમિતચાર હાથ ભૂમિ દેખાતા, ત્રસ આદિ પ્રાણીઓને જોઈને, પગ ઉંચા કરીને તેને ઉલંઘીને આગળ પગ રાખે અથવા પગ પાછો હટાવી લે અથવા તિર્થો કરીને રાખે. બીજો માર્ગ હોય તો યતના પૂર્વક બીજા માર્ગથી જાય, સીધા માર્ગથી ન જાય, એ પ્રમાણે યતના પૂર્વક જ એક ગામથી બીજે ગામ વિહાર કરે, સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રાણી, બીજ, હરિતકાય, સચિત્ત પાણી, સચિત્ત માટી હોય તો બીજો માર્ગ હોવા પર તે સીધા માર્ગથી ન જાય. એ પ્રમાણે યતના પૂર્વક જ પ્રામાનુગ્રામ વિચરણ કરે. ૯િ ]એક ગામથી બીજે ગામ જતાં સાધુ-સાધ્વી માર્ગમાં વિવિધ પ્રકારના સીમાવર્તી આદિ સ્થળોમાં બનેલા ચોરોના સ્થાનોમાં, અથવા મ્લેચ્છો, અનાર્યો, દુરાય અકાળે જાગવાવાળા અને અકાળે ખાવાવાળાના પ્રદેશમાં થઈને જતો હોય તો કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવાથી કદાચિત કર્મ બંધનનું કારણ ઉપસ્થિત થાય છે. અજ્ઞાની અનાર્ય લોક મુનિને “આ ચોર છે' આ ચોરનો સહાયક છે, અથવા આ ત્યાંથી આવેલ છે. આ પ્રમાણે કહીને સારૂં-નરસુ કહેશે, મારશે, પીટશે, યાવતું પ્રાણ પણ લઈ લેશે. અથવા વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ છીનવી લેશે અથવા તેને તોડી નાખશે. લૂંટી લેશે. કે ફેંકી દેશે. એટલા માટે સાધુ-સાધ્વીના આ પૂર્વોપદિષ્ટ આચાર છે કે જયાં ચોરો અનાય આદિના સ્થાન હોય, ત્યાં થઈ વિહાર કરવાની ઈચ્છા ન કરે, અને ગ્રામાનુગ્રામ ન વિચરે પરંતુ આર્ય પ્રદેશમાં યતના પૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૪૫]એક ગામથી બીજે ગામ જતાં સમયે સાધુ કે સાધ્વી, આર્ય દેશમાં થઈને જવાનો રસ્તો વિદ્યમાન હોય તો આવા પ્રકારના પ્રદેશમાં થઈને ન જાય જેમકે જ્યાં Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રુત-૨, અધ્યયન-૩, ઉદ્દેસો-૧ ૮૩ રાજાના મરી જવા પર અરાજકતા હોય, જ્યાં કોઈ રાજા જ ન હોય, જ્યાં ઘણા રાજા હોય, જ્યાં યુવરાજ જ હોય-રાજ્યાભિષેક ન થયો હોય, જ્યાં બે રાજ્યોમાં વેર હોય અથવા જ્યાં વિરોધિઓનું રાજ્ય હોય. સાધુ કે સાધ્વી ભલે ચક્કર ખાઈને જાય પરંતુ એવા પ્રદેશની વચ્ચેથી ન જાય. કેવળી ભગવાન કહે છે કે ત્યાં જવાથી કર્મબંધનની સંભાવના છે. ત્યાંના જ્ઞાનીજન મુનિને ‘આ ચોર છે’. ઈત્યાદિ પહેલાની જેમ જ કહેવું જોઈએ. તેથી મુનિ એવો દેશ છોડી બીજા નિરૂપદ્રવ દેશમાં વિહાર કરે. [૪૫૧]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં લાંબી અટવી આવી પડે તો તેને જાણવું જોઈએ કે આ અટવી એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસમાં પાર કરી શકાશે, અથવા પાર નહિ કરી શકાય ? જો બીજો માર્ગ હોય તો આ પ્રકારની અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને જવું ન જોઈએ. કેવળી કહે છે કે ત્યાં જવું તે કર્મબંધનનું કારણ છે. ત્યાં જતાં વચ્ચે વાસ કરવો પડે કારણ કે વર્ષા આવી જાય તો પ્રાણી લીલ ફુગ, બીજ, હરિત અને સચિત્ત જલ તથા કીચડ થઈ જશે. તેથી સાધુઓનો આ પૂર્વોપવૃષ્ટિ આચાર છે કે એવી અનેક દિનોમાં પાર કરી શકાય તેવી અટવીમાં થઈને ગમન ન કરે, પણ બીજા માર્ગથી યતના પૂર્વક વિચરે. [૪૫૨]સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાંથી નૌકાથી પાર કરી શકાય તેટલું પાણી હોય. - એવી સ્થિતિમાં સાધુ જે નૌકાના વિષયમાં એમ સમજે કે આ નૌકા ગૃહસ્થે સાધુના નિમિત્તે ખરીદેલી, કે ઉધાર લીધેલી, કે નૌકા બદલે નૌકા લીધેલી, કે સ્થળમાંથી જળમાં ઉતારેલી છે, કે જલમાંથી સ્થળમાં કાઢી છે, ભરેલીને પાણી ઉલેચી ખાલી કરેલ છે. ફસાયેલીને બહાર ખેંચી કાઢી છે, એવા પ્રકારની નૌકા ભલે પછી ઉ૫૨ કે નીચે કે તીર્દી ચાલવાવાળી હોય, તે પછી ભલે એક યોજન, અર્ધયોજન અથવા તેનાથી ઓછી કે વધારે જવાવાળી હોય, તો પણ તેવી નૌકા પર સાધુ-સાધ્વીએ આરૂઢ થવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે આ નૌકા પહેલે પાર જવાની છે એમ જાણીને પોતાના ઉપકરણ લઈને એકાંતમાં જાય, એકાંતમાં જઈને પોતાના ઉપકરણનું પ્રતિલેખન કરે, પ્રતિલેખન કરીને તે એકત્ર કરે, એકત્ર કરીને મસ્તકથી લઈ પગ પર્યંત સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરે, ત્યારબાદ આગાર રાખી આહારના પ્રત્યાખ્યાન કરે અને પછી એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક નૌકા ઉપર ચઢે. [૪૫]સાધુ કે સાધ્વી નૌકા પર ચઢે ત્યારે નૌકાના આગલા ભાગથી ન ચઢે અથવા નૌકામાં સૌથી આગળ ન બેસે. પાછળના ભાગથી નૌકા પર ન ચઢે અને મધ્યમાંથી પણ ન ચઢે. પરંતુ ચઢવાના રસ્તેથી જ ચઢે. ત્યારબાદ નૌકા બાજુના ભાગને પકડી-પકડીને, આંગળીથી વારંવાર સંકેત કરીને, શરીરને ઉંચુ-નીંચું કરીને જુએ નહીં. તે નૌકા ૫૨ સ્થિત કોઈ નૌકામાં બેઠેલો સાધુને કદાચિત આ પ્રમાણે કહે કે- ‘હે આયુષ્માન શ્રમણ ! આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો કે ચલાવો અથવા દોરડાઓ ખેંચો. આ સાંભળીને મુનિ લક્ષ ન આપે, મૌન રહે. નૌકામાં બેઠેલા મુનિને નાવિક કે નૌકાપથિક કોઈ કહે-તમે નૌકાને આગળ પાછળ ખેંચવામાં કે ફેંકવામાં અથવા દોરડાથી ખેંચવામાં સમર્થ ન હો તો નૌકાનું દોરડું લાવી આપો. અમે પોતે જ નૌકાને આગળ પાછળ ખેંચી લેશું તેવા પ્રકારના કથનનું મુનિ અનુમોદન ન કરે અને મૌન રહે. Page #87 -------------------------------------------------------------------------- ________________ આયારો-ર૩૨૫૩ નાવમાં બેઠેલા પથિકો, નાવમાં બેઠેલા મુનિને કહેઆયુષ્યનું શ્રમણ ! આ નાવને હલેસાથી પાટિયાથી, વાંસથી, વળીથી અથવા દોરડાથી, ચાટવા આદિથી ચલાવો કો મુનિ આ કથનનો સ્વીકાર ન કરે. મૌન રહે. કોઈ નાવિક, નૌકામાં બેઠેલા મુનિને કહેનાવમાં ભરાયેલા પાણીને હાથથી, પગથી વાસણથી, પાત્રથી અથવા કોઈ સાધનથી ઉલેચી નાંખો. સાધુ તે કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન રહે. કોઈ નૌકામાં બેઠેલા મુનિને કહે આ છિદ્રથી પાણી ભરાઈ રહ્યું છે, તેને તમે હાથથી, પગથી, ભુજાથી, જાંઘથી, પેટથી, શરીરથી અથવા શરીરના કોઈ પણ અવયવથી, અથવા વસ્ત્રથી, માટીથી ડાભથી અથવા કુરૂવિંદ-કમલપત્રથી ઢાંકી દો બંધ કરી દે તે કથનનો સાધુ સ્વીકાર ન કરે, પરંતુ મૌન રહે. સાધુ અથવા સાધ્વી નૌકાના છિદ્રમાંથી ભરાતું પાણી જોઈને અને તે પાણીથી નૌકા હાલકડોલક દેખી નાવિક અથવા બીજા કોઈ પાસે જઈને એમ ન કહે કે આયુષ્મનુ ગાથાપતિ ! તારી આ નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે અને નાવ ડૂબી રહી છે પોતે ગભરાય નહિ અને બીજા ગભરાઈ જાય તેવા વચન ન કહે પરંતુ તે સંકટ સમયે જરા માત્ર ગભરાયા વિના, ચિત્ત સંયમમાં રાખીને આત્મ સ્વરૂપમાં રમણ કરતો, મોહ ત્યાગીને સમાધિમાં લીન થાય. આ સઘળો નૌકામાં બેઠેલા મુનિનો આચાર બતાવ્યો છે તેનું સારી રીતે પાલન કરે પછી યતના પૂર્વક નૌકામાંથી ઉતરવા યોગ્ય પાણીમાં પૂર્વોક્ત વિધિનુસાર ઉતરે. સાધુ અને સાધ્વીનો આચાર છે. મુમુક્ષુ જ્ઞાનાદિથીયુક્ત થઈને સદા તેનું પાલન કરે, એમ હું કહું છું. અધ્યયન ૩ઉદેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૩-ઉદેસી ૨) [૫૪]નૌકામાં રહેલા કોઈ નૌકામાં બેઠેલા મુનિને કહે - આયુષ્માનું શ્રમણ ! તમે આ છત્ર યાવતું ચર્મ છેદનક ને પકડો, આ વિવિધ પ્રકારનાં શસ્ત્રો ધારણ કરો અથવા આ બાળકને પાણી આદિ આપો, તો મુનિ આ કથન ન સ્વીકારે. ને મૌન રહે. [૫૫]કદાચિતુ નૌકામાં રહેલા કોઈ વ્યક્તિ નૌકામાં બેઠેલ કોઈ બીજી વ્યક્તિને કહે-આયુષ્મન ! આ મુનિ નાવનો બોજો વધારનાર છે તેથી તેને બાહુથી પકડી પાણીમાં ફેંકી દીઓ. આ પ્રકારના શબ્દ સાંભળીને તેનો આશય સમજી જો મુનિ વસ્ત્રધારી હોય તો, શીધ ભારે વસ્ત્રો અલગ કરી હળવા વસ્ત્રો શરીર પર ધારણ કરે, તેમજ મસ્તક પર વીંટી લીએ. પૂર્વોક્ત તૈયારી કર્યા પછી જાણે દૂર કમ લોક મારી પાસે પહોંચ્યા છે, તેઓ બાહુથી પકડી પાણીમાં ફેકે તે પહેલાજ મુનિ તેને કહી દેહે આયુષ્મનું ગૃહસ્થો ! મને બાહથી પકડી નાવમાંથી પાણીમાં ન ફેંકો, હું પોતેજ નાવમાંથી પાણીમાં ઉતરી જાઉં છું. એમ કહે છતાં પણ તે અજ્ઞાની કદાચિત એકાએક બળપૂર્વક બાહુમાં પકડી પાણીમાં ફેંકી દે તો પણ મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન થાય નહિ. સંકલ્પ કે વિકલ્પ પણ કરે નહિ. તેમજ તે અજ્ઞાની જનોનો ઘાત કે વધ કરવા તૈયાર થાય નહિ. શાન્ત ચિત્ત રાખી ગભરાયા વિના સમાધિ પૂર્વક પાણીમાં યતનાથી પ્રવેશ કરે ૪૫તે સાધુ સાધ્વી પાણીમાં તણાતા હોય ત્યારે હાથથી હાથ કે પગથી પગ કે શરીરથી શરીરનો સ્પર્શ ન કરે. સાધુ જલ-કાયના જીવોની વિરાધનાથી બચવા માટે યતનાપૂર્વક પાણીમાં તણાય. સાધુ કે સાધ્વી જલમાં તણાતાં હોય ત્યારે ઉપર Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૩, ઉદ્દેસો-૨ ૮૫ આવવાની અને નીચે જવાની ક્રિયા ન કરે, તે પાણી કાનમાં, આંખમાં, નાકમાં કે મુખમાં પ્રવેશીને વિનાશ ન કરે, તે પ્રમાણે યતના- પૂર્વક પાણીમાં તણાય. સાધુ કે સાધ્વી જલમાં તરતાં થાકી જાય તો શીઘ્ર જ વસ્ત્ર પાત્ર આદિ ઉપધિ છોડી દે અથવા નિસ્સાર ને ફેંકી દે આસક્તિ ન રાખે. જો જલાશય ના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી શરીર પાણીથી ભીંજાયેલું રહે-ત્યાં સુધી યતના પૂર્વક કિનારે જ સ્થિર રહે. સાધુ કે સાધ્વી પાણીથી ભીંજાયેલા શરીરને લુછે નહી, પૂંજે નહી, દબાવે નહી, સુકાવે નહી, ઓછું કરવાનો પ્રયત્ન કરે નહિ, મસળે નહીં, ઘસે નહીં, તપાવે નહી, જ્યારે સાધુને પ્રીતિ થાય કે હવે શરીર સુકાઈ ગયું છે, ત્યારે શરીર લુછે, પૂજે અને તડકામાં તપાવે ત્યારબાદ યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે છે. [૪૫૭]એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વી બીજા સાથે વાતો કરતાં ન ચાલે પરંતુ યતના (ઈય સમિતિ) પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. [૪પ૮]સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચારતાં માર્ગમાં જાંઘ(ગોઠણ) સુધી પાણી ઉતરવાનું હોય તો પહેલા માથાથી લઈ પગ સુધી-સમસ્ત શરીરનું પ્રમાર્જન કરે. ત્યારબાદ એક પગ જલમાં અને એક પગ સ્થળમાં રાખતા, યતના પૂર્વક જંઘા- પ્રમાણે જળમાં આર્યજનો ચિત વિધિથી ચાલે, જંધા પ્રમાણ પાણીમાં, આર્યજનોની યોગ્ય વિધિથી ચાલતાં સાધુ કે સાધ્વી હાથથી હાથ, પગથી પગ અને શરીરના કોઈપણ અવયવથી કોઈપણ અવયવ સાથે ન જોડતાં તથા જલકાયથી વિરાધના ન કરતાં યતના પૂર્વકજ જંઘા સુધી પાણીમાં ચાલે. સાધુ અથવા સાધ્વી જંઘા સુધી ઊંડા પાણીમાં મુનિજન-યોગ્ય વિધિથી ચાલતાં આનંદ માટે અથવા ગરમી દૂર કરવા માટે ઉંડા પાણીમાં શરી૨ ન ઝબોળે. યતના પૂર્વક જ જંઘા સુધી પાણીમાં ચાલે. જ્યારે એમ પ્રતીત થાય કે કિનારો આવી ગયો છે ત્યારે યતના પૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીંજાયેલું હોય ત્યાં સુધી કિનારે સ્થિર રહે. સાધુ અથવા સાધ્વી પાણીથી ભીંજા- યેલા શરીરને રગડે નહી, પૂંજે નહી, મસળે નહી, જ્યારે પ્રતીત થાય કે શરીર સુકાયું છે ત્યારે પાણીથી સાફ કરે પૂંજે, તાપમાં તપાવે, પછી યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. [૪૫]સાધુ અથવા સાધ્વી જ્યારે ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા માટે ઉન્માર્ગમાં જઈ સચિત્ત વનસ્પતિ છેદી, અથવા લીલા પાન એકઠા કરી, કે કચડી, ઉખેડી પગ સાફ ન કરે. જ્યાં વનસ્પતિની હિંસા થાય તે માર્ગે ન જાય. પગમાં કીચડ લાગવા પર શીઘ્ર વનસ્પતિથી લુછે તો સંયમમાં દોષ લાગે છે. માટે સાધુએ એમ ન કરવું. પહેલાંજ લીલોતરી રહિત માર્ગ જોઈ યતના પૂર્વક એક ગામથી બીજે ગામ જવું જોઈએ. સાધુ અથવા સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યા હોય ત્યારે માર્ગમાં ખાડા ટેકરા, ખાઈ, કિલ્લો, તોરણ, આગળિયાદિઅથવા ખાડો, ગુફા, દરાદિ હોય, અને બીજો માર્ગ સારો હોય તો સીધા તે માર્ગથી ન જાય-ચક્કર લેવો પડે તોપણ તે માર્ગે યતના પૂર્વક જાય. કેવળી ભગવાનનું કથન છે કે વિષમ માર્ગથી જવામાં કર્મ બંધનનું કારણ છે. વિષમ માર્ગે જતાં લપસી જવાય કે પડી જવાય. લપસતાં કે પડતાં તેવૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ ને વેલોને, તથા સચિત્ત ઘાસાદિ પકડી અથવા વારંવાર અવલંબન લઈને ઉતરશે. તે સાધુ માટે યોગ્ય નથી. વિશેષ કારણ હોય અને તેજ માર્ગે જવું પડે તો યતના પૂર્વક વૃક્ષ, વેલ આદિનો સહારો Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૬ આયારી-ર૩/૪૫૯ લેતો અથવા કોઈ પથિક જતો હોય તો તેના હાથના સહારે જાય અને ફરી યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ઘઉં આદિ ધાન્ય અથવા ગાડીઓ, રથ કે સ્વચક્ર- પરચક્ર (ફોજના પડાવ) આદિ હોય અને તે રસ્તો રોકાયેલો હોય તો બીજા માર્ગેથી યતનાપૂર્વક જાય. પરંતુ સીધે માર્ગ ન જાય. કદાચિત બીજો માર્ગ ન હોવાથી તે માર્ગે જવું પડે અને સેનામાંથી કોઈ કહે હે-આયુષ્મનું ! આ સાધુ સેનાનો માર્ગ રોકી રહ્યો છે. માટે હાથ પકડી એક તરફ ખેંચી હટાવી દો. અને કોઈ હાથ પકડી ખસેડી મૂકે તો મુનિ પ્રસન્ન કે અપ્રસન્ન ન થાય. રાગ-દ્વેષ ન કરે. તેની ઘાત પણ ન ઈચ્છે, અને તેવો પ્રયત્ન પણ ન કરે, પોતાના ચિત્તને સમાધિમાં મગ્ન રાખે ને એક ગામથી બીજે ગામ જાય. ૪િ૬૦]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે માર્ગમાં સામે કોઈ પથિક મળે તે પ્રતિ પથિક સાધુને પૂછે-આયુષ્યનું શ્રમણ ! આ ગામ કે રાજધાની કેવી છે? અહિંયા ઘોડો, હાથી, ભિક્ષાજવી મનુષ્ય કેટલા છે? આ ગામમાં ભોજન પાણી મનુષ્યો અને ઘઉં આદિ ધાન્યોની પ્રચુરતા છે કે ભોજન, પાણી મનુષ્યો તથા ધાન્યની કમી છે તે પથિક એવા પ્રશ્નો પુછે તો સાધુ તેવા પ્રશ્નોના જવાબ ન આપે. તેમ વગર પૂછ્યું કંઈ ન કહે સાધુ અને સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરવાનો આ આચાર છે યતના પૂર્વક તેનું પાલન કરવું જોઈએ. અધ્યયનઃ ૩-ઉદેસોઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ૩-ઉદેસોઃ૩) [૪૬૧]એક ગામથી બીજે ગામ જતાં સાધુ સાધ્વી માર્ગમાં કોઈ ટેકરા અથવા ગુફા વગેરે યાવત્ પર્વત પર બનેલા ઘર, પ્રાસાદ, તળેટીમાં બનેલા ઘર અથવા ભૂગૃહ, વૃક્ષો નીચે બનેલા ઘર, પર્વતગૃહ, વૃક્ષ, ચૈત્યસ્વપૂ યાવતુ ભવન-ગૃહ આદિ જોઈને હાથ ઊંચાનીચા કરી, આંગળી આદિથી ઈશારા કરી, નીચે ઝુકી, ઊંચા થઈ જુએ નહી, યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં કચ્છ (નદી કિનારાનો નીચે પ્રદેશ), ઘાસની વીડ, તળેટી, નદી આદિથી ઘેરાયેલા પ્રદેશ, નિર્જલ પ્રદેશ, નિર્જનભૂમિમાં રહેલ કિલ્લો, વન અથવા ઝાડીમાં રહેલા કિલ્લો, પહાડો, પહાડો પર બનેલ કિલ્લો, કૂપ તળાવો દૂહો, નદીઓ, વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકાઓ ગુંજલિકા, સરોવરો, સરોવરની પંક્તિઓ, આદિને હાથ ઊંચા કરી કરીને વાવત નીચે નમી અથવા ઊંચા થઈ ન જુએ. એવું કેવળ જ્ઞાનીનું કથન છે કે એમ કરવામાં કર્મ બંધનું કારણ છે. પૂર્વોક્ત સ્થળોને આ પ્રમાણે જોવાથી ત્યાં રહેલા મૃગ, પશુ, પક્ષી, સર્પ, સિંહ, જલચર, સ્થલચર, ખેચર અથવા સત્વ ત્રાસ પામશે. રક્ષા માટે ખેતરની વાડ અથવા ઝાડી વગેરેનો આશ્રય લેવાની ઈચ્છા કરશે. આ શ્રમણ અમને ભગાડવા ઈચ્છે છે એમ સમજશે. માટે સાધુનો આ જ પૂવૉલિખિત આચાર છે કે તે હાથ ફેલાવી ફેલાવીને ન જુએ. ન ઈશારા કરે. પરંતુ યતના પૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે પ્રામાનુગ્રામ વિચરે. [૪૨]સાધુ, આચાર્ય કે ઉપાધ્યાયની સાથે અને સાધ્વી પ્રવતિની આદિ સાથે, એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે, આચાર્ય-ઉપાધ્યાય અથવા પ્રવતિનીના હાથ Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ઉદ્દેસો-૩ ૮૭ ભીડી ચાલે નહિ, પગથી પગ લગાવે નહિ, શરીરથી શરીર ટકરાવે નહિ. એ પ્રમાણે આશાતના ન કરતા યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે યાવત્ ગ્રામાનુગ્રામ વિચરતા રહે. સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય અન તે પ્રતિપથિક આ પ્રમાણે કહે કે આયુષ્મન્ શ્રમણો ! તમે કોણ છો ? કયાંથી આવો છો. ? અથવા ક્યાં જઈ રહ્યા છો. ? આવા પ્રશ્નો પૂછે ત્યારે સાથે રહેલા જે આચાર્ય કે ઉપાધ્યાય હોય તે વાર્તાલાપ કરે અને ઉત્તર આપે. આચાર્ય કે ઉપાધ્યાય જ્યારે વાતિલાપ કરી રહ્યા હોય ત્યારે વચ્ચે સાધુએ બોલવું ન જોઈએ. એ જ પ્રમાણે દીક્ષામાં વડીલોનાં ક્રમથી ગ્રામાનુગ્રામ વિહાર કરે. સાધુ કે સાધ્વી દીક્ષામાં મોટા ના ક્રમથી સાથે સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે રત્નાધિકના હાથથી હાથને ન ટકરાવે, યાવત્ તેની અશાતના ન કરતાં યતન પૂર્વક રત્નાધિક-ક્રમથી ગ્રામાનુગ્રામ વિચરે. [૪૩]સાધુ કે સાધ્વી રત્નાધિકના ક્રમાનુસાર ગ્રામાનુગ્રામ વિચરતાં જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં સામેથી આવી રહેલા પથિકોનો સમાગમ થઈ જાય અને તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે-તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે દીક્ષામાં બધાથી મોટા હોય તે બોલે કે ઉત્તર આપે તે રત્નાધિક બોલતા કે ઉત્તર આપતા હોય ત્યારે બીજા સાધુ વચ્ચે બોલે નહી. એ પ્રમાણે યતનાપૂર્વક રત્નાધિક ક્રમથી ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય. તે આ પ્રમાણે પૂછે-તમે માર્ગમાં મનુષ્ય, સાંઢ, પાડો, પશુ, પક્ષી, સર્પ જલચરાદિ વગેરે જોયા છે ? કહો, દેખાડો (પ્રશ્નકર્તા તે મનુષ્યાદિને પીડા પહોંચાડે તેવો સંભવ છે, માટે) મુનિ ઉત્તર ન આપે, કે ન દેખાડે, તેના કથનનું સમર્થન ન કરે. મૌન અંગીકાર કરે, હું જાણું છું, એમ ન કહે આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રતિપથિક મળે અને તે પૂછે કે આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થવા વાળા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલોતરી, અથવા એકત્રિત કરેલ જલ કે અગ્નિ આદિ જોયાં છે ? તેનો જવાબ સાધુ ન આપે તેમજ તે કથનનું સમર્થન ન કરે. મૌન સ્વીકારે. હું જાણું છું એમ ન કહે. આ પ્રમાણે ગ્રામાનુગ્રામ વિચરે. એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે. તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે-તમે માર્ગમાં યવ-ઘઉં આદિ યાવત્ વિવિધ પ્રકારના ધાન્ય અથવા સેનાદિના તંબુ આદિ જોયા છે તો કહો, બતાવો. તો સાધુ જવાબ ન આપે કે ન બતાવે. યાવત્ મૌન સ્વીકારે અને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યો હોય. તેને માર્ગમાં પ્રતિપથિક મળે અને આ પ્રમાણે પૂછે-ગ્રામ-નગર કે રાજધાની કેટલી દૂર છે. ? બતાવો તો સાધુ ન બતાવે, મૌન રહે જાણતા છતાં પણ હું જાણું છું. એમ ન કહે. યતનાસહિત ગ્રામાનુ- ગ્રામ વિચરે. એક ગામથી બીજે ગ્રામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે અને કહે કે ગ્રામ, નગર યાવત્ રાજધાનીનો માર્ગ ક્યો છે તે બતાવો. તો મુનિ તેનો ઉત્તર ન આપે, ન બતાવે, મૌન રહે યાવત યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. [૪૪]ગ્રામાનુગ્રામ વિચરતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં મદોન્મત્ત સાંઢ દેખાય અથવા પાગલ શિયાળ દેખાય તો તેને જોઈ ભયભીત થઈ બીજા માર્ગે ન જાય, માર્ગ છોડી www.jatnelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આયારો- ૨૩/૩/૪૬૪ કુમાર્ગે ન જાય. ગહન, વન અથવા કિલ્લામાં પ્રવેશ ન કરે. વૃક્ષ પર ન ચઢે. ઊંડા પાણીમાં શરીર ન છૂપાવે ન ડુબાડે. વાડમાં ન છૂપાય. સેના અથવા કોઈના શરણની ઈચ્છા ન કરે. શસ્ત્રની પણ ઈચ્છા ન કરે, ગભરાયા વિના સમાધિમાં લીન રહે યાવતું પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે જે કોઈ રેગિસ્તાન કે લાંબુ મેદાન જાણે અને એમ પણ જાણે કે આમાં ધણા ચોર ઉપકરણોની ઈચ્છાથી એકઠા થઈ રહ્યા છે, તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય. યાવતું સમાધિ સહિત, વતનાપૂર્વક રામાનુગ્રામ વિચરે. [૪૫]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ચોર એકઠા થઈને કહે કે, આ વસ્ત્ર પાત્ર, કંબલાદિ અમને આપી દો. મૂકી દો. તો સાધુ ન આપે. જો તે જબરદસ્તી કરે તો નીચે મૂકી દે. તેઓ લઈ લે તો તેઓની પ્રશંસા કરી યાચના ન કરે, હાથ જોડીને ન માગે. હાં.. ધર્મનો ઉપદેશ આપી યાચના કરે અથવા મૌન કરી ઊભા રહે. ચોરોને જે કરવું હોય તે કરે. સાચું-જૂઠું કહે, મારે અથવા વસ્ત્રાદિ છીનવી લે તો ત્યાં છોડી દે, ચોરોના આ કાર્યની ગામમાં ચર્ચા ન કરે. રાજાને ફરિયાદ ન કરે અને બીજા કોઈ પાસે જઈને ન કહે કે આ ચોરોએ અમારા ઉપકરણાદિ આક્રોશ દિ કરીને લૂંટી લીધા છે. આદિ. મનમાં ચિંતા ન કરે અને વચનથી દુખ પણ પ્રગટ ન કરે, પરંતુ ડય વિના ગભરાયા વિના, સમાધિ સહિત યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરે. આ સાધુ અને સાધ્વીનો ઈય સંબંધી આચાર છે. સમતાયુક્ત થઈ સાવધાની સહિત આમાં પ્રવૃત્તિ કરે. એમ હું કહું છું. અધ્યયનઃ૩-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યયનઃ ૩-ગુર્જરછાયાપૂર્ણ અધ્યયઃ૪-ભાયાત - ઉદસો-૧ - ૪િ૬૬]સાધુ અને સાધ્વી વચન સંબંધી આચાર સાંભળી અને સમજીને, પુરાતન મુનીઓ દ્વારા અનાચીર્ણ અનાચારો ને પણ જાણે. જે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલે છે જે જાણી જોઈને કઠોર વચન બોલે છે અથવા અજાણતા કઠોર વચન બોલે છે, આવી ભાષાને સાવધ કહે છે. સાવદ્યભાષાનો ત્યાગ કરી વિવેકપૂર્વક નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. સાધુ ધ્રુવભાષા અને અધુવભાષા પિછાણે. જેમ-અસણ આદિ મળ્યું છે કે નથી મળ્યું. તેણે આહારનો ઉપભોગ કર્યો છે અથવા નથી કર્યો, તે આવ્યો અથવા નથી આવ્યો, તે આવે છે અથવા નથી આવતો, તે આવશે અથવા નહિ આવે, આ બધી ધ્રુવભાષા છે અને ત્યાજ્ય છે. આ પ્રમાણે લૌકિક વાતોમાં પણ જેમ-તે આવ્યા, અથવા નથી આવ્યા, આવે છે કે નથી આવવાના, આવશે યા નહિ આવે, આ ધ્રુવ ભાષાનો પણ ત્યાગ કરવો જોઈએ. મુનિ સારી રીતે વિચારી, પ્રયોજન હોવા પર અતિશય અથવા મૃતોપદેશથી નિર્ણય કરીને નિષ્ઠાભાષી બને સમિતિ યુક્ત ભાષાનો પ્રયોગ કરે - જેમ કે - એકવચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રીલિંગ પુલિંગ, નપુસકલિંગ, અધ્યાત્મવચન, ઉપનીતવચન, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૪૯ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-જ, ઉદેસો-૧ પ્રશંસા વચન) અપનીત વચન (અપ્રશંસાવચન), ઉપનીકઅપનીતવચન, અપનીતઉપનીત વચન, અતીત વચન, વર્તમાન વચન, અનાગત વચન, પ્રત્યક્ષ વચન, પરોક્ષ વચન. ઉક્ત સોળ વચનોને જાણી મુનિ જ્યાં એકવચન બોલવા યોગ્ય હોય ત્યાં એકવચન જ બોલે, યાવતુ જ્યાં પરોક્ષ વચન બોલવા યોગ્ય હોય ત્યાં પરોક્ષ વચન જ બોલે. એ પ્રમાણે- આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નપુંસક છે, આ વાત એમજ છે અથવા અન્યથા જ છે, એ રીતે યથાર્થ નિર્ણય કરી મુનિએ ભાષાસમિતિ પૂર્વક, વિચારી-ધારીને, ભાષાના દોષો ટાળીને ભાષણ કરવું જોઈએ. મુનિએ ચાર પ્રકારની ભાષા જાણવી જોઈએ. તે આ પ્રમાણે- ભાષાનો પહેલો પ્રકાર છે સત્ય, જેમ ગાય ને ગાય અને અશ્વને અશ્વ કહેવો. બીજો પ્રકાર અસત્ય, જેમ ગાયને ઘોડો કહેવો. ત્રીજો પ્રકાર છે સત્યમૃષા અથતિ કંઈક સત્ય કંઈક અસત્ય, જેમ કે ઘોડા પર સવાર થઈને આવતા દેવદત્તને ઉંટ પર સવાર થઈને આવે છે.’ એમ કહેવું. ચોથો પ્રકાર છે. અસત્યામૃષા જે સત્ય, અસત્ય અથવા સત્યમૃષા ન કહી શકાય, જેમ પુસ્તક લઈ આવો. મુનિ આ ભાષાના ચાર પ્રકાર સમજે. હવે હું કહું છું- ભૂતકાલીન, વર્તમાન કાલીન અને ભવિષ્યત્ કાલીન-સર્વ અરિહંત ભગવંતોએ ભાષાના આ જ ચાર ભેદ કહેલ છે, કહે છે. અને કહેશે, આ ચાર ભેદ સમજાવ્યા છે, સમજાવે છે, સમજા- વશે. ચારેય પ્રકારની ભાષાના પુદ્ગલ અચિત્ત છે, વર્ણયુક્ત, ગંધયુક્ત, રસયુક્ત, સ્પર્શ યુક્ત છે, ચયઉપચય ધર્મવાળા છે અને નાના પ્રકારના પરિણમનવાળા કહેલ છે. [૪૬]સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે બોલ્યા પહેલાની ભાષા "એ અભાષા છે, બોલાતી ભાષા તે ભાષા છે, અને બોલ્યા પછીની ભાષા તે અભાષા છે. સાધુ અને સાધ્વી જાણે કે - આ જે સત્ય ભાષા છે, અસત્ય-ભાષા છે, સત્યમૃષા મિશ્ર) ભાષા છે અને અસત્યામૃષા ભાષા છે, એમાંથી પણ સાવદ્ય સક્રિય, કર્કશ, કટુ, નિષ્ફર, કઠોર, આસ્રવજનક, છેદકારી, ભેદકારી, પરિતાપ ઉત્પન્ન કરવાવાળી ઉપદ્રવ કરાવવાવાળી અને ભૂતો-પ્રાણીઓની ઘાત કરવા વાળી ભાષા છે, સત્ય હોવા છતાં પણ તે બોલવાની ઈચ્છા ન કરે. સાધુ અને સાધ્વીએ જાણવું જોઈએ કે સુક્ષ્મ બુદ્ધિથી વિચાર કરતાં જે ભાષા સત્ય હોય, અને જે ભાષા અસત્યામૃષા હોય, આ પ્રકારની નિરવઘ યાવતુ જે પ્રાણીઓની ઘાત કરવાવાળી ન હોય, તેનો જ વિચાર કરી બોલવી. સાધુ અથવા સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા પર સાંભળે નહિ ત્યારે આ પ્રમાણે ન કહે-અરે હોલ, ગોલ, ચાંડાલ, કુજાતિ ભિસ્તી, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી, જૂઠા, ઈત્યાદિ, અથવા તું આવો છે, તારા માબાપ આવા છે, તેવા છે, ઈત્યાદિ. આ પ્રકારની ભાષા પાપમય છે. સક્રિય છે યાવતુ ભૂત-ઘાતિની છે. એટલા માટે વિચારી સમજીને આવી ભાષાનો પ્રયોગ ન કરે. [૪૬૮]સાધુ અથવા સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં પણ તે સાંભળે નહિ ત્યારે એમ કહે-હે અમુક અથવા હે આયુષ્યનું, હે શ્રાવક, હે ધાર્મિક અથવા હે ધર્મપ્રિય, ઈત્યાદિ. આ પ્રકારની નિરવદ્ય યાવતું અહિંસક ભાષાનો વિચારી પ્રયોગ કરે. સાધુ કે સાધ્વી સ્ત્રીને સંબોધીને બોલાવે ત્યારે અથવા બોલાવતા ન સાંભળે ત્યારે આ પ્રમાણે ન કહે-અરી હોલી, અરી ગોલી આદિ. સાધુ અથવા સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવે અને બોલાવતાં તે ન સાંભળે ત્યારે આ પ્રમાણે કહે- હે આયુષ્મતી, હે ભગિની, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આયારો- ૨૪/૨૪૬૯ હે ભાગ્યવતી, હે શ્રાવિકા, હે ઉપાસિકા, હે ધાર્મિકા! આદિ. આ પ્રકારની ભાષા પણ નિરવદ્ય અને વિચારપૂર્વક બોલે. ૪૯]સાધુ અથવા સાધ્વીએ ભાષાનો નીચે મુજબ પ્રયોગ ન કરવો જોઈએ. જેમકે –“ગગન દેવ, બાદલ ગરજે છે, વિદ્યુત દેવ, દેવ વરસ્યા, વરસાદ થાય તો સારું ન થાય તો સારું, ધાન્ય નિપજે તો સારું, ધાન્ય ન નિપજે તો સારું, રાત્રિ પ્રકાશવાળી હોય તો સારું અથવા પ્રકાશવાળી ન હોય તો સારું, સૂર્ય ઉગે તો સારુ અથવા ન ઉગે તો સારું, અમુક રાજાનો વિજય થાય તો સારું અથવા વિજય ન થાય તો સારું. કારણકે આકાશ મેઘ આદિને દેવ કહેવા તે લોકમૂઢતા છે અને શેષ વચનો આર- ભાદિજનક છે. પ્રજ્ઞાવાનું સાધુ અથવા સાધ્વી (આકાશને) પ્રયોજન હોવાપર અન્ત- રિક્ષ કહે ગુહ્યાનુચરિત કહે. વરસાદ વરસે છે, વરસાદ વરસ્યો, ઈત્યાદિ કહે. સાધુ અને સાધ્વીના આ ભાષા સંબંધી આચાર છે. જ્ઞાનાદિથી યુક્ત થઈને યતના સહિત સદા સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેસો-૧ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ૪-ઉદસોઃ૨) [૭૦]સાધુ અને સાધ્વી કોઈ પણ પુરુષ અથવા સ્ત્રીને રોગ કે વિકલાંગ રૂપ દેખીને તેને આવા પ્રકારના સંબોધન કરીને ન બોલાવે. જેમ કે- ગંડ રોગ વાળાને ગંડી, કોઢ રોગવાળાને કોઢી યાવત્ મધુમેહના રોગીને મધુમેહી કહેવું જેના હાથ કપાઈ ગયા હોય તેને હાથકટા અથવા ઠૂંઠા, જેના પગ કપાઈ ગયા હોય તેને પગકટા અથવા લંગડા, જેનું નાક કપાઈ ગયું હોય તેને નકટા, એ પ્રમાણે કાનકટા, હોઠકટા, ઈત્યાદિ. આ પ્રકારની ભાષાથી મનુષ્યોને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી તે સર્વ ભાષાને વિચારી સમજીને ન બોલે. સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારનાં રૂપ દેખે અને બોલવાનું પ્રયોજન હોય તો તેના વિષયમાં આ પ્રમાણે બોલે-કોઈનું મનોબળ જોઈને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્વીને યશસ્વી, સારૂ બોલવા વાળાને વક્તા, મનોહર ને મનોહર રૂપવાન ને સ્વરૂપવાન, પ્રાસાદિક ને પ્રાસાદિક તથા દર્શનીય કહે. એના સિવાય પણ જે જેવા છે, તેઓને તે પ્રમાણે કહેવાથી તે મનુષ્ય કુપિત ન થાય, એ પ્રકારની ભાષા વિચારીને બોલાવી જોઈએ. સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ, જેમ-કોટ, કિલો યાવતુ. ગૃહાદિ, તો પણ તેના વિષયમાં એમ ન કહે કે-સારું બનાવ્યું છે, ઉત્તમ બનાવ્યું છે સુન્દર કાર્ય કર્યું છે, કલ્યાણકારી છે અથવા કરવા યોગ્ય કર્યું છે. આ પ્રકારની સાવદ્ય ભાષા બોલવી ઉચિત નથી. સાધુ અથવા સાધ્વી કોઈ રૂપ દેખે જેમ કે કોટ, કિલો, ગૃહાદિ, તેના વિષયમાં બોલવાનું પ્રયોજન હોય તો આ પ્રમાણે બોલે-આ આરંભ કરીને બનાવેલ છે. પાપ કરીને બનાવેલ છે, પ્રયત્ન કરી બનાવેલ છે, તથા પ્રાસાદિકને પ્રાસાદિક, દર્શનીય ને દર્શનીય કહે, અભિરૂપ ને અભિરૂપ અને પ્રતિરૂપ ને પ્રતિરૂપ કહે, આ પ્રમાણે નિરવદ્ય ભાષા વિચારી-સમજી બોલે. [૪૭૧] સાધુ અથવા સાધ્વી અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ આહાર (સારા) બનાવેલ દેખે તોપણ એમ ન બોલે-સારો બનાવ્યો, ઉત્તમ બનાવ્યો, સુંદર બનાવ્યો, કલ્યાણકર બનાવ્યો છે અથવા બનાવવા યોગ્ય બનાવ્યો છે! સાધુ-સાધ્વી ને Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૪, ઉદ્દેસો-૨ ૯૧ આ પ્રકારની સાવધ ભાષાનો પ્રયોગ કરવો ન જોઇએ સાધુ તથા સાધ્વી ઉત્તમ આહારાદિ બનેલો દેખી (કહેવાનું પ્રયોજન હોય તો) આ પ્રમાણે કહે આરંભ કરી તૈયાર કરેલ છે, સાવદ્ય વ્યાપાર કરી તૈયાર કરેલ છે, પ્રયત્નથી કરેલ છે. તે ભદ્ર હોય તો ભદ્ર કહે, તાજો હોય તો તાજો કહે, રસવાળો હોય તો રસવાળો કહે, મનોશ હોય તો મનોજ્ઞ કહે. આ પ્રમાણેવિચાર કરી નિરવદ્ય ભાષા બોલે. [૪૭૨] સાધુ અથવા સાધ્વી કોઈ મનુષ્ય, બળદ-સાંઢ, પાડો, મૃગ, પશુ, પક્ષી, સર્પ સરીસૃપ આદિ ને અથવા જલચર પ્રાણીને પુષ્ટ દેખી એમ ન કહે-આ મોટો તાજો છે, બહુ મેદવાળો છે, ગોળ મટોળ થઇ રહેલ છે, આ વધ કરવા યોગ્ય છે, આ પકાવવા યોગ્ય છે. આ પ્રકારની સાવદ્ય ભાષા ન બોલે. સાધુ અને સાધ્વી મનુષ્ય યાવત્ જલચરને પુષ્ટ દેખીને પ્રયોજન હોય તો આ પ્રમાણે બોલે-આ શરીરથી વધેલો છે, પુષ્ટ શરીરવાળો છે, સ્થિર સંહનનવાળો છે, માંસ રુધિરથી સુધરેલો છે પરિપૂર્ણ ઇન્દ્રિયવાળો છે, આ પ્રકારની ભાષા નિરવદ્ય છે. પ્રયોજન હોવાપર યાવત્ બોલે. સાધુ અને સાધ્વી વિવિધ પ્રકારની ગાયો દેખી એમ ન કહે- આ ગાય દોહવા યોગ્ય છે, આ વાછરડા આદિ જોડવા યોગ્ય છે. આ દમન કરવા યોગ્ય છે, અથવા આ રથમાં જોડવા યોગ્ય છે. આ પ્રકારની ભાષા સાવદ્ય ભાષા છે. સાધુ-સાધ્વીએ એવી ભાષા બોલવી ન જોઇએ. સાધુ અથવા સાધ્વી વિવિધ પ્રકારની ગાયો, બળદો દેખી પ્રયોજન પડે તો આ પ્રમાણે બોલે આ બળદ યુવાન છે, આ ધેનુ છે, આ દુઝણી છે, આ વાછરડો નાનો છે, આ મોટો છે, અથવા તેના અવયવ મોટા છે. આ ભાર વહન કરવામાં સમર્થ છે. આ પ્રકારની નિરવઘ ભાષા વિચારી વિચારીને બોલે. ન સાધુ અથવા સાધ્વી ઉદ્યાન, પર્વત તથા વનમાં જઈને મોટા મોટા વૃક્ષો જોઇ એમ ન કહે આ પ્રાસાદ બનાવવા યોગ્ય છે, આ તોરણ યોગ્ય છે અથવા ગૃહ યોગ્ય છે, પાટ યોગ્ય છે, આગળિયા યોગ્ય છે, નૌકા યોગ્ય છે, હોડી યોગ્ય છે અથવા બાજોઠ, છાબડા, હલ, કુલિય (એક પ્રકારનું હલ), નાભિ, એરણીની લાકડી, અથવા આસન આદિ બનાવવા યોગ્ય છે; આ પલંગ-ખાટ, રથ-ગાડી અથવા ઉપાશ્રય બનાવવા યોગ્ય છે. એવી ભાષા સાવદ્ય છે. તેથી ન બોલાય. સાધુ અથવા સાધ્વી ઉદ્યાન આદિમાં જઈને જે બોલવાનું પ્રયોજન પડે તો આ પ્રમાણે બોલે આ વૃક્ષ ઉત્તમ જાતિના છે, આ લાંબા છે. આ ઘેરદાર (ગોળ) છે, વિસ્તૃત છે, શાખાઓથી યુક્ત છે, દર્શનીય છે યાવત્ સુંદર છે, વગેરે. વન્ય ફળો એવં આંબા ને દેખે ત્યારે આ પાકી ગયા છે. હમણાં તોડવા યોગ્ય છે, કોમળ છે અથવા વિદારવા યોગ્ય છે, એવી સાવદ્ય ભાષા સાધુ-સાધ્વી ન બોલે સાધુ અથવા ઘણા ઉત્પન્ન થયેલા વન્ય ફળ અથવા આંબા પર બહુ ફળ દેખી, પ્રયોજન હોય તો આ પ્રકારે કહે-આ વૃક્ષ ફળોનો ભાર સહવામાં અસમર્થ છે, ઘણા ફળ ઉત્પન્ન થયા છે, ઘણા ફળ રહેલા છે, પૂરા પાક્યા નથી વગેરે વિચારપૂર્વક નિર્દોષ ભાષા બોલે. ધાન્ય અથવા બીજી વનસ્પતિઓ ઘણી ઉત્પન્ન થયેલી જોઇ આ પ્રમાણે ન બોલે-આ પાકી ચૂકી છે, કાચી છે, છાલવાળી છે, આ કાપવવા યોગ્ય છે, ભુંજવા યોગ્ય થઇ ગઇ છે અથવા ખૂબ ખાવા યોગ્ય છે. એ ભાષા સાવદ્ય છે. સાધુ-સાધ્વીએ બોલવી ન જોઇએ. સાધુ અથવા સાધ્વી અનેક પ્રકારની ઔષધીઓ [ધાન્ય આદિ] પાકી દેખીને પ્રયોજન હોવા૫૨ એમ કહે-ઉગી છે, અંકુર નીકળે છે, સ્થિર અવસ્થા થઇ ગઇ છે, વધી ગઈ છે, બીજ પડેલ છે, ન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૧૨ બહાર નીકળી આવી છે. કણથી ભરાઇ ગઈ છે વગર્ નિર્દોષ ભાષા બોલે. [૪૭૩] સાધુ અને સાધ્વીને વિવિધ પ્રકારના શબ્દો સંભળાય છે. તો પણ તે તેના વિષયમાં એમ ન કહે-આ માંગલિક છે, આ અમાંગલિક છે, એ ભાષા સાવધ છે યાવત્ સાધુ ન બોલે. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારના શબ્દ સાંભળી સુશબ્દને સુશબ્દ અને ખરાબ ને ખરાબ શબ્દ કહે. આ નિર્દોષ ભાષા છે. સાધુ યાવત્ વિચારી-વિચારીને નિર્દોષ ભાષા બોલે. આ પ્રકારના રૂપો દેખી કૃષ્ણ આદિ જેવા હોય તેવા કહે, ગંધ સૂંઘવામાં આવે તો સુગંધ કે દુર્ગંધ જેવી હોય તેવી કહે, ૨સ ચાખવામાં આવે તો તીખો આદિ જેવો હોય તેવો કહે. સ્પર્શ અનુભવમાં આવે તો કર્કશ આદિ જેવો હોય તેવો કહે. તાત્પર્ય એ છે કે રૂપાદિના વિષયમાં રાગ-દ્વેષની બુદ્ધિથી ભાષાનો પ્રયોગ ન કરે, જ્યારે બોલવાની આવશ્યકતા હોય ત્યારે વસ્તુ સ્વરૂપ બતાવવા માટે યથાર્થ રૂપથી બોલે આયારો - ૨/૪/૨૪૭૩ [૪૪] સાધુ કે સાધ્વી ક્રોધ, માન, માયા, અને લોભનો ત્યાગ કરી, વિચાર કરી નિશ્ચયપૂર્વક જેવું સાંભળ્યું તેવું ઉતાવળ કર્યા વગર યતના સહિત નિર્દોષ ભાષા બોલે. આ સાધુ અને સાધ્વીના ભાષા સંબંધી આચાર છે. મુમુક્ષુ મુનિ પૂર્ણ રૂપથી એમનું પાલન કરી સંયમમાં યત્નશીલ રહે. એમ હું કહું છું. અધ્યયનઃ ૪-ઉદ્દેસો-૨ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૪ની ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૫- વૌષણા -: ઉદ્દેસો-૧ઃ— [૪૭૫] સાધુ-સાધ્વીને વસ્ત્ર ગ્રહણ કરવાની અભિલાષા હોય તો ઉનમાંથી બનેલા વસ્ત્ર, વિકલેન્દ્રિય જીવોના શરીરના તારથી વણાયેલ રેશમાદિ વસ્ત્ર, શણથી બનેલ વસ્ત્ર, તાડ આદિના પાંદડાથી બનેલ વસ્ત્ર, કપાસ તથા આકોલિયાના સૂતરથી બનેલું આ કે એવા અન્ય જાતના બનેલા વસ્ત્રો મુનિ ગ્રહણ કરી શકે. જો સાધુ યુવાન હોય, યુગવાન્ (ચતુર્થકાળમાં જન્મેલ) હોય, બળવાન્ હોય, નીરોગી હોય, દૃઢ શરીરવાળો હોય, તો તેણે એકજ વસ્ત્ર ગ્રહણ કરવું જોઇએ. બીજું ગ્રહણ ન કરે. પરંતુ સાધ્વી ચાર સંઘાટી [સાડી] લઇ શકે. તેમાંની એક બે હાથ પહોળી, બે ત્રણ-ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી. એ પ્રમાણે વસ્ત્રની પહોળાઇ ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે. [૪૭૬] સાધુ કે સાધ્વી વસ્ત્રની યાચક માટે અર્ધયોજન ઉપરાંત જાય નહીં. [૪૭૭] સંયમી-સાધુ-સાધ્વીને એમ જણાવવામાં આવે કે આ વસ્ત્ર એક સાધર્મિકના નિમિત્તે પ્રાણીઓ ભૂતો, જીવો અને સત્વોની હિંસા કરી બનાવ્યું છે તો તે ગ્રહણ ન કરે. બાકી પિંડૈષણા અધ્યયનમાં કહ્યા મુજબ અહિયા પણ સમજી લેવું. આવી જ રીતે ઘણા સાધર્મિઓ માટે, તેમ જ એક સાધ્વી અને અનેક સાધ્વીઓ માટે તૈયાર કરાવેલા વસ્ત્રો ગ્રહણ કરવા યોગ્ય નથી. તથા ઘણા શ્રમણો બ્રાહ્મણો આદિ માટે બનાવેલા વસ્ત્રો પણ ન લેવાય. આ બધી વિધિ આહારની વિધિ અનુસાર સમજી લેવી. [૪૭૮] સાધુ-સાધ્વી એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થે સાધુ માટે ખરીદેલ, ધોયેલ, Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૫, ઉદેસો-૧ રંગેલ, સાફસુફ કરેલ છે. અથવા ધૂપથી સુગંધિત કરેલ છે તેમજ તેણે ઉપયોગમાં લીધું નથી. તો તેવું વસ્ત્ર મળે તો પણ ગ્રહણ ન કરે. વપરાયેલ હોય તો ગ્રહણ કરે. ૪િ૭૯ સાધુ-સાધ્વી મહા મૂલ્યવાન વિવિધ પ્રકારની વસ્ત્રોની જાતોને જાણી લે, જેમ કે ઉંદર વગેરેના ચામડામાંથી બનેલા વસ્ત્રો, સુંવાળા બારીક વસ્ત્રો, વર્ણયુક્ત મનોહર વસ્ત્રો, વિશિષ્ટ દેશોમાં ઉત્પન્ન થયેલા બકરી-બકરાના વાળમાંથી બનાવેલા વસ્ત્રો, ઇન્દ્રનીલ વર્ણના કપાસમાંથી, સામાન્ય કપાસમાંથી બનેલ બારીક વસ્ત્ર, ગૌડ દેશના કપાસમાંથી બનેલ, રેશમમાંથી, મલયદેશના સૂતરમાંથી બનેલા વસ્ત્રો, વલ્કલવસ્ત્ર, અંશુક, ચીનાંશુક, અથવા દેશરાગવસ્ત્ર, અમલ વસ્ત્ર, ગજ્જલ વસ્ત્ર, ફાલિક દેશના ફાલિક વસ્ત્ર, કોયબ દેશના કોયબ વસ્ત્ર, રત્ન કંબલ અથવા મલમલ આદિ તથા તેવા પ્રકારના બીજા કોઈ મૂલ્યવાનું વસ્ત્રો મળવા છતાં પણ ગ્રહણ ન કરે. સંયમશીલ સાધુ-સાધ્વી ચર્મ વસ્ત્રો વિષે જાણે- જેમકે - ઉદ્વવ વસ્ત્ર સિધુ દેશમાં ઉદ્ર જાતના મત્સ્યના ચામડાના બનેલા) તથા પેસ (સિન્ધ દેશમાં પાતળી ચામડીવાળા પશુઓના ચર્મથી બનેલ) પેશલ (પશુઓના ચામડામાંથી તેમજ ચર્મ પર રહેલ સૂક્ષ્મ રોમાંથી બનેલા), કાળા-નીલા તથા ધોળા હરણના ચામડાના બનેલા, સ્વર્ણખચિત, સુવર્ણ જેવી કાંતિવાળા, સ્વર્ણ તારથી યા સોનાના પટાથી અથવા કિનખાબથી કે જરીથી ભરેલા બુટ્ટાવાળા, વાઘના ચામડીના કે વાઘના ચામડાથી મઢેલા અથવા ચમકદાર આભરણોથી જડેલા વિભૂષિત કરેલા કોઈ પણ ચામડાના વસ્ત્રો હોય તેમજ તેવા પ્રકારના અન્ય વસ્ત્રો હોય તો મળવા છતાં પણ ગ્રહણ કરે નહિ. [૪૮] ઉપર કહેલા દોષોનો ત્યાગ કરીને સંયમશીલ સાધુ કે સાધ્વી આ ચાર પ્રતિમાઓ-પ્રતિજ્ઞાઓથી વસ્ત્રની યાચના કરે. તેમાંથી પહેલી પ્રતિમા આ છે પ્રતિજ્ઞા પહેલી- સાધુ કે સાધ્વી, ઉનના વસ્ત્રથી માંડી સુતરાઉ પર્યત વસ્ત્રોમાંથી કોઈ પણ પ્રકારના વસ્ત્રનો સંકલ્પ કરે, તે જ પ્રકારના વસ્ત્રની પોતે યાચના કરે. અથવા ગૃહસ્થ માંગ્યા વિના આપે તો પ્રાસુક હોય તો ગ્રહણ કરે. આ પહેલી ઉદ્દિષ્ટ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા બીજી:- સાધુ કે સાધ્વી વસ્ત્ર જોઇને યાચના કરે- ગૃહસ્થથી માંડીને ઘસ દાસી સુધીના ગૃહસ્થોને ત્યાં તે સાધુ વસ્ત્રને જુએ અને પછી જોઇને આ પ્રમાણે કહે -આયુષ્મનું ગૃહસ્થ ! તમે મને આ વસ્ત્રોમાંથી કોઈ વસ્ત્ર આપશો ? તેવા પ્રકારની માંગણી પોતે કરે અથવા ગૃહસ્થ માંગ્યા વિના ભાવના ભાવે તો પ્રાસુક તથા એષણીક જાણી મળવાપર ગ્રહણ કરે. તે બીજી પ્રેક્ષિત પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા ત્રીજી-સાધુ કે સાધ્વી મનમાં એવી ધારણા કરે કે મને ગૃહસ્થનું પહેરેલું કે ઓઢેલું વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ, ત્યાર પછી તેવા પ્રકારના વસ્ત્રની માંગણી પોતે કરે અથવા માગ્યા વિના ગૃહસ્થ આપે તો તે નિર્દોષ જાણી ગ્રહણ કરે. તે પરિભક્ત પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા ચોથી-સાધુ કે સાધ્વી એવી મનમાં ધારણા કરે કે નકામું વસ્ત્ર પ્રાપ્ત થશે તો ગ્રહીશ. જેમકે - કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, રંક, અથવા ભીખારી પણ જેને લેવાની ઈચ્છા ન કરે એવું ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ યાચના કર્યા વિના આપે તો નિર્દોષ જાણીને ગ્રહણ કરે. તે ઉસૃષ્ટ ધાર્મિક નામની ચોથી પ્રતિજ્ઞા. આ ચારે પ્રતિજ્ઞાઓનો વિશેષ ખુલાસો પિંડેષણા અધ્યયનથી જાણવો. પૂર્વોક્ત એષણાનુસાર વસ્ત્રની યાચના કરનાર મુનિને કદાચિત કોઈ ગૃહસ્થ Page #97 -------------------------------------------------------------------------- ________________ આયારો- ૨/૫/૧/૪૮૦ કહેહે આયુષ્યનું શ્રમણ ! આપ એક મહિના-કે દસ દિવસ કે પાંચ દિવસ પછી અથવા કાલે કે પરમ દિવસે પધારજો. અમે આપને કોઈ પણ વસ્ત્ર આપીશું. એવા વચન સાંભળી અને ધારીને શ્રમણ પ્રત્યુત્તર આપે- અમને આ પ્રકારની મુદતવાળા વચનનો સ્વીકાર કરવો કલ્પે નહીં. જો તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હો તો હમણાં આપી દો. એ પ્રમાણે કહ્યા પછી ગૃહસ્થ કદાચિત કહે-પછી પધારજો અમે આપને કોઈ વસ્ત્ર આપીશું. ત્યારે મુનિએ તે જ સમયે કહી દેવું જોઈએ- આ પ્રકારની અવધિ પણ અમારે ન કલ્પે. એવું સાંભળી જો તે ગૃહસ્થ પોતાના ધરનાં મનુષ્યોને કહે-લાવો આ વસ્ત્ર આપણે શ્રમણને આપી દઈએ અને આપણા માટે પ્રાણિ આદિનો આરંભ કરી નવું બનાવી લેશું. એવા વચન સાંભળ્યા પછી દેવામાં આવતાં વસ્ત્રને સદોષ સમજી સાધુ ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી પોતાના પરિવારને કહે-વસ્ત્ર લાવો, તેને સ્નાનાદિકમાં વપરાતાં સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરીને સાધુને આપશું' આવા શબ્દો સાંભળીને સાધુ કહે-આ વસ્ત્રને ઘસો નહિ, સુગંધિત કરો નહિ. આપવાની ઈચ્છા હોય તો એમજ આપી દો. એમ કહેવા છતાં પણ ગૃહસ્થ આગ્રહ રાખી સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરી આપે તો તેને દૂષિત માની ગ્રહણ કરે નહિ. વસ્ત્ર આપનાર ગૃહસ્થ કદાચ કહે-લાવો આ વસ્ત્રને ઠંડા અગર ગરમ પાણીથી ધોઈને, આ શ્રમણને આપીએ તો આ કથન સાંભળીને સમજીને, કહી દેવું જોઈએ કે-હે તમે આ વસ્ત્ર ઠંડા કે ગરમ જલથી સાફ ન કરો, ન ધુઓ. આપવા ઈચ્છતા હો તો એમજ આપો ! સાધુના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ જો ધોઈને આપો તો ગ્રહણ ન કરે, કદાચ વસ્ત્ર આપનાર ગૃહસ્થ પોતાના પરિવારને કહે-પેલું વસ્ત્ર લાવો, આપણે તેમના ઉપર રહેલા કંદને યાવતુ લીલોતરી વગેરેને કાઢી સાફ કરીને આ વસ્ત્ર સાધુને આપીશું. આ વાર્તાલાપ સાંભળી સમજીને સાધુ તે ગૃહસ્થને કહી દે આ કંદ-લીલોતરી વગેરેને દૂર ન કરો. એવું વસ્ત્ર મને ના કહ્યું. સાધુના એમ કહેવા પર પણ જે ગૃહસ્થ કંદ અથવા વનસ્પતિ આદિ લીલોતરીને અલગ કરીને વસ્ત્ર આપે તો તેને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે. કદાચિત ગૃહસ્થ સાધુને વસ્ત્ર કાઢીને આપે તો શ્રમણ લેતા પહેલા કહે કે હું તમારી સમક્ષ આ વસ્ત્ર ચારે બાજુથી જોઈ લઉં, કારણકે કેવળી ભગવાનને પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મ બંધનું કારણ. કહ્યું છે. કદાચ વસ્ત્રના છેડે કુંડળ, સૂત્ર,ચાંદી, મણિ યાવતુ રત્નાવલીહાર, અથવા પ્રાણી, બીજ અથવા લીલોતરી બાંધી હોય, તેટલા માટે મુનિનો આ પૂર્વોક્ત આચાર છે કે પહેલેથી જ વસ્ત્ર ચારે બાજુ જોઈ લેવું. [૪૮૧]વળી સાધુ કે સાધ્વી જે વસ્ત્ર ઈંડા સહિત જુએ તો તેવા પ્રકારનું વસ્ત્ર અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી જે વસ્ત્રને ઈડા, જાળા તથા જીવજંતુઓથી. રહિત જાણે, પરંતુ પ્રમાણમાં પુરૂં નથી એટલે કે લંબાઈ-પહોળાઈ જોઈએ તેટલી નથી. ઉપયોગમાં આવી શકે તેમ નથી, ઘણુંજ જૂનું થઈ ગયું છે, અધુવ છે-પહેરવા યોગ્ય નથી, અથવા દાતાને દેવાની રુચિ ન હોય તો તેનું વસ્ત્ર અમાસુક છે માટે ગ્રહણ કરે નહીં. સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે આ વસ્ત્ર ઈડા, જાળા, જીવ-જંતુઓથી રહિત, પ્રમાણયુક્ત-ટકાઉ-ધારણ કરવા યોગ્ય-છે દાતાને દેવાની ઈચ્છા છે તેમજ અનુકૂળ છે તો નિદૉષ જાણી ગ્રહણ કરે. મારી પાસે નવું વસ્ત્ર નથી એવા વિચારથી કોઈ સાધુ કે સાધ્વીએ જૂના વસ્ત્રને-થોડાએક સુગંધિત દ્રવ્યોથી ઘસી મસળીને તેમાં સુંદરતા Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ઉદેસી-૧ લાવવાની ઈચ્છા ન કરવી. અમારા વસ્ત્ર નવા-સાફ-સ્વચ્છ નથી, એમ વિચારી સાધુએ થોડા કે ઘણા અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોવા જોઈએ નહી. મારું વસ્ત્ર દુગંધવાળુ છે, એમ સમજી થોડા કે ઘણા સુગંધ વાળા દ્રવ્યોથી અથવા ઠંડા કે ગરમ પાણીથી ધોવું જોઈએ નહી. [૪૮]સાધુ અથવા સાધ્વી વસ્ત્રને સૂકવવાની ઈચ્છા કરે અથવા વારંવાર ઈચ્છા કરે તો તે વસ્ત્રને જીવ-જંતુ વાળી, સચિત્ત જલ અથવા વનસ્પતિ આદિથી યુક્ત ભૂમિપર સૂકવે નહીં, સાધુ કે સાધ્વી વસ્ત્રને એકવાર કે અનેકવાર સુકવવાની ઈચ્છા કરે તો તે વસ્ત્રને સ્થંભ ઉપર, દરવાજા ઉપર, ઉખલ ઉપર અથવા સ્નાન કરવાના બાજોઠ ઉપર તે કોઈ બીજા ઊંચા સ્થાન ઉપર, જ્યાં બરોબર બાંધેલું ન હોય, જે સારી રીતે ગોઠવાયેલું ન હોય જે નિશ્ચલ ન હોય અને જે ડગમગતું હોય તેવા કોઈ પણ સ્થાન ઉપર વસ્ત્રને એકવાર કે અનેકવાર સૂકવે નહી. સાધુ કે સાધ્વી વસ્ત્રને સૂકવવાની ઈચ્છા કરે તો દીવાલ ઉપર, નદીના કિનારા પર, શિલાપર, ઢેફા પર અથવા એવા જ કોઈ પણ સ્થાન પર એકવાર કે વારંવાર સૂકવે નહિં. સાધુ કે સાધ્વી વસ્ત્રને સુકવવાની ઈચ્છા કરે તો વૃક્ષના થડ ઉપર, માંચા કે પલંગ પર, માળા પર કે પ્રાસાદ પર અથવા હવેલીની છત પર કે તેવા પ્રકારના કોઈ પણ ઊંચા સ્થાન પર, એક વાર કે અનેક વાર થોડી કે વધુ વાર સૂકવે નહી. સાધુ કે સાધ્વી ને વસ્ત્ર સૂકવવાની આવશ્યકતા હોય તો તે વસ્ત્ર લઈને એકાંતમાં જાય. એકાંતમાં જઈને બળેલી ભૂમિ અથવા તેવા પ્રકારની બીજી કોઈ અચિત ભૂમિનું વારંવાર પ્રતિલેખન પ્રમાર્જન કરીને ત્યાર પછી સાવધાની પૂર્વક સૂકવે યા વધારે સૂકવે. આ સાધુ સાધ્વીના વસ્ત્રગ્રહણ કરવાનો આચાર છે, મુમુક્ષુ મુનિ પૂર્ણ રૂપથી તેનું પાલન કરી સંયમમાં યતનાવાન બને. અધ્યયનઃપ-ઉદેસોઃ ૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ! (અધ્યયનઃપ-ઉદેસોઃ ૨) [૪૮૩સાધુ કે સાધ્વી નિદોંષ વસ્ત્રોની યાચના કરે. જેવા ગ્રહણ કર્યા હોય તેવા વસ્ત્રો ધારણ કરે. તે વસ્ત્રોને ન ધૂએ કે ન રંગે ધોએલ કે રંગેલ વસ્ત્રને પહેરે નહીં. વસ્ત્રોને ગોપન ન કરીને ગ્રામ આદિમાં સુખપૂર્વક વિચરણ કરે. એવો સાધુ નિસ્સાર વસ્ત્રધારી કહેવાય. વસ્ત્રધારી મુનિનો આજ સંપૂર્ણ આચાર છે. આહારાદિ માટે ક્વાવાળા સંયમનિષ્ઠ સાધુ સાધ્વી ગૃહસ્થના ઘેર જતાં પોતાના વસ્ત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે અને પ્રવેશ કરે. એવી જ રીતે સ્પંડિલ ભૂમિ કે સ્વાધ્યાય ભૂમિમાં જતાં અથવા એક ગામથી બીજે ગામ જતાં સમસ્ત વસ્ત્ર સાથે રાખે. ઘણો વરસાદ વરસતો જોઈને સાધુઓ તેવુંજ આચરણ કરે કે જેવું પિષણા અધ્યયનમાં કહેલું છે. વિશેષતા એજ છે કે ત્યાં બધી ઉપાધી લઈ જવા કહ્યું છે, તો અહિં બધા વસ્ત્ર લઈ જાય” એમ કહેવું જોઈએ. [૪૮૪]કોઈ સાધુ, કોઈ સાધુ પાસેથી બે ઘડી કે એક, બે, ત્રણ કે પાંચ દિવસ સુધી વાપરવા માટે પડિહારી વસ્ત્રની યાચના કરીને લઈ જાય ત્યાર પછી પ્રામાદિ અથવા બીજી જગ્યા રહીને પાછા આવે ત્યારે કદાચિત તે વસ્ત્ર ફાટી ગયું હોય અને તે જ પાછું આપવા ઈચ્છે તો જેણે પડિહારી આપ્યું હતું તે સાધુ તે ફાટેલું વસ્ત્ર ગ્રહણ કરે નહિ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આયારો- ૨/W૨૪૮૪ બીજાને લઈને આપે નહીં. ઉધાર આપે નહીં અને અદલાબદલી પણ કરે નહીં. બીજા મુનિ પાસે જઈને એમ પણ પૂછે કે- આયુષ્યનું શ્રમણ ! આપ આ વસ્ત્રને ગ્રહણ કરવા કે પહેરવા ઈચ્છો છો ? જે તે વસ્ત્ર ટકાઉ હોય તો ટુકડે ટુકડે કરી તેને પરઠવે નહીં, તેવું સાંધેલું વસ્ત્ર પોતે ગ્રહણ ન કરે પરંતુ લઈ જનાર મુનિને જ આપી દીએ. એ જ પ્રમાણે ઘણા મુનિરાજો પાસેથી વસ્ત્ર માગી જનાર બીજે ગામ એક, બે, ત્રણ ચાર કે પાંચ દિવસ રહી પાછા આપવા માંડે તો ઘણા મુનિરાજાએ ફાટેલા જાણી બગડેલા હોય તો લેવા નહીં પરંતુ તેમને જ સોંપવા. ઉપરોક્ત સૂત્રમાં એક સાધુ માટે એક વચનમાં જે વિધાન કરેલ છે, તે જ અહિંયા બહુ વચનમાં સમજી લેવું. કોઈ મુનિ એમ વિચારે કે હું પણ અલ્પ સમય માટે વસ્ત્રની યાચના કરીને એક બે યાવતુ પાંચ દિવસ સુધી બહાર રહીને આવી જઈશ અને વસ્ત્ર બગાડીને પાછું આપીશ તો તે લેશે નહીં તેથી વસ્ત્ર મારૂં થઈ જશે, આવું વિચારનાર સાધુ પોતાના સંયમને દૂષિત કરે છે, માટે સાધકે તેમ કરવું ન જોઈએ. [૪૮૫સાધુ કે સાધ્વી દેખાતા સારા વસ્ત્રને ખરાબ ન કરે, ખરાબ દેખાતા વસ્ત્રને સુંદર ન કરે. તથા મને બીજા સુંદર વસ્ત્ર મળશે. એમ વિચારીને પોતાના જૂના વસ્ત્ર બીજાને ન આપે અને કોઈની પાસે ઉધાર પણ ન લે. પોતાના વસ્ત્રની અદલાબદલી પણ ન કરે, બીજા સાધુ પાસે જઈને એમ પણ ન કહે- આપ મારા વસ્ત્ર ગ્રહણ કરો અથવા ધારણ કરો. તથા વસ્ત્ર મજબૂત છતાં "એ વસ્ત્ર બીજાને સારું નથી દેખાતું " એમ વિચારી તેના ટુકડા કરી પરઠવે નહીં વળી રસ્તે જતાં ચોરોને જોઈ આડા માર્ગે ચાલે નહીં પરંતુ નીડરતાપૂર્વક ધીરજથી યતના સહિત એક ગામથી બીજે ગામ તે જ માર્ગે જાય. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય, ત્યાં વચ્ચે જંગલી રસ્તો આવી જાય અને રસ્તા સંબંધમાં એમ જાણવા મળે કે આ રસ્તામાં ઘણાં ચોરો વસ્ત્ર લુંટવા માટે એકઠા થઈ રહ્યા છે તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય યાવતું નીડરતાપૂર્વક યતના સહિત પ્રામાનુગ્રામ જાય. રામાનુગ્રામ વિચરતાં સાધુ અથવા સાધ્વીને માર્ગમાં લુંટારા સામે મળે અને તેઓ કહે કે આ વસ્ત્ર લાવો, મને આપી દો, મૂકી દો. ત્યારે જેમ ઈયઅિધ્યયનમાં કહેલું છે તેમ સમજવું. વિશેષતા એ જ છે કે ત્યાં ઉપકરણના વિષયમાં કહ્યું છે કે અહીં વસ્ત્ર વિષે સમજવું જોઈએ. સાધુ -સાધ્વીનો વસ્ત્ર સંબંધી વિગત સાથેનો એવો આચાર છે. મુમુક્ષ મુનિ એનું પૂર્ણરૂપથી પાલન કરતા સંયમમાં સદાયતના વાનું રહે! અધ્યયનઃ ઉદેસી ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુજરછાયા પૂર્ણ | અધ્યયન ૫-ગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ ૬-પાષાણા) - ઉદેસો-૧૪િ૮૬સાધુ કે સાધ્વીને પાત્ર ત્રણ પ્રકારના કહ્યું છે. કાષ્ઠના, તુંબડાના અને માટીના, આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું એક જ પાત્ર તરૂણ યાવત્ સ્થિર સંહનનવાળો સાધક રાખે. બીજું પાત્ર ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી-અર્ધ યોજન એટલે બે ગાઉ ઉપરાંત પાત્ર લેવા માટે ન જાય. સાધુ કે સાધ્વીને ખ્યાલમાં આવે કે આ પાત્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કર-૨, અધ્યયન-દ, ઉસો-૧ એક સ્વધર્મી સાધુને ઉદેશ્ય કરીને કે ઘણા સ્વધર્મીનો ઉદેશ્ય કરીને એક સ્વધર્મિકા. સાધ્વી કે ઘણા સ્વધાર્મિક-સાધ્વીઓને ઉદેશ્ય કરીને બનાવવામાં આવ્યું છે. જેમાં ઘણાં પ્રાણી, ભૂત જીવો અને સત્વોની હિંસા થઈ છે. તે આ ચાર આલાપક થયા અને પાંચમાં આલાપકમાં ઘણા શ્રમણો બ્રાહ્મણો આદિને ગણી-ગણીને બનાવવામાં આવ્યું છે. તેથી તેમાં પણ હિંસા થઈ છે. માટે તેના પાત્રને ગ્રહણ ન કરે. ઈત્યાદિ કથન જે આહાર ગ્રહણ કરવાની વિધિ-પિંડેષણા અધ્યયનમાં બતાવેલ છે તે પ્રમાણે અહીં સમજી લેવું. ગૃહસ્થ ભિક્ષુના નિમિત્તે અથવા શ્રમણ બ્રાહ્મણ વગેરે માટે જે પાત્ર બનાવ્યું હોય તે ન લેવાય, તેનું વિશેષ વર્ણન વચ્ચેષણા અધ્યયનથી જાણી લેવું. - સાધુ કે સાધ્વીને ન લેવા યોગ્ય વિવિધ પાત્રોની જાતો બતાવી છે. તે આ પ્રમાણે લોખંડપાત્ર, કથીરપાત્ર, તામ્રપાત્ર, શીશાનું પાત્ર, ચાંદીપાત્ર, સુવર્ણપાત્ર, પીત્તળપાત્ર, પોલાદપાત્ર, મણિપાત્ર, કાચપાત્ર, કાંસાનું પાત્ર, શંખપાત્ર, શૃંગપાત્ર, દેતપાત્ર, વસ્ત્રપાત્ર, પાષાણપાત્ર, અથવા ચર્મપાત્ર, બહુમૂલ્ય કોઈ પણ બીજા વિવિધ પાત્રોને જાણે અને અપ્રાસુક અનેષણિક જાણી ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વી જે પાત્રોને મૂલ્યવાન લોખંડ કે ચામડાનું બંધન લાગ્યું હોય અથવા અન્ય કોઈ મૂલ્યવાન બંધન હોય તેવા પાત્રોને દૂષિત ગણે અને ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વીજીઓ આ દોષો ત્યાગી પાત્ર ગ્રહણ કરવાની ચાર પ્રતિજ્ઞાઓ જાણે. સાધુ કે સાધ્વી પહેલી પ્રતિજ્ઞા એમ ધારણ કરે કે કાષ્ઠના તુંબડા કે માટીના આ ત્રણેય પ્રકારના પાત્રોમાંથી કોઈ એક પ્રકારનાંજ ગ્રહણ કરીશ અને ત્યાર પછી સ્વયં યાચના કરી લાવે અથવા ગૃહસ્થ આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી એવી ધારણા કરે કે ગૃહસ્થને ત્યાં પાત્ર જોઈશ પછી ગ્રહણ કરીશ. જ્યારે સાધુ ગૃહસ્થના ઘેર જાય, પાત્ર જુએ અને પછી ગૃહસ્થથી માંડી દાસ દાસી કોઈ પણ હાજર હોય તો તેમને દેખાડીને કહે કે મને આ પાત્ર આપશો? ત્યારે ગૃહસ્થ જો આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી એવી ધારણા કરે કે ગૃહસ્થનું વાપરેલું અથવા બે-ત્રણમાંથી વપરાતું પાત્ર મળશે. તો ગ્રહણ કરીશ ત્યાર પછી ગૃહસ્થના ઘેર જઈ યાચના કરે. નિર્દોષ મળે તો ગ્રહણ કરે અથવા બીજે સાધુ લાવીને આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે.સાધુ તે સાધ્વી એવી ધારણા કરે કે માટી, તુંબડા કે કાષ્ઠનું પાત્ર ભ્રમણ બ્રાહ્મણ, અતિથી, રાંક, ભિખારીના પણ ઉપયોગમાં ન આવે તેવું પાત્ર યાચના કરતાં મળી જાય અથવા તો ગૃહસ્થ યાચના વિના જ આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. આ ચાર અભિગ્ર- હોમાંથી કોઈ પણ અભિગ્રહને ધારણ કરે. શેષ પિપૈષણા સમાન જાણી લેવું. આ રીતે પાત્રની યાચના કરતા દેખીને કદાચ ગૃહસ્થ કહે કે-આયખાનું શ્રમણ ! એક મહિના પછી પધારજો અમે તમને કોઈ એક પાત્ર આપીશું. ત્યારે શ્રમણ કહે કે આયુષ્મનુ ગૃહસ્થ ! અમારે આવા વાયદા કરવા કલ્પતા નથી. વગેરે જેમ વઐષણામાં કહ્યું છે તેમ અહીં પણ સમજી લેવું. સાધુ કે સાધ્વી પાત્રની યાચના કરે ત્યારે ગૃહસ્થ તેમના પરિવારને કહે કે પેલું પાત્ર અહીં લાવો, આપણે તે પાત્રને તેલથી, ઘીથી, માખણથી કે ચરબીથી, લેપન કરીને આપીએ અથવા કંદ, બીજ, લીલોતરી કે કોઈપણ સચિત્ત દ્રવ્યોથી ખાલી કરીને આપીએ, તો એવા પ્રકારનો વાર્તાલાપ સાંભળી શ્રમણે શું શું કરવું, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૮ આયારો- ૨/૬/૧૪૮૬ તે વિધિ વિશે વસ્ત્રષણામાં આવી ગયું છે તે પ્રમાણે સમજી લેવું. પાત્ર આપનાર દાતા સાધુ કે સાધ્વીને કહે કે આયુષ્મન્ શ્રમણ ! થોડીક વાર ઊભા રહો. એમ હમણાંજ ભોજન, પાણી પકાવી તૈયાર કરી પાત્ર ભરીને આપીએ છીએ. કારણ કે ખાલી પાત્ર આપવું તે સારું લાગે નહિ. આ કથન સાંભળીને શ્રમણ તે જ સમયે કહી દે- હે આયુષ્મન્ ! મારા માટે બનાવેલ ભોજન પાણી મને લેવા કલ્પે નહીં, માટે ભોજન પાણી તૈયાર ન કરો. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોતો એમ જ ખાલી આપો. મુનિના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ ભોજન-પાણી તૈયારી કરી ભર્યું પાત્ર આપે તો તે પાત્રને દોષયુક્ત જાણી સાધુ ગ્રહણ ન કરે. ગૃહસ્થ પાત્ર લાવીને આપે ત્યારે મુનિએ કહેવું જોઈએ કે- આયુષ્મન્ ! તમારી સામે જ પાત્ર અંદર-બાહર તપાસી લઉં છું. સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે કે પાત્ર જોયા વિના લેવું તે કર્મબંધનું કારણ છે. સંભવ છે કે પાત્રમાં કદાચ, પ્રાણી, બીજ, અથવા લીલોતરી હોય, માટે સાધુ સાધ્વીનો પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે પહેલા પાત્રને અંદર બહાર તપાસી જોવું ત્યાર પછી ગ્રહણ કરવું. ઈંડા વગેરે જીવજંતુ સહિત પાત્ર હોય તો ગ્રહણ ન કરે. એવી વિધિ વસ્ત્રષણા-અધ્યયનમાં વિસ્તારથી-આવી ગઈ છે. તેજ સઘળી વિધિ પાત્ર માટે પણ સમજી લેવી, વિશેષતા માત્ર એટલી જ છે કે પાત્ર જો તેલથી. ઘીથી, માખણથી કે ચરબીથી સુગંધિત દ્રવ્યોથી અથવા બીજા કોઈ દ્રવ્યોથી ખરડાયેલું હોય તો તે પાત્ર લઈને એકાંતમાં જાય. ત્યાં જીવજંતુ રહિત ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને પછી તે જગ્યામાં પાત્ર ને ઘસી-ઘસીને સાફ કરે. સાધુ સાધ્વીજીઓનો આ પાત્ર સંબંધી સંપૂર્ણ આચાર છે. મોક્ષના અભિલાષીઓએ તેનું પૂર્ણ રૂપથી પાલન કરવું જોઈએ અને સંયમમાં સદા યતનાવાનું થવું જોઈએ, એમ હું કહું છું. અધ્યયનઃ ૬ - ઉદેસો- ૧-ની મુનીદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૬- ઉસોઃ ર [૪૮૭]ગૃહસ્થને ઘેર આહાર-પાણી લેવા જતાં પહેલાં સાધુ-સાધ્વી પાત્રને બરાબર જુએ, તેમાં જીવજંતુ હોય તો સાવધાનીપૂર્વક લઈને એક બાજુ મૂકી દે. ધૂળ હોય તો ગુચ્છા દ્વારા પ્રમાર્જન કરે અને પછી આહારાદિ માટે નીકળે કે પ્રવેશ કરે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના ગોચરી લેવા જાય તો કેવળી ભગવાને કર્મ-બંધનું કારણ કહ્યું છે. સંભવ છે કે પાત્રમાં રહેલ પ્રાણી, બીજ કે લીલી વનસ્પતિ વગેરે જીવો હોય અને તેમને પરિતાપ થાય. તેથી મુનિઓનો આ જ પૂર્વાદિષ્ટ આચાર છે. માટે પહેલા પાત્રને સારી રીતે જોઈને-પુંજીને યતનાપૂર્વક ગૃહસ્થના ઘેર ગોચરી માટે નીકળવું. [૪૮૮]ગૃહસ્થના ઘેર ગયેલા સાધુ કે સાધ્વી જ્યારે આહાર-પાણીની યાચના કરે ત્યારે ગૃહસ્થ ઘરમાંથી સચિત્ત પાણી પાત્રમાં લઈને સાધુને આપવા આવે ત્યારે તે પાણી તેનાં હાથમાં પાત્રમાં હોય તો અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. કદાચિત્ અસાવધાનીથી ગ્રહણ કરી લેવાય તો તુર્તજ ગૃહસ્થને પાછું આપી દે. જો ગૃહસ્થ પાણી પાછું ન લે તો તે પાણી લઈને તે જાતિના પાણીમાં સાવધાનીપૂર્વક પરંઠવી દે અથવા સ્નિગ્ધ ભૂમિમાં પરઠી દે. જે પાત્ર કાચા પાણીવાળું હોય તેને સાધુ-સાધ્વી લૂછે નહીં કે તાપમાં સૂકવે નહી. જ્યારે પાત્ર સ્વયં સૂકાઈ જાય ત્યાર પછી યતનાપૂર્વક સાફ કરે અને પ્રમાર્જન Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૭, ઉદ્દેસો-૧ e કરે. સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘેર જાય ત્યારે, તથા શૌચ માટે, સ્વાધ્યાય માટે તથા એક ગામથી બીજે ગામ જાય ત્યારે પાત્ર સાથે રાખે.સાધુ કે સાધ્વી પાત્ર લેવા માટે જતાં હોય ત્યારે માર્ગમાં થોડો કે ઘણો વરસાદ વરસતો હોય તો વસ્ત્રષણા અધ્યયનમાં કહ્યા મુજબ કરવું. અહીં વસ્ત્રના સ્થાને પાત્ર કહેવું. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. મોક્ષાભિલાષી મુનિ તેનું, સંપૂર્ણપણે પાલન કરે અને યલનાવાન્ બને, એમ હું કહું છું. અધ્યયનઃ ૬ -ઉદ્દેસો : ૨ નીમુનિદીપરત્નસાગરે કરેલી ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૐ - ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૭-અવગ્રહપ્રતિમા -ઉદ્દેસો – -૧: [૪૮૯]દીક્ષા ગ્રહણ કરતી વેળાએ સંયમાર્થી કહે છે કે - ઘર, પુત્રાદિ, સ્વજનોપરિજનો, દ્વિપદ-ચતુષ્પાદિ પશુઓ તથા સુવર્ણ-ચાંદી-ધન ધાન્યાદિનો ત્યાગ કરીને શ્રમણ-તપસ્વી બનીશ. ભિક્ષાજીવી સાધક બનીશ. પાપ કર્મનું આચરણ ન કરીશ. હે ભદન્ત ! આ પ્રકારનાં નિશ્ચયમાં આરૂઢ થઈને આજે હું સર્વ પ્રકારના અદત્તાદાનના પ્રત્યાખ્યાન કરું છું. તેવો શ્રમણ ગામ યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરે ત્યારે કોઈ ચીજ કોઈની રજા લીધા વિના ગ્રહણ કરે નહી. કરાવે નહી. કોઈ ગ્રહણ કરતા હોય તો સારૂં જાણે નહીં. જેઓની સાથે પ્રવ્રુજિત થઈ રહે છે તેઓના છત્ર, દંડ યાવત્ ચર્મછેદનિકા વિગેરે ઉપકરણો પણ તેઓની આજ્ઞા લીધા વિના, જોયા પૂંજ્યા વિના ગ્રહણ ન કરે. આજ્ઞા લઈ, પ્રતિલેખન-પ્રમાર્જન કરી યતના- પૂર્વક ગ્રહણ કરે. [૪૦]સાધુ કે સાધ્વી વિચાર કરીને ધર્મશાળાદિમાં અવગ્રહની યાચના કરે. તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતા-ની આજ્ઞા લેવી, આ પ્રમાણે કહેવું-હે આયુષ્મન્ ગૃહસ્થ ! અમે આપની આજ્ઞાનુસાર કલ્પકાલ સુધી અહીં રહેશું જેટલી જગ્યામાં અને જેટલો સમય અહીં રહેશું તેટલા સમયમાં કોઈ અમારા સમાન આચારવાળા ઉગ્રવિહારી સાધર્મિક સાધુ પધારશે, તો તેઓ પણ આ ક્ષેત્રમાં રહેશે અને આ ભૂમિનો ઉપયોગ કરશે. સમય પૂર્ણ થયા બાદ વિહાર કરીશું. તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સંભોગીસમાન સમાચારીવાળા, સાધુઓ વિહાર કરીને પધાર્યા હોય ત્યારે પોતાના લાવેલ ભોજન પાણી માટે તેઓને નિયંત્રણ કરે. પરંતુ બીજા મુનિ દ્વારા અથવા બીજા મુનિ માટે લાવેલ આહાર-પાણી માટે નિમંત્રણ ન કરે. [૪૯૧]આજ્ઞા પ્રાપ્ત કરીને ધર્મશાળા આદિમાં રહેલા સાધુની પાસે ઉત્તમ આચારવાળા અસંભોગી સાધર્મી સાધુ આવે તો પોતાના લાવેલા બાજોઠ, પાટિયું, શય્યા-સંસ્તારકાદિ દ્વારા તેઓનું સન્માન કરે અર્થાત્ આમંત્રણ આપે. પરંતુ બીજા મુનિ દ્વારા લાવેલા બાજોઠાદિ ને માટે આમંત્રણ ન કરે. ધર્મશાળાદિમાં મુનિ આજ્ઞા લઈને રહ્યા અને તે સ્થાનમાં કોઈ ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્ર આદિ પાસેથી, સોય, કાંટો કાઢવાનો ચીપિયો, કાનખોતરણી, નેરણી આદિ ઉપકરણો પોતાના પ્રયોજન માટે યાચીને લાવેલ હોય તો તે ઉપકરણો (અરસપરસ) અન્ય સાધુઓને ન આપે. પરંતુ પોતાન કાર્ય પૂર્ણ થયા બાદ જ્યાંથી લાવેલ હોય ત્યાં તે ગૃહસ્થને પાછા આપવા જાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આયારો- રો\/૪૯૨ ત્યારે હાથ લાંબો કરી ઘરતી પર મૂકે અને કહે કે આ ચીજ તમારી છે પરંતુ તે વસ્તુ પોતાના હાથથી ગૃહસ્થના હાથમાં ન સોંપે. ૪િ૯રસાધુ કે સાધ્વી, જે ઉપાશ્રય સચિત્ત પૃથ્વીપાણી-જીવ-જંતુયુક્ત જણાય તેને ગ્રહણ ન કરે. જે ઉપાશ્રય સ્થંભઆદિ ઉપર તેમજ વિષમ સ્થાનવાળો હોય તો યાચે નહીં. જે ઉપાશ્રય કાચી દીવાલવાળો હોય તે પણ યાચે નહીં. જે ઉપાશ્રય સ્થંભ કે ઉંચા સ્થાન ઉપર બંધાયેલ હોય અને બીજું સ્થાન પ્રાપ્ત થાય તેમ હોય તો તેવા સ્થાનને પણ ન યાચે. જે ઉપાશ્રય ગૃહસ્થોથી યુક્ત, અગ્નિ કે જલથી યુક્ત, સ્ત્રી, બાળક, પશુઓથી યુક્ત, તથા તેઓના યોગ્ય ભોજન-પાનથી ભર્યો હોય, બુદ્ધિમાન સાધુ માટે ત્યાં આવાગમન કરવું યોગ્ય ન હોય કે ધર્મધ્યાન-આત્મચિંતનને માટે અયોગ્ય હોય તો આવા ગૃહસ્થના નિવાસવાળા સ્થાનને ન યાચે. સાધુ કે સાધ્વી મકાનના વિષયમાં એમ જાણે કે આ સ્થાનમાં અવરજવર કરવાનો માર્ગ ગૃહસ્થના મકાનની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે. તે માર્ગે ચાલવું વિવેકી પુરૂષોને યોગ્ય નથી. તો આવું સ્થાન યાચે નહી, બીજાને પણ અપાવે નહીં. જે સ્થાનમાં ગૃહપતિથી માંડી દસ ધસીઓ પરસ્પર ઝગડતાં હોય, અથવા તેલાદિનું માલિશ કરતા હોય, સ્નાનાદિ કરતાં હોય શરીર, ધોતા હોય કે નગ્ન થઈ ક્રીડા કરતા હોય, એવા ઉપાશ્રયની સાધુ કે સાધ્વી યાચના ન કરે. ઈત્યાદિ કથન શય્યા-અધ્યયનની જેમ સમજવું. શવ્યાના સ્થાને અહીં અવગ્રહ શબ્દ કહેવો. જે ઉપાશ્રય વિકૃતિ ઉત્પન્ન કરનાર ચિત્રોથી ચિત્રિત હોય, ધર્મધ્યાન કરવા યોગ્ય ન હોય તેની પણ યાચના ન કરે. આ સાધુ -સાધ્વીનો અવગ્રહ સંબંધી આચાર છે. મુમુક્ષુ, મુનિ સંપૂર્ણ પાલન કરી સંયમમાં યતનાવાતુ બને. | અધ્યયનઃ૭-ઉદેસો ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૭-ઉસોઃ ૨) [૪૯૩સાધુ ધર્મશાળાદિ સ્થાનમાં જઈ અવગ્રહની યાચના કરે. તે સ્થાનોના સ્વામી કે અધિષ્ઠાતાને યાચના કરતાં કહે કે- અમે અહીં રહેવાની આજ્ઞા ઈચ્છિાએ છીએ. આપ જેટલા સમય સુધી, જેટલા ક્ષેત્રની આજ્ઞા આપશો તેટલો સમય તેટલા ક્ષેત્રમાં રહીશું. અમારા જે સાધર્મિક સાધુઓ આવશે તેઓ પણ આ સ્થાનનો ઉપયોગ કરશે. ત્યાર પછી અમે વિહાર કરી જઈશું. અવગ્રહ લીધા પછી શું કરે ? જે સ્થાનમાં રહેવાની આજ્ઞા પ્રાપ્ત થાય તે સ્થાનમાં રહેલા શ્રમણ, બ્રાહમણ આદિના છત્ર, પાત્ર, વસ્ત્ર, આસન, મંડળ, ચર્મ કાપવાના હથિયાર ઈત્યાદિ કોઈપણ ઉપકરણો પડ્યા હોય તેને અંદરથી બહાર કાઢે નહીં ને બહારથી અંદર લઈ જાય નહીં. સૂતેલા શ્રમણાદિ ને ગાડે નહીં. તેમજ તેઓ સાથે અપ્રિતિજનક અથવા પ્રતિકૂલ વર્તન કરે નહી. [૪૯]જે કોઈ સાધુ કે સાધ્વી આમ્રવનમાં રહેવા જાય તો તેના સ્વામી કે વનપાળ પાસે યાચના કરતા કહે કે- હે આયુષ્યન ગૃહસ્થ ! અમે અહીં રહેવા ઈચ્છીએ છીએ. જેટલા સમયની આજ્ઞા આપશો તેટલા સમય રહી વિહાર કરીશું. આ રીતે આજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે નિવાસ કરે. ત્યાં નિવાસ કર્યા પછી શું કરે? આમ્રફલ ઈડા, બીજ, લીલી વનસ્પતિ, સચિત્ત માટી, પાણી, જાળા, નાનામોટા જીવજન્તુથી યુક્ત જાણે તેને ગ્રહણ ન કરે. કદાચ તે ફળ ઈડાદિથી રહિત, હોય પરન્તુ તિચ્છ ટુકડા કરેલ ન હોય, Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રતસ્કર-૨, અધ્યયન-૭, ઉદેસી-૨ ૧૦૧ તથા અનેક નાના ટુકડા કરેલ ન હોય, વિદારિત ન હોય તો પણ અપ્રાસુક જાણી ન લે. જે ફલ ઈંડાદિથી રહિત, જેના તિરછા ટુકડા કે અનેક નાના ટુકડા થઈ ચૂક્યા હોય, તથા ગોઠલા અલગ કર્યા હોય તેવા આમ્રફળ અચિત્ત તથા પ્રાસુક જાણી ગ્રહણ કરી શકે. સાધુ કે સાધ્વીને કદાચિતુ આમ્રફળનો અડધો ભાગ, ચીર-છાલ રસ ટૂકડા વગેરે ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈડા, જલથી યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ કે સાધ્વી કદાચિતુ કેરીની ચીરાદિ ખાવાની ઈચ્છા હોય અને તે ચીરાદિ ઈડાથી રહિત યાવતુ જાલાદિથી રહિત હોય, પરન્તુ છોલેલી કે સુધારેલી ન હોય તો તેને ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને કદાચિત આમ્રફળનો અડઘો ભાગ, ચીર-છાલ-૨સ-ટુકડા વગેરેને ખાવાની ઈચ્છા થાય પણ તે સર્વ ઈડાદિ યુક્ત હોય તો ગ્રહણ ન કરી શકાય. સાધુ -સાધ્વીને કદાચિત આમ્રફળનો અડધો ભાગ ચીર-છાલ-રસ-ટુકડો વગેરેને ખાવાની ઈચ્છા થાય અને તે ઈડાદિથી રહિત હોય, પરતું તેને બરાબર કાપી ન હોય તો તે અપ્રાસુક છે માટે ગ્રહણ ન કરાય. સાધુ-સાધ્વી જો સમજે કે પૂર્વોક્ત ટુકડાદિ થયેલ છે, ઈડાદિથી રહિત છે. તેથી ગ્રહણ કરવા યોગ્ય છે. એમ માની ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી શેરડીની વાડીમાં જવા ઈચ્છે તો માલિક કે વનપાળની રજા લે શેષ ઉપર પ્રમાણે. ત્યાં રહ્યા પછી શેરડી ખાવા-પીવા ઈચ્છે તો પહેલા ખ્યાલ કરે કે આ શેરડી ડાદિ થી યુક્ત છે, તેમજ વાંકી છેદાયેલી નથી, વગેરે ઉપર્યુક્ત પ્રમાણે. તે સાધુ-સાધ્વીને વળી શેરડીનો અંદરનો ભાગ, તેની ગાંઠ, છાલ, રસ, ટુકડા ખાવા પીવાની ઈચ્છા થાય તો ઈંડાદિયુક્ત હોઈ અશુદ્ધ જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી શેરડીના અંદરના ભાગથી માંડી ગંડેરી સુધી સર્વ વિભાગો ઈંડાદિથી રહિત હોય પણ બરાબર કપાયેલા ન હોય તો ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વીને ઉપરની ચીજો બરાબર ઈડાદિથી રહિત તેમજ તિરછે છેદાયેલી પ્રાપ્ત થાય અને પ્રારુક અચિત્ત હોય તો ગ્રહણ કરે. સાધુ કે સાધ્વી કદાચિતુ લસણની વાડીમાં રહેવા ઈચ્છે તો આજ્ઞા લઈને રહે અને લસણ ખાવા પીવાની ઈચ્છા થાયતો પહેલાની વિધિ મુજબ સમજી લેવું. કેવળ શેરડીનાસ્થાન પર 'લસણ' શબ્દ કહેવો. કોઈ સાધુ-સાધ્વીને લસણ, લસણની કળી, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણના ફોતરા, લસણના ટુકડા, લસણના પાન, લસણનરસ ખાવા-પીવાની ઈચ્છા થાય અને ખબર પડે કે લસણ આદિ ઈડાદિ કે જીવજંતુમુક્ત છે તો ગ્રહણ ન કરે. એ જ પ્રમાણે ટુકડા કર્યા વિનાનું, કે છેદન ભેદનની ક્રિયા ન થઈ હોય તેવું પણ ગ્રહણ ન કરે. પરન્તુ ઈંડા આદિથી રહિત હોય, છેદન ભેદન થયેલ હોય, બિલકુલ અચિત્ત અને પ્રાસુક હોય તો ગ્રહણ કરે. [૪૫]ધર્મશાળાદિમાં અવગ્રહ ગ્રહણ કરીને સાધુ તથા સાધ્વી, ગૃહસ્થ કે ગૃહસ્થ-પુત્રાદિનાસંબંધથી ઉત્પન્ન થતા તથા આગળ કહેવામાં આવેલા દોષોથી બચે. અવગ્રહ ગ્રહણ કરવાની સાતપ્રતિજ્ઞાઓ છે. ધર્મશાળા આદિમાં વિચાર કરીને અવગ્રહ યાચે, જેટલા સમય માટે અધિકારીની આજ્ઞા હશે તેટલો સમય ત્યાં રહિશ તે પહેલી પ્રતિજ્ઞા છે. હું બીજા ભિક્ષુઓ માટે ઉપાશ્રયની આજ્ઞા માંગીશ અને તેઓ દ્વારા યાચેલા ઉપાશ્રયમાં રહીશ. તે બીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ રીતે અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ માટે તો અવગ્રહ યાચીશ. પરંતુ તેઓએ યાચના કરેલ સ્થાનોમાં રહીશ નહી. આત્રીજી પ્રતિજ્ઞા. કોઈ સાધુ આ પ્રમાણે પણ અભિગ્રહ કરે છે. હું બીજા ભિક્ષુઓ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આયારો- ૨૭/૨૪૯૫ માટે અવગ્રહ યાચીશ નહીં પરંતુ તેઓએ યાચેલા સ્થાનોમાં વાસ કરીશ. તે ચોથી પ્રતિજ્ઞા કોઈ સાધુ આ અભિગ્રહ કરે છે કે હું મારા માટે અવગ્રહની યાચના કરીશ, પરંતુ બીજા બે, ત્રણ, ચાર, પાંચ માટે યાચના કરીશ નહી. આ પાંચમી પ્રતિજ્ઞા.કોઈ સાધુ એવી પ્રતિજ્ઞા કરે છે કે હું જેના અવગ્રહની યાચના કરીશ તેના જ અવગ્રહમાં જો તૃણવિશેષ-સંસ્તારક મળી જશે તો ઉપયોગ કરીશ, નહીં તો ઉત્કટક આસનાદિ દ્વારા રાત્રિ વ્યતીત કરીશ. તે છઠ્ઠી પ્રતિજ્ઞા. જે સ્થાનની આજ્ઞા લીધી હોય તે સ્થાનમાં પૃથ્વી શિલા, કોષ્ઠશિલા પરાળાદિ આસનો હશે તેના ઉપર આસન કરીશ નહિ તો ઉકુટુક આસન દ્વારા આ શય્યા વિના રાત્રિ વ્યતીત કરીશ. આ સાત પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞા સાધુ સ્વીકારે-પરંતુ અન્ય સાધુઓની નિન્દા ન કરે. અભિમાનનો ત્યાગ કરી બીજા સાધુઓને સમભાવથી જુએ, ઈત્યાદિ વર્ણન પિપૈષણા અધ્યયનવતુ જાણી લેવું. 1 [૪૯]હે આયુષ્યનું શિષ્ય ! મેં સાંભળેલ છે કે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. સ્થવિર ભગવંતોએ પાંચ પ્રકારના અવગ્રહ કહ્યા છે, દેવેન્દ્રઅવગ્રહ, રાજઅવગ્રહ, ગૃહઅવગ્રહ, સાગારિકઅવગ્રહ, સાધર્મિકઅવગ્રહ. આ સાધુ-સાધ્વીના અવગ્રહ સંબંધી સમગ્ર આચાર છે. તેનું પાલન કરતા સંયમમાં યતનાવાતુ બને. | અધ્યયનઃ ૭ઉદેસોઃ ર નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ગુર્જરછાયાપૂર્ણ-ચૂલિકા પૂર્ણ અધ્યયનઃ૮સ્થાનવિષયક ચૂલિકા ૨/૧ [૪૯]કોઈ ગામ કે નગરમાં નિવાસ કરવાની ઈચ્છા વાળા સાધુ-સાધ્વી ગ્રામદિમાં જઈ તે કાયોત્સગદિને માટે સ્થાનને જુએ. જો સ્થાન કરોળીયાના જાળથી કે ઈડાથી યુક્ત હોય તો તે સ્થાનને મળવા છતાં અપ્રાસુક અને અનેષણીય જાણી ગ્રહણ ન કરે. શેષવર્ણન શય્યા અધ્યયનની સમાન જાણવું જોઈએ. યાવતુ જલોત્પન્ન કંદ આદિ હોય તો તે સ્થાન ગ્રાહ્ય નથી. સાધુઓએ સ્થાનના દોષો ત્યાગી ગવેષણા કરવી જોઈ અને તે સ્થાનમાં રહી ચાર પ્રતિજ્ઞાઓ જાણવી જોઈએ. તે ચાર પ્રતિજ્ઞાઓ આ રીતે-હું અચિત સ્થાનમાં રહીશ, અચિત દિવાલાદિનો સહારો લઈશ તથા. હાથ-પગનું આકુંચન પ્રસારણ કરીશ તેમજ જરા માત્ર મર્યાદિત ભૂમિમાં ભ્રમણ કરીશ, હું અચિત્ત સ્થાનમાં રહીશ. દિવાલાદિનો આશ્રય લઈશ. હાથ-પગનું સંચાલન કરીશ, પરંતુ ભ્રમણ કરીશ નહી, હું અચિત્ત સ્થાનમાં રહીશ, અચિત્ત દિવાલાદિનો સહારો પણ લઈશ, પરંતુ હાથ-પગનું સંચારણ-પ્રસારણ તેમજ ભ્રમણ કરીશ નહી. હું અચિત્ત સ્થાનમાં રહીશ, કિન્તુ દિવાલઆદિનું અવલંબન, હાથપગનું સંચાલન, પ્રસારણ, તેમ જ ભ્રમણ કરીશ નહી, એક સ્થાનમાં સ્થિર રહીને કાર્યોત્સર્ગ દ્વારા શરીરનો સારી રીતે નિરોધ કરીશ, અને પરિમિત કાળ માટે મારા શરીરનું મમત્વ ત્યાગીશ, તેમજ કેશ દાઢી, નખ, મુછને પણ વોસરાવી દઈશ. યોગ-સંચારનો ત્યાગ કરી તે સ્થાનમાં રહીશ આ પૂવક્ત ચાર પ્રતિમાઓમાંથી કોઈ એક પ્રતિમા ધારક સાધુ બીજા કોઈ પણ પ્રતિમાધારક કરતાં ન હોય તેવા સાધુઓની અહંકારમાં આવી અવહેલના ન કરે. પરંતુ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૮, બધા પ્રત્યે સમાન ભાવ રાખતા વિચરે. એજ સંયશીલ સાધુ સાધ્વીનો સમગ્ર આચાર છે. એનું પાલન કરી સંયમમાં યતના રાખે એમ હું કહું છું. અધ્યયનઃ ૮ચૂલિકા-૨/૧ ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૯-નિષિધિકાવિષયક ચૂલિકા-રીર) ૪૯૮]કોઈ સાધુ કે સાધ્વી નિર્દોષ સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે ત્યારે તે ભૂમિને દેખે અને જો તે ભૂમિ ઈડાદિથી યુક્ત હોય તો સદોષ-અનેષણીય જાણી ગ્રહણ ન કરે. કોઈ સાધુ-સાધ્વી સ્વાધ્યાય ભૂમિમાં જવા ઈચ્છે ત્યારે તે ભૂમિ ઈડા, જીવો, તેમજ જાળાઓથી રહિત હોય તો તે પ્રાસુક છે એમ જાણી ગ્રહણ કરે, પરન્તુ જળમાં ઉત્પન્ન થનાર કંદાદિથી યુક્ત હોય તો તેવી ભૂમિ ગ્રહણ ન કરે, શેષ વર્ણન શય્યા અધ્યયન અનુસાર જાણવલું જોઈએ. સ્વાધ્યાય ભૂમિમાં બે ત્રણ ચાર કે પાંચ સાધુઓ જાય તો આપસ-આપસમાં એક-બીજાના શરીરનું આલિંગન ન કરે, ચુંબન ન કરે, તેમજ દાંતોથી અને નખોથી છેદન આદિ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. તેનું પૂર્ણ રૂપથી પાલન કરીને સંયમમાં યતનાવાનું બનવું અને એને શ્રેયસ્કર માનવું જોઈએ. અધ્યયન ૯-ચૂલિકા રાની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ ૧૦-ઉચ્ચાર પ્રશ્રવણ વિષયક ચૂલિકા-૨/૩) [૪૯૯]સાધુ કે સાધ્વીને મળ-મૂત્રની તીવ્ર બાધા ઉત્પન્ન થઈ જાય અને પોતા પાસે પાત્ર મોજૂદ ન હોય તો બીજા સાધુ પાસે. (મળ-મૂત્રનો નિરોધ ન કરે.) - સાધુ કે સાધ્વીએ જીવજંતુવાળી, ઈડાવાળી, જાળાવાળી, જગ્યામાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. સાધુ કે સાધ્વી જીવરહિત, બીજ રહિત, ઈડા રહિત, જાળા રહિત જગ્યામાં મળ-મૂત્રનો ત્યાગ કરે. જે વ્યંડિલ ભૂમિ એક યા અનેક સાધુઓ માટે અથવા સાધ્વીઓ માટે અથવા શ્રમણો-બ્રાહ્મણો માટે અનેક પ્રાણી, ભૂત, જીવ સત્વની હિંસા કરીને બનાવવામાં આવી હોય અને તેના માલિકે તે ભૂમિનો ઉપયોગ કર્યો કે ન કર્યો હોય તેવી જગ્યામાં સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ ન કરે. સાધુ કે સાધ્વી જ્યારે સ્થડિલ ભૂમિ એવી જાણે કે આ ભૂમિ અન્યતીથિ-બ્રાહ્મણ કૃપણ-રાંક-અતિથિ વગેરે માટે પ્રાણી-ભૂત-જીવસત્વોની હિંસા કરીને બનાવી છે. એ ભૂમિનો હજુ અન્ય લોકોએ ઉપયોગ કર્યો નથી. તેમજ તેની મમતા પણ ત્યાગી નથી. એવી તે ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. જો એવી પ્રતીતિ થઈ જાય કે આ ભૂમિનો ઉપયોગ અન્ય લોકોએ કર્યો છે અને મમતા પણ ત્યાગી છે. તો ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુ કે સાધ્વી ભૂમિના વિષયમાં એમ જાણે કે આ ચંડિલ ભૂમિ-સાધુ માટે કરેલ-કરાવેલ-ઉધાર લીધેલ-છત કરેલ-તોડી ફોડી સારી કરેલ, ઘસી-ઘસીને સાફ કરલે-પોલીશ કરેલ-લીંપેલ વાળીને સાફ કરેલ, ધૂપથી સુગંધિત કરેલ છે. તેવા પ્રકારના ઉત્તર-દોષવાળી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. જો સાધુ-સાધ્વી જાણે કે ગૃહસ્થ અથવા તેના પુત્રો કન્દ-મૂળ-લીલી વનસ્પતિ વગેરે પદાર્થોને અંદરથી બહાર અને બહારથી અંદર લઈ જાય છે. તેવી ભૂમિમાં મળમૂત્રનો ત્યાગ ન કરે. સ્પંડિલ ભૂમિ સ્કંધ પર, બાજોઠ પર, માથા પર, માળા પર, અગાસી કે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આયારો- ૨૧૦-૪૯૯ પ્રાસાદ પર હોય તેમાં તેમજ તેવા પ્રકારની કોઈ બીજી ભૂમિમાં સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ ન કરે. સાધુ અને સાધ્વી સચિત્ત પૃથ્વી પર, સ્નિગ્ધ પૃથ્વી પર, સચિત્ત રજ યુક્ત પૃથ્વી શિલા પર, સચિત્ત પથ્થર પર, ઉધઈવાળા કાષ્ઠ પર, અથવા એવી જાતના જીવજંતુયુક્ત પૃથ્વી પર, કરોળિયાના જાળાયુક્ત પૃથ્વી પર મળમૂત્રનો ત્યાગ ન કરે. પિ૦૦]સાધુ-સાધ્વી ડિલ ભૂમિના વિષયમાં એમ જાણે કે ગૃહસ્થ યા ગૃહસ્થપુત્ર વગેરેએ કંદમૂળ બીજ જે જગ્યામાં વિખે છે, વિખેરે છે, વિખેરશે, તેવી જગ્યાએ મળ-મૂત્ર ન ત્યાગે. સાધુ-સાધ્વીએ સમજવું જોઈએ કે જે જગ્યામાં ગૃહસ્થો - કમોદ, ધાન્ય, મગ, અડદ, કળથી, જવ, જુવાર વાવ્યા છે, વાવે છે કે વાવશે તેવી ભૂમિમાં મળ-મૂત્રનો ઉત્સર્ગ ન કરે. સાધુ-સાધ્વી જે અંડિલ ભૂમિ વિષે જાણે કે અહીં ઉકરડો છે, બહુ ફાટેલી જમીન છે, થોડી ફાટેલી જમીન છે, કાદવ છે, કુટું છે, શેરડી કે જુવારના સાંઠા પડ્યા છે, ખાડો, ગુફા કોટ-કિલ્લો છે. ઉંચી નીચી ભૂમિ છે, ત્યાં તેમજ તેવા પ્રકારની કોઈ પણ ભૂમિમાં મળ-મૂત્ર ન ત્યાગે. જ્યાં મનુષ્યોના ભોજન, રાંધવાના સ્થાન હોય, જ્યાં ભેંસ, પાડા, બળદ, ઘોડા, મરઘાં, લાવક, બતક, તેતર, કબૂતર, કંપિજલ-વગેરે રાખવામાં આવતાં હોય તે સ્થાને સાધુ-સાધ્વી મળ-મૂત્ર ન ત્યાગે. જ્યાં ફાંશી ખાઈને મૃત્યુ પામતા હોય, પોતાના શરીરને ગીધો પાસે ભક્ષણ કરી, અગ્નિમાં પ્રવેશ કરી મૃત્યુ પામતા હોય તેવી જગ્યામાં અથવા તેવા પ્રકારની કોઈ પણ જગ્યામાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં બાગ, બગીચા, ઉદ્યાન, વનખંડ, દેવકુળ, સભા, પરબ ઈત્યાદિ, તેવા પ્રકારના બીજા કોઈ પણ સ્થળો હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં અટારીઓ હોય, ફરવાની જગ્યા હોય, દરવાજો કે ફાટક હોય તથા તેવા પ્રકારની બીજી કોઈ પણ જગ્યા હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં ત્રણ-ચાર-માર્ગ મળતાં હોય-ચોરો, ચૌટા, ચતુર્મુખ વગેરે હોય તથા તેવા પ્રકારના બીજાં કોઈપણ સ્થાન હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં કોલા, પાડવાની, સાજીખાર પકાવવાની, મૃતકને બાળવાની જગ્યા હોય, તથા મૃતકના સ્મારક રૂપ સ્કૂપિકાઓ અથવા ચૈત્યો હોય ત્યાં તથા તેવા પ્રકારના અન્ય સ્થાનોમાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. જ્યાં નદીના તટસ્થાન હોય, કાદવની જગ્યા હોય, વંશપરંપરાથી પૂજાતા સ્થાન હોય, અથવા પાણીના ક્યારીઓ હોય તથા તેવા પ્રકારના અન્ય સ્થાનો હોય ત્યાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુસાધ્વી જ્યાં માટીની નવી ખાણો હોય, ગાયોને ચરવાનાં નવાં ગોચર સ્થળો હોય કે બીજી ખાણો હોય, તથા તેવા પ્રકારનાં કોઈ પણ બીજા સ્થળો હોય ત્યાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. ડાપ્રધાન શાકના ખેતરમાં, પાનપ્રધાન-ભાજી પાલાના ખેતરમાં, ગાજર-મૂળાના ખેતરમાં તથા તેવા પ્રકારની બીજી કોઈ જગ્યામાં સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ન કરે. સાધુ-સાધ્વી અશનવનમાં, શરણવનમાં, ધાવડી-કેતકી-અશોક આંબાવનમાં અથવા નાગવૃક્ષો, પુનાગવૃજ્ઞો, ચુલકવૃક્ષોનાં વનમાં તથા તેવા પ્રકારના બીજા પત્ર-પુષ્પ, ફળ-બીજ કે વનસ્પતિ યુક્ત સ્થળોમાં મળ-મૂત્રનો ત્યાગ ન કરે. [૨૦૧]સંયમશીલ સાધુ-સાધ્વી સ્વપાત્ર અથવા પર પાત્ર લઈને બગીચાના કે ઉપાશ્રયના એકાંત સ્થાનમાં જાય અને જ્યાં કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ના હોય, જીવજન્તુ કે કરોળીયાના જાળાદિ ન હોય તેવી અચિત્ત ભૂમિમાં મળ-મૂત્ર ત્યાગે, Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૧૩, ૧૦૫ ત્યાર પછી પાત્ર લઈને એકાંત સ્થાનમાં જાય જ્યાં કોઈનું આવાગમન ન હોય, કોઈ જોતું ન હોય અથવા કોઈ જીવ-જન્તુ ઈત્યાદિની હિંસા ન થાય તેવી અચિત્ત ભૂમિમાં કે દગ્ધભૂમિમાં યતના પૂર્વક મળ-મૂત્રનો પરિષ્ઠાપન કરે. સાધુ-સાધ્વીનો આ આચાર છે. અધ્યયનઃ ૧૦-ચૂલિકા ૨/૩ ની મુનિદીપરત્નસાગરે કરલે ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૧૧ - શબ્દ વિષયક ચૂલિકા- ૨/૪ [૫૦૨]સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાને મૃદંગના શબ્દ, તબલાના શબ્દ, ઝાલરનાં શબ્દ અથવા આ પ્રકારના કોઈ પણ શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વીએ કોઈ સ્થાન પર વીણાના શબ્દ, સિતારના શબ્દ, શરણાઈનાં શબ્દ, તુક, પણવ-ઢોલ, તંબૂરા, ઢંકુણ-વાદ્ય વિશેષ વિગેરેના શબ્દો તથા તેવા પ્રકારના વિવિધ શબ્દો, વિતત આદિ શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર જવું ન જોઈએ. સાધુ-સાધ્વીને કોઈ સમયે કોઈ શબ્દ સાંભળવામાં આવે, જેમકે -તાલ, કંસતાલ, મંજિરા, ગોધિકાભાંડોના વાઘ, -વાંસની ખપાટોથી બનેલ વાજીંત્રનાં શબ્દો, તથા તેવા પ્રકારના બીજા કોઈ તાલના શબ્દો, સાંભળવાની ઈચ્છાથી ત્યાં ન જાય. જ્યાં શંખ, વૈણુ, બાંસુરી, ખરમુખી, પિરપિરિકાના શબ્દો, તથા તેવા પ્રકારનાં બીજા શુષિર શબ્દો થતાં હોય ત્યાં સાંભળવાની ઈચ્છાથી સાધુ-સાધ્વી ન જાય. [૫૩]સાધુ-સાધ્વી કોઈ શબ્દ સાંભળે જેમ ક્યારી, ખાઈ, સરોવર, સાગર, સરોવરની પંક્તિ આદિ તથા એવીજ બીજી જગ્યા પર થતી કલ-કલ-આદિ શબ્દોની ધ્વનિ વગે૨ને સાંભળવા ત્યાં જવાની ઈચ્છા ન કરે. સાધુ કે સાધ્વી, જળાશય, ગુફા, ગહન ઝાડી, વન, વનદુર્ગ, પર્વત, પર્વતદુર્ગ ઈત્યાદિ સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે જગ્યા પર ન જાય. સાધુ અથવા સાધ્વી ગ્રામ, નગ૨, રાજધાની, આશ્રમ, પટ્ટણ, અથવા સંનિવેશ, આદિ સ્થાનોમાં તથા તે પ્રકારના બીજા વિવિધ સ્થળોમાં થતાં શબ્દોને સાંભળવા માટે ન જાય. સાધુ કે સાધ્વી આરામ, ઉદ્યાન, વન, વનખંડ, દેવકુલ, સભા તથા પરબ અથવા એવા જ કોઈ બીજા સ્થાન પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી ન જાય.સાધુ કે સાધ્વી અગાસી અથવા અટ્ટાલકમાં, ફરવાનાં માર્ગોમાં, દ્વારોનાં મુખ્ય દ૨વાજામાં કેએવાપ્રકારના વિવિધસ્થાનોમાં થતાં શબ્દો સાંભળવાની અભિલાષાથી જાય નહી. સાધુ કે સાધ્વી ત્રિક, ચોક, ચૌટા તથા ચતુર્મુખસ્થાનમાં તથા એવા પ્રકારનાં અનય સ્થાનોમાં શબ્દ થતા હોય તો સાંભળવાની ઈચ્છાથી તે જગ્યા જાય નહી. સાધુ સાધ્વી ભેંસ બાંધવાનાં સ્થાને, બળદો બાંધવાના સ્થાને, અશ્વ બાંધવાના સ્થાને, હાથી બાંધવાના સ્થાને, ચાતક પક્ષીના સ્થાને અથવા એવો કોઈ અન્ય સ્થાન પર થતાં શબ્દો સાંભળવાની ઈચ્છાથી જાય નહીં. સાધુ કે સાધ્વી પાડાઓનું યુદ્ધ તથા બળદો, અશ્વો, હાથી કપિંજલ-ચાતક વગેરેના યુદ્ધથી થતા શબ્દો અથવા તેવા પ્રકારના બીજા શબ્દો સાંભળવાની ઈચ્છાથી ત્યાં જાય નહીં. સાધુ કે સાધ્વી, લગ્નાદિના ગીત સાંભળવા માટે તથા અશ્વશાળા કે હસ્તી શાળામાં થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી તે સ્થાન પર ન જાય. અથવા જ્યાં વર, વધુ, હાથી, ઘોડો, આદિનું વર્ણન થતું હોય ત્યાં તે સાંભળવા માટે પણ ન જાય. [૫૪]જ્યાં કથા-કહાણી કહેવાતી હોય, માપ-તોલ થતો હોય, ઘોડાની દોડ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આયારો- ૨/૧૧/-/૫૦૨ થતી હોય, જ્યાં મહાનું નૃત્ય, ગીત, વાજીંત્ર, વીણા, તાલ, જાંગ, પખાલ, તુરી આદિ વાજિંત્રોના શબ્દ થઈ રહ્યા હોય અથવા એવાજ કોઈ બીજા સ્થાનો પર સાધુ કે સાધ્વીએ સાંભળવા માટે જવું જોઈએ નહીં. ઝગડાના સ્થાનમાં થતા શબ્દો કલહના શબ્દો, બળવાનાં શબ્દો, બે રાજ્યોના વિરોધથી થતાં શબ્દો, ઉપદ્રવના શબ્દો, બે રાજ્યોની યુદ્ધ-ભૂમિના શબ્દો કે રાજ્ય વિરોધનાં સ્થળ પર થતાં શબ્દો તથા તેવા પ્રકારના અન્ય સ્થળો પર થતાં શબ્દોને સાંભળવાની ઈચ્છાથી સાધુકે સાધ્વી તે સ્થાન પર ન જાય. નાની બાલિકાને કુમારિકાને વસ્ત્રો તથા અલંકારોથી વિભૂષિત કરી, ઘણા મનુષ્યોના પરિવાર સાથે ઘોડા કે હાથી આદિ પર આરૂઢ કરી લઈ જતી દેખી અથવા કોઈ એક પુરુષનું વધ માટે લઈ જવાતો દેખી, ત્યાં થતાં શબ્દો તેમજ તેવા પ્રકારના કોઈ પણ અન્ય સ્થળમાં થતાં શબ્દોને સાંભળવા માટે સાધુ-સાધ્વીએ જવું જોઈએ નહીં. સાધુ કે સાધ્વી વિવિધ પ્રકારનાં બીજા મહાશ્રવના સ્થાનોને પણ જાણે, જેમ કે ઘણી ગાડીઓ, ઘણા રથો, ઘણા પ્લેચ્છો, અથવા સીમાવર્તી ચોરો-ડાકુઓનાં તથા તેવા પ્રકારનાં બીજા મહાન આશ્રવોના શબ્દો સાંભળવાની ઈચ્છાથી તે-તે સ્થાન પર ન જાય. સાધુ-સાધ્વી વિવિધ પ્રકારનાં ઉત્સવોને પણ જાણે, જેમકે-સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ, બાળક અથવા તરુણ આભૂષણોથી વિભૂષિત થઈને, ગાતા, બજાવતા, નાચતા હસતા-રમતા ક્રિીડા કરતા વિપુલ સ્વાદુ ખાદ્ય-ઉપભોગ કરતા, વહેંચતા, આપ-લે કરતાં, સાંભળતા, આવતા-જતા હોય તથા એવા પ્રકારના કોઈ પણ મહોત્સવો હોય તો ત્યાં શબ્દો સાંભળવા માટે જાય નહીં. સાધુ કે સાધ્વી આ લોક કે પરલોક સંબંઘી શબ્દોમાં અથવા સ્વજાતીય-પશુઓ દેવો આદિનાં શબ્દોમાં, સાંભળેલા શબ્દોમાં, નહિ સાંભળેલા શબ્દોમાં, સાક્ષાત્ ઉપલબ્ધ અથવા અનુપલબ્ધ શબ્દોમાં આસક્તત ન થાય, રાગ ન કરે, વૃદ્ધ ન થાય, મુગ્ધ ન થાય, અને લોલુપતા ધારણ ન કરે. - સાધુ અને સાધ્વીનો આ સમગ્ર આચાર છે, તેમાં યતનાની સાથે પ્રવૃત્ત થઈને સંયમમાં પરાક્રમ કરે. અધ્યયનઃ ૧૧-ચૂલિકા ૨/૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન ૧૨-રૂપનવિષયક - ચૂલિકા-૨/પ) [૫૦પસાધુ અથવા સાધ્વી કદાચિત્ રૂપ ને જુએ, જેમ કે-ગ્રથિતરૂપ અથતુ ફૂલ આદિને ગૂંથી ને બનાવેલ સ્વસ્તિકાદિ, વેષ્ઠિમરૂપ-વસ્ત્રાદિ ને વણાટમાં વણીને બનાવેલ પુતળી આદિના રૂપ, પૂરિમરૂપ-અંદર પૂરિને પુરષાદિની બનાવેલ આકૃતિ વગેરે, સંઘાતિમ રૂપ અનેક વસ્તુઓને મેળવીને બનાવેલા રૂપો, કાષ્ઠ કર્મ-સુંદર રથ આદિ, પુસ્તકર્મ-વસ્ત્ર અથવા તાડપત્રના પુસ્તક પર બનાવેલા ચિત્રો વગેરે, મણિકર્મ વિવિધ વણની મણિઓથી બનાવેલ સ્વસ્તિક આદિ, દતકર્મ - હાથીદત આદિથી બનાવેલ સુંદર કલાકૃતિના રૂપ, સોના ચાંદીની માળાઓ, પત્તચ્છેદ્યકર્મ-પત્રોનું છેદને કરી બનાવેલા રૂપ, તથા તેવા પ્રકારનાં અન્ય રૂપોને જોવા માટે સાધકોએ-જવું જોઈએ નહીં, બાકી સઘળું શબ્દ અધ્યયનમાં કહી ગયા છીએ તે પ્રમાણે અહીં પણ સમજી લેવું. અંતર એ જ છે કે ત્યાં શબ્દના વિષયમાં કહેલું છે, અહીંયા રૂપના વિષયમાં કહેવું. અધ્યયન ૧૨-ચૂલિકા ૨/પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૧૩, ૧૦૭. (અધ્યયન ૧૩-પરકિયાવિષયક ચૂલિકા-૨ ) ઉપસાધુ-સાધ્વી બીજા દ્વારા પોતા માટે કરાતી કર્મજનક ક્રિયાની ઈચ્છા ન કરે કે બીજા પાસે કહીને પણ ન કરાવે. કદાચ કોઈ ગૃહસ્થ પગને સાફ કરે કે વિશેષ રૂપથી સાફ કરે તો મુનિ સાફ કરાવવાની ઈચ્છા ન કરે તેમજ સાફ કરવાનું પણ ન કહે. કોઈ ગૃહસ્થ પગ દબાવે કે તેલથી માલિશ કરે તો તે ક્રિયાનો આસ્વાદન ન કરે કે કહીને ન કરાવે કોઈ પગને ધૂએ કે રંગે, તેલ, ઘી, કે ચરબી આદિ ચોપડે કે મસળે તો પણ તેનો આસ્વાદન ન કરે અથવા કહીને ન કરાવે. કોઈ ગૃહસ્થ લોધ્ર ચૂર્ણથી, કર્ક-સુગંધિત દ્રવ્યથી, ચૂર્ણથી અથવા વર્ણથી ઉબટન કરે અથવા લેપ કરે તો મુનિ તે ક્રિયાનો આસ્વાદન ન કરે કે કરવાનું ન કહે. કોઈ ગૃહસ્થનું ઠંડું કે ગરમ પાણી પગ ઉપર છાંટે કે પગો ધૂએ તો મુનિ તે ક્રિયાને મનથી ન ઈચ્છે કે વચનથી ન કરાવે. કોઈ ગૃહસ્થ મુનિના પગો-કોઈ પણ પ્રકારનાં વિલેપનથી મશળે કે લેપ કરે, કે કોઈ પ્રકારનાં ધૂપથી ધૂપિત કરે અથવા સુવાસિત કરે તો મુનિ તેનો મનથી સ્વાદ ન માણે અથવા વચનથી કહી તેવું ન કરાવે, કોઈ ગૃહસ્થ મુનિના પગમાં વાગેલ કટકને કાઢી સાફ કરે અથવા પરુ કે લોહી કાઢી સાફ કરે તો મુનિ ઈચ્છે નહિ તેમ તેવું કરવાનું કહે પણ નહિ. કોઈ બીજો સાધુના શરીરને સાફ કરે, લૂંછે કે કોઈ શરીરની માલિશ કરે અથવા મર્દન કરે. તેલ, ઘી, ચરબી ચોપડે, અથવા લોધ્ર સુગંધિત, દ્રવ્ય, સુગંધિત ચૂર્ણ કે વર્ષથી ઉબટન કરે યા લેપ કરે, અથવા ઠંડા કે ગરમ પાણીથી થોડું કે ઘણું શરીરને ધૂએ અથવા શરીરે કોઈપણ પ્રકારના લેપ કરે તેમજ ધૂપથી ધૂપિત કરે, કે સુવાસિત કરે તો તે સઘળી ક્રિયાઓને મુનિ ન ઈચ્છ, ન બીજાને કરવાનું કહે. કદાચ કોઈ ગૃહસ્થ મુનિના શરીરના ઘાવને સાફ કરે અથવા વિશેષ રૂપથી સાફ કરે, ઘાવને દબાવે કે મસળે, ઘાવ પર તેલ ઘી કે ચરબી ઘસે કે ચોપડે અથવા ઘાવ પર લોધ્ર, કર્ક, ચૂર્ણ કે વર્ણથી લેપ કરે કે લગાવે અથવા ઘાવ પર ઠંડું કે ગરમ પાણી છાંટે તથા ધૂએ, અથવા શસ્ત્રક્રિયા કરે કે વિશેષ રૂપથી કરે, અથવા શસ્ત્રથી છેદન કરી વિશેષ રૂપથી છેદન કરી પરુ, લોહી કાઢે તો મુનિ તેવી સઘળી ક્રિયા મનથી ન ઈચ્છે કે બીજાને વચનથી તેવું કરવાનું ન કહે. કોઈ ગૃહસ્થ સાધુના શરીરમાં થયેલ ગુમડું, ઘાવ, વ્રણ, અર્શ, ભગંદર વગેરે સાફ કરે કે વિશેષ રૂપથી સાફ કરે, અથવા કોઈ દબાવે, તૈલાદિ ચોપડે, લોધ્રાદિ ચૂર્ણનો લેપ કરે, ઠંડા કે ગરમ પાણીથી ધૂએ, અથવા છાંટે, શસ્ત્રક્રિયા કરી છેદન ભેદન કરી લોહી, પરૂ કાઢે તેની સફાઈ કરે તો મુનિ તે ક્રિયા નો આસ્વાદન ન કરે. બીજાને એમ કરવા માટે પણ ન કહે. કોઈ ગૃહસ્થ મુનિના શરીરનો મેલ ઉતારે, સાફ કરે, આંખનો મેલ, કાનનો મેલ, દાંતનો મેલ, નખનો મેલ, કાઢે કે સાફ કરે, અથવા ગૃહસ્થ સાધુના લાંબા વાળ રોમ, ભવાં કાખના વાળ કે ગુહ્ય અંગના લાંબા વાળ કાપે તથા સંવારે, અથવા કોઈ ગૃહસ્થ સાધુના માથામાંથી જૂ, લીખ કાઢે, કે શોધે, અથવા કોઈ ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગમાં સુવડાવીને તેના પગ સાફ કરે. લૂંછે પૂર્વોક્ત કોઈ પણ ક્રિયા કરે, અથવા કોઈ ગૃહસ્થ મુનિને ખોળામાં કે પલંગમાં સુવરાવીને હાર, અર્ધહાર, ઉરસ્થ વક્ષસ્થળનું આભરણ, ગ્રીવાનું આભરણ, મુકુટ, માળા, સુવર્ણ સુત્રાદિ પહેરાવે અથવા કોઈ મુનિને બગીચામાં લઈ જઈ કે પ્રવેશ કરીને પગ પોછે કે સાફ કરે Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આયારો- ૨/૧૩-૫૦૦ વગેરે સઘળી ઉપરોક્ત ક્રિયાઓને મનથી મુનિ ન ઈચ્છે, વચનથી તેવું કરવાનું ન કહે અને કાયાથી તેવું આચરણ ન કરે. એ જ પ્રમાણે સાધુઓ સાધુઓ દ્વારા પરસ્પરમાં કરવામાં આવતી પૂવોક્ત સમસ્ત ક્રિયાઓના વિષયમાં જાણી લેવું જોઈએ. પિ૦૭]કદાચ કોઈ ગૃહસ્થ શુદ્ધ વચન બળથી અથતુિ વિદ્યા કે મંત્રની શક્તિથી સાધુનો ચિકિત્સા કરે, કોઈ અશુદ્ધ વચનબળથી સાધુની ચિકિત્સા કરે અથવા કોઈ સચિત્ત કંદ, સચિત્ત મૂળ, સચિત્ત છાલ અથવા હરિતકાયને ખોદી, કાઢી અથવા કઢાવીને બીમાર સાધુની ચિકિત્સા કરે તો સાધુ આ ક્રિયાઓનો આસ્વાદન ન કરે. બીજાને કહીને એવું ન કરાવે. કારણ કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને વેદના પહોંચાડવાથી પોતાને વેદના ભોગવવી પડે છે. સાધુ-સાધ્વીના આચારની એજ પૂર્ણતા છે. એને સમિતિથી યુક્ત થઈને જ્ઞાનાદિની સાથે હંમેશાં પાલન કરતાં સંયમમાં યતનાવાનું બને અને એમાં જ પોતાનું શ્રય માને એમ હું કહું છું. અધ્યયનઃ ૧૩-ચૂલિકા-૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૧૪-અન્યોન્યકિયા-વિષયક - ચૂલિક ૨/૭ [પ૦૮]સાધુ અથવા સાધ્વી, પરસ્પર પોતાના વિષયમાં કર્મબંધનના કારણભૂત કરાતી ક્રિયાને મનથી ન ઈચ્છે, વચનથી ન કહે અને કાયાથી ન કરાવે. જેમ કે એક સાધુ બીજા સાધુના ચરણોનું પ્રમાર્જનાદિ કરે તો તે સાધુ, જેના ચરણો પ્રમાર્જિત થઈ રહ્યા છે, તે ક્રિયાનું મનથી આસ્વાદન ન કરે. ન કરવાનું કહે. શેષ વર્ણન બાવીસમાં પરક્રિયા અધ્યયનની સમાન જાણી લેવું જોઈએ. આ સાધુ અને સાધ્વીના આચારની પૂર્ણતા છે. સમિતિ યુક્ત થઈને સાધુએ તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. | અધ્યયન ૧૪-ચૂલિકા-૨/૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] અધ્યયનઃ ૧૫-ભાવના - ચૂલિક-૩ ) [૫૯]તે કાળ અને તે સમયમાં અથતુ ચોથા આરામાં અને વિવક્ષિત સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરનાં સંબંધમાં પાંચ વખતે ઉત્તરા ફાલ્ગણી નક્ષત્રનો સંયોગ થયો. ભગવાન ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં દસમાં દિવલોકથી) ચ્યવીને દેવાન દા બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં જન્મ થયો, ઉત્તરા ફાલ્ગની નક્ષત્રમાં સંપૂર્ણ પ્રતિપૂર્ણ વ્યાઘાત રહિત, આવરણ, વિહીન, અનંત, સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન તથા કેવળ દર્શન પામ્યા અને સ્વાતિ નક્ષત્રમાં નિવણ પામ્યા. [પ૧૦]શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળનાં સુષમ-સુષમાં નામનો પ્રથમ આરો પૂર્ણરૂપે વ્યતીત થતાં, સુષમાં નામનો બીજો આરો પણ પૂર્ણરૂપે વ્યતીત થતાં, સુષમ-દુષમ નામના ચોથા આરાનો અધિકાંશ વીતી જતાં, કેવળ પંચોત્તેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ અને આઠમા પક્ષમાં અષાઢ શુક્લ આવે છે, તે અષાઢ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ ઉત્તરા ફાગુની નક્ષત્રનો યોગ થતાં, મહાવિજય સિદ્ધાર્થ-પુષ્પોત્તરવર પુંડરીક દિશા સ્વસ્તિક Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૫, ૧૦૯ વર્ધમાન નામના મહાવિમાનમાંથી, વીસ સાગરોપમની આયુ પૂર્ણ કરીને આયુ, ભવ, તથા સ્થિતિનો ક્ષય થવા પર ચવીને આ જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રના દક્ષિણાર્ધમાં, બ્રાહ્મણ કુડપુર સ્થાને કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણીની પત્ની જાલંઘર ગોત્રીય દેવાનન્દા બ્રાહ્મણીની કુક્ષિમાં સિંહના બચ્ચાની માફક ગર્ભરૂપ ઉત્પન્ન થયા. શ્રમણ ભગવાન મહાવીર અવતરિત થયા ત્યારે મતિ, મૃત અવધિ, આ ત્રણ જ્ઞાનયુક્ત હતા તેથી તે હું ચવીશ” એમ જાણતા હતા, હું ચવ્યો’ પણ જાણતા હતા પરંતુ હું ચવી રહ્યો છું તે જાણતા ન હતા. કારણ કે તે સમય અત્યંત સૂક્ષ્મ હોય છે. દેવાનન્દ. બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા બાદ શ્રમણ ભગવાન મહાવીરનાં હિતાનમ્પક-ભક્ત દેવે, “આ જીત આચાર છે' એમ વિચારીને વર્ષો કાળથી ત્રીજા માસમાં, પાંચમાં પક્ષમાં આસો વદિ ત્રયોદશના દિવસે, ઉત્તરા ફાલ્વની નક્ષત્રનો યોગ થતાં, ગર્ભમાં વ્યાસી દિન વીત્યા બાદ અને ત્રાસીમી રાત્રિના પર્યાય વર્તતાં દક્ષિણ બ્રાહ્મણકુંડ નગર નામના સન્નિવેશમાં, જ્ઞાતકુલમાં કાશ્યપ ગોત્રીય, સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રીય, ત્રિશલા, ક્ષત્રિયાણીની કુક્ષિમાંથી અશુભ પુદ્ગલોને ખેંચી તથા શુભ પુદ્ગલોનો પ્રક્ષેપ કરીને ગર્ભનું સંહરણ કર્યું. ત્રિશલા ક્ષત્રિયણીની કુક્ષિમાં જે ગર્ભ હતો તેને દક્ષિણ બ્રાહ્મણ કુડપુર સનિવૈશમાં કોડાલ ગોત્રીય ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનન્દા નામની બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપિત કર્યો શ્રમણ ભગવાન મહાવીર ગભવાસમાં ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. મારું આ સ્થાનથી સંહરણ થશે એમ જાણતાં હતાં, સંહરણ થઈ ગયું એમ જાણતાં હતા, સંહરણ થઈ રહ્યું છે, એ પણ જાણતા હતાં. હે આયુષ્યનું શ્રમણો ! ત્યાર પછી તે કાલે તે સમયમાં ત્રિશલા ક્ષત્રિયાણીના નવ માસ પૂરા વ્યતીત થયા અને સાડા સાત રાત્રિ-દિવસ વ્યતીત થઈ ગયા ત્યારે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ, જે ચૈત્ર શુક્લ પક્ષ આવે છે. તે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશીના દિવસે ઉત્તરાફાલ્વની નક્ષત્રના યોગમાં શ્રમણ ભગવાનું મહાવીનો કોઈ વિધ્વ-પીડારહિત સકુશળ-આરોગ્યપૂર્ણ જન્મ થયો. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરનો સકુશળ કોઈ પણ બાધા પીડા-રહિત જન્મ આપ્યો, તે જ રાત્રે ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો તથા દેવીઓના નીચે ઉતરવાથી, ઉપર જવાથી તથા એક સાથે મળવાથી એક મહાન દિવ્ય ઉદ્યોત, દેવસંગમ તથા દેવ-કોલાહલ થયો. સર્વ દેવો ભગવાનના દર્શન માટે આતુર બની રહ્યા હતાં. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરને નીરોગતાપૂર્વક જન્મ આપ્યો, તે રાત્રે ઘણા દેવો-દેવીઓએ એક મહાન અમૃતવર્ષી, સુગંધવષ, ચૂર્ણવષ, પુષ્પવર્ષા, સ્વર્ણવષ અને રત્નવર્ષા કરી. જે રાત્રે ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન મહાવીરનો સકુશલ પ્રસવ કર્યો તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવો તથા દેવીઓએ શ્રમણ ભગવાન મહાવીને પ્રસૂતિકર્મ કર્યું અને તીર્થકરાભિષેક કર્યો. જે સમયથી ભગવાન મહાવીર, ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપમાં પધાર્યા, ત્યારથી જ તે કુળ વિપુલ ચાંદી, સોનું ધન, ધાન્ય, માણેક મોતી, ઉત્તમ શંખ, પોખરાજ, પ્રવાલ, આદિથી ખૂબખૂબ વૃદ્ધિ પામ્યું. એટલા માટે ભગવાનના માતાપિતાએ, આ વાત જાણીને દસ દિવસ વીતી ગયા પછી, શુચિ થઈ ગયા ત્યારે ઘણાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ બનાવડાવ્યાં અને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો અને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આયારો- ૨/૧૫/-/૫૧૦ સંબંધીઓને આમંત્રણ આપ્યું. મિત્રો આદિને આમંત્રિત કરીને ઘણા શ્રમણો, બ્રાહ્મણો ભિક્ષુઓ, દરિદ્રો અને ભિખારીઓ તથા દુખિયાજનોને દાન આપ્યું, વહેંચ્યું અને વિતર્ણ કર્યું. વાચકોને ખૂબ દાન આપ્યું. આપીને, વહેંચીને, તેમ વિતરણ કરીને તથા અર્થીજનોને ભોજન કરાવ્યું. મિત્રો આદિને ભોજન કરાવીને તેમને આ પ્રમાણે કહ્યુ જ્યારથી આ કુમાર ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા હતા ત્યારથી આ કુળમાં વિરાટ ચાંદી સોનું ધાન્ય -માણેક-મોતી શંખ-પોખરાજ-પ્રવાલ વગેરેની ઘણી વૃદ્ધિ થઈ છે તેથી કુમારનું નામ વર્ધમાન રાખવામાં આવે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર માટે પાંચ ધાત્રીઓ રાખવામાં આવી, દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી, શૃંગાર કરાવનારી, રમાડનારી, અંકમાં રાખનારી ધાત્રી. એ પ્રમાણે એક ખોળામાંથી બીજાના ખોળામાં લેવાતાં વર્ધમાનકુમાર રમણીય મણિઓની ફરસ વાળા રાજમહેલમાં વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ પર્વતની ગુફામાં ચંપક-વૃક્ષની વૃદ્ધિ થાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરનું જ્ઞાન વિશેષરૂપ વિકાસ પામ્યું, તે બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. અનુત્સુક -અનાસક્ત ભાવથી મનુષ્ય સંબંધી પાંચ પ્રકારનાં ઉદાર કામભોગોનો અર્થાત્ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ અને ગંધનો અનુભવ કરતાં વિચારવા લાગ્યા. [૫૧૧]શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા તેના ત્રણ નામ આ પ્રમાણેહતાં. માતા પિતાએ નિયત કરેલ નામ “વર્ધમાન હતું સહજ ગુણોને કારણે તે શ્રમણ' કહેવાતા અને ભંયકર-ભય-ભૈરવને તથા અચેલાદિ પરીષહો સહેવાના કારણે દેવોએ તેમનું નામ શ્રમણ ભગવાન મહાવીર આપ્યું હતું. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેનાં પણ ત્રણ નામ હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રીય હતાં તેના પણ ત્રણ નામ હતાંત્રિશલા, વિદેહદિના અન પ્રિયકારિણી. શ્રમણ ભગવાન મહાવીરના કાકા કાશ્યપ ગોત્રીય હતાં તેનું નામ સુપાર્શ્વ હતું. ભગવાનના જ્યેષ્ઠ ભ્રાતા નદિવર્ધન કાશ્યપ ગોત્રીય હતાં. ભગવાનની મોટી બહેન કાશ્યપ ગોત્રીયા સુદર્શન હતી. ભગવાનની પત્ની કોડિન્ગ ગોત્રીય હતી, તેનું નામ યશોદા હતું. ભગવાનની પુત્રીના બે નામ હતા-અનવદ્યા અને પ્રિયદર્શના. તે પણ કાશ્યપ ગોત્રીય હતી. શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રના હતી. તેના પણ બે નામ હતા ? શેષવતી અને યશોમતી. [૫૧૨)શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતા પાશ્વપિચીય અથતિ. પાર્શ્વનાથના અનુયાયી શ્રમણોપાસક હતા તેમણે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને ષટ્રજીવનિકાયની રક્ષા માટે પાપની આલોચનાનિન્દા-ગહ તથા પ્રતિક્રમણ કરીને, યથાયોગ્ય પ્રાયશ્ચિત લઈને, દર્ભનું બિછાનું બિછાવી, ભક્તપ્રત્યાખ્યાન કરી, અંતિમ, મરણ પર્વતની સંલેખના કરી શરીર કશ કરીને, મૃત્યુના અવસરે કાલ કરી અચુત સ્વર્ગમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુ, ભવ, સ્થિતિનો ક્ષય કરી શ્રુત થઈ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી-સંયમ સ્વીકારી અંતિમ ઉચ્છવાસે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ નિવણિ પામશે અને સમસ્ત દુખોનો અંત કરશે. [૧૩] તે કાળે અને તે સમયે જગતવિખ્યાત, જ્ઞાતપુત્ર, જ્ઞાત નામક વંશમાં Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧૫, ઉત્પન્ન વિશિષ્ટ દેહના ધારક, વિદેહદત્તા-ત્રિશલા માતાના સુપુત્ર, કંદર્પ-વિજેતા ગૃહવાસસ્થ સદા ઉદાસ શ્રમણ ભગવાન્ મહાવીરે ત્રીસ વર્ષ સધી ઉદાસીન ભાવે ગહસ્થાશ્રમમાં રહી, માતા-પિતાના સ્વર્ગવાસી થયા પછી અને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ જાણી હિરણ્ય-સુવર્ણ, બલ, વાહનને ત્યાગી, ધન-ધાન્ય, કનક-રત્નાદિ, બહુમૂલ્ય દ્રવ્યોનું દાન આપી, તેની વહેંચણી કરી, પ્રકટ રૂપથી દાન, કરી, યાચકોને ાનનો વિભાગ કરી, વર્ષીદાન દઈ શીત ઋતુના પ્રથમ માસના પ્રથમ પક્ષે માગશર વિંદ દસમીના દિવસે, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના યોગે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા કરી. [૫૧૪-૫૧૯]જિનેન્દ્ર ભગવાન્ વર્ધમાન એક વર્ષ પછી દીક્ષા લેશે; તેથી સૂર્યોદય પહેલા દ્રવ્ય દાન થતું હતું. પ્રતિદિન સૂર્યોદયથી આરંભ કરી એક પ્રહર સુધી એક કરોડ આઠ લાખ સુવર્ણ-મહોરોનું દાન દેવાતું હતું. એક વર્ષમાં સર્વ મળીને ત્રણસો અક્યાશી કરોડ અને એંસી લાખ સુવર્ણ-મહોરો દાનમાં આપી. મહાન્ ઋદ્ધિધારક કુબેર તથા કુંડળધા૨ક દેવ અને લૌકાન્તિક દેવ પંદર કર્મભૂમિઓમાં તીર્થંકર ભગવાનને પ્રતિબોધ કરે છે. બ્રહ્મ નામના પાંચમા દેવલોકમાં આઠ કૃષ્ણરાજિઓના મધ્યમધ્યમાં લૌકાંતિક દેવોનાં વિમાનો છે. તે અસંખ્યાત યોજનના વિસ્તારવાળા છે. આ લૌકાન્તિક દેવ ભગવાનને પ્રતિબોધ કરે છે. આ વ્યવહારાનુસાર જગતના સમસ્ત જીવોના હિત માટે નિવેદન કર્યુ કે હે અર્જુન્ ! તીર્થની પ્રવૃત્તિ કરો. [૫૨૦]ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરનો સંયમ ગ્રહણ કરવાનો અભિપ્રાય જાણીને ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવોએ તથા દેવીઓએ, પોત-પોતાનાં વેશમાં અને પોત-પોતાનાં ચિહ્ન લઈને સર્વ ઋદ્ધિ, સર્વ દ્યુતિ તથા સમસ્ત સેના સમૂહની સાથે પોત-પોતાના વિમાનો પર આરૂઢ થઈને બાદર-સ્થૂલ પુદ્ગલોનો પરિત્યાગ કરી અને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરી ઊંચે ઊડ્યા, ઊંચે ઊડીને ઉત્કૃષ્ટ, શીઘ્રતાપૂર્ણ, ચપલ તથા ત્વરાયુક્ત દિવ્યગતિથી નીચે ઊતરીને તિરછી દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઓળંગતાં જંબુદ્રીપમાં આવ્યાં. જંબુદ્રીપમાં આવીને ઉત્તર ક્ષત્રિયકુંડ નગર નામના સન્નિવેશમાં આવ્યા અને ઉત્તર ક્ષત્રિયકુંડનગરના ઉત્તર-પૂર્વનાં ઈશાન ખૂણાની દિશામાં વેગપૂર્વક ઉતર્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે ધીરે ધીરે વિમાનને સ્થિર કર્યુ વળી તે ધીમે ધીમે વિમાનથી નીચે ઊતર્યા અને એકાંતમાં ગયા. એકાન્તમાં જઈને મહાન્ વૈક્રિય સમુદ્દાતથી આત્મપ્રદેશોને બહાર કાઢ્યા. બહાર કાઢીને એક મહાન્ તથા વિવિધ મણિ, કનક, અન રત્નોથી જડિત, સુંદર વર્ણવાળી, શુભ સુંદર કમનીય રૂપ વાળી દેવ ંદકની વિક્રિયા કરી. તે દેવસ્કંદકની મઘ્ય ભાગમાં એક મહાન પીઠિકાયુક્ત, વિવિધ પ્રકારના મણિ-સુવર્ણી-રત્નોથી જડેલ શુભ સુંદર કમનીય સિંહાસનની વિક્રિયા કરી. વિક્રિયા કરીને ઈન્દ્ર શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રણવાર દક્ષિણ બાજુથી આરંભીને પ્રદક્ષિણા કરી, વંદના કરી, નમસ્કાર કર્યા. વંદના નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવી૨ને લઈને દેવચ્છંકદની સમીપે આવ્યા. ધીરેધીરે પૂર્વ તરફ મુખ કરીને સિંહાસન પર બિરાજિત કર્યા. ફરી. શતપાક અને સહસ્રપાક તેલથી માલિશ કર્યું. સુગંધયુક્ત કાષાયિક વસ્ત્રથી શરીરને લૂછ્યું. ત્યારપછી શુદ્ધ જલથી સ્નાન કરાવ્યું. સ્નાન પછી સુગંધિત કાષાયિક વસ્ત્રથી શરીરને સાફ કર્યું. ત્યાર પછી લાખ મહોરની ૧૧૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આયારો- ૨/૧૫-૨૨૦ કિંમતવાળા બહુમૂલ્ય શીતલ ગોશીષ ક્ત ચંદનનો લેપ કર્યો. વળી ધીમા શ્વાસના વાયરે ઊડી જાય તેવા શ્રેષ્ઠ નગરપાટણમાં નિર્મિત, કુશળજનો દ્વારા પ્રશસિત, ધોડાના મુખના ફીણ સમાન સ્વચ્છ, મનોરમ, ચતુર, કારીગરો દ્વારા સુવર્ણતારોથી ખચિત, હિંસલક્ષણ યુક્ત બે વસ્ત્રો પહેરાવ્યાં, વળી હાર, અર્ધહાર, વક્ષસ્થળનું આભૂષણ, એકાવલી, માળા, સુવર્ણસૂત્ર, કંદોરો, મુકુટ તથા રત્નમાલા આદિ આભૂષણો પહેરાવ્યાં. આભૂષણ પહેરાવ્યા પછી ગૂંથેલી, વેષ્ઠિત કરેલી, ભરીને બનાવેલી, એક બીજાને જોડીને બનાવેલી, માલાઓથી ભગવાનનો કલ્પવૃક્ષ સમાન શૃંગાર કર્યો. શૃંગાર કરીને શકેન્દ્ર બીજીવાર વૈક્રિય સમુઘાત કર્યો, વિક્રિયા કરીને ચન્દ્રપ્રભા નામની હજાર પુરુષોદ્વારા વહન કરવા યોગ્ય એક મહાન શિબિકાની રચના કરી. તેની રચના કેવા પ્રકારની હતી? તે કહે છે- વૃક-ભેડિયા, બળદ, અશ્વ, નર, મગર, પક્ષી, વાનર, હાથી, રુ, સરભ, ચમરી, ગાય, વાઘ, સિંહ, વનલતા, ઈત્યાદિ વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતી. વિદ્યાધરયુગ્મ એવું યંત્ર યોગે કરી યુક્ત હતી, તેમાંથી હજારો તેજરાશિઓમાં ઝળહળતા કિરણો રોશની ફેલાવી રહ્યા હતા. રમણીય સુંદર રૂપથી અદ્દભુત બની હતી. ઝગમગતી, હજારો રૂપોથી સંપન્ન, દેદીપ્યમાન, અત્યંત દેદીપ્યમાન અને અનિમેષ દ્રષ્ટિથી દેખવા લાયક હતી. તેમાં મોતીનાં ઝમરો ઝૂલી રહ્યા હતા, તપાવેલ સુવર્ણના તોરણો લટકી રહ્યા હતા, મોતીઓની માળા, હાર અધહાર આદિ આભૂષણોથી નમેલી હતી, અત્યંત દર્શનીય હતી તેના પર પદ્મલતા, અશોકલતા, કુન્દલતાના ચિત્રો હતા, તથા અન્યોન્ય વિવિધ પ્રકારની લતાઓના ચિત્રોથી શોભિત હતી, શુભ સુંદર અને એકાંત હતી. તેનો અગ્રભાગ અનેક પ્રકારના પંચવર્ણી મણિયુક્ત ઘંટાઓ અને પતાકાઓથી શોભિત હતી, તે દર્શકોને પ્રસન્નતા પ્રદાન કરવાવાળી, દર્શનીય અને સુરૂપ હતી. પિ૨૧-પરપીંજરા-મરણથી મુક્ત તીર્થંકર ભગવાન માટે જલ અને સ્થળમાં ઉત્પન્ન થનારા દિવ્ય ફૂલોની માળાઓથી શણગારેલી શિબિકા લાવવામાં આવી. તે શિબિકાના મધ્ય ભાગમાં તીર્થંકર ભગવાન માટે પાદપીઠ સહિત એક સિંહાસન બનાવેલ હતું. તે સિંહાસન દિવ્ય-ઉત્તમ રત્નોથી ચમકી રહ્યું હતું. માળાઓ અને મુકુટથી મંડિત, તેજોમય શરીરવાળા તેમ જ ઉત્તમ આભૂષણો ધારણ કરવાવાળા જેનું મૂલ્ય લાખ સુવર્ણ મહોર હતું એવા વસ્ત્ર પરિધાન કરવાવાળા તથા ષષ્ઠ ભક્તની તપસ્યા કરી, સુંદર અધ્યવસાયથી યુક્ત, વિશુદ્ધ વેશ્યાવાળા જિનેન્દ્ર ભગવાનું તે ઉત્તમ શિબિકા પર આરૂઢ થયાં. ભગવાન સિંહાસન પર બિરાજીત થયા પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બને બાજુ ઉભા રહી મણિઓ અને રત્નોથી યુક્ત વિચિત્ર દડવાળા ચામર ઢોળવા લાગ્યા. [પ૨૬-પર-સર્વથી પહેલા હર્ષથી રોમાંચયુક્ત થતાં માનવોએ પાલખી ઉપાડી ત્યાર પછી સુરો, અસુરો, ગો તથા નાગેન્દ્રો આદિએ ઉપાડી શિબિકાને પૂર્વ તરફ દેવો, દક્ષિણ તરફ અસુરદેવો, પશ્ચિમ તરફ ગરૂડદેવો, ઉત્તર તરફ નાગેન્દ્રદેવો ગોઠવાઈને, વહન કરવા લાગ્યા. જેમ વનખંડ શોભે, શરદ ઋતુમાં કમલોથી યુક્ત સરોવર શોભે, તેવી જ રીતે દેવગણોથી ગગનતલ સુશોભિત બની ઉઠ્યું. જેમ સરસવોના વન, કણેરના વન, અથવા ચંપક વન, ફૂલોના સમૂહથી ખીલી ઉઠે છે. તેમ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧૫, દેવગણોથી આકાશ શોભવા લાગ્યું. Jપ૩૧-પ૩૦]ઉત્તમઢોલ ભેરી, ઝાલર, શંખાદિ લાખો વાદ્યોથી પૃથ્વી અને આકાશમાં અતિ રમણીય ધ્વનિ થવા લાગી. દેવ તત, વિતત, ઘન અને શુષિર,-આ ચાર પ્રકારનાં વાજિંત્રો વગાડવા લાગ્યા અને સેંકડો પ્રકારનાં નૃત્ય કરવા લાગ્યા. પિ૩૨] તે કાળ તે સમયમાં શીત ઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ, જે માગશર માસનો કૃષ્ણ પક્ષ હતો એટલે કે માગશર વદી દસમી, સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તે. ઉત્તરાફાલ્ગની નક્ષત્રના યોગમાં, છાયા જ્યારે પૂર્વ દિશામાં ઢળી રહી હતી ત્યારે, અંતિમ પ્રહરમાં ચોવિહાર, ષષ્ઠ ભક્ત-છઠની તપસ્યા સહિત, એક વસ્ત્ર ધારણ કરી, પુરૂષ સહસવાહિની ચન્દ્રપ્રભા નામની શિબિકામાં, દેવો, મનુષ્યો અને અસુર કુમારોના સમૂહસહિત ઉત્તર ક્ષત્રિય કુડપુર સન્નિવેશના મધ્યમાં થઈને જ્યાં જ્ઞાતખંડ ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી રપ્રિમાણ ઉંચાઈ પર ધીમે ધીમે સહસ્ત્રવાહિની ચન્દ્રપ્રભા શિબિકાને સ્થિર કરી. ભગવાનું તે શિબિકામાંથી ધીરે ધીરે નીચે ઉતર્યા. ઉતરીને પૂર્વ દિશામાં મુખ કરીને સિંહાસન પર બિરાજમાન થયા. ત્યાર પછી આભૂષણો અલંકાર ઉતારે છે. વૈશ્રમણ દેવ ગોદોહાસને બેસીને ભગવાનું મહાવીરના. આભૂષણો અને અલંકારોને હંસ લક્ષણવાળા વસ્ત્રમાં ગ્રહણ કરે છે. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર જમણા હાથથી જમણી તરફના અને ડાબા હાથથી ડાબા તરફના દેશોનું પંચ મુષ્ઠિક લંચન કરે છે. તે સમયે શક્ર દેવેન્દ્ર દેવરાજ શ્રમણ ભગવાન મહાવીરના સામે ગોદોહાસને બેસીને હીરકમય થાળમાં કેશોને ગ્રહણ કરીને “ભગવાન ! આપની આજ્ઞા હજો’ એમ કહી તે કેશોને ક્ષીર સમુદ્રમાં લઈ જાય છે, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે લોચ કરીને સિદ્ધોને નમસ્કાર કર્યો. મારા માટે સમસ્ત પાપકર્મ અકર્તવ્ય છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા અંગીકાર કરી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કરતા જોઈ દેવો અને મનુષ્યોની પરિષદ ચિત્રવતુ બની ગઇ. [પ૩૩-૫૩૪] જે સમયે ભગવાન મહાવીરે ચારિત્ર ગ્રહણ કર્યું, તે સમયે શકેન્દ્રની આજ્ઞાથી દેવો, મનુષ્યો ને વાદ્યોનાં અવાજ બંધ થઈ ગયા. પૂર્ણ શાંતિ છવાઈ ગઈ. સર્વ જીવોને હિતકર ચારિત્ર અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સર્વદા પ્રાણિઓ અને ભૂતોના હિતમાં પ્રવૃત્ત થયા. સર્વ દેવો રોમાંચ યુક્ત થઈને તેની વાણી સાંભળતા હતા. [પ૩પ ત્યાર પછી ક્ષાયોપથમિક સામાયિક ચારિત્ર સ્વીકાર કરતાં જ શ્રમણ ભગવાન મહાવીરને મનપયય જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી ભગવાન અઢી દ્વીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત વ્યક્ત મનવાળા સંશી પંચેદ્રિય જીવોના મનનાં પયયો જાણવા લાગ્યા. ત્યાર પછી દીક્ષિત થયેલા શ્રમણ ભગવાન મહાવીરે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીજનો વગેરેને વિસર્જિત કર્યા. વિસર્જિત કરીને આ પ્રકારની પ્રતિજ્ઞા. અંગીકાર કરી-બાર વર્ષ સુધી શરીરની મમતા ત્યાગી તથા સાર-સંભાળનો ત્યાગ કરી વિચરતાં મારા ઉપર દેવો, મનુષ્યો કે તિર્યંચોના જે જે ઉપસર્ગો આવશે, તે સર્વે ઉપસર્ગો હું સમ્યક પ્રકારથી સહન કરીશ. સહન કરવામાં સમર્થ રહીશ. લેશમાત્ર પણ ચલાયમાન થયા વિના સહન કરીશ. Jaid cation International Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આયારો - ૨/૧૫-૫૩૫ આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીર દેહનું મમત્વ ત્યાગી, એક મુહૂર્ત દિવસ શેષ રહેતા કુમાર ગ્રામમાં પહોંચ્યા. ત્યાર પછી શરીરની મમતા ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર ઉત્કૃષ્ટ અથતુ પૂર્ણ રૂપથી નિર્દોષ સ્થાન, ઉત્કૃષ્ટ વિહાર, ગ્રહણ કરેલા ઉત્કૃષ્ટ સંયમ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, નિલભતા, સમિતિ, ગુપ્તિ, સંતોષ, સ્થિતિ, ક્રિયાદિ દ્વારા સમ્યક ચારિત્રના ફળ નિવણ તેમજ મુક્તિથી આત્માને ભાવિત કરતાં વિચરતા લાગ્યા. એ પ્રમાણે વિચરતા ભગવાનને જે કોઈ દેવ, મનુષ્ય અથવા તિર્યંચ સંબંધી ઉપસર્ગ ઉત્પન્ન થયા, તે સર્વ ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને અનાકુળ, અવ્યથિત તથા અદીન મનથી મન, વચન, કાયાની ત્રિવિધ ગુપ્તિ સહિત સહન કર્યા. સર્વને સહન કરવામાં સમર્થ થયા. લેશમાત્ર પણ વિચલિત થયા વિના સહન કર્યા. આ પ્રમાણે વિહારથી વિચરતા શ્રમણ ભગવાન મહાવીરને બાર વર્ષ વીતી ગયા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું. તે સમયે ગ્રીષ્મ ઋતુના બીજા મહિનામાં ચોથા પખવાડિયામાં વૈશાખ શુક્લા દસમી તિથિમાં, સુવ્રત નામના દિવસમાં, વિજય મુહૂર્તમાં, ઉત્તરાફાલ્યુની નક્ષત્રનાં યોગમાં, પૂર્વ દિશામાં છાયા જતા સમયે અંતિમ પ્રહરમાં જંભિક ગામ નામના નગરની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામાક ગાથાપતિના ક્ષેત્રમાં, ઉપર જાનુ અને નીચે મસ્તક રાખીને ધ્યાન રૂપી કોઠામાં રહેતાં ભગવાનને, વ્યાવૃત નામના ચૈત્યના ઈશાન ખૂણામાં, શાલ વૃક્ષની સમીપે ઉત્કટ ગોદોહાસનથી આતાપના લેતા, નિર્જળ ષષ્ઠ ભક્ત-કરતાં શુક્લ ધ્યાનમાં લીન થતાં પાંચમું સંપૂર્ણ પ્રતિપૂર્ણ અવ્યાઘાત નિરાવરણ અનન્ત અનુત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થયું. હવે ભગવાન, અરહંત, જિન, કેવળી, સર્વજ્ઞ સર્વિભાવદર્શી થઈને દેવો, મનુષ્યો તથા અસુરો આદિ સર્વ લોકની પયયોને જાણવા-દેખાવા લાગ્યા. આ પ્રમાણે સંપૂર્ણ લોકમાં સમસ્ત જીવોનાં સમસ્ત ભાવોને જાણતાં અને દેખતાં વિચારવા લાગ્યા. જે દિવસે શ્રમણ ભગવાન મહાવીરને અંતિમ પરિપૂર્ણ કેવળ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું તે દિવસે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં તથા દેવીઓમાં નીચે આવવા જવાની હીલ-ચાલ મચી ગઈ. ત્યારપછી સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાનું મહાવીરે આત્માનું અને લોકનું સ્વરૂપ જાણીને પહેલાં દેવોને અને પછી મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો. ત્યારપછી સર્વજ્ઞ, સર્વદર્શી શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણોને ભાવનાઓ સહિત પાંચ મહાવ્રતોની તથા છ જીવનકાયોની પ્રરૂપણા કરી-જેમ કે પૃથ્વીકાયથી યાવતુ ત્રસકાય સુધી. [૩૬] પહેલું મહાવ્રત આ પ્રમાણે છે - હે ભગવાન ! હું સર્વ પ્રાણાતિપાતનો ત્યાગ કરું છું. સૂક્ષ્મ-બાદર, ત્ર-સ્થાવર-કોઈ પણ પ્રાણીની જીવન પર્યંત મન, વચન, કાયાથી સ્વયં હિંસા કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં અને હિંસા કરવાવાળાની અનુમોદના કરીશ નહીં. હે ભગવન ! હું હિંસાથી નિવૃત્ત થાઉં છું, હિંસક સ્વભાવની આત્મસાક્ષીએ નિન્દા કરું છું, ગહ કરું છું, હિંસાયુક્ત મારા સ્વભાવનો ત્યાગ કરું છું પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના છે. એમાંથી પહેલી ભાવના આ પ્રમાણે છે: મુનિએ ઈય સમિતિથી યુક્ત રહેવું જોઇએ, ઈ સમિતિ રહિત ન રહેવું જોઇએ. કેવળી ભગવાનનું કથન છે કે ઈય સમિતિથી રહિત મુનિ, પ્રાણીઓ, ભૂતો, જીવો, Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૧૫, સત્ત્વોને ઠોકરાવે છે. અહીં તહીં અથડાવે છે, પીડા આપે છે, કુચલે છે, નિદ્માણ કરે છે. એટલા માટે મુનિ ઈય સમિતિથી સંપન્ન હોવો જોઈએ, આ પહેલી ભાવના છે. જે મનને જાણે છે, તે જ નિગ્રંથ મુનિ છે. જે મન પાપકારી, સાવદ્ય, ખરાબક્રિયા સહિત, કર્મબંધકારી, છેદકારી, કલહકારી, ઢેકારી, પરિતાપકારી, પ્રાણીઓ તેમજ ભૂતોની હિંસા કરનાર છે. તેવું મન કરવું ન જોઈએ, એમ જાણીને મનને નિષ્પાપ રાખવું જોઈએ. માટે જે મનને જાણે છે, પાપરહિત રાખે છે તે નિગ્રંથ છે. આ બીજી ભાવના. મુનિને વચન જાણવું જોઇએ. જે વચન પાપકારી, સદોષ, ક્રિયાવાળું યાવતુ જીવ ઘાતક હોય તેવું બોલવું ન જોઈએ. જે આવા વચન જાણે છે તે મુનિ છે. માટે જે વચન પાપજનક ન હોય, તેવું વચન મુનિએ બોલવું જોઇએ. આ ત્રીજી ભાવના છે. નિગ્રંથે ભંડોપકરણ ઉપાડતાં, લેતાં-મૂકતાં કે રાખતાં સમિતિ સહિત વર્તવું જોઇએ. કેવળી કહે છે કે જે આદાન ભંડનિક્ષેપણા સમિતિ-રહિત હોય છે તે પ્રાણાદિકનો ઘાત કરનાર હોય છે, માટે નિર્ગથે સમિતિયુક્ત રહેવું જોઈએ. એ ચોથી ભાવના. નિર્ગથે આહાર પાણી જોઇને વાપરવા. જોયા વિના ન વપરાય. કેવળી કહે છે-જોયા વિના આહાર પાણી વાપરનાર સાધુ પ્રાણાદિકનો ઘાત કરનાર છે. માટે નિગ્રંથે આહાર પાણી જોઈ વાપરવા. જોયા વિના વાપરવા જોઈએ નહિ. એ પાંચમી ભાવના. એ ભાવનાઓથી પ્રથમ મહાવ્રત રૂડી રીતે કાયાએ પર્શિત, પાલિત, પાર પમાડેલું, કીર્તિત, અવસ્થિત અને આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ પહેલું પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત છે. પિ૩૭] “સર્વ મૃષાવાદ રૂપ વચન-દોષોનો ત્યાગ કરૂ છું એટલે કે ક્રોધથી-લોભથી, ભયથી કે હાસ્યથી સ્વયં જૂઠું ન બોલે, બીજાને જૂઠું ન બોલાવે, અને જૂઠું બોલતા હોય તેને અનુમોદન ન આપે, ત્રણ કરણ ત્રણ યોગથી મન, વચન, કાયાથી હે ભગવાન ! હું મૃષાવાદી ભાવથી નિવૃત્ત થાઉં છું, હું જિંદગી પર્યત તેનો ત્યાગ કરું છું, નિંદુ છું અને તેવા સ્વભાવને વોસિરાવું છું.” તેની આ પાંચ ભાવનાઓ છે મુનિ વિચાર કરી બોલે, વિચાર્યા વિના ન બોલે. કેવળી ભગવાનું કહે છે-વગર વિચાર્યું બોલનાર સાધુ, વચનથી અસત્યને પ્રાપ્ત કરે છે અથતું મૃષાવાદી થાય છે. તેથી નિગ્રંથ વિચારીને બોલે, વિચાર્યા વિના ન બોલે. એ પહેલી ભાવના. જે ક્રોધને જાણે છે તે મુનિ છે. મુનિ ક્રોધશીલ ન હોય. કેવળી ભગવાન કહે છે ક્રોધવશાતુ ક્રોધી મિથ્યા ભાષણ કરે છે. માટે ક્રોધના સ્વરૂપને સમજે અને ક્રોધી ન થાય. એ બીજી ભાવના. મુનિ લોભના સ્વરૂપને જાણે અને લોભી ન બને. કેવળી ભગવાનનું કથન છે કે લોભવશીભૂત થયેલો લોભી ભાષણ કરે છે. તેથી મુનિએ લોભનું સ્વરૂપ સમજવું અને લોભી ન બનવું. એ ત્રીજી ભાવના. સાધુ ભયને સમજે અને ભયના વશીભૂત ન બને. કેવળી ભગવાનનું કથન છે કે ભયપ્રાપ્ત-ડરપોક મૃષાવાદી થઇ જાય છે. તેથી મુનિ ભયનું સ્વરૂપ સમજે અને ભયભીત ન થાય. એ ચોથી ભાવના. . WWW.jainelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ આયારો- ૨/૧૫/-/પ૩૮ મુનિ હાસ્યના સ્વરૂપને સમજે અને મશ્કરીખોર ન બને. કેવળી ભગવાનું કહે છેહાસ્યને વશીભૂત થયેલ મશ્કરીખોર મૃષાવાદને પ્રાપ્ત થાય છે. એ કારણથી મુનિએ હાંસી કરનાર થવું ન જોઈએ અને હાસ્યનાં સ્વરૂપને સમજવું જોઈએ. એ પાંચમી ભાવના. આ પાંચ ભાવનાઓથી બીજું મૃષાવાદ વિરમણ મહાવ્રત સમ્યક પ્રકારથી કાયાવડે ઋષ્ટ થાય છે. યાવતું તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર આરાધિત થાય છે. બીજા મહાવ્રતમાં અસત્યનો ત્યાગ કરાય છે. [૩૮] તેના પછી, હે ભગવાન્ ! હું ત્રીજું મહાવ્રત ધારણ કરું છું સમસ્ત અદત્તાદાનનો ત્યાગ કરું છું. ગામમાં, નગરમાં, અરણ્યમાં, અલ્પ કે બહુ, સૂક્ષ્મ કે સ્કૂલ સચિત્ત કે અચિત્ત કોઈ પણ અદત્ત વસ્તુ-સ્વયે ગ્રહણ કરીશ નહીં. ગ્રહણ કરાવીશ નહિ, ગ્રહણ કરનારને અનુમોદન આપીશ નહિ. જીવનપર્યત ત્રણ કરણ, ત્રણ યોગથી યાવતુ અદત્તાદાનનો ત્યાગ કરું છું. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ આ છે. - સાધુ વિચારી-વિચારીને પરિમિત અવગ્રહની યાચના કરે, વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના ન કરે, કેવળી ભગવાનું કહે છે કે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર મુનિ અદત્તનો ગ્રાહક થાય છે. માટે મુનિએ વિચારીને અવગ્રહયાચક થવું જોઈએ. એ પહેલી ભાવના. સાધુએ, આચાર્ય આદિની અનુમતિથી આહાર-પાણીનો ઉપભોગ કરવો જોઇએ. તેઓની અનુમતિ મેળવ્યા વિના આહાર પાણીનો ઉપભોગ કરવો ન જોઈએ. કેવળી કહે છે-અનુમતિ વિના આહાર પાણી આદિ કરે તો અદત્તાદાનનો ભોગવનાર છે. માટે આજ્ઞાપૂર્વક આહાર પાણી કરનાર હોય તે નિગ્રંથ છે. એ બીજી ભાવના. નિગ્રંથ સાધુ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ ગ્રહણ કરનાર હોય છે. કેવળી ભગવાન કહે છે કે જે સાધુ મયદાપૂર્વક અવગ્રહની યાચના કરતો નથી તે અદત્તાદાન સેવી છે. માટે પ્રમાણપૂર્વક અવગ્રહનું ગ્રહણ કરવું એ ત્રીજી ભાવના. - સાધુ વારંવાર પરિમાણનું ધ્યાન રાખી અવગ્રહ ગ્રહણ કરનારા હોય છે. કેવળી ભગવાન કહે છે, કે નિગ્રંથ વારંવાર પરિમાણનું ધ્યાન ન રાખી અવગ્રહને ગ્રહણ કરે તો તેને અદત્તાદાનનો દોષ લાગશે. માટે જે વારંવાર મર્યાદા બાંધનાર થાય છે તે આ વ્રતની આરાધના કરી શકે છે. એ ચોથી ભાવના , સાધક સાધર્મિક પાસેથી પણ વિચારપૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરે. તે નિગ્રંથ છે. કેમ કે કેવળી કહે છે કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત ગ્રહનાર થઈ જાય. માટે સાધર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ યાચવો જોઈએ. એ પાંચમી ભાવના. આ પ્રમાણે પાંચ ભાવનાઓથી સમ્યગૂ રૂપથી ત્રીજા મહાવ્રતનું આરાધન થાય છે. ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાન સર્વથા ત્યાગ કરાય છે. [પ૩૯] ભગવાન ! હું દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સર્વ પ્રકારના મૈથુનનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરું છું. શેષ વર્ણન અદત્તાદાનની સમાન જાણવું જોઈએ. યાવત મૈથુન સ્વભાવથી નિવૃત્ત થાઉં છું. Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્ક-૨, અધ્યયન-૧૫, ૧૭ આ મહાવ્રતની પાંચ ભાવનાઓ છે મુનિએ વારંવાર સ્ત્રીઓ સંબંધી કથા કરવી ન જોઇએ. કેવળી ભગવાનું કહે છેવારંવાર સ્ત્રીકથા કરવાથી સાધુની શાન્તિમાં વ્યાઘાત થાય છે, શાંતિભંગ થાય છે અને ફળ એ આવે છે કે તે સાધુ શાંતિથી તથા કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે જ સાધુએ પુનઃ પુનઃ સ્ત્રીઓ સંબધી વાર્તાલાપ કરવો ન જોઈએ. આ પહેલી ભાવના. સાધુએ સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો જોવી ન જોઈએ. ટીકીટીકીને પણ જોવું ન જોઇએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોને જોનાર તથા તેનો વિચાર કરનાર સાધુ પોતાની શાંતિમાં બાધા કરે છે, શાંતિનો ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળી-નિરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ કારણે સાધુ સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોને ન દેખે અને તેનો વિચાર ન કરે. મુનિએ સ્ત્રીઓ સાથે પહેલાં કરેલી રતિ-કીડાનું સ્મરણ કરવું ન જોઈએ. કેવળી ભગવાનનું કથન છે કે સ્ત્રીઓ સાથે પહેલા સેવેલ રતિ ક્રિીડાનું સ્મરણ કરનાર સાધુની શાંતિમાં વિક્ષેપ થાય છે યાવતુ તે ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે નિગ્રંથ મુનિ પૂર્વકૃત રવિ-ક્રીડાનું સ્મરણ ન કરે. આ ત્રીજી ભાવના છે. સાધુએ અતિમાત્રામાં ભોજન પાણીનો ઉપભોગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે અધિક આહાર-પાણીનું સેવન કરનાર તથા પૌષ્ટિક તેમજ સરસ ભોજન કરનાર મુનિ પોતાની શાન્તિમાં બાધા પહોંચાડે છે. યાવત્ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સાધુને અતિમાત્રામાં આહાર-પાણીનું સેવન કરવું ન જોઈએ અને પુષ્ટિકર આહારનું સેવન કરવું ન જોઈએ. એ ચોથી ભાવના છે. | મુનિને સ્ત્રી, પશુ, અને પંડક (નપુસંક)ના સંસર્ગવાળા શવ્યાસનનું સેવન કરવું ન જોઈએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે સ્ત્રી, પશુ, પંડકથી યુક્ત શય્યાસનનું સેવન કરનારા મુનિ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવતુ ધર્મથી ભ્રષ્ટ થાય છે. એટલા માટે મુનિએ સ્ત્રી, પશુ, પંડકવાળા શયન-આસનનું સેવન કરવું ન જોઈએ એ પાંચમી ભાવના. ભાવનાઓથી ચોથું બ્રહ્મચર્ય મહાવ્રત સમ્યકરૂપથી કાયા દ્વારા પૃષ્ટ યાવતુ આરાધિત થાય છે. આ મૈથુનવિરમણ રૂપ ચોથું મહાવ્રત છે. [પ૪૦] ભગવાન! હું સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરું છું. પરિગ્રહ જો કે અલ્પ હોય કે ઘણો હોય, સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય, અચિત્ત હોય, કે સચિત્ત હોય, સ્વયં ગ્રહણ કરે નહિ, બીજાને ગ્રહણ કરાવે નહિ અને પરિગ્રહ ગ્રહણ કરનાર અનુમોદન કરે નહિ. હું પરિગ્રહનો ત્રણકરણ ત્રણયોગથી ત્યાગ કરુંછું. પાંચમાં મહાવ્રતની પાંચભાવનાઓ છે. જીવ કાનથી મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ સાંભળે છે પરંતુ તે મનોજ્ઞ અને અમ નોજ્ઞ શબ્દોમાં આસક્ત થવું ન જોઈએ. રાગ કરવો ન જોઈએ, ગૃદ્ધ થવું ન જોઈએ, મોહિત થવું ન જોઈએ, તલ્લીન રહેવું ન જોઇએ અને વિવેકનો ત્યાગ કરવો ન જોઈએ. સર્વજ્ઞા ભગવાન કહે છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દમાં આસક્તિ કરનાર, રાગ કરનાર યાવતુ વિવેક ભૂલનાર મુનિ પોતાની શાંતિને નષ્ટ કરે છે, ભંગ કરે છે અને શાંતિથી તથા કેવળીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. કર્ણપટ્ટમાં પડતાં શબ્દો સંભળાય નહી તે સંભવ નથી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આયારો - ૨/૧૫/-૫૪૦ પરંતુ મુનિ તે શબ્દોમાં રાગદ્વેષનો ત્યાગ કરે. જીવ કાન દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દ સાંભળે છે, તેમાં રાગદ્વેષ ન કરે. તે પહેલી ભાવના. નેત્રો દ્વારા જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપને દેખે છે, પરંતુ સાધકોએ તે રૂપોમાં આસક્ત થવું ન જોઇએ, રાગી કે ગૃદ્ધ કે મોહિત કે તલ્લીન થવું ન જોઇએ અને વિવેકનો પરિત્યાગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ દેવનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં આસક્ત થનાર યાવત્ વિવેક ત્યાગનાર સાધુ શાન્તિનો ભંગ કરે છે યાવત્ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. ચક્ષુ સમક્ષ આવેલ રૂપ ન જોવું તે શક્ય નથી- તે તો દેખાય જ છે, પરંતુ દેખાતા રૂપમાં સાધુએ રાગ-દ્વેષ ધારણ કરવો ન જોઇએ. આ બીજી ભાવના. જીવ નાસિકા દ્વારા મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધ ગ્રહણ કરે છે. પરન્તુ તે મનોજ્ઞ -અમનોજ્ઞ ગંધમાં આસક્ત ન થાય, યાવત્ વિવેકનો ત્યાગ ન કરે. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધમાં આસક્ત થનાર તથા વિવેક ભૂલનાર સાધુ પોતાની શાન્તિનો ભંગ કરે છે યાવત્ કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. ધ્રાણેન્દ્રિયનો વિષય થયેલ ગંધ ન સૂંઘાય તેવો સંભવ નથી, પરંતુ તે ગંધમાં રાગદ્વેષથી સાધુએ બચવું જોઇએ પ્રાણેન્દ્રિયથી જીવ ગંધ-ગ્રહણ કરે છે તેમાં રાગ દ્વેષ ન કરે આ ત્રીજી ભાવના. જિહ્વા દ્વારા જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસનું આસ્વાદનું કરે છે. પરંતુ તે મનોજ્ઞ-અમનોજ્ઞ રસમાં આસક્તિ કરવી ન જોઇએ યાવત્ વિવેકનો ત્યાગ કરવો ન જોઇએ. સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં આસક્ત એવું વિવેકહીન થનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે. યાવત્ કેવળીભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. જિહ્વા પ૨ આવેલ રસનું આસ્વાદન ન થાય તે શક્ય નથી, પરંતુ મુનિએ રસોમાં રાગ દ્વેષ કરવો ન જોઇએ. જીભથી રસનો આસ્વાદન કરે છે છતાં તે રસોમાં આસક્ત ન થાય તથા વિવેક ન ત્યાગે આ ચોથી ભાવના. કાય-સ્પર્શનેન્દ્રિય દ્વારા જીવ મનોજ્ઞ એવં અમનોજ્ઞ સ્પર્શમાં આસક્તિ ધરે નહીં યાવત્ વિવેકહીન બને નહીં. કેવળી કહે છે, કે મનોજ્ઞ-અમનોજ્ઞ સ્પર્શમાં આસક્ત એવું વિવેકહીન થનાર સાધુ પોતાની શાંતિનો ભંગ કરે છે અને ફ્લસ્વરૂપે શાન્તિથી તથા કેવળીપ્રજ્ઞપ્ત ધર્મથી સ્મુત થાય છે. સ્પર્શનેન્દ્રિયનો વિષય થયેલ સ્પર્શનો અનુભવ ન થાય તે શક્ય નથી, પરંતુ મુનિએ તે સ્પર્શમાં રાગ-દ્વેષ કરવો ન જોઇએ. સ્પર્શનેન્દ્રિયથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ સ્પર્શનો અનુભવ કરે છે, પરન્તુ તેમાં આસક્ત ન થાય પાંચમીભાવના, આ ભાવનાઓથી પાંચમું મહાવ્રત પૂર્ણ રૂપથી કાયાથી સ્પષ્ટ, પાલિત એવં આજ્ઞાનુસાર આરાધિત હોય છે. આ પાંચમું પરિગ્રહ વિરમણ મહાવ્રત છે. આ રીતે પાંચમહાવ્રત અને પચ્ચીસભાવનાઓથી સંપન્ન મુનિ અનુસાર, કલ્પ, માર્ગને યથાર્થ પણે સારી રીતે કાયાથી, સ્પર્શી, પાળી, પાર પહોંચાડી, કીર્તિત કરી આજ્ઞાના આરાધક થાય છે. અધ્યયનઃ ૧૫-ચૂલિકાઃ ૩- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૧૬- વિમુક્તિ ચૂલિકા-૪ [૫૪૧] સંસારના પ્રાણીઓને અનિત્ય આવાસ (શરીર પર્યાય-આદિ)ની જ Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧૬, ૧૧૯ પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારનું તીર્થંકર ભગવાનનું ઉત્કૃષ્ટ પ્રવચન સાંભળી વિચારવું જોઈએ. વિચારીને જ્ઞાનવાન પુરુષે નિર્ભય થઈને ગૃહ સંબંધી બંધનો તથા આરંભપરિગ્રહનો ત્યાગ કરવો જોઇએ. | [૫૪૨-૫૪૩ગૃહબંધન તેમજ આરંભ પરિગ્રહનો ત્યાગી, સંયમવાન, અનુપમ જ્ઞાનવાન તથા નિર્દોષ આહાર આદિની એષણા કરનાર મુનિને કોઈ કોઈ મિથ્યાવૃષ્ટિ પાપીજન અયોગ્ય વચન કહીને પીડા પહોંચાડે છે; જેમ રણભૂમિમાં અગ્રેસર થનાર હાથીને શત્રુસેના પીડા આપે છે. અસંસ્કૃત તેમજ અસભ્ય પુરુષો દ્વારા કઠોર શબ્દોથી તથા અનુકૂલ-પ્રતિકૂલ અર્શીથી પીડિત થયેલા જ્ઞાનયુક્ત સંતો પરીષહ-ઉપસર્ગોને શાંતિપૂર્વક-નિર્વિકાર ચિત્તથી સહન કરે છે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત કંપાયમાન થતો નથી, તેમ સંયમશીલ મુનિરાજો-પાપીજનોનાં દુવ્યવહારથી વિચલિત થતા નથી. પરંતુ સંયમમાં દ્રઢ રહે છે. [૫૪ અજ્ઞાનીજનો દ્વારા દેવાતા કોને સમભાવપૂર્વક સહન કરતા મુનિ ગીતાર્થ સાધુઓની સાથે નિવાસ કરે. અને ત્ર-સ્થાવર બધા પ્રાણીઓને દુઃખ અપ્રિય છે, એમ જાણીને કોઈ જીવોને સંતાપ ન પહોંચાડે. બધું જ સહન કરે. આવું કરનાર મુનિને જ સુશ્રમણ કહેલ છે. [૫૫] અવસરના જાણકાર, ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મો પ્રતિ વિનમ્ર, તૃષ્ણાના ત્યાગી, ધર્મધ્યાની, હમેશાં સાવધાન રહેનાર, તપસ્તેજથી અગ્નિ શિખા સમાન તેજસ્વી મુનિના તપ, બુદ્ધિ અને યશની વૃદ્ધિ થાય છે. [પ૪૬] પ્રાણી માત્રના રક્ષક અનન્ત જિનેશ્વર ભગવંતોએ સર્વ દિશાઓમા સ્થિતિ જીવોની રક્ષાના સ્થાનરૂપ મહાવ્રતોની પ્રરૂપણા કરી છે. તે મહાવ્રતો ઘણા કઠિન છે. છતાં કર્મોનો નાશ કરનારા છે. જેમ પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેમ આ મહાવ્રત ઊર્ધ્વદિશા, અધોદિશા તથા તિર્લ્ડ દિશાને પ્રકાશિત કરે છે. [૫૪૭] સાધુને કર્મપાશથી બંધાયેલા તથા રાગ-દ્વેષના બંધનમાં બંધાયેલા લોકો સાથે સંસર્ગ રાખવો ન જોઈએ. સ્ત્રીઓમાં આસક્ત થવું ન જોઇએ અને પૂજાપ્રતિષ્ઠાની કામના કરવી ન જોઈએ. [૫૪૮] પંડિત આ લોક પરલોકની કામના તથા શબ્દાદિ વિષયમાં ફસાયા વિના કવિપાકના જાણકાર થઈને વિચરે છે સમસ્ત બંધનોથી મુક્ત, વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરનાર, ધૈર્યવાન તથા દુઃખ સહન કરવામાં સમર્થ મુનિરાજોના પૂર્વ કાળમાં સંચિત કર્મરૂપ મલ દૂર થાય છે, જેમ આગમાં તપાવેલ ચાંદીનો મેલ દૂર થાય છે. [૫૪૯] મૂળ અને ઉત્તર ગુણોના ધારક મુનિ બુદ્ધિથી યુક્ત થઇને ક્રિયા કરે છે, આ લોક પરલોક સંબંધી કામના તથા મૈથુનથી ઉપરત થાય છે. જેમ સર્ષ જૂની કાંચળી નો ત્યાગ કરે છે, તેમ મુનિ દુખશધ્યા (નરકાદિ ગતિઓ)થી મુક્ત થાય છે. પિપળ] ભુજાઓથી પાર ન કરી શકાય તેવા મહાસમુદ્રની સમાન સંસાર કહેલ છે. જ્ઞાની તો સંસારને જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગી દે. તેવા જ્ઞાની મુનિ જ કર્મોનો અંત કરનાર કહેવાય છે. પિપ૧] જે પ્રકારે મનુષ્યોએ કર્મ બાંધેલ છે અને જે પ્રકારે તેઓએ મુક્તિ પ્રાપ્તકરેલ છે, તે પ્રકારે વાસ્તવિક રૂપથી બંધ અને મોક્ષ ને જે જાણે છે, તેજ મુનિ કમનો. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આયારો- ૨/૧દા-પેપર અંત કરનાર કહેવાય છે. [પપ૨] આ લોકમાં તથા પરલોકમાં-બને લોકોમાં જેના માટે કોઈ બંધન નથી તથા જે નિરાલંબી અને શરીરાદિ પ્રતિ અનાસક્ત છે, તે મુનિ સંસારમાં પરિભ્રમણ કરતા નથી. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ચૂલિકા ૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શ્રુતસ્કંધ-૨-ગુર્જરછાયા પૂર્ણ) - - - - ૧ “આયારો” ગુર્જરછાયાપૂર્ણ પ્રથમ અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #124 -------------------------------------------------------------------------- ________________ [૨૧] नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ સૂયગડો STS STS બીજું અંગ-સૂત્ર-ગુર્જરછાયા VW * શ્રતસ્કન્ધઃ ૧ (અધ્યયનઃ ૧-સમય) -: ઉસો-૧ [૧] મનુષ્ય બોધ પ્રાપ્ત કરવો જોઈએ અને બંધનને જાણીને તોડવા જોઈએ. વીર ભગવાને બંધન કોને કહેલ છે? અને શું જાણીને બંધ તોડવું જોઈએ? [૨] સચિત્ત તથા અચિત્ત તુચ્છ વસ્તુનો સ્વલ્પ પણ પરિગ્રહ રાખે છે, તેમજ બીજાને પરિગ્રહ રાખવાની અનુજ્ઞા આપે છે તે પુરુષ દુઃખથી મુક્ત થતો નથી. [૩] જે મનુષ્ય સ્વયં પ્રાણીઓનો ઘાત કરે છે, બીજા પાસે ઘાત કરાવે છે અથવા ઘાત કરનાર પુરુષને અનુમોદન આપે છે તે પોતાનું વેર વધારે છે. [૪] જે મનુષ્ય જે કુળમાં જન્મે છે અથવા જેની સાથે નિવાસ કરે છે, તેની ઉપર એવું મમત્વ કરીને લેપાય છે અન્ય અન્ય પદાથોમાં આસક્ત થતો જાય છે. [પ ધન-વૈભવ અને માતા-પિતા, વગેરે રક્ષા કરવા સમર્થ નથી. તથા જીવન પણ. અલ્પ છે, એવું જાણી જે આરંભ-નો ત્યાગ કરે છે તે કર્મથી દૂર થાય છે. [ કોઈ કોઈ શ્રમણ (શાક્ય આદિ ભિક્ષુ) અને બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા પોતાના સિદ્ધાંતોમાં અત્યંત બદ્ધ થયેલા અરિહંત ભાષિત શાસ્ત્રોનો ત્યાગ કરી, કામભોગોમાં આસક્ત થાય છે. [૭-૯] બૃહસ્પતિ મતના અનુયાયી ચાવકનો મત આ છે કે જગતમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અને આકાશ એ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતો છે. તેઓનાં સંયોગથી એક (ચેતના) ઉત્પન્ન થાય છે, તે ભૂતોનો નાશ થતાં તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે. જે પ્રમાણે એક જ પૃથ્વી-સમૂહ નાના પ્રકારનો દેખાય છે, તે પ્રમાણે એક આત્મા સમસ્ત જગતરૂપ દેખાય છે. [૧૦] કોઈ કહેછે એક જ આત્મા છે, અનેક નથી. પણ આરંભમાં આસક્ત રહેનારા પાપ કર્મ કરીને પોતે જ દુઃખ ભોગવે છે, બીજો કોઈ ભોગવતો નથી. [૧૧-૧૨] પાંચ ભૂતોના સમુદાયથી આત્માની ઉત્પત્તિ થાય છે. પ્રત્યેક Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સૂયગડો-૧/૧/૧/૧૨ શરીરમાં અલગ અલગ આત્મા છે. જગતમાં જે અજ્ઞાની છે અને જે જ્ઞાની છે તે અલગ અલગ છે, પરંતુ મૃત્યુ બાદ આત્માનું અસ્તિત્વ રહેતું નથી. માટે પરલોકમાં ઉત્પન્ન થનારો કોઈ નિત્ય પદાર્થ નથી. તજીવ તણ્ડરીરવાદીના મત પ્રમાણે પુણ્ય નથી. પાપ નથી. આ લોક સિવાય બીજો કોઈ લોક પણ નથી. શરીરનો નાશ થતાં દેહી (આત્મા)નો પણ વિનાશ થઈ જાય છે. [૧૩] આત્મા સ્વયં ક્રિયા કરતો નથી તેમજ બીજા પાસે કરાવતો પણ નથી. આ બધી ક્રિયાનો કરનાર આત્મા નથી. આ પ્રમાણે આત્મા અકારક છે એવું અકારવાદી. (સાંખ્ય વગેરે) કહેવાની ધૃષ્ટતા કરે છે. [૧૪] જે લોકો આત્માને અકતાં કહે છે તે વાદીઓના મતમાં આ ચતુર્ગતિરૂપ સંસાર કેવી રીતે થઈ શકે ? વસ્તુતઃ તેઓ આરંભમાં આસક્ત છે. તે અજ્ઞાની એક અજ્ઞાની એક અજ્ઞાન અંધકારમાંથી નીકળી બીજા અજ્ઞાન અંધકારમાજાય છે. [૧૫] આ લોકમાં પાંચ મહાભૂત અને છઠ્ઠો. ચૈતન્યસ્વરૂપ આત્મા પણ છે. આત્મા નિત્ય છે અને લોક પણ નિત્ય છે. [૧૬] પાંચ મહાભૂત અને છઠ્ઠો આત્મા સહેતુક કે નિર્દેતુક-બન્ને પ્રકારથી નષ્ટ થતા નથી. અસતુ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. બધા પદાર્થો સર્વથા નિત્ય . [૧૭] આ સંસારમાં, કેવળ પાંચ સ્કંધ જ છે અને તે સર્વે ક્ષણમાત્ર સ્થિત રહેનારા છે.આ સ્કંધોથી ભિન્ન કે અભિન્ન ઉત્પન્ન થનાર આત્મા નામનો પૃથક પદાર્થ કોઈ નથી. [૧૮] પૃથ્વી, જળ, તેજ અને વાયુ એ ચાર ધાતુઓથી સંસાર બનેલો છે. આ ચાર ધાતુઓથી ભિન્ન આત્મા પદાર્થ નથી. [૧૯] ચાહે કોઈ ઘરમાં નિવાસ કરનાર ગૃહસ્થ હોય કે વનમાં રહેનાર તાપસ હોય કે પ્રવજ્યા ધારણ કરેલ હોય, જે કોઈ અમારા આ દર્શનને અંગીકાર કરે છે તે સર્વે દુઃખોથી મુક્ત થઇ જાય છે. [૨૦] જ્ઞાનાવરણ આદિ કર્મોની સંધિને નહીં જાણનાર પંચભૂતવાદી દુઃખોથી. મુક્ત થવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે દશ પ્રકારના યતિધર્મને જાણતા નથી. આ રીતે અફળવાદનું સમર્થન કરનારા તે અન્ય દર્શનીઓ ઓઘ-સંસારનો પાર પામતા નથી. [૨૧] પૂર્વોક્ત અન્ય તીર્થિકો સંધિને જાયાવિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે. તેમજ તેઓ ધર્મને જાણતા નથી. તેથી તે વાદીઓ સંસાર ને પાર કરી શકતા નથી. [૨૨] તે અન્ય તીથિકો સંધિને જાણ્યા વિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધર્મને જાણતા નથી તેથી તે વાદીઓ ગર્ભનો પાર પામી શકતા નથી. [૨૩] પૂર્વોક્ત ચાવક અદિ અન્ય તીર્થિકો સંધિને જાણ્યા વિનાજ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ તેઓ ધર્મને જાણતા નથી તેથી તેઓ જન્મનો પાર પામી શકતા નથી. [૨૪] તે અન્યતીથિકો સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ ઘર્મને જાણતા નથી માટે મિથ્યા પ્રરૂપણા કરે છે અને તેઓ દુઃખનો પાર પામી શકતા નથી. [૨૫] તે અન્યતીર્થિકો સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે તેમજ ધર્મને જાણતા નથી માટે તેઓ મિથ્યા પ્રરૂપણા કરે છે અને મૃત્યુનો પાર પામી શકતા નથી. [૨૬] પૂર્વોક્ત મિથ્યા સિદ્ધાન્તની પ્રરૂપણા કરનાર વાદીઓ મૃત્યુ, વ્યાધિ તથા જરાથી પરિપૂર્ણ આ સંસાર-ચક્રમાં વારંવાર વિવિધ પ્રકારના દુઃખો ભોગવ્યા કરે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદેસ-૧ [૨૭] જ્ઞાતપુત્ર જિનોત્તમ ભગવાન્ મહાવીરે કહ્યું છે, કે પૂર્વોક્ત નાસ્તિક-આદિ ઊંચી નીચી ગતિઓમાં ભ્રમણ કરશે અને અનંતવાર ગર્ભવાસ પ્રાપ્ત કરશે. અધ્યયનઃ૧- ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણા (અધ્યયનઃ ૧-ઉદેસોઃ૨). [૨૮] જીવ પૃથક પૃથક છે, આ યુક્તિથી સિદ્ધ થાય છે. તેઓ પૃથક પૃથક જ સુખ દુઃખ ભોગવે છે અને અલગ અલગ જ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે. [૨૯] જગતના જીવો જે સુખ અને દુખ ભોગવે છે તે તેના પોતાના કરેલા નથી અને અન્ય ઈશ્વર આદિ દ્વારા કરેલા પણ નથી. પરંતુ સ્વભાવથી જ છે. [૩૦-૩૧] પૃથક પૃથક જીવ સુખ દુઃખનું વેદન કરે છે તે સ્વયંકત નથી તેમજ અચકૃત પણ નથી. જીવોના સુખ દુઃખ નિયતિ દ્વારા ઉત્પન્ન થાય છે. આ નિયતિ વાદીઓનું કથન છે. આ પ્રમાણે કહેનારા નિયતિવાદી અજ્ઞાની હોવા છતાં પણ પોતાને પંડિત માને છે. સુખ દુઃખ નિયત અને અનિયત એમ બન્ને પ્રકારે હોય છે, પરંતુ બુદ્ધિહીન નિયતિવાદી આ જાણતા નથી. [૩૨] નિયતિને જ સુખ દુઃખના કર્તા માનનારા પાર્શ્વસ્થ નિયતિવાદી) એક માત્ર નિયતિને જ કર્તા બતાવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ પોતાના સિદ્ધાંતાનુસાર પારલૌકિક ક્રિયામાં પ્રવૃત્ત થવા છતાં પણ દુઃખથી મુક્ત થવામાં સમર્થ નથી. [૩૩-૩૫) જેવી રીતે ત્રાણહીન ચંચળ મૃગ શંકાના અયોગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુક્ત સ્થાનમાં શંકા કરતા નથી, તે પ્રમાણે રક્ષિત સ્થાનમાં શકિત અને પાશના સ્થાનમાં નિઃશંક, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશયુક્ત સ્થાનમાં જ જઈને ફસાય છે. તે સમયે તે મૃગ કદી તે બંધનને ઉલ્લંઘી જાય અથવા તે બંધનથી નીચે, થઇને નીકળી જાય તો તે બચી શકે, પરંતુ તે મૂખમૃગ તે જાણતા નથી. [૩૬-૪૦] તે મૃગ પોતાનું અહિત કરનાર છે અને અહિત પ્રજ્ઞાનો ધારક છે તેથી તે વિષમ બંધનવાળા સ્થળે જઈને ત્યાં વિનાશનો પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ અનાર્ય કોઈ કોઈ શ્રમણ શંકારહિત અનુષ્ઠાનોમાં શંકા કરે છે અને શંકા યોગ્ય અનુષ્ઠાનોમાં શંકા કરતા નથી. તે મૂઢ, વિવેકવિકલ તથા શાસ્ત્રજ્ઞાનથી રહિત અજ્ઞાનવાદી આદિ અન્યતીર્થી દશ પ્રકારના ક્ષમા વગેરે ધમૌની સાચી પ્રરૂપણામાં શંકા કરે છે, પરંતુ પાપના કારણરૂપ આરંભોમાં શંકા કરતાં નથી. સમસ્ત લોભ, માન માયા અને ક્રોધનો નાશ કરીને જીવ કર્મરહિત થાય છે. પરંતુ મૃગ સમાન અજ્ઞાની જીવ આ વાતને જાણતા નથી. અર્થાત્ લોભ આદિનો ત્યાગ કરતા નથી. જે મિથ્યાદ્રષ્ટિ અનાય આ અર્થને જાણતા નથી, તેઓ પાશબદ્ધ મૃગની પેઠે અનંતવાર ઘાતને પ્રાપ્ત થશે. . [૪૧-૪૬] (અજ્ઞાનવાદી કહે છે) કોઈ બ્રાહ્મણ અને શાક્યાદિ શ્રમણ એ બધા પોતપોતાનું જ્ઞાન બતાવે છે, પરંતુ સમસ્ત લોકમાં જે પ્રાણીઓ છે તેઓને કાંઈ પણ તેઓ જાણતા નથી. જેમ કોઇ આર્ય ભાષાનો અજાણ બ્લેચ્છ પુરુષ આર્ય પુરુષના કથનનો અનુવાદ કરે છે, પરંતુ તે તે ભાષાનો હેતુ સમજતો નથી માત્ર ભાષણનો અનુવાદ જ કરે છે. તે પ્રમાણે જ્ઞાનહીન બ્રાહ્મણ અને શ્રમણ પોત-પોતાનું જ્ઞાન કહેતા હોવા છતાં પણ નિશ્ચિત અર્થને જાણતા નથી. તેઓ પૂર્વોક્ત સ્વેચ્છની જેમ અજ્ઞાની છે. “અજ્ઞાન જ શ્રેષ્ઠ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સૂયગડો-૧/૫/૨૪૬ છે તે નિર્ણયાત્મક વિચાર અજ્ઞાન પક્ષમાં સંગત થઈ શકતો નથી. અજ્ઞાનવાદી પોતાને પણ શિક્ષા દેવામાં સમર્થ નથી. તો પછી બીજાને શિક્ષા કેવી રીતે આપી શકે? દ્રષ્ટાંત દ્વારા અજ્ઞાનવાદનું નિરાકરણ કરતા શાસ્ત્રકાર કહે છે કે જેમ વનમાં દિશામૂઢ કોઈ મનુષ્ય બીજા દિશામૂઢ મનુષ્ય પાછળ પાછળ ચાલે છે તેઓ બન્ને રસ્તો નહિ જાણવાથી તીવ્ર દુઃખ પામે છે. જે પોતે આંધળો છે તે બીજા અંધને રસ્તામાં લઈ જતાં જ્યાં જવાનું છે ત્યાંથી દૂર ચાલ્યો જાય છે અથવા ઊલટે માર્ગે ચાલ્યો જાય છે અથવા તો ઉન્માર્ગ પકડી લે છે પરંતુ સાચા માર્ગે તે ચાલી શકતો નથી. ૪િ૭-૫૦] તે પ્રમાણે કોઈ મોક્ષાર્થીઓ કહે છે-એમ ધમરાધક છીએ, પરંતુ તેઓ અધર્મનું જ આચરણ કરે છે, તેઓ સરળ સંયમ માર્ગને અંગીકાર કરી શકતા નથી. કોઈ કોઈ દુબુદ્ધિ જીવો પૂર્વોક્ત વિકલ્પોને લઈને જ્ઞાનીની સેવા કરતા નથી, તેઓ પોતાના વિકલ્પોને લઈને “આ અજ્ઞાનવાદ જ સરળ માર્ગ છે” એમ માને છે. આ પ્રમાણે તર્ક દ્વારા પોતાના મતને મોક્ષપ્રદ સિદ્ધ કરતાં ધર્મ અને અધર્મને નહિ જાણનાર અજ્ઞાનવાદીઓ જે પ્રમાણે પક્ષી પીંજરાને તોડી બહાર નીકળી શકતું નથી, તે પ્રમાણે પોતાના દુઃખને દૂર કરી શકતા નથી. પોતપોતાના મતની પ્રશંસા અને બીજાના વચનોની નિંદા કરતાં જે અન્ય તીર્થીઓ પોતાનું પાંડિત્ય દેખાડે છે, તેઓ સંસારમાં જ ભ્રમણ કરે છે. - પિન-પ૪] હવે બીજું દર્શન ક્રિયાવાદીઓનું છે. કર્મની ચિન્તાથી રહિત તે ક્રિયાવાદીઓનું દર્શન સંસાર વધારનારું છે. જે પુરુષ જાણીને કોઈ પણ પ્રાણીની મનથી હિંસા કરે છે, પરંતુ શરીરથી હિંસા કરતો નથી તથા અજાણે કાયાથી હિંસા કરે છે પરંતુ મનથી હિંસા કરતો નથી તે કેવળ સ્પર્શમાત્ર જ કર્મ બંધનનો અનુભવ કરે છે, ક્રિયાવાદીઓના મત અનુસાર કર્મબંધના ત્રણ કારણ છે જેનાથી પાપકર્મોનો ઉપચય થાય છે. કોઈ પ્રાણીને મારવા માટે તેના પર આક્રમણ કરવું બીજાને આદેશ દઇને પ્રાણીનો ઘાત કરાવવો અને પ્રાણીની ઘાત કરનારની મનથી અનુમોદના કરવી. એ ત્રણ આદાન છે, જેની દ્વારા પાપ કર્મ કરવામાં આવે છે, પરંતુ જ્યાં ભાવની વિશુદ્ધિ છે. (અથવું એ ત્રણ નથી) ત્યાં કર્મબંધ થતો નથી, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પિપ-પ૬] જેવી રીતે અસંયમી પિતા વિપત્તિવેળાએ પોતાના પુત્રને મારીને રાગદ્વેષ રહિત થઈ તેનું માંસ ખાય તો પણ કર્મથી લિપ્ત થતો નથી, તે પ્રમાણે રાગદ્વેષ રહિત સ્થિતપ્રજ્ઞ સાધુ માંસ ખાવા છતાં પણ કર્મથી લિપ્ત બનતા નથી. અન્યતીર્થિઓનું ઉપર્યુક્ત કથન યોગ્ય નથી, કારણ કે જે મનથી રાગદ્વેષ કરે છે, તેનું મન શુદ્ધ નથી હોતું અને અશુદ્ધ મનવાળા સંવરમાં પ્રવૃત્તિ કરનાર ન હોય. તેથી તેનું આ કથન મિથ્યા છે કે કેવળ મનથી પાપ કરનારને કર્મબંધ થતો નથી. મન કર્મબંધનનું પ્રધાન કારણ છે. પિ૭] પૂર્વોક્ત અન્યદર્શનીઓ સુખભોગ અને માનમોટાઈમાં આસક્ત થઈ રહ્યા છે. તથા પોતાના દર્શનને રક્ષણકત માની પાપકર્મનું સેવન કરે છે. [૫૮] જેમ કોઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નૌકાપર આરૂઢ થઈને પાર જવા ઇચ્છે છે, પરંતુ તે વચમાં જ ડૂબી જાય છે. તેમ મિથ્યાદ્રષ્ટિ અને અનાર્ય શ્રમણ સંસારને પાર કરવાની ઈચ્છા કરે છે, પરંતુ તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદ્દેસ-૩ ૧૨૫ અધ્યયનઃ ૧-ઉદ્દેસો ૩ [૬૦] આધાકર્મી આહારના એક કણથી પણ યુક્ત તથા શ્રદ્ધાળુ ગૃહસ્થે આગંતુક મુનિઓ માટે બનાવેલો આહાર જે સાધુ હજાર ઘરના આંતરેથી પણ લાવીને ખાય છે તે ગૃહસ્થ અને સાધુ એમ બન્ને પક્ષોનું સેવન કરે છે. [૬૧-૬૩] જે પ્રમાણે પાણીનું પૂર આવતાં પાણીના પ્રભાવથી સૂકા અને ભીના સ્થાને ગયેલી વૈશાલિક જાતની માછલી ઢંક અને કંક વિગેરે પક્ષીઓથી દુઃખી થાય છે, તે પ્રમાણે આધાકર્મી આહારના દોષને ન જાણનારા અને સંસાર અથવા અવિધ કર્મના જ્ઞાનમાં અકુશળ એવા આધાકર્મી આહારનો ઉપભોગ કરનારા પુરુષો દુઃખી થાય છે. તે પ્રમાણે વર્તમાનકાલીન સુખની ગવેષણા કરનાર કોઇ કોઇ શાક્યાદિ શ્રમણ વૈશાલિક મત્સ્યની જેમ અનંતવા૨-જન્મ મરણને પ્રાપ્ત કરશે. [૬૪] પહેલાં કહેલ અજ્ઞાનોથી અતિરિક્ત બીજું અજ્ઞાન આ છે- કોઈ કહે છે- આ લોક કોઈ દેવતાએ બનાવેલ છે. અને બીજા કહે છે કે આ લોક બ્રહ્માએ બનાવેલો છે. [૬૫] કોઈ કહે છે કે- જીવ તથા અજીવથી યુક્ત, સુખ અને દુઃખથી યુક્ત આ લોક ઈશ્વરે બનાવ્યો છે. સાંખ્યમતવાળા કહે છે- આ લોક પ્રધાનકૃત છે. [૬૬] કોઈ અન્યતીર્થી કહે છે- આ લોક સ્વયંભૂએ રચ્યો છે, એવું અમારા મહર્ષિએ કહ્યુ છે. યમરાજે માયા બનાવી છે તેથી આ લોક અશાશ્વત છે. [9] કોઈ કોઈ બ્રાહ્મણ અને શ્રમણ કહે છે કે. આ જગત્ ઈંડાથી બન્યું છે. વસ્તુતત્વને ન જાણનાર તે અજ્ઞાનીઓ મિથ્યા બોલે છે. [૬૮] પૂર્વોક્ત અન્યતીર્થી લોકો પોતપોતાની કલ્પનાના અનુસારે જગતને બનાવેલ કહે છે. પરંતુ તેઓ વસ્તુસ્વરૂપને જાણતા નથી. કારણ કે લોક કદી ઉત્પન્ન થયેલ નથી અને કદી તેનો નાશ થવાનો નથી. કોઈ તેનો કર્તા નથી તેમજ કોઈ સંહર્તા નથી. લોક અનાદિ અને અનંત છે. [૬૯] અશુભ અનુષ્ઠાનથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે જાણવું જોઈએ. દુઃખની ઉત્પત્તિનું કારણ જે જાણતા નથી તે દુઃખના નાશનો ઉપાય કેવી રીતે જાણી શકે ? [0] ગોશાલક-મતાનુયાયી ઐરાશિક કહે છે કે-આત્મા શુદ્ધ અને પાપરહિત છે. તો પણ તે રાગ દ્વેષના કારણે બંધાઈ જાય છે. [૭૧] આ મનુષ્યભવમાં જે મુનિ સંયમમાં રત રહે છે, તે બાદમાં પાપ રહિત થઈ જાય છે. પછી નિર્મળ પાણી ફરી મેલું થાય છે, તેમ તે આત્મા ફરી મલિન થાય છે. [૭૨] બુદ્ધિમાન પુરુષ આ અન્ય તીર્થિકોનો વિચાર કરીને એવો નિશ્ચય કરે કે તે લોકો બ્રહ્મચર્ય પાળતા નથી તથા તે બધા પોતપોતાના સિદ્ધાતંને ઉત્તમ બતાવે છે. [૭૩] મનુષ્યને પોતપોતાના અનુષ્ઠાનથી જ સિદ્ધિ મળે છે, અન્યથા નહીં. મોક્ષ પ્રાપ્તિ પૂર્વે મનુષ્ય જિતેન્દ્રિય બનીને રહેવું જોઈએ, તેથી આ લોકમાં ઈષ્ટ કામભોગો પ્રાપ્ત થાય છે અને પરભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. [૭૪] અન્ય દર્શની કહે છે કે- અમારા દર્શન અનુસાર અનુષ્ઠાન કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે સર્વ પ્રકારથી શારીરિક તેમજ માનસિક દ્વંદ્વોથી રહિત થઈ જાય છે. તે અન્ય દર્શનીઓ સિદ્ધિને આગળ રાખીને પોતાના દર્શનમાં ગૂંથાયેલા રહે છે. [૭૫] ઈંદ્રિયવિજયથી રહિત તે અન્ય દર્શનીઓ વારંવાર અનાદિ સંસારમાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સૂયગડો – ૧/૧/૩/૦૫ ભ્રમણ કરતા રહેશે. તેઓ બાળતપના પ્રભાવથી દેવગતિ પામશે તો પણ ચિરકાળ સુધી અસુકુમાર આદિ પર્યાયમાં ઉત્પન્ન થશે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧ - ઉદ્દેસોઃ ૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૧-ઉદ્દેસો ૪ [૭૬] હે શિષ્ય ! તે અન્ય દર્શનીઓ રાગ દ્વેષથી પરાજિત થયેલા છે પરંતુ પોતાને જ્ઞાની માને છે તેથી તેઓ સંસાર (જન્મ-મરણ)થી રક્ષા કરવા અસમર્થ છે. તે બન્ધુ -બાન્ધવ, પિતા-પુત્ર આદિના સંયોગનો ત્યાગ કરીને પણ પચન-પાચન આદિ ગૃહસ્થના કર્તવ્યનો ઉપદેશ આપે છે. [૭૭] વિદ્વાન સંયમી સાધુ તે અન્યતીર્થિકોને સારી રીતે જાણીને તેથી સાથે પરિચય ન કરે. કદાચિત્ સંસર્ગ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરતા, કોઈના પ્રતિ આસક્તિ ન રાખતા રાગ દ્વેષથી રહિત થઈને મધ્યસ્થભાવથી વિચરે. [૭૮] કોઈ અન્યતીર્થી કહે છે- પરિગ્રહ રાખનાર અને આરંભ કરનાર પણ મોક્ષ મેળવે છે. પરંતુ ભાવભિક્ષુ પરિગ્રહ રહિત અને અનારંભી પુરુષને શરણે જાય. [૭૯] વિદ્વાન સાધુ બીજાએ બીજાને માટે બનાવેલા આહારની ગવેષણા કરે, આપેલા આહારને જ લેવાની ઈચ્છા કરે, તે આહારમાં મુર્દા અને રાગદ્વેષ ન કરે, તેમજ બીજાનું અપમાન પણ ન કરે. [૮૦] કોઈ કહે છે કે-લોકવાદ ને સાંભળવો જોઈએ. પરંતુ લોકવાદ વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલ છે અને તેમાં બીજા અવિવેકીઓની વાતનું અનુસરણ છે. [૮૧] લોકવાદીઓનું નિરૂપણ આ પ્રમાણે છે- આ લોક અનંત છે. આ ભવમાં જે જેવો છે તેવો જ પરભવમાં ઉત્પન્ન થાય છે. પુરુષ મરીને ફરી પુરષ જ થાય છે. સ્ત્રી સ્ત્રી જ થાય છે. આ લોક શાશ્વત છે, તેનો કદી નાશ થતો નથી, અથવા આ લોક અંતવાન છે - સાત દ્વીપ સમુદ્ર પર્યંત છે. એમ વ્યાસ આદિ ધીર પુરુષોએ કહ્યું છે. [૮૨] કોઈ કહે છે કે-ક્ષેત્ર તેમજ કાળ સંબંધી સીમાથી રહિત અર્થાત્ અપરિમિત પદાર્થોના જ્ઞાતા તો હોય છે, પરંતુ સર્વજ્ઞ કોઈ નથી. સર્વત્ર પરિમિત પદાર્થોને જાણનાર પુરુષ હોય છે. એવું ધીર પુરુષ જુએ છે. [૮] શાસ્ત્રકાર ઉત્તર આપે છે- આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ અવશ્ય અન્યાન્ય પર્યાયમાં જાય છે, ત્રસજીવ મરીને સ્થાવર થાય છે અને સ્થાવર મરીને ત્રસ છે. [૮૪-૮૫] ઔદારિકશરીરવાળા પ્રાણી ગર્ભ, કલલ, અર્બુદ રૂપ અવસ્થાઓથી ભિન્ન બાળક કુમાર, તરુણ આદિ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. માટે લોકવાદીઓનું કથન સત્ય નથી. દરેક પ્રાણીઓને દુઃખ અપ્રિય છે તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. જ્ઞાની પુરુષોના માટે આ ન્યાયયુક્ત છે. કે- કોઈપણ પ્રાણીની હિંસા ન કરે, અસત્ય ન બોલે, અદત્ત ગ્રહણ ન કરે અને પરિગ્રહ ન રાખે. તેમજ અહિંસા દ્વારા સમતાને સમજે. [૮૬] દશ પ્રકારની સાધુસમાચારીમાં સ્થિત, આહાર વગેરેમાં ગૃદ્ધિરહિત મુનિ જ્ઞાન દર્શન અને ચારિત્રની સમ્યક્ પ્રકારે રક્ષા કરે અને ચાલવા, બેસવા, સુવાના Page #130 -------------------------------------------------------------------------- ________________ - - - - - - શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧, ઉદેસ-૪ ૧૨૭ તથા આહાર-પાણીના વિષયમાં સદા ઉપયોગ રાખે. [૮૭] ઈય સમિતિ, આદાન નિક્ષેપણા સમિતિ અને એષણા સમિતિ, આ ત્રણે સ્થાનોમાં હમેશાં સંયમ રાખીને મુનિ ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કરે. [૮૮] સદા સમિતિઓથી યુક્ત, પાંચ સંવરોથી સંવૃત તેમજ ગૃહસ્થોમાં આસક્તિ ન રાખનાર સાધુ મોક્ષની પ્રાપ્તિ સુધી સંયમનું પાલન કરે. એમ હું કહું છું. અધ્યયનઃ ૧- ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યયનઃ૧-ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૨-વૈતાલિક) - ઉદેસો-૧[૮૯] હે ભવ્યો ! તમે સમ્યગ્બોધ પ્રાપ્ત કરો. બોધ કેમ પ્રાપ્ત કરતા નથી? મૃત્યુ પછી જ્ઞાન પ્રાપ્ત થવું દુર્લભ છે. વીતી ગયેલી રાત્રિઓ પાછી આવતી નથી, અને (સંયમી) જીવન ફરીથી મળવું સુલભ નથી. [૯૦ જુઓ, જેમ બાજ પક્ષી વિત્તર પક્ષીને ઉપાડી જાય છે તેમ કાળ જીવને કોઈપણ અવસ્થામાં ઉંચકી લે છે. કેટલાક બાલ્યાવસ્થામાં મરી જાય છે, કેટલાક વૃદ્ધાવસ્થામાં મરી જાય છે, અને કોઈ કોઈ તો ગભવિસ્થામાંજ મરણને શરણ થાય છે. [૧] કોઈ કોઈ મનુષ્ય માતા અને પિતા આદિના મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી. માટે સુવ્રત પુરુષ આ ભયોને જોઈને આરંભથી નિવૃત્ત થઈ જાય. | [૨] સંસારમાં જુદા જુદા સ્થાને રહેલા પ્રાણીઓ પોતાના કર્મનું ફળ ભોગવવા નરક વગેરે ગતિઓમાં જાય છે. પોતાના કમનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. [૯૩ દેવતા, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર ઉરગ (પેટવડે ચાલનારા) તિર્યંચ, રાજા, મનુષ્ય, શેઠ, બ્રાહ્મણ વગેરે સર્વ પ્રાણીઓ દુઃખી થઈને પ્રાણોનો ત્યાગ કરે છે. | [૪] જેમ તાલવૃક્ષનું ફળ બંધન તૂટતાં નીચે પડી જાય છે તેમ કામભોગોમાં આસક્ત તથા પરિવારરત પ્રાણીઓ આયુષ્યનો અંત થતા મૃત્યુને પામે છે. [૯૫] જે મનુષ્યો બહુશ્રુત હોય-શાસ્ત્રજ્ઞ હોય, તથા ધાર્મિક અને ભિક્ષુ હોય, પરંતુ જો તે માયાકત. અનુષ્ઠાનોમાં આસક્ત હોય તો તેઓ પોતાના કર્મોથી દુઃખી થાય. ૯િ૬] જુઓ, કોઈ અન્યતીર્થી પરિગ્રહનો ત્યાગ કરીને દીક્ષા ધારણ કરે છે. અને સંયમનું સારી રીતે પાલન કરી શકતા નથી. તેવા લોકો મોક્ષની વાતો તો કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય આચરતા નથી. તમે એવા પુરુષોનું શરણું લઈને આ ભવ તથા પરભવને કેમ જાણી શકશો? તે અન્ય દર્શનીઓ પોતાના કમથી પીડાય છે. [૯૭] ભલે કોઈ પુરુષ નગ્ન-થઈને વિચરે, અથવા માખમણ કરે, પરંતુ જો તે માયા આદિથી યુક્ત છે તો અનંત કાળ સુધી ગર્ભવાસના દુઃખ ભોગવશે. [૯૮] હે પુરુષ ! તુ જે પાપકર્મથી યુક્ત છે તેનાથી નિવૃત્ત થઈ જા. કારણ કે મનુગોનું આયુ ત્રણ પલ્યોપમથી થોડું ઓછું છે. જે મનુષ્ય સંસારમાં કે મનુષ્યભવમાં આસક્ત છે, તેમજ વિષય ભોગમાં મૂચ્છિત છે તે હિતાહિતના વિવેકથી વિકલ હોય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સૂયગડો-૧/૨/૧/૯ [૯] હે પુરુષ! તું યતના સહિત સમિતિ અને ગુપ્તિ યુક્ત બનીને વિચર. કારણ કે સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ ઉપયોગ રાખ્યા વિના પાર કરવો દુસ્તર છે. શાસ્ત્રોક્ત રીતે જ સંયમનું પાલન કર. બધા અરિહંતોએ સમ્યક રીતે એ જ ઉપદેશ આપ્યો છે. [૧૦] જે હિંસા વગેરે પાપોથી નિવૃત્ત છે, કષાયોને દૂર કર્યા છે, નિરારંભી છે, ક્રોધ, માન, માયા અને લોભનું નિકંદન કરનાર છે, ત્રણ કરણ ને ત્રણ યોગથી કોઈ પણ પ્રાણીનો ઘાત કરતા નથી, સાવદ્યાનુષ્ઠાન રહિત છે તે સર્વે મુક્તાત્મા સમાન મુક્ત છે. ૧૦૧ વિવિધ પ્રકારના પરીષહ અને ઉપસર્ગ આવતાં બુદ્ધિમાનું સાધુ એમ વિચાર કરે કે પરીષહોથી હું એકલો જ પીડાતો નથી, પરંતુ લોકમાં બીજા અનેક પ્રાણીઓ વ્યથા પામી રહ્યા છે. આવો વિચાર કરીને પરીષહ આવવા છતાં પણ ક્રોધાદિથી રહિત થઈ સમભાવે સહન કરે. [૧૦૨] લેપ કરેલી ભીંતનો લેપ કાઢી નાખી તેને ક્ષીણ કરી દેવામાં આવે તે પ્રમાણે સાધુએ અનશન વગેરે તપ વડે શરીરને ક્રશ કરી દેવું જોઈએ. તથા અહિંસાધર્મનું જ પાલન કરવું જોઇએ. સર્વજ્ઞ ભગવાને એ જ ધર્મની પ્રરૂપણા કરેલ છે. [૧૦૩ જેમ ધૂળથી ભરેલી પક્ષિણી પોતાનું શરીર કંપાવીને ધૂળને ઉડાડી દે છે, તે પ્રમાણે અનશનાદિ તપ કરનારા તપસ્વી સાધુ કર્મનો ક્ષય કરી દે છે. [૧૦૪-૧૦૭] ગૃહરહિત, એષણાપાલન કરવામાં તત્પર, સંયમધારી તપસ્વી સાધુ પાસે આવી તેમના પુત્ર-પૌત્ર-માતા-પિતા વગેરે દીક્ષાછોડી દેવાનું કહે તેમજ ગૃહવાસમાં રહેવાની પ્રાર્થના કરતાં કરતાં થાકી જાય, તો પણ સાધુ સ્નેહીજનોને આધીન ન થાય. સાધુના માતા- પિતા વગેરે તેમની પાસે આવી, કરુણાજનક વચન બોલે અથવા પુત્ર માટે રુદન કરે તો પણ સંયમ પાલન કરવામાં તત્પર તે સાધુને તેઓ ડગાવી શકતા નથી તેમજ ગૃહવાસમાં સ્થાપિત કરી શકતા નથી. સાધુના સંબંધીઓ સાધુને વિષયભોગનું પ્રલોભન આપે કે તેને બાંધીને ઘરે લઈ જાય, પણ જો તે સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરતા હોય તો તેમને વશ કરી શકતા નથી અને ગૃહસ્થ ભાવમાં પણ સ્થાપિત કરી શકતા નથી. સાધુને પોતાનો પુત્ર, માતા, પિતા, પત્ની વગેરે શિક્ષા આપે છે અને કહે છે-હે પુત્ર! અમારું પાલન કર. અમને છોડીને તું પરલોક પણ બગાડી રહ્યો છે. [૧૦૮-૧૦૯] કોઈ કોઈ કાયર પુરુષો સંબંધી જનોના ઉપદેશથી માતા, પિતા, પુત્ર વગેરેમાં મૂચ્છિત બની મોહને વશ બને છે. તેઓ અસંયમી પુરુષો દ્વારા અસંયમને ગ્રહણ કરી ફરી પાપકારી કાર્ય કરવામાં લજ્જિત થતા નથી. મોહને વશીભૂત થઈને મનુષ્ય પાપકર્મ કરવામાં નિર્લજ્જ બની જાય છે. માટે હે પંડિત પુરુષો ! તમે રાગદ્વેષ રહિત બનીને વિચાર કરો. સતું અસતુના વિવેકથી યુક્ત, પાપથી રહિત, શાંત બનો. વીર પુરુષો જ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે. તે મહામાર્ગ સિદ્ધિનો પથ છે. મુક્તિની નિકટ લઈ જનાર છે અને ધ્રુવછે. [૧૧૭] હે ભવ્યો ! કર્મનું વિદારણ કરવાના માર્ગમાં પ્રવેશી, મન, વચન અને કાયાથી ગુપ્ત બની, ધન અને જ્ઞાતિવર્ગ તેમજ આરંભનો ત્યાગ કરી ઉત્તમ સંયમી બની વિચરો, એમ હું કહું છું. અધ્યયનઃ ૨-ઉદેશકઃ૧ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ ૧૨૯ (અધ્યયન ૨- ઉસો-૨) [૧૧૧] જે સર્પ પોતાની કાંચળીને છોડી દે છે, તેમ સાધુ કર્મરૂપી રજને છોડી દે. કષાયના અભાવે કર્મનો અભાવ થાય છે એમ જાણીને સંયમી મુનિ ગોત્ર વગેરેનો મદ ન કરે, બીજાની નિંદા ન કરે કારણ કે પરનિંદા અશ્રેયસ્કર છે. [૧૧૨] જે બીજાની અવજ્ઞા કરે છે, તે સંસારમાં બહુ કાળ સુધી પરિભ્રમણ કરે છે, પરનિંદા પાપનું કારણ છે. અધોગતિમાં લઈ જનારી છે, એવું જાણીને મુનિરાજ મદ કરતા નથી કે હું બીજાથી ઉત્કૃષ્ટ છું અને બીજા મારાથી હીન છે. [૧૧૭] ભલે કોઈ ચક્રવર્તી સમ્રાટ હોય કે પછી દાસનો પણ દાસ હોય, પરંતુ જેણે દિક્ષા ધારણ કરી છે તેણે લજ્જાનો ત્યાગ કરી સમભાવથી વ્યવહાર કરવો જોઈએ. [૧૧૪] સમ્યક પ્રકારથી શુદ્ધ, જીવન પર્યત સંયમમાં સ્થિત, આત્મજ્ઞાનથી યુક્ત, શુદ્ધ અધ્યવસાયવાળા, મુક્તિગમન યોગ્ય, સત્ અસતુના વિવેકથી સમ્પન્ન મુનિ મૃત્યુ પર્યત સંયમનું પાલન કરે. [૧૧૫] ત્રણ કાળને જાણનાર મુનિ, જીવના ભૂતકાળ તથા ભવિષ્યકાળને જાણી અભિમાન ન કરે. તેને કોઈ કટુ વચન કહે અથવા દેડ વગેરેથી માર મારે કે જીવને શરીરથી જુદા કરે તો પણ સમતાભાવમાં જ વિચરે. [૧૧] સંપૂર્ણ પ્રજ્ઞાવાનું મુનિ સદા કષાયોને જીતે. સમતા સાથે ધર્મનો ઉપદેશ આપે. કદી પણ સંયમની વિરાધના ન કરે તેમજ અપમાનિત થઈ ક્રોધ ન કરે અને સન્માનિત થવા પર માન ન કરે. [૧૧૭] ઘણા માણસો દ્વારા નમનીય-પ્રશસિત ધર્મમાં સદા સાવધાન રહેનાર સાધુ, ધન ધાન્યાદિ બાહ્ય પદાર્થોથી મમત્વને હટાવી દઈ, તળાવની પેઠે સદા નિર્મળ બની કાશ્યપગોત્રી ભગવાનના ધર્મને પ્રકાશિત કરે. [૧૧૮] સંસારમાં બહુ પ્રાણીઓ સૂક્ષ્મ-બાદર, પયપ્તિ-અપયપ્તિ, ત્રણસ્થાવર, દેવ-નારક આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં સ્થિત છે. તે દરેક પ્રાણીને સમભાવથી જોનાર, સંયમમાં સ્થિત વિવેકી પુરુષ તે પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય. [૧૧] શ્રુત ચારિત્રરૂપ ધર્મના પારગામીને તથા આરંભથી અત્યંત દૂર રહેનારને જ મુનિ કહેવાય છે. તેથી વિપરીત મમતા રાખનાર પ્રાણી પરિગ્રહ માટે ચિંતા કરે છે, છતાં પણ તે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી. [૧૨] સોનું ચાંદી વગેરે ધન અને સ્વજનવર્ગ તે સર્વ પરિગ્રહ આ લોકમાં તેમજ પરલોકમાં દુઃખદાયી છે તથા નશ્વર છે એવું જાણીને કોણ વિવેકવાનું પુરુષ ગૃહવાસમાં રહેવાનું પસંદ કરે ? [૧૨૧] સાંસારિક જીવોની સાથેનો પરિચય તે મહાન કીચડ છે. એવું જાણીને મુનિ તેમની સાથે પરિચય ન કરે, તથા વંદન અને પૂજન મેળવીને ગર્વ ન કરે, કારણ ગર્વ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય છે જે મુશ્કેલીથી નીકળી શકે. માટે વિદ્વાન મુનિએ પરિચયનો ત્યાગ કરવો જોઈએ. [૧૨૨] સાધુ દ્રવ્યથી એકાકી અને ભાવથી રાગદ્વેષ રહિત થઈને વિચરે તે એકલા જ કાયોત્સર્ગ કરે, એક જ શય્યા-આસનનું સેવન કરે અને એકલા જ ધર્મધ્યાન કરે. તપસ્યામાં પરાક્રમ કરે તેમજ મન અને વચનનું ગોપન કરે. [9] Jal... Education International Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સૂયગડો-૧/૨/૨/૧૨૩ [૧૨૩ સાધુને શૂન્ય ઘરમાં રહેવાનો અવસર આવે તો તે શૂન્ય ઘરનું દ્વાર ખોલે નહીં કે બંધ કરે નહીં. કોઈ પ્રશ્ન કરે તો ઉત્તરમાં સાવદ્ય ભાષાનો પ્રયોગ ન કરે તે ઘરનો કચરો સાફ કરે નહીં અને તૃણ વગેરે બિછાવે નહીં. [૧૨૪-૧૨૬] સાધુ વિહાર કરતાં, જ્યાં સૂર્ય અસ્ત થઈ જાય ત્યાં જ રોકાય જાય. અનુકૂળ તથા પ્રતિકૂળ શય્યા આદિ પરીષહોને સહન કરે, પણ આકુલ વ્યાકુલ ન થાય. તે સ્થાનમાં ડાંસ-મચ્છર આદિ હોય, સિંહ આદિ ભયાનક પ્રાણી હોય કે સર્પ આદિના. દર હોય તો પણ ત્યાં જ રહી પરીષહોને સહન કરે. શૂન્યગૃહમાં રહેલા મહામુનિ તિર્યંચ, મનુષ્ય કે દેવતા સંબંધી ત્રિવિધ ઉપસર્ગો સહન કરે. પણ ભયથી રુંવાડુંય ફરકવા દે નહીં. તે ઉપસગથી પીડિત સાધુ જીવનની પરવાહ ન કરે, ઉપસર્ગ સહન કરીને માનબાઇની પણ ઈચ્છા ન રાખે. આ પ્રમાણે પૂજા અને જીવનથી નિરપેક્ષ બની શૂન્યગૃહમાં રહેતાં સાધુને ભયંકર ઉપસર્ગ સહન કરવાનો અભ્યાસ થઇ જાય છે. ૧૨૭] જેને આત્મામાં જ્ઞાનાદિ ગુણો વિશિષ્ટ રૂપે પ્રાપ્ત થયેલ છે, જે પોતાની અને બીજાની રક્ષા કરે છે, તેમજ જે સ્ત્રી, પશુ અને પંડગ રહિત સ્થાનનું સેવન કરે છે તેવા મુનિના ચારિત્રને ભગવાને સામાયિક ચારિત્ર કહ્યું છે. એવા ચારિત્રવાન મુનિને ઉપસર્ગ આવે તો તે ભયભીત ન થાય. [૧૨૮] જે ઉષ્ણ જળ પીએ છે, જે શ્રત અને ચારિત્ર ધર્મમાં સ્થિત છે, અસંયમથી લજ્જિત થનાર છે, એવા મુનિને રાજા વગેરેનો સંસર્ગ હિતકર નથી કારણ કે તે સંસર્ગ શાસ્ત્રોક્ત આચાર પાળનાર મુનિનો પણ સમાધિભંગ કરે છે. [૧૨] જે સાધુ કલહ કરનાર છે અને પ્રગટરૂપે ભયાનક વાક્ય બોલે છે તેના સંયમ તથા મોક્ષ નષ્ટ થઈ જાય છે. માટે વિવેકી સાધુ કલહન કરે. [૧૩] જે સાધુ સચિત્ત પાણી પીતા નથી, જે પરલોક સંબંધી સુખોની અભિલાષા કરતા નથી, જે કર્મબંધન કરાવનાર કાર્યોથી દૂર રહે છે તથા જે ગૃહસ્થના પાત્રમાં ભોજન કરતા નથી તેમનેજ તીર્થંકર ભગવાને સામાયિકચારિત્ર કહ્યા છે. f૧૩૧] તૂટેલું આયુષ્ય ફરી સાંધી શકાતું નથી. ભગવત્તે કહ્યું છે છતાં પણ અજ્ઞાનીજનો પાપ કરવાની ધૃષ્ટતા કરે છે. તે અજ્ઞાનીજન પાપી કહેવાય છે માટે મુનિએ બીજા. પાપી છે, હું ધાર્મિક છું એવો મદ કરવો જોઈએ નહીં. [૧૩૨] ઘણી માયા કરનારી તથા મોહથી આચ્છાદિત પ્રજા પોતાની જ સ્વચ્છેદતાથી નરક વગેરે ગતિઓમાં જાય છે. પરંતુ મુનિ નિષ્કપટતાથી સંયમમાં પ્રવૃત્તિ કરે છે તેમજ મન, વચન કાયાથી શીત ઉષ્ણ આદિ પરીષહોને સહન કરે છે. [૧૩૩] જેવી રીતે જુગાર ખેલવામાં નિપુણ અને કોઇથી પરાજિત ન થનાર જુગારી કતનામના ધવને જ લીએ છે પણ કળિ, દ્વાપર કે ત્રેતામાં ન રમે. : [૧૩૪] જેમ જુગારી એક, બે અને ત્રણ સ્થાનને છોડી ચોથા કતદાવ સ્થાનને જ ગ્રહણ કરે છે. તેમ સાધુ આ લોકમાં જગતની રક્ષા કરનારા સર્વશે જે સર્વોત્તમ ધર્મ કહ્યો છે તેને કલ્યાણકારી અને ઉતમ સમજી ગ્રહણ કરે. [૧૩પ શબ્દાદિ વિષય અથવા મૈથુનસેવન મનુષ્યો માટે દુર્જય છે. તેનાથી નિવૃત્ત અને સંયમમાં પ્રવૃત્ત મનુષ્ય જ ભગવાન ઋષભદેવના અનુયાયી છે. [૧૩] મહાનું મહર્ષિ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મનું Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૨ જે પુરુષો આચરણ કરે છે, તેઓ જ ઉસ્થિત છે અને સમ્યક પ્રકારે સમુત્થિત છે. ધર્મથી ભ્રષ્ટ થતાં એક બીજાને તેઓ જ પુનઃ ધર્મમાં પ્રવૃત્ત કરે છે. [૧૩૭] પહેલાં ભોગવેલાં શબ્દાદિ વિષયોનું સ્મરણ ન કરવું આઠ પ્રકારના કમને દૂર કરવાની ઇચ્છા કરવી. મનને દૂષિત કરનારા શબ્દાદિ વિષયોમાં જે પુરુષ આસક્ત નથી, તે પુરુષ ધર્મધ્યાન અને રાગદ્વેષના ત્યાગરૂપ ધર્મને જાણે છે. [૧૩૮] સંયમી પુરુષ ગોચરી આદિને માટે જાય ત્યારે કથા-વાત ન કરે, કોઈ પ્રશ્ન કરે તો નિમિત્ત આદિ ન બતાવે, વૃષ્ટિ તથા ધનોપાર્જનના ઉપાયો ન બતાવે, પરંતુ લોકોત્તર ધર્મને જાણીને સંયમાનુષ્ઠાન કરે, તેમજ કોઈ પણ વસ્તુ પર મમતા ન રાખે. [૧૩] સાધુ પુરુષ માયા, લોભ, માન અને ક્રોધ ન કરે. જેમણે આઠ પ્રકારના કર્મોને નાશ કરનાર સંયમનું સારી રીતે સેવન કરેલ છે, તેમનો જ ઉત્તમ વિવેક જગતમાં પ્રસિદ્ધ થયેલ છે અને તેઓ જ ધર્મમાં અનુરક્ત છે. [૧૪૦] સાધુ કોઈ પણ વસ્તુ ઉપર મમતા ન કરે. જે કાર્યમાં સ્વહિત રહેલ હોય તેમાં સદા પ્રવૃત્ત રહે. ઈન્દ્રિય તથા મનને ગોપવે. ધમર્થીિ બને. તેમજ તપમાં પોતાનું પરાક્રમ ફોરવી જિતેન્દ્રિય બની સંયમનું અનુષ્ઠાન કરે. કારણ કે સંસારમાં પરિભ્રમણ કરનારા જીવોને આત્મકલ્યાણ દુર્લભ હોય છે. [૧૪૧] સમસ્ત જગતને જાણનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્ર વગેરેનું કથન કર્યું છે. નિશ્ચયથી જીવે તે પહેલાં સાંભળ્યું નથી અથવા સાંભળીને તે પ્રમાણે તેનું અનુષ્ઠાન કર્યું નથી. [૧૪૨] પ્રાણીઓને કલ્યાણ-માર્ગની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે એવું જાણી તથા આ આહત ધર્મ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે એવું સમજીને જ્ઞાનાદિ સંપન્ન ગુરદ્વારા ઉપદિષ્ટ માર્ગપર ચાલનારા અને પાપથી વિરત થએલા ઘણા પુરુષોએ આ સંસાર-સમુદ્રને પાર કર્યો છે. એમ હું કહું છું. અધ્યયનઃ ૨-ઉદ્દેશો: ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૨-ઉદેસોઃ૩). [૧૪૩] કમર્સિવના કારણોને રોકી દેનાર ભિક્ષને અજ્ઞાન વશ જે કર્મ બંધાઈ ગયેલા હોય તે સત્તર પ્રકારના સંયમથી નષ્ટ થઈ જાય છે, આ રીતે નવા કર્મોને રોકનાર અને જૂનાં કમોને ક્ષય કરનાર પંડિત પુરુષ મરણને લાંઘીને મોક્ષ પ્રાપ્ત કરે છે. [૧૪] જે પુરુષો સ્ત્રીઓથી સેવિત નથી, તેઓ મુક્ત પુરુષ જેવા છે, સ્ત્રી પરિત્યાગ પછી જ મુક્તિ મળે છે એમ જાણવું જોઇએ. જેણે કામભોગોને રોગ સમાન જાણી લીધા છે તે પુરુષની જ મુક્તિ થાય છે. [૧૫] જેમ વ્યાપારી દૂર દેશથી ઉત્તમ રત્નો અને વસ્ત્રો વગેરે લાવે છે. તેને રાજા મહારાજાદિ ધારણ કરે છે, તે જ પ્રમાણે આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન વિરમણ સહિત પાંચ મહાવ્રતો સાધુ પુરુષો જ ધારણ કરે છે. [૧૪] આ લોકમાં જે પુરૂષો સુખશીળ છે-સ્તથા સમૃદ્ધિ, રસ અને સાતા. ગૌરવમાં મૂચ્છિત છે તેઓ ઈન્દ્રિયોથી પરાજિત દીન પુરુષ સમાન ધૃષ્ટતાપૂર્વક કામસેવન કરે છે. એવા માણસો કહેવા છતાં પણ સમાધિ-ને જાણતા નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ યગડો-૧/૨/૩/૧૪૭ [૧૪૭ી જેમ દુર્બળ બળદને ગાડીવાન ચાબૂક મારી મારીને પ્રેરિત કરે છે પણ તે વિષમ માર્ગ કાપી શકતો નથી, તે પરાક્રમહીન અને બળહીન હોવાના કારણે વિષમ માર્ગમાં કષ્ટ પામે છે, પરંતુ ભારવહન કરવામાં સમર્થ થતો નથી. [૧૪૮] તે પ્રમાણે કામભોગના અન્વેષણમાં નિપુણ પુરુષ હું આજ-કાલમાં કામભોગ છોડી દઈશ એવી માત્ર ચિંતા કરે છે પરંતુ તે છોડી શકતો નથી. માટે કામભોગની ઈચ્છા જ કરવી નહિ અને મળેલાં કામભોગોને ન મળ્યા બરાબર જાણી તેઓથી નિસ્પૃહી બની જવું જોઈએ. [૧૪] મૃત્યુ પછી દુર્ગતિ ન થાય એવો વિચાર કરી વિષયસેવનથી પોતાના આત્માને દૂર કરો અને શિક્ષા આપો કે હે આત્મન ! અસાધુ પુરુષ કર્મ કરી દુર્ગતિમાં ગયા બાદ શોક કરે છે- હાયહાય કરે છે. અને વિલાપ કરે છે. [૧૫] હે મનુષ્યો ! આ મર્યલોકમાં પહેલાં તો પોતાનું જીવન જ જુઓ ! સો વર્ષની આયુવાળા પુરુષનું જીવન પણ યુવાવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. આ જીવનને થોડા દિવસના નિવાસ જેવું સમજો. ક્ષુદ્ર મનુષ્ય જ કામભોગમાં મૂચ્છિત બને. [૧૫૧] આ લોકમાં જે મનુષ્યો આરંભમાં આસક્ત છે, આત્માને દેડનાર છે અને જીવોની હિંસા કરનાર છે તેઓ ચિરકાળ માટે નરક વગેરે પાપલોકમાં જાય છે. જો બાળતપસ્યા વગેરેના કારણે તે દેવતા બને, તો પણ અધમ અસુર અથવા કિલ્પિષી દેવ બને છે. [૧૫રી સર્વજ્ઞોએ કહ્યું છે કે “આ જીવન તૂટ્યા પછી સંધાતું નથી છતાં પણ અજ્ઞાની મનુષ્યો પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે કે “અમને તો વર્તમાન સુખનું જ પ્રયોજન છે, પરલોકને કોણ જોઇને આવ્યું છે?” [૧પ૩. હે અંધતુલ્ય પુરુષ ! તું સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા કર. જેની દ્રષ્ટિ પોતાના કરેલાં મોહનીય કર્મના પ્રભાવથી અંધ થઈ ગઈ છે, તે જ સર્વજ્ઞોક્ત આગમની શ્રદ્ધા કરતોનથી, એ સમજ! [૧૫] દુખી જીવ વારંવાર મોહને વશ બને છે, માટે સાધુ પોતાની સ્તુતિ અને પૂજનો ત્યાગ કરે. જ્ઞાનાદિસંપન્ન સાધુ બધા પ્રાણીને આત્મસમાન જુએ. [૧૫પી જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરીને પણ શ્રાવક ધર્મ પાળીને ક્રમશઃ પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય છે તથા સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખે છે તે સુવતી પુરુષ દેવલોકમાં જાય છે. [૧૫] સાધુએ ભગવાનના આગમને સાંભળીને તેમાં કહેલા સત્ય-સંયમમાં . ઉદ્યમી થવું, કોઈની ઉપર મત્સર ન કરવો, અને નિર્દોષ ભિક્ષા લાવવી જોઈએ. [૧૫] સાધુ બધી વસ્તુને જાણી સંવરનું આચરણ કરે. મન, વચન અને કાયાનું ગોપન કરે, જ્ઞાનાદિયુક્ત થઈને સદા પોતાના તથા બીજાના વિષયમાં યતના કરે. તથા મોક્ષના અભિલાષી થઈને વિચરે. [૧૫૮] અજ્ઞાની જીવ ધન, પશુ અને જ્ઞાતિજનોને પોતાનું શરણ માને છે. તે માને છે કે તેઓ મારા છે અને હું તેમનો છું. કિન્તુ વસ્તુતઃ તે ત્રાણ અને શરણ નથી. [૧૫] દુઃખ આવતાં જીવ એકલો જ તે દુઃખ ભોગવે છે તથા ઉપક્રમના કારણ આયુ નષ્ટ થતાં અથવા મૃત્યુ આવતાં તે એકલો જ પરલોકમાં જાય છે. તેથી વિદ્વાન Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસ-૩ ૧૩૩ પુરષો કોઇ વસ્તુને પોતાને શરણ માનતા નથી. [૧૦] બધા પ્રાણીઓ પોતપોતાના કમનુસાર નાના પ્રકારની અવસ્થાઓથી યુક્ત છે તથા અવ્યક્ત અને વ્યક્ત દુખથી પીડિત છે, તે શઠ જીવો જન્મ, જરા અને મરણના દુઃખો ભોગવે છે અને ભયથી આકુળ વ્યાકુળ થઈને સંચારચક્રમાં ભ્રમણ કરે છે. [૧૧] બુદ્ધિમાનું પુરુષ આ અવસરને ઓળખે. વીતરાગ દેવ દ્વારા પ્રરૂપિત ધર્મની પ્રાપ્તિ થવી સરળ નથી. આ રીતે જ્ઞાની પુરુષોએ વિચાર કરવો જોઈએ. (શ્રી ઋષભદેવ) ભગવાને પોતાના પુત્રોને આ ઉપદેશ આપ્યો અને અન્ય તીર્થંકરોએ પણ એ કહ્યું છે. [૧૨] હે સાધુઓ ! જે તીર્થકરો પહેલાં થઈ ગયા છે અને જે ભવિષ્યકાળમાં થશે તે બધા સુવ્રત પુરુષોએ તથા ભગવાન ઋષભદેવ સ્વામીના અનુયાયીઓએ પણ આ ગુણોને મોક્ષનું સાધન બતાવેલ છે. [૧૩] મન વચન અને કાયા એમ ત્રણેય યોગથી પ્રાણીની હિંસા કરવી નહીં. પોતાના આત્માના હિતમાં પ્રવૃત્ત રહીને સ્વગાદિની ઇચ્છા રહિત (અનિદાન) બનીને ગુપ્તન્દ્રિય રહેવું. આ પ્રમાણે અનંતજીવ સિદ્ધ થયા છે, વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યકાળમાં પણ અનંતજીવ સિદ્ધ થશે. [૧૪] ઉત્તમ જ્ઞાની, ઉત્તમ દર્શની તથા ઉત્તમ જ્ઞાન દર્શનના ધારક ઇન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય જ્ઞાતપુત્ર ભગવાને વિશાળાનગરીમાં કહેલું કે હું કહું છું અધ્યનનઃ૨-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ ૨-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૩-ઉપસર્ગપરિણા) - ઉદેસી-૧ - [૧૫] જ્યાં સુધી કોઈ વિજેતા પુરુષનું દર્શન થતું નથી, ત્યાં સુધી કાયર પુરુષ પોતાને શૂરવીર સમજે છે, પરંતુ વિજેતા પુરૂષને જોઈ ક્ષોભ પામે છે, જેમકે શિશુપાળ પોતાને શુરવીર માનતો હતો છતાં મહારથી દ્રઢપ્રતિજ્ઞા કણવાસુદેવને યુદ્ધમાં આવતા જોઇને ક્ષોભ પામ્યો. [૧૬- ૧૭] સંગ્રામ ઉપસ્થિત હોવાપર, પોતાને શૂરવીર માનનાર, પરતુ વાસ્તવમાં કાયર પુરુષ યુદ્ધના અગ્રભાગમાં તો જાય છે પરંતુ જે વિકટ સંગ્રામમાં, માતા પોતાની ગોદથી પડી ગયેલા બાળકનું પણ ભાન ભૂલી જાય છે એવા સંગ્રામમાં વિજયી પુરુષ દ્વારા છેદન-ભેદન થતાં દીન બની જાય છે. એવી જ રીતે પરિષહો અને ઉપસર્ગોથી પૃષ્ટ નહીં થયેલો તથા ભિક્ષાચરીમાં અકુશલ નવદીક્ષિત સાધુ પોતાને શૂરવીર સમજે છે પણ સંયમપાલનના અવસરે કાયર પુરુષની જેમ ભાગી છૂટે છે. [૧૬૮-૧૯] જ્યારે હેમંત ઋતુમાં ઠંડી બધા અંગોમાં સ્પર્શે છે ત્યારે મંદ સાધુઓ વિષાદને પ્રાપ્ત થાય છે. જેમાં રાજ્યથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવે છે. ગ્રીષ્મ ઋતુની તીવ્ર ગર્મીથી પીડિત થઇને તથા તરસથી પીડિત થઇ નવદીક્ષિત સાધુ ઉદાસ થઈ જાય છે. તે સમયે કેટલાક મંદ અને અધીર સાધુ એવી રીતે વિષાદને પ્રાપ્ત કરે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સૂયગડો-૧/૩/૧/૧૬૯ છે જેવી રીતે જળના અભાવમાં અથવા અલ્પ જળમાં માછલા વિષાદને પામે છે. [૧૭૦-૧૭૧] બીજા વડે અપાતી વસ્તુની જ એષણા કરવાનું દુસહ છે. તે ઉપરાંત કેટલાંક અવિવેકી માણસો સાધુઓને જોઈને કહે છે કે આ દુભગી પોતાના પૂર્વકત કર્મનું ફળ ભોગવે છે. જેમ કાયર પુરુષ સંગ્રામમાં વિષાદને પ્રાપ્ત કરે છે તેમ ગામ અથવા નગરમાં રહેલ પૂર્વોક્ત શબ્દો સહન કરવામાં અસમર્થ મંદમતિ પ્રવ્રજિત પુરુષ પણ વિષાદને પામે છે. [૧૭૨] ભિક્ષાર્થે ભ્રમણ કરતા સાધુને કોઈ કૂર કુતરા વગેરે પ્રાણી કરડે તો તે વખતે મંદમતિ સાધુ અગ્નિથી દાઝેલા ગભરાયેલા પ્રાણીની જેમ દુખી બની જાય છે. [૧૭૩]કોઈ કોઈ સાધુના દ્વેષી પુરુષ સાધુને જોઈને કહે છે કે ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વકર્મના ફળ ભોગવે છે. [૧૭૪-૧૭૫] કોઇ કોઈ પુરુષ જિનકલ્પી વગેરે સાધુને જોઇને એવા વચનનો પ્રયોગ કરે છે. આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી છે, મુંડિત છે, લુખસના રોગથી તેના અંગો સડી ગયા છે, ગંદા છે, અશોભનીય છે. અને અસમાધિ ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે સાધનો અને સન્માર્ગનો દ્રોહ કરનાર સ્વયે અજ્ઞાની મોહથી વેષ્ટિત થયેલ મૂર્ણ પુરુષ અંધકારથી નીકળી ફરી અંધકારમાં જાય છે એટલે કે કુમાર્ગગામી થાય છે. [૧૭] દેશ-મશક પરિષહથી પીડિત તથા તૃણની શય્યાના સ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ એમ વિચારે કે આ દુષ્કર અનુષ્ઠાન પરલોકના માટે કરાય છે પરલોક તો મેં જોયો નથી. હા, આ કષ્ટથી મરણ તો પ્રત્યક્ષ દેખાય છે. [૧૭૭ કેશલોચથી સંતપ્ત અને કામવિકારથી પરાજિત મૂર્ણ પુરષ દક્ષા ધારણ કરીને એવો દુઃખી થાય છે જેમ જાળમાં ફસાયેલી માછલી દુઃખી થાય છે. [૧૭૮-૧૮૦] જેનાથી આત્મા દંડનો ભાગી થાય એવા આચારનું સેવન કરનાર, મિથ્યાત્વના કારણે વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગદ્વેષથી યુક્ત કોઈ અનાર્ય પુરુષ સાધુને પીડા પહોંચાડે છે. કોઈ અનાર્ય દેશના સીમા પર વિચરનાર સુવ્રતધારી સાધુને આ જાસૂસ છે, ચોર છે, એમ કહીને દોરી આદિથી બાંધી દે છે અને કઠોર વચન કહીને ભર્ચના કરે છે. અનાર્ય દેશની સીમા પર વિચરનાર સાધુને તે અનાર્ય પુરષ લાકડીથી, મૂકીથી, ફળથી તેમજ તલવાર વગેરેથી મારે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને યાદ કરે છે જેમ ક્રોધિત થઈ ઘરેથી નીકળી જનાર સ્ત્રીને રસ્તામાં કોઈ ચોર આદિ લૂટે તો તે સમયે તેણી પોતાના પતિ વગેરેને યાદ કરે છે તેમ કાયર સાધુ પરિષહ આવતાં પોતાના સ્વજનોનું સ્મરણ કરે છે. [૧૮૧ જેમ બાણોથી વિંધાયેલ હાથી સંગ્રામમાંથી ભાગી જાય છે, તેમ શિષ્યો! પૂર્વોક્ત કઠોર અને દુસ્સહ પરિષહોથી પીડિત થઈ અસમર્થ સાધુ સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. એમ હું કહું છું. અધ્યયન ૩-ઉદેસી ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૩- હસો: ૨) [૧૮૨] સ્નેહાદિ સંબંધ રૂપ આ અનુકૂળ ઉપસર્ગો સૂક્ષ્મ છે, તેને સાધુ મુશ્કેલીથી પાર કરી શકે છે. પરંતુ કેટલાક પુરુષો તેને સહન કરી શકતા નથી, તેથી Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસ-૨ ૧૩૫ સંયમપૂર્વક પોતાનો નિવહિ કરવામાં સમર્થ થતા નથી. [૧૮૩-૧૮] સાધુને જોઇને તેના માતા પિતા આદિ સ્વજન તેની પાસે જઈ રડવા લાગે છે અને કહે છે-હે તાત! તું અમારું પાલન કર. અમે તારું પાલન પોષણ કર્યું છે. તું શા માટે અમને છોડી દે છે? પરિવારના લોકો સાધુને કહે છે-હે તાત! તમારા પિતા વૃદ્ધ છે, આ તમારી બહેન નાની છે, આ તમારો પોતાનો સહોદર ભાઈ છે, તો પણ તમે અમને શા માટે છોડી રહ્યા છો? હે પુત્ર ! માતા પિતાનું પાલન કરો. તો જ તમારો પરલોક સુધરશે. પોતાના માતા-પિતાનું પાલન કરવું એ લૌકિક આચાર છે. હે તાત ! ઉત્તરોત્તર જન્મેલા આ તમારા પુત્રો મધુરભાષી અને નાના છે. તમારી પત્ની પણ નવયૌવના છે, તેથી તે ક્યાંય પરપુરુષ પાસે ચાલી ન જાય! [૧૮૭-૧૯૦] હે તાત ! એક વાર ઘરે ચાલો. તમે ઘરનું કાંઈ કામકાજ કરશો નહીં. અમે બધુ કરી લેશું. એક વખત તમે ઘરેથી નીકળી ગયા હવે ફરીવાર ઘરે આવી જાવ. હે તાત! એક વખત ઘરે આવી સ્વજનોને મળી ફરી પાછા આવી જજો. તેથી કાંઈ તું અશ્રમણ થઈ જવાનો નથી. ગૃહ કાર્યોમાં ઇચ્છા રહિત તથા પોતાની રૂચિ પ્રમાણે કાર્ય કરતાં તમને કોણ રોકી શકે? તારી ઉપર જે દેવું હતું તે પણ અમે સરખે ભાગે વહેંચી લીધું છે અને તારા વ્યવહાર માટે જેટલા ધનની જરૂરત હશે તે પણ અમે તને આપીશું. આ પ્રમાણે બંધુ-બાંધવ કરૂણ બનીને સાધુને શિખામણ આપે છે. તે જ્ઞાતિજનોના સંગથી બંધાયેલો ભારેકર્મી આત્મા પ્રવ્રજ્યાને છોડી પાછો ઘેર ચાલ્યો જાય છે. [૧૯૧-૧૯૨] જેમ જંગલમાં ઉત્પન્ન થયેલ વૃક્ષને લતા બાંધી લે છે, તે પ્રમાણે સાધુને તેના સ્વજનવર્ગ ચિત્તમાં અશાંતિ ઉત્પન્ન કરી સ્નેહપાશમાં બાંધી લે છે. જ્યારે તે સાધુ સ્વજન વર્ગના-સ્નેહમાં બંધાઈ જાય છે ત્યારે તેઓ તેને નવા પકડેલા હાથીની જેમ સારી રીતે રાખે છે. તેમજ નવી વીમાયેલી ગાય પોતાના વાછરડાની પાસે જ રહે છે, તેમ પરિવાર વર્ગ તેની પાસે જ રહે છે. [૧૯૩] માતા પિતા વગેરે સ્વજન નો સ્નેહ મનુષ્યો માટે સાગરની જેમ દુસ્તર છે. આ સ્નેહમાં પડીને અસમર્થ પુરુષ કલેશ પામે છે અથતુિ સંસારમાં સદા રખડે છે. [૧૯૪ો સાધુ જ્ઞાતિવર્ગને સંસારનું કારણ માની છોડી દીએ છે. કારણ કે બધા સ્નેહ સંબંધો કર્મના મહા આશ્રદ્વાર છે. સર્વજ્ઞદેવ દ્વારા પ્રરૂપિત સર્વોત્તમ ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવનની ઈચ્છા ન કરે. [૧૯૫] કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ આ સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય, પણ અજ્ઞાની તેમાં આસક્ત થઈને દુઃખી થાય છે. [૧૯૬-૨૦૦] ચક્રવર્તી આદિ રાજા, રાજમંત્રી, પુરોહિત આદિ બ્રાહ્મણ તથા અન્ય ક્ષત્રિય વગેરે ઉત્તમ આચારથી જીવન જીવનારા સાધુને ભોગ ભોગવવા માટે નિમંત્રિત કરે છે. પૂર્વોક્ત ચક્રવર્તી વગેરે કહે છે હે મહર્ષિ! તમે આ હાથી, ઘોડા, રથ અને પાલખી વગેરે પર બેસો. તેમજ ચિત્ત-વિનોદ માટે ઉદ્યાન આદિમાં ચાલો. તમે આ પ્રશંસનીય ભોગ ભોગવો. અમે તમારો સત્કાર-કરીએ છીએ. વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રીઓ અને શૈયાને ભોગવો. આ દરેક ચીજથી અમે તમારો સત્કાર કરીએ છીએ. તમે જે મહાવ્રત વગેરે નિયમોનું અનુષ્ઠાન કર્યું છે, તે બધું ગૃહવાસમાં રહેવા છતાં પણ તેજ પ્રમાણે રહેશે. આપ ચિરકાળથી સંયમનું અનુષ્ઠાન કરો છો એટલે હવે ભોગ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સૂયગડો-૧૩/૨/૨૦૦ ભોગવવામાં આપને દોષ કેવી રીતે લાગે? આ પ્રમાણે જેમ શાલિને ફેલાવીને સુવરને લલચાવે છે તેમ ભોગ ભોગવવાનું નિમંત્રણ આપીને સાધુને ફસાવે છે. [૨૦૧-૨૦૩] સાધુની સમાચારીનું પાલન કરવા માટે, આચાર્યદ્વારા પ્રેરિત તે. શિથિલ સાધુ જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય છે. તેમ તે પણ સમાચારીથી પડી જાય છે અને સંયમને છોડી દે છે. જેમ ચઢાણવાળા માર્ગમાં ઘરડો. બળદ કષ્ટ પામે છે તેમ સંયમનું પાલન કરવામાં અસમર્થ તેમજ તપસ્યાથી પીડિત મદ્ સાધુ સંયમમાર્ગમાં કલેશ પામે છે. આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, કામભોગમાં આસક્ત, સ્ત્રીમાં મોહિત અને વિષયભોગમાં દત્તચિત્ત પુરુષો સંયમ પાળવા માટે ગુવદિવડે પ્રેરણા કરવા છતાં ફરી ગૃહસ્થ બની જાય છે, એમ હું કહું છું. | અધ્યયન ૩-ઉસો ૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયનઃ૩-ઉદેસો ૩ ) [૨૦૪-૨૦૫] જેમ કોઇ કાયર પુરુષ યુદ્ધને સમયે “કોનો પરાજય થશે તે કોણ જાણે છે?” એવું વિચારીને પ્રાણ બચાવવા માટે પાછળની બાજુએ ખાડો, ગહન સ્થાન કે કોઈ છાનું સ્થાન જોઈ રાખે છે. વળી તે ડરપોક એવું વિચારે છે કે-ઘણા મુહૂર્તોમાં એક મુહૂર્ત એવું પણ આવે કે જેમાં પરાજિત થઈને હું છુપાઈ શકું. [૨૦૬-૨૦૮] જેમ સંગ્રામભૂમિમાં ગયેલ કાયર પુરુષ પહેલેથી છુપાવવાનું સ્થાન ગોતી રાખે છે તેમ કોઈ કોઈ કાયર શ્રમણ જીવનપર્યત સંયમ પાલનમાં પોતાને અસમર્થ જાણીને ભવિષ્યકાલીન ભયની કલ્પના કરીને જ્યોતિષ વગેરે શાસ્ત્રને શીખી રાખે છે કે જેથી પોતાની રક્ષા થઈ શકે. વળી તે કાયર સાધુ વિચારે છે કે-સ્ત્રી સેવનથી અથવા કાચા પાણીનો ઉપભોગ કરવાથી હું કેવી રીતે સંયમથી ભ્રષ્ટ થઈ જઈશ તે કોણ જાણે છે ? મારી પાસે પૂર્વોપાર્જિત દ્રવ્ય પણ નથી. માટે હસ્તવિદ્યા, ધનુર્વેદ અથવા વ્યાકરણ આદિ કોઈ પૂછશે તો તેનો અર્થ બતાવી મારી આજીવિકા ચલાવીશ આ પ્રમાણે ચંચળ ચિત્તવાળા, સંયમપાલનમાં સંશય કરનાર અને સન્માર્ગને નહીં જાણનારા સાધુઓ, આજિવિકાના સાધનનો વિચાર કરતા રહે છે. [૨૦૯-૨૧૦] જે પુરુષો જગત પ્રસિદ્ધ અને વીરોમાં અગ્રગણ્ય છે તેઓ યુદ્ધના સમયે પોતાની રક્ષા માટે પાછળ નજર કરતા નથી. તેઓ સમજે છે કે મૃત્યુ સિવાય બીજું શું થઈ શકવાનું હતું ? તે પ્રમાણે જે ભિક્ષુ ગૃહસ્થીના બંધનોને છોડીને તથા સાવદ્ય ક્રિયાનો ત્યાગ કરી સંયમમાં ઉદ્યત થયા છે, તે મોક્ષ માટે શુદ્ધ સંયમમાં સ્થિર રહે છે. [૨૧૧] સંયમજીવી સાધુને કોઈ કોઈ અન્ય તીથિઓ આક્ષેપ વચનો કહે છે. પરંતુ આક્ષેપ કરનારાઓ સમાધિથી દૂર રહે છે. [૨૧૨-૨૧૬] ગોશાલકમતાનુયાયી જે નિંદા કરે છે તે બતાવે છે. તેઓ કહે છેતમારો વ્યવહાર ગૃહસ્થ સમાન છે. જેમ ગૃહસ્થ માતાપિતા આદિમાં આસક્ત રહે છે તેમ તમો પણ પરસ્પર આસક્ત છે, બીમાર સાધુ માટે આહાર લાવીને આપો છો. આ પ્રમાણે તમે રાગથી યુક્ત છો અને પરસ્પર એકબીજાને આધીન છો તેથી તમે સન્માર્ગથી તથા સભાવથી રહિત છો. માટે તમે સંસારને પાર કરી શકો તેમ નથી. પૂર્વોક્ત રીતથી નિંદા કરનારને મોક્ષમાર્ગમાં કુશળ સાધુ આ પ્રમાણે ઉત્તર આપે છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસ-૩ ૧૩૭ તમે જે ઉપર કહ્યું તે બરાબર નથી. એમ કહેવાથી તો તમે પોતે સદોષ આચારનું સેવન કરો છો અને બીજાની નિન્દા કરે છે. તેમજ સચિત્ત જળ, બીજ, વનસ્પતિ આદિનું સેવન કરવાને કારણે ગૃહસ્થની સમાન છો. છતાં સાધુનો વેષ ધારણ કરવાને કારણે જ સાધુ છો. માટે બે પક્ષોનું સેવન કરો છો અથવા અસત્યક્ષનું સેવન કરો છો. તમે ધાતુના વાસણમાં ભોજન કરો છો તથા રોગી સાધુ માટે ગૃહસ્થો દ્વારા ભોજન મંગાવો છો. ગૃહસ્થ સચિત્ત જળ બીજ આદિનું મર્દન કરીને આહાર લાવે છે અને તમે તે ભોગવો છો તેથી તમને પણ દોષ લાગે છે. તેમજ તમે ઓશિક વગેરે આહારનું સેવન કરો છો. તમે ષકાય જીવોની વિરાધના કરો છો, મિથ્યાત્વનું સેવન કરો છો, સત્સાધુઓની નિંદા કરો છો તેથી કર્મબંધથી લિપ્ત બનો છો તથા સદ્વિવેકથી હીન બની શુભ અધ્યવસાયથી દૂર રહો છો. ઘાને અતિ ખજવાળલો તે સારું નથી. એમ કરવાથી વિકાર વધે છે. [૨૧૭-૨૧] સત્ય અર્થનું નિરૂપણ કરનાર તથા હેય, ઉપાદેય તત્ત્વોના જ્ઞાતા તેવા મુનિ તેઓ ને શિક્ષા આપે છે કે–તમારો માર્ગ યુક્તિસંગત નથી. તમે બીમાર સાધુને આહાર લાવીને આપવામાં દોષ કહો છો, આ વચન વગર વિચાર્યું છે. સાધુએ ગૃહસ્થદ્વારા લાવેલો આહાર કરવો કલ્યાણકારી છે પરંતુ સાધુએ લાવેલો આહાર કરવો કલ્યાણકારી નથી, તમારા આ વચનો વાંસના અગ્રભાગની જેમ દુર્બળ છે. કારણ કે તે યુક્તિશૂન્ય છે– દાનધર્મની પ્રરૂપણા ગૃહસ્થો માટે છે. દાન ગૃહસ્થોની જ શુદ્ધિ કરનાર છે, સાધુઓની નહિ, એમ તમે કહો છો પણ પૂર્વવત્ત તીર્થંકરોએ એવો ધર્મ કહ્યો નથી. એટલે સર્વજ્ઞ એમ નથી કહેતા કે સાધુ ગૃહસ્થ દ્વારા લાવેલ આહાર ભોગવે પણ સાધુ દ્વારા લાવેલ નહિ. [૨૨૦-૨૨૧] અમારો ધર્મ ઘણા માણસોએ સ્વીકારેલો છે તથા રાજા મહારાજા વગેરેને પણ માન્ય છે તેથી તે પ્રત્યક્ષ શ્રેષ્ઠ છે. બીજો કોઇ ધર્મ શ્રેષ્ઠ નથી ઈત્યાદિ કહે છે. રાગ-દ્વેષથી જેનો આત્મા દબાયેલો છે અને જે મિથ્યાત્વના પ્રવાહમાં વહી રહેલ છે, એવા અન્યતીથિઓ, જેમ પહાડી અનાય યુદ્ધમાં હારીને પહાડીનો આશ્રય લે છે, તેમ શાસ્ત્રાર્થમાં હારી જાય છે ત્યારે અસભ્ય વચનો તથા મારપીટ આદિનો આશ્રય લે છે. [૨૨૨] અન્યતીર્થિઓ સાથે વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે તેમજ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનથી પોતાના પક્ષનું સમર્થન કરે અને બીજા મનુષ્યો તેઓના વિરોધી ન બને એવું આચરણ કરે. [૨૨૩] કાશ્યપ ગોત્રી ભગવાન મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્નચિત્ત મુનિ ગ્લાનિરહિત બની રોગી સાધુની સેવા કરે. [૨૨૪] સમ્યગુદ્રષ્ટિ, શાંતમુનિ, મોક્ષ દાયી એવા આ ઉત્તમ ધર્મને જાણીને, ઉપસગને સહન કરી જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરે, અધ્યયન ૩-ઉદેસો ૩નીમુનદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૩-ઉદ્દેસો ૪) ૨૨૫] પ્રાચીન સમયમાં ઉગ્ર તપસ્વી મહાપુરુષોએ કાચા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સાંભળી મૂર્ણસાધુ સંયમ પાળવામાં કષ્ટઅનુભવે છે. [૨૨-૨૨ વિદેહ જનપદના રાજા નમિરાજે આહાર ન કરીને સિદ્ધિ પ્રાપ્ત - - - - Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સૂયગડો – ૧/૩/૪/૨૨૯ કરી છે. રામગુપ્તે સદા આહાર કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે, બાહુકે સચિત્ત જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને નારાયણ નામના ઋષિએ અચિત્ત જળનું પાન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આસિલ, દેવલ, મહર્ષિ વૈપાયન તથા પરાશર ઋષિએ કાચું પાણી, બીજ અને લીલી વનસ્પતિનો ઉપભોગ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પ્રાચીન કાળમાં આ મહાપુરુષો લોક વિખ્યાત અને પ્રધાન હતા. તેમાંથી કેટલાકને જૈનાગમમાં પણ ઋષિ તરીકે સ્વીકારેલ છે. તેઓ સચિત્ત જળ તથા બીજનો ઉપભોગ કરીને મોક્ષે ગયા છે એવું મેં સાંભળ્યું છે. આ રીતે ખોટી ખોટી વાતો સાંભળી કોઇ મંદમતિ સાધુ, ભારથી પીડા પામેલ ગધેડાની જેમ સંયમપાલનમાં ખેદ પામે છે. તેમજ જેમ કોઇ પાંગળો માણસ લાકડીના સહારે ચાલે છે અને રસ્તામાં આગ લાગે તો દોડતા મનુષ્યની પાછળ ભાગે છે પરંતુ ચાલવામાં અસમર્થ આખિર નાશ પામે છે, તેમ સંયમમાં દુઃખ માનનાર મનુષ્ય મોક્ષ સુધી પહોંચી શકતો નથી પણ સંસારમાં જ જન્મ મરણના દુઃખ ભોગવે છે. [૨૩૦] કેટલાક શાક્યાદિ શ્રમણ તેમજ લોચઆદિ પરિષહ સહન કરવામાં અસમર્થ પુરુષો કહે છે કે- સુખથી જ સુખની પ્રાપ્તિ થાય છે. પણ દુઃખ ભોગવવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. આ રીતે કહી જિનેશ્વર દ્વારા પ્રરૂપિત શ્રેષ્ઠ અને કલ્યાણકારી માર્ગનો ત્યાગ કરે છે. [૨૩૧] સુખથી સુખ મળે છે આવી ભ્રાંતિમાં પડેલા લોકોને સન્માર્ગ દેખાડવા માટે શાસ્ત્રકાર કહે છે- જિનશાનની અવગણના કરીને તુચ્છ વિષયસુખના લોભથી અનન્ત, અક્ષય, અવ્યાબાધ સુખને ન છોડો. જો તમે અસત્પક્ષને છોડશો નહીં તો સોનું છોડીને લોઢું લેનારા વણિકની જેમ પશ્ચાત્તાપ કરશો. [૨૩૨-૨૩૬] સુખથી સુખ મળે છે એવું માનનારા લોકો જીવહિંસા કરે છે, ખોટું બોલે છે, અદત્તવસ્તુ લે છે, તેમજ મૈથુન તથા પરિગ્રહનું પણ સેવન કરે છે. આ રીતે તેઓ સર્વ પાપોમાં પ્રવૃત્ત થઇ સંયમહીન બની જાય છે. જિનશાસનથી વિમુખ, સ્ત્રીપરિષહ જીતવામાં અસમર્થ, અનાર્ય કર્મ કરનાર અજ્ઞાની પાર્શ્વસ્થ આ પ્રમાણે પ્રરૂપણા કરે છે. જેમ ગુમડા કે ફોલ્લાને દબાવીને તેમાંથી પરુ કાઢી નાખવાથી થોડી વારમાં જ પીડા દૂર થઈ જાય છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ ક૨વામાં શું દોષ છે ? જેમ ઘેટું કે બકરું પાણીને હલાવ્યા વિના પીએ છે અને પોતાની તૃષા છિપાવે છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમ કરવામાં કોઇને પીડા થતી નથી અને પોતાની તૃપ્તિ થઈ જાય છે માટે તેમાં શું દોષ છે ? જેમ કપિંજલ નામની પક્ષિણી પાણીને હલાવ્યા વિના પીએ છે તેથી કોઇ જીવને કષ્ટ થતું નથી, તે પ્રમાણે સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે ભોગમાં શું દોષ છે ? [૨૩૭] પૂર્વોક્ત પ્રકારે મૈથુન સેવનને નિવદ્ય બતાવનારા પુરુષો પાર્શ્વસ્થ છે, મિથ્યાવૃષ્ટિ છે તથા અનાર્ય છે. જેમ પૂતના ડાકણ બાળકો ઉપર આસક્ત રહે છે, તે પ્રમાણે તેઓ કામભોગમાં અત્યંત આસક્ત રહે છે, [૨૩૮] જે મનુષ્ય ભવિષ્યની તરફ નહીં જોતા, વર્તમાન સુખની ખોજમાં જ આસક્ત રહે છે તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે. [૨૩૯] ધર્મોપાર્જનના સમયે જેમણે ધર્મોપાર્જન કર્યું છે. તેઓ પાછળથી પશ્ચાત્તાપ કરતા નથી. બંધનમુક્ત ધીર પુરુષો અસંયમી જીવનની ઈચ્છા પણ ન કરે. Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદેસ-૪ ૧૩૯ [૨૪] જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટ વાળી વૈતરણી નદીને પાર કરવી બહુ જ કઠિન છે તેમજ વિવેકહીન પુરુષો માટે સ્ત્રીઓ દુસ્તર છે. [૨૪૧-૨૪૨] જે પુરુષો સ્ત્રીસંસર્ગ અને કામશૃંગાર છોડી દે છે તે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ ઉપસર્ગોને જીતીને સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે. જેમ વ્યાપારી નાવ દ્વારા સમુદ્રને પાર કરે છે તેમ પૂર્વોક્ત અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહોને જીતનાર મહાપુરુષ સંસારરૂપ સાગરને પાર કરશે. બાકી સંસારરૂપ પ્રવાહમાં પડેલા પ્રાણીઓ પોતાના કર્મોથી દુઃખી થાય છે. [૨૪૩ સુવતવાન ભિક્ષુ પૂવક્ત કથનને જાણીને સમિતિપૂર્વક વિચરે. તે મૃષાવાદનો ત્યાગ કરે અને અદત્તાદાનનો પણ ત્યાગ કરે [૨૪] ઉર્ધ્વદિશા, અધોદિશા અને તિર્થી દિશામાં સર્વત્ર જે કોઈ પણ ત્રસ અને સ્થાવર જીવો છે, તેઓની હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એમ કરવાથી શાંતિ તથા નિવણિ પદની પ્રાપ્તિ થાય છે. [૨૫] કાશ્યપ ગોત્રી ભગવાનું મહાવીર સ્વામીએ કહેલા આ ધર્મ અંગીકાર કરીને મુનિ પ્રસન્ન ચિત્તથી તેમજ ગ્લાનિરહિત તથા સમાધિયુક્ત થઈ ગ્લાન (રોગી) સાધુની સેવા કરે. [૨૪] સમ્યગ્દષ્ટિ, શાંત મુનિ મોક્ષ આપવામાં કુશળ એવા આ ઉત્તમ ધર્મને જાણીને, ઉપસર્ગોને સહન કરે અને જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંયમનું અનુષ્ઠાન કરતા રહે. એમ હું કહું છું. અધ્યનનઃ ૩-ઉદેસોઃ ૩ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યનન ૩-ગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ૪-સ્ત્રીપરિક્ષા) - ઉદેસો-૧ - [૨૪૭-૨૪૮] જે પુરુષ એવું વિચારે છે કે હું માતા પિતા આદિના પૂર્વ સંબંધને છોડીને તથા મૈથુનવર્જિત રહીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પાલન કરતો એકલો એકાંતમાં વિચરીશ. અવિવેકી સ્ત્રીઓ છળથી તે સાધુની પાસે આવી કપટથી કે ગૂઢાર્થક શબ્દોથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તેણી એવા ઉપાયો પણ જાણે છે કે જેથી કોઈ સાધુ તેનો સંગ કરી લે છે. [૨૪૯-૨૫૧] તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે તથા કામને ઉત્પન્ન કરનારને સુંદર વસ્ત્રો ઢીલા હોવાનો ઢોંગ કરી વારંવાર પહેરે છે. શરીરના જંઘા આદિ અધો ભાગને દેખાડે છે અને હાથ ઉંચો કરી કાંખ બતાવે છે. ક્યારેક સ્ત્રીઓ એકાન્તમાં પલંગ તથા ઉત્તમ આસન પર બેસવા સાધુને નિમંત્રણ આપે છે, પરંતુ ભિક્ષુ તેને વિવિધ પ્રકારના પાશબંધન જાણી સ્વીકાર ન કરે. સાધુ તે સ્ત્રીઓ ઉપર દૃષ્ટિ ન કરે અને દુષ્કૃત્ય કરવાનો સ્વીકાર ન કરે. તેમની સાથે વિહાર ન કરે. આ પ્રમાણે સાધુનો આત્મા સુરક્ષિત રહે છે. [૨પર-૨૫૩] સ્ત્રીઓ સાધુને સંકેત કરીને અને વાર્તાલાપ વડે વિશ્વાસ ઉત્પન્ન Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સૂયગડો-૧/૪/૧/૨૫૪ કરીને ભોગ ભોગવા નિમંત્રણ કરે છે, પરંતુ સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના પાશબંધન સમજી સ્વીકાર ન કરે. સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા માટે અનેક ઉપાય કરે છે. તે કરુણ વાક્યો બોલીને વિનીત ભાવ દેખાડી સાધુ પાસે આવે છે તથા મધુર ભાષણ કરીને કામ સંબંધી આલાપ દ્વારા સાધુને પોતાને સાથે ભોગ કરવાની વશમાં થયેલો જાણી. નોકરની પેઠે તેના પર હુકમ ચલાવે છે. [૨૫૪] જેમ શિકારી એકાકી નિર્ભય વિચરનાર સિંહને માંસનું પ્રલોભન આપી પાશમાં બાંધી લે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સંવૃત સાધુને પોતાની મોહજાળમાં ફસાવી દે છે. [૫૫] જેમ રથકાર પૈડાની નેમીને અનુક્રમે નમાવે છે, તે પ્રમાણે સ્ત્રીઓ સાધુને પોતાના વશમાં કરીને પોતાના ઈષ્ટ અર્થમાં ઝૂકાવી દે છે. જેમ પાશમાં બંધાયેલ મૃગ ઉછળવા કૂદવા છતાં પણ છૂટી શકતો નથી. તેમ સાધુ પણ સ્ત્રીના પાશમાં બંધાયા પછી છૂટી શકતો નથી. | [૨૫] પછી તે સાધુ વિષમિશ્રિત ખીર ખાનાર મનુષ્યની જેમ પસ્તાય છે. માટે આ પ્રમાણે વિવેકને ગ્રહણ કરીને મુક્તિગમન યોગ્ય સાધુ સ્ત્રી-સહવાસથી દૂર રહે. [૨પ૭ સ્ત્રી-સંસર્ગ વિષલિપ્ત કાંટા જેવો જાણીને સાધુ તેનો ત્યાગ કરે, સ્ત્રીને વશ, ગૃહસ્થના ઘરમાં એકલા ઉપદેશ આપનાર સાધુ, ત્યાગને ટકાવી શકતો નથી. [૨૫૮] જે પુરુષ સ્ત્રી સંસર્ગરૂપ નિર્દનીય કર્મમાં આસક્ત છે, તે કશીલ છે. તેથી સાધુ ભલે ઉત્તમ તપસ્વી હોય તો પણ સ્ત્રીઓ સાથે વિચરે નહીં. રિપ૯-૨૬૧] ભલે પોતાની પુત્રી હો કે પુત્રવધૂ હો, ધાઈ હો કે દાસી હો, મોટી ઉમ્મરની હો કે કુમારિકા હો, પરંતુ સાધુ તેની સાથે પરિચય ન કરે. સ્ત્રી સાથે એકાંત કરવાથી અપવાદ ઉત્પન્ન થાય છે. કોઈ સ્ત્રીની સાથે સાધુને એકાંતમાં બેઠેલા જોઇને તે સ્ત્રીના જ્ઞાતિજનો અને સુજનોના ચિત્તમાં કદી દુઃખ ઉત્પન્ન થાય કે આ સાધુ પણ, બીજા માણસોની જેમ કામમાં આસક્ત રહે છે. પછી તેઓ ક્રોધિત બનીને કહે છે કે તમે તે સ્ત્રીનું ભરણ-પોષણ શા માટે કરતા નથી? કારણ તમે તેના પુરુષ-પતિ છો. ઉદાસીન સાધુને એકાંતમાં કોઈ સ્ત્રી સાથે વાતલિાપ કરતાં જોઈને કોઈ કોઈ ક્રોધિત બની જાય છે અને તેઓ સ્ત્રીમાં દોષ હોવાની શંકા કરવા લાગે છે કે તે સ્ત્રી પ્રેમવશ સાધુને વિવિધ પ્રકારના ભોજન બનાવીને આપે છે. [૨૨] સમાધિયોગ એટલે ધર્મધ્યાનથી ભ્રષ્ટ પુરુષ જ સ્ત્રીઓ સાથે પરિચય કરે છે. તેથી સાધુ પોતાના આત્મહિત માટે સ્ત્રીઓની સમીપ જાય નહીં. [૨૩] કેટલાક માણસો પ્રવ્રજ્યા લઈને પણ મિશ્રમાર્ગનું અથત કાંઈક ગૃહસ્થના અને કાંઇક સાધુના આચારનું સેવન કરે છે અને તેનેજ મોક્ષનો માર્ગ બતાવે છે, કારણ કે કુશીલોની વાણીમાંજ બળ હોય છે, કાર્યમાં નહીં. [૨૪કુશીલ પુરુષ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પરંતુ છૂપી રીતે પાપ કરે છે. અંગચેષ્ટાદિના જ્ઞાતા પુરુષ જાણી લીએ છે કે આ માયાવી અને મહાશઠ છે. [૨૫] દ્રવ્યલિંગી અજ્ઞાની સાધુ પૂછવા છતાં પણ પોતાના દુષ્કતને કહેતો નથી, પરંતુ પોતાની પ્રશંસા કરવા લાગે છે. આચાયદિ જ્યારે તેને વારંવાર કહે છે કે તમે મૈથુનની અભિલાષા ન કરો ત્યારે તે ગ્લાનિ કરે છે. [૨૬] જે પુરુષો સ્ત્રીઓનું પોષણ કરી ચૂકેલ છે તેથી સ્ત્રીઓ દ્વારા થતાં ખેદના Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪, ઉદેસ-૧ જ્ઞાતા છે, તથા જે પુરુષ બુદ્ધિથી યુક્ત છે, એવા પણ સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. [૨૬૭-૨૬૮] પરસ્ત્રી સેવન કરનાર પુરુષના હાથ પગ કાપી નાખવામાં આવે છે અથવા તેની ચામડી કે માંસ કાપી લેવામાં આવે છે અને અગ્નિમાં બાળવામાં આવે છે તેમજ તેના અંગ કાપી તેના ઉપર ક્ષાર સિંચવવામાં આવે છે. પાપી પુરષો આ લોકમાં કાન, નાક અને કંઠનું છેદન સહન કરે છે, પરંતુ એવો નિશ્ચય કરતા નથી કે હવે અમે ફરીથી પાપ નહિ કરીએ. [સ્ત્રીનો સંગ ખરાબ છે તે અમે સાંભળ્યું છે, એમ કોઈ કહે પણ છે. એમ પણ કહે છે કે સ્ત્રીઓ હવે હું આવું કરીશ નહીં' એવું બોલીને પણ અપકાર કરે છે. [૭૦] સ્ત્રીઓ મનમાં બીજું વિચારે છે, વાણીથી બીજું કહે છે અને કાર્યમાં વળી બીજું જ કરે છે. માટે સાધુ ઘણી માયા કરનારી સ્ત્રીઓને જાણીને તેમનો વિશ્વાસ ન કરે. [૨૭૧] કોઈ યુવતી વિચિત્ર વસ્ત્રાલંકાર પહેરીને સાધુ પાસે આવીને કહે છે કે હે ભયથી બચાવનારા સાધુ! હું વિરક્ત બનીને સંયમ પાળીશ માટે મને ધર્મ કહો. [૨૭૨-૨૭૩ હું શ્રાવિકા હોવાથી સાધુની સાધર્મિણી છું એવું કહીને સ્ત્રીઓ સાધુ પાસે આવે છે. પરંતુ જેમ અગ્નિ પાસે લાખનો ઘડો પિગળવા લાગે છે, તે પ્રમાણે સ્ત્રી-સંસર્ગથી વિદ્વાન પુરુષ પણ શીતળવિહારી બની જાય છે. જેમ અગ્નિથી સ્પર્ધાયેલો લાખનો ઘડો શીધ્ર તપ્ત બનીને શીધ્ર નષ્ટ થઈ જાય છે, તે પ્રમાણે અણગાર સ્ત્રીના સંસર્ગથી શીધ્ર સંયમભ્રષ્ટ થઇ જાય છે. રિ૭૪] કોઈ ભ્રષ્ટાચારી સાધુ પાપ કર્મ કરે છે પણ આચાર્ય વગેરેના પૂછવા પર કહે છે હું પાપકર્મ કરતો નથી. આ સ્ત્રી તો બાળપણથી મારા અંકે શયન કરનારી છે. [૨૭પ તે મૂખની બીજી મૂર્ખતા એ છે કે તે પાપકર્મ કરીને પાછો ઈનકાર કરે છે, એમબમણું પાપ કરે છે, તે સંસારમાં પોતાની પૂજા ઈચ્છતો અસંયમની ઈચ્છા કરે છે. [૨૭૬] દેખાવમાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ આમંત્રણ આપીને કહે છે કે હે ભવસાગરથી રક્ષા કરનારા આપ આ વસ્ત્ર, પાત્ર, અન અને પાન ગ્રહણ કરો. [૨૭૭] પૂર્વોક્ત પ્રકારના પ્રલોભનને સાધુ ભુંડને લલચાવનાર ચાવલ વગેરે અન્નની સમાન જાણે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની મોહ પામે છે. એમ હું કહું છું. અધ્યનનઃ૪-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ૪-ઉદેસોઃ ૨) [૨૭૮] સાધુ રાગદ્વેષ રહિત બનીને ભોગમાં કદી ચિત્ત ન લગાવે, જો કદી ભોગમાં ચિત્ત લાગી જાય તો તેને જ્ઞાનવડે પાછું હઠાવે. સાધુ માટે ભોગ ભોગવવો તે આશ્ચર્યની વાત છે, છતાં કેટલાક સાધુ ભોગ ભોગવે છે, તે વાત તમે સાંભળો. [૨૭૯-૨૮૫] ચારિત્રથી ભ્રષ્ટ, સ્ત્રીમાં આસક્ત, વિષયભોગમાં દત્તચિત્ત સાધુને પોતાના વશમાં જાણીને, સ્ત્રી તેના મસ્તક ઉપર પગથી પ્રહાર કરે છે. સ્ત્રી કહે છે-ભિક્ષો ! જો મારા જેવી કેશવાળી સ્ત્રી સાથે વિહાર કરવામાં તમને શરમ આવતી હોય તો આ જગ્યાએ જ મારા વાળ ઉખેડીને (લોચ કરીને) ફેંકી દઉં છું. પરંતુ તમે મારા વિના કોઈ જગ્યાએ જાશો નહીં. અને જ્યારે તે સ્ત્રી જાણી લીએ છે કે સાધુ મારા વશમાં આવી ગયા છે ત્યારે તે સ્ત્રી તેને નોકરની જેમ કાર્ય કરવા માટે પ્રેરિત કે છે. તે કહે છે કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સૂયગડો - ૧/૪/૨/૨૮૫ તુંબડી કાપવા માટે છરી લઇ આવો અને મારા માટે ઉત્તમ ફળ લઇ આવો. હે સાધુ ! શાક પકાવવા માટે ઇંધન લાવો. રાત્રિમાં પ્રકાશ માટે તેલ લાવો. મારા પગ રંગી દો. મારી પીઠ ચોળી દો. મારા માટે નવા વસ્ત્રો લાવો અથવા આ વસ્ત્રો સાફ કરી દો. મારે માટે અન્ન અને પાણી લાવો તથા ગંધ અને રજોહરણ લાવીને આપો. હું લોચની પીડા સહન કરી શકતી નથી, માટે વાણંદ પાસે વાળ કપાવવાની મને આજ્ઞા આપો. મારે માટે અંજનપાત્ર, અલંકાર અને વીણા લાવીને આપો. લોધ્રના ફળ અને ફૂલ તથા એક વાંસળી તેમજ યૌવનરક્ષક કે પૌષ્ટિક ગોળી પણ લાવો. ઉશીરના (એક વનસ્પતિ) પાણીમાં પીસેલ કમળકુષ્ટ તગર અને અગર લાવીને આપો. મોઢા ઉપર લગાડવાનું તેલ તેમજ વસ્ત્રો વગેરે રાખવા માટે વાંસની બનેલી પેટી લાવો. [૨૮૬-૨૯૫] હોઠ રંગવાનું ચૂર્ણ લાવો. છત્રી, પગરખાં અને શાક સમારવા માટે છરી લાવો તેમજ ગળી વગેરેથી વસ્ત્ર રંગાવીને આપો. શાક બનાવવા માટે તપેલી લાવો, આમળા લાવો. પાણી રાખવા માટે પાત્ર લાવો, ચાંદલો કરવા માટે તથા અંજન માટે સળી લાવો. તેમજ હવા કરવા માટે વીંજણો લાવી આપો. હે સાધો ! નાકના વાળ ચૂંટવા માટે ચીપિયો લાવો. વાળ સમારવા માટે કાંસકી, અંબોડા પર બાંધવા માટે ઊનની ગૂંથેલી જાળી, મુખ જોવા માટે દર્પણ, તેમજ દાંત સાફ ક૨વા માટે દંતજર્મન લાવો. સોપારી, પાન, સોય, દોરા લાવો, રાત્રિએ બહાર જવામાં મને ડર લાગે છે માટે પેશાબ કરવાની કુંડી લાવો. સૂપડું, ખાંડણી તથા ખાર ગાળવા માટે વાસણ લાવો. ચંદાલકદેવપૂજાનું પાત્ર, કરક-જળ અથવા દિરાનું પાત્ર મને લાવી આપો, મારા માટે પાયખાનું બનાવી દો. પુત્રને રમવા માટે એક ધનુષ લાવી દો. અને શ્રમણપુત્ર એટલે તમારા પુત્રને ગાડીમાં ફેરવવા માટે એક બળદ લાવો. માટીની ટિકા તથા ડિંડિમ લાવો. કુમારને રમવા માટે કપડાનો દડો લઇ આવો. ચોમાસું આવી ગયું છે માટે મકાન અને અન્નનો પ્રબંધ કરો. નવી સૂતળીથી બનેલી માંચી બેસવા માટે લાવો. હરવા ફરવા માટે પાદુકા લાવો. મને ગર્ભ-દોહદ ઉત્પન્ન થયો છે, માટે અમુક વસ્તુ લાવો આ પ્રમાણે સ્ત્રીઓ દાસની જેમ પુરુષો પર હુકમ કરે છે. પુત્ર જન્મ થવો તે ગૃહસ્થાશ્રમનું ફળ છે. તે ફળ ઉત્પન્ન થતાં સ્ત્રી કોપાયમાન થઇ પતિને કહે છે કે આ પુત્રને કાંતો ખોળામાં લો અથવા ત્યાગી દો. અને કોઇ કોઇ પુત્રપોષણમાં આસક્ત પુરુષ ઊંટની જેમ ભાર વહન કરે છે. સ્ત્રીના વશીભૂત પુરુષ રાત્રે ઊઠીને પણ ધાવમાતાની જેમ પુત્રને ખોળામાં સુવાડે છે. તે અત્યંત લજ્જાશીલ બનવા છતાં પણ ધોબીની પેઠે કપડાં ધુવે છે. સ્ત્રીવશ થઈને ઘણા પુરુષોએ આવું કાર્ય કર્યુ છે. જે પુરુષ ભોગના નિમિત્તે સાવઘ કાર્યમાં આસક્ત છે, તે દાસ મૃગ કે ખરીદેલા ગુલામ જેવા છે, અથવા તેનાથી પણ અધમ છે. [૨૯૬-૨૯૭] આ પ્રમાણે સ્ત્રીના વિષયમાં કહ્યું છે. માટે સાધુ સ્ત્રી સાથે પરિચય કે સહવાસ ન કરે. સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થતાં કામભોગો પાપને ઉત્પન્ન ક૨ના૨ છે એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. સ્ત્રીસંસર્ગથી પૂર્વોક્ત અનેક પ્રકારના ભય પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીસહવાસ કલ્યાણકારી નથી. તેથી સ્ત્રી તથા પશુનો પોતાના હાથથી સ્પર્શ ન કરે. [૨૮] વિશુદ્ધ લેશ્યાવાન, સંયમની મર્યાદામાં સ્થિત સાધુ મન વચન અને કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે. શીત, ઉષ્ણ વગેરે બધા સ્પર્શો સહન કરે છે તે જ સાધુ. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૪, ઉદ્દેસ-૨ ૧૪૩ [૨૯] જેમણે સ્ત્રીંસંપર્ક નિત કર્મોને દૂર કર્યા છે તથા જે રાગ દ્વેષથી રહિત છે તેવા વી૨ પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિર્મળ ચિત્તવાળા તેમજ સ્ત્રી સંપર્ક-વર્જિત સાધુ મોક્ષ પર્યન્ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. એમ હું કહું છું. અધ્યયનઃ ૪- ઉદ્દેસો ઃ ૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યનનઃ૪-ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૫-નરકવિભક્તિ -: ઉદ્દેસો - ૧ઃ [૩૦૦-૩૦૧] મેં પહેલાં કેવળજ્ઞાની મહર્ષિ ભગવાન્ મહાવીર સ્વામીને પૂછ્યું હતું કે નરકમાં કેવી પીડા ભોગવવી પડે છે ? હે ભગવાન્ ! આપ જ્ઞાન દ્વારા જાણો છો માટે અજ્ઞાન એવા મને બતાવો, અને એ પણ કહો કે અજ્ઞાની જીવ કેવી રીતે નરકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે મેં પૂછ્યું ત્યારે અતિશય માહાત્મ્ય સંપન્ન, સદા ઉપયોગવાન, આશુપ્રજ્ઞ કાશ્યપ ગોત્રી ભગવાન્ મહાવીર સ્વામીએ કહ્યું કે નરકસ્થાન ઘણું જ દુઃખદાયી છે, તથા છદ્મસ્થને માટે તેનો અર્થ દુર્ગમ છે, ત્યાં પાપી અને દીન જીવો નિવાસ કરે છે, તે દુઃખસ્થાનનું સ્વરૂપ હું બતાવીશ. [૩૦૨-૩૦૪] આ સંસારમાં પ્રાણીઓને ભય ઉત્પન્ન કરનાર, રુદ્ર, અસંયમ જીવનની ઈચ્છા કરનાર અજ્ઞાની જીવો જીવહિંસા વગેરેના પાપો કરે છે તેઓ તીવ્ર તાપ તથા ઘોર અંધકારવાળા નરકમાં જાય છે. જે જીવ પોતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની ક્રૂરતા પૂર્વક હિંસા કરે છે, પ્રાણીઓનું ઉપમર્દન કરે છે, અદત્ત ગ્રહણ કરે છે અને સેવન કરવા યોગ્ય સંયમનું થોડું પણ સેવન કરતા નથી તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. જે જીવ પ્રાણીઓની હિંસા કરે છે અને ધૃષ્ટતા પૂર્વક વચન બોલે છે જેમકે - વેદમાં કહેલ હિંસા તે હિંસા ન કહેવાય, શિકાર ખેલવો એતો રાજાનો ધર્મ છે, તથા જે તીવ્ર ક્રોધી હોય, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં ઊંધે માથે મહાકષ્ટ ભોગવે છે. [૩૫] નારકી જીવ મારો, કાપો, ભેદન કરો, બાળો, આવા પરમાધાર્મિકોના શબ્દો સાંભળીને ભયથી સંજ્ઞાહીન બની જાય છે અને તેઓ વિચારે છે કે અમે કઈ દિશામાં ભાગી જઇએ કે જેથી અમારી રક્ષા થાય ? [૩૦૬] જાજ્વલ્યમાન અગ્નિની રાશિ સમાન તથા અગ્નિમય ભૂમિ સમાન અત્યંત ગરમ નરકભૂમિમાં ચાલતાં નારક જીવો જ્યારે દાડે છે ત્યારે જોર જોરથી કરુણ રુદન કરે છે. તેઓ ચિરકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. [૩૦૭-૩૦૮] અસ્ત્રા જેવી તેજ તેજ ધારવાળી વૈતરણી નદી વિષે તમે કદાચિત્ સાંભળ્યું હશે. તે નદી ઘણી દુર્ગમ છે. તેમાં ખારું, ગરમ અને રૂધીર સમાન પાણી વહે છે. જેમ આર થી પ્રેરિત અને ભાલાથી ભેદાતો મનુષ્ય લાચાર બનીને ભયંકર નદીમાં કૂદી પડે છે, તે પ્રમાણે પરમાધાર્મિકો વડે સતાવવામાં આવતા નારકજીવો ગભરાઇને તે દુર્ગમ વૈતરણી નદીમાં કૂદી પડે છે. વૈતરણી નદીના ખારા, ઉષ્ણ અને દુર્ગંધમય પાણીથી સંતપ્ત થઈ નારક જીવ જ્યારે નાવપર ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરમાધાર્મિકો તેમનું ગળું ખીલીથી વીંધી નાખે છે, તેથી તેઓ સ્મૃતિહીન બની જાય છે. તેમજ બીજા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સૂયગડો-૧/પ/૧/૩૦૯ પરમાધાર્મિકો તેમને લાંબી લાંબી ફૂલ અને ત્રિશૂલ વડે વીંધીને નીચે ફેંકી દે છે. [૩૯] નરકપાળો કોઈ કોઈ નારકી જીવોને ગળામાં શિલા બાંધીને તે ધગધગતા અગાધ જળમાં ડુબાડે છે અને વળી બીજા નરકપાળો અત્યંત તપેલી રેતીમાં તેમ જ મુસ્કુર અગ્નિમાં આમ તેમ ફેરવીને પકાવે છે. [૩૧૦-૩૧૨] અસૂર્ય (જ્યાં સૂર્યનો પ્રકાશ નથી એટલે નરક) ઘોર સંતાપવાળો છે. ઘોર અંધકારથી પરિપૂર્ણ છે. તેને પાર કરવું બહુ જ કઠિન છે. ત્યાં ઊંચી, નીચી, અને તિરછી અર્થાતુ બધી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે. પોતાનાં પાપકર્મોને નહીં જાણનાર તથા બુદ્ધિહીન નારક જીવ ઊંટના આકારવાળી ગુફામાં રહેલી અગ્નિમાં પડે છે અને બળે છે. તે નરકભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન છે અરે અત્યંત દુખપ્રદ છે. પાપી જીવો તેમાં ઉત્પન્ન થાય છે. જેમ જીવતી માછલીને આગ પાસે રાખવામાં આવે અથવા આગમાં નાખી દેવામાં આવે તો તે સંતપ્ત થઈ જાય છે પણ બીજી જગ્યાએ જઈ શકતી નથી, તે પ્રમાણે પરમાધામીદેવ ચારે દિશામાં ચાર પ્રકારની અગ્નિ જલાવીને તે અજ્ઞાની નારકીઓને બાળે છે. તોપણ નારક જીવોને ત્યાંજ રહેવું પડે છે. [૩૧૩-૩૧૪] સંતક્ષણ નામનું એક મહાસંતાપ ઉત્પન્ન કરનાર નરક છે. જ્યાં જૂરકર્મ કરનાર પરમાધામીદેવો પોતાના હાથમાં કુહાડી લઈને ફરે છે અને નારક જીવોના હાથ પગ બાંધીને લાકડાની જેમ તેઓને છોલી નાખે છે. વળી પરમાધામી દેવો તે નારક જીવોનું લોહી બહાર કાઢે છે અને તે લોહીને લોઢાની ગરમ કઢાઈમાં નાખી જે પ્રમાણે જીવતી માછલીઓને તળવામાં આવે છે, તે પ્રમાણે નારક જીવોને ઊંચા નીચા કરી તળવામાં આવે છે. તે વખતે તે નારક જીવો દુઃખથી તરફડે છે. તળ્યા પહેલાં તેના શરીરને મસળવામાં આવે છે તેથી તેઓના શરીરો સૂજેલા હોય છે અને તેમના મસ્તકના તો ચૂરેચૂરા કરી નાખે છે. [૩૧૫-૩૧૭] નારક જીવો નરકની આગમાં બળીને પણ ભસ્મ થઈ જતાં નથી. નરકની તીવ્ર વેદનાથી મરતા પણ નથી. પરંતુ આ લોકમાં પોતાના કરેલાં દુષ્કૃત્યોને કારણે દુઃખી થઈ નરકની વેદના ભોગવ્યા કરે છે. અત્યંત શીતથી પીડાતા નારક જીવો પોતાની ટાઢ મટાડવા માટે બળતી અગ્નિ પાસે જાય છે, પરંતુ તે બિચારા ત્યાં સુખ મેળવી શકતા નથી પણ ભયંકર અગ્નિથી બળવા લાગે છે. વધારામાં પરમાધામી દેવો વધુ બાળે છે. જેમ કોઈ નગરના વિનાશ સમયે જનતાનો કોલાહલ સંભળાય છે, તે પ્રમાણે નરકમાં કરણ અને ચીત્કારથી ભરેલા શબ્દો સંભળાય છે. મિથ્યાત્વાદિ કર્મોનો જેને ઉદય છે એવા પરમાધામિ દેવો, જેઓનું પાપકર્મ ફળ આપવાની અવસ્થામાં છે એવા નારક જીવોને ઘણા ઉત્સાહપૂર્વક વારંવાર દુઃખ દે છે. [૩૧૮-૩૨૨] પાપી નરકપાળો નારક જીવોના અંગોને કાપીને જુદા જુદા કરી દે છે. તેનું કારણ હું તમને બરાબર બતાવું છું-પૂર્વભવમાં નારક જીવોએ અન્ય પ્રાણીઓને જેવો દંડ આપ્યો છે તેવો જ દંડ પરમાધામીઓ નારક જીવને આપે છે અને પૂર્વકત દંડોનું સ્મરણ કરાવે છે. નરકપાળો વડે તાડિત થવાથી તે નારક જીવો એક સ્થાનથી બીજા સ્થાનમાં પડે છે કે જે સ્થાન વિષ્ટા અને મૂત્રથી પરિપૂર્ણ હોય છે. ત્યાં વિષ્ટા અને મૂત્રનું ભક્ષણ કરતાં ચિરકાળ રહે છે. કર્મને વશીભૂત થઇને તે કીડાઓ દ્વારા કપાય છે. નારક જીવોને, રહેવાનું સ્થાન સદા ઉણ રહે છે. સ્વભાવ અત્યંત દુખપ્રદ છે. ત્યાં નરકપાળો Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉદેસ-૨ ૧૫ નારક જીવોના શરીરને તોડીને, મરડીને, બેડીના બંધનમાં નાખે છે તથા તેમના માથામાં છિદ્ર કરીને પીડિત કરે છે. ત્યાં નરકપાળ નારક જીવોના નાક, હોઠ અને બને કાન તીર્ણ. અસ્ત્રોથી કાપી નાખે છે. તથા એક વેંચ બહાર તેમની જીભ ખેંચી તેમાં તીક્ષ્ણ શૂળ ભોંકી પીડા આપે છે. તે અજ્ઞાની નારક જીવોનાં અંગોપાંગમાંથી હંમેશાં લોહી, પરૂ વગેરે ઝરતા રહે છે. તેઓ સૂકાયેલા તાળ પત્રની જેમ શબ્દ કરતા રાત દિવસ રડતા રહે છે. અગ્નિમાં બાળેલા તેના શરીર ઉપર ક્ષાર છાંટતાં તે નારક જીવોના શરીરમાંથી લોહી, પરૂ અને માંસ ઝર્યા કરે છે. ૩િ૨૩-૩૨૪] લોહી અને પરૂને પકાવનારી, નવા સળગાવેલા અગ્નિના તાપ જેવા ગુણવાળી પુરુષના પ્રમાણથી પણ અધિક પ્રમાણવાળી, લોહી અને પરૂથી ભરેલી કંભી નામની નરકભૂમિ વિષે તમે સાંભળ્યું હશે. પરમાધામી તે કુંભમાં આ સ્વરે કરૂણ દન કરતા અજ્ઞાની નારકજીવોને નાખીને પકાવે છે. તે જીવોને તરસ લાગતાં સીસું અને તાંબુ ગાળીને પાય છે. ત્યારે તે આર્ત સ્વરથી રૂદન કરે છે. [૩૨૫-૩૨] આ મનુષ્ય ભવમાં થોડા સુખના લોભથી જે પોતાના આત્માને ઠગે છે, તે સેંકડો અને હજારો વાર નીચ ભવ પામી નરકમાં નિવાસ કરે છે. જેણે પૂર્વજન્મમાં જેવું કર્મ કર્યું છે તે પ્રમાણે જ તે પીડા પામે છે. અનાર્ય પુરૂષ પાપ ઉપાર્જન કરીને અનિષ્ટ અપ્રિય, દુર્ગધમય, અશુભસ્પર્શવાળી, માંસ અને લોહીથી પૂર્ણ એવી નરકભૂમિમાં કમને વશીભૂત થઈને નિવાસ કરે છે. અધ્યયન પ-ઉદેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયન ૫-ઉદ્દેશો ૨) [૩૨૭] હવે હું જેનો સ્વભાવ નિરંતર દુઃખ દેવાનો છે જ્યાં એકક્ષણની પણ શાંતિ મળતી નથી અને સંપૂર્ણ આયુષ્ય ભોગવ્યા વિના જ્યાંથી છૂટકારો થતો નથી તેવા સ્થાનના વિષયમાં યથાર્થ વાતો કહીશ. પાપકર્મ કરનાર અજ્ઞાની જીવો પૂર્વે કરેલાં કર્મોના ફળ કેવી રીતે ભોગવે છે તે બતાવીશ. ૩િ૨૮-૩૩૦] પરમાધામીદેવો તે નારજીવોના હાથ પગ બાંધીને ભુર (અંતરા) અને તલવાર વગેરેથી તેમનું પેટ ચીરી નાખે છે, તેમજ તે નારક જીવોના દેહને લાકડી વગેરેનો પ્રહાર કરી આહત કરી, તેમને પકડી તેઓના પીઠની ચામડી ઉતારી નાખે છે. નરકપાળ નારકજીવોની ભુજાઓ જડથી કાપી નાખે છે, તેમનું મોઢું ફાડી તેમાં તપેલા લોઢાનો ગોળા ભરાવીને બાળે છે. એકાંતમાં લઈ જઈ તેમના પૂર્વકત પાપને યાદ કરાવે છે તેમજ ક્રોધિત બનીને પીઠ ઉપર ચાબુક મારે છે. તપેલા લોઢાના ગોળા જેવી બળતી આગ જેવી ભૂમિપર ચાલતાં નારકજીવો બળવાથી કરૂણ રૂદન કરે છે. તે સિવાય તપેલા. ધોસરામાં તેઓને જોડે છે અને પરોણાની તીખી અણીઓના મારથી પ્રેરિત કરે છે તેથી પણ નારકજીવો કરૂણ રુદન કરે છે. [૩૩૧-૩૩૫] પરમાધામીઓ અજ્ઞાની નારક જીવોને તપેલા લોહપથ સમાન તપ્ત લોહી અને પરૂના કીચડથી ભરેલી ભૂમિપર ચલાવે છે. કોઈ કઠણ સ્થળે નારકજીવ ચાલતાં ચાલતાં રોકાઈ જાય તો ત્યાં તેને બળદની પેઠે પરોણા વગેરેથી મારીને આગળ ચલાવે છે. નારકીઓ અત્યંત દુઃખને લઇને વિશ્રાંતિ માટે થોભી જાય તો નરકપાળો. 10| Judation International Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂયગડો - ૧/૫/૨/૩૩૫ તેમને મોટી મોટી શિલાઓથી મારે છે. કુંભી નામના નરકમાં ગયેલા પ્રાણીઓની સ્થિતિ ઘણી લાંબી હોય છે. પાપી જીવો લાંબા કાળ સુધી ત્યાં દુઃખ ભોગવે છે. નરકપાળ અજ્ઞાની નારક જીવોને ભઠ્ઠીમાં નાખી પકાવે છે. પછી જ્યારે તે ઉપર ઉછળે છે ત્યારે કાક પક્ષી વગેરે તેમને ટોચી ખાય છે. અને બીજી બાજુ જાય તો ત્યાં સિંહ વાઘ વગેરે ખાઈ જાય છે. ઊંચી ચિતા જેવું નિર્ધમ અગનિવાળું એક સ્થાન છે. ત્યાં ગયેલા નાકજીવો શોકથી તપેલા કરૂણ રુદન કરે છે. વળી પરમાધામી તે નારકજીવોનું માથું નીચું કરીને કાપી નાખે છે અને લોઢાના શસ્ત્રોથી તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. નરકમાં અધોમુખ કરીને લટકાવેલા તથા જેમના શરીરની ચામડી ઉખેડી નાખી છે એવા ના૨કજીવોને વજ્રની ચાંચવાળા પક્ષીઓ ખાય છે. નરકની ભૂમિ સંજીવની કહેવાય છે. કારણ ત્યાં અત્યંત દુઃખ પામીને પણ નારકજીવો અકાળે મરતાં નથી. તેમજ આયુષ્ય ઘણું લાંબું હોય છે તે નરકમાં પાપી જીવો મુદ્દગર આદિ દ્વારા વારંવાર હણાય છે. [૩૩૬-૩૪૦] નરકપાલ નારકજીવોને તીક્ષ્ણ શૂળથી એવી રીતે મારે છે કે જેમ વશીભૂત થયેલા જંગલી જનાવરો ને શિકારી મારે છે. શૂળથી વિંધેલ, બાહ્ય તથા આંતરિક દુઃખથી દુઃખી નારકજીવ કરૂણાજનક રુદન કરે છે. નરકમાં સદા બળતું રહેતું એક ઘાતસ્થાન છે. જેમણે પૂર્વજન્મમાં ઘણા ક્રૂરકર્મો કરેલા છે તેઓને તે નરકમાં બાંધવામાં આવે છે અને વેદનાથી નિરંતર રુદન કરતાં તેમાં ચિરકાળ નિવાસ કરે છે. પરમાધામી મોટી ચિતા બનાવીને તેમાં રોતા નારક જીવોને ફેંકી દે છે. જેમ આગમાં પડેલું ઘી પીગળી જાય છે તેમ તે આગમાં પડેલા-પાપી જીવો દ્રવીભૂત થઇ જાય છે. નિરંતર બળતું એક ગરમ સ્થાન છે, જે અત્યંત દુઃખ આપવાના સ્વભાવવાળું છે, જે સ્થાન અત્યંત ગાઢ દુષ્કર્મોથી પ્રાપ્ત થાય છે. તેમાં નારક જીવોના હાથ પગ બાંધીને શત્રુની જેમ નરકપાળો તેમને મારે છે. નરકપાળ અજ્ઞાની નારકીઓને લાઠીથી માર મારી તેમની પીઠ તોડી નાખે છે તથા લોઢાના ઘણથી તેમના માથાના ચૂરેચૂરા કરી નાખે છે. છિન્નભિન્ન દેહવાળા નારકીઓને તપેલા આરા ઓથી લાકડાની જેમ છોલે છે, અને ગરમ ગરમ સીસું તેમને પીવા માટે વિવશ કરે છે. [૩૪૧] નરકપાળો પાપી નારકીઓને પૂર્વકૃત પાપનું સ્મરણ કરાવી બાણોનો પ્રહાર કરીને હાથીની જેમ ભાર વહન કરાવે છે. એક નારકીની પીઠ પર એક, બે, ત્રણ વગેરે નારકીઓને બેસાડીને ચલાવે છે અને ક્રોધી થઇ તેમના મર્મસ્થાન ઉપર પ્રહાર કરે છે. પાપથી પ્રેરિત નકપાળો, પરાધીન બિચારા ના૨ક જીવોને કીચડ અને કાંટાથી ભરેલી વિસ્તૃત ભૂમિ ઉપર ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમજ ના૨ક જીવોને અનેક પ્રકારે બાંધે છે અને મૂચ્છા પામેલા નારકીઓના શરીરના ટુકડેટુકડા કરી જ્યાં-ત્યાં ફેંકી દે છે. ત્યાં આકાશમાં પરમાધામી દેવો વડે વિકુર્વેલો શિલાનો બનાવેલો બહુ તાપ આપનારો, એક લાંબો પર્વત છે. ત્યાં પરમાધામીઓ ના૨ક જીવોને હજારો મુહૂર્તોથી કાંઇક અધિક સમય દીર્ઘકાલ સુધી મારે છે, નિરંતર પીડિત થતાં પાપી જીવો રાત-દિવસ પરિતાપ પામતા રોતા રહે છે. જે સ્થાનમાં એકાંત દુઃખ છે તેમજ જે ઘણી વિસ્તૃત અને કઠણ ભૂમિ છે એવી નરકભૂમિમાં રહેલા પ્રાણીના ગળામાં ફાંસી નાખી મારવામાં આવે છે, ત્યારે તે કરુણ રુદન કરે છે. તે પરમાધામીદેવો રોષથી મુગર અને મૂસળ લઈને તેના પ્રહારથી ના૨ક જીવોના શરીરને તોડી દે છે. જેના અંગોપાંગ ભાંગી ગયા છે તથા મુખમાંથી લોહી Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉદેસ-૨ ૧૪૭ વહી રહ્યા છે એવા નારક જીવો અધોમુખ થઈ પૃથ્વી પર પડી જાય છે. [૩૪૬-૩૪૯] તે નરકમાં સદા ક્રોધિત, ક્ષુધાતુર, ધૃષ્ટ, વિશાળ શરીરધારી શિયાળીયાઓ રહે છે. તેઓ સાંકળથી બંધાયેલા તથા નિકટમાં સ્થિત પાપી જીવોને ખાઈ જાય છે. નરકમાં એક સદાખલા નામની નદી છે. તે નદી ઘણી કષ્ટદાયી છે. તેનું પાણી ક્ષાર, રસી અને લોહીથી સદા મલિન રહે છે, તે નદી અગ્નિથી ગળી ગયેલા લોઢાના દ્રવની જેમ ઘણા ગરમ પાણી વાળી છે. તેમાં નારકજીવો રક્ષણ રહિત એકલા તરે છે અને દુઃખ ભોગવે છે. નરકમાં ચિરકાળ નિવાસ કરનારા અજ્ઞાની નારકી જીવો પૂર્વે જે વર્ણન કર્યું છે તેવાં દુઃખો નિરંતર ભોગવતા રહે છે. તેમને કોઈપણ દુઃખ ભોગવતાં બચાવી શકતું નથી. તેઓ નિસહાય બની એકલા જ દુઃખ ભોગવે છે. જે જીવે પૂર્વભવમાં જેવું કર્મ કર્યું છે તેને સંસાર-આગલા ભવે તેવું જ ભોગવવું પડે છે. જેણે એકાંત દુઃખરૂપ નરકભવના કર્મો કર્યા છે, તેઓ અનંત દુઃખરૂપ નરક ભોગવે છે. [૩પ૦) ધીર પુરુષ આ નરકોનું કથન સાંભળીને સમસ્ત લોકમાં કોઈપણ પ્રાણીની હિંસા ન કરે અને જીવાદિ તત્ત્વો પર અટલ વિશ્વાસ રાખે, પરિગ્રહનો ત્યાગ કરે અને લોકના અથવા કાયોના સ્વરૂપને સમજીને કષાયોને વશીભૂત ન બને. [૩પ૧] જે પ્રમાણે પાપી પુરુષની નરકગતિ કહી છે, તે પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ પણ જાણવી. એ ચાર ગતિઓથી યુક્ત સંસાર અનંત અને કર્મને અનુરૂપ ફળ આપનારો છે. એવું જાણીને બુદ્ધિમાન પુરુષ મરણકાળ પર્યત સંયમનું પાલન કરે. અધ્યનનઃપ-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] | અધ્યનનઃ૫-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૬-વીરસ્તુતિ [૩પ૨] મને શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીથઓએ પૂછ્યું કે જેમણે ઉત્તમ રીતે વિચાર કરીને એકાંત રૂપે કલ્યાણ કરનારો અનુપ ધર્મ કહ્યો છે તે કોણ છે? [૩પ૩] હે પૂજ્ય ! જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું જ્ઞાન કેવું હતું? દર્શન કેવું હતું? અને શીલ-ચારિત્ર કેવું હતું? હે ભિક્ષો ! આપ એ જાણો છો માટે આપે જેવું સાંભળ્યું છે, જોયું છે અને નિશ્ચય કર્યો છે તે પ્રમાણે મને બતાવો. [૩પ૪] ભગવાનું મહાવીર સંસારના પ્રાણીઓના વાસ્તવિક દુઃખોને જાણતા હતા, અષ્ટકમને નષ્ટ કરનાર હતા મહાન ઋષિ હતા – ઘોર તપસ્વી હતા, પરિષહોને સમભાવે સહેતા હતા અથવા –સદા સર્વત્ર ઉપયોગ રાખનાર હતા, અનંતજ્ઞાની અને અનંત દર્શની હતા. એવા યશસ્વી તથા ભવસ્થ કેવળી અવસ્થામાં જગતના લોચન માર્ગમાં સ્થિત ભગવાનું મહાવીરના ધર્મને અને ઘેર્યને તમે જાણો સમજો. [૩પપ-૩૬૦] કેવળજ્ઞાની ભગવાન મહાવીરે ઊંચી નીચી અને તિર્થી દિશામાં રહેલ ત્રસ અને સ્થાવર પ્રાણીઓને જાણીને તેમજ જગતના સર્વ પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પયયની અપેક્ષાએ અનિત્ય છે, એવું જાણી દીપકની સમાન પદાર્થને પ્રકાશિત કરનાર ધર્મને કહ્યો. તે સર્વદશી, અપ્રતિહતજ્ઞાની, વિશદ્ધ ચારિત્રવાન, ધૈર્યવાન અને આત્મસ્વરૂપમાં લીન હતા તેમજ સમસ્ત જગતમાં ઉત્કૃષ્ટ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સૂયગડો-૧/-૩૬૦ વિદ્વાન હતા. ગ્રંથિરહિત, નિર્ભય, અને આયુષ્યરહિત હતા. તે અનંતજ્ઞાની, અપ્રતિબદ્ધ વિહારી, સંસાર-સાગરથી પાર થયેલા, પરમધીર ગંભીર હતા. જેમ સૂર્ય સૌથી વધુ તપે છે તે પ્રમાણે ભગવાને સૌથી વધારે જ્યોતિમાન હતા તથા અગ્નિની સમાન અજ્ઞાનઅંધકારને દૂર કરી, પદાર્થોના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરતા હતા. તે ઋષભ આદિ જિનવરોના ધર્મના નેતા હતા. તેઓએ પૂર્વવર્તી તીર્થકરોના ધર્મને જ પુરસ્કૃત કર્યો હતો. જેમ સ્વર્ગ લોકમાં દેવોમાં ઈન્દ્ર મહાનું પ્રભાવશાળી છે, તેમ ભગવાન સમસ્ત જગતમાં પ્રભાવશાળી હતા. સમુદ્રસમાન અક્ષયપ્રજ્ઞાવાનું હતા, સ્વયંભૂરમણ સમુદ્ર સમાન તેમની પ્રજ્ઞા અપાર હતી, સમુદ્રના જળ સમાન સ્વચ્છ અને નિર્મળ હતા, સમસ્ત કષાયોથી રહિત અને જીવનમુક્ત હતા. દેવોના અધિપતિ ઇન્દ્ર સમાન દેવાધિદેવ હતા. તેમજ દિવ્ય તેજથી સંપન્ન હતા. ભગવાન વીર્યથી પૂર્ણ વીર્યવાનુ હતા-શારીરિક અને આધ્યાત્મિક બળમાં ચરમ સીમા સુધી પહોંચી ગયા હતા, જેમ સુદર્શન-મેરુપર્વત બધા પર્વતોમાં પ્રધાન છે તેમ ભગવાન બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ હતા. જેમ મેરુ પર્વત સ્વર્ગના નિવાસીઓ માટે આનંદદાયક છે, તેમ ભગવાન જગતના જીવોને આનંદદાયક હતા. અને અસાધારણ ગુણોથી સુશોભિત હતા. ૩િ૧-૩૬ો તે સુમેરુ પર્વત એક લાખ યોજન ઊંચો છે. તેના ત્રણ વિભાગ છે પૃથ્વીમય, સુવર્ણમય અને વૈડૂર્યમય. સૌથી ઊંચે સ્થિત પંડકવન પતાકા જેવું શોભી રહ્યું છે. ૯૯૦00 યોજન જમીન ઉપર ઊંચો છે અને એક હજાર યોજન જમીનની અંદર છે. ઉપર આકાશને સ્પર્શ કરતો અને નીચે પૃથ્વીમાં અંદર સ્થિત છે. સૂર્યાદિ જ્યોતિષ્કગણ તેની પરિક્રમા કરે છે. તે સોનેરી રંગનો છે અને અનેક નંદનવનોથી યુક્ત છે. ત્યાં મોટા ઈદ્રો પણ આનંદનો અનુભવ કરે છે. જગતમાં અનેક નામોથી પ્રસિદ્ધ છે. જેમકે-મંદર, મેરૂ, સુદર્શન, સુરગિરિ વગેરે. તેનો રંગ સોના જેવો શુદ્ધ અને સુશોભિત છે. તે સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ છે. તે ઉપ પર્વતોના કારણે દુર્ગમ છે અને મણિઓ એવું ઔષધીઓથી ભૂમિભાગની સમાન શોભી રહ્યો છે. પૃથ્વીના મધ્ય ભાગમાં સ્થિત છે, સૂર્યની સમાન કાંતિવાળો છે. અનેક વર્ણવાળો અનુપમ શોભાથી યુક્ત છે અને મનોહર છે, તેમજ સૂર્યસમાન બધી દિશાઓને પ્રકાશિત કરે છે. જેમ સમસ્ત પર્વતોમાં સુમેરુ પર્વતનો યશ સર્વથી શ્રેષ્ઠ છે. તેમ ભગવાન મહાવીર પણ જાતિ, યશ, દર્શન, અને શીલધારીઓમાં સર્વથી શ્રેષ્ઠ હતા. જેમ લાંબા પર્વતોમાં નિષેધ પર્વત સર્વથી લાંબો છે. અને વર્તલ પર્વતોમાં રચક પર્વત સર્વથી શ્રેષ્ઠ છે તેમ જગતમાં બધા મુનિઓમાં ભગવાન મહાવીર અદ્વિતીય અને શ્રેષ્ઠ હતા. એમ જ્ઞાનીઓએ કહ્યું છે. [૩૬૭-૩૬૮] ભગવાન મહાવીર સર્વોત્તમ ધર્મ બતાવી સર્વોત્તમ ધ્યાન ધરતા હતા. તેમનું ધ્યાન એકાંત શુકલ વસ્તુની પેઠે શુક્લ હતું અને શંખ તથા ચંદ્રમાની સમાન શુભ હતું. મહર્ષિ ભગવાન મહાવીરે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવથી સમસ્ત કર્મોને ક્ષય કરીને સર્વોત્તમ, પ્રધાન, સાદિ અનંત એવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી. [૩૬૯-૩૭૫] જેમ વૃક્ષોમાં શાલ્મલી વૃક્ષ શ્રેષ્ઠ છે અને તે સુવર્ણકુમાર દેવોનું ક્રિીડાસ્થાન છે. વનોમાં જેમ નંદનવન શ્રેષ્ઠ છે તેમ જ્ઞાન અને ચરિત્રમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ શબ્દોમાં મેઘગર્જના પ્રધાન છે, નક્ષત્રોમાં ચંદ્રમા પ્રધાન છે, તથા સુવાસિત પદાર્થોમાં ચંદન પ્રધાન છે. તેમ સર્વકામવિનિમુક્ત ભગવાન મહાવીર Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, ૧૪૯ સર્વ મુનિઓમાં પ્રધાન હતા. જેમ સમુદ્રોમાં સ્વયંભુરમણ સમુદ્રપ્રધાન છે, નાગોમાં ધરણેન્દ્ર ઉત્તમ છે અને રસવાળા પદાર્થોમાં ઇક્ષુસોદક સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ મુનિઓમાં ભગવાન મહાવીર પતાકાની પેઠે સર્વોપરિ હતા. જેમ હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે તેમ નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, ફૂલોમાં કમળ, અને ક્ષત્રિઓમાં દાન્ત વાક્ય પ્રધાન હતા તેમ ૠષિઓમાં ભગવાન વર્ધમાન શ્રેષ્ઠ હતા. જેમ દાનોમાં અભયદાન, સત્યમાં નિર્વદ્ય સત્ય અને તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે તે પ્રમાણે લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ હતા. જેમ સમસ્ત સ્થિતિમાં પાંચ અનુત્તર વિમાનવાસી દેવો શ્રેષ્ઠછે. સભાઓમાં સુધર્મસભા શ્રેષ્ઠ છે અને ધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે. તે પ્રમાણે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરથી કોઇ વધુ જ્ઞાની નથી. [૩૭૬] ભગવાન મહાવીર પૃથ્વી સમાન સમસ્ત પ્રાણીઓના આધાર ભૂત છે. અષ્ટ કર્મોને વિદારનાર, આસક્તિ રહિત, કોઇ પણ પદાર્થનો સંગ્રહ ન કરનાર, આશુપ્રજ્ઞ, સદા જ્ઞાનોપયોગથી સંપન્ન, ક્રોધાદિ વિકારોથી રહિત, પ્રાણીમાત્રને અભય દેનાર અને અનંત સંસાર સાગરને પાર કરીને મોક્ષ પધાર્યા છે. તે અનન્તચક્ષુ છે. [૩૭૭] અરિહંત મહર્ષિ ભગવાન મહાવીરે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આંતરિક દોષોનો ત્યાગ કર્યો છે. તે સ્વયં પાપ કરતા ન હતા, કરાવતા પણ ન હતા અને ક૨ના૨ને અનુમોદન આપતા ન હતા. [૩૭૮] ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી એ સર્વમત વાદીઓના મતને જાણીને ભગવાન મહાવીર યાવજીવન સંયમમાં સ્થિત રહ્યા હતા. [૭૯] ભગવાન મહાવીરે દુઃખના ક્ષય માટે સ્ત્રીસંગ તથા રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો તેમજ દુઃખો-કર્મોનો ક્ષય કરવા માટે સદા તપમાં પ્રવૃત્ત હતા. આ લાક અને પરલોકના સ્વરૂપને જાણીને સર્વ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ કર્યો હતો. [૩૮૦] અરિહંત દેવ દ્વારા કથિત યુક્તિસંગત, શબ્દ અને અર્થથી શુદ્ધ ધર્મને સાંભળીને જે જીવો તેના પર શ્રદ્ધા રાખે છે તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. કદાચિત્ શેષ કર્મ રહી જાય તો ઇન્દ્ર સમાન દેવતાઓના અધિપતિ બને છે, પછીના ભવમાં સિદ્ધ થાય છે. અધ્યયનઃ ૬ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૭ - કુશીલપરિભાષિત [૩૮૧-૩૮૩] પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજ આદિ વનસ્પતિકાય અને ત્રસકાય-અંડજ જરાયુજ સ્વેદજ, અને રસજ આ બધા જીવ સમૂહને તીર્થંકર ભગવાને જીવનિકાય કહેલ છે. તે બધા જીવો સુખના અભિલાષી અને દુઃખના દ્વેષી છે એમ જાણવું. અને સૂક્ષ્મ રીતે વિચાર કરવો જોઇએ કે જેઓ આ પ્રાણીઓનો નાશ કરે છે તેઓ પોતાના આત્માને દંડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરનાર જીવ વારંવાર એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીની યોનિયોમાં પરિભ્રમણ કરે છે અને ત્રસકાય તથા સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. વારંવાર જન્મ લઇને ક્રૂર કર્મો કરનાર તે અજ્ઞાની જીવ જે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ સૂયગડો-૧૦-૩૮૪ કર્મ કરે છે, તેનાથી જ મૃત્યુને મેળવે છે. [૩૮૪] કરેલાં કર્મ કોઈ આ લોકમાં ફળ આપે છે તો કોઈ બીજા ભવમાં ફળ આપે છે. કોઈ એક જન્મમાં ફળ આપે છે તો કોઈ સેંકડો જન્મો બાદ ફળ આપે છે. કોઈ કર્મ જે રીતે કર્યું હોય તે પ્રમાણે ફળ આપે છે અને કોઇ કર્મ બીજી રીતે પણ ફળ આપે છે. સંસારમાં ભ્રમણ કરતાં કુશીલ જીવો તીવ્રમાં તીવ્ર દુખો ભોગવે છે. કોઈ જીવ પૂર્વકૃત કર્મનું ફળ ભોગવતાં આર્તધ્યાન કરીને ફરી નવા કર્મ બાંધે છે. આ રીતે નિરંતર પાપ કર્મનું ફળ ભોગવતો રહે છે. [૩૮૫] સર્વજ્ઞ ભગવાને કહ્યું છે, કે જે માતા પિતાને અથતુ સમસ્ત પરિવારને છોડીને સાધુ પયયિને ગ્રહણ કરીને અગ્નિકાયનો આરંભ કરે છે તથા પોતાના સુખ માટે અન્ય પ્રાણીઓની હિંસા કરે છે તે કુશીલ ધર્મવાળા છે. [૩૮] અગ્નિ સળગાવનાર પુરુષ અનેક જીવોની ઘાત કરે છે અને અગ્નિ ઓળવનાર પુરુષ અગ્નિકાયના જીવોની ઘાત કરે છે. માટે બુદ્ધિમાન પુરુષ ધર્મને જાણીને અગ્નિકાયનો આરંભ ન કરે. પૃથ્વી સજીવ છે અને પાણી પણ સજીવ છે. તેથી જે પુરુષ અગ્નિ સળગાવે છે તે પૃથ્વી અને પાણીના જીવોને, પતંગીયા વગેરે સંપાતિમાં જીવોને, સંસ્વેદજ જીવોને તેમજ લાકડાને આશ્રિત રહેલાં જીવોને બાળે છે. [૩૮૮-૩૦] હરિતકાય અથવા દૂર્વા, અંકુર વગેરે પણ જીવ છે. કારણ આપણા શરીરની જેમ તેઓનું શરીર પણ આહારથી વધે છે, કાપવાથી કરમાઈ જાય છે. હરિતકાયના. એ જીવ મૂળ, સ્કંધ, શાખા પત્ર, પુષ્પ, ફળ આદિમાં અલગ અલગ હોય છે. જે જીવ પોતાના સુખ માટે તે જીવોનું છેદન ભેદન કરે છે તે ધૃષ્ટતાપૂર્વક ઘણા પ્રાણીઓની ઘાત કરે છે. જે દીક્ષિત અથવા ગૃહસ્થ અસંયમી પુરુષ પોતાના સુખના માટે બીજનો નાશ કરે છે તે પુરુષ તે બીજ દ્વારા ઉત્પન્ન થનારાં અંકુર શાખા પત્ર, પુષ્પ, ફળ વગેરેનો નાશ કરે છે અને પોતાના આત્માને દંડિત કરે છે. જ્ઞાનીઓએ તેવા પરષને અનાર્યધર્મી કહેલ છે. વનસ્પતિનું છેદન કરનાર પુરુષોમાં કોઈ કોઈ ગર્ભમાં જ મરી જાય છે. કોઈ અસ્પષ્ટ બોલવાની અવસ્થામાં, કોઈ કુમાર અવસ્થામાં, કોઈ પ્રૌઢ બનીને તો કોઈ વૃદ્ધાવસ્થામાં મરી જાય છે. આ પ્રમાણે વનસ્પતિની હિંસા કરનાર પ્રાણી કોઈપણ અવસ્થામાં મરણને શરણ થાય છે. [૩૯૧] હે જીવો ! તમે સમજો કે આ સંસારમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ બહુ જ કઠિન છે તથા નરકગતિ અને તિર્યંચ ગતિના ઘોર દુખોને જુઓ અને વિચારો કે અજ્ઞાની જીવોને બોધની પ્રાપ્તિ થતી નથી. આ સંસાર જ્વરથી પીડિતની જેમ એકાંત દુઃખી છે અને જીવ પોતાના સુખ માટે કરેલ પાપ કર્મના કારણે દુઃખના પાત્ર બને છે. [૩૯૨-૩૯૫ આ લોકમાં મૂઢ માણસ મીઠું ખાવાનું છોડી દેવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. કોઈ ઠંડા પાણીના સેવનથી મોક્ષ કહે છે અને કોઈ હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. પ્રાતઃકાળે સ્નાન આદિ કરવાથી મોક્ષ મળતો નથી. કારણ કે જળકાયનો આરંભ કરવાથી જળકાયના જીવોની હિંસા થાય છે. તેમજ ક્ષાર-મીઠું ન ખાવાથી પણ મોક્ષ મળતો નથી. અન્યતીર્થિઓ મધ, માંસ અને લસણ ખાઇને મોક્ષને બદલે સંસારમાં ભ્રમણ કરે છે. સવારે, બપોરે અને સાંજે ત્રણે સંધ્યાકાળમાં જળનો સ્પર્શ કરવાથી મોક્ષની પ્રાપ્તિ માને છે તે યોગ્ય નથી. જો પાણીના સ્પર્શથી સિદ્ધિની Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭, ૧૫૧ પ્રાપ્તિ થતી હોય તો પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓને પણ મોક્ષ મળી જવો જોઈએ. જો જળથી મુક્તિ મળતી હોય તો માછલા, કાચબા, જળ સર્પ, જળ મુગ, જળચર ઊંટ તથા જળરાક્ષસ એ બધા જળચરો જ સૌથી પહેલાં મોક્ષ પામે, પરંતુ આવું બનતું નથી. માટે જે જળસ્પર્શથી મોક્ષ બતાવે છે તેમનું કથન અયુક્ત છે. એવું કુશળ પુરુષો કહે છે. [૩૯૬-૩૭] જો જળ કમરૂપી મેલને ધોઈ નાખે તો પુણ્યને કેમ ન ધોઈ નાખે? તેથી જળસ્નાનથી મોક્ષ માનવો તે કલ્પના માત્ર છે. વસ્તુતઃ જેમ કોઇ જન્માંધ પુરુષ અંધનેતાનું અનુસરણ કરે તો તે કુમાર્ગે ચાલ્યો જાય છે, પોતાના લક્ષ્ય પહોંચી શકતો નથી. મૂર્ખ જીવો અજ્ઞાની નેતાની પાછળ ચાલીને જળસ્નાન વગેરે દ્વારા પ્રાણીઓનો ઘાત કરે છે. જો ઠંડુ-કાચું પાણી પાપકર્મ કરતા પુરુષોના પાપને હરી લે તો જળચર જીવો માછલી આદિને મારનાર મચ્છીમાર આદિની મુક્તિ થઈ જવી જોઈએ. પરંતુ તેવું બનતું નથી. માટે જળસ્નાનથી મુક્તિ બતાવનારા મિથ્યા ભાષણ કરે છે. [૩૯૮-૩૯૯] પ્રાતઃકાળે અને સાંજે અગ્નિનો સ્પર્શ કરનારા અગ્નિમાં હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, તેઓ મિથ્યાવાદી છે. જો તે પ્રમાણે મોક્ષ મળતો હોય તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓને પણ મોક્ષ થવો જોઈએ પણ તેમ બનતું નથી. જેણે જળસ્નાનથી અથવા અગ્નિહોત્રથી મુક્તિ માની છે તેઓએ પરીક્ષા કરીને જોયું નથી કે વસ્તુતઃ આ રીતે મુક્તિ મળતી નથી. એવી માન્યતા રાખનાર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરશે. સર્વપ્રકારના ત્રસ અને સ્થાવર જીવો સુખને ઈચ્છે છે. એવું જાણીને તેમજ સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરીને કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી. [૪૦] પાપ કરનાર પ્રાણીને રડવું પડે છે. તરવાર વગેરેથી છેદનનું દુઃખ ભોગવવું પડે છે. ભયભીત થવું પડે છે. એવું જાણી વિદ્વાન મુનિ પાપથી નિવૃત્ત થઈ પોતાના મન, વચન, કાયને ગોપન કરી તથા ત્રસ અને સ્થાવર પ્રાણીના સ્વરૂપને જાણીને તેઓની હિંસા ન કરે. | [૪૦૧] જો સાધુ ઉદ્દિષ્ટ વગેરે દોષોથી રહિત આહારનો પણ સંચય કરીને ઉપભોગ કરે છે તથા અચિત્ત જળથી પણ શરીરના અંગોને સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્ર ધોવે છે, શૃંગાર માટે વસ્ત્રને નાનું-મોટું કરે છે, તે સંયમથી દૂર છે તેમ કહ્યું છે. [૪૦૨] ધીરપુરુષ જળસ્નાનથી કર્મબંધ જાણીને મુક્તિ પર્યત પ્રાસુક જળ વડે જીવન ધારણ કરે, બીજ-કંદાદિનું ભોજન ન કરે. સ્નાન તથા મૈથુનનો ત્યાગ કરે. ૪૦૩] જે પુરુષે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને દીક્ષા ગ્રહણ કરી છે પછી સ્વાદિષ્ટ ભોજન બનાવનાર ઘરોમાં લોલુપતાથી દોડે છે, તે શ્રમણત્વથી દૂર છે. | [૪૦૪] જે પેટ ભરવામાં વૃદ્ધ પુરુષ સ્વાદિષ્ટભોજન માટે તેવા ઘરોમાં ભિક્ષાર્થે જાય છે તથા ત્યાં ધર્મકથા કરે છે તેમજ સુંદર આહાર માટે પોતાના ગુણોનું વર્ણન કરાવે છે તે આચાર્યના ગુણોથી શતાંશ પણ નથી, એમ તીર્થંકરોએ કહ્યું છે. [૪૦પ-૪૦૬] દીક્ષિત બનીને જે સાધુ પરાયા ભોજન ઉપર દીન બની જાય છે અને ચારણભાટની પેઠે બીજાની પ્રશંસા કરે છે તે ચોખાના દાણાઓમાં આસક્ત બનેલ મોટા ડુક્કરની જેમ નાશ પામે છે અર્થાતુ વારંવાર જન્મ-મરણને ધારણ કરે છે. જે પુરુષ અન્ન, પાન તથા વસ્ત્ર વગેરે આ લોકના પદાર્થોના નિમિત્તે દાતા પુરુષને સેવકની પેઠે રુચિકર વાત કહે છે તે પાર્શ્વસ્થ તથા કુશીલ છે, જેમ ફોતરા નિસ્સાર બની જાય છે તેમ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સૂયગડો - ૧/૭/-૪૦૭ તેનો સંયમ પણ નિસ્સાર બની જાય છે. [૪૦૭-૪૦૮] સંયમી સાધુ અજ્ઞાત કુલોમાંથી આહાર ગ્રહણ કરી પોતાનો જીવનનિર્વાહ કરે, પૂજા પ્રતિષ્ઠા આદિની ઇચ્છાથી તપસ્યા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ પ્રકારના ભોગોને છોડીને સંયમનું પાલન કરે. ધૈર્યવાન સાધુ સર્વ સંબંધોને છોડીને, બધા દુઃખોને સહન કરીને, જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત થાય છે તથા કોઈપણ વિષયમાં આસક્ત ન બની અપ્રતિબદ્ધવિહારી બને છે. તે સાધુ પ્રાણીઓને અભય આપીને વિષય અને કષાયોથી કલુષિત આત્માવાળો હોતો નથી. [૪૦૯] સંયમની રક્ષા માટે મુનિ આહાર ગ્રહણ કરે અને પૂર્વકૃત પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. પરિષહ કે ઉપસર્ગનું દુઃખ આવે ત્યારે સંયમને સાચવીને રાખે. જેમ રણક્ષેત્રમાં શત્રુને હરાવનાર સુભટ દુઃખથી કાંપતો નથી તેમ સાધુ પણ કર્મરૂપી શત્રુઓને દૂર કરવા માટે દુઃખથી ત્રસિત થતો નથી. [૪૧૦] પરિષહ અને ઉપસર્ગથી પીડાતા સાધુ બન્ને બાજુથી છોલાતા પાટિયાની જેમ રાગદ્વેષ ન કરે, પરંતુ મૃત્યુની પ્રતીક્ષા કરે- પંડિતમરણની ઇચ્છા રાખે, આ પ્રમાણે કર્મોનો ક્ષય કરીને જેમ ધરી તૂટી જવાથી ગાડું ચાલતું નથી તે પ્રમાણે કર્મો તૂટી જવાથી સાધુ પણ ફરી સંસારને પ્રાપ્તકરતા નથી. અધ્યયનઃ ૭ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૮–વીર્ય [૪૧૧-૪૧૨] વીર્યના બે ભેદ કહ્યા છે. તો વીર પુરુષનું વીરત્વ શું છે ? અને શા કારણથી તે વીર કહેવાય છે ? હે સુવ્રતો ! કોઈ કર્મને વીર્ય કહે છે, અને કોઈ અકર્મને વીર્ય કહે છે. મર્ત્ય લોકના માનવીઓ આ બે ભેદમાં જ સમાવેશ પામે છે. [૪૧૩] તીર્થંક૨ ભગવાને પ્રમાદને કર્મ કહેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે, તેથી પ્રમાદીને બાળવીર્ય કહેલ છે અને અપ્રમાદીને પંડિતવીર્ય કહેલ છે. [૪૧૪-૪૧૭] ઉક્ત બે પ્રકારના વીર્યમાંથી બાળવીર્યનું પ્રતિપાદન કરે છે-કોઈ કોઈ અજ્ઞાની જીવ પ્રાણીઓની ઘાત કરવા શસ્ત્ર તથા ધનુર્વિદ્યાદિનો અભ્યાસ કરે છે અને કોઇ પ્રાણી તથા ભૂતોના વિનાશક મંત્રોનું અધ્યયન કરે છે. માયાવી પુરુષ છળ કપટ કરીને કામભોગનું સેવન કરે છે, તથા પોતાના સુખની ઇચ્છા કરનારા તે જીવો, પ્રાણીઓની ઘાત કરે છે. તેના અંગોપાંગોનું છેદન કરે છે અને તેના ઉદર આદિને ચીરે છે. અસંયમી જીવ મન, વચન અને કાયાથી, તેમજ કાયાની શક્તિ ન હોવા છતાં પણ તંદુલ મત્સ્યની જેમ મનથી જ આ લોક અને પરલોક એમ બન્ને માટે પોતે પ્રાણીઓની ઘાત કરે છે અને બીજા પાસે પણ ઘાત કરાવે છે. પ્રાણીની ઘાત કરનારા જીવો તેની સાથે અનેક જન્મો માટે વૈર બાંધે છે, કારણ બીજા જન્મમાં તે જીવ તેને મારે છે. તે પ્રમાણે વૈરની પરંપરા ચાલે છે. જીવહિંસા પાપ ઉત્પન્ન કરે છે અને દુઃખ આપે છે. [૪૧૮-૪૧૯] કર્મ બે પ્રકારનાં છે- સાંપરાયિક અને ઇપિથિક, કષાયપૂર્વક કરેલ કર્મ સાં૫રાયિક કહેવાય છે અને કષાય વિના કરેલ કર્મ ઇપિથિક કહેવાય છે. જાણીબુઝીને સ્વયં પાપ કરનારા જીવો સાંપરાયિક કર્મ બાંધે છે તથા રાગ અને દ્વેષના આશ્રયથી તે અજ્ઞાની જીવો બહુ પાપ કરે છે. આ અજ્ઞાની પ્રમાદી જીવોનું સકર્મવીર્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮, ૧૫૩ કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસેથી સાંભળો. [૪૨૦-૪૨૧] મોક્ષાર્થી પુરુષ કષાયરૂપ બંધનથી મુક્ત હોય છે, અને સમસ્ત બંધનોને છોડીને, પાપકર્મનો ત્યાગ કરી પૂર્ણરૂપથી શલ્યોને-કમને કાપી નાખે છે. તીર્થકર ભગવાન દ્વારા કથિત સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગને ગ્રહણ કરીને પંડિત પુરુષો મોક્ષ માટે ઉદ્યમ કરે છે. બાળવયવાળો જીવ વારંવાર નરક આદિના દુઃખો ભોગવે છે અને જેમ જેમ દુઃખો ભોગવે છે તેમ તેમ તેના અશુભ ધ્યાનની વૃદ્ધિ થાય છે. [૪૨૨-૪ર૪] વિવિધ સ્થાનોના અધિકારીઓ પોતપોતાના સ્થાનોને છોડી દેશે તેમાં સંશય નથી. તથા જ્ઞાતિજનો અને મિત્રોની સાથેનો નિવાસ પણ અનિત્ય છે. આવું જાણીને બુદ્ધિમાન પુરુષ મમતાનો ત્યાગ કરે તથા કુતીર્થિક ધર્મોથી અદૂષિત આ આય ધર્મને ગ્રહણ કરે છે. નિર્મળ બુદ્ધિવડે અથવા ગુવદિકથી સાંભળીને ધર્મના સત્ય સ્વરૂપને જાણીને જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં તત્પર સાધુ પાપનું પ્રત્યાખ્યાન કરે. [૪રપ જ્ઞાની પુરુષ જો કોઈપણ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ જાણે તો તે આયુષ્યનો ક્ષય થયા પહેલાં જ સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે. [૪૨૬] જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચીને રાખે છે. તેમ બુદ્ધિમાનુ પુરુષ આત્મલીનતાથી પોતાના પાપોને સંકોચી લે છે. સાધુ પોતાના હાથ, પગ, મન અને પાંચ ઈન્દ્રિયોની ચેષ્ટાઓને સંકુચિત કરે અથવા ગોપવીને રાખે, પાપમય પરિણામ અને પાપમય ભાષાનો પણ ત્યાગ કરે. ' [૪૨૮-૪૨૯] પંડિત પુરુષ લેશમાત્ર પણ માન અને માયા ન કરે. માન અને માયાનું અશુભ ફળ જાણીને સુખશીલતાનો ત્યાગ કરે તથા ક્રોધનો ત્યાગ કરી નિષ્કપટ ભાવથી વિચરે. પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે, કપટ સહિત જૂઠું ન બોલે, એ જ જિતેન્દ્રિય પુરુષનો ધર્મ છે. ૪િ૩૦-૪૩૧] સંયમી મુનિ વચનથી અથવા મનથી પણ કોઈ જીવને પીડા આપવાની ઈચ્ચા ન કરે, પરંતુ બહારથી અને અંદરથી ગુપ્ત રહી ઈદ્રિયોનું દમન કરીને સારી રીતે સંયમનું પાલન કરે. પોતાના આત્માને પાપથી ગોપન કરનાર જિતેન્દ્રિય પુરષ ભૂતકાળમાં કોઇએ કરેલા, વર્તમાનકાળમાં કરાતા અને ભવિષ્યકાળમાં કરવાના હોય એવા પાપકર્મોને અનુમોદન આપતા નથી. " [૪૩ર-૪૩૩] કોઈ પુરુષ લોકપૂજ્ય તથા વીર હોય પણ તે જો ધર્મના રહસ્યને નહિ જાણનાર મિથ્યાદ્રષ્ટિ હોય તો તેનું કરેલું તપ, દાન વગેરે બધું અશુદ્ધ છે અને તે કર્મબંધનું કારણ બને છે. જે વસ્તુ સ્વરૂપને જાણનારા મહાપૂજનીય અને કર્મને વિદારવામાં નિપુણ સમ્યવૃષ્ટિ છે, તેમના તપ આદિ સર્વ અનુષ્ઠાનો શુદ્ધ છે અને તેની સમસ્ત ક્રિયા કર્મબંધનું કારણ ન બને પરંતુ મોક્ષનું કારણ બને છે. [૪૩૪-૪૩પ જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઇ પ્રવ્રજ્યા અંગીકાર કરીને પૂજા સત્કાર માટે તપ કરે છે તેમનું તપ પણ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે અને પોતે પોતાની પ્રશંસા ન કરે. સંયમયાત્રાના નિવાહ માટે સાધુ અલ્પભોજન કરે અને અલ્પ જલપાન કરે અને થોડું બોલે, તથા ક્ષમાવાનું લોભ-આસક્તિથી રહિત, જિતેન્દ્રિય અને વિષયોમાં અનાસક્ત બનીને હમેશાં સંયમનું અનુષ્ઠાન કરે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સૂયગડો-૧|૮-૪૨૬ ૪િ૨૬] સાધુ ધ્યાનયોગને ગ્રહણ કરીને શરીરને સર્વ પ્રકારે અપ્રશસ્ત વ્યાપારથી રોકે. તથા પરિષહ અને ઉપસર્ગમાં સહિષ્ણુતા રાખવી તે ઉત્તમ છે, એવું જાણીને મોક્ષની પ્રાપ્તિ પર્યત સંયમનું અનુષ્ઠાન કરે. એમ હું કહું છું. અધ્યનનઃ૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૯-ઘર્મ) ૪૩૭ મતિમાન એવા તીર્થંકર કયા ધર્મનું કથન કરેલ છે? ઉત્તરમાં કહે છે કે, જિનવરોના માયા પ્રપંચ રહિત સરલ ધમને મારી પાસેથી સાંભળો. | [૪૩૮-૪૩૯] આ જગતમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાળ, બુક્કસ, એષિક કપટપૂર્વક વ્યાપાર કરનાર વૈશિક, શૂદ્ર હોય કે કોઈ પણ પ્રાણી, જે આરંભમાં આસક્ત રહે છે તે પરિગ્રહી જીવોનું બીજા જીવો સાથે અનંતકાળ સુધી વૈર વધતું જાય છે અને તે આરંભમાં રત તેમજ કામભોગોમાં આસક્ત જીવોના દુઃખનો અંત આવતો નથી. ૪િ૦-૪૪૩ મૃત વ્યક્તિનો અગ્નિસંસ્કાર વગેરે મરણક્રિયા કર્યા પછી સાંસારિક સુખની ઇચ્છા રાખનાર જ્ઞાતિવર્ગ તેનું ધન હરી લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન સંચય કરનાર તે મૃત વ્યક્તિ એકલી તે પાપનું ફળ ભોગવે છે. પોતાના કમનુસાર દુખ ભોગવતા પ્રાણીનાં, માતા, પિતા, પુત્રવધૂ, બંધુ, સ્ત્રી કે ઔરસપુત્ર વગેરે કોઈ પણ રક્ષા કરી શકતાં નથી. આ પ્રમાણે ઉપર્યુક્ત અર્થને સારી રીતે વિચારીને, સમ્ય જ્ઞાન અને ચારિત્ર મોક્ષનો માર્ગ છે એવું જાણીને સાધુ મમતા અને અહંકારનો ત્યાગ કરીને જિનભાષિત ધર્મનું અનુષ્ઠાન કરે. ધન, પુત્ર, જ્ઞાતિવર્ગ, પરિગ્રહ અને આંતરિક શોકને છોડીને કોઈપણ સાંસારિક પદાર્થની અપેક્ષા નહીં રાખનાર સાધુ ધર્મનો અનુષ્ઠાન કરે. [૪૪-૪૪૫ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, તૃણવૃક્ષ બીજ આદિ અંડજ, પોતજ (હાથી આદિ), જરાયુજ (ગાય, મનુષ્ય આદિ.) રસજ (દહીં આદિની ઉત્પન્ન થનાર જીવો) સ્વેદજ (પરસેવાથી ઉત્પન્ન થનાર , માકડ આદિ) અને ઉભિજજ (મેડક આદિ) આદિ ત્રસકાયના જીવો છે. વિવેકવાનું પુરુષ આ છ કાયોને સજીવ સમજે અને મન, વચન તેમજ કાયાથી તેનો આરંભ ન કરે. પરિગ્રહ પણ ન કરે. [૪૪૬-૪૭] જૂઠું બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ રાખવો અને અદત્તાદાન કરવું, તે લોકમાં શસ્ત્ર સમાન છે. તેમજ કર્મબંધનું કારણ છે, તેથી વિદ્વાન મુનિ તેને શ-પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી ત્યાગે. માયા, લોભ, ક્રોધ અને માન સંસારમાં કર્મબંધનું કારણ છે, માટે વિદ્વાન મુનિ તેઓનો ત્યાગ કરે. [૪૪૮-૪૫૦] હાથ પગ વગેરે ધોવા તેમજ રંગવા, વસ્તિકર્મ-જુલાબ લેવો. વમન કરવું. તથા આંખોમાં અંજન આંજવું તે સર્વે સંયમને નષ્ટકરી નાખે છે. માટે વિદ્વાન મુનિ તેનો ત્યાગ કરે. સુગંધી પદાર્થ, ફૂલમાળા, સ્નાન, દેતપ્રક્ષાલન, પરિગ્રહ રાખવો, સ્ત્રીસેવન કરવું તથા હસ્તકર્મ કરવું આદિને પાપનું કારણ જાણી જ્ઞાની મુનિ તેનો ત્યાગ કરે. સાધુના નિમિત્તે બનાવેલ, સાધુ માટે ખરીદેલ, સાધુ માટે ઉદ્ધાર લાવેલ, સામે લાવેલ આહારાદિ તથા જે આધાકર્મી આહારથી મિશ્રિત હોય અથવા કોઈ પણ કારણથી જે દોષયુક્ત આહાર હોય તેને સંસારનું કારણ જાણી વિદ્વાન મુનિ ત્યાગ કરે. [૪૫૧-૪૫૪] રસાયણ વગેરેનું સેવન કરીને બળવાન બનવું, શોભા માટે Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯, ૧૫૫ આંખમાં અંજને આંજવું, શબ્દાદિ વિષયોમાં આસક્ત થવું, જીવહિંસા કરવી, હાથ પગ વગેરે ધોવા તથા શરીરે પીઠ્ઠી લગાડવી, તે સર્વને સંસારનું કારણ જાણી વિવેકી સાધુ ત્યાગ કરે. અસંયમી મનુષ્યોની સાથે સાંસારિક વાર્તાલાપ કરવો, ગૃહસ્થીજનોના અસંયમાનુષ્ઠાનની પ્રશંસા કરવી, જ્યોતિષના પ્રશ્નોનો ઉત્તર આપવો તથા શય્યાતરનો આહાર લેવો તે બધાને સંસારનું કારણ જાણીને જ્ઞાની સાધુ ત્યાગ કરે. સાધુ જુગાર ન શીખે, ધર્મવિરુદ્ધ ભાષાનો પ્રયોગ ન કરે, હસ્તકર્મ ન કરે તથા નિસ્સાર વાદવિવાદ ન કરે. તે સર્વને સંસારનું કારણ જાણી વિવેકી મુનિ ત્યાગ કરે. પગમાં પગરખાં પહેરવાં, છત્રી ઓઢવી, જુગાર રમવો, પંખાથી પવન નાખવો તથા જેમાં કર્મ-બંધ થતો હોય તેવી પરસ્પરની ક્રિયા કરવી તે બધાને સંસારનું કારણ જાણી શાની મુનિ ત્યાગ કરે. ક્લિપ-૫૮] વિદ્વાન મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે, તથા બીજ વગેરેને હઠાવીને અચિત્ત પાણીથી પણ આચમન ન કરે. ગૃહસ્થના વાસણમાં ભોજન ન કરે, તેમજ પાણી પણ ન પીએ. વસ્ત્રરહિત હોવા છતાં પણ ગૃહસ્થના વસ્ત્ર પોતાના કામમાં ન લે. આ બધું સંસાર ભ્રમણનું કારણ જાણી ત્યાગ કરે. માંચી પર ન બેસે, પલંગ પર ન સૂવે, ગૃહસ્થના ઘરની અંદર ન બેસે, ગૃહસ્થના કુશળ-સમાચાર ન પૂછે તથા પૂર્વે કરેલ ક્રીડાનું સ્મરણ ન કરે. તે સર્વે સંસાર ભ્રમણનું કારણ છે માટે તેનો ત્યાગ કરે. યશ, કિર્તિ, ગ્લાધા, વંદન અને પૂજન તથા સમસ્ત લોક સંબંધી વિષય ભોગને સંસારનું કારણ જાણી વિવેકી મુનિ તેનો ત્યાગ કરે. | [૪૫] આ જગતમાં જે આહાર-પાણીથી સંયમ યાત્રાનો નિહિ થાય તેવો શુદ્ધ આહાર પાણી સાધુ પ્રહણ કરે અને બીજા સાધુને આપે, પણ જે આહાર પાણીથી સંયમનો વિનાશ થાય તેવું ન પોતે ગ્રહણ કરે ન બીજા સાધુને આપે. [૪૬] અનંતજ્ઞાની તથા અનંતદર્શી, બાહ્યાભ્યતર ગ્રંથિથી રહિત, મહામુનિ ભગવાન મહાવીરે આ પ્રમાણે ચારિત્ર અને શ્રુતરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો છે. ૪િ૬૧-૪૩]વિવેકીમુનિ, ગુરુજન ભાષણ કરતા હોય ત્યારે તેની વચ્ચે ન બોલે. ભાષસમિતિથી સમ્પન સાધુ બોલતો છતાં પણ નહી બોલનાર જેવો છે. સાધુ કોઈના મર્મને પ્રકાશિત ન કરે. બીજાને દુઃખ થાય તેવી ભાષા ન બોલે. કપટથી યુક્ત ન બોલે, જે બોલે તે વિચાર કરીને જ બોલે. ચાર પ્રકારની ભાષા (સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર)માં ત્રીજી મિશ્ર ભાષા છે તે અસત્યથી ભળેલી છે માટે સાધુ તેનો પ્રયોગ ન કરે, જે બોલ્યા પછી પશ્ચાત્તાપ કરવો પડે તેવી ભાષા ન બોલે, તથા જે વાતને બધા માણસો છુપાવતા હોય તેવી વાતો પણ સાધુ ન કહે. આ નિગ્રંથ ભગવાન મહાવીરની આજ્ઞા છે. સાધુ કોઈને “અરે મૂર્ખ!' ઇત્યાદિ નિષ્ફર ને હલકા સંબોધનથી ન બોલાવે, તેમજ કોઇને હે મિત્ર ! હે વસિષ્ઠ ગોત્રીય, હે કશ્યપગોત્રીય', વગેરે ખુશામત માટે ન કહે પોતાનાથી મોટાને તૂ' આદિ અમનોજ્ઞ શબ્દ ન કહે. ટૂંકમાં જે વચન બીજને અપ્રિય લાગે તેવા શબ્દનો પ્રયોગ પણ ન કરે. ૪૬૪] સાધુ સ્વયં કુશીલ ન બને અને કુશીલોની સાથે સંગતિ પણ ન કરે, કારણકે કુશીલોની સંગતિથી સંયમ નષ્ટ તથા તેવા સુખભોગની ઇચ્છારૂપ ઉપસર્ગ પ્રાપ્ત થાય છે. માટે વિદ્વાનુ મુનિ આ સત્યને સમજે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સૂયગડો-૧/- ૪૬૫ [૪૫] સાધુ રોગાદિ કોઈ કારણ વિના ગૃહસ્થના ઘરમાં ન બેસે, તથા ગામના બાળકોની સાથે રમત ન રમે તેમજ મયદાનું ઉલ્લંઘન કરીને હસે નહીં. ૪િ૬૬-૪૬૭) સાધુ મનોહર શબ્દાદિ વિષયોમાં ઉત્સુક ન થાય, પરંતુ યતનાપૂર્વક સંયમનું પાલન કરે. ભિક્ષાચરી તથા વિહાર વગેરેમાં પ્રમાદ ન કરે, તેમજ ઉપસર્ગ તથા પરિષહોની પીડા થવા પર સમભાવથી સહન કરે. સાધુને કોઈ લાકડી અથવા મુકી આદિથી મારે અથવા કઠોર વચન કહે તો તેના ઉપર ક્રોધ ન કરે, કોઈ ગાળ આપે તો દયમાં બળે નહીં. પ્રસન્નત્તાપૂર્વક બધું સહન કરે પણ કોલાહલ ન કરે. [૪૬૮] સાધુ પ્રાપ્ત થયેલ કામભોગોની પણ ઈચ્છી ન કરે, તીર્થંકર ભગવાને તેને જ વિવેક કહ્યો છે. સાધુ આચાર્ય આદિ જ્ઞાનીજનો પાસેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની શિક્ષા ગ્રહણ કરે. [૪૯] સાધુએ સ્વસમય પરસમયના જ્ઞાતા, ઉત્તમ તપસ્વી, ગુરુની સેવા તથા તેની ઉપાસના કરવી જોઈએ. જે કર્મનું વિદારણ કરવામાં વીર છે, આત્મપ્રજ્ઞાનું અન્વેષણ કરનાર છે તથા વૈર્યવાનું છે, જિતેન્દ્રિય છે. તે જ એવું કાર્ય કરી શકે છે. ૪૭] ગૃહવાસમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી એવું સમજીને જે પુરુષો સંયમ અંગીકાર કરીને ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ કરે છે, તેઓ જ મોક્ષાર્થી જીવો માટે આશ્રયભૂત છે. બંધનથી મુક્ત છે. તે અસંયમજીવનની અભિલાષા કરતા નથી. [૪૭૧] સાધુ શબ્દ, રૂપ, રસ અને સ્પર્શમાં આસક્ત ન રહે, તથા સાવદ્ય અનુષ્ઠાન ન કરે. આ અધ્યયનની શરૂઆતથી જે વાતોનો નિષેધ કર્યો છે તે જિન આગમથી વિરુદ્ધ હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. ૪૭૨] વિદ્વાન મુનિ ક્રોધ, માન, માયા, લોભ, તથા બધા પ્રકારના ગારવોનો ત્યાગ કરી કેવળ નિવણની જ અભિલાષા કરે એમ હું કહું છું. અધ્યનન-૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૧૦માધિ) [૪૭૩-૪૭૪] સાધુ સંયમનું પાલન કરતા આ લોક અને પરલોકના સુખોની અભિલાષા ન કરે. જીવોનો આરંભ ન કરે. પોતાના તપનું ફળ ન ઇચ્છ, સમાધિયુક્ત થઈ શુદ્ધ સંયમનું પાલન કરે. ઊધ્વદિશા, અધોદિશા અને તિર્યદિશામાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહે છે તેમની હાથથી, પગની અથવા સમસ્ત શરીરથી હિંસા ન કરે તેમજ અદત્ત વસ્તુને ગ્રહણ ન કર. ૪િ૭પ સુ-આખ્યાત ધર્મમાં શંકા નહિ કરનારા તથા પ્રાસુક આહારથી શરીરનો નિર્વાહ કરનારા ઉત્તમ તપસ્વી સાધુ બધા પ્રાણીઓને આત્મતુલ્ય માનીને સંયમનો નિર્વાહ કરે. આ લોકમાં જીવવાની ઈચ્છાથી આગ્નવોનું સેવન ન કરે. તેમજ ભવિષ્યકાળ માટે ધાન્યાદિનો સંચય ન કરે. ૪િ૭૬] સાધુ સ્ત્રીના વિષયમાં પોતાની સમસ્ત ઇન્દ્રિયોને રોકીને જિતેન્દ્રિય બને, તથા સર્વ પ્રકારના બંધનથી મુક્ત થઈને શુદ્ધ સંયમનું પાલન કરે. લોકમાં પૃથક પૃથક પ્રાણી વર્ગ આર્ત અને દુઃખથી પીડિત છે તે જુઓ. [૪૭૭] અજ્ઞાની જીવ પૃથ્વીકાય વગેરે પ્રાણીઓને દુઃખ આપીને પાપ કર્મ કરીને Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦, ૧૫૭ તે તે યોનિઓમાં વારંવાર ભ્રમણ કરે છે. જીવ હિંસા પોતે કરવાથી કે બીજા પાસે કરાવવાથી પાપ ઉત્પન્ન થાય છે. [૪૭૮] જે પુરુષ દીનવૃત્તિ કરે છે તે પણ પાપ કરે છે. એવું જાણી તીર્થકરોએ એકાંત ભાવસમાધિનો ઉપદેશ આપ્યો છે. તેથી વિચારવાનું શુદ્ધચિત્ત પુરુષ ભાવસમાધિ અને વિવેકમાં રત રહીને પ્રાણાતિપાતનો ત્યાગ કરે. [૪૭] સર્વ જીવોને સમભાવથી જોનાર સાધુ કોઈ સાથે પ્રિય કે કોઈ સાથે અપ્રિય સંબંધ ન રાખે. કોઈ-કોઈ પ્રવજ્યા ધારણ કરીને પરિષહ અને ઉપસર્ગ આવતાં દીન બની જાય છે અને દિક્ષા છોડી પતિત થઈ જાય છે. તો કોઈ પોતાની પૂજા-પ્રશંસાના અભિલાષી બની જાય છે. ૪િ૮૦-૪૮૧] જે પુરુષ પ્રવ્રજ્યા લઈને આધાકર્મી આહારની ઈચ્છા કરે છે અને તેને માટે વિચારે છે તે કુશીલ છે, તથા સ્ત્રીમાં આસક્ત બનીને તેના વિલાસોમાં અજ્ઞાનીની પેઠે મુગ્ધ રહે છે અને સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તે પાપની વૃદ્ધિ કરે છે. જે પુરુષ પ્રાણીઓની હિંસા કરી તેમની સાથે વૈર બાંધે છે તે પાપની વૃદ્ધિ કરે છે. તેથી તે મરીને નરક વગેરે દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. માટે વિવેકી સાધુ ધર્મનો વિચાર કરી સર્વ દુરાચારોથી દુર રહી સંયમનું પાલન કરે. ૪િ૮૨-૪૮૩] સાધુ આ સંસારમાં ભોગમય જીવનની અભિલાષા કરીને ધનનો સંચય ન કરે. તથા પુત્ર કલત્ર વગેરેમાં આસક્તિ ભાવ ન રાખે, વિચારપૂર્વક ભાષા બોલે, શબ્દાદિ વિષયોમાં રત ન રહે તેમજ હિંસાયુક્ત કથા ન કહે. સાધુ આધાકર્મી આહારની ઇચ્છા ન કરે અને આધાકર્મી આહારની ઈચ્છા રાખનારનો સંગ પણ ન કરે, તેમજ શરીરની પરવા ન કરતાં સંયમનું પાલન કરે. [૪૮૪] સાધુ એકત્વ ભાવના કરે કે-આ જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે અને એકલો જ પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવાનો છે. કોઈ કોઈનું સગું નથી. આવી ભાવનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એકત્વ ભાવના મોક્ષરૂપ છે, સત્ય છે, શ્રેષ્ઠ છે.માટે જે તેનાથી યુક્ત થાય છે તે ક્ષમાવાનુ સત્યાગ્રહી અને તપસ્વી બને છે. ૪િ૮૫) જે સાધુ સ્ત્રીઓ સાથે મૈથુનસેવન કરતો નથી, તથા પરિગ્રહનો સંચય કરતો નથી, મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં રાગદ્વેષ કરતો નથી તેમજ પ્રાણીમાત્રની રક્ષા કરે છે તે નિસંદેહ સમાધિને પ્રાપ્ત કરે છે. [૪૮] સાધુ સંયમ સંબંધી અરતિ અને અસંયમ સંબંધી રતિનો ત્યાગ કરીને તૃષ્ણસ્પર્શ, શીતસ્પર્શ, ઉષ્ણ, ડાંસ મચ્છર વગેરે તેમજ સુગંધ અને દુર્ગંધને સહન કરે. ૪િ૮૭] વચનગુપ્તિનો ધારક સાધુ ભાવ સમાધિમાનું કહેવાય છે. તે શુદ્ધ લેશ્યાને ગ્રહણ કરીને સંયમનું અનુષ્ઠાન કરે છે. પોતે ઘર સંબંધી સમારકામ કરે નહીં, બીજા પાસે કરાવે નહીં અને કરતાને અનુમોદન આપે નહીં, તેમજ સ્ત્રીઓની સાથે સંપર્ક રાખે નહીં. ૪િ૮૮] આ લોકમાં કેટલાક અન્ય દર્શનશાસ્ત્રીઓ ક્રિયાને માનતા નથી, કહે છે કે આત્મા અક્રિય છે, પ્રકૃતિજ બધું કાર્ય કરે છે. એ સમયે તેને કોઈ પૂછે કે આત્મા અક્રિય છે તો બંધ અને મોક્ષ કેવી રીતે થાય છે? તેઓ મોક્ષનો ઉપદેશ પણ આપે છે અને કહે છે કે અમારા શાસ્ત્રથીજ મોક્ષ મળે છે. તે આરંભમાં આસક્ત થઇને, વિષયોમાં વૃદ્ધ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સૂયગડો-૧/૧૧-૪૮૯ બનીને, મોક્ષના કારણભૂત ચારિત્ર ધર્મને જાણતા નથી. ૪િ૮૯] આ સંસારમાં ભિન્ન ભિન્ન રુચિ રાખનાર મનુષ્યો હોય છે. તેમાં કોઈ ક્રિયાવાદને માને છે, કોઈ અક્રિયાવાદને માને છે, કેટલાક અજ્ઞાની જીવો તત્કાળ જન્મેલા બાળકના શરીરના ટુકડે ટુકડા કરીને આનંદ માને છે. આ રીતે સંયમથી રહિત તેઓ પ્રાણીઓની સાથે વૈર વધારે છે. ૪િ૯૦-૪૯૧] પાપથી નહિ ડરનાર અજ્ઞાની જીવ પોતાના આયુષ્યનો અંત જાણતા નથી. તેઓ પૌગલિક પદાર્થોપર મમતાં રાખીને રાતદિવસ પાપમાં આસક્ત રહે છે અને પોતાને અજર અમર માનીને ધનમાંજ મુગ્ધ રહે છે. તે મુમુક્ષુ! તું ધન અને પશું વગેરે દરેક સચિત્ત-અચિત્ત પદાર્થોને છોડી દે. માતા પિતા બંધુ ભગિની મિત્રજન વગેરે કોઈપણ તારો કાંઇ ઉપકાર કરતા નથી. છતાં તું તેના માટે રડે છે અને મોહ પામે છે, પરંતુ તું મરી જઈશ ત્યારે, બીજા લોકો તે ઉપાર્જન કરેલા દ્રવ્યનો ઉપભોગ કરશે અથવા તારા ધનનું હરણ કરી જશે. [૪૯૨-૪૯૩ જેવી રીતે અટવીમાં વિચરનાર મૃગ મૃત્યુના ભયને કારણે સિંહથી દૂર રહે છે, તેવી જ રીતે બુદ્ધિમાનું પુરુષ ધર્મ તત્ત્વને સારી રીતે જાણીને પાપથી દૂર રહે છે. ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારથી જાણનાર બુદ્ધિમાનું પુરુષ પોતાના આત્માને પાપ કર્મથી નિવૃત્ત કરે છે. વૈરની પરંપરાને ઉત્પન્ન કરનાર છે અને મહા ભયજનક હોય છે. એવું જાણીને સાધક હિંસાનો ત્યાગ કરે. [૪૪] મોક્ષમાર્ગનું અનુસરણ કરનાર મુનિ ખોટું ન બોલે. જૂઠું બોલવાના ત્યાગને સંપૂર્ણ ભાવસમાધિ અને મોક્ષ કહેલ છે. એ પ્રમાણે સાધુ બીજાં વ્રતોમાં પણ દોષ ન લગાડે, બીજાને પણ દોષ લગાડવાની પ્રેરણા ન આપે અને દોષ સેવન કરનાર વ્યક્તિને ભલી ન જાણે. [૪૯૫ શુદ્ધ નિદોષ આહારની પ્રાપ્તિ થવા પર સાધુ તેમાં રાગદ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે. સરસ તેમજ સ્વાદિષ્ટ આહારમાં મૂચ્છિત બની વારંવાર તેની અભિલાષા ન કરે. ધૈર્યવાન બને, પરિગ્રહથી વિમુક્ત બને તથા પોતાની પૂજા પ્રતિષ્ઠા અને કીતિની કામના ન કરતાં શુદ્ધ સંયમનું પાલન કરે. [૪૯] સાધુ ગૃહત્યાગ કરીને જીવનથી નિરપેક્ષ થાય, કાયસંબંધી મમતા ત્યાગ કરે, તપશ્ચરણ સંયમ આદિના ફળની કામનાને છેદી નાખે. જીવન અથવા મરણની આકાંક્ષા ન કરે. આ પ્રમાણે સંસારથી મુક્ત થઈ વિચરે. એમ હું કહું છું. [ અધ્યયન-૧૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૧૧-માર્ગ) [૪૯૭-૪૯૯] કેવળજ્ઞાની ભગવાને કયો માર્ગ બતાવ્યો છે, જેને પ્રાપ્ત કરીને જીવ દુસ્તર સંસારના પ્રવાહથી તરી જાય છે. હે મહામુને, સર્વ દુઃખોથી છોડાવનાર સર્વશ્રેષ્ઠ તે શુદ્ધ માર્ગને આપ જે પ્રમાણે જાણો છો, તે પ્રમાણે અમને કહો. જો કોઈ દેવતા કે મનુષ્ય અમને પૂછે તો અમે તેમને કયો માર્ગ બતાવીએ? તે આપ અમને જણાવો. [પ૦૦-૫૦૨ કોઈ દેવતા કે મનુષ્ય મોક્ષનો માર્ગ પૂછે તો તેમને કયો માર્ગ કહેવો જોઇએ તેનો સાર તમે મારી પાસેથી સાંભળો. કાશ્યપ ગોત્રીય ભગવાન્ મહાવીરનો Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૧, ૧૫૯ કહેલો આ અતિ કઠણ માગ ક્રમશઃ હું તમને બતાવું છું. જેમ વ્યાપાર કરનાર વણિકુ સમુદ્રને પાર કરે છે, તે પ્રમાણે આ માર્ગનું અવલંબન લઈને અનેક આત્માઓ તરી ગયા. છે. મોક્ષના માર્ગને ગ્રહણ કરીને ભૂતકાળમાં અનંત જીવોએ સંસાર-સમુદ્રને પાર કર્યો છે, વર્તમાનમાં પાર કરે છે અને ભવિષ્યમાં પાર કરશે. આ માર્ગ મેં ભગવાનું મહાવીર પાસેથી સાંભળેલો છે. તે તમને કહું છું. તમે તે સાંભળો. પિ૦૩-૫૦૬] પૃથ્વી જીવ છે તથા પૃથ્વીને આશ્રિત પણ જીવ છે તે પૃથક-પૃથક રહેલા છે. તથા જળ અને અગ્નિ પણ જીવ છે. વાયુકાયના જીવ પણ ભિન્ન ભિન્ન છે તથા તૃણ, વૃક્ષ અને બીજ પણ જીવ છે. વનસ્પતિકાયના અનંત જીવ છે. ઉપરોક્ત પાંચ સિવાય છઠ્ઠા ત્રસકાયના જીવો પણ છે. તીર્થંકર દેવોએ આ છ ભેદ બતાવ્યા છે. તે સિવાય સંસારમાં બીજા કોઈ જીવ નિકાંય નથી. જ્ઞાની પુરુષ બધી યુક્તિઓ વડે આ જીવોનું જીવપણું જાણીને તથા આ બધા જીવો દુઃખથી ભય પામે છે એવું વિચારીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. જ્ઞાની પુરુષનું એજ ઉત્તમ જ્ઞાન છે કે તે કોઈ પણ જીવની હિંસા કરતા નથી. અહિંસાના સમર્થક શાસ્ત્રોનો એટલો જ સિદ્ધાંત છે. પિ૦૭-૫૦૮] ઊર્ધ્વદિશા, અધોદિશા અને તિર્થક દિશામાં જે કોઈ પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તે બધાની હિંસાથી નિવૃત્ત રહેવું જોઈએ. કારણ કે તેનાથી જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કહેલી છે. જિતેન્દ્રિય પુરુષ મિથ્યાત્વ આદિ દોષોને દૂર કરીને મન, વચન અને કાયાથી જીવન પર્યત કોઇ પણ પ્રાણીની સાથે વૈરવિરોધ ન કરે. [પ૦૯-૫૧૧] આશ્રવારોનો વિરોધ કરનાર મહાપ્રજ્ઞાવાનું તેમજ પરિષહઉપસર્ગ આવવા છતાં દુઃખિત ન થનાર સાધુ ગૃહસ્થ આપેલો ઐષણિક આહાર-પાણી જ ગ્રહણ કરે છે. તથા સદા એષણા સમિતિથી યુક્ત રહીને અનૈષણિક વસ્તુને વર્જ. જે આહાર પ્રાણીઓનો આરંભ કરીને બનાવ્યો હોય, સાધુને આપવાના નિમિત્તે બનાવ્યો હોય એવો અન્નપાણી ઉત્તમ સાધુ પ્રહણ ન કરે. આધાકર્મી આહારના એક કણથી પણ મળેલો આહાર સાધુ ગ્રહણ ન કરે. શુદ્ધ સંયમ પાળનાર સાધુનો આ જ ધર્મ છે. આ શુદ્ધ આહારમાં પણ જો અશુદ્ધિની શંકા તો તેને પણ ગ્રહણ ન કરે. [પ૧૨-પ૧] શ્રાવકોના નિવાસસ્થાન ગામ અને નગરમાં હોય છે. માટે તે સ્થાનમાં રહેલો આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ જીવહિંસા કરનારને અનુમોદના ન આપે. તેના સમારંભ યુક્ત વચન સાંભળીને સાધુ પુણ્ય છે એવું ન કહે તથા પુણ્ય નથી, એમ કહેવું તે પણ મહાનું ભયનું કારણ છે. અન્નદાન કે જળદાન આપવામાં ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થાય છે, તેમની રક્ષા માટે સાધુ “પુણ્ય થાય છે” એવું ન કહે. જે પ્રાણીઓને દાન આપવા માટે અન્ન અને પાણી તૈયાર કરવામાં આવે છે તે પ્રાણીઓના લાભમાં અંતરાય પડે છે માટે “પુણ્ય નથી” એમ પણ સાધુ ન કહે. જીવહિંસા દ્વારા નિષ્પન્ન દાનની જે પ્રશંસા કરે છે તેઓ પ્રાણીઓના વધની ઈચ્છા કરે છે- અનુમોદના કરે છે અને જેઓ દાનનો નિષેધ કરે છે તેઓ પ્રાણીઓની આજીવિકાનું છેદન કરે છે. [૧૧૭] સંપૂર્ણ રૂપથી આરંભના ત્યાગી સાધુ પૂર્વોક્ત જીવહિંસા જનિત દાનના વિષયમાં પુણ્ય છે અથવા પુણ્ય નથી, એ બન્ને વાત કહેતા નથી. આ રીતે કર્મમળને આવવાનો ત્યાગ કરીને સાધુ નિવણિપદને પ્રાપ્ત કરે છે. [૧૧૮] જેમ બધા નક્ષત્રોમાં ચંદ્રમાં પ્રધાન છે, તેવી રીતે બધી ગતિઓમાં મોક્ષ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સૂયગડો-૧/૧૧-૫૧૯ પ્રધાન છે. એમ માનનાર સાધુ હમેશાં જિતેન્દ્રિય થઈ નિવણિની સાધના કરે. પિ૧૯ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાય આદિરૂપ સંસારપ્રવાહમાં વહેતાં પોતપોતાના કર્મોથી કષ્ટ પામનાર પ્રાણીઓ માટે તીર્થંકર ભગવાને આ મોક્ષમાર્ગ દ્વીપ રૂપ બતાવ્યો છે. તત્ત્વજ્ઞાતા પુરુષ આ માર્ગથી જ મોક્ષની પ્રાપ્તિ કહે છે. પિ૨૦ આત્મગુપ્ત, દમિતેન્દ્રિય તેમજ સંસારના પ્રવાહને બંધ કરનાર આસ્રવ રહિત જે પુરુષ છે, તે જ પરિપૂર્ણ અને અનુપમ શુદ્ધ ધર્મનો ઉપદેશ આપી શકે છે. પિર૧-પર૪] પૂર્વોક્ત પરિપૂર્ણ અને શુદ્ધ ધર્મને નહિ જાણતા અજ્ઞાની હોવા છતાં પણ પોતાને જ્ઞાની માનનાર “અમે જ્ઞાની છીએ” એવું કહેનારા અન્યદર્શનીઓ સમાધિથી દૂર છે. પોતાને જ્ઞાની માનનાર અજ્ઞાની બીજનો, કાચાપાણીનો તેમજ તેમના માટે બનાવેલા આહારનો ભોગવટો કરીને આર્તધ્યાન ધ્યાવે છે, તેઓ પોતાના કે બીજાના દુઃખના કારણને જાણતા નથી. તેથી તેઓ ભાવસમાધિથી દુર છે. જેમ ઢંક, કંક, કુરર-જળમુગઈ અને શિખી નામના જળચર પક્ષીઓ હમેશાં માછલાં પકડવાના વિચારમાં રત રહે છે, તેઓનું ધ્યાન કલુષતાયુક્ત તથા અધમ છે. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ અનાર્ય શ્રમણ હમેશાં વિષયની પ્રાપ્તિનું ધ્યાન ધર્યા કરે છે. તે પાપી અને અધમ છે. પિ૨પ-પ૨૭] આ જગતમાં કેટલાક દુમતિ પોત-પોતાના દર્શનમાં અનુરક્ત થઈને શુદ્ધ માર્ગની વિરાધના કરીને ઉન્માર્ગમાં જઈને દુઃખી થાય છે અને નાશ પામે છે. જેમ કોઇ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાવમાં બેસીને સમુદ્ર પાર કરવા ઇચ્છે છે, પરંતુ તે વચ્ચેજ ડૂબી જાય છે, તે પ્રમાણે કોઇ મિથ્યાવૃષ્ટિ અનાર્ય શ્રમણ પૂર્ણ રીતે આશ્રવનું સેવન કરે છે. તે આગામી ભવમાં નરક આદિનાં મહાભય-દુખને પ્રાપ્ત કરશે. [પ૨૮-૫૨૯] કાશ્યપ ગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મને ગ્રહણ કરીને બુદ્ધિમાન પુરુષે ઘોર સંસાર સાગરને પાર કરવો જોઈએ અને આત્મ કલ્યાણના માટે સંયમનું પાલન કરવું જોઈએ. ઈન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થઈને સાધુ સંસારના સમસ્ત પ્રાણીઓને પોતાની સમાન સમજીને શક્તિ અનુસાર સંયમમાં પરાક્રમ કરતા થકા વિચરે. [પ૩૦૫૩૧] વિવેકવાનુ મુનિ અતિ માન અને માયાને શપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરીને મોક્ષનું અન્વેષણ કરે. મુનિ ક્ષમા આદિ દશ યતિધર્મની વૃદ્ધિ કરે, પાપ ધર્મનો ત્યાગ કરે તથા તપમાં પોતાનું વીરત્વ પ્રગટાવે તેમજ ક્રોધ તથા માન ન કરે. પિ૩ર-પ૩૩ જેમ સમસ્ત પ્રાણીઓનો આધાર પૃથ્વી છે તેમ ભૂતકાળમાં જે તીર્થંકરો થઈ ચૂક્યા છે, વર્તમાનમાં જે વિદ્યમાન છે અને ભવિષ્યકાળમાં જે તીર્થંકરો થશે તે બધાનો આધાર શાંતિ જ છે. જેમ સુમેરુ પર્વત ઘોર આંધીથી પણ કંપિત થતો નથી તેવી રીતે સાધુને અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહ આવે છતાં તે સંયમથી ડગે નહીં. પિ૩૪] સંવરથી યુક્ત મહાપ્રજ્ઞાવાનું અને ધીર સાધુ બીજાએ આપેલો ઐષણિક આહાર જ ગ્રહણ કરે તથા કષાય રહિત થઈને મૃત્યુ પર્યત સંયમમાં સ્થિર રહે, એ જ કેવળી ભગવાનનો મત છે. એમ હું કહું છું. અધ્યયન-૧૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | Page #164 -------------------------------------------------------------------------- ________________ થતસ્કંધ-૧, અધ્યયન-૧૨, ૧૬૧ (અધ્યયન-૧૨-સમવસરણ) fપ૩પ ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ, આ ચાર સિદ્ધાન્ત છે. અન્યદર્શનશાસ્ત્રીઓ એનું પૃથક પૃથક નિરૂપણ કરે છે. [૩૬] તે અજ્ઞાનવાદીઓ પોતાને નિપુણ માનવા છતાં મિથ્યાભાષી છે અને સંશયથી રહિત નથી. તેથી તેઓ પોતે અજ્ઞાની છે અને અજ્ઞાન જનતાને ઉપદેશ આપે છે. તેઓ વસ્તુતત્ત્વનો વિચાર કર્યા વિના મિથ્યા ભાષણ કરે છે. [પ૩૭-૫૩૮] વિનવાદી અસત્યને સત્ય ચિંતવે છે તથા અસાધુને સાધુ પ્રતિપાદન કરે છે. તેમને પૂછો તો તેઓ વિનયને જ મોક્ષનું સાધન બતાવે છે. તે વિનયવાદીઓ વસ્તુતત્ત્વને ન સમજતાં કહે છે કે અમને અમારા પ્રયોજનની સિદ્ધિ વિનયથી જ દેખાય છે. તે જ પ્રમાણે કર્મબંધની આશંકા કરનારા અક્રિયાવાદી ભૂત અને ભવિષ્યકાળ વડે વર્તમાનને ઉડાવીને ક્રિયાનો નિષેધ કરે છે. fપ૩૯] પૂર્વોક્ત નાસ્તિક જે પદાર્થોનો નિષેધ કરે છે તેનું અસ્તિત્વ સ્વીકારી લે છે. તથા પદાર્થની સત્તા અને અસત્તા બનેથી મિશ્રિત પક્ષનો પણ સ્વીકાર કરી લે છે. તેઓ સ્યાદ્વાદીના વચનનો અનુવાદ કરવામાં પણ અસમર્થ હોઇ મૂક બની જાય છે. તેઓ પોતાના મતને પ્રતિપક્ષરહિત અને પરમતને પ્રતિપક્ષસહિત બતાવે છે. તેઓ સ્યાદ્વાદીના સાધનોનું ખંડન કરવા માટે વાકછળનો પ્રયોગ કરે છે. [૫૪] વસ્તુ-સ્વરૂપને નહિ જાણનારા તે અક્રિયાવાદીઓ વિવિધ પ્રકારના શાસ્ત્રોનું કથન કરે છે, જે શાસ્ત્રોનો આશ્રય લઇને ઘણા મનુષ્યો અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરે છે. [૪૧] બૌદ્ધમતની અંદર એક શૂન્યવાદી સમ્પ્રદાય છે. તે માને છે કે સૂર્ય ઊગતો કે અસ્ત થતો નથી, તેમજ ચંદ્રમા વધતો કે ઘટતો નથીતેવી જ રીતે પાણી હોતું નથી અને વાયુ (હવા) ચાલતો નથી, આ સંપૂર્ણ જગત મિથ્યા અને શૂન્યરૂપ છે. પિ૪ર જેમ અંધ મનુષ્ય દીપક સાથે હોવા છતાં નેત્રહીન હોવાને કારણે ઘટ, પટ વગેરે પદાર્થોને જોઈ શકતો નથી, તે પ્રમાણે બુદ્ધિહીન અઢિયાવાદી, ઘટ, પટ વગેરે વિદ્યમાન પદાર્થોને પણ જોઈ શકતા નથી. [૫૩] સંવત્સર, સ્વપ્નશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ઉત્પાત, ભૂમિકંપ તથા ઉલ્કાપાત, એ અષ્ટાંગ શાસ્ત્રોનું અધ્યનન કરીને ઘણા લોકો ભવિષ્યમાં થનારી વાતોનો જાણે છે પણ શુન્યવાદી તો આટલું પણ જાણતા નથી. [૫૪] કોઈ નિમિત્તવેત્તાનું જ્ઞાન સત્ય હોય છે તો કોઇ નિમિત્તવેત્તાનું જ્ઞાન વિપરીત હોય છે. આવું જોઈને વિદ્યાનું અધ્યયન નહિ કરીને અક્રિયાવાદીઓ વિદ્યાના ત્યાગમાં જ કલ્યાણ બતાવે છે. [પ૪પ ક્રિયાવાદી જ્ઞાનનો નિષેધ કરીને ફક્ત ક્રિયાથી જ સ્વર્ગ-મોક્ષ માને છે. શાસ્ત્રકાર કહે છે, કોઈ કોઈ શાક્યઆદિ શ્રમણ તથા બ્રાહ્મણ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે લોકને જાણીને ક્રિયા પ્રમાણે ફળ મળવાનું કહે છે. તથા તેઓ એવું પણ કહે છે, કે દુખ પોતાની ક્રિયાથી થાય છે, બીજાની ક્રિયાથી થતું નથી. પરંતુ તીર્થંકર દેવે કહ્યું છે કે મોક્ષ જ્ઞાન અને ક્રિયા બનેથી મળે છે, એકલી ક્રિયાથી નહિ. [૫૪] તીર્થંકર ભગવાનું તથા ગણધર વગેરે આ લોકમાં ચક્ષુ સમાન છે અને Jan Education International Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સૂયગડો-૧/૧૨/-/૫૪૭ લોકના નાયક છે. તેઓ પ્રજાઓને મોક્ષના માર્ગનો ઉપદેશ આપે છે અને શિક્ષા આપે છે કે હે માનવ ! જેમ જેમ મિથ્યાત્વ વધે છેઃ તેમ તેમ સંસાર પણ વધતો જાય છે. [૫૪૭] જે રાક્ષસ (વ્યંતર દેવ) છે, જે યમલોકમાં રહેનાર (ભવનપતિ) છે. જે સુર (વૈમાનિક) છે અને જે ગાંધર્વ નામના વ્યંતર દેવ છે તથા પૃથ્વીકાય આદિ છ કાય છે; જે આકાશગામી (વિદ્યાધર) તથા પક્ષી આદિ છે અને ભૂમિચર (પૃથ્વી પર રહેનારા) છે તે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. [૫૪૮] આ સંસારને સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અપાર કહેલ છે. તેથી આ ગહન સંસારને તમે દુસ્તર સમજો. આ સંસારમાં વિષય અને સ્ત્રીમાં આસક્ત જીવો વારંવાર સ્થાવર અને જંગમ એવા બે ભેદોમાં ભ્રમણ કરે છે. [૫૪૯] અજ્ઞાની જીવ પાપકર્મ કરીને પૂર્વકૃત કર્મોને ક્ષય કરી શકતા નથી. પરંતુ ધીર પુરુષ અકર્મથી (આશ્રવને રોકીને) કર્મનો ક્ષય કરે છે. બુદ્ધિમાન પુરુષો લોભ (પરિગ્રહ)થી દૂર રહે છે. તેઓ સંતોષી બની પાપ કર્મ કરતા નથી. [૫૫] જે વીતરાગ મહાપુરુષ લોભના ત્યાગી, સંતોષી અને પાપકર્મથી નિવૃત્ત છે તેઓ જીવોના ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભાવોને યથાર્થરૂપે જાણે છે, તેઓ બીજા જીવોને સંસાર-સાગર પાર કરવા માટે નેતા બને છે પરંતુ તેમનો કોઇ નેતા હોતો નથી. તે જ્ઞાની પુરુષો સંસારનો અંત કરે છે. [૫૫૧-૫૫૨] પૂર્વે કહેલા તે ઉત્તમ સાધુઓ જીવ હિંસાના ભયથી સ્વયં પાપ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી; પરંતુ કર્મનું વિદારણ કરવામાં નિપુણ, તે સદા પાપના અનુષ્ઠાનથી નિવૃત્ત રહીને સંયમનું પાલન કરે છે. પણ કેટલાક અન્યદર્શની માત્ર જ્ઞાનથી જ વીર બને છે, અનુષ્ઠાનથી નહિ. [૫૫૨] આ જગતમાં નાના શરીરવાળા કંથવા આદિ પ્રાણીઓ પણ છે, અને મોટા શરીરવાળા હાથી આદિ પણ છે. પંડિત પુરુષ તે બધાને પોતાના આત્માની જેમ સમજે છે અને આ લોકને મહાન અથવા અનંત જીવોથી વ્યાપ્ત સમજે છે. એવું સમજીને જ્ઞાની પુરુષ સંયમપરાયણ મુનિ પાસે દીક્ષિત થાય છે. [૫૫૩] જે પોતાની મેળે કે બીજા પાસેથી જાણીને ધર્મનો ઉપદેશ આપે છે; તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં સમર્થ હોય છે, જે ચિંતન કરીને ધર્મતત્ત્વને પ્રકાશે છે એવા જ્યોતિસ્વરૂપ મુનિ પાસે હંમેશાં રહેવું જોઇએ. [૫૫૪-૫૫૫] જે પોતાના આત્માને જાણે છે, ગતિને જાણે છે, અનાગતિને જાણે છે, લોકને જાણે છે; મોક્ષને જાણે છે, સંસારને જાણે છે, જન્મ-મરણ અને ઉપપાતને જાણે છે- જે નકાદિ ગતિઓમાં થનાર જીવોની વિવિધ પ્રકારની પીડાને જાણે છે, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરાને જાણે છે તે જ પુરુષ ક્રિયાવાદનું સારી રીતે કથન કરવામાં સમર્થ થઇ શકે છે. [૫૫૬] સાધુ મનોહર શબ્દ અને રૂપમાં આસક્ત ન થાય, અમનોજ્ઞ ગંધ અને રસમાં દ્વેષ ન કરે તથા તેઓ જીવવાની ઈચ્છા ન કરે, પરંતુ સંયમયુક્ત થઈ માયારહિત બનીને વિચરે. એમ હું કહું છું. અધ્યયન- ૧૨ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩, અધ્યયન-૧૩-યથાતથ્ય [૫૫૭] હું યથાતથ્ય, જ્ઞાનના પ્રકાર અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું રહસ્ય તથા જીવોના સારા-નરસા ગુણો તેમજ સાધુઓનું શીલ અને અસાધુઓનું કુશીલ તથા શાંતિ અર્થાત્ મોક્ષ અને અશાંતિ અર્થાત્ સંસારનું સ્વરૂપ બતાવીશ. [૫૫૮-૫૫૯] રાતદિન ઉત્તમ અનુષ્ઠાન કરનારા, તથાગત અર્થાત્ તીર્થંકરોથી ધર્મને પામીને પણ તીર્થકરોક્ત સમાધિમાર્ગનું સેવન ન કરનાર નિહ્નવ પોતાને શિખામણ દેનાર તીર્થંકર આદિની નિંદા કરે છે. વીતરાગે કહેલો માર્ગ દોષરહિત છે, છતાં અહંકારથી નિહવ તેને દૂષિત કરે છે. જે પુરુષ પોતાની રુચિ અનુસાર, પરંપરાગત વ્યાખ્યાનથી જુદી રીતે વ્યાખ્યાન કરે છે તથા વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને મિથ્યા ભાષણ કરે છે તે ઉત્તમ ગુણોનું ભાજન બની શકતો નથી. [૫૦] જે કોઇના પૂછવા પર પોતાના ગુરુનું નામ છુપાવે છે, તે પુરુષ પોતાને મોક્ષથી વંચિત કરે છે. તે વસ્તુતઃ અસાધુ છે, છતાં પોતાને સાધુ માને છે. તે માયાવી પુરુષ અનંતવાર સંસારમાં ઘાતને પ્રાપ્ત થાય છે અર્થાત્ દુઃખનું પાત્ર બને છે. [૫૬૧-૫૬૨] જે પુરુષ ક્રોધશીલ છે, બીજાના દોષો કહ્યા કરે છે, તથા શાંત થયેલા કલહને પ્રદીપ્ત કરે છે; તે પુરુષ પાપકર્મ કરનાર છે ને તે હમેશાં ઝગડામાં પડ્યો રહે છે. તે સાંકડા માર્ગથી જતા આંધળાની પેઠે અનંત દુઃખનો ભાગી બને છે. જે પુરુષ કલહ કરે છે અને ન્યયારહિત બોલે છે તે સમતા મેળવી શકતો નથી. અને તે કલહરહિત પણ બની શકતો નથી. જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, પાપ કરવામાં ગુરુ વગેરેની લજ્જા રાખે છે, જે વીતરાગના વચનમાં એકાન્ત શ્રદ્ધાળુ છે તે પુરુષ અમાયી છે. [૫૩] પ્રમાદવશ ભૂલ થઇ જતાં ગુરુ વગેરે શિખામણ આપે ત્યારે જે ચિત્તવૃત્તિ શુદ્ધ રાખે (અર્થાત્ ક્રોધ ન કરે) તેજ પુરુષ વિનય વગેરે ગુણોથી યુક્ત છે, તે જ સૂક્ષ્મ અર્થને જોનારો છે, તે જ પુરુષાર્થ કરનાર છે, તે જ જાતિસંપન્ન અને સંયમ પાળનાર છે. તે જ પુરુષ સમભાવી અને અમાયી છે. ૧૬૩ [૫૬૪-૫૬૫] જે પોતાને સંયમી અને જ્ઞાની માની પરીક્ષા કર્યા વિનાજ અભિમાન કરે છે તથા “હું મોટો તપસ્વી છું” એવું માની બીજાઓને પાણીમાં પડેલી ચંદ્રના પડછાયાની જેમ નિરર્થક માને છે, તે અભિમાની માણસ અવિવેકી છે. આ રીતે અહંકાર કરનાર સાધુ એકાંત રૂપથી મોહમાં પડીને સંસારમાં ભ્રમણ કરે છે. તે સમસ્ત આગમોના આધારભૂત સર્વજ્ઞ ભગવાનના માર્ગથી બહાર છે. જે માન-સન્માન પામીને અભિમાન કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ જ્ઞાન આદિનો મદ કરે છે તે વાસ્તવમાં પરમાર્થને જાણતો નથી. [૫૬૬] ચાહે કોઇ બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલ હોય કે ઉગ્નકુલનું સંતાન હોય અથવા લેચ્છવી વંશમાં ઉત્પન્ન થયેલ હોય, જે પુરુષ દીક્ષા ગ્રહણ કરીને બીજાનો આપેલો આહાર ખાય છે અને પોતાના ઊંચગોત્ર-કુળનું અભિમાન નથી કરતો તે જ વીતરાગ માર્ગનો અનુયાયી છે. [૫૭] જાતિ અને કુળ પણ શરણભૂત થતા નથી. સમ્યક્ પ્રકારથી સેવન કરેલ જ્ઞાન અને સદાચાર સિવાય અન્ય કોઇ પણ રક્ષા કરવામાં સમર્થ નથી; પણ સદ્વિદ્યા અને ચારિત્ર જ દુઃખથી મુક્ત કરનાર છે. જે મુનિ દીક્ષિત થઈને પણ ગૃહસ્થના કર્મનું સેવન કરે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સૂયગડો-૧/૧૩ી-પ૬૮ છે તે સંસારથી પાર થઈ શકતો નથી. [૫૮] જે પુરુષ અકિંચન છે, ભિક્ષા લઈને નિવહિ કરે છે અને લૂખું સૂકું ખાઈને જીવિત રહે છે પરંતુ જો તે અભિમાન કરતો હોય, કે પોતાની સ્તુતિની ઈચ્છા રાખતો હોય, તો તેના બીજા ગુણો તેનું પેટ ભરવાનું સાધન માત્ર છે, તે પરમાર્થને નહીં સમજનાર વારંવાર જન્મમરણને પ્રાપ્ત કરે છે. પિડી જે સાધુ ઉત્તમ રીતિથી બોલનાર ભાષાવિદ્ હોય. તથા મધુરભાષી. પ્રતિભાવાનું અને વિશારદ હોય તથા ધર્મની વાસનાથી જેનું દૃય વાસિત છે તે સાચા સાધુ છે; પરંતુ આવા શ્રેષ્ઠ ગુણોની યુક્ત હોવા છતાં પણ જે અભિમાન કરે છે અને બીજાનો તિરસ્કાર કરે છે તે સાધુ વિવેકી નથી. પિ૭૦] જે સાધુ પ્રજ્ઞાવાનું થઇને પણ પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે, અથવા જે લાભના અભિમાનથી ઉન્મત્ત થઈને બીજાની નિન્દા કરે છે, તે બાલબુદ્ધિ સાધુ સમાધિ પ્રાપ્ત કરી શકતો નથી. [પ૭૧] સાધુ બુદ્ધિમદ, તપોમદ, ગોત્રમદ, અને આજિવિકામદ ન કરે, જે આવો. મદ કરતા નથી તેજ પંડિત છે અને તેજ સર્વશ્રેષ્ઠ છે. પિ૭૨] ધીર પુરષ ઉપરોક્ત મદસ્થાનો છોડી દે. શ્રુત-ચારિત્ર ધર્મથી યુક્ત પુરુષો તેનું સેવન કરતા નથી. તેથી ઊંચ-નીચ બધા ગોત્રથી મુક્ત થયેલા તે મહર્ષિઓ સર્વોત્તમ ગતિ-મોક્ષ પામે છે. પિ૭૩] ઉત્તમ વેશ્યાવાળા અને ધર્મને સમજેલા સાધુ ભિક્ષા માટે ગ્રામ કે નગરમાં પ્રવેશીને એષણા અને અનેષણાને સમજીને, અન્ન અને પાણીમાં આસક્તિ રાખ્યા વિના શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે. પિ૭૪] સાધુ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ ન કરે. તે ઘણા સાધુ સાથે રહેતા હોય અથવા એકલો રહેતો હોય, પરંતુ સંયમમાં બાધા ન પહોંચે એવા વચન બોલે. વળી તે ધ્યાનમાં રાખે કે જીવાત્મા એકલોજ પરલોકમાં જાય છે અને આવે છે. [પ૭પ ધીર પુરુષ ધર્મના સ્વરૂપને સમ્યક પ્રકારથી સ્વયં જાણીને અથવા ગુરુ આદિથી શ્રવણ કરીને જીવોને હિતકારી ઉપદેશ આપે. ઉત્તમ શૈર્ય ધર્મવાળા પુરુષ નિંદિત કાર્ય કે ફળની પ્રાપ્તિ માટે કાર્ય કરે નહિ. [પ૭૬-૫૭૭] પોતાની બુદ્ધિથી બીજાનો અભિપ્રાય સમજ્યા વિના ધર્મનો ઉપદેશ આપે તો બીજાને શ્રદ્ધા ન થતાં તે ક્રોધિત બની જાય છે; વધ પણ કરી નાખે, માટે સાધુ અનુમાનથી બીજાનો અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. બુદ્ધિમાનું સાધુ શ્રોતાઓના કર્મ અને અભિપ્રાયને જાણીને ધર્મનો ઉપદેશ આપે અને તેમના મિથ્યાત્વને દૂર કરે. તેમને સમજાવે કે તમે સ્ત્રીના રૂપમાં મોહ પામો છો, પરંતુ સ્ત્રીનું રૂપ ભય આપનારું છે, તેમાં લુબ્ધ થનારો મનુષ્ય નાશ પામે છે. આ પ્રમાણે શ્રોતાઓનો અભિપ્રાય જાણીને ત્રસ અને સ્થાવર જીવોનું હિત થાય તેવો ઉપદેશ આપે. પિ૭૮] સાધુ ઉપદેશ આપતાં પૂજા અને પ્રશંસાની કામના ન કરે, કોઇની પ્રિય અને અપ્રિય એવી કથા ન કહે તથા બધા અનાથોને વર્જીને આકુળતા રહિત અને કષાય રહિત બનીને ઉપદેશ આપે. [પ૭૯] સાધુ ધર્મના યથાર્થ સ્વરૂપને જોઈને ત્રસ અને સ્થાવર જીવોની હિંસાનો Page #168 -------------------------------------------------------------------------- ________________ - -- . .. . ...... શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૨, ૧૬૫ ત્યાગ કરે, જીવન અને મરણની અભિલાષા ન કરે-બન્નેમાં સમભાવ ધારણ કરે, તથા માયાથી વિમુક્ત થઇને વિચરે. એમ હું કહું છું. | અધ્યયન-૧૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( અધ્યયન-૧૪-ગ્રંથ પિ૮૦] આ જિનપ્રવચનમાં ધન-ધાન્ય આદિ બાહ્ય અને ક્રોધ આદિ આવ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા પ્રાપ્ત કરનાર સાધક દીક્ષા અંગીકાર કરીને સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરે. આચાર્ય તથા ગુરુ આદિની આજ્ઞાનું પાલન કરીને વિનય શીખે અને સંયમપાલનમાં કદી પણ પ્રમાદ ન કરે. [૫૮૧-૫૮૨] જેવી રીતે કોઈ પક્ષીનું બચ્ચું પૂરી પાંખો આવ્યા વિના પોતાના માળામાંથી ઊડીને અન્યત્ર જવા ઈચ્છે છે, પણ તે પાંખો વિના ઊડી શકતું નથી, તેને માંસાહારી ઢેક વગેરે પક્ષીઓ પાંખો ફડફડાવતું જોઈને હરી લે છે અને મારી નાંખે છે. તે પ્રમાણે ધર્મમાં અનિપૂણ અગીતાર્થ શિષ્યને ગચ્છર્થી નીકળેલો જોઈ અને પોતાના હાથમાં આવેલો માનીને પાખંડી લોકો તેને હરી લે છે અથતુ ધર્મભ્રષ્ટ કરી દે છે. -૫૮૪] જે પુરુષ ગુરુકુળમાં નિવાસ કરતો નથી તે પોતાના કર્મનો નાશ કરી શકતો નથી, એવું જાણીને સાધક ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઈચ્છા રાખે. બુદ્ધિમાન સાધક મુક્તિગમન યોગ્ય આચરણનો સ્વીકાર કરીને ગચ્છની બહાર ન નીકળે. ગુરુની પાસે રહેનાર સાધુ સ્થાન, શયન, આસન, પરાક્રમ, ગમન, આગમન તેમજ તપસ્યા આદિમાં ઉત્તમ સાધુ જેવું આચરણ કરે છે. એવો સાધુ સમિતિ અને ગુપ્તિના વિષયમાં નિષ્ણાત બની જાય છે અને બીજાને તેનું યથાર્થ સ્વરૂપ બતાવે છે. ( [૫૮૫-૫૮૯] સમિતિ-ગુપ્તિમાં નિષ્ણાત સાધુ મધુર કે ભયંકર શબ્દો સાંભળીને તેમાં રાગદ્વેષ ન કરે તથા નિદ્રા આદિ પ્રમાદ ન કરે અને કોઇ વિષયમાં શંકા થવા પર કોઈ પણ ઉપાયથી તેનું નિવારણ કરીને નિશંક બની જાય. સદા ગુરુની સમીપ રહેનાર સાધુને જે કોઈ ઉંમરમાં અથવા સમાન ઉંમરવાળા સાધુ પ્રમાદવશ થયેલ ભૂલને સુધારવા કહે તો તેનો સ્વીકાર ન કરતા જો ક્રોધ કરે તો તે સંસારનો અંત કરી શકતો નથી. ગુરુકુળમાં રહેનાર સાધુને કોઈ અન્યતીથિંક અથવા ગૃહસ્થ અહ–ણીત આગમ અનુસાર શિખામણ દે, અવસ્થામાં નાના, મોટા, અથવા દાસીની પણ દાસી હોય અથવા કોઈ એમ કહે કે આવું કામ તો ગૃહસ્થ પણ ન કરે. આ રીતે સંયમની પ્રેરણા માટે કોઈ ઉપદેશ આપે તો તેના ઉપર સાધુ ક્રોધ ન કરે. પૂર્વોક્ત શિક્ષા દેનાર પર સાધુ ક્રોધ ન કરવો જોઈએ, તેને વ્યથા પણ ન પહોંચાડવી જોઈએ, અને કઠોર શબ્દ ન કહેવો જોઇએ. પરંતુ શિક્ષા દેનારને કહે કે હું એમ જ કરીશ અને પ્રમાદ ન કરવો જોઈએ. જેમ જંગલમાં માર્ગ ભૂલેલા પુરુષને કોઈ માર્ગ જાણનારો પુરુષ હિતકારી માર્ગ બતાવે તે સમયે માર્ગ ભૂલેલો માનવી તેને હિતકારી સમજે છે તેમ કોઈ અનુભવી પુરુષ સાધુને ઉત્તમ માર્ગની શિક્ષા આપે તો સાધુ સમજે કે આ મારા કલ્યાણ માટે છે. પિ૦-પ૯૨] જે પ્રમાણે રસ્તો ભૂલેલો માણસ માર્ગ બતાવનારનો ઉપકાર માનીને તેનો વિશેષરૂપથી સત્કાર કરે છે. તે પ્રમાણે સન્માર્ગ બતાવનારનો સાધુ પણ ઉપકાર માનીને વિશેષ પ્રકારે સત્કાર કરે અને તેના ઉપદેશને દયમાં ધારણ કરે. એવું Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સૂયગડો-૧/૧૪/પલ્સ ભગવંતે કહ્યું છે. જેમ માર્ગને જાણનાર નેત્ર સહિત હોવા છતાં અંધકારમયી રાત્રિમાં ન દેખવાના કારણે માર્ગને જાણી શકતો નથી, પરંતુ સૂર્યોદય થતાં પ્રકાશ ફેલાઈ જવાથી તે માર્ગને જાણે છે. તેમ ધર્મમાં અનિપુણ શિષ્ય પણ અજ્ઞાનના કારણે ધર્મ જાણતો નથી, પરંતુ જિનવચનોથી વિદ્વાન બની જતાં, ધર્મને જાણી લે છે. 1 [૫૩] ઊંચ નીચ અને તિછ દિશાઓમાં જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ નિવાસ કરે છે, તેમાં સાધક હમેશાં યતનાપૂર્વક સંયમનું પાલન કરે તથા તેમના ઉપર મનથી જરામાત્ર પણ દ્વેષ ન કરતાં સંયમમાં વૃઢ થઈને વિચરે. પિ૯૪ સમ્યક આચારવાનું આચાર્ય સામે ઉચિત અવસર જોઈને સાધુ સૂત્ર તેમજ અર્થની પૃચ્છા કરે અને આગમનો ઉપદેશ કરનાર આચાર્યનો સત્કાર-સન્માન કરે. આચાર્યની આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરતા થકા કેવળિભાષિત સમાધિને પોતાના બ્દયમાં ધારણ કરે. [૧૯૫] ગુરૂના ઉપદેશમાં બરાબર સ્થિત સાધુ મન, વચન અને કાયાથી પ્રાણીઓની રક્ષા કરે. કારણ સમિતિ અને ગુપ્તિના પાલનમાં જ તીર્થકરોએ શાંતિની પ્રાપ્તિ અને કર્મક્ષય કહેલ છે, તે ત્રિલોકદર્શી પુરુષનું આ કથન છે કે સાધુએ ફરીથી કદી પણ પ્રમાદનો સંગ કરવો જોઈએ નહીં. [પ૯૬-૧૯૭] ગુરુસેવામાં રહેનાર મુનિ સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપી ઈષ્ટ અર્થને જાણીને તત્વમાં કુશળ અને સિદ્ધાંતના વ્યાખ્યાતા બની જાય છે, મોક્ષની પ્રગતિના ઇચ્છુક તે સાધુ તપ તેમજ સંયમને પ્રાપ્ત કરીને, નિર્દોષ આહાર દ્વારા મોક્ષ મેળવે છે. ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સમ્યક પ્રકારથી ધર્મને જાણીને તેની પ્રરૂપણા કરે છે. તે બુદ્ધ (જ્ઞાની) પૂર્વ સંચિત કર્મોનો અંત કરે છે, પોતાને અને બીજાને કર્મપાશથી છોડાવી સ્વયં સંસારથી પાર થઈ જાય છે અને બીજાને પણ પાર કરાવે છે તે મુનિ વિચારીને પ્રશ્નોના ઉત્તરો આપે છે. . [પ૯૮પ્રશ્નનો ઉત્તર આપતાં સાધુએ સૂત્રના અસલી અર્થને છુપાવવો ન જોઈએ તેમજ શાસ્ત્રથી વિપરીત વ્યાખ્યા પણ ન કરવી જોઈએ. હું બહુ જ્ઞાની છું, ઉગ્ર તપસ્વી છું એવું અભિમાન ન કરવું જોઈએ તથા પોતાના ગુણો જાહેર ન કરવા જોઈએ. કારણવશ શ્રોતા તત્ત્વને ન સમજે તો તેની હાંસી ન કરે તેમજ કોઈને આશીવદિ ન આપે. [પ૯૯]સાધુ પાપની ધૃણા કરીને પ્રાણીઓના વિનાશની શંકાથી કોઈને આશીવદ ન આપે, મંત્રવિદ્યાનો પ્રયોગ કરીને પોતાના સંયમને નિસાર ન બનાવે તેમજ પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઈચ્છા ન કરે અને અસાધુના ધર્મનો ઉપદેશ ન આપે. [09]-સાધુએ એવો શબ્દ અથવા એવી શારીરિક ચેષ્ટા ન કરવી જોઈએ કે જેનાથી પોતાને અથવા બીજાને હાંસી આવે. પાપમય કર્તવ્યનો ઉપદેશ પણ ન દેવો જોઈએ. રાગદ્વેષથી રહિત સાધુ બીજાને દુઃખ ઉત્પન્ન થાય તેવા સત્ય વચનનો પણ પ્રયોગ ન કરે. આદર સન્માન પામીને અભિમાન ન કરે, આત્મપ્રશંસા ન કરે અને લોભાદિ કષાયોથી રહિત થઈને વિચરે. [૦૧]-સૂત્ર અને અર્થના વિષયમાં નિઃશંક હોવા છતાંય બુદ્ધિમાન સાધુ ગર્વ ન કરે અને સ્યાદ્વાદમય-સાપેક્ષ વચન કહે. સત્ય અને વ્યવહાર આ બે ભાષાઓનો જ ઉપયોગ કરે ધર્મનિષ્ઠ સાધુઓની સાથે વિચરે અને રાજા તથા રેક પર સમાન ભાવ Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪, ૧૭ રાખીને ઉપદેશ કહે. [૦૨-૬૦૩]-પૂર્વોક્ત સત્યભાષા અને વ્યવહારભાષાનો પ્રયોગ કરીને ધર્મની વ્યાખ્યા કરતા સાધુના કથનને કોઈ બુદ્ધિમાન બરાબર સમજી લે છે અને કોઈ મંદબુદ્ધિ ઊલટું સમજી લે છે. પરંતુ તે ઉલટું સમજનાર મંદમતિને સાધુ કોમળ શબ્દોથી સમજાવે પણ તિરસ્કાર ન કરે. પ્રશ્ન કરનારની ભાષા અશુદ્ધ હોય તો તેની નિંદા ન કરે તથા નાની વાતને શબ્દોના આડંબરથી વિસ્તૃત ન કરે. વ્યાખ્યાન કરતી વેળાએ જે વિષય સંક્ષેપમાં ન સમજાવી શકાય તેને સાધુ વિસ્તારપૂર્વક સમજાવે. આચાર્ય પાસેથી સૂત્રાર્થનું શ્રવણ કરીને સમ્યક પ્રકારથી પદાર્થનો જ્ઞાતા મુનિ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલે અને પાપનો વિવેક રાખે, [07] -સાધુ જિનેશ્વર દેવના સંત્ય સિદ્ધાંતોનો સારી રીતે અભ્યાસ કરે અને હમેશાં તેમના ઉપદેશ પ્રમાણે વચન બોલે, મયદાનું ઉલ્લંઘન કરીને વધારે ન બોલે. તે સમદ્રુષ્ટિ સાધુ પોતાના સમ્યગ્દર્શનને દૂષિત ન કરે. આવો સાધુ સર્વજ્ઞોક્ત ભાવસમાધિને કહેવા યોગ્ય હોય છે. [0] સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને છૂપાવે નહિ. પ્રાણીઓની રક્ષા કરનારા સાધુ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે તથા શિક્ષા આપનારા ગુરુની ભક્તિનું ધ્યાન રાખીને ઉપદેશ કરે અને ગુરુના મુખથી જેવો અર્થ સાંભળ્યો હોય તેવી જ પ્રરૂપણા કરે. [09] જે સાધુ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે, તપ-અનુષ્ઠાન કરે છે અને ઉત્સર્ગના સ્થાન પર ઉત્સર્ગ તેમજ અપવાદના સ્થાનપર અપવાદ માર્ગની પ્રરૂપણા કરે છે તેજ પુરુષ ગ્રાહ્યવાક્ય છે. આ પ્રમાણે અર્થ કરવામાં નિપુણ તથા વગર વિચાર્યું નહિ કરનારા જ સર્વજ્ઞોક્ત ભાવસમાધિનું પ્રતિપાદન કરી શકે છે. એમ હું કહું છું. અધ્યયન-૧૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( અધ્યયન-૧૫-આદાન ) [09] જે પદાર્થો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થશે તે સર્વને, દર્શનાવરણીય (તથા જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાય) કર્મનો અંત કરનારા પ્રાણીમાત્રના રક્ષક નેતા પુરુષ પરિપૂર્ણ રૂપથી જાણે છે. [૬૦૮] જે પુરુષ ત્રિકાલદર્શી હોવાના કારણે સંશયનો અંત કરનાર છે, સર્વોત્કૃષ્ટ જ્ઞાનના ધારક છે અને જે સર્વોત્કૃષ્ટ વસ્તુસ્વરૂપની પ્રરૂપણા કરનાર છે, એવા અનુપમ વ્યાખ્યાતા જ્યાં ત્યાં હોતા નથી. [06] શ્રી જિનેશ્વરદેવે ભિન્ન ભિનું સ્થળોમાં જીવાદિ તત્ત્વોનો સારી રીતે ઉપદેશ કર્યો છે. તેજ સત્ય છે અને તેજ સુભાષિત છે, કારણ કે તેમાં પૂવપર વિરોધ આદિ કોઈ દોષ નથી. માટે મનુષ્ય હમેશાં સત્ય-સંપન્ન બનીને દરેક જીવો સાથે મૈત્રી ભાવ રાખવો જોઈએ. [૧૦-૬૧૧] ત્રસ અને સ્થાવર જીવોની સાથે વિરોધ ન કરવો એ સાધુનો ધર્મ છે. સાધુ જગતના સ્વરૂપને જાણીને શુદ્ધ ધર્મની ભાવના કરે. ભાવનાઓથી જેનો આત્મા શુદ્ધ થઈ ગયો છે, તે પુરુષ જળમાં નાવ સમાન કહેલા છે. જેમ નૌકા અનુકૂળ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સૂયગડો-૧/૧૫/૨૦૧૧ વાયુનો સંયોગ મળવાથી કિનારે પહોંચી જાય છે તેવી જ રીતે ભાવનાયોગી સાધુ સમસ્તદુઃખોથી મુક્ત થઇ જાય છે. તથા [૧૨] પાપકર્મોને જાણનારા પંડિત પુરુષ બધા બંધનથી મુક્ત થઇ જાય છે. નવીન કર્મ ન કરનારા મેધાવી પુરુષના પૂર્વસંચિત બધા પાપકર્મો નષ્ટ થઇ જાય છે. [૬૧૩-૬૧૬] જે પુરુષ સમસ્ત ક્રિયાઓથી રહિત છે તેને નવીન કર્મબંધ થતો નથી. તે કર્મને જાણે છે. એવો મહાવીર પુરુષ કર્મોને જાણીને એવો પ્રયત્ન કરે કે છે સંસારમાં જન્મ લેતો નથી અને મરતો પણ નથી. જેને પૂર્વકૃત કર્મ નથી તે મહાવીર પુરુષ જન્મતા કે મરતા નથી. સ્ત્રીઓ પણ તે વીર પુરુષનો પરાભવ કરી શકતી નથી. જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલ્લંઘીને જતો રહે છે તેમ તે મહાવીર પુરુષ પણ સ્ત્રીઓથી પર થઈ જાય છે. જેઓ સ્ત્રીઓનું સેવન કરતા નથી તે પુરુષો સૌથી પહેલાં મોક્ષગામી હોય છે. બંધનથી મુક્ત તે પુરુષ અસંયમી જીવનની ઇચ્છા કરતા નથી. સાધુ પુરુષ અસંયમ જીવનથી નિરપેક્ષ બનીને જ્ઞાનાવરણીય આદિ સમસ્ત કર્મોનો અંત કરી દે છે. જેઓ પોતાના ઉત્તમ કર્તવ્ય દ્વારા મોક્ષની સન્મુખ છે, તેઓ મોક્ષમાર્ગની પ્રરૂપણા કરે છે. [૧૭] ચારિત્રના ધારક, દેવાદિ દ્વારા કરેલ પૂજાને ભોગવનારા, પરંતુ તે પૂજાની અભિલાષા નહિ કરનારા, યતનાવાન્, ઇન્દ્રિયોનું દમન કરનાગ, સંયમમાં દૃઢ અને મૈથુન આદિ વિષય ભોગોથી નિવૃત્ત પુરુષ મુક્તિની સન્મુખ હોય છે. તીર્થંકર ભગવાન્ આદિનો ઉપદેશ ભિન્ન ભિન્ન પ્રાણીઓને માટે ભિન્ન ભિન્ન પ્રકારથી પરિણત થાય છે. [૬૧૮] જેમ ઠુકર ચોખ્ખાના દાણાના લોભમાં પડીને પાશમાં બંધાય છે, એવી રીતે સ્ત્રીના સંગમાં ફસાઇને જીવ અનંત જન્મ-મરણને પ્રાપ્ત થાય છે, માટે પંડિત પુરુષ મૈથુનને નીસાર સમજીને તેમાં લેપાય નહિ. જે પુરુષ આશ્રવદ્વારોથી નિવૃત્ત છે તેઓ છિન્નસ્રોત છે- રાગદ્વેષથી રહિત, નિર્મળ અને પ્રસન્નચિત્ત છે. ઇન્દ્રિયો અને મનને વશ કરનારા તે પુરુષ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. [૬૧૯] જે પુરુષ સંયમ પાલનમાં નિપુણ છે તે કોઇ પણ પ્રાણી સાથે મન, વચન અને કાયાથી વિરોધ ન કરે. એવો સાધુ જ ચક્ષુષ્માન્પરમાર્થદર્શી કહેવાય છે. [૨૦] જે પુરુષ ભોગની ઇચ્છાનો અંત કરી નાખે છે તેજ મનુષ્યો માટે ચક્ષુ સમાન સન્માર્ગદર્શક બની જાય છે. જેવી રીતે તીક્ષ્ણક્ષુરનો અંતિમ ભાગ જ ચાલે છે અને રથનું પૈડું પણ અંતિમ ભાગમાં (ધુરીના કિનારા ઉપર) ચાલે છે તેવી રીતે મોહનીય કર્મનો અંત જ દુઃખરૂપ સંસારનો ક્ષય કરે છે. [૨૧] ધીર ને વિષય-તૃષ્ણાનો નાશ કરનાર પુરુષ અંતપ્રાંત આહારનું સેવન કરીને સંસારનો અંત કરે છે. આ મનુષ્યલોકમાં આવીને જીવો ધર્મની આરાધના કરીને મુક્તિગામી થાય છે. [૨૨] મેં તીર્થંકરદેવ પાસેથી સાંભળ્યું છે કે સંયમનું પાલન કરનાર મનુષ્ય કાં તો કૃતકૃત્ય-મુક્ત થઇ જાય છે અથવા દેવગતિ પ્રાપ્ત કરે છે. મનુષ્ય સિવાય બીજી ગતિના જીવોમાં એવી યોગ્યતા હોતી નથી. તથા [૨૩] જ્ઞાનીઓનું કથન છે કે મનુષ્ય જ સમસ્ત દુઃખોનો અંત કરી શકે છે. ગણધર વગેરે એવું પણ કહે છે કે આ મનુષ્યભવ મળવો બહુ દુર્લભ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૫, ૧૬૯ [૨૪] જે જીવ મનુષ્યભવ ગુમાવી દે છે તેને ફરીથી બોધિની પ્રાપ્તિ મુશ્કેલ છે. કારણ કે સમ્યદર્શનની પ્રાપ્તિ યોગ્ય દયના પરિણામો થવા દુર્લભ છે, જે ધર્મની વ્યાખ્યા કરી શકે, અને ધર્મપ્રાપ્તિ માટે યોગ્ય છે તેઓને શુભ લેશ્યા (અંતઃકરણની શુભ પરિણતિ)ની પ્રાપ્તિ થવી પણ કઠિન છે. [૨૫-૬૨૬] જે મહાપુરુષ પરિપૂર્ણ અનુપમ અને શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે છે અને તેજ પ્રમાણે આચરણ કરે છે, તેઓ સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. પછી તેમને જન્મ લેવાની વાત પણ શાની હોય ? પુનરાગમન રહિત મોક્ષમાં ગયેલ જ્ઞાની પુરુષો કદીય સંસારમાં ઉત્પન્ન થઇ શકે ? સર્વ પ્રકારની કામનાઓથી રહિત તીર્થંકર ગણધર આદિ મહાપુરુષ જગતના સર્વોત્કૃષ્ટ નેત્ર (પથદર્શક) છે. [૬૨૭-૨૮] કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત સંયમ નામનું સ્થાન સૌથી પ્રધાન છે. પંડિત પુરુષો તેનું પાલન કરીને સંસારનો અંત કરે છે અને નિર્વાણ પ્રાપ્ત કરે છે. જ્ઞાની પુરુષ કર્મનું વિદારણ કરવામાં સમર્થ વીર્યને મેળવીને પૂર્વકૃત કર્મનો નાશ કરે અને નવીન કર્મ ન કરે. [૨૯] કર્મોનો વિનાશ કરવામાં સમર્થ વીરપુરુષ, બીજા જીવો દ્વારા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કષાય અને યોગના નિમિત્તથી પ્રાપ્ત થનારા કમનું ઉપાર્જન કરતા. નથી. કારણ કે પહેલાં કરેલાં કમોંના પ્રભાવથી જ નવાં કર્મો કરવામાં આવે છે, તે પુરુષ આઠ પ્રકારના કર્મોને છોડીને મોક્ષની સન્મુખ થયેલા છે. [૩૦] સમસ્ત સાધુ પુરુષો દ્વારા માન્ય જે સંયમ છે તે શલ્યને કાપનાર છે. તે સંયમની આરાધના કરીને ઘણાં આત્માઓએ સંસાર-સાગરને પાર કર્યો છે અર્થાત મોક્ષ મેળવ્યો છે અથવા દેવલોક પ્રાપ્ત કર્યો છે. [૩૧] ભૂતકાળમાં ઘણા ધીર પુરુષો થઈ ગયા અને ભવિષ્યમાં પણ થશે, તે બધા અતિદુર્લભ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું અનુષ્ઠાન કરીને તથા તે માર્ગ પ્રગટ કરીને સંસારથી પાર થયા છે. એમ હું કહું છું. અધ્યયન-૧૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( અધ્યયન-૧૬-ગાથા ) [૩૨] ભગવાને કહ્યું-પહેલા પંદર અધ્યયનોમાં કહેલા ગુણોથી યુક્ત સાધુ ઈન્દ્રિયો અને મનનું દમન કરનાર હોવાથી દાંત હોય, મુક્ત થવા યોગ્ય હોવાથી દ્રવ્ય હોય, શરીરની વૈયાવચ્ચ નહિ કરનાર હોવાથી વ્યસૃષ્ટકય હોય. તેને માહન, શ્રમણ, ભિક્ષ અથવા નિગ્રંથ કહેવાય છે. શિષ્ય પૂછ્યું- હે પૂજ્ય! જે પુરુષ દાંત, મુક્તિ જવા યોગ્ય તથા શરીરની વૈયાવચ્ચના ત્યાગી છે તે શામાટે માહન, શ્રમણ, ભિક્ષુ અથવા નિગ્રંથ કહેવા યોગ્ય છે? હે મહામુનિ ! આપ મને એ બતાવો. ભગવાન ઉત્તર આપે છે. તે સંયમી પુરુષ સર્વ પાપ કમથી વિરત થયેલો છે, તથા તે રાગદ્વેષ, કલહ, કોઈને જૂઠો દોષ દેવો, ચુગલી કરવી, નિંદા કરવી, સંયમમાં ખેદ કરવો અને અસંયમમાં પ્રેમ રાખવો, પરને ઠગવું અને જૂઠું બોલવું તેમજ મિથ્યાદર્શન શલ્ય વગેરે પાપ કર્મોથી દૂર થયો છે. તથા પાંચ ગુપ્તિઓથી ગુપ્ત છે, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે, સદા ઇન્દ્રિયોને જીતનાર છે. કોઈ ઉપર ક્રોધ નથી કરતો, માન નથી કરતો, તેથી તે માહન કહેવાય છે. જે સાધુ પૂર્વોક્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સૂયગડો-૧/૧૬/૩૨ ગુણોથી સમ્પન હોય તેને શ્રમણ પણ કહેવો જોઈએ. જે શરીર વગેરેમાં આસક્ત નથી, જે સાંસારિક ફળની કામના કરતો નથી, કોઈ પણ પ્રાણીનો ઘાત કરતો નથી, અસત્ય બોલતો નથી. મૈથુન અને પરિગ્રહથી રહિત છે. ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષ કરતો નથી. તથા જે જે કાર્યોથી કર્મબંધ થાય છે અથવા જે જે પોતાના આત્માના દ્વેષનું કારણ છે તે પ્રાણાતિપાત વગેરે કમથી નિવૃત્ત બની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે છે તથા મુક્તિ પામવાની યોગ્યતા ધરાવે છે અને શરીરનું પરિશોધન કરતો નથી, તે શ્રમણ કહેવાય છે. ભિક્ષુ પૂર્વોક્ત ગુણસમૂહથી યુક્ત હોય છે. તે ઉપરાંત જે સાધુ અભિમાન રહિત છે, ગુરજન પ્રત્યે વિનય અને નમ્રતા રાખે છે, ઇન્દ્રિઓ અને મનનું દમન કરે છે, મુક્તિ પામવા યોગ્ય ગુણોથી યુક્ત રહે છે, શરીરનો શૃંગાર કરતો નથી, નાના પ્રકારના પરિષહ અને ઉપસર્ગોને સહન કરે છે, જેનું ચારિત્ર અધ્યાત્મયોગના પ્રભાવથી નિર્મળ છે, જે સચ્ચારિત્રમાં ઉદ્યમશીલ છે અને મોક્ષમાર્ગમાં સ્થિત છે તથા સંસારને અસાર જાણે છે તેમજ બીજાએ આપેલી ભિક્ષાથી પોતાનો નિવહિ કરે છે. તે ભિક્ષ કહેવાય છે. પૂર્વે ભિક્ષના ગુણો બતાવ્યા છે તે નિગ્રંથમાં પણ હોવા જોઇએ. તથા જે સાધુ રાગદ્વેષ રહિત રહે છે, આત્મા એકલો જ પરલોકમાં જાય છે તે જાણે છે, જે બુદ્ધ છે અર્થાતુ તત્ત્વને જાણે છે, જેણે આસ્રવદ્વારોને અટકાવેલ છે, જે પ્રયોજન વિના પોતાના શરીરની કોઈ ક્રિયા કરતા નથી અથવા જે ઈન્દ્રિયો અને મનને વશમાં રાખે છે, જે પાંચ પ્રકારની સમિતિ ઓથી યુક્ત છે, જે શત્રુ અને મિત્ર બન્નેમાં સમભાવ જાણે છે, જે સમસ્ત પદાર્થોના. સ્વભાવને જાણે છે, જેણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે સંસારમાં ઉતારવાના સ્ત્રોત અર્થાતુ માર્ગનું છેદન કર્યું છે, જે પૂજા-સત્કાર અને લાભની ઈચ્છા ન રાખતાં કેવળ ધર્મની ઈચ્છા રાખે છે, સમભાવથી વિચરે છે, એવા ગુણોથી યુક્ત જે સાધુ જિતેન્દ્રિય અને મુક્તિ પામવા યોગ્ય છે તથા જેણે શરીરનો વ્યુત્સર્ગ કરેલો છે, તે નિગ્રંથ કહેવાય છે. - આ મેં જે કહ્યું છે તે તમે એ પ્રમાણે જ સમજો, કારણ કે ભયથી જીવોની રક્ષા કરનારા સર્વજ્ઞ તીર્થંકર દેવ અન્યથા ઉપદેશ કરતા નથી. | અધ્યયન-૧૬-નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] 5 શ્રુતસ્કંધ-૧-ગુર્જરછાયા પૂર્ણ ક ક શ્રુતસ્કંધ -૨ કપ (અધ્યયન-૧ પુંડરીક) [૩૩] આયુષ્યમન્ ! મેં સાંભળ્યું હતું તે ભગવંતે એમ કહ્યું-જિનાગમમાં પુંડરીક નામનું અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે કહ્યો છેT કોઈ પુષ્કરિણી હોય, ઘણું જલ અને કીચડ તેમાં હોય અને તે ઘણા કમળો થી યુક્ત હોય, યથાર્થ નામવાળી હોય, શ્વેત કમળોથી પરિપૂર્ણ હોય, જોનારનાચિત્તને પ્રસન્ન કરનાર, દર્શનીય, અભિરૂપ હોય. આ પુષ્કરિણી (વાવડી) ઘણી જ પ્રતિષ્ઠા પામેલી હોય. આ પુષ્પરિણીમાં ચારે બાજુ શ્વેત કમળો રહેલા છે. તે કમળો જલ અને કાદવથી ઉપર ઉઠેલાં છે. નેત્રને પ્રિય લાગે તેવા રંગનાં, ઉત્તમ પ્રકારની સૌરભથી યુક્ત, સ્વાદિષ્ટ Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ૧૭૧ રસવાળા, કોમળ સ્પર્શવાળા, પ્રાસાદિક, જીવાયોગ્ય અતિ સુંદર છે. તે પુષ્કરિણીમાં બરાબર મધ્ય ભાગમાં સર્વથી મોટું એક શ્વેત કમળ અતિશય શોભાને પામીને રહેલ છે. તે કમળ પણ જલ અને કાદવથી ઉપર ઉઠેલાં છે. નેત્રને પ્રિય લાગે તેવા રંગનાં ઉત્તમ પ્રકારની સૌરભથી યુક્ત, સ્વાદિષ્ટ રસવાળા, કોમળ સ્પર્શવાળા, પ્રાસાદિક, જોવાયોગ્ય અતિ સુંદર છે. તે પુષ્કરિણીમાં બરાબર મધ્ય ભાગમાં સર્વથી મોટું એક શ્વેત કમળ અતિશય શોભાને પામીને રહેલ છે. તે કમળ પણ જલ અને કાદવથી ઉપર ઉઠેલ છે, તેની રચના અતિ સુંદર છે. ઉત્તમ પ્રકારના રૂપ, ગંધ, રસ અને સ્પર્શથી ઘણું જ મનોહર, દર્શનીય અને સુંદર છે. આ પુષ્કરિણીમાં ચારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઉપર્યુક્ત ગુણોથી યુક્ત કમળો ઉગેલાં છે. તે સર્વની મધ્યમાં એક ઉત્તમ મોટું શ્વેત કમળ શોભી રહેલ છે, જે સુંદર રચનાથી યુક્ત છે. અને મનોહર છે. [૩૪] પુષ્કરિણીમાંથી ઉત્તમ કમળને બહાર લાવવા ઈચ્છનાર ચાર પુરુષો :એક પુરુષ પૂર્વ દિશા તરફથી તે પુષ્પકરિણી પાસે આવે છે અને આવીને પુષ્કરિણીના કિનારા ઉપર ઊભો રહે છે. તે પૂર્વવર્ણિત એક મોટા શ્વેત કમળને જુએ છે અને જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. હું પુરુષ છું. ખેદજ્ઞ છું. કુશળ, પંડિત, વિવેકવાનું અને બુદ્ધિમાન છું. હું બાલભાવથી નિવૃત્ત થયેલ છું. હું ઈષ્ટસિદ્ધિના માર્ગમાં સ્થિત છું. માર્ગનો જ્ઞાતા છું. જે માર્ગ ઉપર ચાલવાથી લોકો પોતાની અભીષ્ટ સિદ્ધિ કરે છે તેને જાણનાર છું. તેથી હું પુષ્કરિણીની મધ્યમમાં રહેલ પાવર કમળને પુષ્કરિણીમાંથી બહાર ઉખેડી લાવીશ. આ પ્રમાણે વિચારી તે પુરુષ પુષ્કરિણી માં પ્રવેશ કરે છે. જેમ તેમ તે પુરુષ પુષ્કરિણીમાં આગળ આગળ વધે છે તેમ તેમ જળની અને કીચડની ઉંડાઈ વધતી જાય છે. તે પુરુષ વાવડીના કિનારાને છોડી દીધેલ છે અને પદ્મવર કમળ પાસે પહોંચ્યો નથી. તે આ પાર આવી શકતો નથી અને પેલે પાર જઈ શકતો નથી અને ઉંડા જળ અને કીચડથી વ્યાપ્ત પુષ્કરિણીમાં ખેંચી જાય છે, અને ખૂંચી ગયા બાદ કલેશને પામે છે. [૩૫] હવે બીજા પુરુષનું વૃત્તાન્ત કહે છે ? ત્યાર પછી બીજો પુરુષ દક્ષિણ દિશાથી તે પુષ્કરિણીની પાસે આવે છે. આવીને તેના કિનારા ઉપર ઊભો રહીને પુષ્કરિણીની મધ્યમાં રહેલ ઉત્તમ શ્વેત પદ્મવર કમળ જુએ છે. જે વિશિષ્ટ રચનાથી યુક્ત, પ્રસન્નતા પ્રદાન કરનાર, પૂર્વોક્ત ગુણોથી યુક્ત અને અતિ સુંદર છે. અને કાદવમાં ખેંચી ગયેલ પુરુષને જુએ છે કે જે કિનારાથી દૂર પહોંચેલ છે અને ઈચ્છિત શ્વેત પદ્માવર કમળ પ્રાપ્ત કરી શકેલ નથી, તે પુષ્કરિણીની મધ્યમાં કાદવમાં ફસાયેલો છે. ત્યારે તે પુરુષ માટે કહેવા લાગ્યો કે- અહો! આ માણસ ખેદજ્ઞ નથી. કુશલ નથી, પંડિત. નથી, અપરિપક્વ બુદ્ધિવાળો છે, અમેધાવી, અજ્ઞાની, સતુ માર્ગમાં અસ્થિત, માર્ગનો નહિ જાણનાર છે, જે માર્ગમાં ચાલવાથી મનુષ્ય પોતાના ઇષ્ટ દેશને પ્રાપ્ત કરે છે તેથી અજ્ઞાત છે. પણ તે એમ સમજે છે કે હું જ્ઞાની છું અને કુશલ છું, માટે હું પદ્મવર કમળને લાવી શકીશ, પરંતુ તે પુરુષ જે પ્રમાણે માને છે તે પ્રમાણે પદ્મવર કમળ લાવી શકાય તેમ નથી. પરંતુ તેનાથી હું ખેદજ્ઞ, કુશળ, પંડિત, પરિપક્વ બુદ્ધિવાળો યુવાન અને સર્જનો દ્વારા આચરિત માર્ગમાં સ્થિત, માર્ગનો જ્ઞાતા અને ઈષ્ટ પ્રાપ્તિના માર્ગને જાણનાર છું. તેથી હું ઉત્તમ શ્વેત કમળને મધ્યમાંથી લાવી શકીશ. આ પ્રમાણે વિચારી તે પુરુષે તે પુષ્કરિણીમાં કર્યો, કાદવમાં ફસાયો જેણે તટ છોડી દીધેલ છે અને પદ્મવર કમળ સુધી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ રાયગડો-૨/૧/H૬૩૬ પહોંચેલ નથી તે બિચારો આ પાર કે પેલે પાર જઈ શકતો નથી, તે પુરુષ મધ્યમાં ફસાઈ જઈ દુખનો અનુભવ કરે છે અને ભયંકર કલેશ પામે છે. [૩૬] હવે ત્રીજા પુરુષનું વૃત્તાન્ત કહેવાય છે. ત્યાર પછી કોઇ એક પરષ પશ્ચિમ દિશામાંથી આ પુષ્પરિણીની પાસે આવે છે. આવીને કિનારા ઉપર ઉભો રહે છે, ત્યાં ઊભા રહીને તે ઉત્તમ શ્વેત કમળને જુવે છે જે વિશેષ રચનાથી યુક્ત યાવતુ મનોહર છે. વળી કમળની કામનાવાળા કાદવમાં ફસાયેલા બે પુરુષોને પણ જુએ છે કે જેઓ કિનારાથી દૂર થઈ ગયેલ છે અને ઇચ્છિત કમળ સુધી પહોંચેલ નથી, ન તો આ પાર કે ન પેલે પાર, મધ્યમાં જ જેઓ પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે. તે પહેલા બે પુરુષો માટે બોલવા લાગ્યો કે- અહો! આ બંને વ્યક્તિઓ ખેદજ્ઞ, કુશળ, પરિપક્વ, બુદ્ધિવાળા કે બુદ્ધિમાનું નથી. બાલ છે, માર્ગમાં અસ્થિત છે. માર્ગથી અજાણ છે, તથા ગતિ માર્ગ પરાક્રમશ નથી. છતાં તેઓ એમ સમજે છે કે અમો ઉત્તમ પદ્મવર કમળને બહાર લાવી શકીશું પરંતુ તેઓ તે કમળ લાવવામાં સમર્થ નથી. પરંતુ હું પુરુષ છું. પરિશ્રમને જાણનાર છું. મેધાવી છું, યુવાન છું. પરિપક્વ બુદ્ધિવાળો છું. ઉત્તમ પુરુષોથી સેવિત માર્ગમાં સ્થિત છું, માર્ગનો જ્ઞાતા છું, ગતિમાર્ગ પરાક્રમશ છું. તેથી હું આ ઉત્તમ શ્વેત પદ્રવર કમળને લાવી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને તે પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. કાદવમાં ફસાય છે. તેણે તટનો ત્યાગ કરેલ છે, અને પદ્મવરને પ્રાપ્ત થયેલ નથી પણ પુષ્કરિણીના કાદવમાં ફસાઇ દુઃખ અને કલેશ પ્રાપ્ત કરે છે. [૩૭] હવે ચોથા પુરુષનું વૃત્તાન્ત... ત્યારપછી કોઈ પુરુષ ઉત્તર દિશામાંથી આ પુષ્કરિણીની પાસે આવે છે. આવીને તટ ઉપર ઊભો રહે છે. એક ઉત્તમ શ્વેત પદ્મવર કમળને જુએ છે. જે ઉત્તમ રચનાથી યુક્ત અને મનોહર છે અને કાદવમાં ફસાયેલા ત્રણ પુરુષોને પણ જુએ છે જેઓ કિનારાથી ભ્રષ્ટ થયેલા છે અને કમળ પાસે પહોંચ્યા નથી પણ. મધ્યમાંજ ખેંચી ગયેલા છે. તે સર્વને જોઈને આ પુરુષ કહે છે કે અહો ! આ ત્રણે પુરુષો ખેદજ્ઞ નથી. યાવતુ ગતિમાર્ગ પરાક્રમજ્ઞ પણ નથી, તે પુરુષો માને છે કે અમો આ શ્વેત પદ્મવરને બહાર લાવી શકીશું પરંતુ એ રીતે બહાર ન લાવી શકાય. તે પુરુષ માને છે, કે હું ખેદજ્ઞ યાવતુ ગતિમાર્ગ પરાક્રમશ છું તેથી હું તે ઉત્તમ શ્વેત પધ-કમળને લાવી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને પુષ્કરિણીમાં પ્રવેશ કરે છે. તે પણ કાદવમાં ફસાઈ જાય છે. તેણે તટનો ત્યાગ કરેલ છે. અને કમળ સુધી પહોંચેલ નથી. વચમાંજ ફસાઈ જવાના કારણે દુઃખ અને કલેશ પામે છે... [૩૮] પાંચમાં સફળ પુરુષનું વૃત્તાન્ત કહેવાય છે. ત્યાર પછી ત્યાં આગળ સંસારથી અલિપ્ત, મોક્ષાભિલાષી, ક્ષેત્રજ્ઞ, યાવતું ઈષ્ટ સિદ્ધિના માર્ગને જાણાનાર સાધુપુરુષ કોઈ પણ દિશા યા વિદિશામાંથી આવી પુષ્કરિણીના તટ પર સ્થિત થઈને એક ઉત્તમ પદ્મકમળને જુએ છે જે સુંદર છે. તે સાધુ કાદવમાં ફસાયેલા ચાર પુરુષોને પણ જુએ છે, જે કિનારાથી ભ્રષ્ટ થયેલછે, કમળ પર્યન્ત પહોંચેલ નથી. જેઓ નહીં અહીંના નહીં ત્યાંના કીચડમાં ફસાઈ ગયા છે. આ બધું જોઈને તે આ પ્રમાણે કહે છેઅહો ! આ પુરુષો બિચારા ખેદજ્ઞ નથી, કુશલ નથી યાવતુ સિદ્ધિના માર્ગને જાણનાર નથી, આ એમ સમજે છે કે અમો ઉત્તમ શ્વેત કમળને બહાર લાવી શકીશું. પણ એ શ્વેતા કમળ આ રીતે બહાર ન જ આવી શકે. પરંતુ હું સંસારથી અલિપ્ત ભિક્ષુ છું. મોક્ષા Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ભિલાષી છું ખેદજ્ઞ છું, યાવતુ ઇષ્ટ સિદ્ધિના માર્ગનો જાણનાર છે. માટે હું આ ઉત્તમ શ્વેત કમળ બહાર કાઢી શકીશ. આ પ્રમાણે વિચાર કરીને તે સાધુ પુષ્કરિણીમાં પ્રવેશ કરતો નથી. પણ પુષ્કરિણીના કાંઠા પર ઊભા રહીને કહે છે. “હે પદ્મવર કમળ! બહાર આવો' આ પ્રમાણે સાધુના કહેવાથી તે પદ્મવર કમળ પુષ્કરિણીમાંથી બહાર આવે છે. [૩૯] હે આયુષ્યનું શ્રમણો ! ઉપર્યુક્ત ઉદાહરણનો અર્થ તમારે સર્વએ જાણવો જોઈએ ભત્તે ! એમ કહીને સર્વ સાધુ સાધ્વીઓએ શ્રમણ ભગવનું મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- ભગવન! આપે દ્રષ્ટાંત કહ્યું તેનો અર્થ અમે જાણતા નથી. અમારી સમજમાં આવતું નથી. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ સાધુ-સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે હેતુ અને ઉદાહરણોથી તેના અર્થને તમારી સમજમાં ઉતારું છું. અર્થ હેતુ અને નિમિત્તની સાથે તે અર્થ વિસ્તૃત અને સરળ બનાવી કહું છું. [૪૦] હે આયુષ્યમાનું શ્રમણો ! મેં આ લોક ને પુષ્કરિણીની ઉપમા આપી છે. કર્મને પાણીની ઉપમા આપી છે, કામભોગોને કાદવની ઉપમા આપી છે, આ આર્ય દેશની પ્રજા અને જનપદોને પુષ્કરિણીના ઘણા કમળોની ઉપમા આપી છે, તથા રાજાને ઉત્તમ શ્વેત પુંડરીક કમળની ઉપમા આપી છે, અન્યયુથીકોને ચાર પુરુષોની ઉપમા આપી છે ધર્મને સાધુની ઉપમા આપી છે, ધર્મતીર્થને તટની ઉપમા આપી છે. ધર્મકથાને સાધુના શબ્દોની ઉપમા આપી છે અને નિર્વાણ (મોક્ષ) ને એ પુષ્કરિણીથી શ્રેષ્ઠ પુંડરિક કમળને બહાર કાઢવાની ઉપમા આપી છે. હે આયુષ્યમનું શ્રમણો ! આ તો માત્ર રૂપક છે. આ રૂપકનું તાત્પર્ય એવું છે કે પરતીર્થિકો જે વિષયભોગ રૂપ કાદવમાં ખૂંચેલા હોય છે, તેઓ પોતાને કે પ્રધાન એવા રાજાદિને સંસારસાગરથી પાર ઉતારવા સમર્થ નથી હોતા. રાગદ્વેષ રહિત બનીને જે ધાર્મિક સતુ પુરષ રાજા-મહારાજા વગેરેને મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે તેના ઉપદેશથી જતે પાર થઈ શકે છે.. [૪૧] આયુષ્યમનું શ્રમણો ! આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, અને દક્ષિણ દિશાઓમાં વિવિધ પ્રકારના મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ આર્ય. કોઈ અનાર્ય, કોઈ ઊંચ ગોત્રવાળા, કોઈ નીચ ગોત્રવાળા, કોઇ મોટી અવગાહનાવાળા, કોઈ ઓછી અવગાહનાવાળા, કોઇ રમ્ય વર્ણવાળા તો કોઈ અરમ્ય વર્ણવાળા, કોઈ સુંદર રૂપવાળા તો કોઈ હીનરૂપવાળા હોય છે. એ મનુષ્યોમાં કોઈ એક રાજા હોય છે. તે મોટા હિમવાનું મલય, મંદર અને મહેન્દ્ર પર્વતસમાન શક્તિસંપન્ન અને ધનવાન હોય છે.. તે અત્યંત વિશુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલ હોય છે, તેમના અંગોપાંગ રાજલક્ષણોથી સુશોભિત હોય છે. ઘણા મનુષ્યો વડે બહુમાન અને પૂજા પામેલ, સર્વ ઉત્તમ ગુણોથી સમૃદ્ધ, ક્ષત્રિય, સદા પ્રસન્ન રહેનાર, રાજ્યાભિષેક કરેલ, માતા-પિતાને સુપુત્ર, દયાળુ, પ્રજાના હિત માટે મર્યાદાનું સ્થાપન અને પાલન કરનાર, પ્રજાનું કલ્યાણ કરનાર, પોતે કલ્યાણના ધારણ કરનાર, મનુષ્યમાં ઈન્દ્રસમા, પ્રજાનો પિતા, જનપદનો પુરોહિત, સુનીતિ પ્રવર્તક, પુરુષોમાં સિંહ સમાન, ગંધહસ્તીની સમાન પ્રધાન, ધનવાન તેજસ્વી અને પ્રસિદ્ધ હોય છે. તેને ત્યાં વિશાળ ભુવન અને પલંગાદિ સૂવા-બેસવાના ઉત્તમ સાધનો હોય છે. પાલખી આદિઓથી તથા વહાનોથી સંપન્ન હોય છે. અતિ ધન, સુવર્ણ અને રજતથી યુક્ત હોય, તેને ત્યાં ઘણા દ્રવ્યોની આવક અને જાવક થાય છે અને વિપુલ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સૂયગડો-૨/ ૧ ૪૧ ભોજન પાણી માણસોને આપવામાં આવે છે. તેને ત્યાં દસ-દાસીઓ તથા ગાય, ભેંસ અને બકરીઓની અધિકતા હોય છે. તેનો ખજાનો દ્રવ્યથી, કોઠાર અનથી અને શસ્ત્રશાલા શસ્ત્રોથી પરિપૂર્ણ હોય છે. તે શક્તિશાળી હોય અને શત્રુઓને શક્તિહીન બનાવેલા હોય છે. ચોર, જાર વગેરે દુષ્ટ મનુષ્યોથી પ્રજાને અપાતા ઉપદ્રવોને દૂર કરનાર તથા તેઓનું અહમ્ ઓગાળનાર હોય છે. કંટકની સમાન પીડા આપનારા ઉપદ્રવીઓથી તેનું રાજ્ય વર્જિત હોય છે. તેનું રાજ્ય શત્રુઓના ભયથી તથા દુર્મિક્ષ અને મહામારીના ભયથી રહિત હોય છે. આ પ્રમાણે તેમના રાજ્યનું વર્ણન ઉવવા સૂત્રમાં કર્યું છે. તે પ્રમાણે જાણવું. તે રાજા સ્વચક્ર અને પરચક્રના ભયથી રહિત રાજ્યનું પાલન કરતો વિચરે છે. તે રાજાની સભા હોય છે. તે સભામાં ઉગ્રવંશી, અને ઉગ્રપુત્ર, ભોગવંશી અને ભોગપુત્ર, ઈક્વાકુ ક્ષત્રિય અને ઈક્વાકુ પુત્ર, જ્ઞાત અને જ્ઞાતપુત્ર, કુરુવંશી, તથા કુરુપુત્ર, સુભટ અને સુભટપુત્ર, બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્ર, લિચ્છવી, અને લિચ્છવીપુત્ર, મંત્રી અને મંત્રીપુત્ર, સેનાપતિ, સેનાપતિપુત્ર આદિ સર્વ તેની સભાના સભાસ હોય છે... એવા રાજાઓમાંથી કોઇ રાજા ધર્મશ્રદ્ધાળુ હોય છે, કોઇ શ્રમણ કે બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જવાનો વિચાર કરે અને કોઈ એક ધર્મવિષયક શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમારા ધર્મની શિક્ષા આપીશું. આમ વિચાર કરીને તે શ્રમણ બ્રાહ્મણ તે શ્રદ્ધાળુની પાસે જાય છે અને કહે છે-હે પ્રજાનું રક્ષણ કરનાર રાજનું! હું તમોને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તમો તેને સમજો.પ્રથમ પુરુષ તજીવ તચ્છરીર વાદી. તે પુષ્કરિણી રૂપ જગતમાં ઉત્તમ કમળ સમાન રાજાનો ઉદ્ધાર કરવા ઇચ્છે છે, તે આ પ્રમાણે કહે છે- પગના તળિયાથી લઈ ઉપર માથાના વાળ પર્યન્ત અને તિર્જી ચામડી સુધી જે શરીર છે તે જ સંપૂર્ણ જીવની અવસ્થા છે, કારણકે આ શરીરના જીવવા પર જીવે છે અને શરીરના મરવા પર જીવ મરે છે. શરીરના સ્થિત રહેવા પર જીવ સ્થિત રહે છે. શરીરનો નાશ થાય એટલે જીવનો નાશ થાય છે. તેથી જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જીવન છે. ત્યારે તેને બાળવા માટે બીજા માણસો લઈ જાય છે. અગ્નિમાં શરીર બળી જાય છે અને કપોત વર્ણના. હાડકા બાકી રહી જાય છે. પછી મૃતદેહને ચાર જણા ઉપાડનારા અને પાંચમી ઠઠારી એમ પાંચેય પોતાના ગામમાં પાછા ફરે છે. આ પ્રમાણેની અવસ્થા દેખાતી હોવાથી સ્પષ્ટ જણાય છે કે શરીરથી ભિન્ન જીવ નામક કોઈ દ્રવ્ય નથી. કારણ કે શરીરથી ભિન્ન જીવ પ્રતીત થતો નથી. તેથી જે લોકો શરીર અને જીવને જુદા જુદા માનતા નથી તેમનો સિદ્ધાંત યુક્તિ-યુક્ત છે. પરન્તુ જે લોકો કહે છે કે જીવ જુદો છે અને શરીર જુદું છે, તેઓ તે બતાવવા શક્તિમાન નથી કે આત્મા દીર્ઘ છે કે વસ્વ છે ? ગોળાકાર છે કે દડા જેવો છે ? ત્રિકોણ છે કે ચતુષ્કોણ ? પહોળો છે કે પકોણવાળો છે કે અષ્ટકોણવાળો છે? તે કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ છે? સુગંધી છે કે દુર્ગધી? તે તીખો, કડવો, કસાયેલો ખાટો કે મીઠો છે? તે કર્કશ છે કે સુવાળો? ભારે છે કે હલકો છે? ઠંડો છે કે ગરમ છે? સ્નિગ્ધ છે કે રૂક્ષ ? શરીર સિવાય આત્માનું ઉપરોક્ત પ્રમાણેનું સંવેદન કે અનુભવ હોતો નથી તેથી જીવ અને શરીરને જુદા જુદા માનનારાઓ આત્માને શરીરથી જુદો નથી પામી શકતા; જેમ કોઈ પુરુષ માનમાંથી તલવાર બહાર કાઢીને માન અને તલવાર બંનેને જુદા જુદા બતાવી શકે છે. જેમ કોઈ Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ૧૭૫ પુરુષ માંસથી હાડકાને જુદું કરીને દેખાડી શકે છે, મુંજ અને તણખલાની સલીને જુદા કરીને બતાવી શકે છે જેમ કોઈ પુરુષ હથેળીથી આમળું જુદું બતાવે છે. જેમ કોઈ દહીમાંથી માખણ જુદું કરીને બતાવે છે. જેમ તલમાંથી તેલ, શેરડીમાંથી રસ અને અરણીના લાકડામાંથી અગ્નિને જુદો કરી બતાવી શકે છે, તેમ કોઈ પુરુષ એવો નથી કે જે આત્માને શરીરથી જુદો કરીને બતાવે કે આ આત્મા છે અને આ શરીર છે. તેથી આત્મા શરીરથી જુદો નથી. તેજ યુક્તિયુક્ત છે. જીવ અને શરીરને જુદા જુદા બતાવનારા મિથ્યાવાદી છે. આ પ્રમાણે શરીરથી જુદો આત્મા નહિ માનનારા લોકાયતિક આદિ સ્વયં જીવોનું હનન કરે છે. તથા બીજાને પણ એવો ઉપદેશ આપે છે કે મારો, છેદો, બાળો, પકાવો. લૂંટો, બળાત્કાર કરો, ગમે તેમ કરો કારણ કે શરીર જ જીવ છે. તેથી ભિન્ન કોઇ પરલોક નથી. તે તજીવ તસ્કૃરીરવાદી માનતા નથી કે આ કરવું જોઈએ ને આ ન કરવું જોઇએ, આ સુકત છે અને આ દુષ્કત છે, આ કલ્યાણ છે ને આ પાપ છે, આ સારું છે ને આ ખરાબ છે. તેઓ સિદ્ધિ કે અસિદ્ધિ, નારક કે નારકભિન્ન-દેવાદિને માનતા નથી. આ પ્રમાણે ભ્રાંતિવશ સમારંભો વડે વિવિધ કામભોગો ભોગવવા માટે આરંભ કરે છે. આ પ્રમાણે મૂર્ખતાથી કોઈ નાસ્તિક “મારો જ ધર્મ સત્ય છે” એવી પ્રરૂપણા કરે છે. તેના સિદ્ધાંતમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરી તથા સત્ય માની કોઈ રાજા આદિ તે શરીરાત્મવાદીને કહે છે હે શ્રમણ ! હે બ્રાહ્મણ ! તમે મને ઘણો ઉત્તમ ધર્મ સંભળાવ્યો. હે આયુષ્પનું! હું આપની પૂજા કરું છું. અન્ન, પાણી ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પરિગ્રહ, કંબલ અને પાદપુંછન વિગેરે સામગ્રીઓ વડે આપનું સન્માન કરું છું. એમ કહી કોઈ રાજાદિ તેની પૂજામાં પ્રવૃત્ત બને છે. આ શરીરાત્મવાદીએ પૂર્વે તો એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું અણગાર, અકિંચન પુત્રરહિત, પશુ આદિથી રહિત, પરિગ્રહથી રહિત અને બીજાએ આપેલી ભિક્ષાથી નિવહ કરનાર ભિક્ષુ બનીશ અને હું પાપકર્મ કરીશ નહિ.” આ પ્રમાણે પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે તત્પર બનીને પણ સ્વચ્છંદતાથી પાપકર્મો કરવાથી નિવૃત્ત થતા નથી. તે સ્વયં પરિગ્રહનો સ્વીકાર કરે છે, બીજા પાસે કરાવે છે. અને પરિગ્રહનું અનુમોદન પણ કરે છે. આ પ્રમાણે તેઓ સ્ત્રી તથા બીજા કામભોગોમાં આસક્ત બને છે. આત્મસ્વરૂપને ભૂલી જાય છે. કામભોગોમાં લેવાઈ જાય છે. તેમાં જ ડૂબી જાય છે. તેમાં લુબ્ધ બને છે. રાગ દ્વેષને વશ બનીને આત બની જાય છે. તેઓ આત્માને સંસારપાશથી મુક્ત કરી શકતા નથી તેમ જ ઉપદેશાદિ વડે અન્ય જીવોને મુક્ત કરાવી શકતા નથી. તેઓ પોતાની સ્ત્રી-પુત્ર અને ધન, ધાન્ય વિગેરેથી દૂર થયેલા છે અને આર્ય માર્ગથી પણ દૂર થઇ જાય છેતેથી તે આ લોકના રહ્યા નથી અને પરલોકના પણ રહ્યા નથી અને મધ્યમાં જ કામ ભોગરૂપી કાદવમાં ફસાઈ જાય છે. આ તજજીવતચ્છરીરવાદી પ્રથમ પુરુષની વાત થઈ. [૪૨] પૂર્વોક્ત પુષ્કરિણીના કીચડમાં ફસાયેલા ચાર પુરુષોમાંથી બીજો પુરુષ પંચ મહાભૂતવાદી છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં મનુષ્યો નિવાસ કરે છે અને તે આર્ય-અનાર્ય, સુરૂપ, કુરૂપ આદિ અનેક પ્રકારના હોય છે અને તેમાં કોઈ એક રાજા હોયછે રાજાની પરિષદ પણ હોય છે. તેનું વર્ણન આગળના સૂત્ર પ્રમાણે જાણી લેવું. તેમાં કોઇ શ્રદ્ધાળુ પણ હોય છે. તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ અને બ્રાહ્મણ વિચાર Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સૂયગડો-૨/૧/- ૪૨ કરે છે. તેની પાસે જાય છે. પોતાના ધર્મની શિક્ષા દેનારા તે શ્રમણ-બ્રાહ્મણ તે શ્રદ્ધાળુને કહે છે. હે પ્રજાના ભયનું નિવારણ કરનાર રાજનું ! હું તમોને મારા ધર્મનું સ્વરૂપ સમજાવીશ, તમે તે ધર્મને સત્ય સમજો, સુઆખ્યાત અને સુપ્રજ્ઞપ્ત સમજો, આ mતમાં પાંચમહાભૂત જ છે અને આ પાંચ મહાભૂતોથી જ ક્રિયાઅક્રિયા સુકૃત-દુષ્કત, પુણ્ય, પાપ, શ્રેય, અશ્રેય, સિદ્ધિ, અસિદ્ધિ, નરક અને નરકથી ભિન્ન ગતિ, વધારે શું? તૃણની નમ્રતા પણ તે પાંચ મહાભૂતોથી જ થાય છે. અન્યથા નહિ આ પાંચ મહાભૂતોનો સમૂહ જ ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. જેમકે પ્રથમ મહાભૂત પૃથ્વી છે. બીજો મહાભૂત જળ છે. ત્રીજો મહાભૂત તેજ છે. ચોથો મહાભૂત વાયુ છે. અને પાચમો મહાભૂત આકાશ છે. આ પાંચ મહાભૂતો કોઈ કત દ્વારા બનાવેલ નથી તથા અન્ય દ્વારા નિમણિ કરાવાયેલ નથી. તે અકત છે, અનાદિ છે, શાશ્વત છે અને સમસ્ત કાયના કરનાર છે. તેમને કાર્ય કરવાની પ્રેરણા આપનાર કોઈ નથી. તે સ્વતંત્ર તથા અવિનાશી છે. કોઈ કોઈ (સાંખ્ય આદિ) પાંચ મહાભૂતો અને છઠ્ઠા આત્માનો સ્વીકાર કરે છે અને તેઓનું કથન છે, કે સત્ પદાર્થને કોઈ સમયે નાશ થતો નથી અને અસતની ઉત્પત્તિ થતી નથી. પાંચ મહાભૂતવાદીઓના મતમાં પાંચ ભૂત રૂપજ જીવ છે. તે જ અસ્તિકાય છે. તે જ સંપૂર્ણ જગતુ છે. તે પાંચ મહાભૂત જ લોકનું મુખ્ય કારણ છે સામાન્ય તૃણનું કમ્પન પાંચ કારણે જ થાય છે. તેથી ભલે કોઈ સ્વયં ખરીદ કરે અથવા અન્ય પાસે કરાવે, સ્વયે પાકાદિ ક્રિયા કરે, અન્ય પાસે કરાવે. ઉપર્યુક્ત સર્વ ક્રિયાઓ કરવા કરાવવામાં પુરુષ દોષનો ભાગી બનતો નથી, જો કોઈ પુરુષ ઉપર્યુક્ત ક્રિયાઓ કરે, તેને દોષી ન સમજો. આ પ્રમાણે સિદ્ધાન્તને માનનાર પાંચ મહાભૂતવાદીઓ ક્રિયા, અક્રિયા, નરકસ્વર્ગ આદિ કંઈજ સ્વીકારતા નથી. તેના ફળ સ્વરૂપે વિવિધ પ્રકારના સાવદ્ય-અનુષ્ઠાનો દ્વારા વિષયભોગોની પ્રાપ્તિ માટે આરંભમાં પ્રવૃત્ત રહે છે. તેથી તે અનાર્ય તથા વિપરીત વિચારવાળા છે. તે પાંચ મહાભૂતવાદીઓના મતને માનવાવાળા રાજાદિ તેઓને ભોજન પાણી, વસ્ત્ર, પાત્રાદિ પ્રદાન કરે છે અને કહે છે કે તમોએ ઘણો જ ઉત્તમ ધર્મ અને ધર્મનું સ્વરૂપ અમોને અમોને સમજાવ્યું છે. આવા ધર્મપ્રરૂપક કામભોગ રૂપ કીચડમાં ફસાઇને નહિ આ પાર કે નહિ પેલે પાર તેવી દશાવાળા હોય છે. આ દક્ષિણ દિશાથી આવેલ બીજા પુરુષનું રૂપક છે. તે રાજાદિ રૂપ પદ્મવર કમળનો ઉદ્ધાર કરવા ધર્મ સ્વરૂપ સમજાવે છે. પરન્તુ સ્વયં ભોગ રૂપી કીચડમાં ફસાય છે અને અન્યને ફસાવે છે. [૪૩] હવે ત્રીજા પુરુષ ઇશ્વરકારણવાદીનું કથન કરાય છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં આર્ય-અનાર્ય આદિ મનુષ્યો રહે છે જે અનુક્રમથી આ લોકમાં ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ એક રાજા હોય છે. રાજાની સભા હોય છે.જેમાં સેનાપતિપુત્રાદિ પ્રમુખ હોય છે. તેમાં કોઈ ધર્મશ્રદ્ધાળુ હોય છે, તે શ્રદ્ધાળુની પાસે જવા માટે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ વિચાર કરે છે. વિચારીને શ્રદ્ધાળુની પાસે જાય છે. જઈને કહે છે હું તમોને સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવું છું. તેને જ તમો સત્ય સમજો અને ગ્રહણ કરો. તે ધર્મ આ પ્રમાણે છે- આ જગતમાં ચેતન અને અચેતન જે કંઇ પદાર્થો છે તે સર્વનું મૂળ કારણ ઈશ્વર યા આત્મા છે. સર્વ કાર્ય ઈશ્વર દ્વારા રચાયેલ છે. સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન કરેલા છે. વસ્તુમાત્ર ઈશ્વરથી પ્રકાશિત છે. દરેક પદાર્થો ઇશ્વરના અનુગામી છે.. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રત -૨, અધ્યયન-૧, જેમ ગૂમડા શરીરમાં ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, અને શરીરમાં જ સ્થિત રહે છે તે પ્રમાણે સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરથી વૃદ્ધિ પામે છે, ઈશ્વરના જ અનુગામી છે, ઈશ્વરના આશ્રયમાં જ સ્થિત છે. જેવી રીતે ચિત્તનો ઉદ્વેગ શરીરમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં વૃદ્ધિ પામે છે, શરીરનું અનુગમન કરે છે. શરીરના આધારે સ્થિત રહે છે. તેમ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવતુ તેમાં સ્થિર રહે છે. જેવી રીતે રાફડો પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાંજ વૃદ્ધિ પામે છે, તેમાં સ્થિતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. યાવતુ ઈશ્વરમાંજ સ્થિત છે. જેવી રીતે વૃક્ષ પૃથ્વીથી ઉત્પન્ન થયેલ છે, યાવતુ પૃથ્વીમાં જ સ્થિત છે, તેવી જ રીતે સર્વ પદાથો ઈશ્વરથી ઉત્પન્ન થયેલ યાવતું ઈશ્વરમાં સ્થિત રહે છે. જેવી રીતે પુષ્કરિણી પૃથ્વીથી ઉત્પન થયેલ છે, પૃથ્વીથી જ વૃદ્ધિ પામે છે, યાવતું પૃથ્વીમાં જ સ્થિત છે, તેવી રીતે સર્વ પદાર્થો ઉત્પન્ન થયેલ છે યાવતુ ઈશ્વરમાં જ સ્થિત છે. જેવી રીતે જળની ભરતી આવવાથી જળ ઉત્પન્ન થાય છે. જળમાં જ સ્થિત હોય છે. તેમજ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન અને યાવત્ ઈશ્વરમાં જ સ્થિત રહે છે. જેવી રીતે જલના પરપોટા જલમાં ઉત્પન્ન થાય છે યાવતું જલમાં જસ્થિત રહે છે. તેવીજ રીતે ઈશ્વરથી સર્વે પદાર્થો ઉત્પન્ન થાય છે અને ઈશ્વરમાં જસ્થિત રહે છે. શ્રમણ નિગ્રંથો દ્વારા ઉપદિષ્ટ, પ્રણીત, પ્રકાશિત આચારાંગ આદિથી દ્રષ્ટિવાદ સુધીના બાર અંગવાળું ગણિપટિક મિથ્યા છે, તથ્થરહિત છે. તથા વસ્તુસ્વરૂપના મર્મથી શૂન્ય છે, પરંતુ અમારો મત સત્ય છે, તથ્ય છે અને યથાર્થ છે. આ પ્રમાણે ઈશ્વર કારણવાદી કલ્પના કરે છે અને શિક્ષા આપે છે અને સભા વગેરેમાં તેની સ્થાપના કરે છે. જેમ પાંજરામાં બંધાયેલું પક્ષી પાંજરાને તોડી મુક્ત થઈ શકતું નથી, તે પ્રમાણે ઈશ્વર કારણવાદનો સ્વીકાર કરવાથી ઉત્પન્ન થતાં દુઃખોનો તેઓ નાશ કરી શકતા નથી. આ ઈશ્વરવાદીઓ ક્રિયા, અક્રિયા, યાવતું સ્વર્ગ-નરક આદિનો સ્વીકાર કરતા નથી અને વિવિધ પ્રકારના સાવદ્ય અનુષ્ઠાન કરે છે. કામભોગનો આરંભ કરે છે. તે અનાર્ય છે અને વિપરીત શ્રદ્ધાવાળા છે. આ પ્રમાણે વિપરીત શ્રદ્ધા અને પ્રતીતિ કરે છે, તેઓ નહિં અહીંના કે નહિ ત્યાંના એવી દશાવાળા છે વચમાં રહીને કામભોગરૂપ કીચડમાં ફસાયેલા છે. આ કથન ઈશ્વરવાદી ત્રીજા પુરુષના વિષયમાં કહેવામાં આવ્યું છે. [૬૪] હવે ચોથા પુરુષ નિયતિવાદીનું વર્ણન કરવામાં આવે છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં વિવિધ પ્રકારના આર્યઅનાર્ય-સુરૂપ-કુરૂપ આદિ મનુષ્યો રહે છે. તે મનુષ્યોમાં એક રાજા હોય છે અને તે રાજાની સભા હોય છે જેમાં સેનાપતિ-સેનાપતિપુત્રાદિ પ્રમુખ હોય છે, જેનું વર્ણન પૂર્વે કરેલ છે. તેમાં કોઈ રાજાદિ ધર્મ શ્રદ્ધાળુ હોય છે, તે શ્રદ્ધાવાન પાસે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ જવાનો વિચાર કરે છે. જઈને તેઓ પોતાના ધર્મની શિક્ષા આપે છે યાવતુ તેને કહે છે કે હું જે કહું છું તે જ ધર્મ સત્ય, તે જ ધર્મ સુ-આખ્યાત અને સુપ્રજ્ઞપ્ત છે, તે ધર્મ આ પ્રમાણે છેઃ સંસારમાં બે પ્રકારના પુરુષ છે, ક્રિયાવાદી અને અક્રિયાવાદી. ક્રિયાવાદીઓ ક્રિયાનું કથન કરે છે, અક્રિયાવાદી ક્રિયાનો નિષેધ કરે છે. ક્રિયાવાદી અને અક્રિયાવાદી બંને સમાન છે તથા બંને એક અર્થવાળા છે. તે બંને એક કારણને પ્રાપ્ત છે, તે બંને અજ્ઞાન છે. તે પોતાના સુખદુઃખનું કારણ કાળ, કર્મ આદિ તથા ઈશ્વરને માનતાં સમજે છે કે હું જે દુઃખ ભોગવું છું, શોક અનુભવું છું, દુઃખથી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સૂયગડો- ૨/૧/- ૪૪ આત્મનિન્દા કરું છું. શારીરિક બળનો નાશ કરું છુંપીડા પામું છું. પરિતાપ ભોગવું છું, આ સર્વ મારા કર્મનું ફળ છે અને બીજા જે દુઃખ ભોગવે છે, યાવતુ પરિતાપ ભોગવે છે તે તેના કર્મનું ફળ છે. આ પ્રમાણે તે અજ્ઞાની પુરુષ ઈશ્વર, કર્મ, કાળ આદિને સુખ દુઃખનું કારણ સમજીને પોતાના તથા બીજાના સુખ દુઃખને પોતાના તથા અન્યના કરેલા કર્મનું ફળ સમજે છે. પરંતુ નિયતિને સમસ્ત પદાર્થોનું કારણ માનનારા નિયતિવાદીઓ આ પ્રમાણે કહે છે. હું જે દુઃખ ભોગવું છું. હું શોક કરું છું. હું આત્મનિન્દા કરું છું, હું શારીરિક બળને ક્ષીણ કરું છું, પીડા પામું છું, પરિતાપ પામું છું, તે મારા કર્મનું ફળ નથી પણ સર્વ પ્રભાવ નિયતિનો જ છે. જે કાંઈ થાય છે તે નિયતિથી થાય છે, અન્યથી નહિ. નિયતિવાદી આગળ. કહે છે. પૂર્વ આદિ દિશાઓમાં નિવાસ કરતા જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ નિયતિના કારણે જ ઔદારિક આદિ શરીરને પ્રાપ્ત કરે છે અને નિયતિથી જ બાલ, યુવાન વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે તેમજ નિયતિને વશીભૂત થઈને જ શરીરથી પૃથક પૃથક થાય છે. તે નિયતિના પ્રભાવથી જ કાણા કુબડા રૂપ અવસ્થાને પ્રાપ્ત થાય છે નિયતિના પ્રભાવથી સુખદુઃખનો અનુભવ કરે છે. આ નિયતિને જ કાર્યોનું કારણ માનનારા નિયતિવાદી આગળ કહેવામાં આવનારી વાતોને માનતા નથી અને ક્રિયા, અક્રિયા, સ્વર્ગ, નરકાદિને પણ નિયતિવાદી માનતા નથી. તે નિયતિવાદી અનેક પ્રકારના સાવદ્ય અનુષ્ઠાન કરીને કામભોગરૂપ આરંભ સમારંભ કરે છે. તે નિયતિવાદમાં શ્રદ્ધા રાખનાર અનાર્ય છે, ભ્રમમાં પડેલા છે. તેઓ નથી આ લોકના રહેતા કે નથી પરલોકના, પરંતુ કામભોગમાં ફસાઈને કષ્ટ ભોગવે છે, દુઃખ પામે છે આ નિયતિવાદી પુરુષનું કથન થયું. આ સર્વ ચાર પુરષો ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા, ભિન્ન ભિન્ન દર્શનવાળા, ભિન્ન ભિન્ન રુચિવાળા, ભિન્ન ભિન્ન આરંભવાળા અને ભિન્ન ભિન્ન નિશ્ચયવાળા છે. તેઓએ પોતાના માતાપિતા, સ્ત્રી પુત્રાદિના સંબંધ પણ છોડી દીધેલ છે છતાં આર્ય માર્ગને તેઓ પ્રાપ્ત થયેલ નથી. તેથી તેઓ ન તો આ પાર કે ન તો પેલે પાર ગયા છે. મધ્યમાં જ ભોગોના કીચડમાં ફસાયેલા છે. તેથી કષ્ટ-દુખનો અનુભવ કરે છે. [૬૫] પૂર્વ-દક્ષિણ-ઉત્તર-પશ્ચિમાદિ દિશાઓમાં અનેક મનુષ્યો નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય-અનાર્ય કુલીન-અકુલીન-મોટી –નાની અવગાહનાવાળા, કોઈ સુન્દર વર્ણવાળા, કોઈ ખરાબ વર્ણવાળા, કોઈ મનોજ્ઞ રૂપવાળા, કોઈ અમનોજ્ઞ રૂપવાળા, કોઈ જનપદ પરિગ્રહવાળા, કોઈ અલ્પપરિગ્રહવાળા, જૂનાધિક પરિગ્રહવાળા. તેમાંથી કોઈ પુરુષો ઉપરોક્ત કુલોમાંથી કોઈપણ કુળમાં જન્મ લઈ વિષયભોગોને છોડીને ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે ઉદ્યત થાય છે. કોઈ કોઈ વિદ્યમાન પરિવાર તથા ધન-ધાન્ય આદિ સર્વ ભોગ-ઉપભોગની ઉત્તમ સામગ્રીનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિનો સ્વીકાર કરે છે અને કોઇ કોઇ અવિદ્યમાન પરિવાર અને સમ્પત્તિનો ત્યાગ કરીને ભિક્ષાવૃત્તિને ધારણ કરે છે. જે લોકો વિદ્યમાન અને અવિદ્યમાન કુટુમ્બ પરિવાર તેમજ ધન-ધાન્ય આદિ સમ્પત્તિનો ત્યાગ કરીને ભિક્ષુ બને છે તેઓને પ્રથમથી જ્ઞાન હોય છે કે સંસારમાં લોકો પોતાથી ભિન્ન પદાર્થોને ભ્રમના કારણે પોતાનું સમજી એમ માને છે અને અભિમાન કરે છે કે-ખેતર મારું છે, ઘર મારું છે, ચાંદી મારી છે, સુવર્ણ મારું છે, ધનધાન્ય મારું છે, કાંસુ મારું છે, લોખંડ મારું છે, વસ્ત્ર મારાં છે, વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા -૨, અધ્યયન-૧, શિલા, લાલરત્ન અને ઉત્તમ મણિ આદિ સમ્પત્તિ મારી છે, મનોહર શબ્દ કરનાર વીણા-વેણુ વગેરે મારાં છે. સુંદર રૂપવતી નારી મારી છે, અત્તર તેલ આદિ સુગન્ધી પદાર્થો મારા છે, ઉત્તમોત્તમ રસ મારા છે, આ સર્વ પદાર્થોનો સમૂહ મારા ભોગ અને ઉપભોગના સાધનો છે. અને હું તેનો ઉપભોગ કરનાર છું. બુદ્ધિમાનું પુરુષે પ્રથમથી જ વિચારી લેવું જોઇએ કે જ્યારે મને દુખ કે રોગ ઉત્પન્ન થાય છે. જે ઇષ્ટ નથી, પ્રીતિકર નથી, કિન્તુ અપ્રિય છે, અશુભ છે. અમનોજ્ઞ છે. વિશેષ પીડા આપનાર છે, દુઃખરૂપ છે પણ સુખરૂપ નથી. આવા સમયે જે કદાચ એમ કહ્યું કે હે ભયથી રક્ષા કરનાર મારા ધન-ધાન્ય આદિ કામ ભોગો! મારા આ અનિષ્ટ, અપ્રિય, અત્યન્ત દુખદ રોગને તમો વેંચી લો, ભાગ કરી લો. કારણ કે હું આ રોગોથી અતિ દુખી થાઉં છું. હું શોકમાં પડ્યો છું. આત્મનિન્દા કરી રહ્યો છું. હું કષ્ટર્નો અનુભવ કરું છું, ભયંકર વેદના પામી રહ્યો છું. તેથી તમો મને આ અપ્રિય, અનિષ્ટ તથા દુઃખદ રોગથી અને વેદનાથી મુક્ત કરો. ત્યારે ધન, ધાન્ય અને ક્ષેત્ર સાંભળીને દુઃખથી મુક્ત કરી શકે, તેમ કોઇ દિવસ બની શકે નહિ. વસ્તુતઃ ધન-ધાન્ય અને સમ્પત્તિ મનુષ્યની રક્ષા કરવામાં સમર્થ હોતાં નથી. કોઈવાર તો મનુષ્ય ક્ષેત્રાદિ કામભોગોની સમ્પત્તિને અહીં મૂકીને ચાલ્યા જાય છે. કોઈ વખતે કામભોગો તેને છોડી ચાલ્યા જાય છે. તેથી તે મારાથી ભિન્ન છે, હું તેનાથી ભિન્ન છું, છતાં પણ હું શા માટે મારાથી ભિન્ન એવી સમ્પત્તિ અને કામભોગના સાધનોમાં આસક્ત બની રહેલ છું? અરે, હવે આવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થયું તેથી હું અવશ્ય સંપત્તિનો ત્યાગ કરીશ ને ભિક્ષાવૃત્તિને ધારણ કરીશ.... આ રીતે બુદ્ધિમાનું પુરુષ વિચાર કરતો આગળ વિચારે છે કે નિકટના સ્નેહી અને સ્વજનો પણ આત્માથી ભિન્ન છે. માતા-પિતા, ભાઇ, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી, દાસ-દાસી, જ્ઞાતિજન, પુત્રવધૂ, મિત્રવર્ગપરિચિત, સ્નેહીજન વિગેરેમાં મનુષ્ય તાદાભ્ય ભાવ સ્થાપિત કરીને માને છે, કે આ બધા મારા છે અને હું તેમનો છું. કિન્તુ બુદ્ધિમાન પુરુષે-તો પ્રથમ વિચારી લેવું જોઈએ કે જ્યારે મને કોઈ પ્રકારનું દુઃખ કે રોગ ઉત્પન્ન થાય કે જે અનિષ્ટ અને દુખદાયી અથવા એ સમ્બધિઓને અનિષ્ટ અને દુખદાયી કોઈ પણ પ્રકારનું દુઃખ કે રોગ ઉત્પન્ન થાય ત્યારે મારા રોગાદિમાં તેઓ ભાગ પડાવી શકતાં નથી અને તેઓના રોગાદિમાં હું ભાગ પડાવી શકતો નથી, અમો પરસ્પર એકબીજાને દુઃખાદિથી બચાવી શકતાં નથી. એકના કર્મના ફળને અન્ય કોઈ ભોગવી. શકતો નથી. જીવ એકલો જન્મ ધારણ કરે છે, એકલો જ મરે છે, એકલો જ બીજી ગતિમાં જાય છે, એકલો જ જીવનના સર્વ સાધનોને પ્રાપ્ત કરે છે, એકલો જ કષાય ભાવને ગ્રહણ કરે, એકલો જ પદાર્થને સમજે છે, એકલો જ ચિન્તન કરે છે, એકલો જ વિદ્વતા પ્રાપ્ત કરે છે અને એકલો જ સુખ દુઃખ ભોગવે છે. આ જગતમાં સગા, સ્નેહી અને બાંધવોનો સંયોગ દુખથી રક્ષા કરવામાં કે શરણભૂત બનાવવામાં સમર્થ નથી. કોઇ વાર પોતે સંયોગને છોડીને ચાલ્યો જાય છે અને કોઈવાર મનુષ્યને સંયોગો છોડીને ચાલ્યા જાય છે. તેથી એમ સમજાય છે કે સગા-સ્નેહી અને સર્વ સંયોગો મારાથી ભિન્ન છે, અને હું તે સર્વથી ભિન્ન છું. તો પછી અમો પરસ્પર એકબીજામાં શા માટે આસક્ત બની રહ્યા છીએ? એવું જાણ્યા બાદ હું જ જ્ઞાતિજનો અને સર્વ સંયોગોનો ત્યાગ કરું. આ વિચાર કર્યા બાદ હજુ અતિ સૂક્ષ્મતાથી બુદ્ધિમાને વિચારવું જોઈએ કે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સૂયગડો-૨/૧ / ૪૫ જ્ઞાતિ-સગા સ્નેહીજનો તો બાહ્ય સંયોગ છે. પણ તેનાથી અતિ નિકટ સબંધીતો આ છે. જેમ કે આ મારા હાથ છે, આ મારા પગ છે, આ મારી ભુજા છે. આ મારી જાંઘ છે, આ મારું પેટ છે, આ મારું મસ્તક છે, આ મારો શીલાચાર છે. આ મારું આયુષ્ય છે. આ મારું બળ છે. આ મારો વર્ણ છે. આ મારી ચામડી છે. આ મારી કાત્તિ છે. આ મારા કાન છે. આ મારા નયન છે. આ મારી નાસિકા છે. આ મારી જીભ છે. આ મારો સ્પર્શ છે. આ પ્રમાણે જીવ મારું મારું કરીને મમતા કરે છે. પરંતુ જેમ જેમ વયની વૃદ્ધિ થાય છે અર્થાત્ વૃદ્ધાવસ્થામાં તે સર્વ જીર્ણ થાય છે. તે મનુષ્ય આયુષ્ય, બલ, વર્ણ, ત્વચા, કાન્તિ, કાન, નાક, જીભથી લઈ સ્પર્શ સુધીની સર્વ વસ્તુઓ હીન થાય છે, ક્ષીણ થાય છે, જીર્ણ થાય છે. ઉંમર થતા સુદ્રઢ સાંધા પણ ઢીલા થઈ જાય છે. તેમના શરીરની કાંતિ હીન થતાં ચામડીમાં કરચલી પડી જાય છે, તેમના વાળ કાળા મટી શ્વેત થઈ જાય છે. અને આહારથી વૃદ્ધિ પામેલ આ શરીરક્રમશઃ સમય પૂર્ણ થતા અવશ્ય છોડી દેવું પડે છે. આવું જાણીને ભિક્ષાવૃત્તિને સ્વીકારવા માટે તત્પર થયેલ સાધુ લોકને બંને પ્રકારે જાણે, જેમકે લોક જીવરૂપ છે અને અજીવરૂપ પણ છે, લોક ત્રસરૂપ છે અને સ્થાવર રૂપે પણ છે. [૬૪] સાધુ વિચાર કરે કે આ લોકમાં ગૃહસ્થ તો આરમ્ભ અને પરિગ્રહથી યુક્ત હોય જ પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભી અને પરિગ્રહી હોય છે. તે શ્રમણ, બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે. અને આરંભ કરનારને અનુમોદના કરે છે. આ સંસારમાં ગૃહસ્થ તો આરંભ-પરિગૃહથી યુક્ત હોય છે જ, પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ સચિત અને અચિત્ત બંને પ્રકારના કામભોગોને સ્વયં ગ્રહણ કરે છે, બીજાને ગ્રહણ કરાવે છે અને ગ્રહણ કરનારને અનુમોદન પણ આપે છે. આગળ વળી વિચારે કે આ સંસારમાં ગૃહસ્થ તો આરંભી અને પરિગ્રહી હોયજ છે. પરંતુ કોઈ શ્રમણ બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. પરંતુ હું તો આરંભ અને પરિગ્રહથી રહિત છું. જો હું પણ. આરંભ અને પરિગ્રહથી યુક્ત ગૃહસ્થગણ અને આરંભી અને અપરિગ્રહી શ્રમણ બ્રાહ્મણોની નિશ્રામાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરું તો પછી આરંભ અને પરિગ્રહથી મુક્ત થવાનું શું પ્રયોજન! ગૃહસ્થો જેમ પ્રથમ આરંભ અને પરિગ્રહથી યુક્ત હતા. તેવા હવે પણ છે. તથા કોઈ કોઈ શ્રમણ બ્રાહ્મણ પણ જે પ્રમાણે પ્રવ્રજ્યા ધારણ કર્યા પહેલા આરંભ અને પરિગ્રહવાળા હતા તે પ્રમાણે પછી પણ હોય છે. એ પ્રત્યક્ષ જોઈ શકાય છે કે તે લોકો સાવદ્ય આરંભથી નિવૃત્ત થયેલા નથી તથા શુદ્ધ સંયમનું પાલન પણ કરતા નથી. તેથી તેઓ જેવા પ્રથમ હતા તેવા જ અત્યારે પણ છે. આરંભ અને પરિગ્રહથી યુક્ત - બનીને રહેનાર ગૃહસ્થ અને કોઈ કોઈ શ્રમણ બ્રાહ્મણ પાપ કર્મ કરે છે. એવો વિવેકપૂર્ણ વિચાર કરીને સાધુ આરંભ અને પરિગ્રહથી મુક્ત થઈ સંયમમાં પ્રવૃત્તિ કરે. પૂર્વ આદિ દિશાઓમાંથી આવેલા મનુષ્યોમાંથી આ ભિક્ષુ જ કર્મના રહસ્યને જાણે છે. તથા તે જ કર્મબંધનથી રહિત બને છે. અને તે જ સંસારથી પાર પામે છે એમ ફરમાવ્યું છે. [૬૪૭] ઉત્તમ સાધુ કોઈ પ્રાણીને કષ્ટ ન આપે, કોઇ વિષયમાં આસક્તિ ન કરે અને શુદ્ધ સંયમ પાળે. શ્રી ભગવાને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છ જીવનકાયોને કર્મબન્ધના હેતુ રૂપે બતાવ્યા છે. વિચારવું જોઇએ કે જો કોઇ મને દંડવડે, હાડકાવડે, મુઠીવડે, માટીના ઢેખા વડે, કે ચાબુક વિગેરેથી મારે, તર્જના કરે, પીટે, સંતાપ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, આપે, કલેશ પહોંચાડે, ઉદ્વેગ આપે, અરે ! બીજું તો શું પણ મારું એક રુવાંડ પણ ખેંચે તો હું અશાન્તિ અને દુઃખ અનુભવું છું અને મને ભય થાય છે. તે પ્રમાણે સર્વ જીવ, પ્રાણ, ભૂત અને સત્વને દંડા વગેરેથી મારવાથી યાવતુ તેમનું એક રૂવાંડું પણ ઉખેડી લેવાથી તેઓ પણ મારી સમાન જ અશાંતિ તથા દુઃખ અનુભવે છે તથા તેમને ભય ઉત્પન્ન થાય છે. એવું જાણી કોઈપણ પ્રાણી ભૂત, જીવ કે સત્વને હણવા નહિ, તેમને બળાત્કારથી આજ્ઞા આપી દાસ દાસી બનાવવા નહિ, પરિતાપ આપવો નહિ અને તેમને ઉદ્વિગ્ન બનાવવા જોઇએ નહિ. હે આયુષ્યમનું! હું પણ તમને એમજ કહું છું, કે જે તીર્થકર ભગવન્તો પૂર્વે થઇ ગયા છે, જે વર્તમાન છે અને જે ભવિષ્યમાં થશે તે સર્વ એવું વ્યાખ્યાન કરે છે કે પ્રાણી, ભૂત, જીવ અને સત્વને હણવા નહિ, તેમને બલાતુ આજ્ઞા આપી કામ લેવું નહિ, તેમને બલાતુ દાસ દાસી બનાવવા નહિ અને તેમને ઉદ્વિગ્ન કરવા નહિ. આ અહિંસાધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકના દુઃખને જાણીને ભગવાને આ જ ધર્મ કહ્યો છે. આ પ્રમાણે ધર્મને જાણીને પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્ત પાંચ આશ્રવોથી નિવૃત્ત બનીને સાધુ દતપ્રક્ષાલન ન કરે, આંખની શોભા માટે અંજન નહિ આજે, વમન કરાવનાર એવા ઔષધોનું સેવન ન કરે, ધૂપ વગેરેથી વસ્ત્રોને સુગંધિત ન કરે તથા ધૂમ્ર સેવન નહિ કરે સાધુ સાવદ્ય ક્રિયાઓથી રહિત અહિંસક, ક્રોધ, માન, માયા અને લોભથી વર્જિત બની, ઉપશાંત અને સંયમી બનીને એવી ઈચ્છા ન કરે કે મારી આ શ્રદ્ધ, જ્ઞાન, મનન, વિશિષ્ટરૂપે અભ્યાસ, આ ઉત્તમ ચારિત્ર તપ, નિયમ અને બ્રહ્મચર્ય પાલન તથા જીવનનિર્વાહ માત્રની વૃત્તિનો સ્વીકાર, આ બધા ધમનુષ્ઠાનોના ફળ રૂપે મૃત્યુ થયા બાદ પરલોકમાં દેવગતિ પ્રાપ્ત થાઓ, સર્વ કામભોગ મારે આધીન થાઓ, મને અણિમા, મહિમા, ગરિમા, આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાઓ, અહીં પણ મને દુઃખ ન થાઓ, અશુભ ન થાઓ, અહીં અને બીજે સ્થળે પણ દુખ અશુભ ન થાઓ, આવી કામના, ભાવના, ઇચ્છા સાધુ ન કરે. આ પ્રમાણે જે સાધુ મનોહર શબ્દ, રૂપ, ગંધ, ૨- સ અને સ્પર્શમાં આસક્ત રહેતો નથી, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અ વ્યાખ્યાન, ચુગલી, પરનિંદા સંયમમાં અપ્રીતિ, અસંયમમાં પ્રીતિ, કપટ, જૂઠ અને મિથ્યાદર્શનરૂપી શલ્યથી નિવૃત્ત થઈ જાય છે, તે સાધુ મહાનું કર્મના બન્ધનથી મુક્ત થાય છે, તે ઉત્તમ સંયમમાં ઉપસ્થિત થાય છે. તથા સંયમમાં લાગતા બધાં દૂષણોથી દૂર થાય છે. તે સાધુ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરતો નથી, કરાવતો નથી અને અનુમોદને પણ કરતો નથી તે સાધુ મહાન કર્મબંધનોથી મુક્ત થઈ ગયેલ છે, શુદ્ધ સંયમમાં સ્થિત છે અને પાપથી નિવૃત્ત છે. તે સાધુ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગોનો સ્વયે ગ્રહણ કરતો નથી, અન્યની પાસે ગ્રહણ કરાવતો નથી, જે અન્ય લોકો ગ્રહણ કરે છે તેઓને સારું પણ માનતો નથી. તે કારણથી તે મહાનું કર્મબન્ધથી, નિવૃત્ત થયેલ છે. શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપકર્મથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તે જ સાધુ કહેવાય છે. જે સાધુ સંસારભ્રમણના કારણ રૂપ સાંપરાયિક કર્મને સ્વયં કરતો નથી અને અન્યની પાસે કરાવતો નથી, જે અન્ય લોકો કરે છે તેઓને સારું પણ માનતો નથી. તે કારણથી તે મહાન કર્મબંધનથી નિવૃત્ત થાય છે. શુદ્ધ સંયમમાં સ્થિત અને પાપકર્મથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. તે જ સાધુ કહેવાય છે. જો સાધુને ખ્યાલમાં આવી જાય કે અમુક શ્રાવક સાધર્મિક સાધુને દાન આપવા માટે પ્રાણી, ભૂત, જીવ અને સત્વનો આરંભ કરીને આહાર બનાવ્યો છે અથવા તે સાધુ માટે ખરીદ્યો છે, કોઈ પાસેથી ઉધાર લીધો છે, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સૂયગડો- ૨/૧૪૪૭ અનિચ્છાએ પડાવેલ છે, માલિક કે સાથીને પૂછ્યા વિના લીધેલ છે, સામે લાવેલ છે, સાધુને માટે બનાવેલ છે. તેવો આહાર ગ્રહણ ન કરે અને કદાચ આહાર ગ્રહણ થઇ ગયો હોય તો પોતે તે આહારનો ઉપભોગ કરે નહિ-કરાવે નહિ. અન્ય કોઇ એવો આહાર કરતો હોય તો અનુમોદન પણ આપે નહિ. જે સાધુ આવા પ્રકારના આહારનો ત્યાગ કરે છે તે સાધુ મહાનું કર્મથી મુકાય છે, શુદ્ધ સંયમમાં સ્થિત થાય છે, પાપથી નિવૃત્ત થાય છે, તે જ સાધુ છે. પરંતુ સાધુને એવો ખ્યાલ આવી ગયો હોય કે ગૃહસ્થ સાધુ માટે નહિ પરંતુ બીજા માટે આહાર બનાવેલ છે, જેમકે-પોતાના માટે, પોતાના પુત્ર માટે, અતિથિ માટે, અન્યત્ર મોકલવા માટે, જમવા માટે, એક ગૃહસ્થ બીજા ગૃહસ્થને માટે બનાવેલ હોય તો સાધુ બીજાએ બીજા માટે બનાવેલો આહાર ઉગમ, ઉત્પાદનો અને એષણા સંબંધી દોષોથી રહિત હોય એવો શુદ્ધ અચિત્ત શસ્ત્રપરિણત અને ભિક્ષાચર્યાથી પ્રાપ્ત થયેલો હોય અને સાધુ સમજીને ભિક્ષા આપી હોય તથા મધુકરી વૃત્તિથી પ્રાપ્ત કર્યો હોય તો એવો આહાર ગ્રાહ્ય છે. આવા આહારને સાધુ સંયમનિવહિ માટે, સેવા આદિ કારણો માટે અને પ્રમાણયુક્ત સમજીને ગ્રહણ કરે, જેમ-ગાડી ચલાવવા માટે તેની પૂરીમાં તેલ લગાડવામાં આવે છે અને ઘા ઉપર લેપ લગાડવામાં આવે છે. તે પ્રમાણે માત્ર સંયમના નિર્વાહ માટે, જેમ સર્પ દરમાં સીધો પ્રવેશ કરે છે તે રીતે સ્વાદની લાલસા છોડીને ભોજન કરવું જોઈએ આ પ્રમાણે તે ભિક્ષ આહારના સમયે અનાસક્ત ભાવે આહાર કરે, પાણીના સમયે પાણી અને વસ્ત્રોના સમયે વસ્ત્રોનો ઉપયોગ કરે અને સુવાના સમયે શધ્યાનો ઉપયોગ કરે. સાધુ ધર્મની મર્યાદિનો જ્ઞાતા સાધુ કોઈ પણ દિશા અને વિદિશામાં જઈને ધર્મનો ઉપદેશ કરે. ધર્મને ભિન્ન ભિન્ન રીતે સમજાવે અને ધર્મનું કિર્તન કરે. ધર્મ સાંભળવા ઉદ્યત થયેલા કે કુતૂહલવશ ઉપસ્થિત થયેલા મનુષ્યોને શાંતિ, વિરતિ, ઈન્દ્રિયનિગ્રહ, શૌચ, સરળતા, મૃદુતા, લઘુતા અને અહિંસા ધર્મનો ઉપદેશ આપે અને સમસ્ત ભૂતો યાવતુ સત્વોના હિત માટે ચિંતન કરતા ધર્મનું કીર્તન કરે. પણ, આહાર માટે, પાણી માટે, વસ્ત્રો માટે, સ્થાન માટે શય્યા માટે, વિવિધ પ્રકારના કામભોગ પ્રાપ્ત કરવા માટે ઉપદેશ ન આપે, દીનતાપૂર્વક ઉપદેશ ન આપે, પણ પ્રસન્નતાપૂર્વક ધર્મોપદેશ કહે, માત્ર કર્મનિર્જરાના લક્ષે ઉપદેશ આપે. - ઉપરોક્ત ગુણોથી યુક્ત કે સાધુ પાસેથી ધર્મ સાંભળીને અને જાણીને ધમચિરણ કરવા માટે ઉદ્યત વીર પુરુષ આ આહત ધર્મમાં ઉપસ્થિત થાય છે. એ ધર્મમાં ઉદ્યત વીર પુરુષ મોક્ષના બધા સાધનોથી સંપન્ન બની જાય છે. બધી જ વસ્તુઓની લાલસાથી વિરામ પામે છે. શાંતિ પામે છે અને સમસ્ત કમનો ક્ષય કરે છે. એમ હું કહું છું. આ રીતે પૂર્વોક્ત ગુણોથી સંપન્ન ધર્મનો અર્થ, ધર્મનો જ્ઞાતા, સંયમમાં નિષ્ઠ સાધુ પૂર્વોક્ત પરષોમાં પાંચમો પુરુષ છે. તે ઉત્તમ શ્રેષ્ઠ કમળને પ્રાપ્ત કરે કે ન કરે પરંતુ તે સર્વથી શ્રેષ્ઠ છે. આ પ્રમાણે કર્મના રહસ્યને તથા બાહ્ય અને આત્યંતર બે પ્રકારના સંબંધો અને ગૃહવાસના મર્મને જાણનાર, ઉપશાંત, સમિતિથી યુક્ત, કલ્યાણયુક્ત, સંયમમાં સદા પ્રવૃત્તિ કરનાર ભિક્ષને જ શ્રમણ, માહણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુક્ત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન ભિક્ષુ, રૂક્ષ, તીરાર્થી અને ચરણ (પાંચ મહાવ્રત) અને કરણની રક્ષા માટે ઉત્તર ગુણોના પારને જાણનાર છે... અધ્યયન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તસ્કંધ-૨, અધ્યયન-૨, (અધ્યયન-૨-કિયાસ્થાન) [૬૪૮] હે આયુષ્યમનું ! ભગવાન્ મહાવીર સ્વામીએ ક્રિયાસ્થાન નામનું અધ્યયન કહ્યું છે, તે મેં સાંભળ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે છે-સંસારમાં સંક્ષેપમાં બે સ્થાનો દર્શાવ્યા છે. (૧) એક ધર્મસ્થાન અને (૨) બીજું અધર્મસ્થાન તથા એક ઉપશાંત સ્થાન અને બીજું અનુપશાંત સ્થાન તેમાંથી પ્રથમ જે અધર્મપક્ષ છે તેનો અભિપ્રાય આ પ્રમાણે આ સંસારમાં પૂવદિ દિશાઓમાં અનેકવિધ પ્રાણીઓ નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય, કોઈ અનાર્ય કોઈ ઉચ્ચ ગોત્રમાં તો કોઈ નીચ ગોત્રમાં જન્મ લે છે. કોઇ સબળ, કોઈ દુર્બળ, કોઈ ઉત્તમ વર્ણવાળા, કોઈ હીન વર્ણવાળા, કોઈ સુંદર રૂપવાળા, કોઈ કુરૂપ હોય છે. તે પ્રાણીઓમાં પાપ કરવાનો સંકલ્પ થાય છે. આ જોઈને નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોમાં જે સમજવાળા પ્રાણીઓ સુખ-દુઃખનો અનુભવ કરે છે તેમનામાં શ્રી તીર્થકર ભગવાને તેર ભેદ નીચે પ્રમાણે બતાવ્યા છેઃ (૧) અર્થદંડ (૨) અનર્થ દડ (૩) હિંસા દંડ (૪) અકસ્માતુ દડ (૫) દ્રષ્ટિ વિપયસિ દંડ (૬) મિથ્યા ભાષણ દંડ (૭) ચોરી (૮) મનમાં અનિષ્ટ ચિંતન (૯) માન પ્રત્યયિક (૧૦) મિત્રનો દ્રોહ (૧૧) માયા (૧૨) લોભ (૧૩) ઈયપિથિકીકિયા. [૬૪] પ્રથમ ક્રિયાસ્થાન અર્થદંડ પ્રત્યિક કહેવાય છે. કોઈ પુરુષ પોતાને માટે અથવા પોતાના જ્ઞાતિવર્ગ, ઘર, પરિવાર, મિત્ર, નાગ, ભૂત અને યક્ષને માટે સ્વયં ત્ર-સ્થાવર પ્રાણીઓને દંડ દે, અન્ય પાસે દંડ અપાવે અને દંડ આપનારને અનુમોદન આપે તો તેને તે ક્રિયાના કારણે સાવદ્યકર્મનો બંધ થાય છે-આ પ્રથમ ક્રિયાસ્થાન. [૫] હવે બીજુ ક્રિયાસ્થાન કહે છે. કોઈ પુરુષો એવા હોય છે કે-પોતાના. શરીરની રક્ષા માટે, માંસ માટે, રુધિર માટે મારતો નથી. તેમજ દય, પિત્ત, ચરબી, પાંખ, પૂંછડી, વાળ, શિંગડા, દાંત, દાઢ, નખ, સ્નાયુ, હાડકાં કે હાડકાની મજ્જા માટે ત્રણ જીવોની હિંસા કરતો નથી. તથા મને મારા કોઈ સંબંધીને પહેલા માર્યો હતો, મારે છે, મારશે એવું માનીને કે પુત્રપોષણ, પશુપાલન કે ઘરની રક્ષા માટે તેમજ શ્રમણ અને માહણની આજીવિકા માટે કે પોતાના પ્રાણીની રક્ષા માટે ત્રસ જીવોની હિંસા કરતો નથી. પરંતુ નિમ્પ્રયોજન તે મૂર્ખ મનુષ્ય ત્રસ જીવોને મારે છે, તેનું છેદન-ભેદન કરે છે, તેના અંગો કાપે છે, તેમની ચામડી ઉતારી નાખે છે અને આંખો કાઢે છે તથા તેમને ઉદ્વેગ પહોંચાડે છે. તે અજ્ઞાની પુરષે વિવેકનો ત્યાગ કર્યો છે, તે પ્રાણીઓના વેરનો પાત્ર બને છે. આ અનર્થદંડ ક્રિયા છે. કોઈ પુરુષ સ્થાવર પ્રાણીઓ જેવા કે ઇક્કડ, કડબ, જંતુક, પરગ, મુસ્ત, તૃણ, ડાભ, કુચ્છગ, પર્વક, પલાલ વિગેરે જાતની વનસ્પતિઓની નિપ્રયોજન જ હિંસા કરે છે. તે પુત્રપોષણ માટે, પશુપાલન માટે, ઘરની રક્ષા માટે, શ્રમણ બ્રાહ્મણની આજીવિકા માટે હિંસા કરતો નથી પણ સ્થાવરોનું છેદન-ભેદન કરે છે અને મર્દન કરે છે. તે વિવેકહીન અજ્ઞાની વ્યર્થ પ્રાણીઓની હિંસા કરી વૈરવૃદ્ધિ કરે છે. જેવી રીતે કોઈ પુરુષ નદીના તટ ઉપર, તળાવ ઉપર, કોઈ પણ જલાશય ઉપર, તૃણરાશિ ઉપર, જલાશયની આજુબાજુના સ્થાન ઉપર, વૃક્ષ વગેરેથી ઢંકાયેલ અંધારાવાળા સ્થાન ઉપર, ગહનભૂમિ ઉપર, વનમાં, ઘોર અટવીમાં, પર્વત પર, પર્વતની ગુફામાં, કે દુર્ગમ સ્થળો ઉપર તૃણનો ઢગલો કરીને નિશ્ચયોજન તે સ્થળોમાં સ્વયં અગ્નિ પ્રગટાવે, અન્યની પાસે અગ્નિ પ્રગટાવડાવે અને અગ્નિ જલાવનારાને અનુમોદન આપે છે. એવા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સૂયગડો - ૨/૨/૯/૬૫૦ પુરુષને નિષ્પ્રયોજન પ્રાણીઓની ઘાતનું કર્મ બંધાય છે આ બીજું અનર્થદંડ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાયું. [૫૧] ત્રીજું ક્રિયાસ્થાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. કોઇ પુરુષ એમ વિચારે કેએમણે મને કે મારા સંબંધીને કે બીજાને કે બીજાના સંબંધીને માર્યા છે, મારે છે અથવા મારશે. આ પ્રમાણે વિચાર કરીને તે ત્રસ સ્થાવર પ્રાણીઓને દંડ આપે છે, બીજા પાસે દંડ અપાવે છે, અન્ય કોઇ દંડ આપે તો અનુમોદન કરે છે. તેવા પુરુષને હિંસાપ્રત્યયિક સાવઘકર્મનો બંધ થાય છે. આ ત્રીજું હિંસાદંડપ્રત્યયિક ક્રિયાસ્થાન. [૫૨] હવે ચોથું ક્રિયાસ્થાન અકસ્માત્-દંડ-પ્રત્યયિક વિષે કહેવામાં આવે છે. જેમ કોઈ શિકાર ખેલનાર પુરુષ સઘન અટવીમાં અથવા દુર્ગમ વનમાં જઈને મૃગને મારવાની ઇચ્છા કરીને મૃગને મારવાનો સંકલ્પ કરે છે, મૃગનું ધ્યાન કરે છે તથા તે મૃગને મારવા માટે ગયેલ છે. ત્યાં મૃગને જોઇને “આ મૃગ છે” એમ વિચારીને ધનુષ ઉપર બાણ ચડાવે-બાણ છોડે છે, પરંતુ મૃગને બદલે તે તીર, તીતર પક્ષી, બટેર, ચકલી, લાવક કબૂતર, બંદર, કંપીજલમાંથી કોઇ પણ પક્ષી ને વીંધી નાખે છે તો આવી પરિસ્થિતિમાં તે પુરુષ બીજાની ઘાત માટે પ્રયુક્ત દંડથી અન્યની ઘાત કરે છે. ના દંડ ઇચ્છા ન હોવા છતાં અચાનક થાય છે એટલા માટે અકસ્માત્ દંડ કહેવાય છે. જેમ કોઇ પુરુષ શાલિ, વ્રીહિ, કોદ્રવ, ઠંગુ, પરાગ અને રાળના છોડને છેદે અને અન્ય તૃણાદિને શસ્ત્રો અડી જાય અને હું શ્યામાક, તૃણ, કમોદ આદિને કાપું છું, એવા આશયને લક્ષમાં રાખીને કાપે પણ લક્ષ્ય ચૂકી જતા શાલિ, બ્રીહિ, કોદ્રવ, કંગુ અને રળના છોડનું છેદન કરી નાખે, અન્યને બદલે અન્યનું છેદન થવાથી તે પુરુષને અકસ્માત્ દંડની ક્રિયા લાગે છે. તેથી તે સાવધકર્મનો બન્ધન કરે છે. આ ચોથું ક્રિયાસ્થાન થયું... [૫૪] હવે દૃષ્ટિવિપર્યાસ નામનું પાંચમું ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઇ પુરૂષ, માતા, પિતા ભાઇ, બહેન, સ્ત્રી, પુત્ર, કન્યા અને પુત્રવધૂની સાથે નિવાસ કરતો હોય અને પોતાના મિત્રને શત્રુ સમજીને ભ્રમથી તેને મારી નાખે તે દૃષ્ટિની વિપરીતતાને કારણે દૃષ્ટિવિપર્યાસ દંડ કહેવાય છે. જેમ કોઇ પુરુષ ગ્રામ, નગર, ખેડ, કર્વટ (પહાડોની વચમાં વસેલું ગામ) મટુંબ (જેની આજુ બાજુ યોજન સુધી કોઇ ગામ ન હોય તેવું ગામ) દ્રોણમુખ, પટ્ટણ (જ્યાં સર્વવસ્તુઓ મળતી હોય) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) સન્નિવેશ (મંડી) નિગમ (વ્યાપારનું મુખ્યસ્થાન) અને રાજધાનીમાં યાતના સમયે ચોર જે નથી તેને ચોર સમજીને મારે, ભ્રમથી ઘાત કરે, તો તે પુરુષ દૃષ્ટિવિપર્યાસથી-એક પ્રાણીના ભ્રમથી બીજાને માર્યો તેને દૃષ્ટિવિપર્યાસઇડ પ્રત્યયિક ક્રિયા લાગે છે. આ પાંચમું દૃષ્ટિવિપર્યાસ દંડ પ્રત્યયિક નામનું ક્રિયાસ્થાન કહેવાયું. [૫૪] હવે છઠું ક્રિયાસ્થાન મૃષાપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઇ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ઘરને માટે, અને પરિવાર માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે અને જે અસત્ય બોલે છે તેને અનુમોદન આપે તે પુરુષને મૃષા પ્રત્યયિક કર્મબન્ધ હોય છે. આ છઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહેવામાં આવ્યું...હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાનપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિ માટે, ગૃહ માટે અથવા પરિવાર માટે સ્વયં અદત્તને ગ્રહણ કરે છે, અન્યની પાસે કરાવે છે અને કરતાને અનુમોદન આપે છે, તેને અદત્તાદાન પ્રત્યયિક પાપનો બન્ધ થાય છે. આ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સુતસ્કંધ-૨, અધ્યયન-૨, સાતમું અદત્તાદાનપ્રત્યયિક ક્રિયાસ્થાન છે. [૫] હવે આઠમું ક્રિયાસ્થાન અધ્યાત્મપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પુરુષ વિષાદનું કાંઈ બાહ્યકારણ નહિ હોવા છતા પણ સ્વયં હીન, દીન દુઃખિત અને ઉદાસ બને છે, મનમાં ને મનમાં નહિ કરવા યોગ્ય એવા ખરાબ વિચારો કરે છે, ચિંતા અને શોકના કારણે શોકના સમુદ્રમાં ડુબેલ્ટ રહે છે તથા હથેલી ઉપર મુખ રાખી પૃથ્વીને જોતો જોતો આર્તધ્યાન કરતો રહે છે, નિશ્ચયથી તેના દયમાં ક્રોધ-માન-માયા ને લોભ સ્થિત છે. આ ક્રોધ, માન, માયા અને લોભ આધ્યાત્મિક ભાવ છે. આવા પુરુષને આધ્યાત્મિક સાવદ્ય કર્મનો બન્ધ થાય છે. આ આધ્યાત્મિકપ્રત્યયિક આઠમું ક્રિયાસ્થાન કહેવાયું. [૬પ૭] હવે નવમું ક્રિયાસ્થાન.માનપ્રત્યયિક છે. જેમ કોઈ પુરુષ જાતિમદ, કુળમદ, બળમદ રૂપમદ, તપોમદ, શાસ્ત્રમદ, લાભમદ, ઐશ્વર્યમદ અને બુદ્ધિમદ વગેરે મદથી મત્ત બની બીજા મનુષ્યોની અવહેલના કરે છે અને નિંદા કરે છે, ધૃણા કરે છે ગહ કરે છે અને તિરસ્કાર કરે છે. અને એમ વિચારે કે આ લોકો મારાથી હીન છે, હું જ વિશિષ્ટ વ્યક્તિ છું અને ઉત્તમ જાતિ, કુળ અને બળ વગેરે ગુણોથી યુક્ત છે. આ પ્રમાણે પોતાને ઉત્કૃષ્ટ માને તે અભિમાની પુરુષ આ દેહ છોડીને, કર્મને વશીભૂત બનીને પરલોકગમન કરે છે. તે એક ગર્ભથી બીજા ગર્ભમાં, જન્મ ઉપર જન્મ અને મૃત્યુ ઉપર મૃત્યુ અને નરક ઉપર નરકોને પ્રાપ્ત કરે છે. તે પરલોકમાં ભયંકર, નમ્રતારહિત, ચપલ અને અભિમાની બને છે. તે પુરુષ માનદ્વારા ઉત્પન્ન કરેલા સવદ્ય કર્મનો બન્ધ કરે છે. આ માન-પ્રત્યયિક નામનું નવમું ક્રિયાસ્થાન કહેવાયું. [૫૮] હવે દસમું ક્રિયાસ્થાન મિત્ર-દોષપ્રત્યયિક કહેવાય છે. જેમ કોઈ પરષ માતા, પિતા, ભાઈ, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરેની સાથે રહેતો હોય અને તેમાંથી કોઈ નાનો અપરાધ કરે તો તેને ભારે દંડ આપે છે. જેમકે શિયાળાની ભારે ઠંડીમાં તેને ઠંડા પાણીમાં ડુબાવે તેમજ ગરમીના સમયમાં તેના શરીર ઉપર ગરમ પાણી છાંટે, અગ્નિથી તેમનું શરીર દઝાડે તથા જોતરાથી, નેતરથી છડીથી, ચામડાથી, કે દોરડાથી માર મારી તેમની પીઠની ખાલ ઉતારે તથા દેડા-મુઠ્ઠી વિગેરેથી મારીને શરીરને ઢીલું કરી દે. આવા પુરૂષ સાથે રહેવાથી પરિવારના માણસો દુઃખી રહે છે. અને તેના દૂર રહેવાથી સુખી રહે છે. એવો પુરુષ જે હંમેશા સામાન્ય કારણથી કઠોર દંડ આપે છે તે ઈહ-પર લોકમાં પોતાનું અહિત કરે છે. અને પરલોકમાં ઈષળ ક્રોધી અને નિંદક બને છે. તેને મિત્રદોષપ્રત્યયિક કર્મનો બંધ થાય છે. આ મિત્રદોષપ્રત્યયિક નામનું દસમું ક્રિયાસ્થાન. [૬૫] હવે અગિયારમું ક્રિયાસ્થાન માયાપ્રત્યયિક કહેવાય છે. આ જગત્માં કોઈ કોઈ કોઈ માણસો એવા હોય છે કે સંસારમાં વિશ્વાસ ઉત્પન્ન કરીને બીજા માણસોને ઠગે છે. તથા લોકોથી છૂપી રીતે ખરાબ ક્રિયા કરનાર ઘૂવડની પાંખ જેવા હલકા હોવા છતાં પણ પોતાને મોટા પર્વત જેવા ભારે માને છે. તે આર્ય હોવા છતાં પણ અનાર્ય જેવી ભાષા બોલે છે. તેઓ બીજી જ જાતના હોવા છતાં પણ પોતાને બીજા જ રૂપે માને છે. તેમને એક વાત પૂછવામાં આવે અને તેઓ બીજી જ વાત બતાવે છે. જે બોલવું જોઈએ તેથી તેઓ તેઓ વિરુદ્ધ બોલે છે. જેમ કોઈ પુરુષ પોતાને લાગેલો કાંટો કે (અંતશિલ્ય) તીર સ્વયં બહાર ન કાઢે, બીજા પાસે ન કઢાવે અને તેને નાશ પણ ન કરે પરંતુ વ્યર્થ તેને Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સૂયગડો-૨૨/- ૫૯ છુપાવે અને તેથી પીડાઈને અંદરજ વેદના ભોગવ્યા કરે. તે પ્રમાણે માયાવી પરુષ છળ-કપટ કરીને તેની આલોચના પ્રતિક્રમણ નિંદા અને ગઈ કરતો નથી, તે દોષોને દૂર કરતો નથી, તેનાથી આત્માને શુદ્ધ કરતો નથી. ફરીથી એ દોષો ન કરવાનો નિશ્ચય કરતો નથી. તથા તે પાપને અનુરૂપ તપશ્ચય આદિ પ્રાયશ્ચિત્ત પણ કરતો નથી. એવા માયાવી પુરુષનો આ લોકમાં કોઈ વિશ્વાસ કરતું નથી અને પરલોકમાં તે વારંવાર નીચ ગતિઓમાં જાય છે, માયાવી પુરુષ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે. અને તેનાથી તે નિવૃત્ત થતો નથી. તે પાપને અનુરૂપ તપશ્ચય આદિ પ્રાયશ્ચિત્ત પણ કરતો નથી. એવા માયાવી પુરુષનો આ લોકમાં કોઈ વિશ્વાસ, કરતું નથી અને પરલોકમાં તે વારંવાર નીચ ગતિઓમાં જાય છે, માયાવી પુરુષ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરે છે, દુષ્કર્મ કરે છે. અને તેનાથી તે નિવૃત્ત થતો નથી. તે પ્રાણીઓને દંડ આપીને તેનો સ્વીકાર કરતો નથી અને શુભ વિચારથી રહિત હોય છે. એવા માયાવી પુરુષને માયાપ્રત્યયિક સાવદ્ય કર્મનો બંધ પડે છે. આ અગિયારમું માયા-પ્રત્યાયિક ક્રિયાસ્થાન. [૬૦] હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહેવાય છે. જેમ કોઈ અરણ્યમાં નિવાસ કરનાર, પર્ણકુટીમાં નિવાસ કરનાર, ગામની નજીક નિવાસ કરનાર, તથા ગુપ્ત કાર્યો કરનાર, જે સાવધ કર્મોથી નિવૃત્ત થયેલ નથી, તથા સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વોની હિંસાથી નિવૃત્ત થયેલ નથી, તે સત્ય-મૃષા ભાષણ કરે છે, જેમકે હું મારવાને યોગ્ય નથી, પણ અન્ય પ્રાણીઓ મારવા યોગ્ય છે, મને આજ્ઞા આપવી જોઇએ નહિ, બીજા પ્રાણીઓ આજ્ઞા આપવાને યોગ્ય છે, હું દાસ દાસી બનવા યોગ્ય નથી, પણ અન્ય પ્રાણીઓ ધસ દાસી બનવા યોગ્ય છે, હું કષ્ટ આપવા યોગ્ય નથી, પણ અન્ય પ્રાણી કષ્ટ આપવાને યોગ્ય છે, હું ઉપદ્રવને યોગ્ય નથી, પણ અન્ય પ્રાણી ઉપદ્રવને યોગ્ય છે. આ પ્રમાણે ઉપદેશ આપનાર વ્યક્તિ સ્ત્રી અને કામભોગમાં આસક્ત રહે છે. તે હંમેશા વિષયભોગની શોધ કરવામાં સંલગ્ન રહે છે. તેમની ચિત્તવૃત્તિ ભોગો તરફ જ હોય છે. તે ચાર પાંચ છ કે દશ વર્ષ સુધી થોડા અધિક કામભોગોને ભોગવી મૃત્યુના સમયે મૃત્યુ પામીને અસુરલોકમાં કિલ્બિષી દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે કિલ્બિષીપણે આયુષ્ય પૂર્ણ કરી વારંવાર મૂંગા, જન્માંઘ તથા જન્મથી મૂંગા હોય છે. આ પ્રમાણે તે લોભી પાખંડીને લોભપ્રત્યયિક સાવદ્યકર્મનો બન્ધ થાય છે. આ બારમુ ફિયાસ્થાન કહેવાયું. આ બાર ક્રિયાસ્થાનો મુક્તિ જવા યોગ્ય શ્રમણ માહણે સારી રીતે જાણી લેવા જોઈએ. જ્ઞપરિજ્ઞાએ જાણી પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી છોડી દેવા જોઇએ. [૧] હવે તેરમું ક્રિયાસ્થાન ઈયપિથિક કહેવાય છે-આ લોકમાં જે પુરુષ પોતાના આત્માના કલ્યાણ માટે સર્વ પાપથી નિવૃત્ત છે તથા ઘરબાર છોડીને સાધુ બનેલા છે, જે ઇસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિત, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ, તથા ઉચ્ચાર પ્રસવણ ખેલસિંઘાણ જલ્લ પારિઠાવણિયા સમિતિથી યુક્ત છે, જે મનસમિતિ, વચનસમિતિઅને કાયસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત છે. બ્રહ્મચર્યના રક્ષક છે- જે ઉપયોગની સાથે ચાલે છે. યત્નાપૂર્વક ઊભા રહે છે. યત્નાપૂર્વક બેસે છે, જે ઉપયોગપૂર્વક પડખું બદલે છે. યત્નાપૂર્વક ભોજન કરે છે અને ઉપયોગપૂર્વક બોલે છે અને જે ઉપયોગપૂર્વક વસ્ત્ર, પાત્ર કંબલ અને પાદપુંછન ગ્રહણ કરે છે અને ઉપરોક્ત વસ્તુઓને યત્નાપૂર્વક રાખે છે. જે નેત્રની પલક પણ ઉપયોગ Page #190 -------------------------------------------------------------------------- ________________ કુતસ્કંધ-૨, અધ્યયન-૨, ૧૮૭ પૂર્વક ચલાવે છે તે સાધુને પણ વિવિધ પ્રકારની સૂક્ષ્મ ઈપિથિક ક્રિયા લાગે છે. આ ઈયપિથિક ક્રિયાનો પ્રથમ સમયે બન્ધ અને સ્પર્શ થાય છે. બીજા સમયે તેનો અનુભવ (વેદન) થાય છે અને ત્રીજા સમયે તેની નિર્જરા થાય છે. તે ઈયપિયિક ક્રિયા પ્રથમ સમયે બન્ધ, બીજા સમયે ઉદય પામી ત્રીજા સમયે નિજીર્ણ થઇ ચોથા સમયે અકર્મ થઈ જાય છે. આ પ્રમાણે વીતરાગ પુરુષને પણ ઈયપિથિક ક્રિયાસ્થાન કહેવાયું. ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણે કાળમાં જેટલા તીર્થંકરો થયા છે, થાય છે અને થશે તે સર્વ આ તેર ક્રિયાઓનું પ્રતિપાદન કર્યું છે, કરે છે અને કરશે. તેમ જ આ તેરમા ક્રિયાસ્થાનનું સેવન કર્યું છે, કરે છે અને કરશે. [૬૨] પાપમય વિદ્યાઓ શીખનારા અને પ્રયોગ કરનારાઓની દુર્ગતિ- હવે જે પુરુષો વિજય પ્રાપ્ત કરે છે. આ લોકમાં વિભિન્ન પ્રકારની બુદ્ધિ, જ્ઞાન, અભિપ્રાય, સ્વભાવ, દ્રષ્ટિ, રુચિ આરંભ અને અધ્યવસાયવાળા મનુષ્યો હોય છે. તે પોતપોતાની રુચિ પ્રમાણે વિવિધ પ્રકારના પાપમય શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. તે પાપમયશાસ્ત્રો આ પ્રમાણે છે-ભૂમિ સંબંધી વિદ્યા, ઉત્પાતના ફળો બતાવનારું શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, અંગશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર, વ્યંજન શાસ્ત્ર, અને સ્ત્રી અને પુરુષના લક્ષણ બતાવનારું શાસ્ત્ર, ઘોડાના લક્ષણ બતાવનાર, હાથીના લક્ષણો બતાવનાર, ગાયના લક્ષણ બતાવનાર, મેંઢાના લક્ષણ બતાવનાર, કુકડાના લક્ષણ બતાવનાર તેતરના લક્ષણ બતાવનાર, બટેરના લક્ષણ બતાવનાર, લાવક પક્ષી આદિના લક્ષણ બતાવનાર, વિદ્યા તથા ચક્ર, છત્ર, ચામરના લક્ષણ બતાવનાર, દેડના લક્ષણ બતાવનાર, તલવારના લક્ષણ બતાવનાર, મણિના લક્ષણ બતાવનાર, કાકિણી રત્નના લક્ષણ બતાવનાર, અને કુરૂપ અને સુરૂપ બતાવનાર વિદ્યાજે સ્ત્રીને ગર્ભ ન રહેતો તેને ગર્ભ સ્થિર કરવાની વિદ્યા, સ્ત્રી પુરુષને મુગ્ધ કરનાર વિદ્યા, તત્કાલ અનર્થ ઉત્પન્ન કરનાર વિદ્યા, ઈન્દ્રજાલ રચવાની વિદ્યા, વશીકરણ વિદ્યા, દ્રવ્ય હવન વિદ્યા, અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા, સૂર્ય, ચંદ્ર, શુક્ર, બૃહસ્પતિની ગતિ સંબંધી વિદ્યા, ઉલ્કાપાત અને દિશાદાહ બતાવનાર વિદ્યા, ગામનગરમાં પ્રવેશ સમય પશુદર્શનનું શુભાશુભ ફળ બતાવનાર વિદ્યા, કાગડાના બોલવાથી થનાર શુભાશુભ ફલ બતાવનાર વિદ્યા, ધૂળ-કેશ-માંસ લોહીની વૃષ્ટિનું ફળ બતાવનાર વિદ્યા, વૈતાલી વિદ્યા અધર્વતાલીવિદ્યા, નિદ્રાધીન કરવાની વિદ્યા, તાળા ખોલવાની વિદ્યા, ચાંડાલોની વિદ્યા, શામ્બરી વિદ્યા, દ્રાવિડી વિદ્યા, કાલિંગિ વિદ્યા, ગૌરી વિદ્યા, ઉપર લઈ જવાની વિદ્યા, સ્તંભન વિદ્યા, એષણી વિદ્યા, કોઇને રોગી બનાવી દેવાની વિદ્યા, કોઈને નિરોગી બનાવવાની વિદ્યા, કોઈ ઉપર ભૂત વિગેરેની બાધા ઉત્પન્ન કરનારી વિદ્યા, અન્નધન થવાની વિદ્યા, નાની વસ્તુને મોટી બનાવવાની વિદ્યા, આ પ્રમાણે પાખંડી લોકો આ વિદ્યાઓનો પ્રયોગ અન્ન પાણી, વસ્ત્ર, ગૃહ અને શવ્યાને પ્રાપ્ત કરવા માટે કરે છે તથા તેઓ વિવિધ પ્રકારના વિષયભોગોની પ્રાપ્તિ માટે તે વિદ્યાઓનો પ્રયોગ કરે છે. ખરેખર આ વિદ્યાઓ પરલોકની પ્રતિકૂળ છે. તેથી તેઓનો અભ્યાસ કરનાર અનાર્ય પુરુષ બ્રમમાં પડે છે. તે આયુ પૂર્ણ કરીને અસુર કાયમાં કિલ્વિષીદેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાંના આયુષ્યને પૂર્ણ કરીને જન્માલ્વ અને જન્મથી જ મૂંગા બને છે. [૬૩] કોઈ પાપી મનુષ્ય પોતાના માટે, જ્ઞાતિને માટે, સ્વજન માટે, શયન માટે, Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સૂયગડો-૨/૨/૧૩ ઘર માટે, પરિવાર માટે, કોઈ પુરુષની પાછળ પડે છે. કોઈ પાપી ધન હરવા માટે સેવા કરે છે. કોઈ સન્મુખ જઇને ધન હરણ કરે છે. કોઈ પાપી ઘરમાં કેદ કરીને ધન હરણ કરે છે. ગાંઠ છોડીને ધન હરણ કરે છે. અથવા ઘેટા-બકરા તથા ભૂંડ ચારવાનો ધંધો કરવા હિંસા કરે છે. ઝાળ નાખી મૃગ પક્ષીઓ કે માછલા પકડે, ગાયોની હત્યા કરે. અથવા ગોવાળ બની પાપમયી કાયો કરે અથવા કૂતરા પાળનાર કે કૂતરા દ્વારા શિકાર કરાવનાર શિકારી બને છે. કોઈ પુરુષ એક ગામથી બીજે ગામ જનારની પાછળ પડીને, તેને મારીને અથવા તલવાર આદિથી કાપીને, શૂળ આદિથી ભેદીને, ઘસડીને અથવા ચાબૂક આદિથી મારીને અથવા તેની હત્યા કરીને પોતાની આજીવિકા ચલાવે છે. આ પ્રમાણે મહાકર્મ કરનારા પુરુષ જગતમાં મહાપાપીના નામે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે. કોઈ પાપી કોઈ ધનવાનું વ્યક્તિનો સેવક બનીને પોતાના સ્વામીને મારી, પીટી તથા છેદન-ભેદન અને ઘાત કરીને તથા તેના જીવનનો નાશ કરીને તેનું ધન હરી લઈ, પોતાના ખાનપાન અને ભોગ-ઉપભોગની સામગ્રી મેળવે છે. તે પુરુષ મહાન પાપ કમ દ્વારા મહાપાપી તરીકે પ્રસિદ્ધ થાય છે. કોઈ પાપી પુરુષ ગામ-નગર વગેરેથી આવતી કોઈ વ્યક્તિની સામે જઈને તેને મારીને, પીટીને તથા તેનું છેદન-ભેદન આદિ કરીને તેના ધનને લૂંટીને આજીવિકા ચલાવે છે. આમ મહાન પાપો કરીને પોતાને મહાન પાપી તરીકે પ્રસિદ્ધ કરે છે. કોઈ પાપી પુરુષ ધનવાનોના ઘરમાં ખાતર પાડી, ધાડ પાડી કે ધનની ગાંસડી છોડી પ્રાણીઓને હણી, છેદી ભેદી પ્રાણ લે છે અને તેનું ધન હરી લઈ આજીવિકા ચલાવે છે. તેથી મહાનું પાપો કરીને મહાપાપી તરીકે ગતમાં પ્રસિદ્ધ થાય છે. કોઈ પાપી પુરુષ ઘેટાને પાળનાર ભરવાડ બની ઘેટાને કે બીજા પ્રાણીઓને મારીને અથવા વાઘરી બનીને મૃગઘાત કરીને મૃગને અથવા અન્ય પ્રાણીઓને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. તે પાપી જગતમાં મહાન પાપ કર્મો કરી મહાપાપીને નામે પ્રસિદ્ધ થાય છે. કોઇ પાપી પુરુષ શાકુનિક બની પક્ષી પકડવાના કાર્ય કરી ત્રસપ્રાણીઓને મારી અથવા માછીમારનો. ધંધો કરીને માછલા તથા અન્ય જલચરજીવોને મારીને પોતાની આજીવિકા ચલાવે છે. તે પોતાને પાપી તરીકે જગતમાં પ્રસિદ્ધ કરે. કોઈ પાપી પુરુષ કસાઈનો ધંધો કરી ગૌહત્યા કરીને અને અન્ય ત્રસ પ્રાણીઓને મારીને આજીવિકા ચલાવે છે. તે પાપી તરીકે પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ ગોવાળ બનીને ગાયના નાના વાછરડાને ટોળામાંથી બહાર કાઢીને મારી પીટીને પોતાની આજીવિકા ચલાવે છે તે પાપી છે. કોઈ પુરુષ કૂતરા પાળવાનું કામ કરી તે કૂતરાને કે બીજા પ્રાણીઓને મારીને અથવા કોઈ પુરુષ કૂતરાઓ વડે મૃગ વગેરે બીજા પ્રાણીઓને મરાવીને આવી રીતે પોતાની આજીવિકા ચલાવે છે. તેથી તે મહાપાના સેવનથી જગતમાં મહા પાપીના નામે પ્રસિદ્ધ થાય છે. આ ઉપર વર્ણન કરેલ આજીવિકા ઘોર પાપમય છે. નરક આદિ દુગતિઓમાં પરિભ્રમણ કરાવવામાં કારણભૂત છે. માટે વિવેકવાન પુરુષોએ આવી આજીવિકાથી દૂર જ રહેવું જોઈએ. [૬૪] કોઈ પુરુષ સમૂહમાં ઉઠીને પ્રતિજ્ઞા કરે છે કે “હું આ પ્રાણીને મારીશ” એમ કહીને તે તેતર, બટેર, લાવક, કબૂતર, કપીંજલ કે અન્ય કોઈ ત્રસ પ્રાણીને મારી એ ઘોર પાપ કર્મને કારણે મહાપાપીના નામે પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ સડેલું અના Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ મુતસ્કંધ-૨, અધ્યયન-૨, મળવાથી કે બીજી કોઈ અભીષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી અથવા અપમાન આદિ કારણથી ક્રોધિત બનીને ગાથાપતિ કે તેના પુત્રના ધાન્ય વગેરેને પોતે આગ લગાવી બાળી નાખે છે. અન્યની પાસે બળાવી નાખે છે. અન્ય કોઈ બાળનારને અનુમોદન આપે છે. તથા તેમના ઊંટ, ગાય, ઘોડા અને ગધેડા વગેરે પશુઓના અંગો સ્વયં કાપે છે, કપાવે છે. અને અનુમોદન આપે છે. તેવા પ્રકારની ક્રિયાથી તે મહા પાપીના નામથી પ્રસિદ્ધ થાય છે. કોઈ પુરુષ અપમાન આદિ કારણવશ અથવા તેનાથી પોતાની ઈષ્ટ સિદ્ધિ ન થવાને કારણે ગાથાપતિ ઉપર ક્રોધિત બનીને ગાથાપતિની તથા તેમના પુત્રોની ઊંટશાળા ગૌ-શાળા અશ્વશાળા અને ગર્દભશાળાને કાંટાથી ઢાંકી સ્વયે આગ લગાડે છે અથવા બીજા પાસે લગાવડાવે છે. અન્ય કોઈ લગાવે તો અનુમોદન આપે છે. તે પુરુષ જગતમાં મહા પાપી કહેવાય છે. કોઈ પુરુષ એવા હોય છે કે ગાથાપતિથી ઓછું અથવા ખરાબ અન મેળવીને પોતાના મનોરથની સિદ્ધિ ન થઈ શકવાથી અથવા અન્ય કારણથી કોધિત બનીને ગાથાપતિના તથા તેમના પુત્રોના કુંડલ મણિ અથવા મોતીઓને સ્વયં હરણ કરે છે, કરાવે છે, કરનારને અનુમોદન આપે છે ઉપરોક્ત કમનો કરનાર વ્યક્તિજગતમાં મહાપાપીનાં નામે ઓળખાય છે. કોઈ પુરુષ ઓછું અન્ન મળવાથી અથવા ખરાબ અન મળવાથી પોતાના અર્થની સિદ્ધિ ન થતાં શ્રમણ માહણ ઉપર ક્રોધિત બની તે શ્રમણ માહણનાં છત્ર દંડ ભાંડ પાલા લાઠી આસન વસ્તુ, પરધ, ચર્મછેદક, ચામડાની થેલી આદિ વસ્તુને સ્વયં હરણ કરે, અન્ય પાસે હરણ કરાવે. કોઈ હરણ કરે તો સારું જાણે છે. તે પુરુષ આ જગતમાં મહા પાપીના નામે પ્રસિદ્ધ પામે છે. કોઈ પુરુષ કંઈ પણ વિચાર વિના જ, કારણ વિના જ, ગાથાપતિ કે તેમના પુત્રનાં ધાન્યાદિમાં સ્વયે આગ લગાવે, અન્ય પાસે લગાવડાવે. લગાડનારને અનુમોદન આપે છે. તે મહા પાપી છે કોઈ પોતાના કર્મફળનો વિચાર કર્યા વિના જ તે ગાથાપતિ કે તેમનાં પુત્રોનાં ઊંટ, ગાય, ઘોડા, અને ગર્દભનાં અંગો સ્વયં કાપે છે, અન્ય પાસે કપાવે છે, કાપનારને તે અનુમોદન આપે છે. કોઈ પુરુષ પોતાના કર્મફળનો કંઈ પણ વિચાર કર્યા વિના તથા કારણ વિના ગાથાપતિની તથા તેમનાં પુત્રની ઊંટશાળા, ગૌ-શાળા, અશ્વશાળા, ગર્દભશાળાઓને કાંટાથી ઢાંકી સ્વયં આગ લગાવે, અન્ય પાસે આગ લગાવડાવે લગાવનારને અનુમોદન આપે છે. કોઈ પુરુષ કર્મફળનો વિચાર કર્યા વિના જ ગાથાપતિના તથા તેમના પુત્રોનાં મોતી વિગેરેનાં આભૂષણો સ્વયં હરી લે, અન્ય પાસે હરણ કરાવે અને કોઈ પણ હરણ કરતું હોય તો અનુમોદન આપે છે. કોઈ વિચાર કર્યા વિના જ નિષ્કારણ કોઈ શ્રમણ અથળા માહણનાં છત્ર દંડ યાવતું ચમચ્છેદન આદિ ઉપકરણોને સ્વયં હરણ કરી લે છે, અન્ય પાસે હરણ કરાવે છે. અથવા હરણ કરનારને અનુમોદન આપે છે. તેવા પુરુષો આ જગતમાં મહા પાપીને નામે પ્રસિદ્ધ પામે છે. કોઈ પુરુષ શ્રમણ અને માહણને જોઈને તેના પ્રત્યે અનેક પ્રકારના પાપમય વ્યવહાર કરે છે. તેથી તે મહા પાપી કહેવાય છે. તે સાધુને પોતાની સામેથી દૂર કરવા માટે ચપટી વગાડે છે અને તે સાધુને કડવા વચનો કહે છે. તેમનાં ઘરે જો સાધુ ગોચરી માટે, ગોચરી સમયે જાય છે તે સમયે આહાર પાણી આપે નહીં. પરંતુ એવું બોલે કે આ સાધુ તો ભાર વહન આદિ નીચ કર્મ કરનાર દરિદ્ર શુદ્ર છે. તે આળસને કારણે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સૂયગડો-૨/૨/- ૪ ગૃહસ્થાશ્રમનો ભાર વહન ન કરી શકવાને કારણે દીક્ષિત બની સુખી બનવાની ઈચ્છા કરે છે. તેવા સાધુદ્રોહી પાપી પુરુષનું જીવન ધિક્કારને પાત્ર હોવા છતા તે પોતાના જીવનને ઉત્તમ માને છે. તે મૂર્ણ પુરુષ પરલોકનો કાંઈ વિચાર કરતો નથી. તેથી તે દુખ, નિંદ, શોક, તાપ, પીડા, પરિતાપ, વધ અને બંધન આદિ કલેશોથી ક્યારે પણ નિવૃત્ત થતો નથી. તે અનેક પ્રકારના આરંભ અને સમારંભ તથા વિવિધ પ્રકારનાં પાપ કર્મ કરી ઉત્તમ-ઉત્તમ મનુષ્ય સંબંધિ ભોગ ભોગવે છે. તે આહારના સમયે આહાર, પાણીના સમયે પાણી, વસ્ત્રના સમયે વસ્ત્ર, વસ્તીને સમયે વસ્તી, શવ્યાના સમયે શવ્યાને ભોગવે છે. તે પ્રાતઃકાળે, મધ્યાત કાળે અને સાચું કાળે સ્નાન કરી દેવતા આદિની પૂજા કરે છે. તે દેવતાની આરતી કરી મંગલ માટે સુવર્ણ, ચંદન, દહીં, અક્ષત અને દણિ આદિ માંગલિક પદાથનો સ્પર્શ કરે છે. તે શિરસ્નાન કરીને ગળામાં માળા ધારણ કરે છે, તે મણી અને સુવર્ણનાં આભૂષણો અંગો ઉપર પહેરીને, ફૂલમાળાઓ શરીર ઉપર રાખીને, યુવાવસ્થાના કારણે શરીરથી હૃષ્ટપૃષ્ટ બની કમરમાં કંદોરો પહેરી અને છાતી ઉપર ફૂલોની માળાને ધારણ કરીને અત્યંન્ત સ્વચ્છ અને ઉત્તમ નવીન વસ્ત્રો પહેરે છે. પોતાના અંગોમાં ચંદનનો લેપ કરે છે. આ પ્રમાણે સજ્જ થઈ, તૈયાર બની મોટા મહેલમાં જાય છે. તે મહાન સિંહાસન ઉપર બેસે છે. ત્યાં આગળ સ્ત્રીઓ આવીને ચારે બાજુ ઘેરી વળે છે. ત્યાં આખી રાત દીપક જલતા રહે છે, તે સ્થાનમાં નાચ. ગાન, વીણા, મૃદંગ, હાથની તાલી, થાય છે. આ પ્રમાણે ઉત્તમોત્તમ મનુષ્યો સંબંધિ ભોગોને ભોગવતા થકા તે પુરુષ પોતાનું જીવન વ્યતીત કરે છે. જ તે પુરુષ જ્યારે એક મનુષ્યને આજ્ઞા આપે તો વિના કહ્યું ચાર-પાંચ મનુષ્યો ઉપસ્થિત થઈ જાય છે અને કહે છે હે દેવાનુપ્રિય! કહો, અમો આપની શું સેવા કરીએ? શું કાર્ય કરીએ? શું લાવીએ ? આપને ભેટ આપીએ? આપનું શું હિત કરીએ? તે પુરુષને તેવા પ્રકારના સુખ ભોગવતા જોઈને કોઈ અનાર્યજીવ કહે છે કે આ પુરુષ તો દેવ છે. દેવોથી પણ શ્રેષ્ઠ છે અને દેવી જીવન જીવી રહેલ છે. તેમના આશ્રયે બીજા પણ જીવે છે. પરંતુ તેને ભોગવિલાસમાં આસક્ત જોઈને આર્ય પુરુષ એમ કહે છે- “આ પુરુષ તો અતિ ક્રૂર કર્મો કરનાર છે, ધૂર્ત છે, શરીરની રક્ષા કરનાર છે, દક્ષિણ દિશામાં જનારો નરકગામી તથા કૃષ્ણપક્ષી છે, ભવિષ્યમાં દુર્લભબોધિ થશે. કોઈ મૂર્ખ જીવ મોક્ષને માટે ઉદ્યત થઇને પણ એવા સ્થાનની ઈચ્છા કરે છે કે જે સ્થાનની ઇચ્છા ગૃહસ્થો અથવા તૃષ્ણાતુર મનુષ્યો કરે છે. વસ્તુતઃ આ સ્થાન અધર્મ-સ્થાન, અનાર્યસ્થાન છે, જ્ઞાન રહિત છે, અપૂર્ણ છે. તે સ્થાનમાં ન્યાય નથી. તે સ્થાનમાં પવિત્રતા નથી, તે સ્થાન કર્મરૂપી શલ્યને કાપવામાં સમર્થ નથી, તે સિદ્ધિનો માર્ગ નથી, તે મુક્તિનો માર્ગ નથી, તે નિવણિનો માર્ગ નથી, તે નિયણિનો માર્ગ નથી. તે સ્થાન સમસ્ત દુઃખોને નાશ કરનાર નથી અને એકાંત મિથ્યા અને ખરાબ છે. આ પ્રથમ સ્થાન અધર્મ પક્ષનું કથન કર્યું. [૬૬પ હવે બીજું ધર્મસ્થાન કહેવામાં આવે છે - આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર દક્ષિણ દિશાઓમાં અનેક પ્રકારના મનુષ્યો નિવાસ કરે છે. તેમાં કોઈ આર્ય કોઈ અનાર્ય કોઈ ઉચ્ચ ગોત્રવાળા, કોઈ નીચ ગોત્રવાળા, કોઈ મોટા શરીરવાળા, કોઈ નાના શરીરવાળા, કોઈ મનોજ્ઞ વર્ણવાળા, કોઈ અમનોજ્ઞ વર્ણવાળા, કોઈ સુરૂપ વાળા, કોઇ કુરૂપવાળા હોય છે. તેઓને ખેતર અને મકાનનો પરિગ્રહ હોય છે, તે વાત પુંડરીક Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ૧૯૧ અધ્યયનથી જાણવી. તેમાં જે પુરુષ કષાયોથી તથા ઈન્દ્રિયોના ભોગથી નિવૃત્ત થયેલ છે તે ધર્મ પક્ષવાળા જાણવા, એમ હું કહું છું. તે સ્થાન આર્ય છે, કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે અને એકાંત સમ્યક અને ઉત્તમ સ્થાન છે. [૬૬] ત્યાર પછી ત્રીજું મિશ્રસ્થાન કહેવામાં આવે છે. તેમાં કોઈ વનમાં નિવાસ કરનારાઓ તાપસ આદિ, ઘર યા કુટીર બનાવીને રહેનારા તાપસ તથા ગામની બાજુમાં નિવાસ કરનારા તાપસ અને જે ગુપ્ત વિષયમાં વિચાર કરનાર તાપસો છે (તે મૃત્યુ પામીને કિલ્શિષી દેવપણે ઉત્પન્ન થાય છે. અને ત્યાંના આયુષને પૂર્ણ કરીને ત્યાંથી નીકળીને મૂંગા, જન્માધે કે જન્મથી મૂંગા બને છે. તે સ્થાન આર્ય પુરષોથી સેવિત નથી. તે સ્થાન એકાંત મિથ્યા અને ખરાબ છે. આ ત્રીજું મિશ્રસ્થાન કહેવામાં આવ્યું. [૬૭] હવે પ્રથમ સ્થાન જે અધર્મસ્થાન છે, તેમાં રહેલાનો વિચાર કરવામાં આવે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં એવા મનુષ્યો નિવાસ કરે છે જેઓ ગૃહસ્થ છે. સ્ત્રી અને પરિવાર સહિત જીવન વ્યતીત કરનાર છે. તેઓ મહાન ઈચ્છાવાળા, મહાન આરંભવાળા અને મહાપરિગ્રહવાળા હોય છે. તે અધર્મ કરવાવાળા અને અધર્મની પાછળ ચાલનાર, અધર્મને પોતાનો અભીષ્ટ માનનાર, અધર્મની જ ચર્ચા કરનાર, અધર્મમય સ્વભાવ અને આચરણવાળા, અધર્મથી જ પોતાની આજીવિકા ઉત્પન્ન કરનાર છે અને પોતાનું સંપૂર્ણ જીવન અધર્મમાં જ પૂર્ણ કરે છે. અધર્મમય જીવન જીવનારા પુરૂષો હંમેશા એવું જ કરતા રહે છે કે પ્રાણીઓને મારો, કાપો, છેદો, તે પ્રાણીઓનું ચામડું ઉખેડી નાખે છે, તેમના હાથ રક્તથી ખરડાયેલા રહે છે, તેઓ ક્રોધી રુદ્ર, મુદ્ર, અને સાહસિક હોય છે, તેઓ પ્રાણીઓને શૂળી ઉપર ચડાવે છે, ઠગે છે, માયા કરે છે, દુષ્ટતા અને કુડકપટ કરે છે, ખોટા તોલાઓ રાખે છે, અને જગતને ઠગવા માટે દેશ-વેશ અને ભાષાને બદલી નાખે છે. દુઃશીલ અને દુર્વતવાળા અને દુઃખથી પ્રસન્ન કરી શકાય તેવા સ્વભાવવાળા હોય છે. તેઓ સર્વહિંસાથી યાવત્ સર્વ પરિગ્રહથી અને સર્વ ક્રોધથી માંડી સમસ્ત મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢારે પાપોથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. તે જીવનભર સ્નાન, તેલમદન શરીરમાં રંગ લગાડવો-સુગંધિત વિલેપન-મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ સ્પર્શ-મનોજ્ઞ રસ મનોજ્ઞ ગંધનો ભોગવટો, ફૂલમાળા અને આભૂષણોથી નિવૃત્ત થતા નથી. તેઓ ગાડી, રથ, સવારી, હોળી, બગી, આકાશયાન, પાલખી વગેરે વાહનો અને શયન, આસન વિગેરે ભોગો તથા ભોજનની સામગ્રીના વિસ્તારને જીવનપર્યત છોડતા નથી. તેઓ ક્રય, વિક્રય તથા માસા, અર્ધમાસા તથા તોલા વિગેરે વ્યવહારથી જિંદગી પર્યત નિવૃત્ત થતા નથી. તેઓ ચાંદી સુવર્ણ-ધન-ધાન્ય, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાળ આદિનો સંચય કરે છે અને જીવનભર તેમનો મોહ છોડતા નથી. તેઓ જૂઠા તોલા અને માપથી નિવૃત્ત થતા નથી. સર્વ પ્રકારના આરંભ-સમારંભ કરે છે. તેઓ સાવધ વ્યાપાર કરવા કરાવવાથી નિવૃત્ત થયા નથી, પચન પાચનની ક્રિયામાંથી નિવૃત્ત થયેલ નથી, અને તેઓ કૂટવું-પીટવું-ધમકાવવુંતાડન કરવું-વધ-બન્ધન અને કલેશથી નિવૃત્ત થતા નથી. તેઓ અન્ય સાવદ્ય કમ કરે છે. બોધિબીજનો નાશ કરનારા બીજાને પરિતાપ આપનારા કર્મો કરે છે. જે ક્રિયા અનાર્યો કરે છે તેવી ક્રિયાથી જીવનપર્યત નિવૃત્ત થતા નથી. તેવા લોકો એકાન્ત અધર્મસ્થાનમાં સ્થિત છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર સૂયગડો-૨/રાદ૬૭ જેવી રીતે કોઈ અત્યન્ત ક્રૂર પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચણા, વિગેરેને અપરાધ વિનાજ દેડ આપે છે. તેમ કોઇ ક્રૂર જીવાત્મા તેતરને, બતકને, લાવકને કબૂતરને, કપિંજલને, મૃગને, પાડાને, ભંડને, ગ્રાહને ગોહને કાચબાને, સપને, સરિસૃપ જાતિના સર્વ જીવોને અત્યન્ત ક્રૂરતાપૂર્વક અપરાધ વિના મિથ્યાદડ આપે છે. તે પુરુષની બહારની પર્ષદ્ર હોય છે, જેમાં દાસ, દાસી, નોકર, ચાકર, સેવક, સેવિકા, ઊપજમાં થોડો ભાગ લઈ ખેતી કરી દેનાર કર્મચારી અને ભોગ પુરૂષ હોય છે. તેઓનો જરા પણ અપરાધ થતાં તે ક્રૂર પુરુષ કઠોરતાથી દડે છે અને કહે છે કે આ લોકોને મારો, મસ્તક મૂંડો અને ધમકાવો અને પીટો, આના હાથ પાછળ બાંધી છે, અને હેડના બંધનમાં નાખો, આને ચારક બંધનમાં નાખો, આને બેડીઓથી બાંધી તેના અંગો મરડી નાખો, તેના હાથ કાપી નાખો, પગ કાપી નાખો, કાન કાપી નાખો, નાક ઓષ્ઠ શિર મુખ કાપી નાખો, તેને મારીને મૂર્શિત કરો, તેની ચામડી ઉતારી નાખો, આંખ કાઢી લો. દાંત, અંડકોશ અને જીભ ખેંચી તેને ઉંધો લટકાવો, ઘસડો, પાણીમાં બોળો, શૂળી ઉપર ચડાવો, તેમના શરીરમાં કાંટાઓ, ભાલાઓ ભોકાઓ, તેના અંગો કાપી તેના ઉપર મીઠું નાખો મારી નાખો, તેને સિંહના પૂંછડા સાથે બાંધી દો, તેને બળદના પૂંછડા સાથે બાંધી દો, દાવાગ્નિમાં બાળી નાખો, તેનું માંસ કાપીને કાગડા કૂતરાને ખવરાવી દો, સંપૂર્ણ અન્ન-પાણી બંધ કરી તેને જીવન પર્યત કેદમાં પૂરી રાખો, તેને આવી રીતે કમોતે મારી નાખો-જીવન-રહિત કરી નાખો. તે કૂર પુરુષની અંદરની પરિષદ પણ આ પ્રમાણે હોય છે જેમ કે માતા-પિતા, ભાઈ બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ આદિ. આ આંતરિક પરિવારમંડળીને નાના નાના અપરાધના કારણે ભયંકર દંડ આપે છે. જેમ કે શિયાળાની કડકડતી ઠંડીમાં પાણીમાં તેઓ તેને ડૂબાડે વિગેરે વર્ણન મિત્ર દોષ પ્રત્યયિક ક્રિયાસ્થાનમાં જે જે દેહનું વર્ણન છે તે પ્રમાણે જાણી લેવું. આવા ક્રૂર આત્મા અંતમાં દુઃખી થાય છે. શોક અને પશ્ચાત્તાપ કરે છે. પીડા અને પરિતાપ પામે છે. તે વધ-બંધન આદિ કલેશોથી નિવૃત્ત થઈ શકતો નથી. ઉપરોક્ત પ્રકારથી સ્ત્રીમાં અને કામભોગમાં આસક્ત થયેલ, તેમાં જ ફસાયેલો તેમાં જ ડૂબેલો તથા તેમાં જ તલ્લીન બનેલો પુરુષ ચાર-પાંચ-છ કે દશ વર્ષ સુધી થોડા યા વધારે કાળ સુધી શબ્દાદિ વિષયોનો ભોગ કરીને અને પ્રાણીઓની સાથે વૈરની પરંપરાને વધારીને તેમ જ ઘણા જ પાપકર્મોનો સંચય કરીને પાપકર્મના ભારથી ભારે બનીને નીચે ને નીચે ચાલ્યો જાય છે. જેમ કે લોઢાનો યા પત્થરનો ગોળો પાણીમાં નાખવાથી તે પાણીને કાપીને ભારને કારણે તળિયે જઈને નીચે બેસી જાય છે. તે પ્રમાણે કર્મના ભારથી ભારેકર્મી મલિન વિચારવાળો તથા વૈર-ક્રોધ-દંભ-ઠગાઈ અને દ્રોહ વિગેરેથી યુક્ત તથા ભેળસેળ કરી પદાર્થોને વેચનાર અપયશવાળો તથા ત્રસ જીવોની વાત કરનાર તે મૂર્ખ પાપી પુરુષ આયુષ્ય પૂર્ણ કરી રત્નપ્રભાદિ પૃથ્વીનું અતિક્રમણ કરીને નરકના તળિયે જઇને વાસ કરે છે. [૬૮] તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ હોય છે. તે નીચેથી એટલે કે તળિયાભાગથી અસ્ત્રાની ધાર જેવા તીક્ષ્ણ હોય છે. તેમાં હંમેશા ઘોર અંધકાર ભરેલો હોય છે. તે ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને જ્યોતિમંડળની પ્રભાથી રહિત હોય છે. ત્યાંની ભૂમિ મેદ-ચરબી-માંસ રક્ત અને રસીથી ઉત્પન્ન થયેલ કિચડથી લિંપાયેલી હોય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ૧૯૭ અપવિત્ર સડેલા માંસથી યુક્ત દુર્ગંધવાળી કાળી છે. ધુમાડાના ગોટાના વર્ણવાળી, કર્કશ સ્પર્શવાળી દુખે સહન કરવા યોગ્ય છે. આ નરક અત્યન્ત અશુભ છે. અને ત્યાંની વેદના પણ અશુભ છે. નરકમાં રહેનારા જીવો સુખે નિંદ્રા પણ લઈ શકતા નથી, ત્યાંથી ભાગી અન્યત્ર પણ જઈ શકતા નથી. તેઓ કંઈ કૃતિ-શુચિ અથવા સ્મરણ પણ કરી શકતા નથી, સુખ મેળવી શકતા નથી, ધીરતા કેળવી શકતા નથી, વિચાર કરી શકતા. નથી. તે નારકી જીવ ત્યાં કઠિન-વિપુલ-પ્રગાઢ કકર્શતીવ્ર દુઃસહને અપાર દુઃખને સહન કરતા પોતાનો સમય વ્યતીત કરે છે. [૬૯] જેવી રીતે કોઈ વૃક્ષ એવું હોય કે જે પર્વતના અગ્રભાગ ઉપર ઉત્પન્ન થયેલ હોય તે વૃક્ષનું મૂળ કાપી નાખ્યું હોય અને તેનો ઉપરનો ભાગ અતિ ભારે હોય તો તે નીચેની બાજુએ વિષમ અને દુર્ગ સ્થાનમાં પડે છે. તે જ પ્રમાણે ગુરુકર્મી જીવ પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં પ્રાપ્ત થાય છે. જન્મ પછી જન્મ, મૃત્યુ પછી મૃત્યુ, નરક પછી નરક અને દુઃખ પછી દુઃખ પ્રાપ્ત કરે છે. તે દક્ષિણગામી કૃષ્ણપક્ષી નરકગામી અને ભવિષ્યમાં દુર્લભ બોધિ થાય છે. આ અધર્મસ્થાન અનાર્ય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત નહિ કરાવનારું થાવતુ સમસ્ત દુઃખનો નાશ નહિ કરાવવાવાળું, એકાંત મિથ્યા અને અસાધુ અર્થાતુ બુરું છે, આ પહેલા અધર્મ પક્ષ વિષે કહ્યું. | [૭૦] ત્યાર બાદ બીજું જે ધર્મસ્થાન છે. તેમાં રહેલનું વર્ણન કરે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ-કોઈ એવા પુરુષ હોય છે જે આરંભ કરતા નથી, પરિગ્રહ રાખતા નથી. સ્વયં ધર્માચરણ કરે છે. બીજાને તેમ કરવા આજ્ઞા આપે છે. મને પોતાનો ઈષ્ટ માને છે. તેમ જ ધર્મયુક્ત આજીવિકા મેળવે છે. અને ધર્મમય પોતાનું જીવન વ્યતીત કરે છે. જે સુશીલ, સુન્દર વ્રતધારી, જલ્દીથી પ્રસન્ન થનાર, અને ઉત્તમ હોય છે. જે જીવનભર જીવહિંસાથી નિવૃત્ત થયેલ છે. તથા બીજા અધાર્મિક લોકો પ્રાણીઓનો વિનાશ કરનાર અજ્ઞાન યુક્ત જે સાવદ્ય અનુષ્ઠાનો કરે છે તેનાથી તે સર્વથા. નિવૃત્ત થયેલ હોય છે. તે ધમનિષ્ઠ પુરુષો ગૃહત્યાગી અને ભાગ્યવન્ત હોય છે. ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ, પરિષ્ઠાપનિસમિતિથી યુક્ત, મનવચનકાયાની સમિતિથી યુક્ત હોય છે, તે મન વચન કાયાને પાપથી ગુપ્ત રાખે છે. ઇન્દ્રિયોને વિષયભોગથી ગુપ્ત રાખનાર, બ્રહ્મચર્યના રક્ષક, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, બહાર અને અંદરની શાન્તિથી યુક્ત, પ્રશાંત, ઉપશાંત, આશ્રયોનું સેવન નહિ કરનાર, નિર્ઝન્ય, સંસાર પ્રવાહને નષ્ટ કરનાર, કમલેપથી રહિત હોય છે. એ મહાત્મા કાંસાની પાત્રની જેમ કમ-મળની ચિકાસ રહિત, શંખની જેમ નિષ્કલંક, જીવની જેમ અપ્રતિહતગતિવાળા, આકાશની જેમ નિરાવલબી, વાયુની જેમ અપ્રતિબદ્ધ, શરદ ઋતુના પાણી જેવા શુદ્ધ બ્દયવાળા, કમળના પત્રની સમાન કર્મ જળના લેપથી રહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય અને પક્ષીની જેમ મુક્તવિહારી હોય છે. વળી તે શ્રમણ ગેંડાના શિંગડાની જેમ એકાકી, ભાખંડ પક્ષીની જેમ અપ્રમાદી, હાથીની જેમ શક્તિસંપન્ન, વૃષભની સમાન ભાર વહન કરનાર, સિંહની સમાન પરાક્રમી, મેરુની જેમ નિષ્ઠમ્પ, સમુદ્રની જેમ ગંભીર, ચંદ્રમાની જેમ સૌમ્ય, સૂર્યની જેમ તેજસ્વી, સોનાની કાંતિ સમાન, પૃથ્વીની સમાન સહનશીલતાવાળા અને સારી રીતે હોમ કરાયેલ અગ્નિસમાન તેજસ્વી હોય છે. 13 Ja Education International Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સૂયગડો-૨/૨/- ૭૦ તે ભાગ્યશાળી મહાત્માઓ માટે કોઈ પણ જગ્યાએ પ્રતિબન્ધ નથી. પ્રતિબન્ધ ચાર પ્રકારના હોય છે, તે આ પ્રમાણે-ઈડાથી ઉત્પન્ન થનાર હંસ મોર આદિથી, બચ્ચા રૂપે ઉત્પન્ન થનાર હાથી આદિના બચ્ચાથી તથા નિવાસસ્થાનથી અને પાટ-પાટલા આદિ ઉપકરણોથી. આ ચારમાંથી કોઈ પણ પ્રતિબન્ધ તેમને વિહારમાં હોતો નથી, તેઓ કોઇ પણ દિશામાં જવા ઈચ્છા કરે ત્યાં પ્રતિબંધ રહિત ચાલ્યા જાય છે. તે પવિત્ર સ્ક્રયવાળા, પરિગ્રહથી રહિત, બંધનહીન બનીને પોતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતા વિચરે છે.... તે ભાગ્યશાળી મહાત્માઓની સંયમનિવહિ માટે એવી જીવિકા હોય છે જેમકે એક દિવસનો ઉપવાસ, બે દિવસના ઉપવાસ, ત્રણ, ચાર, પાંચ તથા છ દિવસના ઉપવાસ, અર્ધમાસના ઉપવાસ, એક માસના ઉપવાસ, બે, ત્રણ, ચાર, પાંચ અથવા છ માસના ઉપવાસ કરે છે. તે સિવાય કોઇ કોઇ શ્રમણો અભિગ્રહધારી હોય છે, જેમકે-ભાજન-પાત્રમાંથી બહાર કાઢેલ આહાર ગ્રહણ કરે, કોઈ ભાજનમાં નાખેલ આહારને ગ્રહણ કરે. કોઈ ભાજનમાંથી કાઢી ફરી ભાજનમાં નાખેલ આહારને ગ્રહણ કરે છે. કોઈ અત્ત પ્રાન્ત આહાર લેવાનો અભિગ્રહ કરે છે. કોઇ રૂક્ષ આહારને ગ્રહણ કરે. કોઈ નાના મોટા બધા ઘરેથી ભિક્ષા ગ્રહણ કરે, કોઈ ખરડાયેલા હાથે આપે તો જ ગ્રહણ કરે. કોઈ ન ખરડાયેલા હાથથી આપે તો લે છે. કોઈ જે અન્નવાળો અથવા શાકવાળો હાથ કે ચમચો હોય તેનાથી જ ખરડાયેલ હાથ અથવા ચમચાથી, કોઈ જોયેલી ભિક્ષા; કોઈ જોયા વિના ભિક્ષા લે છે, કોઈ પૂછીને લે છે. કોઈ પૂછ્યા વિના લે છે કોઈ તુચ્છ આહાર લે છે. કોઈ અતુચ્છ આહાર લે છે. કોઈ અજ્ઞાત જ આહાર લે છે. કોઈ અજ્ઞાત માણસ પાસેથી તો કોઈ દેનારની પાસે રાખેલ આહાર લે છે. કોઈ દત્તિની સંખ્યા ગણીને આહાર લે છે. કોઈ રાંધેલો આહાર લે છે. કોઈ પરિમિત આહાર લે છે. કોઇ ભુંજેલો આહાર લે છે. કોઇ રસવત નીરસ-વિરસ એવો આહાર લે છે. કોઈ સૂકો-લુખો-તુચ્છ આહાર લે છે. કોઈ અન્ત પ્રાન્ત આહારે જીવન ચલાવે છે. કોઈ આયંબીલ કરે છે. કોઈ મધ્યાહ્ન, પછી ગોચરી કરે છે. કોઈ ઘી-દૂધ, ગોળ ખાંડ આદિ વિગયા રહિત આહાર કરે છે. સર્વ મહાત્માઓને સા, સર્વદા માંસ-મદ્યનો ત્યાગ હોય છે. હંમેશ સરસ આહાર પણ કરતા નથી. તેઓ હંમેશા કાયોત્સર્ગ કરે છે. પડિમાઓનું હંમેશા તેઓ સુંદર પાલન કરે છે. ઉત્કટ આસન ઉપર બેસે છે. વીરાસન, દંડાસન, લંગડાસન વગેરે આસન લગાવીને ભૂમિ ઉપર બેસે છે. અનાવરણ અને ધ્યાનસ્થ રહે છે. શરીરે ખજવાળ આવે તો પણ જરા માત્ર ખજવાળતા નથી, ઘૂંક બહાર કાઢતા નથી. વિશેષ ઔપપાતિક સૂત્રથી જાણવું. વળી તે મહાત્માઓ વાળ, દાઢી, મૂછ, રોમ, નખ વિગેરે શરીરના સર્વ સંસ્કારોથી રહિત રહે છે. તે ધર્મનિષ્ઠ સાધુ પુરુષો આ પ્રમાણે ઉગ્ર વિહાર કરે છે. ઘણા વર્ષો સુધી રૂડી રીતે દીક્ષાનું પાલન કરે છે. તેમના શરીરમાં રોગ વિગેરેની બાધા ઉત્પન્ન થતાં કે રોગ ઉત્પન્ન ન થતાં પણ ઘણા સમય સુધી અનશન કરે છે. ઘણા સમયના ભક્તપાનનો છેદ કરે છે. અનશનનો છેદ કરી ત્યાર બાદ જેની પ્રાપ્તિ માટે નગ્ન અને મુંડ રહેવું સ્નાન, દતમંજન છત્ર પગરખા વગેરે ન પહેરવા તથા ભૂમિ અને પાટિયા ઉપર સૂવું, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, ઘર ઘરથી ભિક્ષા માગવી તથા જેના માટે માન અપમાન. અવહેલના, નિંદા, અવજ્ઞા, ભત્સન, તર્જના, તાડન તથા અમનોશ વચન આદિ બાવીશ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, પરિષહો અને ઉપસર્ગો સહન કરવામાં આવે છે તે અર્થની આરાધના કરે છે. તે અર્થ (મોક્ષ) નું આરાધન કરીને અંતિમ શ્વાસોશ્વાસમાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન કરે છે. તે જ્ઞાન અંતરહિત, સર્વોત્તમ, વ્યાધાત રહિત, નિરાવરણ, સંપૂર્ણ અને પ્રતિપૂર્ણ હોય છે. પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિવણિને પામે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે. કોઈ મહાત્મા એક જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે અને બીજા કોઈ કોઈ પૂર્વ કર્મ શેષ રહેવાથી યથાસમયે મૃત્યુને પ્રાપ્ત કરી દેવલોકના પયયને પ્રાપ્ત કરે છે. તેઓ મહાદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાપરાક્રમવાળા, મહાયશવાળા, મહાબળવાળા, મહાપ્રભાવવાળા અને મહાસુખદાયક જે દેવલોક છે ત્યાં દેવ બને છે. તે દેવ મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાપરાક્રમવાળા યાત્મહાસુખ સંપન, હારથી સુશોભિત વક્ષસ્થળવાળા, કટક અને કેયૂર આદિ આભૂષણોથી યુક્ત ભુજાવાળા, અંગદ અને કુંડળોથી યુક્ત કપોલ અને કાનવાળા, વિચિત્ર આભૂષણોથી યુક્ત હાથવાળા, વિવિધ માળાઓથી સુશોભિત મુકુટવાળા, કલ્યાણકારી સુગંધિત વસ્ત્રોને ધારણ કરવાવાળા, કલ્યાણકારી શ્રેષ્ઠમાળા અને અંગ લેપનને ધારણ કરવાવાળા હોય છે. તેઓ દિવ્યરૂપ, વર્ણ, ગંધ, સ્પર્શ શરીરના સંગઠન, ઋદ્ધિ, ધૃતિ, પ્રભા, કાંતિ, અર્ચા, તેજ અને વેશ્યાઓથી દશે દિશાઓને પ્રકાશીત કરતાં કલ્યાણમયી ગતિ અને સ્થિતિવાળા અને ભવિષ્યમાં પણ કલ્યાણ પ્રાપ્ત કરવાવાળા દેવ થાય છે. આ સ્થાન એકાંત ઉત્તમ અને સુસાધુ છે. આ બીજા સ્થાન ધર્મપક્ષનો વિભાગ કહેવામાં આવ્યો. [૭૧] હવે ત્રીજું મિશ્રસ્થાન કહે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કોઈ મનુષ્ય અલ્પ ઈચ્છાવાળા, અલ્પ આરંભવાળા અને અલ્પ પરિગ્રહવાળા હોય છે, તેઓ ધમચિરણ કરનારા, ધર્મની અનુજ્ઞા આપનારા અને ધર્મમય વૃત્તિવાળા હોય છે. તેઓ સુશીલ સુવતી આનંદમાં રહેનારા અને સર્જન હોય છે. તેઓ દેશથી-કંઈક અંશે પ્રાણાતિપાતથી નિવૃત્ત રહે છે, અને દેશથી નિવૃત્ત. હોતા નથી, બીજા જે કર્મો સાવદ્ય અને અજ્ઞાનને ઉત્પન્ન કરનારા, બીજાને પરિતાપ આપનારા હોય છે તેઓમાંથી પણ કોઈ કોઈ આજીવન નિવૃત્ત થઈ શકતા નથી. આ મિશ્ર સ્થાનમાં રહેનારા શ્રાવક હોય છે. તેઓ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ સંવર, વેદના, નિરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના જ્ઞાતા હોય છે. તેઓ અસહાય હોવા છતાં પણ તેમને દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫રૂપ, ગાંધર્વ, ગરુડ અને મહોરાગ વિગેરે દેવગણો નિગ્રન્થ પ્રવચનથી ચલાવી શકતા નથી. તે શ્રાવકો નિર્ઝન્થપ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની આકાંક્ષાથી રહિત, આ પ્રવચનમાં સંદેહરહિત હોય છે. તેઓ સૂત્રના જ્ઞાતા, સૂત્રને ગ્રહણ કરનાર, ગુરુને પૂછીને નિર્ણય કરનાર હોય છે. તેમની હાડની મજ્જામાં ધર્મનો અનુરાગ જ સત્ય છે. એ જ પરમાર્થ છે. શેષ અનર્થ છે. તેઓ વિશાળ અને નિર્મળ ચિત્તવાળા હોય છે. તેમના દ્વાર ખુલ્લા રહે છે. તેઓ કોઈના ઘરમાં કે અંતપુરમાં પ્રવેશ કરવો તે સારું માનતા નથી, તેઓ ચૌદશ, આઠમ, પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે પરિપૂર્ણ પૌષધનું પાલન કરે છે. તેઓ શ્રમણોને પ્રાસુક એષણીય ખાન-પાન-મેવા-મુખવાસ, વસ્ત્ર, કામળ, પાદપુંછન, ઔષધ, પાટ-પાટલા, શયા આદિનું દાન આપે છે અને ઈચ્છાનુસાર આદરેલાં ગુણ, શીલ, વ્રત, ત્યાગ વૈરાગ્યથી આત્માને ભાવિત કરતા વિચરે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ સૂયગડો – ૨/૨/–/૬૭૧ તેઓ આ પ્રમાણે દીર્ઘકાળ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને રોગાદિ કોઈ વ્યાધિ ઉત્પન્ન થતાં અથવા તો રોગાદિ ન થયા હોય તો પણ ઘણા સમય સુધી અનશન ગ્રહણ કરીને અને તેને પૂર્ણ કરીને આલોચના અને પ્રતિક્રમણ કરીને અને સમાધિને પ્રાપ્ત કરીને કાળના અવસરે મૃત્યુ પામી દેવલોકમાં મહર્ધિક દેવપણે ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પાઠ પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવો. આ સ્થાન એકાંત સમ્યક્ અને ઉત્તમ છે. આ ત્રીજા સ્થાન મિશ્ર પક્ષનો વિભાગ કહેવાયો. res જે સંપૂર્ણ અવ્રતી છે તેઓ બાલ છે. જે વિરત છે તે પંડિત છે અને જે અવ્રતી અને વ્રતી છે તે બાલ-પંડિત કહેવાય છે. આ સ્થાનોમાંથી જે બધા પાપોથી નિવૃત્ત ન થવાનું તથા આરંભથી અવિરતિ સ્થાન છે તે સ્થાનવાળા અનાર્ય છે તથા સમસ્ત દુઃખોનો નાશ નહિ કરનાર એકાન્ત મિથ્યા છે. આ સ્થાન સારું નથી. બીજું સ્થાન જેમાં બધા પાપોથી નિવૃત્તિ છે તે આર્ય તથા સમસ્ત દુઃખોના નાશ કરનાર એકાન્ત સમ્યક્ અને શ્રેષ્ઠ છે. ત્રીજા સ્થાનમાં સંપૂર્ણ પાપોની નિવૃત્તિ નથી તેમજ અનિવૃત્તિ પણ નથી. તે સ્થાનવાળા બાલપંડિત છે અને તેને આરંભનો અને નોઆરંભનો સ્થાન કહેવામાં આવે છે. આ પણ આર્ય તથા સમસ્ત દુઃખનો નાશ કરનાર એકાન્ત સમ્યક્ અને ઉત્તમ છે. [૭૨] સંક્ષેપમાં વિચાર કરતાં સર્વ માર્ગ બે વિભાગોમાં સમાઇ જાય છે. ધર્મ અને અધર્મમાં અથવા ઉપશાંત અને અનુપશાંતમાં. પહેલાં જે અધર્મ સ્થાન કહ્યો છે તેમાં ૩૩૩ પ્રાવાદુકો અંતર્ભૂત થઇ જાય છે. તે પાખંડી મતના ચાર વર્ગ છે. તે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. તેઓ પણ પરિનિર્વાણ અને મોક્ષનો ઉપદેશ પોતપોતાના અનુયાયિઓને આપે છે, તેઓ પોતપોતાના ધર્મના ઉપદેશક છે. [૬૭૩] તે સર્વ ધર્મની આદિ કરનાર વિવિધ પ્રકારની બુદ્ધિ; અભિપ્રાય, સ્વભાવ, દૃષ્ટિ, રુચિ આરંભ અને નિશ્ચય રાખવાવાળા ધર્મના આદિ પ્રવર્તક સર્વ મતાવલમ્બીઓ કોઇ એક સ્થાનમાં મંડલ બાંધી બેઠા હોય. ત્યાં કોઇ સમ્યક્ દૃષ્ટિ પુરુષ અગ્નિના અંગારાથી ભરેલી કડાઈ લોઢાની સાણસીથી પકડીને લાવે અને તેમને કહે-હે જુદી જુદી બુદ્ધિ યાવત્ ભિન્ન ભિન્ન અધ્યવસાયવાળા ધર્મના આદિ પ્રવર્તક પ્રાવાદુકો ! તમે બધા આ બળતા અંગારાથી ભરેલી કડાઈ થોડીવાર સુધી પોતપોતાના હાથમાં પકડી રાખો, સાણસી વાપરશો નહિ. અગ્નિ ઓલવશો નહિ અને સાધર્મિક કે પરધર્મિક કોઈને અન્યોન્ય સહાયતા પણ કરશો નહિ પરંતુ તમે સર્વે સરળ ને મોક્ષરાધક બનીને છળકપટ ન કરતા તમારા હાથને પ્રસારો. એમ કહીને તે પુરુષ અંગારોથી પરિપૂર્ણ તે કઢાઇને સાણસીથી પકડીને દરેક પ્રાવાદુકતા હાથમાં મૂકવા જાય ત્યારે તેઓ પોતાના હાથ પાછા ખેચવા લાગશે. ત્યારે તે માણસ સર્વ પ્રાવાદુકોને એ પ્રમાણે કહે- હે વિવિધ બુદ્ધિવાળા અને વિવિધ નિશ્ચય કરનાર, ધર્મની આદિ કરનાર પ્રવાદીઓ ! શા માટે હાથ હટાઓ છો ? હાથ ન દાઝે તે માટે ? અને હાથ દાઝે તો શું થાય ? દુઃખ થાય ? દુઃખના ભયથી હાથ હટાવી રહ્યા છો ? તેજ વાત સર્વ પ્રાણીઓ માટે સમાન સમજો. તેજ દરેકને માટે પ્રમાણ જાણો. સર્વમાટે ધર્મનો સમુચ્ચય જાણો. તે પ્રત્યેકને માટે સમાન જાણો, પ્રત્યેકને માટે પ્રમાણ સમજો અને પ્રત્યેકને માટે ધર્મને સમુચ્ચય જાણો. માટે જે શ્રમણ માહણ એવી પ્રરૂપણા કરે છે કે-સર્વ પ્રાણીઓની હિંસા કરવી જોઈએ, સર્વ પ્રાણી, ભૂત, જીવ સત્વને હણવા જોઇએ. બળાત્કારથી આશા આપવી Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ૧૯૭ જોઇએ. દાસ, દાસીના રૂપે રાખવા જોઈએ, તેમને પરિતાપ આપવો જોઈએ, તેમને કલેશ આપવા જોઈએ, ઉપદ્રવ કરવો જોઈએ; તેઓ ભવિષ્યમાં છેદન ભેદન પામશે યાવત્ તેઓ ભવિષ્યમાં ઉત્પત્તિ, જરા, મરણ, અનેક યોનિઓમાં વારંવાર પરિભ્રમણ, જન્મ, વારંવાર સંસારમાં ઉત્પત્તિ, ગર્ભવાસમાં આવી સાંસારિક ભવપ્રપંચમાં પડી મહાકષ્ટ ભોગવશે. તે ઉપરાંત તેઓ અતિદંડ, મુંડન, તર્જન, તાડન, બંધન યાવત્ મસળવાનું દુઃખ ભોગવશે, તેમજ માતાના, પિતાના, ભાઈના, બહેનના, પત્નીના, પુત્રના, પુત્રીના પુત્રવધૂના મરણનું દુઃખ ભોગવશે. તેમજ દરિદ્રતા, દૌર્ભાગ્ય, અપ્રિયની પ્રાપ્તિ અને પ્રિયનો વિયોગ વિગેરે ઘણા ઘણા દુઃખો ભોગવશે, દૌર્મનસ્ય ભોગવશે. તેઓ આદિ અંત રહિત દીર્ઘ મધ્યવાળી ચતુર્ગીતક સંસાર-અટવીમાં વારંવાર ભટક્યા કરશે. તેઓ સિદ્ધિ અને બોધ પ્રાપ્ત કરી શકશે નહિ. સર્વ દુઃખનો નાશ પણ ક૨શે નહિ. તે વાત સર્વને માટે સમાન છે, પ્રમાણરૂપ છે, સારભૂત છે અને સર્વને તે વાત એક સરખી લાગુ પડે છે. પરંતુ જે શ્રમણ માહણ એમ કહે છે કે-સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વને હણવા નહિ, તેઓને આશા કરવી નહિ, તેમજ બળાત્કારથી દાસદાસી બનાવવા નહિ, દુઃખ આપવું નહિ, ઉપદ્રવ કરવો નહિ, આ પ્રમાણે કહેનારા સંત-પુરુષો ભવિષ્યમાં છેદન ભેદન પામશે નહિ યાવત્ મહાકાષ્ટ ભોગવશે નહિ. વળી અતિદંડ ભોગવશે નહિ યાવત્ સંસારરૂપી ઘોર અટવીમાં વભટકશે નહિ. તેઓ સિદ્ધિ પ્રાપ્ત ક૨શે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. [૬૭૪] પૂર્વોક્ત બાર ક્રિયાસ્થાનોમાં વર્તતા જીવોએ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી. તેઓએ બુદ્ધ યાવત્ મુક્ત બની, નિર્વાણ પામીને સર્વ દુઃખનો અંત કર્યો નથી. તે વર્તમાનમાં દુઃખનો નાશ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહિ. પરંતુ તેરમા ક્રિયાસ્થાનમાં વર્તતા જીવોએ તે સ્થાનનું સેવન કર્યું છે. તેઓએ સિદ્ધિ, બૌધિ, મુક્તિ અને નિર્વાણને પ્રાપ્ત કરી સર્વ દુઃખોનો નાશ કર્યો છે, કરે છે અને ભવિષ્યમાં ક૨શે. આ પ્રમાણે બાર ક્રિયાસ્થાનને વર્જિત કરનાર આત્માર્થી આત્મકલ્યાણ કરનાર, આત્માનું રક્ષણ કરનાર, મનની શુદ્ધ પ્રવૃત્તિ કરનાર, સંયમનું આચરણ કરનાર, સંયમમાં પરાક્રમ પ્રગટ કરનાર, આત્માને સંસાર દાવાનળથી બચાવનાર, આત્માની દયા કરનાર, આત્માનો જગતમાંથી ઉદ્ધાર કરનાર, સાધુ પુરુષ પોતાના સર્વ પાપથી નિવૃત્ત થાય છે. તેમ હું કહું છું. બીજું ક્રિયાસ્થાન સમાપ્ત. અધ્યનન - ૨ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૩-આહારપરિક્ષા [૭૫] હે આયુષ્યમન્ ! ભગવાન પાસે મેં આ પ્રમાણે સાંભળ્યું છે, સર્વજ્ઞના શાસનમાં “ આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ આ પ્રમાણે છે- આ લોકમાં પૂર્વાદ દિશાઓ તથા વિદિશાઓમાં ચારે બાજુ ચાર પ્રકારના બીજકાો છે. તે આ પ્રમાણે છે- અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ ને સ્કન્ધબીજ તે તે મૂળબીજ, અગ્રબીજ, પર્વબીજ. તે સ્કન્ધબીજ, બીજકાયવાળા જીવોમાં જે જે બીજથી અને જે પ્રદેશમાં ઉત્પન્ન થવાની યોગ્યતા રાખે છે તે બીજથી અને તે ક્ષેત્રમાં પૃથ્વી ઉપર ઉત્પન્ન થાય છે અને તેના ઉપર સ્થિત રહે છે ને તે પૃથ્વી ઉપર વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર, તેના ઉપર સ્થિત રહેનાર તથા વૃદ્ધિ પામનાર તે જીવ કર્મને વશીભૂત બનીને, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સૂયગડો - ૨/૩/-/૬૭૫ . કર્મથી આકર્ષિત બનીને વિવિધ પ્રકારની યોનિવાળી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપર વૃક્ષ રૂપે ઉત્પન્ન થઈને તે જીવ અનેક જાતિવાળી પૃથ્વીના ચીકાસનો આહાર કરે છે. તે જીવ અનેક ત્રસ-સ્થાવર જીવોના શરીર અચિત્ત બનાવી દે છે. તે જીવો પ્રથમ આહાર કરેલા અને ઉત્પત્તિ પછી ત્વચા દ્વારા આહાર કરીને પૃથ્વીકાયાદિ શરીરને પોતાના શરીરરૂપે પરિણત કરી દે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અવયવરચનાથી યુક્ત તથા અનેકવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. એમ તીર્થંકરોએ કહ્યું છે. [૬૭૬] ત્યારબાદ શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયનો બીજો ભેદ કહ્યો છે- કોઈ વનસ્પતિ જીવ વૃક્ષયોનિક હોય છે તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત રહે છે. અને વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રમાણે વૃક્ષોમાં ઉત્પન્ન, ત્યાં જ સ્થિતિ અને વૃદ્ધિ પામનાર કર્માધીન તે વનસ્પતિજીવો પોતાના કર્મથી આકર્ષિત થઈને પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. વૃક્ષરૂપે ઉત્પન્ન થઈને વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરી નાખે છે. તે અચિત્ત કરેલ તથા પ્રથમ ગૃહીત અને ત્વચા દ્વારા આહત પૃથ્વી આદિ શરીરને પચાવીને પોતાના રૂપે પરિણમાવી લે છે. તે વૃક્ષ યોનિક વૃક્ષના અનેક પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા પણ શરીરો હોય છે. તે જીવ કર્મવશીભૂત બનીને વૃક્ષ યોનિવાળા વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે. [૬૭૭] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના જીવોનો અન્ય ભેદ પણ કહેલો છે. તે આ પ્રમાણે- આ જગમાં કોઇ જીવ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે અને વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન થનાર, સ્થિત રહેનાર અને તેમાં જ વૃદ્ધિ પામનાર, તે જીવ કર્મને વશીભૂત બનીને તથા કર્મના કારણે વૃક્ષમાં આવીને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થઇને વૃક્ષના રસનો આહાર કરે છે. તે જીવ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો આહાર કરે છે. અને ત્રસ અને સ્થાવર જીવોને અચિત્ત બનાવે છે. તે પ્રાસુક કરેલ અને પ્રથમ ખાધેલ અને પછી ત્વચા દ્વારા ખાધેલ પૃથ્વી આદિ શરીરોને પચાવીને પોતાના રૂપે પરિણત કરી લે છે. તે વૃક્ષોનિક વૃક્ષના અનેક વર્ણ ગન્ધ રસ સ્પર્શ અને રચનાવાળા બીજા પણ શરીરો હોય છે. તે જીવ કર્મને વશીભૂત બની વૃક્ષ યોનિવાળા વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે, એમ શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે. [૬૭૮] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના અન્ય પણ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે- આ જગતમાં કોઈ કોઈ જીવ, વૃક્ષથી ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે. વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષથી ઉત્પન્ન થનાર, તેમાં સ્થિત રહેનાર અને વૃદ્ધિ પામનાર જીવો કર્મને વશીભૂત તથા કર્મના કારણે વૃક્ષ યોનિમાં વૃક્ષરૂપે આવીને મૂલ, કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડા, ફૂલ અને બીજ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ વૃક્ષયોનિક વૃક્ષના રસનો આહાર કરે છે. તે અનેક ત્રસ અને સ્થાવર જીવોના શરીરને અચિત્ત કરે છે. તે શરીરોને પ્રાસુક બનાવીને પોતાના રૂપે પરિણત કરે છે. તે વૃક્ષથી ઉત્પન્ન મૂલ, કન્દ, સ્કન્ધ, ત્વચા શાખા, પ્રવાલ અને બીજરૂપે જીવના અનેક વર્ણ, ગન્ધ, રસ સ્પર્શના Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ૧૯૯ પુગલોથી બનેલા શરીરોવાળા હોય છે, તે જીવ કર્મને વશીભૂત થઈ ત્યાં ઉત્પન્ન થાય છે તેમ શ્રી તીર્થંકર ભગવાને કહ્યું છે. [૬૭] શ્રી તીર્થંકરે વનસ્પતિના અન્ય પણ ભેદ વર્ણવ્યા છે. આ લોકમાં કોઇ જીવ વૃક્ષથી ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત રહે છે. તથા વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે વૃક્ષથી ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત અને તેમાં જ વૃદ્ધિ પામતાં જીવ કર્મને વશીભૂત. બનીને કર્મથી પ્રેરિત બનીને વનસ્પતિ કાયમાં આવી વૃક્ષથી ઉત્પન વૃક્ષમાં અધ્યારૂહ વનસ્પતિના રૂપમાં ઉત્પન હોય છે. તે જીવ તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય પર્વતના શરીરના રસનો આહાર કરે છે. તેવો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂપ વૃક્ષોના વિવિધ પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તથા અનેકવિધ રચનાવાળા બીજા શરીરો પણ હોય છે. તે તે શરીરને જીવપૂર્વના કર્મ અનુસાર પ્રાપ્ત કરે છે, એમ તીર્થંકરો કહે છે. [૬૮] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના અન્ય ભેદ પણ કહ્યા છે. કોઈ પ્રાણી અધ્યારૂહ વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે, તેઓમાંજ સ્થિત રહે છે અને તેઓમાંજ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ ત્યાં આવી વૃક્ષથી ઉત્પન અધ્યારૂહ વૃક્ષમાં અધ્યારૂહ રૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરના રસનો પણ આહાર કરે છે અને આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના અનેક વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા શરીરો પણ હોય છે. ૬૮૧] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયના અન્ય ભેદ પણ કહ્યા છે. આ લોકમાં કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન હોય છે. અને તેમાં સ્થિત રહે છે અને તેનાથી જ વૃદ્ધિ પામે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં અધ્યારૂહ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના રસનો આહાર કરે છે તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિનો પણ આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષના મૂળ અને બીજ આદિના વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને રચનાવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ ભગવાને કહ્યું છે. [૬૮] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના બીજા પણ ભેદ કહ્યા છે. આ જગતમાં કોઈ કોઈ જીવ અધ્યારૂહ વૃક્ષોથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે અને તેમાંજ વૃદ્ધિ પામે છે. તે પોતાના પૂર્વકત કર્મથી ત્યાં આવે છે અને અધ્યારૂહ યોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ તથા કન્દ આદિથી લઈ બીજ સુધીનારૂપે ઉત્પન થાય છે. તે જીવ અધ્યારૂહ યોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. અધ્યારૂહ યોનિક મૂળ અને બીજ આદિના અનેક વર્ણ -ગલ્પ-રસ અને સ્પર્શવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ શ્રી તીર્થકરોએ કહેલ છે. [૬૮૩] શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ કહ્યો છે. તે આ પ્રમાણે-કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાંજ વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે. એમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. [૬૮૪] આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સૂયગડો- ૨૩/-૮૪ શેષ પૂર્વવતુ આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિત રહે છે. તેમાં જ વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામીને અનેક પ્રકારની જાતિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. જીવ કર્મથી પ્રેરાઈ તૃણયોનિમાં ઉત્પન્ન થાય છે, એમ તીર્થંકર ભગવાને કહ્યું છે. [s૮૫ આ પ્રમાણે કોઈ પ્રાણી પૃથ્વીયોનિક તૃણોમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ આ પ્રમાણે કોઈ જીવ તૃણમાં તૃણરૂપથી ઉત્પન્ન થાય છે અને તે તૃણયોનિક સર્વ આગળ પ્રમાણે જાણવું. આ પ્રમાણે કોઈ જીવ તૃણયોનિક તૃણોમાં મૂલ તથા બીજ રૂપથી ઉત્પન્ન થાય છે, તેઓનું વર્ણન પણ પૂર્વવતુ જાણવું. આ પ્રમાણે ઔષધિ અને લિલો તરીનું પણ ચાર પ્રકારથી વર્ણન કરવું જોઈએ. [૬૮-૬૮૭] શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો બીજો પણ ભેદ કહ્યો છે, તે આ પ્રમાણે આ જગતમાં કોઇ જીવ પૃથ્વીથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીમાં સ્થિત રહે છે. અને પૃથ્વીમાં વૃદ્ધિ પામે છે. તે કર્મથી પ્રેરાઈ ત્યાં ઉત્પન્ન થાય છે. તે નાના પ્રકારની યોનિવાળી પૃથ્વીમાં આર્ય નામક વનસ્પતિ અને કાય, વાય, કૂહણ, કંદુક, ઉપેહણી, નિવેંહણી, સચ્છત્ર, વાસણી અને જૂર નામક વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક યોનિવાળી પૃથ્વીના રસનો આહાર કરે છે. તે પૃથ્વીકાય આદિ સર્વકાયનો આહાર કરે છે. આહાર કરીને પોતાના રૂપે પરિણમાવી લે છે. તે પૃથ્વીથી ઉત્પન આર્યથી લઇ ક્રૂર વનસ્પતિ પર્યન્ત વનસ્પતિઓના નાના વર્ણવાળા અનેક શરીરો હોય છે, આમાં એક જ આલાપક છે, શેષ ત્રણ નથી. શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયનો અન્ય પણ ભેદ વર્ણવેલો છે. તે આ પ્રમાણે આ જગતમાં કોઈ પ્રાણી જળમાં ઉત્પન્ન થાય છે, જળમાં સ્થિત હોય છે અને જલમાં વૃદ્ધિ પામે છે. તે જીવ પોતાના કર્મને કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારના જળમાં આવીને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના જાતિવાળા જલના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિના શરીરનો પણ આહાર કરે છે. તે જલયોનિક વૃક્ષોના અનેકવિધ વણથી યુક્ત બીજા પણ શરીરો હોય છે. જેવી રીતે પૃથ્વી યોનિક વૃક્ષના ચાર ભેદ છે એવી રીતે અધ્યારૂહ તૃણ અને હરિત કાયના વિષયમાં ચાર આલાપક છે. શ્રી તીર્થકર ભગવાને વનસ્પતિ કાયના અન્ય પણ ભેદો કહ્યા છે-આ જગતમાં કોઈ કોઈ પ્રાણી જલથી ઉત્પન્ન થાય છે, જલમાં સ્થિત રહે છે, જલમાં વૃદ્ધિ પામે છે. પોતાના કર્મના પરિણામે તે જીવ વનસ્પતિકાયમાં આવે છે. ત્યાં આવીને અનેક પ્રકારની જાતિવાળા જલમાં ઉદક, અવક, પનક, સેવાળ, કલંબુક, હડ, કસરૂક કચ્છભાણિતક, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, વિસ, મૃણાલ, પુષ્કર, પુષ્કરાક્ષી અને ભગ નામની વનસ્પતિ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારની જાતિવાળા જળના રસનો પણ આહાર કરે છે. તેવીજ રીતે પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિના રસનો પણ આહાર કરે છે. જલથી ઉત્પન ઉદકથી લઈ પુષ્કરાક્ષી ને ભગનામક વનસ્પતિ પર્યત વનસ્પતિકાયના જીવ કહેલ છે. તેને અનેક વર્ણવાળા ગન્ધવાળા રસવાળા પણ બીજા શરીરો હોય છે પરંતુ તેમાં આલાપક એકજ હોય છે. શ્રી તીર્થંકર ભગવાને વનસ્પતિકાયના અન્ય પણ ભેદો વર્ણવ્યા છે. આ જગતમાં કોઈ જીવ તે પૃથ્વીયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલથી લઈ બીજ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ૨૦૧ પર્યન્ત અવયવોમાં, વક્ષયોનિક અધ્યારૂહ વૃક્ષોમાં, અધ્યારૂહ યોનિક અધ્યરૂહમાં, અધ્યારૂહયોનિક મૂલથી લઇ બીજ સુધી વયયવોમાં, તૃણયોનિક મૂલથી લઈને બીજ પર્યન્ત અવયવોમાં, આ જ પ્રમાણે ઔષધિ તથા લીલોતરીના વિષયમાં પણ ત્રણ ભેદ કહેવા જોઈએ. પૃથ્વીયોનિક આર્ય કાય, તથા ક્રૂર વૃક્ષોમાં, ઉદકોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂલ અને બીજમાં, આ જ પ્રમાણે અધ્યારૂહોમાં, તૃણોમાં અને ઔષધિ તથા હરિતકાયોમાં ત્રણ ત્રણ ભેદ કહેવા જોઈએ. ઉદક યોનિક ઉદક અવક અને પુષ્કરાક્ષી અને ભગ નામક વનસ્પતિમાં ત્રસપણે ઉત્પન્ન થાય છે. તે જીવ તે પૃથ્વીયોનિક વૃક્ષોના ઉદકયોનિક વૃક્ષોના, વૃક્ષયોનિક વૃક્ષોના, અધ્યારૂહયોનિક વૃક્ષોના, તેમજ તૃણયોનિક ઔષધિયોનિક, હસ્તિયોનિક વૃક્ષોના તથા વૃક્ષઅધ્યારૂહ તૃણઔષધિ-હરિત, મૂલ, બીજ, આર્યવૃક્ષ, કાયવૃક્ષ, ક્રૂરવૃક્ષ તેમજ ઉદક, અવક તથા પુષ્કરાક્ષી અને ભગ નામક વનસ્પતિના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિનો પણ આહાર કરે છે. તે વૃક્ષોથી ઉત્પન્ન, તથા અધ્યારૂહથી ઉત્પન્ન, તૃણથી ઉત્પન્ન, ઔષધિઓથી ઉત્પન્ન, હરિતોથી ઉત્પન્ન, મૂલથી ઉત્પન્ન, કોથી ઉત્પન્ન, બીજોથી ઉત્પન્ન, આર્યવૃક્ષોથી ઉત્પન્ન, કાયવૃક્ષોથી ઉત્પન્ન, યાવત્ ક્રૂર વૃક્ષોથી ઉત્પન્ન, ઉદકથી ઉત્પન્ન, અવકથી ઉત્પન્ન અને પુષ્કરાક્ષથી ઉત્પન્ન તથા ભગ નામક વનસ્પતિથી ઉત્પન્ન ત્રસ પ્રાણીઓના અનેક વર્ણવાળા, ગન્ધવાળા રસવાળા, સ્પર્શવાળા બીજા પણ શરીરો તીર્થંકર ભગવાને વર્ણવેલા છે. [૬૮૮] વનસ્પતિકાયનું વર્ણન કર્યા બાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના મનુષ્યો કહ્યા છે, જેમકે-કોઇ મનુષ્ય કર્મભૂમિમાં, કોઇ મનુષ્ય અકર્મભૂમિમાં, કોઇ અન્તર્રીપમાં ઉત્પન્ન થાય છે. તેમજ કોઈ આર્ય અને કોઈ મ્લેચ્છ હોય છે. તે જીવો પોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે ઉત્પત્તિનું કારણ સ્ત્રી અને પુરુષના પૂર્વકર્મ નિમિત યોનિમાં થાય છે. આવો સંયોગ થતા ઉત્પન્ન થનારા જીવ બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ સ્ત્રી, પુરુષ અને નપુસંકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ માતાના આર્તવ અને પિતાના શુક્રનો, જે પરસ્પર મળી ગયેલ મિલન અને ઘૃણાસ્પદ હોય છે, પ્રથમ આહાર કરે છે. ત્યારબાદ તે જીવ માતા જે અનેકવિધ વસ્તુઓનો આહાર કરે છે તેનો એક દેશરૂપે ઓજ આહાર કરે છે. ગર્ભમાં ક્રમશઃ વૃદ્ધિ પામે. ગર્ભમાં પરિપકવ બની માતાના ગર્ભથી જન્મ ધારણ કરી કોઈ સ્ત્રીપણે, કોઈ પુરુષપણે, કોઈ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ બાળક બની દૂધ અને ધૃતનો આહા૨ ક૨ે છે. ત્યારબાદ ક્રમશઃ વૃદ્ધિ પામીને તે જીવ ભાત-અડદ-આદિ સર્વ ખાદ્ય પદાર્થોનો અને ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરનો આહાર કરે છે, તે જીવ પૃથ્વી આદિનો આહાર કરીને પોતાના રૂપે પરિણમાવે છે. આ કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તર્રીપોમાં રહેનાર આર્ય અને અનાર્ય મનુષ્યોના શરીરો અનેક વર્ણવાળહોય છે, તેમ શ્રી તીર્થંકરે કહ્યું છે. [૬૮૯] હવે શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના જે પાંચ ઇન્દ્રિયવાળા જલચર તિર્યંચો કહ્યા છે, તેઓનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે-માછલાથી લઈ સુંસુમાર પર્યન્ત જીવો જલચર તિર્યંચો છે. તે જીવો પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર સ્ત્રી-પુરુષના સંયોગથી પોતાના કનુસાર ગર્ભમાં ઉત્પન્ન થઈ એ જ આહાર ગ્રહણ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સૂયગડો - ૨૩-૬૮૯ કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો અને ત્રસ તથા પૃથ્વી આદિ સ્થાવરોનો આહાર કરી તેને પોતાના શરીર રૂપે પરિણત કરી લે છે. તેઓના નાના પ્રકારના બીજા પણ શરીરો હોય છે તેમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક જાતિવાળા સ્થળચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય કહ્યા છે. જેમકે-એક ખરીવાળા બે ખરીવાળા ચંડીપદ અને નખયુક્ત પગવાળા હોય છે. તે જીવ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તેમાં પણ સ્ત્રી પુરુષનો સંયોગ કમનુિસાર હોય છે. તે સંયોગ થવા પર તે જીવ ચતુષ્પદ જાતીય ગર્ભમાં આવે છે. તે માતા અને પિતાના લોહી અને શુક્રનો પ્રથમ આહાર કરે છે. તે જીવ ગર્ભમાં સ્ત્રી, પુરુષ, નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ ગર્ભમાં માતાના આર્તવનો અને પિતાના શુકનો આહાર કરે છે. શેષ મનુષ્યની સમાન સમજવું. તેમાં કોઈ સ્ત્રી, પુરુષ, નપુંસકપણે ઉત્પન્ન થાય છે, તે જીવ બાલ્યાવસ્થામાં માતાના દૂધનો અને વૃતનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો, અને ત્રસ અને સ્થાવર આદિનો પણ આહાર કરે છે, આહાર કરીને, પચાવીને પોતાના રૂપે પરિણમાવે છે. તે અનેક જાતિવાળા સ્થલચર ચતુષ્પદ જીવોના અનેક વર્ણવાળા બીજા શરીરો હોય છે તેમ જિનેશ્વરે કહ્યું છે. ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અનેક પ્રકારના તિર્યંચો કહ્યા છે- ઊરપરિ સર્પ-પૃથ્વી ઉપર છાતીથી ચાલનારા અને પાંચ ઈન્દ્રિયોથી યુક્ત હોય છે. તેઓનું વર્ણન આ પ્રમાણે છે-સર્પ, અજગર, આશાલિક અને મહોરગ. આ જીવો પૃથ્વી પર છાતી દ્વારા ચાલે છે. તેથી તેને ઉરપરિસર્પ સ્થલચરતિર્યંચ કહ્યા છે. તે પ્રાણી પણ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર જ ઉત્પન્ન થાય છે. તે જીવોમાં પણ સ્ત્રી-પુરુષનો. મૈથુન નામક સંયોગ હોય છે અને સંયોગ થવા પર કર્મ અનુસાર પ્રાણી તે યોનિમાં ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવતુ તેમાં ઈડા ઉત્પન્ન કરે છે, કોઈ બચ્યું ઉત્પન્ન કરે છે. તે ઈડુ ફૂટ્યા બાદ સ્ત્રી, પુરુષ કે નપુંસકપણે ઉત્પન્ન થાય છે. તે જીવ બાલ્યાવસ્થામાં વાયુકાયનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામી વનસ્પતિકાયનો અને ત્રણ સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિ કાયાનો પણ આહાર કરે છે. આહાર પચાવીને પોતાના રૂપમાં પરિણમાવે છે. પૃથ્વી પર છાતી દ્વારા ચાલનારા જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સર્પથી લઈ મહોરગ પર્વત કહેલ છે, તેમાં અનેક વર્ણ, અનેક ગધે, અનેક રસ, અનેક સ્પર્શવાળા બીજા શરીરો હોય છે, તેમ તીર્થંકર ભગવાને કહ્યું છે, ત્યારબાદ અનેક જાતિવાળા ભુજાની સહાયતાથી પૃથ્વીપર ચાલનારા પંચેન્દ્રિય તિર્યંચો છે. તે વિષયમાં શ્રી તીર્થકરે આ પ્રમાણે કહ્યું છે-ભુજાના બળથી ચાલનારા તિર્યંચો છે, જેમકે ઉંદર, સરડો, કાંચીડો, સલ, સરવ, ખર, ગરોળી, મૂષક, મંગુસ, પદલાલિત, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તે પણ પોતપોતાના બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તે જીવ પણ સ્ત્રી અને પુરુષના સંયોગ વિશેષથી ઉત્પન્ન થાય છે. વિશેષ પૂર્વવતુ, તે જીવ આહાર કરી પચાવી પોતાના રૂપે પરિણમાવે છે. તે અનેક જાતિવાળા ભુજાના બળે ચાલનારા તિર્યંચોમાં અનેક વર્ણવાળા શરીર હોય છે, તેમ તીર્થકરે કહ્યું છે. ત્યારબાદ અનેક જાતિવાળા આકાશચારી પંચેન્દ્રિય તિર્યંચના વિષયમાં કહ્યું Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ૨૦૩ છે. જેમકે ચર્મપક્ષી રોમપક્ષી સમુચ્ચ પક્ષી વિતત- પક્ષી. આ પ્રાણીઓ પોતાની ઉત્પત્તિને યોગ્ય બીજ અને અવકાશ અનુસાર ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિ પણ સ્ત્રી-પુરુષના સંયોગથી થાય છે. શેષ પૂર્વવતું તે જીવ ગર્ભથી નીકળીને બાલ્યાવસ્થામાં માતાના શરીરના રસનો આહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામીને વનસ્પતિકાયનો તથા ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો આહાર કરે છે. તે પ્રાણીઓ પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. આહાર કરીને પચાવીને પોતાનારૂપે પરિણમાવે છે. અનેક પ્રકારના જાતિવાળા. ચમપક્ષી આદિ આકાશચારી પંચેન્દ્રિય તિર્યંચના બીજા પ્રકારના પણ શરીરો હોય છે. [0] ત્યારબાદ શ્રી તીર્થંકર ભગવાને અન્ય જીવોના વિષયમાં પણ કથન કરેલ છે. આ જગતમાં કોઈ પ્રાણી અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થાય છે. તે અનેક પ્રકારની યોનિયોમાં સ્થિત રહે છે અને અનેક પ્રકારની યોનિયોમાં વૃદ્ધિ પામે છે. આ અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થનાર, સ્થિત રહેનાર અને વૃદ્ધિ પાનાર જીવ પોતાના પૂર્વકત કર્મો અનુસાર તે તે કર્મના પ્રભાવથીજ અનેકવિધ યોનિયોમાં ઉત્પન્ન થાય છે. તે પ્રાણી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પુદ્ગલોના સચિત્ત અચિત્ત શરીરોમાં તેઓને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે. તે જીવો અનેક પ્રકારના ત્રસ સ્થાવર જીવોના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર યોનિથી ઉત્પન્ન અને તેના આશ્રમમાં રહેનાર પ્રાણીઓના અનેકવર્ણવાળા બીજા શરીર પણ હોય છે. તેમ તીર્થંકરોએ કહ્યું છે. એ જ પ્રમાણે મલમૂત્રાદિમાં વિકલેન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને ગાય ભેંસાદિના શરીરમાં ચમકીટ ઉત્પન્ન થાય છે. આગળ બીજા પ્રાણીઓનું વર્ણન કરે છે - આ જગત્માં કોઈ જીવ અનેકવિધ યોનિમાં ઉત્પન્ન થઈ કમનુસાર વાયુયોનિક આપકાયમાં આવે છે. તે અપકાયમાં આવીને અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરમાં અપકાય રૂપથી ઉત્પન્ન થાય છે. તે અપકાય વાયુથી બનેલ અને વાયુદ્વારા સંગ્રહ કરેલ અને વાયુદ્વારા ધારણ કરેલ હોય છે. વાયુ ઊંચે જતા ઉંચે જનાર, વાયુ નીચે જતા નીચે જનાર અને વાયુ તિર્થો જાય તો તિચ્છ જનાર હોય છે. તે અપકાયના નામો આ પ્રમાણે છે. ઓસ, હિમ, ધૂમ્મસ, કરા, કરતનું અને શુદ્ધજલ. તે જીવ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ત્રણ અને સ્થાવર યોનિથી ઉત્પન્ન ઓસથી શુદ્ધ જલ પર્યંતના જીવોના અનેક વર્ણવાળા શરીર હોય છે. ત્યારબાદ અપકાયથી ઉત્પન્ન થનારા અપકાયોનું સ્વરૂપ વર્ણવ્યું છે. તે આ પ્રમાણે આ જગતમાં કેટલાંક પ્રાણીઓ પૂર્વકર્મના પ્રભાવથી ત્રસ અને સ્થાવર યોનિક જળમાં જળરૂપે ઉત્પન્ન થાય છે, જળમાં સ્થિત રહે છે અને તે પ્રાણી ત્રસ અને સ્થાવર યોનિક જળના રસનો તથા પૃથ્વી આદિ કાયના આહાર કરે છે અને તેને પોતાના શરીરૂપે પરિણમાવે છે. તેમના અનેક વર્ણવાળા બીજા શરીરો કહ્યા છે. ત્યારબાદ અપકાયયોનિક અપકાયનું વર્ણન કરે છે. આ જગતમાં કોઈ જીવ ઉદકયોનિક ઉદકમાં પોતાના પૂર્વકત કર્મના આધીન બનીને આવે છે. તે ઉદકયોનિક ઉદકમાં ઉદકરૂપથી ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદકયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે પૃથ્વી આદિનો પણ આહાર કરી પોતાના રૂપે પરિણમાવે છે. તે ઉદક યોનિવાળા ઉદકના અનેક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સૂયગડો ૨/૩૬૯૦ વર્ણવાળા બીજા શરીરો પણ હોય છે, તેમ કહ્યું છે. - ત્યાર બાદ ઉદક્યોગિક ત્રસકાયનું વર્ણ કરે છે - આ જગતમાં કોઈ જીવ પોતાના કમનુસાર ઉદકયોનિક ઉદકમાં ત્રસરૂપે આવે છે. અને ઉદકયોનિક ઉદકમાં ત્રસ પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ તે ઉદક યોનિ વાળા ઉદકના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે ઉદકયોનિક ઉદકમાં ઉત્પન્ન થનાર ત્રસ જીવોના બીજા પણ અનેક શરીરો હોય છે. [૬૯૧) ત્યાર બાદ ભગવાને બીજી પણ વાત કહી છે- આ જગત્માં કોઈ જીવ પૂર્વ જન્મમાં અનેકવિધ યોનિયોમાં ઉત્પન્ન થઈ, કર્મને વશીભૂત બની અનેક પ્રકારના ત્રણ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરોમાં અગ્નિકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે અને તે જીવ પૃથ્વી આદિ કાયનો પણ આહાર કરે છે તે ત્રસ અને સ્થાવર યોનિક અગ્નિકાયોના બીજા પણ અનેકવર્ણવાળા શરીરો કહેલા છે. શેષ ત્રણ બેદ ઉદક સમાન જાણવા. [૬૯૨ી ત્યારબાદ આગળ કહે છે કે આ જગતમાં કોઈ જીવ પૂર્વજન્મમાં અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થઈ ત્યાં કરેલા કર્મના પ્રભાવથી ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરમાં વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. જ્યાં પણ તેના ચાર આલાપક અગ્નિસમાન જાણવા. [૩] ત્યારબાદ ભગવાને અન્ય પણ કહ્યું છે. આ જગતમાં કોઈ જીવ અનેક પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થઈ પોતાના કર્મના પ્રભાવે પૃથ્વીકાયમાં આવી અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સચિત્ત અને અચિત્ત શરીરોમાં પૃથ્વી શર્કરા તથા વાલુકા રૂપે ઉત્પન્ન થાય છે. તેમના ભેદો નીચે ગાથાઓમાં વર્ણવ્યા છે. [૬૯૪-૬૯૮] પૃથ્વી, શર્કરા, વાલુકા, પથ્થર, શિલા, નમક, લોઢું, કલઈ, ત્રાંબુ, સીસું, રૂપું, સોનું, વજ. હરતાલ, હીંગળોક, મણસીલ, પારો, અંજન, પ્રવાલ, અબરખ અને અબરખની રેતી અને મણિઓના ભેદ તે બધા પૃથ્વીકાય છે. ગોમિનરત્ન, રૂચકરત્ન, અંતરત્ન, સ્ફટીકરત્ન, લોહિતાક્ષરત્ન, મરકતરત્ન, મસાર-ગલ્લરત્ન, ભુજ,રત્ન, ઈન્દ્રનીલ રત્ન, ચંદનરત્ન, વૈર્યરત્ન, જલકાન્તરત્ન, સૂર્યકાન્ત રત્ન આ સર્વ મણિના ભેદો છે. આ રીતે ઉત્પન્ન થઈને તે જીવો તે અનેક પ્રકારના ત્રસ અને સ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે. પૃથ્વી આદિનો પણ આહાર કરે છે. તે જીવોના બીજા પણ અનેક પ્રકારના શરીરો કહ્યા છે. શેષ ત્રણ આલાપાક અપકાયની જેમ જાણવા. [૬૯૯] ત્યારબાદ ભગવંતને કહ્યું છે કે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ અનેક પ્રકારની યોનિયોમાં ઉત્પન્ન થઈ ત્યાં જ સ્થિત રહી વૃદ્ધિ પામે છે. તેઓ શરીરમાં જ ઉત્પન્ન થઇ તેમાં રહી વૃદ્ધિ પામી અને શરીરનો આહાર કરે છે. તે જીવો કર્મના અનુગામી છે-કર્મ તેઓની ઉત્પત્તિનું કારણ છે. તેમની ગતિ અને સ્થિતિ કર્મ અનુસાર હોઈ તેઓ કર્મના કારણે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પામે છે. માટે હે સાધકો, આ પ્રમાણે સમજો અને સમજીને આહારગુપ્ત, બનો, જ્ઞાનાદિ સહિત બનો, સમિતિ યુક્ત બનો અને સંયમપાલનમાં પ્રયત્નશીલ બનો. | અધ્યયન-૩-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, ૨૦૫ (અધ્યયન-૪-પ્રત્યાખ્યાનડિયા) [૭૦] હે આયુષ્યનું મેં ભગવાન પાસે આ પ્રમાણે સાંભળ્યું છે. આ આગમમાં પ્રત્યાખ્યાનક્રિયા નામનું અધ્યયન છેય તેનો અર્થ આ પ્રમાણે છે-આત્મા અપ્રત્યાખ્યાની. પણ હોય છે. તેમજ અકર્તવ્યકુશલ જીવ મિથ્યાત્વના ઉદયમાં સ્થિત પણ રહે છે. જીવ બીજા પ્રાણીઓને એકાન્ત દંડ આપનારા પણ છે. આત્મા એકાન્ત અજ્ઞાની, આત્મા એકાન્ત રૂપે સૂતેલો આત્મા અવિચારપણે મન, વચન, કાયાથી વક્ર એટલે કે અવિચારપૂર્વક કામ કરનાર પણ હોય છે. પૂર્વકૃત કર્મનો નાશ નહિ કરનાર તથા ભાવિ પાપનું પ્રત્યાખ્યાન નહિ કરનાર પણ હોય છે. ભગવાને આવા આત્માને અસંયત-અવિરત પાપકર્મનો વિઘાત અને પ્રત્યાખ્યાન નહિ કરનાર, સક્રિય અસંવૃત, પ્રાણીઓને એકાન્ત દંડ આપનાર, એકાંત અજ્ઞાની અને એકાંતે સુષુપ્ત કહેલ છે. તે અજ્ઞાની અવિચારપણે મન, વચન કાયાથી વક્ર છે. તેમની સ્વપ્ન જેટલી ચેતના પણ ન હોય અથતુ અવ્યકત વિજ્ઞાનવાળો હોય તો પણ તે પાપકર્મ કરે છે. [૭૦૧] અપ્રત્યાખ્યાનીને પ્રાણીઘાત ન કરવા છતાં પણ પાપકર્મ શા માટે લાગે? આ વિષયમાં પ્રશ્નકર્તા આચાર્ય પ્રતિ આ પ્રમાણે કહે છે-પાપયુક્ત મન, પાપયુક્ત વચન અને પાપયુક્ત કાયા ન હોવા છતાં પણ પ્રાણીઓની હિંસા ન કરવા છતાં, હિંસાના વિચાર રહિત મન, વચન કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત તથા જે સ્વપ્નદર્શન જેટલી પણ ચેતનાવાળો પણ ન હોય અથતું જે અવ્યક્ત વિજ્ઞાનવાળો હોય છે, તે પાપકર્મનું બંધન કરતો નથી. આ પ્રમાણે પ્રશ્નકર્તાએ કથન કર્યું ત્યારે આચાર્યે કહ્યું કે તેનું શું કારણ છે? તેના જવાબમાં પ્રશ્નકર્તા કહે છે - પાપયુક્ત મન થાય તો માનસિક પાપકર્મ થાય છે. વચન પાપયુક્ત થતાં વચન દ્વારા પાપ કરવામાં આવે છે. તેમજ શરીર જ્યારે પાપયુક્ત થાય ત્યારે જ શરીર દ્વારા પાપકર્મ કરાય છે. જે પ્રાણીઓની હિંસા કરે છે અને મનસહિત છે, તેમજ મન વચન અને કાયા અને વાણીના વિચારથી યુક્ત છે અને સ્થાન પણ જોનાર એટલે સ્પષ્ટ વિજ્ઞાનવાળો છે, આવા પ્રકારના પ્રાણીઓ દ્વારા પાપકર્મી કરાય છે અને પાપકર્મનો સંચય થાય છે. પ્રશ્નકર્તા આગળ પણ કહે છે- પાપયુક્ત મન વચન કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં તથા મન વચન કાયથી વક્રતાના વિચાર રહિત હોવા છતાં તથા સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોવા છતાં પણ પ્રાણીઓ પાપકર્મ કરે છે, એમ કહેવું તે મિથ્યા છે, આ પ્રશ્નકર્તાનો આશય છે. આચાર્ય ઉત્તર આપે છે- મેં જે પ્રથમ કહ્યું તે યથાર્થ છે. મન પાપયુક્ત ભલે ન હો, વચન અને કાયા પણ પાપયુક્ત ન હોય અને તે ભલે મન-વચન-કાયા-વાણીના વિચારથી રહિત હોય, ભલે અવ્યક્ત વિજ્ઞાનવાળો હોય, તે પણ પાપકર્મ કરે છે, આ કથન સત્યજ છે. તેનું શું કારણ છે? આચાર્ય જવાબ આપે છે- આ વિષયમાં શ્રી તીર્થંકર ભગવાને છે પ્રકારના જીવોને કર્મબન્ધનાં કારણો વર્ણવ્યાં છે, તે આ પ્રમાણે–પૃથ્વીકાયથી લઈ ત્રસકાય પર્યન્ત આ છ પ્રકારના જીવોની હિંસાથી ઉત્પન થતાં પાપને રોક્યું નથી. અને ઈચ્છાપૂર્વક પ્રત્યાખ્યાન દ્વારા પાપકર્મનો ત્યાગ કર્યો નથી પરંતુ હંમેશા નિષ્ફરતાપૂર્વક તેમને દંડ દેવામાં ચિત્તવૃત્તિ રાખે છે, દડ આપે છે. અને પ્રાણાતિપાતથી માંડી પરિગ્રહ પર્યન્ત અને ક્રોધથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યન્ત પાપોનું સેવન કરે છે. તે કોઈ પણ અવસ્થામાં હોય તો પણ પાપકર્મનો બન્ધ કરે છે તે સત્ય જ છે. ફરી આચાર્ય કહે છે કે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સૂયગડો- ૨૪-૭૦૧ -આ વિષયમાં ભગવાને વધ કરનારનું દ્રષ્ટાંત બતાવ્યું છે. જેમ કોઈ એક વધ કરનાર છે તે ગાથાપતિનો અથવા ગાથાપતિના પુત્રનો કે રાજાનો કે રાજપુરુષનો વધ કરવા ઈચ્છે છે. તે વિચાર કરે કે એવો સમય પ્રાપ્ત થતાં હું તેમના ઘરમાં પ્રવેશ કરી જઈશ અને સમય મળતાં તેને મારી નાખીશ. આ પ્રમાણે ગાથાપતિને અથવા તેના પુત્રને રાજાને અથવા રાજપુરુષને મારવાનો નિશ્ચય કરનાર તે પુરુષ દિવસે, રાત્રે, સૂતા, જાગતાં તેમનો શત્રુ, તેમની પ્રત્યે પ્રતિકૂળ વ્યવહાર કરનારો નિત્ય વધની ઈચ્છા કરનાર, હિંસક ચિત્તવૃત્તિવાળા આવી વ્યક્તિને તેમનો વધ કરનાર માની શકાય કે નહિ ? આચાર્યે આ પ્રમાણે કહ્યું ત્યારે તે પ્રશ્નકર્તાએ સમતાથી જવાબ આપ્યો કે હા, તે વધ કરનારા જ છે. આચાર્ય બોલ્યા-જેવી રીતે ગાથાપતિ અથવા તેમનાં પુત્રનો, રાજાનો અથવા રાજપુરુષનો વધ કરવાની ઈચ્છા કરનાર તે પુરુષ વિચારે છે કે સમય પ્રાપ્ત થવાથી તેમના ઘરમાં પ્રવેશ કરીશ અને સમય મળતાં તેમનો વધ કરીશ. આવા પ્રકારનો નિશ્ચય કરનાર પુરુષ દિવસે રાત્રે સૂતાં કે જાગતાં સદા તેનો શત્રુ બનીને રહે છે. તેમની સાથે શઠતાપૂર્ણ વ્યવહાર કરનારા તેમનો નાશ કરવા નિરંતર ચિત્તવૃત્તિને તેમાં લગાડનાર હોય છે. એવી જ રીતે અજ્ઞાની જીવ પણ સર્વ પ્રાણી ને સર્વ સત્વોનો દિવસ-રાત સૂતાં-જાગતાં હંમેશાં વૈરી રહે છે. શઠતાનો વ્યવહાર કરે છે. તેથી પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢાર વાપસ્થાનો તેને વિદ્યમાન છે. તેથી ભગવાને તેવા અજ્ઞાની જીવોને કે સંયમહીન, વિરતિભાવ રહિત, પાપકર્મનો નાશ નહિ કરનાર અને પ્રત્યાખ્યાન નહિ કરનાર, પાપમય ક્રિયા કરનાર, સંવરથી રહિત એકાન્ત અજ્ઞાની કહ્યા છે અને એવા જીવ એકાન્ત સૂતેલા છે. તે અજ્ઞાની મન, વચન, કાયા વાણી વિચારથી હીન છે, તેમજ સ્વપ્ન જોવા જેટલી પણ ચેતનાથી રહીત છે. છતાં પણ તેમના દ્વારા પાપકર્મનો બન્ધ તો થાય જ છે. જેવી રીતે વધની ઇચ્છાવાળો ઘાતક પુરુષ તે ગાથાપતિ કે તેમના પુત્ર, રાજા અથવા રાજપુરુષની પ્રત્યે સદા હિંસામય ચિત્ત રાખે છે. તેમજ દિવસ અને રાત્રીએ જાગતાં કે સૂતાં સદા તેનો વૈરી બની રહે છે. તેમને દગો દેવાની ઈચ્છા રાખે છે અને શઠતાપૂર્વક તેમનો વધ કરવાની ભાવના ભાવે છે, એવી રીતે પ્રાણાતિપાત. આદિ પાપોથી અવિરત જીવ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે નિરન્તર હિંસામય ભાવ રાખતા દિવસ અને રાત સૂતાં અને જાગતાં સદાને માટે તે પ્રાણીઓનો શત્રુ બની રહે છે તેમને દગો આપવાનો વિચાર રાખનાર તે સદા તેમના પ્રત્યે શઠતાપૂર્ણ હિંસામય ચિત્તવાળો હોય. તે જ પ્રમાણે તે અજ્ઞાની જીવ બધા પ્રાણીઓ પ્રત્યે એવો બની રહે છે. માટે તેને પાપકર્મનો બન્ધ થાય જ છે. [૭૦૨] પ્રશ્નકર્તા કહે છે કે-આપનું કહેવું યથાર્થ નથી. આ જગતમાં ઘણા એવા પ્રાણી હોય છે જેમના શરીરનું પ્રમાણ ક્યારે પણ જોવામાં આવ્યું ન હોય અને ક્યારેય સાંભળ્યું પણ ન હોય, તે જીવો આપણા ઈષ્ટ પણ ન હોય, અને જ્ઞાત પણ ન હોય, તેથી આવા પ્રાણીઓ પ્રત્યે સદા દિવસ-રાત-સૂતાં-જાગતાં હિંસામય ચિત્ત વૃત્તિ રાખવી, તેમના વૈરી બની તેમની સાથે શઠતા અને મૂઢ હિંસક ચિત્તવૃત્તિવાળા બનવું તે સંભવિત નથી. તે પ્રમાણે તેમના વિષયમાં પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં પ્રવર્તવાનો પણ સંભવ નથી. [૭૦૩] આચાર્ય કહે છે કે આ વિષયમાં ભગવાને બે દૃષ્ટાંત કહ્યા છે. એક Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૪, ૨૦૭ સંજ્ઞીનું દૃષ્ટાંત અને બીજું અસંશીનું દૃષ્ટાંત પ્રશ્ન કર્તા પૂછે છે કે-સંજ્ઞીનું દ્રષ્ટાંત શું છે? આચાર્યે કહ્યું-પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રીયમાંથી કોઈ જીવ પૃથ્વીકાયથી લઈ ત્રસકાય પર્યત છ કાયના જીવોના વિષયમાં કોઈ પુરુષ પૃથ્વીકાય દ્વારા કોઈ કાર્ય કરે છે અને કરાવે છે ત્યારે એમ જ કહે છે અને પ્રતિજ્ઞા કરે છે કે “હું પૃથ્વીકાય દ્વારા કાર્ય કરું છું અને કરાવું છું.” પરંતુ તેના વિષયમાં એમ તો ન જ કહી શકાય કે તે અમુક અમુક પૃથ્વી વડે કાર્ય કરે છે અને કરાવે છે. તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયમી, અવિરત ને તેને વિષે પાપકર્મના પ્રત્યાખ્યાનથી રહિત છે. તે પ્રમાણે ત્રસકાય સુધીના બધા પ્રાણીઓના વિષયમાં તે જીવ માટે સમજવું જો કોઇ છકાયના જીવો દ્વારા કાર્ય કરતો હોય અને કરાવતો હોય તો તે એમ જ કહેશે કે હું છકાયના જીવો વડે કાર્ય કરું છું અને કરાવું છું. પરંતુ તે જીવને વિષે એમ કહી શકાશે નહિ કે તે અમુક અમુક જીવો દ્વારા કાર્ય કરે છે અને કરાવે છે પરંતુ એમ જ કહેવાશે કે તે છ એ જીવનિકાયો દ્વારા કરે છે અને કરાવે છે. તેથી તે પુરુષ છએ જીવનકાયોનો અસંયમી અવિરત અને તેમને વિષે પાપકર્મના પ્રત્યાખ્યાનથી રહિત છે, અને પ્રાણાતિપાતથી માંડી મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના બધા પાપોનું સેવન કરનારો છે, આ સંજ્ઞીનું દ્રષ્ટાંત થયું. પ્રશ્નકર્તાએ પૂછ્યું કે અસંજ્ઞીનું દ્રષ્ટાંત શું છે? આચાર્ય અને અસંજ્ઞીનું દ્રષ્ટાંત કહે છે- પૃથ્વીકાયથી માંડી વનસ્પતિકાય સુધીના જીવો અને ત્રસનામક અસંજ્ઞી જીવો છે. તેમાં તર્કશક્તિ, સંજ્ઞા, પ્રજ્ઞા, મનન કરવાની શક્તિ કે વાણી, કંઈ જ નથી, તથા જેઓ સ્વયં કરી શકતા નથી કરાવી શકતા નથી, કરનારને અનુમોદન આપી શકતા નથી. છતાં તે અજ્ઞાની પ્રાણીઓ સંપૂર્ણ પ્રાણી અને સંપૂર્ણ સત્વોના દિન-રાત-સૂતા-જાગતા શત્રુ બનીને રહે છે તથા તેમની સાથે શતા અને પૂર્ણ હિંસક ચિત્તવૃત્તિવાળા બની રહે છે અને પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં પ્રવૃત્ત રહે છે. ઉપરોક્ત પ્રાણીઓમાં કોઇને મન અને વાણી નથી છતાં પણ તે સંપૂર્ણ પ્રાણીઓને અને સંપૂર્ણ સત્વોને દુઃખ આપવાથી, શોક કરાવવાથી, ક્ષીણ કરવાથી, તાપ આપવાથી, પીડિત કરવાથી, પરિતાપ આપવાથી, અને એક જ સાથે દુઃખ, શોક, પરિતાપ વધ, બન્ધન આદિ પાપકમથી નિવૃત્ત થયા નથી. આ કારણથી તે પ્રાણી અસંજ્ઞી હોવા છતાં પણ દિવસ-રાત પ્રાણાતિપાતમાં તથા પરિગ્રહમાં તેમજ મિથ્યાદર્શન શલ્ય સુધીના પાપોમાં વર્તનારા કહેવાય છે. વસ્તુતઃ બધી યોનિમાં ઉત્પન્ન થતા પ્રાણીઓ સંગીથી અસંગીમાં અથવા અસંજ્ઞીમાંથી સંજ્ઞીમાં આવે છે. તે સંજ્ઞી અથવા અસંજ્ઞી બનીને ત્યાં પાપકર્મને પોતાથી પૃથક પૃથક નહિ કરીને તથા તેમને ખંખેર્યા વિના, તેમનું છેદન કર્યા વિના, તેમનો પસ્તાવો કર્યા વિના તે જીવો અસંજ્ઞીના શરીરમાંથી સંજ્ઞીના શરીરમાં, અથવા સંજ્ઞીના શરીરમાંથી અસંજ્ઞીના શરીરમાં, સંજ્ઞીના શરીરમાંથી સંજ્ઞીના શરીરમાં, અસંજ્ઞીના શરીરમાંથી અસંજ્ઞીના શરીરમાં, આવે છે. આ સંજ્ઞી કે અસંશી બધા પ્રાણીઓ મિથ્યાચારી અને શઠતાપૂર્ણ હિંસાત્મક ચિત્તવૃત્તિવાળા અને પ્રાણાતિપાતથી લઈ મિથ્યાદર્શન શલ્ય પર્યન્ત અઢારે પાપોનું સેવન કરનાર હોય છે. તેથી ભગવાને તેમને અસંયત, અવિરત, પાપોનો પ્રતિઘાત કે પ્રત્યાખ્યાન ન કરનાર, સક્રિય, અસંવૃત, એકાન્ત, સાવદ્ય પ્રવૃત્તિવાળા, એકાન્ત અજ્ઞાની અને એકાન્ત સુષુપ્ત કહ્યા છે. ભલે તે અજ્ઞાનીઓના મન, વચન, કાયાની વક્રતા વગર વિચાર્યે થતી હોય અને તે Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સૂયગડો-૨૪-૭૦૩ અજ્ઞાનીઓ સ્વપ્નદર્શન જેટલી પણ વ્યક્ત ચેતનાવાળા ન હોય તો પણ તેઓ પાપકર્મનો તો બન્ધ કરે જ છે. [૭૦૪] પ્રશ્નકર્તા પ્રશ્ન કરે છે કે તો મનુષ્યો શું અને શું કરતાં, કરાવતા ને કેવી રીતે સંયત વિરત અને પાપનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનાર બને છે ? તે કહો? આ વિષયમાં શ્રી તીર્થંકર પૃથ્વીકાયથી માંડી ત્રસકાય સુધીના છ પ્રકારના પ્રાણીઓના સમૂહને અનુષ્ઠાનોનું કારણ કહેલ છે. જેવી રીતે દંડા વડે તે પૃથ્વીકાયથી ત્રસકાય સુધી હાડકાં વડે, ઠીકરા વડે, મુઠ્ઠી વડે, કે કવાલ વડે મને કોઈ મારે કે ઉપદ્રવ કરે, અરે ! એક રવાડું ખેંચી લે તો પણ હું હિંસાજનિક દુખ અને ભયથી વ્યાકુળ બનું છું, તે પ્રમાણે બધા પ્રાણીઓને એવો જ દુઃખનો અનુભવ થાય છે. એવું જાણીને બધા પ્રાણીઓ યાવતુ બધા સત્વોમાંથી કોઈની પણ ઘાત ન કરવી જોઈએ. યાવતુ ઉપદ્રવ ન કરવો જોઈએ, આજ ધર્મ ધ્રુવ છે, નિત્ય છે અને સનાતન છે, શાશ્વત છે, અને સમસ્ત લોકના દુઃખને જાણીને ભગવાને તે કહેલો છે. તેવું જાણી સાધુ પુરુષે પ્રાણાતિપાતથી માંડી મિથ્યાદર્શન શલ્ય સુધીના અઢારે પાપોથી વિરત બનવું જોઈએ. તે સાધુ દાતણ કે બીજા સાધનોથી દાંત. સાફ ન કરે તથા આંખોમાં અંજન પણ ન જે. દવા લઈ વમન ન કરે, ધૂપથી વસ્ત્રાદિને સુગંધિત ન કરે. તે સાધુ અક્રિય, અહિંસક અક્રોધી યાવત્ અલોભી તથા ઉપશાંત અને પાપરહિત બનીને રહે. ભગવાને આવા સંયમીને સંયત, વિરત, પાપકમનો પ્રતિઘાત. અને ત્યાગકરનાર, અક્રિય, સંસ્કૃત અને એકાન્ત પંડિત કહ્યા છે. એમ હું કહું છું. | અધ્યયન-૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ! ( અધ્યયન-૫-આચારકૃત ) ૭િ૦૫ કુશળ બુદ્ધિવાળા આશુપ્રજ્ઞ પુરુષ અને આ અધ્યયનના વાક્યોને તથા બ્રહ્મચર્યને ધારણ કરીને કદી પણ આ ધર્મમાં અનાચારનું સેવન કરે નહિ. [૭૦-૭૦૭] વિવેકી પુરુષ આ જગતને અનાદિ અને અનંત જાણીને તેમને એકાન્ત શાશ્વત કે એકાન્ત અશાશ્વત-નિત્ય અથવા અનિત્ય ન માને. એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય આ બંને પક્ષોથી લોકનો વ્યવહાર થઈ શકતો નથી. તેથી એ બને પક્ષોનાં આશ્રયથી અનાચારનું સેવન થાય છે, એમ જાણવું. [૭૦૮-૦૦૯ સર્વજ્ઞના મતને માનનાર સર્વ ભવ્ય જીવો મુક્ત થશે. સર્વ જીવો પરસ્પર વિસગ્રંશ છે તથા સર્વ જીવો કર્મબન્ધનથી યુક્ત રહેશે, તીર્થંકર હંમેશ રહે છે. એવા એકાન્ત વચનો બોલવા નહિ. કારણ કે આ બન્ને પક્ષોથી લોકનો વ્યવહાર થઈ ન શકે. તેથી એ બન્ને પક્ષોના આશ્રયથી અનાચારનું સેવન થાય છે. ૭૧૦-૭૧૧] આ જગતમાં એકેન્દ્રિયાદિ ક્ષુદ્ર જીવો છે અને હાથી વિગેરે મોટા જીવો પણ છે. તે બન્નેની હિંસાથી સમાન વૈર થાય છે અથવા સમાન વૈર નથી હોતું, એમ એકાત્ત ન કહેવું. આ બન્ને એકાન્ત વચનોથી વ્યવહાર નથી હોતો અને અનાચારનું સેવન થાય છે. [૭૧૨-૭૧૩] જે સાધુ આધાકર્મી આહાર ખાય છે તે પરસ્પર પાપકર્મથી લિપ્ત થાય છે કે અલિપ્ત થાય છે કે અલિપ્ત રહે છે, એમ બન્ને એકાન્ત વચન ન કહે. કારણ કે આ બન્ને એકાન્ત વચનથી વ્યવહારનો નિષેધ છે. અને અનાચારનું સેવન થાય છે. . Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૫, ૨૦૯ [૭૧૪-૭૧૫] આ જે ઔદયિક આહારક અને કામણ શરીર છે તે બધા એક જ છે અથવા એકાન્ત રૂપે ભિન્ન ભિન્ન છે. આમ એકાન્ત વચન ન કહેવું. તથા બધા પદાથોમાં પદાર્થોની શક્તિ વિદ્યમાન છે અથવા બધા પદાર્થોમાં બધા પદાર્થોની શક્તિ નથી, એમ ન કહેવું જોઇએ. કારણ કે આ બન્ને એકાન્ત વચનોથી વ્યવહાર થતો નથી અને અનાચારનું સેવન થાય છે. [૭૧૬-૭૧૭] લોક કે અલોક નથી, એવો વિચાર કરવો નહિ પરતુ લોક અને અલોક છે. એવું જ્ઞાન કરવું જોઈએ. જીવ અને અજીવ નથી, એવો વિચાર કરવો નહિ. પરન્તુ જીવ અને અજીવ છે, એવું જ્ઞાન કરવું જોઈએ. ધર્મ અને અધર્મ નથી, એમ વિચારવું નહિ. પરન્તુ ધર્મ અધર્મ છે, એમ માનવું જોઈએ. બન્ધ અને મોક્ષ નથી, એમ વિચારવું નહિ. પણ બંધ અને મોક્ષ છે, એમ માનવું જોઈએ. પુણ્ય અને પાપ નથી, એમ વિચારવું નહિ. પણ પુણ્ય અને પાપ છે, એમ માનવું જોઇએ. [૭૨૧-૭૨૩] આશ્રવ અને સંવર નથી, એમ વિચારવું નહિ પણ આશ્રવ અને સંવર છે, એમ માનવું જોઇએ. વેદના અને નિર્જરા નથી, એમ વિચારવું નહિ પણ વેદના અને નિર્જરા છે, એમ માનવું જોઈએ. ક્રિયા અને અક્રિયા નથી, એમ વિચારવું નહિ. પણ ક્રિયા અને અક્રિયા છે, એમ માનવું જોઈએ. [૭૨૪-૭૨૬] ક્રોધ અને માન નથી, એમ વિચારવું નહિ, પણ ક્રોધ અને માન છે, એમ માનવું જોઈએ. માયા અને લોભ નથી, એમ વિચારવું નહિ. પણ માયા અને લોભ છે, એમ માનવું જોઈએ. રાગ અને દ્વેષ નથી, એમ વિચારવું નહિ. પણ રાગ અને દ્વેષ છે, એમ માનવું જોઈએ. [૭૨૭-૭૩૦] ચાર ગતિવાળો સંસાર નથી, એમ વિચારવું નહિ પણ ચાર ગતિવાળો સંસાર છે, એમ માનવું જોઈએ. દેવ અને દેવી નથી, એમ વિચારવું નહિ પણ દેવ દેવી છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ ને અસિદ્ધિ નથી, એમ વિચારવું નહિ, પણ સિદ્ધિ ને અસિદ્ધિ છે, એમ માનવું જોઈએ. સિદ્ધિ જીવોનું સ્થાન નથી, એમ ન માનવું પણ તેમનું સ્થાન છે. એમ માનવું જોઈએ [૭૩૧] સાધુ અને અસાધુ નથી, એમ ન માનવું. પણ સાધુ અને અસાધુ છે, એમ નિશ્ચય કરવો જોઈએ. [૭૩૨-૭૩૩] કલ્યાણવાનું અને પાપી નથી, એમ ન માનવું પણ કલ્યાણવાનું અને પાપી છે, એમ માનવું જોઈએ. કોઈ એકાંત કલ્યાણવાનું છે. એ એકાન્ત પાપી છે, એવો વ્યવહાર હોતો નથી. તથાપિ મૂર્ખ હોવા છતાં પોતાને પંડિત માનનાર શાક્ય વિગેરે જાણતા નથી કે એકાન્ત પક્ષના આશ્રયે કર્મબન્ધ થાય છે. [૭૩૪] જગતુના પદાર્થો એકાન્ત નિત્ય છે કે એકાન્ત અનિત્ય છે તથા સર્વ જગતું દુઃખરૂપ છે, તથા અપરાધી પ્રાણી વધ્ય છે કે અવધ્ય છે, એવું કર્થન સાધુ ન કરે. [૭૩પ યતનાવાળા ને સાધુજીવન જીવવાવાળા સાધુ દેખાય છે માટે સાધુ મિથ્યા વ્યવહારથી જગતને ઠગીને આજીવિકા કરે છે, એવી દ્રષ્ટિ રાખવી નહિ. [૭૩] અમુક પાસેથી દાન મળે છે કે અમુક પાસેથી નથી મળતું, એમ બુદ્ધિમાનું સાધુ ન કહે. પરંતુ જેથી શાંતિમા (મોક્ષ માગ)ની વૃદ્ધિ થતી હોય એવું વચન કહે. [૭૩૭] આ અધ્યયનમાં કહેલ આ જિનેન્દ્રોક્ત સ્થાનો વડે સંયત મુનિ 14 Jaitheducation International Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સૂયગડો-૨૪૬-૭૩૮ આત્મવૃષ્ટિને ધારણ કરે અને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તેમાં સંયમશીલ બની રહે. એમ હું કહું છું. અધ્યયન-૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણા (અધ્યયન-દ-આર્તકીય) [૭૩૮] ગોશાલક- હે આદ્રક ! હું કહું છું તે સાંભળો. શ્રમણ મહાવીર પહેલા એકાન્તમાં વિચરતા હતા અને તપસ્વી હતા અને હવે તેઓ અનેક ભિક્ષુઓને સાથે રાખીને પૃથક-પૃથક વિસ્તારપૂર્વક ધર્મનો ઉપદેશ આપે છે. [૭૩૯-૭૪૦] તે ચંચળ ચિત્તવાળા મહાવીર સ્વામીએ પોતાની આજીવિકા સ્થાપિત કરી છે કે જેથી તેઓ સભામાં જઈને ઘણા ભિક્ષુઓની મધ્યમાં ઘણા માણસોના યોગ્ય આશયને કહે છે. તેમનો વ્યવહાર પ્રથમના વ્યવહાર સાથે મેળ ખાતો નથી. તેથી કાંતો મહાવીરસ્વામીનો એકાન્તવાસનો વ્યવહાર સારો હોઈ શકે અથવા અત્યારના અનેક માણસો સાથે રહેવાનો વ્યવહાર સારો હોઈ શકે. પરંતુ બન્ને વ્યવહાર સારા હોઈ શકે નહિ. કેમકે બન્નેમાં પરસ્પર વિરોધ છે. આર્તક- ભગવાન મહાવીર સ્વામી પહેલા પણ એકાન્તનો જ અનુભવ કરતા હતા, અત્યારે પણ એકાન્તનો અનુભવ કરે છે અને ભવિષ્યમાં પણ એકાન્તનો જ અનુભવ કરશે. ૭િ૪૧-૭૪૨] ત્રસ અને સ્થાવર પ્રાણીઓના કલ્યાણકારી એવા શ્રમણ અને માહન ભગવાન મહાવીર સ્વામી કેવળજ્ઞાન દ્વારા સંપૂર્ણલોકને જાણીને સર્વજીવોના. કલ્યાણ માટે હજારોની મધ્યમાં ધર્મકથા કરતા હોવા છતાં પણ એકાંતનો જ અનુભવ કરે છે, કારણ કે તેમની ચિત્તવૃત્તિ એવા પ્રકારની જ છે. ભગવાનને ધમોપદેશ કરવામાં દોષ લાગતો નથી. કારણ તેઓ ક્ષાન્ત, દાન્ત, જિતેન્દ્રિય અને ભાષાના દોષોને ટાળનાર છે. તેથી ભગવાનું ભાષાનું સેવન કરે છે તે ગુણ જ છે, દોષ નથી. [૭૪૩] કર્મથી દૂર રહેનારા ભગવાન મહાવીર શ્રમણો માટે પાંચ મહાવ્રતો અને શ્રાવકો માટે પાંચ અણુવ્રતોના પ્રહણનો, પાંચ આશ્રવોના ત્યાગનો અને સંવરનો ઉપદેશ કરે છે. અને પૂર્ણ સાધુપણામાં વિરતિની શિક્ષા આપે છે. ૭િ૪૪] ગોશાલક- અમારા મતમાં ઠંડાપાણી, બીજકાય, આધાકર્મી આહાર, અને સ્ત્રીઓના સેવનમાં પણ એકાન્તચારી તપસ્વીને પાપ થવાનું માન્યું નથી. ૭િ૪૫-૭૪૭ આર્તક- કાચું પાણી, બીજકાય, આધાકર્મી આહાર અને સ્ત્રીસેવન કરનાર ગૃહસ્થો છે, પણ શ્રમણ નથી. જો બીજ, ઠંડું પાણી અને સ્ત્રીઓનું સેવન કરનાર પુરુષ પણ શ્રમણ હોત તો ગૃહસ્થો પણ શ્રમણ મનાત, કારણ તેઓ પણ તેમનું સેવન કરે છે. જે ભિક્ષ બીજ અને કાચા પાણીનો ભોગી છે અને જીવનની રક્ષા માટે ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે, તે પોતાની જ્ઞાતિનો સંસર્ગ છોડીને પણ પોતાના શરીરનો જ પોષક છે. તે કમનો અન્ત કરનાર બની શકતો નથી. ૭િ૪૮] ગોશાલક-એવું કહીને તમે સમસ્ત પ્રવાદીઓની નિંદા કરો છો. બધા પ્રવાદીઓ પોતાના સિદ્ધાન્તને જુદા જુદા બતાવીને પણ પોતાના દર્શનને શ્રેષ્ઠ કહે છે. [૭૪૯-૭૫૧] આઢંક-શ્રમણો અને બ્રાહ્મણો પરસ્પર એક બીજાની નિંદા કરીને, પોતપોતાના દર્શનનો સ્વીકાર કરવામાં સિદ્ધિ અને પર પક્ષના સ્વીકારવામાં અસિદ્ધિ . Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૬, ૨૧૧ બતાવે છે. માટે હું તેમની આ એકાંત દ્રષ્ટિની જ નિંદા કરું છું, અન્ય કંઈ જ નહિ. અમે કોઈના રૂપ કે વેશ વિગેરેની નિંદા કરતા નથી. પરંતુ અમારા દર્શનના માર્ગનો પ્રકાશ કરીએ છીએ. એ માર્ગ સર્વોત્તમ છે અને આર્ય સત્પરષોએએ તેને નિર્દોષ કહ્યો છે. ઊંચી નીચી અને તિરછી દિશામાં સ્થિત ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાથી ધૃણા કરનાર સંયમી પુરુષ આ લોકમાં કોઈની પણ નિંદા કરતા નથી. [૭પર-૭પ૩] ગોશાલક-તમારા શ્રમણ ભગવાન મહાવીર ઘણા ડરપોક છે. તેથી જ્યાં આગંતુક લોકો ઊતરતા હોય એવા ગૃહો કે આરામગૃહોમાં નિવાસ કરતા નથી. કારણકે તેઓ વિચારે છે કે આવા સ્થાનોમાં ઘણા મનુષ્યો કોઈ જૂન, કોઈ અધિક જાણનારા, કોઈ વક્તા તથા કોઈ મૌની નિવાસ કરે છે. કોઈ બુદ્ધિમનુ, શિક્ષિત, મેધાવી તથા સૂત્ર અને અર્થનો પારંગત બીજો સાધું મને કાંઈ ન પૂછી બેસે! એવી આશંકા કરીને મહાવીર સ્વામી ત્યાં જતા નથી. [૭૪૫-૭૫૫] આર્દિક-ભગવાનું મહાવીર સ્વામી નિમ્પ્રયોજન કાર્ય કરતા નથી. બાળકની જેમ વિચાર કર્યા વિના કંઈ કરતા નથી. તેઓ રાજાના અભિયોગથી પણ કોઈ પ્રવૃત્તિ કરતા નથી તો બીજાના ભયની તો વાત જ શી? તેઓ પ્રશ્નના ઉત્તર આપે પણ છે અને નથી પણ આપતા. તેઓ આર્યોના કલ્યાણ માટે તથા પોતાના તીર્થંકર નામકર્મના ક્ષયને માટે ધમપદેશ આપે છે. આશુ- પ્રજ્ઞ ભગવાનું મહાવીર સ્વામી ત્યાં જાય કે ન જાય, પરંતુ સમતાથી પ્રશ્નોના ઉત્તર આપે છે. પરંતુ અનાર્ય લોકો દર્શનથી જ ભ્રષ્ટ છે એવું જાણી ભગવાનું તેમની પાસે જતા નથી. [૭પ૬] ગોશાલક-હે આદ્રકુમાર ! ત્યારે તો મને એમ લાગે છે, કે જેમ કોઈ વણિક સ્વાર્થ બુદ્ધિથી લાભની ઇચ્છાથી મહાજનોનો સંગ કરે છે, તેમ તમારા જ્ઞાતપુત્ર શ્રમણ પણ એવા જ છે.. [૭પ૭-૭૬૦] આર્તક-ભગવાન મહાવીર સ્વામી નવા કર્મ કરતા નથી અને જૂનાં કર્મોનું ક્ષપણ કરે છે. તેઓ કહે છે, પ્રાણી કુમતિને છોડીને જ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મોક્ષનું વ્રત કહ્યું છે. આવા મોક્ષની ઇચ્છાવાળા ભગવાન છે એમ હું કહું છું. વણિકો તો પ્રાણીઓનો આરંભ કરે છે, પરિગ્રહમાં મમત્વ રાખે છે અને જ્ઞાતિ-સંબંધને ન છોડીને લાભ નિમિત્તે બીજાનો સંગ કરે છે. તે વણિકો ધનના અન્વેષી, મૈથુનમાં આસક્ત અને ભોજનસાગ્રી માટે ભટકનારા હોય છે. તેથી અમે તેમને કામમાં આસક્ત, પ્રેમરસમાં ડૂબેલા અને અનાર્ય કહીએ છીએ. વણિકો આરંભ અને પરિગ્રહને છોડતા. નથી પરંતુ તેમાં અત્યન્ત બદ્ધ રહે છે, તેથી તેઓ પોતાના આત્માને દંડ દેનારા છે. જેને તમે તેમનો ઉદય કહો છો. તે વસ્તુતઃ ઉદય નથી, પરંતુ તે ચાતુગતિક સંસારને પ્રાપ્ત કરાવનાર અને દુઃખનું કારણ છે. વળી તે ઉદય કોઇ વખત પણ ન હોય. [૭૬૧-૭૬૨] વળી તે વણિકોનો લાભ એકાંત અને આત્યંતિક કહી શકાય નહિ. તેમાં કોઈ ગુણ નથી. પરંતુ ભગવાન જે લાભને પ્રાપ્ત છે તે સાદિઅનંત છે અને બીજા ઓને પણ એવા લાભની પ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે. ભગવાનું ત્રાણ કરનાર અને જ્ઞાની છે. ભગવાનું કોઈ પણ પ્રાણીની હિંસા ન કરનાર, બધા પ્રાણીઓની અનુકંપાથી યુક્ત, ધર્મમાં સ્થિત અને કર્મના વિવેકના કારણ છે. એવા ભગવાન મહાવીર સ્વામીને આત્માને દેડનારા વણિક જેવા કહો તે તો તમારા અજ્ઞાનને અનુરૂપ જ છે. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સૂયગડો - ૨-૭૬૩ [૭૩-૭૬] બૌદ્ધ-કોઈ પુરુષ ખોળના પિંડને “એક પુરુષ છે એવું માની લોઢાના. શુળમાં પરોવીને અગ્નિમાં પકાવે તો તે પુરુષ અમારા મતમાં પ્રાણી-વધના પાપથી લેપાય છે. તથા અમારા મત પ્રમાણે તે મ્લેચ્છ જો મનુષ્યને ખોળ સમજીને તેને વીંધીને અગ્નિમાં પકાવે અથવા બાળકને તુમ સમજીને પકાવે, તો તે પ્રાણીઘાતના પાપથી લપાતો નથી. કોઈ પુરુષ મનુષ્યને કે બાળકને ખોળનો પિંડ સમજીને તેને શૂળથી વીંધી અગ્નિમાં પકાવે તો તે પવિત્ર છે અને બુદ્ધ (જ્ઞાની)ના પારણાને યોગ્ય છે. અને જે પુરુષ હંમેશા બે હજાર સ્નાતક ભિક્ષુઓને ભોજન કરાવે છે, તે પુણ્યનો મોટો પુંજ ભેગો. કરીને મહાપરાક્રમી આરોપ્ય નામનો દેવ બને છે. [૭૬૭૭૭] આદ્રક-સંયમી પુરૂષો માટે એ યોગ્ય નથી કે તે પ્રાણીઓનો ઘાત. કરીને પાપનો અભાવ બતાવે. એવું કહેવું વક્તા અને શ્રોતા બંને ને માટે અજ્ઞાનવર્ધક અને અકલ્યાણકારક છે. ઉપર નીચે અને તિરછી દિશામાં ત્રસસ્થાવર પ્રાણીઓના. સદુભાવનું ચિહ્ન જાણીને જીવહિંસાની આશંકાથી વિવેકી પુરષ હિંસાથી ધૃણા રાખી વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને દોષ કેવી રીતે લાગે? એટલે નથી લાગતો. ખોળના પિંડમાં પુરૂષની પ્રતીતિ અને પુરુષમાં ખોળના પિંડની પ્રતીતિ થવી કદી સંભવે ? કદી નહિ. તેથી એવી પ્રતીતિ થવી એમ કહેનાર અનાર્ય ને અસત્યવાદી છે. જે વચન બોલવાથી પાપ લાગે છે, એવું વચન કદી ન બોલવું જોઈએ, તમારા પૂર્વોક્ત વચનો ગુણોનું સ્થાન નથી. તેથી દીક્ષિત પુરષ એવા નિસાર વચન બોલે નહિ. [૭૭૧-૭૭૩] અહો ભિક્ષુઓ! તમો એજ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમે જ જીવોના કર્મફળનો સારી રીતે વિચાર કર્યો છે. પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી તમારો જ યશ ફેલાયેલ છે. તેમજ હથેલીમાં રાખેલી વસ્તુની જેમ જગતને જોયું છે ! જીવોની પીડાનો આવી રીતે વિચાર કરી શુદ્ધ અન્નનો જ સ્વીકાર કરે છે અને છળ-કપટથી જીવિકા ચલાવનાર બનીને માયાવાળા વચન બોલતા નથી. આ જૈન શાસનમાં સંયમી પુરષોનો આજ ધર્મ છે. (તમારા કહેવા પ્રમાણે)જે પુરુષ બે હજાર સ્નાતક ભિક્ષુઓને પ્રતિદિન ભોજન કરાવે છે તે લોહીથી ભરેલા લાલ હાથવાળો અસંયમી પુરુષ આ લોકોમાં નિંદા પ્રાપ્ત કરે છે. [૭૭૪-૭૭૬] (એ બૌદ્ધ મતને માનનારા) પુરુષ માંસલોહીથી પુષ્ટ સ્કૂલ ઘેટાંને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજન માટે વિચારીને તેના માંસને મીઠું અને તેલ સાથે રાંધીને પીપળ વિગેરે મસાલાથી વઘારે છે. અનાર્ય કાર્ય કરનારા અજ્ઞાની રસલોલુપી બૌદ્ધ ભિક્ષુઓ ખૂબ માંસ ખાઈને પણ એવું કહે છે કે અમે પાપથી લેવાતા નથી. જેઓ આવા પ્રકારનું માંસ ભોજન કરે છે તે અજ્ઞાની માણસો પાપનું સેવન કરે છે. કુશળ પુરુષ એવું માંસનું ભોજન કરવાની ઈચ્છા પણ કરતા નથી અને માંસભક્ષણમાં દોષ નથી, એવા કથનને મિથ્યા માને છે. [૭૭૭-૭૭૮] તેથી ભગવાન મહાવીરના શિષ્ય ઋષિગણ સંપૂર્ણ પ્રાણીઓની દયા માટે હિંસાદોષને ટાળીને તથા સાવધની આશંકાથી પોતાને માટે બનાવેલા. ભોજનનો ત્યાગ કરે છે. પ્રાણીઓના ઉપમદનની આશંકાથી સાવદ્ય અનુષ્ઠાનને વર્જિત કરનાર સાધુઃ પરષ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવા પ્રકારનો આહાર કરતા નથી. અમારા ધર્મમાં સંયમીઓનો એ જ ધર્મ છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-ઇ, ૨૧૩ [૭૭] આ નિર્ઝન્થ-ધર્મમાં સ્થિત જ્ઞાની અને શીલસમ્પન્ન મુનિ પૂર્વોક્ત સમાધિમાં સ્થિર રહીને માયારહિત બનીને સંયમનું અનુષ્ઠાન કરે તો અત્યન્ત પ્રશંસા પ્રાપ્ત કરે છે.. [૭૮૦] વેદવાદી-જે બે હજાર સ્નાતક બ્રાહ્મણોને નિત્ય ભોજન કરાવે તે પુરુષ મહાન પુણ્ય-jજ સંચય કરીને દેવ બને છે, એ વેદનું કથન છે. [૭૮૧-૭૮૨ આર્તક-ભોજન મેળવવા માટે ક્ષત્રિયાદિ કુળોમાં ભટકનારા બે હજાર સ્નાતક ભિક્ષુઓને જે નિત્ય ભોજન કરાવે છે તે પુરુષ માંસલોલુપી પ્રાણીઓથી પરિપૂર્ણ નરકમાં જાય છે અને ત્યાં તીવ્ર તાપ ભોગવતો નિવાસ કરે છે. દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસાપ્રધાન ધર્મની પ્રશંસા કરનાર રાજા હોય કે અન્ય કોઈ, એક પણ શીલરહિત બ્રાહ્મણને ભોજન કરાવે છે, તે અંધકારયુક્ત નરકમાં જાય છે તો પછી દેવતા થવાની તો વાત જ ક્યાં રહી? ૭૮૩-૭૮૪] એકદંડી-અમે અને તમે બને ત્રણે કાળમાં સમાન ધર્મમાં સ્થિત છીએ, આપણા બંનેના ધર્મમાં આચારશીલ પુરષને જ્ઞાની કહ્યો છે. અને અમારા અને તમારા બન્નેના મતમાં સંસારના સ્વરૂપમાં પણ કોઈ ભેદ નથી. આત્મા અવ્યક્ત છે-ઇન્દ્રિયોનો વિષય નથી. તે સાથે સર્વ લોકવ્યાપી, શાશ્વત-નિત્ય છે, અક્ષય અને નાશરહિત છે. જે પ્રમાણે ચંદ્રમાં તારાઓ સાથે સંપૂર્ણરૂપે સંબંધ કરે છે તે પ્રમાણે જીવાત્મા સર્વ ભૂતોમાં સંપૂર્ણ રૂપે કહે છે. [૭૮૫-૭૮૮] આઢંક-હે એકદંડીઓ ! તમારા મત પ્રમાણે સર્વવ્યાપી હોવાના કારણે સુભગ અને દુર્ભગ વિગેરે ભેદ કોઈ શકતો નથી તથા જીવાત્મા પોતાના કર્મથી પ્રેરિત નાના પ્રકારની ગતિઓમાં જાય છે. એવું પણ તમારા સિદ્ધાન્તમાં સંગત થઈ શકે નહિ. તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સૂદ્રનો ભેદ તથા કીડા, પક્ષી, સરીસૃપ, મનુષ્ય અને દેવતા વિગેરે ગતિઓનો ભેદ પણ સિદ્ધ થતો નથી. આ લોકને કેવલજ્ઞાન દ્વારા જાણ્યા વિના જે અજ્ઞાન અવસ્થામાં ધર્મનું પ્રવર્તન કરે છે તે સ્વયં નષ્ટ જીવ પોતાને અને બીજાને પણ આ ભયંકર સંસારમાં નષ્ટ કરે છે. પરંતુ જે કેવલજ્ઞાનથી સમાધિયુક્ત બનીને પરલોકના સ્વરૂપને યથાર્થ જાણે છે અને સાચા ધર્મનો ઉપદેશ કરે છે, તે પુરુષ પોતાને અને બીજાને પણ સંસારથી પાર ઉતારે છે. હે આયુષ્યમાન ! આ લોકમાં જે નિંદનીય આચરણ કરે છે અને જે પુરુષ ઉત્તમ આચરણ કરે છે તે બન્નેને પોતાની મતિથી સમાન બતાવે અથવા શુભ અનુષ્ઠાન કરનારને અશુભ આચરણ કરનાર અને અશુભ આચરણ કરનારાને શુભ આચરણ કરનાર કહે છે તે વિપરીત પ્રરૂપણા કરે છે. [૭૮૯] હસ્તિતાપસ-અમે બીજા બધા જીવોની દયા માટે વર્ષમાં એક વાર એક મોટા હાથીને મારીને વર્ષ પર્યન્ત તેના માંસથી અમારું ગુજરાન ચલાવીએ છીએ. [૭૯૦-૭૯૧] આઢંક-વર્ષમાં એક વાર પ્રાણીને મારનાર તમે પણ પાપથી નિવૃત્ત થયા નથી, તમે જો પોતાને નિષ્પાપ માનો તો શેષ જીવોના ઘાતમાં પ્રવૃત્તિ ન કરનાર, ગૃહસ્થો પણ એ અપેક્ષાથી દોષ-વર્જિત કેમ ન માનવામાં આવે ? શ્રમણવ્રતમાં સ્થિત થઈને જે પુરુષ વર્ષમાં એકવાર એક પણ પ્રાણીને મારે તે પણ અનાર્ય કહેવાય છે. તેવા પુરુષને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. [૭૨] તત્ત્વદર્શી ભગવાનની આજ્ઞાનુસાર આ શાંતિમય ધર્મ અંગીકાર Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સૂયગડો – ૨/૬/૦/૭૯૧ કરીને અને તેમાં સારી રીતે સ્થિત થઇને મન-વચન અને કાયાથી મિથ્યાત્વની નિંદા કરનાર પુરુષ પોતાની તથા બીજાની રક્ષા કરે છે, મહા દુસ્તર સમુદ્ર જેવા આ સંસારને પાર કરવા માટે વિવેકી પુરુષોએ સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્રરૂપ આ ધર્મને ગ્રહણ કરવો - જોઈએ અને તેનો જ ઉપદેશ આપવો જોઇએ એમ હું કહું છું. અધ્યયન- ૬ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૭- નાલંદીય [૭૯૩] તે કાલ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તે ઋદ્ધિ-સમૃદ્ધિથી પરિપૂર્ણ અને સુંદર હતું. તે રાજગૃહનગરની બહાર ઇશાન કોણમાં નાલંદાનામનું એક નાનું ગામ હતું, તે ગામ અને ભવનોથી સુશોભિત અને સુંદર મનોહર હતું. [૭૯૪] તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટા મોટા ભવનોથી, શયન, આસન, યાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તે ઘણા ધન-સુવર્ણ અને ચાંદીવાળો હતો. તેમને ત્યાં ઘણાં માણસોને અશન પાણી આપવામાં આવતા હતાં. તે ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, અને ઘેટાનો સ્વામી હતો. તે ઘણા માણસોથી પણ પરાભવ પામે તેમ ન હતો. તે લેપ નામનો ગાથાપતિ શ્રમણોપાસક હતો. તે જીવ-અજીવ આદિ નવ તત્ત્વનો જાણનાર હતો. તે નિર્પ્રન્થ પ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની કાંક્ષાથી રહિતને વિચિકિત્સાથી રહિત હતો. તે વસ્તુસ્વરૂપને જાણનાર હતો. તેણે મોક્ષમાર્ગ સ્વીકારેલ હતો. પ્રશ્નોવડે પદાર્થોને સારી રીતે સમજેલો હતો. તેનું અંતઃકરણ સમ્યકત્વથી વાસિત હતું. અને તેમની હાડની મજ્જામાં પણ ધર્મનો અનુરાગ હતો. તેને ધર્મ સંબંધી કોઇ પૂછતું તો એ જ કહેતો કે “હે આયુષ્યમન્ ! આ નિર્ગન્ધ-પ્રવચન જ સત્ય છે. એ જ પરમાર્થ છે, અને બાકી બધું અનર્થ છે.” તેનો નિર્મળ યશ જગતમાં ફેલાયેલો હતો અને દુઃખી માટે તેમના ઘરના દ્વાર સદા ખુલ્લા રહેતા હતા, રાજાઓના અંતઃપુરમાં પણ તેનો પ્રવેશ બંધ ન હતો. તે હંમેશા ચતુર્દશી, અષ્ટમી, અને પૂર્ણિમાં આદિ તિથિઓમાં પરિપૂર્ણ પોષવ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતો હતો. તે શ્રમણ નિર્ગોને શુદ્ધ અને એષણીય અંશન, પાન, ખાદ્ય અને સ્વાઘનું દાન કરતો હતો. અને અનેક શીવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધ અને ઉપવાસ વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. [૭૯૫] નાલંદા ઉપનગરની બહાર ઉત્તર-પૂર્વીદેશામાં તે લેપ ગાથાપતિની “શેષદ્રવ્યા” નામની જળશાળા હતી. તે અનેક પ્રકારના સેંકડો થાંભલાઓથી યુક્ત, મનોહર, ચિત્તહર્ષક તથા ઘણી સુંદર હતી. તે જળાશયની ઉતરપૂર્વ દિશામાં હસ્તિયામ નામનું કૃષ્ણવર્ણવાળું રમણીય ઉપવન હતું. તેનું વર્ણન ઉવવાઇ સૂત્રમાં કરેલ વનખંડના વર્ણનની જેમ સમજી લેવું. [૭૯૬] તે વનખંડના ગૃહપ્રદેશમાં ભગવાન્ ગૌતમ સ્વામી ઊતર્યા હતા. ભગવાન્ ગૌતમ સ્વામી નીચે બગીચામાં બિરાજમાન હતા, તે તે સમયે ભગવાન પાર્શ્વનાથ સ્વામીના શિષ્ના સન્તાન મેદાર્ય ગોત્રીય ઉદક પેઢાલપુત્ર નામના નિર્રન્થ ભગવાન્ ગૌતમ સ્વામી પાસે આવ્યા. આવીને તેઓ કહેવા લાગ્યા-હે આયુષ્યમન્ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, ૨૧૫ ગૌતમ, મારે તમોને કંઈક પ્રશ્ન પૂછવો છે. હે આયુષ્મન્ ! આપે જેવું સાંભળ્યું છે અને નિશ્ચય કર્યો છે તેવું મને કહો. ભગવાન્ ગૌતમ સ્વામીએ પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું-હે આયુષ્મન્ ! જો હું આપનો પ્રશ્ન સાંભળીને અને સમજીને જાણી શકીશ અને ઉત્તર આપી શકીશ તો ઉત્તર આપીશ. ઉદક પેઢાલપુત્રે ભગવાન્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું [૭૭] આયુષ્મન્ ગૌતમ ! કુમાર પુત્ર નામના એક શ્રમણ નિગ્રન્થ છે, જે તમારા પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ પ્રત્યાખ્યાન માટે તેમની પાસે આવેલા શ્રમણોપાસક ગાથાપતિઓને એવા પ્રત્યાખ્યાન કરાવે છે કે-“રાજા વિગેરેના અભિયોગને છોડીને, ગાથાપતિ-ચોર-ગ્રહણવિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીની હિંસા કરવાનો ત્યાગ છે.” પરંતુ આ રીતે પ્રત્યાખ્યાન કરનારા અને કરાવનારા પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું કારણ છે ? કારણ એ છે કે પ્રાણીઓ પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી સ્થાવર કાય છોડીને ત્રસકાયમાં ત્રસરૂપે ઉત્પન્ન થાય છે અને ત્રસ પ્રાણી ત્રસ કાયને છોડી સ્થાવર કાયમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. તેમાં સ્થાવર કાયમાં ઉત્પન્ન થયેલાં ત્રસ પ્રાણીઓની હિંસા તે શ્રમણોપાસક દ્વારા, જેણે ત્રસ જીવોની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી છે, થઈ જાઈ છે. [૭૯૮] પરન્તુ આ પ્રમાણે-પ્રત્યાખ્યાન કરવા અને કરાવવા તે સુપ્રત્યાખ્યાન છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરનાર અને કરાવનાર પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. તે પ્રત્યાખ્યાન આ પ્રમાણે છે ઃ- ‘રાજાનો અભિયોગ છોડીને તથા ગાથાપતિચોર- ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ છે.’ આ પ્રમાણે “ત્રસ” પદ પછી “ભૂત” પદ રાખવાથી ભાષામાં દોષ-પરિહારની શક્તિ આવી જાય છે. તેથી તે મનુષ્યના પ્રત્યાખ્યાન નષ્ટ થતા નથી. માટે જે લોકો ક્રોધ કે લોભને વશ થઈને ત્રસ આગળ “ભૂત” શબ્દ જોડ્યા વિના બીજાને પ્રત્યાખ્યાન કરાવે છે, તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયસંગત નથી. હે આયુષ્મનું ગૌતમ ! મારું આ કથન તમને રુચિકર લાગે છે ? [૭૯] ભગવાન્ ગૌતમ સ્વામીએ કરેલું સમાધાન-ભગવાન્ ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ (તક) સહિત આ પ્રમાણે કહ્યું- હે આયુષ્મન્ ઉદક ! તમારું કથન અમને ઉચિત લાગતું નથી. જે શ્રમણ કે બ્રાહ્મણ તમારા કથન-અનુસાર પ્રરૂપણા કરે છે તે શ્રમણ નિગ્રન્થ યથાર્થ બોલતા નથી. તેઓ તાપ ઉત્પન્ન કરનારી ભાષા બોલે છે. તેઓ શ્રમણ અને શ્રમણોપાસક ઉપર વ્યર્થ કલંક લગાડે છે. તથા જે લોકો પ્રાણી, ભૂત, જીવ સત્વમાં સંયમ કરે છે તેમની ઉપર પણ વ્યર્થ કલંક લગાડે છે. તેનું શું કારણ ? કારણ કે બધા પ્રાણીઓ પરિવર્તનશીલ હોય છે, તેથી ત્રસ પ્રાણી ત્રસકાયને છોડીને સ્થાવર કાયમાં સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અને સ્થાવર પ્રાણીઓ સ્થાવર-કાય છોડીને ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં જે જીવો ત્રસકાયમાં ઉત્પન્ન થાય તે જીવો પ્રત્યાખ્યાન કરનાર પુરુષ દ્વારા હનન કરવા યોગ્ય નથી. [૮૦] ઉદક પેઢાલપુત્રને વાદ સહિત ભગવાન્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-હે આયુષ્મન્ ગૌતમ ! જેને તમે ત્રસ કહો છો, તે કયા પ્રાણી છે ? તમે ત્રસ પ્રાણીને જ ત્રસ કહો છો કે કોઇ અન્યને? ભગવાન ગૌતમ વાદ સહિત ઉદક પેઢાલપુત્રને કહ્યું-હે આયુષ્મન્ ઉદક ! જેને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સૂયગડો- ૨/-I૮૦૦ તમે ત્રણભૂત ત્રસ કહો છો તેને અમે ત્રસપ્રાણી કહીએ છીએ અને અમે જેને ત્રસપ્રાણી કહીએ છીએ તેને જ તમે ત્રણભૂત પ્રાણી કહો છો. આ પ્રમાણે આ બંને શબ્દો સમાન અને એ કાર્થક છે. તો હે આયુષ્મનું ! શા કારણે તમે “ત્રણભૂત ત્રસ' કહેવાનું શુદ્ધ સમજ છો અને ‘ત્રસ પ્રાણી' કહેવાનું અશુદ્ધ માનો છો? અને તમે શા માટે એકની નિંદા અને બીજાનું અભિનંદન કરો છો? તમારો પૂર્વોક્ત ભેદ ન્યાયસંગત નથી. વળી ગૌતમ સ્વામી કહે છે કે-હે ઉદક! આ જગતમાં એવા મનુષ્યો પણ હોય છે કે જે સાધુ પાસે આવીને કહે છે કે અમે મુંડિત બનીને ગૃહવાસ છોડીને અણગાર બની જઇએ, એટલા સમર્થ નથી, પરંતુ ક્રમશઃ સાધુપણું સ્વીકાર કરીશું અથતું પહેલા સ્કૂલ પ્રાણીઓની હિંસા છોડશું. પછી સમસ્ત સાવદ્યયોગના પ્રત્યાખ્યાન કરશે. તેઓ મનમાં એવો જ વિચાર રાખે છે. એવો જ નિશ્ચય કરે છે. ત્યાર પછી તેઓ રાજા વિગેરેના અભિયોગ વિગેરે કારણોથી છૂટ રાખીને ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયથી ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને સાધુ તે પ્રમાણે પ્રતિજ્ઞા કરાવે છે. આટલો ત્યાગ પણ તેને માટે કુશળ બને છે. ૮૦૧] ત્રસ જીવ પણ ત્રસ, નામકર્મના ફળનો અનુભવ કરવાથી ત્રસ કહેવાય છે અને ત્રસ નામ ધારણ કરે છે. જ્યારે ત્રસ આયુષ્ય ક્ષીણ થઈ જાય છે અને ત્રસકાયમાં તેમની સ્થિતિના હેતુરૂપ કર્મ પણ ક્ષીણ થઈ જાય છે ત્યારે તેઓ તે આવું છોડી દે છે. ત્યાંથી તે સ્થાવર નામકર્મનું ફળ ભોગવવાથી સ્થાવર કહેવાય છે અને જ્યારે તે સ્થાવર આયુ ક્ષીણ થઈ જાય છે અને સ્થાવર કાયમાં તેમની સ્થિતિનો કાળ સમાપ્ત થઈ જાય છે ત્યારે તેઓ તે આયુષ્યને છોડી દે છે અને તે આયુષ્ય છોડીને પુનઃ ત્રસ ભાવને પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાન કાયાવાળા અને લાંબાકાળની સ્થિતિવાળા પણ હોય છે. [૮૦૨] ઉદક પેઢાલપુત્રને વાદ સહિત ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું કે આયુષ્યનું ગૌતમ! આવો એક પણ પર્યાયિ નથી કે જેને ન મારીને શ્રાવક એક જીવની પણ હિંસાવિરતિ રાખી શકે, તેનું શું કારણ? કારણ કે પ્રાણીઓ પરિવર્તનશીલ છે. તેથી કદી સ્થાવર પ્રાણી ત્રસ બની જાય છે અને કી ત્રસ પ્રાણી સ્થાવર બની જાય છે. તે બધા સ્થાવરકાય છોડીને ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે સ્થાવરકાયમાં ઉત્પન્ન થયેલા જીવો શ્રાવકો માટે ઘાતને યોગ્ય બને છે. ભગવાન ગૌતમ સ્વામીએ ઉદક પેઢાલપુત્રને વાદ સહિત કહ્યું- હે આયુષ્યનું ઉદક ! અમારા વક્તવ્ય પ્રમાણે તમારું કથન સિદ્ધ થતું નથી, પરંતુ તમારા મત પ્રમાણે તે પ્રશ્ન ઊઠે છે. તમારા સિદ્ધાન્તાનુસાર તે પયયનો સંભવ અવશ્ય છે કે જેમાં શ્રમણોપાસક પ્રાણી, ભૂત, જીવ અને સત્વના ઘાતનો ત્યાગ કરી શકે છે. તેનું કારણ ? (તમે કહો છો કે-) પ્રાણીમાત્ર પરિવર્તનશીલ છે. તેથી સ્થાવર પ્રાણી સ્થાવરકાયને છોડીને ત્રસ બને છે અને ત્રણ પ્રાણી ત્રસકાયને છોડીને સ્થાવરકાય બને છે. તે જ્યારે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સ્થાન શ્રાવકો માટે ઘાતને યોગ્ય હોતું નથી. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તેઓ મહાન કાયાવાળા અને લાંબા કાળની સ્થિતિવાળા જીવો પણ થઈ જાય છે. જેની હિંસા કરવાના શ્રમણોપાસકને પ્રત્યાખ્યાન હોય છે. અને જેની હિંસા કરવાના શ્રમણોપાસકને Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, ૨૧૭ પ્રત્યાખ્યાન નથી તે જીવો (તમારી માન્યતાનું સાર) અલ્પતર બની જાય છે. એ પ્રમાણે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત અને વિરત બને છે. તેથી તમે અને બીજાઓ જે એમ કહે છે કે જેમાં શ્રમણોપાસક પ્રત્યાખ્યાન કરી શકે એવી પણ પર્યાય નથી, તે તમારું કથન ન્યાયસંગત નથી. [૮૦૩] ભગવાન ગૌતમ સ્વામી કહે છે કે-નિગ્રન્થોને પૂછી શકાય છે કે હે આયુષ્મનું નિર્ચન્હો ! આ જગતમાં કેટલાય એવા મનુષ્યો છે જેઓ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે જેઓ દીક્ષા અંગીકાર કરીને અને ઘર ત્યાગીને અણગાર બની ગયા છે, તેમને મરણ પર્યન્ત દંડ દેવાનો હું ત્યાગ કરું છું, કિન્તુ જે ગૃહસ્થ છે તેમને મરણ પર્યન્ત દંડ દેવાનો ત્યાગ હું કરતો નથી. હવે હું તમને પૂછું છું કે તેમાંથી કોઈ શ્રમણો ચાર, પાંચ કે છે અથવા દશ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચરીને શું ફરીથી ગૃહસ્થ બની જાય ખરા? હા બની જાય ખરા’ નિગ્રન્થો ઉત્તર આપે છે. ભગવાન ગૌતમ સ્વામી પુનઃ પૂછે છે કે તો એ ગૃહસ્થ બની ગયેલા શ્રમણોનો વધ કરવાથી તે પ્રત્યાખ્યાનધારી પુરુષના પ્રત્યાખ્યાનનો ભંગ થાય? નિર્ચન્ય લોકો કહે છે કે નહિપ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. શ્રી ગૌતમ સ્વામી- તે પ્રમાણે શ્રમણોપાસકે પણ ત્રસ પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો છે. સ્થાવર પ્રાણીઓને દંડ દેવાનો ત્યાગ કર્યો નથી. તેથી (વ્યસનો પયરય છોડી સ્થાવરમાં આવેલ) સ્થાવર જીવોની હિંસાથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. તે નિર્ગળ્યો ! આ પ્રમાણે, સમજો અને એમ સમજવું જ યોગ્ય છે. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું, હું નિર્ચન્હોને પૂછું છું- હે આયુષ્મન નિર્મળ્યો ગાથાપતિ કે ગાથાપતિનો પુત્ર એ પ્રકારના ઉત્તમ કુળમાં જન્મ લઈને ધર્મ સાંભળવા માટે સાધુઓ પાસે આવી શકે છે ? નિગ્રન્થો-હા, આવી શકે છે. ગૌતમ-તેઓને ધમપદેશ આપવો જોઇએ ? નિર્ચન્થો-હા, ધર્મોપદેશ આપવો જોઇએ. ગૌતમ સ્વામી-શું તેઓ તથા પ્રકારનો ધર્મ સાંભળી અને સમજીને આ પ્રમાણે કહી શકે કે- આ નિર્ચન્જ પ્રવચન જ સત્ય છે, અનુત્તર છે, કેવળજ્ઞાની વડે પ્રરૂપિત છે. અથવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે, પરિપૂર્ણ છે, સારી રીતે શુદ્ધ છે, ન્યાયયુક્ત, આત્માના શલ્યોનો નાશ કરનારો, સિદ્ધિનો માર્ગ, મુક્તિનો માર્ગ, નિયણિનો માર્ગ, નિવણનો માર્ગ, મિથ્યાત્વરહિત, સંદેહ રહિત, અને સર્વ દુઃખના નાશનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિર થઈને જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે. પરિનિવણિને પામે છે અને સર્વ દુઃખનો અંત કરે છે. તેથી અમે ધર્મની આજ્ઞાનુસાર તેના દ્વારા વિધાન કરેલી રીતિથી ચાલશું, સ્થિર રહેશું, બેસણું, સુઈશું, ખાશું, બોલશું તથા ઊઠીને સંપૂર્ણ પ્રાણી ભૂત જીવ સત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરશું? શું આ પ્રમાણે તેઓ કહી શકે ખરા? નિગ્રન્થો-હા, કહી શકે છે. ગૌતમ-શું આવા પ્રકારના વિચારવાળા દક્ષા દેવા યોગ્ય, મુંડિત કરવા યોગ્ય, શિક્ષા દેવા યોગ્ય પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે ? નિર્ચન્થો-હા, યોગ્ય છે. ગૌતમ-એવા વિચારવાળા પુરુષ શિક્ષા દેવાને યોગ્ય છે ? નિન્થો-હા, શિક્ષા દેવા યોગ્ય છે. ગૌતમ-આ વિચારવાળા પુરુષ પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવા યોગ્ય છે ? Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સૂયગડો- રાગ૮૦૩. નિર્ચન્થો-હા, અવશ્ય યોગ્ય છે. ગૌતમ-તો શું તેઓ દીક્ષા ગ્રહણ કરીને સમસ્ત પ્રાણીઓને દંડ દેવાનું છોડી દેશે? અથવા છોડી દે છે? નિગ્રન્થો-હા, છોડી દેશે અને છોડી દે છે. ગૌતમ-હવે તેઓ દીક્ષારયયમાં સ્થિત રહી ચાર, પાંચ, છ કે દસ વર્ષ સુધી થોડા કે ઘણા દેશોમાં વિચારી ફરીથી ગૃહસ્થ બની જાય, એમ પણ બને ખરું ? નિગ્રન્થો-હા એમ પણ બની શકે. ગૌતમ-તેઓ ગૃહસ્થ બન્યા પછી સંપૂર્ણ પ્રાણી પાવતુ સંપૂર્ણ ભૂતોને દંડ આપવાનું છોડી દે છે? નિર્ગળ્યો આ પ્રમાણે બનતું નથી. આ અર્થ સમર્થ નથી. (અથતુ સાધુપણું છોડી ગૃહસ્થ બનનાર વ્યક્તિ પ્રાણીઓને દંડ આપવાનું પુનઃ શરૂ કરે છે. માટે તે પ્રમાણે બનતું નથી.) ગૌતમસ્વામી-હે નિર્ચન્હો ! તે તે જ જીવ છે જેણે દીક્ષા લીધા પહેલાં અથતું ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ પ્રાણી યાવતુ સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો ન હતો. તથા તે તે જ જીવ છે જેણે દીક્ષા લીધા પછી સમસ્ત પ્રાણીઓ યાવત્ સત્વોને દંડ દેવાનો ત્યાગ કર્યો હતો તથા તે તેજ જીવ છે કે જે અત્યારે ગૃહસ્થભાવ અંગીકાર કરીને સંપૂર્ણ પ્રાણી થાવત્ સત્વોને દંડ આપવાથી નિવૃત્ત નથી. તે પ્રથમ અસંયમી હતો પછી સંયમી બન્યો અને હવે પાછો અસંયમી બની ગયો. અસંયમીની જીવહિંસાની પ્રવૃત્તિ બંધ હોતી નથી, તેથી તે પુરુષ અત્યારે સંપૂર્ણ પ્રાણી પાવતું સત્વોને દંડ આપવાનો ત્યાગી નથી. હે નિર્ગળ્યો! આ પ્રમાણે જ જાણો અને એમજ જાણવું જોઈએ. ૮૦૪] ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્મનું નિર્ચન્હો ! આ લોકમાં પવ્રિાજકો કે પરિવ્રાજકાઓ અન્ય તીર્થમાં રહીને પણ ધર્મ સાંભળવા સાધુ પાસે આવી શકે છે ? નિર્ચન્હો- હા, આવી શકે છે. ભગવાન ગૌતમ સ્વામી- શું તેમને ધર્મોપદેશ આવવો જોઇએ ? નિર્ચન્હો- હા, આપવો જોઈએ. ગૌતમ- ધર્મ સાંભળ્યા પછી તેમને વૈરાગ્ય પ્રાપ્ત થાય અને દીક્ષા લેવા ઈચ્છે તો તેમને દીક્ષા આપવી જોઈએ ? નિર્ગળ્યો- હા, દીક્ષા આપવી જોઈએ. ગૌતમ- દક્ષા લીધા પછી તેઓ સાધુના સંભોગ (સાધુઓની પારસ્પરિક વ્યવહારક્રિયા સાથે આહાર કરવો વિગેરે) શું યોગ્ય છે ? નિર્ગળ્યો- હા, અવશ્ય યોગ્ય છે. ગૌતમ, તેમાંથી કોઈ થોડો સમય દીક્ષાનું પાલન કરતાં વિચરીને ફરીથી ગૃહસ્થ બની જાય ખરો ? નિર્ગળ્યો- હા, બની જાય. તો પછી તે તથા પ્રકારે ગૃહસ્થ બનીને) સાધુના સંભોગને (આહારાદિ કરવા) યોગ્ય રહી શકે ? નિર્ચન્હો- ના, તે વાત ઉચિત નથી. ગૌતમ સ્વામી- તો હનિર્ગળ્યો! તે તે જ જીવ છે કે જીવની સાથે દીક્ષા લીધા પહેલાં સાધુઓને સંભોગ કરવો કલ્પતો ન હતો. અને હવે જ્યારે તેણે દીક્ષા છોડી દીધી ત્યારે સંભોગ કરવો કલ્પતો નથી. તે જીવ પ્રથમ અશ્રમણ હતો, પછી શ્રમણ બની ગયો અને અત્યારે પાછો આશ્રમણ છે. અશ્રમણ સાથે શ્રમણનો સંભોગ કલ્પતો નથી. હે નિર્ઝન્યો! આ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવું જોઈએ. ભગવાન ગૌતમ સ્વામી- કેટલાંક શ્રમણોપાસકો હોય છે. જેઓ નિર્ચન્હો પાસે) એવું કહે છે, અમે પ્રધ્વજ્યા ધારણ કરીને ગૃહસ્થમાંથી અણગાર બનીએ એવું અમારામાં સામર્થ્ય નથી. તેથી અમે ચૌદશ, આઠમ અને પૂર્ણિમા ના દિવસે પરિપૂર્ણ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, ૨૧૯ પૌષધવ્રતનું સમ્યક પ્રકારે અનુપાલન કરતાં વિચરશું તથા અમે સ્થૂલ પ્રાણાતિપાતનો ત્યાગ કરશું. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, પૂલમૈથુન, અને સ્થૂલ પરિગ્રહણનો ત્યાગ કરશું. અમે અમારા માટે કાંઈ કરવાના કે કરાવવાના પણ પ્રત્યાખ્યાન કરશું. તેઓ તે દિવસોમાં) ખાધા-પીધા વિના, સ્નાન કર્યા વિના અને આસનથી ઊતરીને તે અવસ્થામાં કાળગત બની જાય તો તેમને સમ્યક કાળગત કહેવા જોઇએ. (અર્થાતુ તેમની સારી ગતિ થઈ છે એમજ કહેવું જોઈએ ને?) નિન્યો- હા, એમ જ કહેવું જોઈએ. ગૌતમ સ્વામી- (તે દેવ બને છે અને) પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. મહાકાય અને ચિરકાળની સ્થિતિવાળા હોય છે. (તે પ્રાણીઓનો ઘાત પ્રત્યાખ્યાની શ્રાવકો કરતા નથી) માટે એવા પ્રાણીઓ ઘણા છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન બને છે. જેમના વિષયમાં શ્રમણોપાસકના પ્રત્યાખ્યાન હોતા નથી તે પ્રાણી થોડા છે. તેથી તે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી નિવૃત્ત થયેલ છે. છતાં તમે લોકો તેમનાં પ્રત્યાખાનને નિર્વિષય બતાવો છો, તે તમારું મંતવ્ય ન્યાયસંગત નથી. ગૌતમ સ્વામી-આ જગતમાં એવા શ્રમણોપાસક હોય છે કે જેઓ નિર્ચન્હો પાસે) એવું કહે છે કે અમે પ્રવ્રજ્યા ધારણ કરીને ગૃહસ્થમાંથી અણગાર બનીએ, એવું અમારામાં સામર્થ્ય નથી તથા ચૌદશ, અષ્ટમી, અને પૂર્ણિમા વિગેરે તિથિઓમાં પૂર્ણ પૌષધ વ્રતનું અનુપાલન કરતાં વિચરવા પણ અમે સમર્થ નથી. અમે તો અંત સમયમાં મરણકાળ આવતાં સંલેખનાનું સેવન કરીને ભાત પાણીનો ત્યાગ કરીને મરણની ઈચ્છા ક્યાં વિના વિચરશું. ત્યારે અમે ત્રણ કરણ અને ત્રણ યોગથી સમસ્ત પ્રાણાતિપાતથી, લઈ સમસ્ત પરિગ્રહ સુધીનો ત્યાગ કરશું અને અમારે માટે કાંઈ પણ કરવા-કરાવવાના. પ્રત્યાખ્યાન કરશું. યાવતુ આસનથી ઊતરી તે અવસ્થામાં કાળગત બની જાય તો તેમને સમ્યક કાળગત કહેવા જોઇએ ? નિર્ચન્હો-હા, એમજ કહેવું જોઈએ અથતુિ તેઓ દેવલોકમાં જાય છે. ભગવાન ગૌતમ-ત્યારે તે પ્રાણી કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે અને ત્રસજીવોની હિંસાથી શ્રાવક નિવૃત્ત થયેલ છે. તેથી શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું તે તમારું મંતવ્ય ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ પુનઃ કહે છે-આ સંસારમાં કોઈ એવા મનુષ્યો હોય છે, જે મહાનું ઇચ્છાવાળા, મહાનું આરંભ કરવાવાળા, મહાનુ પરિગ્રહ રાખવાવાળા, અધાર્મિક, મહામુશીબતે પ્રસન્ન થવાવાળા (દુષ્પયનંદ)ને જીવન પર્યન્ત સર્વ પરિગ્રહોથી નિવૃત્ત થતા નથી. શ્રમણોપાસકને વ્રતગ્રહણના સમયથી મૃત્યુપર્યત (ત્રસ હોવાથી) તેમની હિંસાનો ત્યાગ હોય છે. તે અધાર્મિક પુરુષ કાળના અવસરે આયુષ્ય છોડી દઇને. પોતાના પાપકર્મને સાથે લઈને દુર્ગતિ પ્રાપ્ત કરે છે. તેઓ પ્રાણી અને ત્રસ કહેવાય છે. અને મોટા શરીરવાળા તથા દીર્ઘસ્થિતિવાળા હોય છે. તે સંખ્યામાં ઘણા હોય છે. શ્રાવકને વ્રતગ્રહણના સમયથી મરણપર્યન્ત તે પ્રાણીઓને મારવાનું પ્રત્યાખ્યાન છે. તેથી શ્રાવકો પ્રાણીઓની મહાન સંખ્યાને દંડ દેવાથી વિરત થયેલા છે. માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ સંસારમાં કોઈ એવા મનુષ્યો પણ હોય છે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સૂયગડો-૨૭-૮૦૪ જેઓ અલ્પ ઈચ્છાવાળા, અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્મના આચરણની અનુજ્ઞા આપનારા યાવતુ પ્રાણાતિપાતથી લઈ પરિગ્રહ સુધીના પાપોથી જીવનપર્યન્ત નિવૃત્ત થયેલા હોય છે. જેમની હિંસાનો શ્રાવકોને વ્રતગ્રહણથી લઈ મરણપર્યન્ત ત્યાગ હોય છે. તે પૂર્વોક્ત ધાર્મિક પુરુષ કાલના અવસરે કાળ કરી, પોતાના પુણ્યકર્મને સાથે લઈને શુભ ગતિમાં દિવલોકમાં) જાય છે. તેઓ ત્યાં પણ પ્રાણી અને ત્રસ કહેવાય છે. તે પ્રાણી. ચિરકાલ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. તેમને શ્રાવક દંડ આપતા નથી. એટલા માટે ત્રસના અભાવના કારણે શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું તો ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે આ સંસારમાં કેટલાક એવા મનુષ્યો હોય છે જેઓ અલ્પ ઇચ્છાવાળા, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળા, ધાર્મિક અને ધર્મની અનુજ્ઞા આપનારા યાવતું પ્રાણાતિપાતથી પરિગ્રહ પર્યન્ત પાપોથી દેશથી વિરત થયેલા હોય છે. શ્રાવકો તેમને વ્રતગ્રહણથી લઈ મરણપર્યન્ત દંડ દેવાનો ત્યાગ કરે છે. તેઓ પોતાના વર્તમાન આયુષ્યનો ભોગ કરી, પુણ્ય કર્મને સાથે લઈને શુભગતિ દવલોક)માં જાય છે તેઓ ત્યાં પ્રાણી અને ત્રસ કહેવાય છે. માટે શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે- આ જગતમાં કેટલાક મનુષ્યો અરણ્યવાસી-જંગલમાં નિવાસ કરનારા, પર્ણકુટીવાસી ગામમાં જઈ નિમંત્રણથી ભોજન કરનારા, કોઈ રહસ્યને જાણનારા હોય છે. તેમને શ્રમણોપાસક વ્રત ગ્રહણથી લઈ મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરે છે. તેઓ સંયમી અને સર્વ સાવદ્ય કર્મોથી નિવૃત્ત નથી. તેઓ મન કલ્પિત સાચી-ખોટી વાત માણસોને આ પ્રકારે કહે છે- અમે નહિ પણ બીજા મારવા યોગ્ય છે. તેઓ કાલના અવસરે કાળ કરીને અસુર કિલ્શિષી વિગેરે દેવતા બને છે અને ત્યાંથી નીકળી પાછા બકરાની જેમ ખૂંગા અને અંધ બને છે. તેઓ પ્રાણી અને ત્રસ કહેવાય છે. તેઓ શ્રાવકો દ્વારા અવધ્ય હોય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. - ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં ઘણા પ્રાણીઓ દીર્ઘજીવી હોય છે, જેઓમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે વ્રતગ્રહણથી લઈ મરણ પર્યન્ત તેમને દંડ દેતા નથી. તે પ્રાણી પહેલાં જ કાળ કરીને પરલોકમાં ચાલ્યા જાય છે. તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે, તથા તે મહાન શરીરવાળા, ચિરકાળની સ્થિતિવાળા અને દીર્ઘ આયુષ્યવાળા ઘણી સંખ્યામાં હોય છે. તેથી શ્રમણોપાસકનું વ્રત તેમની અપેક્ષાથી સુપ્રત્યાખ્યાન છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ કહે છે-કોઈ પ્રાણી સમઆયુષ્યવાળા હોય છે, જેને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણ પર્યન્ત દંડ આપતા નથી. તે પ્રાણીઓ સ્વયમેવ કાળને પ્રાપ્ત થાય છે અને પરલોકમાં જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય તથા ત્રસ પણ કહેવાય છે, તેઓ મહાન શરીરવાળા, સમાન આયુષ્યવાળા અને ઘણી સંખ્યામાં હોય છે, તેથી તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે, માટે શ્રાવકોના વ્રતને નિવિષય બતાવવું અસંગત છે. ભગવાન ગૌતમ સ્વામી કહે છે. આ જગતમાં કોઈ પ્રાણીઓ અલ્પાયુ હોય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, ૨૧ તેમને શ્રમણોપાસક વ્રતગ્રહણના દિવસથી મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરે છે. તે પ્રથમથી જ કાળ કરીને પરલોકમાં જાય છે. તે પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાન્ કાયવાળા તથા અલ્પ આયુવાળા અને ઘણા હોય છે, જેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. માટે શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામી કહે છે- કેટલાક શ્રમણોપાસકો નિર્પ્રન્થને કહે છે કે-અમે મુંડિત થઈ દીક્ષા લેવામાં સમર્થ નથી તથા ચતુર્દશી, અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધનું પાલન કરવા માટે અને મરણકાળે સંથારો ગ્રહણ કરવા માટે પણ સમર્થ નથી. પરંતુ અમે સામાયિક તથા સમયના પ્રમાણથી દેશાવકાશિક વ્રત ગ્રહણ કરીશું. પ્રતિદિન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશાઓમાં દેશથી મર્યાદા કરીને, મર્યાદા બહારના પ્રાણીઓને દંડ દેવાનું છોડી દેશું. અમે સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ ઉપર ક્ષેમ કરનારા બનશે. વ્રત ગ્રહણ કરવાના સમયથી ગ્રહણ કરેલી મર્યાદિત ભૂમિની બહાર રહેનારા ત્રસ પ્રાણીઓને દંડ આપવાનું શ્રાવકે મરણ પર્યન્ત છોડી દીધું છે. તે પ્રાણીઓ આયુષ્ય પૂર્ણ કરીને મર્યાદા કરેલી ભૂમિની બહાર ત્રસ રૂપે ઉત્પન્ન થાય છે, તો તેમાં શ્રમણોપાસકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી અને ત્રસ કહેવાય છે, માટે શ્રાવકોના વ્રતને નિર્વિષય બતાવવું ન્યાયસંગત નથી. [૮૦૫] સમીપ ક્ષેત્રમાં (મર્યાદિત ભૂમિમાં) રહેનારા જે ત્રસ પ્રાણીઓ છે તેમની હિંસાકરવાનો શ્રમણોપાસકે વ્રતગ્રહણના સમયથી મરણ પર્યન્ત ત્યાગ કરેલો છે. તે ત્રસ જીવો આયુષ્યનો ક્ષય થતાં કાળ કરીને સમીપ ભૂમિમાં સ્થાવર-પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે, કે જેમની નિષ્પ્રયોજન હિંસા નો ત્યાગ કર્યો છે, પરન્તુ સપ્રયોજન હિંસા નો ત્યાગ નથી. ત્યાં સમીપ દેશમાં રહેનાર જે ત્રસપ્રાણી છે તે દૂરવર્તી દેશમાં ત્રસ અને સ્થાવર પ્રાણીરૂપે ઉત્પન્ન થાય છે. જેમને દંડ આપવાનો શ્રાવકે વ્રત-ગ્રહણના સમયથી લઇ મરણ પર્યન્ત ત્યાગ કર્યો છે, તેથી તે પ્રાણીઓને આશ્રયી શ્રમણોપાસકનું પ્રત્યા- ખ્યાન ચરિતાર્થ થાય છે. તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે. તેમને શ્રાવકો દંડ દેતા નથી, તેથી શ્રાવકોના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું ન્યાયયુક્ત નથી. સમીપ દેશમાં જે સ્થાવર પ્રાણી છે, જેઓને પ્રયોજન વિના દંડ દેવાનો ત્યાગ કર્યો છે તે સ્થાવર પ્રાણી પોતાના આયુષ્યનો ત્યાગ કરીને ત્યાં સમીપવર્તી ત્રસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી મરણપર્યન્ત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમાં શ્રમણોપાસકનું સુપ્રત્યાખ્યાન હોય છે. તે પ્રાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકના પ્રત્યાખ્યાનને નિર્વિષય બતાવવું યોગ્ય નથી. મર્યાદિત ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે, તેમને શ્રમણોપાસકે પ્રયોજનવશ દંડ આપવાનો ત્યાગ કર્યો નથી. પરંતુ વિના પ્રયોજન દંડ આપવાનો ત્યાગ કરેલ છે. ત્યાં મર્યાદિત ક્ષેત્રમાં સ્થાવર જીવ છે. તેમને શ્રમણોપાસકે પ્રયોજનપૂર્વકના દંડનો ત્યાગ કરેલ નથી પરંતુ વિના પ્રયોજન દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન હોય છે. તેઓને ત્યાં તે શ્રમણોપાસક પ્રયોજન વશ દંડ આપે છે કિન્તુ વિના પ્રયોજન દંડ આપતા નથી.. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સૂયગડો - ર૭-I૮૦૫ માટે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે એમ કહેવું અનુચિત છે. ત્યાં જે સમીપવર્તી ક્ષેત્રમાં સ્થાવર જીવ છે તેમને શ્રાવકે પ્રયોજનવશ દંડ આપવાનો ત્યાગ કરેલ નથી. કિન્તુ વિના પ્રયોજનદંડ આપવાનો ત્યાગ કરેલ છે, તે યથા સમયે આયુષ્યનો ત્યાગ કરે છે, આયુષ્યનો ત્યાગ કરીને ત્યાં દૂર દેશમાં જે ત્રણ-સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રત-ગ્રહણથી લઈ મરણપર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે જીવોના વિષયમાં શ્રાવકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન કહેવાય છે અને તે પ્રાણી અને ત્રસ પણ કહેવાય છે, એવી સ્થિતિમાં શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું તે અનુચિત છે. શ્રાવક દ્વારા ગ્રહણ કરેલા દેશપરિમાણથી અન્ય દેશમાં સ્થિત જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે તેમને વ્રતગ્રહણ સુધી અથવા યાવતુ જીવન સુધી શ્રાવકે દંડ આપવાનો ત્યાગ કરેલ છે. તે પ્રાણી આયુષ્યને છોડે છે અને શ્રાવક દ્વારા ગ્રહણ કરેલ દેશપરિમાણની અંદર ત્રસ પ્રાણીઓના રૂપમાં ઉત્પન્ન થાય છે. જેને શ્રાવકે વ્રતગ્રહણથી મૃત્યુ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કર્યો છે. તે જીવોમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન ચરિતાર્થ હોય છે. તે જીવ પ્રાણી અને ત્રાસ પણ કહેવાય છે. માટે શ્રાવકનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે, એમ કહેવું ઉચિત નથી. ત્યાં જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણથી અન્ય દેશવર્તી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણના સમયથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે તે, તે આયુષ્યને છોડી દે છે અને આયુષ્યને છોડીને ત્યાં જે સમીપવર્તી સ્થાવર પ્રાણી છે જેને શ્રાવકે દંડ આપવાનો ત્યાગ કરેલ નથી કિન્તુ અનર્થદંડનો ત્યાગ કરેલ છે, તેમાં તે ઉત્પન્ન થાય છે. જેનો શ્રાવકે અર્થદંડનો ત્યાગ કરેલ નથી પણ અનર્થદંડનો ત્યાગ કરેલ છે. તે જીવ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. માટે શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું ન્યાયસંગત નથી. ગૌતમ સ્વામીએ કહ્યું- જે ત્રસ અને સ્થાવર પ્રાણી શ્રાવકદ્વારા ગ્રહણ કરેલ દેશપરિમાણથી ભિન્ન દેશવર્તી છે, જેઓને શ્રાવકે વ્રત પ્રહણથી લઈ મરણ પર્યન્ત દેડ આપવાનો ત્યાગ કરેલ છે, તે આયુષ્યને પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને તે શ્રાવકદ્વારા ગ્રહણ. કરેલ દેશપરિમાણથી અન્ય દેશવર્તી જે ત્રસ અને સ્થાવર પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી લઈ મરણ પર્યન્ત દંડ આપવાનો ત્યાગ કરેલ છે, તેમાં ઉત્પન્ન થાય છે. જેથી શ્રાવકના પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. • તે જીવ પ્રાણી અને ત્રસ કહેવાય છે માટે શ્રાવકના વ્રતને નિર્વિષય કહેવું તે ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમ સ્વામીએ કહ્યું- આયુષ્યનું ઉદક ! ભૂતકાળમાં એવું બન્યું નથી, ભવિષ્યમાં બનશે નહિ, વર્તમાનકાળમાં બનતું નથી કે સર્વ ત્રસ પ્રાણીઓ વિચ્છિન્ન થઈ જાય અને સર્વ જીવો સ્થાવર બની જાય અથવા સર્વ સ્થાવર જીવો વિચ્છિન્ન થઈ જાય અને સર્વ ત્રણ રૂપ બની જાય. ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સર્વથા, વિચ્છેદ ન હોવાથી તમે યા અન્ય લોકો જે કહો છો કે શ્રમણો પાસકનું સુપ્રત્યાખ્યાન થઈ શકે તેવી કોઈ પયય નથી, તે તમારું કથન ન્યાયસંગત નથી. [૮૦૬] ભગવાન્ ગૌતમ સ્વામી કહે છે- હે આયુષ્યનું ઉદક! જે મનુષ્ય શ્રમણ યા Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૭, માહણની નિન્દા કરે છે તે સાધુઓની સાથે મૈત્રી ભલે રાખતો હોય, જ્ઞાન-દર્શન-ચારિત્ર પામીને, પાપકર્મના વિનાશ માટે પ્રવૃત્ત હોય, પણ તે પરલોકનો વિઘાત કરે છે અને જે મનુષ્ય શ્રમણ યા માહણની નિન્દા નથી કરતા પણ મૈત્રી સાધે છે તથા જ્ઞાનદર્શન ચારિત્રને પ્રાપ્તકરી કર્મોના વિનાશ માટે પ્રવૃત્ત થયેલા છે, તે મનુષ્ય નિશ્ચયથી પરલોકની વિશુદ્ધિ માટે સ્થિત છે. આવી વાત સાંભળીને તે ઉદક પેઢાલપુત્ર ભગવાન્ ગૌતમ સ્વામીનો આદર ન કરતાં જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં જવા તત્પર થયા. ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામીએ કહ્યું- હે આયુષ્મન્ ઉદક ! જે પુરુષ તથાભૂત શ્રમણ અને માહણ પાસેથી એક પણ આર્યધાર્મિક સુવચનને સાંભળીને અને સમજીને પછી પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરે છે કે તેમણે મને સર્વોત્તમ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરાવ્યો છે, તેનો આદર કરે છે. તેને પોતાનો ઉપકારી માને છે. તેમને વંદન નમસ્કાર કરે છે. સત્કાર-સન્માન કરે છે. કલ્યાણસ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ, ચૈત્ય સ્વરૂપ માનીને તેની ઉપાસના કરે છે. ૨૨૩ ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ભદંત ! આ પદોને મેં પ્રથમ જાણ્યા ન હતાં, સાંભળ્યાં ન હતાં, તે પદોને હું સમજ્યો ન હતો, તેમને હ્દયંગમ કર્યા ન હતાં. તેથી તે પદો મારા માટે નહિ જોયેલા અને નહિ સાંભળેલા એવા છે. તેવા પદો મારા માટે અવિજ્ઞાત છે અને અનુપધારિત છે. (સ્મરણ કરેલ નથી). પહેલાં ગુરુના મુખારવિંદથી તેમને પ્રાપ્ત કર્યા ન હતા. તે પદો મારા માટે અપ્રગટ, સંશયરહિત, જ્ઞાત નહિ થયેલાં, અનિવહિત અને હૃદયમાં નિશ્ચય કરેલ નથી. તેથી મેં તે પદોમાં શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કરેલ ન હતી. હે પૂજ્ય ! મેં તે પદો હવે જાણ્યા છે, સાંભળ્યા છે, સમજ્યા છે, યાવત્ તેમનો નિશ્ચય કર્યો છે. તેથી હવે હું તેમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરું છું, જેમ આપ કહો છો તેમજ છે. ત્યારે ભગવાન્ ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહે છેઢે આયુષ્મન્ ઉદક ! હે આર્ય ! જે પ્રમાણે કહીએ છીએ તે પ્રમાણે શ્રદ્ધા કરો, હે આર્ય ! એ પ્રમાણે જ રુચિ કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્રે ભગવાન ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું-હે ભદંત ! હું આપની પાસે ચાર યામ (મહાવ્રત) વાળો ધર્મ છોડીને પાંચ મહાવ્રત યુક્ત ધર્મનો પ્રતિક્રમણ સહિત સ્વીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ત્યાર બાદ ભગવાન્ ગૌતમ સ્વામી ઉદક પેઢાલપુત્રને લઇને જ્યાં ભગવાન્ મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીને આદક્ષિણ પ્રદક્ષિણા કરીને ત્રણવાર-વંદન નમસ્કાર કર્યાં. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું-હે ભદંત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને છોડીને પાંચ મહાવ્રતવાળા ધર્મને પ્રતિક્રમણ સહિત સ્વીકા૨વા ઇચ્છું છું. ત્યારે ભગવાને ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, પ્રતિબન્ધ ન કરો. ત્યાર પછી ઉદક પેઢાલપુત્ર શ્રમણ ભગવાન્ મહાવીરની પાસે ચાર , Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સૂયગડો-૨૭-૮૦૬ મહાવ્રતવાળા ધર્મમાંથી પાંચ મહાવ્રતવાળધર્મ પ્રતિક્રમણ સહિત પ્રાપ્ત કરીને વિચરે છે. એમ હું કહું છું. | અધ્યયન-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] શ્રિતસ્કંધ-રગુર્જરછાયા પૂર્ણ કર ૨ | સૂયગડો-ગુર્જરછાયાપૂર્ણ | બીજું અંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #228 -------------------------------------------------------------------------- ________________ [૨૨૫]. नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ zzzzzz s Indianawaz ૩ | ઠાણે અંગસૂત્ર-૩-ગુર્જરછાયા) (સ્થાન-૧) [૧] આયુષ્યમાન શિષ્ય! મેં સાંભળ્યું છે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [૨] આત્મા એક છે. [દડ એક છે (આત્મા જે ક્રિયાથી દંડિત થાય તે દંડ છે.) [૪]તક્રિયા એક છે. પ-૬] લોક છે આ લોક ધમસ્તિકાય અધમસ્તિકાય આદિ સકળ દ્રવ્યોના આધારભૂત આકાશ વિશેષ છે. લોકથી વિપરીત અલોક છે. તે અલોક એક છે. [૭-૮] પ્રદેશ અપેક્ષાએ, અસંખ્યાત પ્રદેશાત્મક હોવા છતાં પણ દ્રવ્યરૂપે એકત્વ હોવાથી ધમસ્તિકાય એક છે. ધર્મથી વિપરીત અધર્મદ્રવ્ય તે અધમસ્તિકાય એક છે. [૯-૧૦] કષાયપૂર્વક કર્મપુદ્ગલનો ગ્રહણ કરવા રૂપ બંધ એક છે. આત્માનું કર્મ પગલોથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ એક છે. [૧૧-૧૨] શુભ કર્મ રૂપ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે પુણ્ય એક છે. અશુભ કર્મપ્રકૃતિઓ પાપરૂપ છે, તે પાપ એક છે. [૧૩-૧૪] કર્મબંધના હેતુઓ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ એક છે. આશ્રવનો નિરોધ સંવર, તે સંવર એક છે. [૧૫-૧૬] વેદન (અનુભવ) કરવું તેનું નામ વેદના તે એક છે. આત્માથી કર્મપુદ્ગલો દૂર થાય તે નિર્જરા, તે એક છે. [૧૭] પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક છે. [૧૮] જીવોને બાહ્ય પુગલોને ગ્રહણ કર્યા વિના થતી વિમુર્વણા એક છે. [૧૯-૨૧] મનન કરવું તેનું નામ મન. તે મનનો વ્યાપાર એક છે. બોલવામાં આવે તે વચન. તેનો વ્યાપાર એક છે. વૃદ્ધિ પામે તે કાય, તેનો વ્યાપાર એક છે. [૨૨-૨૩] એક સમયમાં એક પયયની અપેક્ષાએ એકત્વ છે. તેથી ઉત્પાત એક છે. ઉત્પાતની જેમ ઉત્પન થયેલ પયયનો વિનાશ થવોને વિનાશ તે એક છે. [૨૪] વિગતાચ એટલે મૃત જીવનું શરીર સામાન્યની અપેક્ષાએ એક છે. [૨પ-૨૬] મનુષ્યભવમાંથી નીકળી નરકાદિમાં જીવનું જે ગમન તેનું નામ ગતિ, JlSucation International Page #229 -------------------------------------------------------------------------- ________________ ઠાણું – ૧/૯/૨૬ ૨૨૬ તે ગતિ એક છે. નરક આદિ ગતિઓમાંથી આવવું, આગતિ આગતિ એક છે. [૨૭-૨૮] વૈમાનિક અને જ્યોતિષ દેવતાઓનું મરણ તે ચ્યવન. તે ચ્યવન એક છે. દેવ અને નરક ગતિમાં જીવન્ત જે ઉત્પત્તિ તેનું નામ ઉપપાત તે ઉપપાત એક છે. [૨૯-૩૨] વિમર્શને તર્ક કહે છે. તે તર્ક એક છે. વ્યંજનાવગ્રહના ઉત્તર કાલમાં થનાર તિવિશેષ તે સંજ્ઞા, તે સંજ્ઞા એક છે. અર્થના નિર્ણય પછી સૂક્ષ્મ ધર્મના પર્યાલોચનરૂપ બુદ્ધિ તે મતિ, તે મતિ એક છે. વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિશે કહેછે સામાન્યની અપેક્ષાએ વિજ્ઞ એક છે. [૩૩-૩૫] પીડા રૂપ પરિણતિને વેદના કહેવાય છે તે સામાન્યની અપેક્ષાએ વેદના એક છે. શરીરનું અથવા બીજાનું કુહાડા વગેરેથી છેદન કરવા રૂપ, તે છેદન એક છે. ભાલાદિ વડે શરીરને ભેદવું (વિદારવું-વીંધવું) તેનું નામ ભેદન. તે ભેદન એક છે. [૩૬] અન્તિમ શરીરધારી જીવતે ચરમ શરીરી. તેનું મરણ એક જ હોય છે. [૩૭] પૂર્ણ શુદ્ધ તત્ત્વજ્ઞ પાત્ર-કેવલી અથવા તીર્થંકર એક છે. [૩૮] સ્વકૃત કર્મફલનો ભોગી હોવાથી જીવોનું દુઃખ એક જ છે. [૩૯-૪૦] જેના સેવનથી આત્માને કલેશ પ્રાપ્ત થાય છે, તે અધર્મ એક છે. જેના આચરણથી આત્મા વિશિષ્ટ જ્ઞાનાદિ પર્યાયથી યુક્ત થાય છે. તે ધર્મ એક છે. [૪૧-૪૨] દેવ, અસુર અને મનુષ્યોનો એક સમયમાં મનોયોગ એક જ હોય છે. વચનયોગ અને કાયયોગ પણ એક જ હોય છે. દેવ, અસુર અને મનુષ્યોને એક સમયમાં એક જ ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ હોય છે. [૪૩-૪૪] જ્ઞાન એક છે, દર્શન એક છે. ચારિત્ર એક છે. જેનો વિભાગ ન થઇ શકે એવા કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે સમય એક છે. [૪૫] પ્રકૃષ્ટ (નાનામાં નાના) દેશનું નામ પ્રદેશ છે, તે પ્રદેશ એક છે. ૫૨મ જે અણુ, તે પરમાણું તે પરમાણું એક છે. [૪૬] લોકાગ્રનું નામ સિદ્ધિ તે સિદ્ધિ એક છે. જે જીવ કૃત કૃત્ય થઇ ગયા સિદ્ધ એક છે, કર્મજનિત સંતાપનો અભાવ તેનું નામ પરિનિર્વાણ છે. તે એક છે. અને શારીરિક માનસિક દુઃખોથી સર્વથારહિત જીવતે પરિનિવૃત્તિ. તે પરિનિવૃત્તિ એક છે. [૪૭] શબ્દ એક છે, રૂપ એક છે; ગંધ એક છે, રસ એક છે, સ્પર્શ એક છે. શુભ શબ્દ એક છે, અશુભ શબ્દ એક છે. સુરૂપ એક છે, કુરૂપ એક છે, દીર્ઘ એ.ક છે, હ્રસ્વ એક છે વર્તુલાકાર એકછે, ત્રિકોણ એકછે, ચતુષ્કોણ એક છે. પૃથુલ-એક છે, ગોળ એક છે, કૃષ્ણ વર્ણ એક છે, નીલવર્ણ એક છે, લાલ વર્ણ એક છે, પીળોવર્ણ એક છે, સફેદવર્ણ એક છે, સુગન્ધ એકછે. દુર્ગન્ધ એકછે, તિક્તરસ એકછે, કટુક રસ એક છે, કષાય રસ એક છે, ખાટો રસ એક છે, મધુ૨ ૨સ એક છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ, આ બધા સામાન્ય અપેક્ષાએ એક છે. [૪૮] પ્રાણાતિપાત-યાવત્ પરિગ્રહ એક છે. ક્રોધ યાવત્ લોભ એક છે. પરપરિવાદનિન્દા એક છે, રતિ-અતિ એક છે, માયામૃષા-કપટયુક્ત જૂઠું કરવું તે એક છે. મિથ્યાદર્શન શલ્ય એક છે. [૪૯] · પ્રાણાતિપાતવિરમણ એકછે, યાવત્, પરિગ્રહવિરમણ એકછે, ક્રોધત્યાગ એક છે. યાવત્ મિથ્યાદર્શનશલ્ય-ત્યાગ એક છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ૨૨૭ [૫૦] અવસર્પિણી એક છે, સુષમસુષમા એક છે. યાવતુ દુષમદુષમાં એક છે. ઉત્સર્પિણી એક છે. દુષમદુષમા એક છે, યાવતું સુષમસુષમા એક છે. [૫૧] નારકી જીવોની વર્ગણા-સમૂહ એક છે. અસુર કુમારોની વર્ગણા એક છે. થાવતુ વૈમાનિક દેવોની વણા એક છે. ભવ્યએટલે જે જીવમોક્ષ જવા યોગ્ય છે. તે ભવ્ય જીવોની વગણા એક છે. અભવ્ય' એટલે જે જીવમોક્ષ જવા યોગ્ય નથી તે અભવ્ય જીવોની વર્ગણા એક છે. ભવ્ય નારકજીવોની વર્ગણા એક છે. અભવ્ય નારક જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે-ચાવતુ ભવ્ય વૈમાનિક દેવોની વગણા એક છે. અભવ્ય વૈમાનિક દેવોની વગણા એક છે. સમ્યગદષ્ટિઓની વર્ગણા એકછે. મિથ્યાદ્રષ્ટિઓની વર્ગમાં એકછે. મિશ્ર દ્રષ્ટિવાળાઓની વર્ગણા એક છે. સમ્યગદ્રષ્ટિ નારક જીવોની વર્ગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ નારક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવતું સ્વનિત કુમારોની વર્ગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ પૃથ્વીકાયના જીવોની વર્ગણા એક છે. યાવતુ-વનસ્પતિ-કાયના જીવની વર્ગણા એક છે. સમ્યગદ્રષ્ટિ બેઇન્દ્રિય જીવોની વગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ બેઇન્દ્રિય જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિદ્રિય જીવોની વર્ગણા એક છે. શેષ નારક જીવની સમાનચાવતુમિશ્રદ્રષ્ટિવાળા વૈમાનિકોની વર્ગણા એક છે. કષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એક છે. શુકલ પાક્ષિક જીવોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક નારક જીવોની વર્ગણા એક છે. શુકલપાક્ષિક નારક જીવની વગણા એક છે. કૃષ્ણ લેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. નીલ ગ્લેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવત્ શુકલેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોની વર્ગણા યાવતુ કાપોતુ લેશ્યાવાળા નરયિકોની વર્ગણા એક છે. આ પ્રમાણે જેની જેટલી વેશ્યાઓ છે તેની તેટલી વર્ગણા સમજી લેવી જોઈએ. ભવનપતિ વાણવ્યંતર પૃથ્વીકાય અપ્લાય અને વનસ્પતિકાયમાં ચાર વેશ્યાઓ છે. તેજસ્કાય, વાયુકાય, બેન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ત્રણ વેશ્યાઓ છે, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં છ લેશ્યાઓ છે. જ્યોતિષ્કદેવોમાં એક તોલેશ્યાછે. વેમાનિક દેવોમાં અન્તની ત્રણ લેશ્યાઓ છે. તેની તેટલીજ વર્ગણાઓ જાણવી જોઇએ. કૃષ્ણ વેશ્યાવાળા ભવ્ય જીવોની વર્ગણા એકછે. કૃષ્ણા વેશ્યાવાળા અભવ્ય જીવોની વર્ગણા એકછે. એ પ્રમાણે છે એ લેશ્યાઓમાં બે બે પદ કહેવા જોઈએ. કૃષ્ણ લેશ્યાવાળા ભવ્ય નૈરયિકોની વર્ગણા એક છે. કૃષ્ણ લેશ્યાવાળા અભવ્ય નૈરયિકોની વણા એક છે. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી વેશ્યાઓ છે તેના તેટલા જ પદ સમજી લેવા જોઈએ. કૃષ્ણલેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની વર્ગણા એકછે. કૃષ્ણલેશ્યાવાળા મિથ્યાદ્રષ્ટિ જીવોની વર્ગણા એકછે. કૃષ્ણ વેશ્યાવાળા મિશ્રદ્રષ્ટિ જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે છએ વેશ્યાઓમાં જેની જેટલી દ્રષ્ટિઓ છે તેના કેટલા પદ જાણવા જોઈએ. કૃષ્ણ લેશ્યાવાળા કષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એકછે. કૃષ્ણ લેશ્યાવાળા શુકલપાક્ષિક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી વેશ્યાઓ તેના તેટલા પદ સમજી લેવા જોઈએ. એ આઠ પદવડે ચોવીસ દંડકમાં એક એક વર્ગણા જાણવી જોઇએ. તીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. અતીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. એક સિદ્ધ જીવોની Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઠા-૧-૫૧ વર્ગણા એક છે. અનેક સિદ્ધ જીવોની વર્ગણા એક છે. પ્રથમસમયસિદ્ધ જીવોની વર્ગણા એક છે. યાવતુ અનન્તસમયસિદ્ધ જીવોની વર્ગણા એક છે. પ્રમાણ પુદ્ગલોની વર્ગણા એક છે. એ પ્રમાણે અનન્તપ્રદેશી ઢંધોની વર્ગણાયાવત એક છે. એક પ્રદેશાવગાઢ પુદ્ગલોની વર્ગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. - થાવત્ - અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. - યાવતુ - અસંખ્ય ગુણ કાળા પુદ્ગલોની વગણા એક છે અનંત ગુણ કાળા પુદ્ગલોની વગણા એક છે. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું કથન કરવું જોઈએયાવત્ - અનન્ત ગુણ રૂક્ષ પુદ્ગલોની વર્ગણા એક છે. જઘન્ય પ્રદેશી ઢંધોની વગણા એક છે ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વર્ગણા. એકછે. અજઘન્ય અનુત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વગણા એક છે. એ પ્રમાણે જઘન્યાવગાઢ ઉત્કૃવગાઢ. અજધન્યોત્કૃષ્ટાવગાઢ જઘન્યસ્થિતિવાળા ઉત્કૃષ્ટતિવાળા અજઘન્યોત્કૃષ્ટ- સ્થિતિવાળા જઘન્યગુણ કાળા ઉત્કૃષ્ટગુણ કાળા અજઘન્યોસ્કૃષ્ટ ગુણ કાળા જાણવા. એ પ્રકારે વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. યાવતું અજધન્ય ઉત્કૃષ્ટ ગુણરુક્ષ પુદ્ગલોની વર્ગણા એક છે. [૫૨] બધા દ્વીપ સમુદ્રોની મધ્યમાં રહેલો-ચાવતુ જંબુદ્વિપ એક છે. પ૩] આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરોમાંથી અંતિમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર એકલા સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, નિવણને પ્રાપ્ત થયા અને બધા દુખોથી રહિત થયા. [૫૪] અનુત્તરોપપાતિક દેવોની ઉંચાઈ એક હાથની છે. [૫૫] આદ્રા નક્ષત્રનો એક તારો કહેલો છે, ચિત્રા નક્ષત્રનો એક તારો કહેલો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો કહેલો છે. પિs] એક પ્રદેશમાં રહેલાં પુદ્ગલો અનન્ત કહેલા છે. એ પ્રમાણે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. એક ગુણ કાળા પુદ્ગલો અનન્ત કહેલા છે - યાવત્ - એક ગુણ રૂક્ષ પુદ્ગલો અનન્ત છે. સ્થાન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે ( સ્થાનઃ૨) - ઉદસો ૧ - [૫] લોકમાં જે જીવાદિ વસ્તુઓ છે તે બધી દ્વિપદાવતાર છે. અર્થાતુ બે ભાગમાં વહેંચાયેલ છે. જેમ કે જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર. જે જીવો હલનચલન કરી શકે તે ત્રસ જીવો. જે જીવો હલનચલન ન કરી શકે તે સ્થાવર, સયોનિક અને અયોનિક. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી યુક્ત સયોનિક તે સંસારીજીવો. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી રહિત અયોનિક તે સિદ્ધ જીવો, સેન્દ્રિય અને અનિયિ. સંસારી જીવો ઇન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધો અનિષ્ક્રિય હોય છે, સવેદક અને અવેદક. જેમાં વેદનો ઉદય હોય તે સવેદક અને તેનાથી વિપરીત અવેદક, રૂપી અને અરૂપી. રૂપ એટલે આકાર. શરીરયુક્ત જીવો બધાં રૂપી છે. શરીર રહિત જીવો અરૂપી છે. સંસારસમાપન્ક અને અસંસારસમાપનક. ભવ રૂપ સંસારને જે જીવો પ્રાપ્ત કરતાં રહે છે તે Page #232 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદ્દે સો-૧ ૨ ૨૯ સંસારસમાપનક. ભવગ્રહણથી રહિત થઈ ગયા છે તે અસંસારસમાપનક કહેવાય છે. શાશ્વત અને અશાશ્વત. સિદ્ધ જીવો શાશ્વત છે. સંસારી જીવ અશાશ્વત છે. પ૮] અજીવ બે પ્રકારે કહેલા છે તે આ પ્રમાણે આકાશાસ્તિકાય અને નો-આકાશાસ્તિકાય. ધમસ્તિકાય અને અધમસ્તિકાય. [૫૯] બંધ અને મોક્ષ. પુણ્ય અને પાપ. આશ્રવ અને સંવર. વેદના અને નિર્જરા. [૬૦] ક્રિયા બે પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે - જીવક્રિયા અને અજીવક્રિયા. જીવક્રિયા બે પ્રકારે કહેલી છે. જેમકે-સભ્યત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા. અજીવક્રિયા બે પ્રકારે કહેલી છે. જેમકે-ઈયપિથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયા. ઈય એટલે ગમન. આગમનનો જે પથ હોય તેને ઈયપથ કહે છે. તે ઈયપથમાં જે ક્રિયા થાય તે ઈયપિથિકી ક્રિયા કહેવાય છે. સાંપરાય એટલે કષાય. કષાયથી જે ક્રિયા થાય છે તેને સાંપરાયિકી ક્રિયા કહે છે. બીજી રીતે ક્રિયા બે પ્રકારની કહેલી છે, - કાયિકી અને આધિકરણિકી ક્રિયા. કાયિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે - અનુપરત - કાયક્રિયા અને દુષ્પયુક્ત કાયક્રિયા, આધિકરણિકીક્રિયા બે પ્રકારની છે. - સંયોજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિકી. પ્રાષિકી અને પારિતાપનિકીના ભેદથી ક્રિયા બે પ્રકારે છે. પ્રાષિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે – સ્વહસ્ત – પ્રાણાતિપાત ક્રિયા. અને પરહસ્ત – પ્રાણાતિપાત ક્રિયા. અપ્રત્યાખ્યાન ક્રિયા બે પ્રકારની છે. જેમકે - જીવઅપ્રત્યાખ્યાન ક્રિયા. અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા. આરંભિકી અને પરિગ્રહિકીના ભેદથી ક્રિયા બે પ્રકારની છે. આરંભિકી ક્રિયા બે પ્રકારની છે. જેમકે જીવઆરંભિકી અને અજીવઆરંભિકી, એ પ્રમાણે પરિગ્રહિતી ક્રિયા બે પ્રકારની છે. જેમકે જીવપરિગ્રહિતી અને અજીવપરિગ્રહિતી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે-માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. માયાપ્રત્યયિકી ક્રિયા બે પ્રકારની છે. - આત્મભાવવંકનતા અને પરભાવવંકનતા. મિથ્યાદર્શન - પ્રત્યયિકી ક્રિયા બે પ્રકારની છે. - ઉણાઇરિત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને તદવ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. દ્રષ્ટિજા અને પૃષ્ટિા . દ્રષ્ટિજાકિયા બે પ્રકારની છે. જેમકે-જીવદ્રષ્ટિજા અને અજીવવૃદિજા. એ પ્રમાણે પૃષ્ટિજા પણ જાણવી. બે ક્રિયા કહેલી છે. જેમકે સ્વસ્તિક અને નૈષ્ટિકી. સ્વસ્તિકી ક્રિયા બે પ્રકારની છે. - જીવ સ્વસ્તિકી અને અજીવ સ્વસ્તિકી. નૈસૃષ્ટિકી ક્રિયા પણ આ પ્રકારે સમજવી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે – આજ્ઞાનિકા અને વૈદારણિકા. નૈસૃષ્ટિની ક્રિયાની જેમ તેમાં પણ બે ભેદ જાણવા. બે ક્રિયાઓ કહેલી છે જેમકે – અનાભોગપ્રત્યયા અને અનવકાંક્ષા પ્રત્યયા. અનાભોગપ્રત્યયા ક્રિયા બે પ્રકારે છે. અનાયુક્ત આદાનતા અને અનાયુક્ત પ્રમાર્જનતા. અનવકાંક્ષાપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકે-આત્મશરીર અનવકાંક્ષાપ્રત્યયા અને પરશરીરકાંક્ષા પ્રત્યયા. બે ક્રિયાઓ છે. -રોગપ્રત્યયા અને દ્વેષપ્રત્યયા. રાગપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકેમાયાપ્રત્યયા અને લોભપ્રત્યયા, દ્વેષપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકે ક્રોધપ્રત્યયા અને માનપ્રત્યયા. [૬૧] ગહ-પાપનું પ્રકાશન બે પ્રકારે કહેલું છે. જેમકે- કોઈ જીવ કેવળ મનથી જ પાપની નિન્દા કરે છે. કોઈ કેવળ વચનથી જ પાપની નિન્દા કરે છે. અથવા - ગહના બે ભેદ કહેલા છે, જેમકે-કોઈ પ્રાણી દીર્ઘકાલ પર્યત ‘આજન્મ' નહીં કરે છે કોઈ પ્રાણી થોડા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ કાલ પર્યન્ત ગર્હા કરે છે. [૬૨] પ્રત્યાખ્યાન બે પ્રકારના છે. -કોઇપ્રાણી કેવળ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઇ કેવળ વચનથી જ પ્રત્યાખ્યાન કરે છે. અથવા પ્રત્યાખ્યાનના બે ભેદ છે. - કોઇ દીર્ઘ કાલ પર્યન્ત પ્રત્યાખ્યાન કરે છે, કોઇ અલ્પકાલીન પ્રત્યાખ્યાન કરે છે. [૩] બે ગુણોથી યુક્ત અણગાર અનાદિ અનન્ત દીર્ઘકાલીન ચાર ગતિવાળા સંસાર કાંતારને તરી શકે છે- વિદ્યા (જ્ઞાન) વડે અને ચરણ (ચારિત્ર) વડે. [૬૪] બે સ્થાનોને આત્મા જ્યાં સુધી જ્ઞપરિક્ષાથી જાણી લેતો નથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરતો નથી ત્યાં સુધી તેને કેવલીપ્રરૂપત ધર્મ સાંભળવા મળતો નથી. તે બે સ્થાનો આ પ્રમાણે છે. આરંભ અને પરિગ્રહ બે સ્થાનોને જાણ્યા વિના અને ત્યાગ કર્યા વિના આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરવા સમર્થ થઇ શકતો નથી. જેમકે-આરંભ અને પરિગ્રહ એવી જ રીતે-શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. શુદ્ધ સંયમથી પોતે પોતાને સંયત કરી શકતો નથી. શુદ્ધ સંવરથી સંવૃત થઇ શકતો નથી. સમ્પૂર્ણ આિિનબોધિક (મતિ) જ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ શ્રુતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સંપૂર્ણ મનઃપર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. [૬૫] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણાદિ રૂપે પ્રાપ્ત કરી શકે છે-યાવત્ - કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે છે આરંભ અને પરિગ્રહ. [૬૬] આત્મા બે સ્થાનોથી કેવલીપ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકે છે. યાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે-શ્રદ્ધાપૂર્વક ધર્મની ઉપાદેયતા સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને. ઠાણું - ૨/૧૬૧ [૬૭] બે પ્રકા૨નો સમય કહેલો છે. અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણી કાળ. [૬૮] બે પ્રકારે ઉન્માદ કહેલો છે. જેમકે-યક્ષના પ્રવેશથી થયેલો ઉન્માદ અને દર્શન મોહનીય કર્મના ઉદયથી થયેલો ઉન્માદ તેમાં યક્ષાવેશ ઉન્માદ છે તેનું સરળતાથી વેદન થઇ શકેછે. અને તે સરલતાથી દૂર કરી શકાય છે. મોહનીય કર્મના ઉદયથી જે ઉન્માદ ઉત્પન્ન થાય છે તેનું વેદન કઠિન હોય છે અને તે મુશ્કેલીથી દૂર કરાય છે. [૬૯] દંડ બે પ્રકારના કહેલા છે. જેમકે-અર્થદંડ (પ્રયોજન માટે હિંસાદિ કરવી) અને અનર્થદંડ, નૈરયિકજીવોને બેદંડ કહેલા છે, જેમકે-અર્થદંડ અને અનર્થ દંડ. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી ચોવીશ દંડકમાં સમજી લેવા. [૭૦] દર્શન બે પ્રકારે છે, -સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન. સમ્યગ્દર્શનના બે ભેદ કહેલ છે, નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ સમ્યગ્દર્શન. નિસર્ગસમ્યગ્દર્શનના બે ભેદ છે, -પ્રતિપાતિ (નષ્ટ થઇ જનાર) અને અપ્રતિપાતિ. અભિગમ સમ્યગ્દર્શનના બે ભેદ છે, -પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. મિથ્યાદર્શન બે પ્રકારે છે આભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભિગ્રહિકમિથ્યાદર્શન. આભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારે છે,સપર્યવસિત (સાન્ત) અને અપર્યવસિત (અનન્ત) એ પ્રકારે અનભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે ભેદ જાણવા. [૭૧] જ્ઞાન બે પ્રકારના કહેલ છે. જેમકે-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- કેવલજ્ઞાન અને નોકેવલજ્ઞાન. કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-૧ ૨૩૧ જેમકે-ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધકેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- સયોગીભવસ્થ કેવલજ્ઞાન અને અયોગીભવસ્થ કેવલજ્ઞાન. સયોગી ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારે છે પ્રથમ સમય સયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન અને અપ્રથમ-સમયસયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન. અથવા -ચરમ-સયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવલજ્ઞાન-એ પ્રકારે અયોગી-ભવસ્થ-કેવલજ્ઞાનના પણ ભેદો જાણવા. સિદ્ધ-કેવલજ્ઞાનના બે ભેદો કહેલ છે. જેમકે-અનન્તરસિદ્ધ કેવલજ્ઞાન, પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન. પરંપર સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારે છે જેમકે-એકાન્તર સિદ્ધ કેવલજ્ઞાન અનેકાન્તર સિદ્ધ કેવલજ્ઞાન-પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે જેમકે-એક પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન અને અનેક પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન. નોકેવલજ્ઞાન બે પ્રકારે છે, જેમકે અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન. મનઃ પર્યવજ્ઞાન બે પ્રકારનું છે. જેમકેઋજુમતિ અને વિપુલમતિ. પરોક્ષ જ્ઞાન બે પ્રકારે છે. -આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન. આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે. શ્રતનિશ્રિત અને અમૃતનિતિ. શ્રુતનિશ્રિત બે પ્રકારે છે. જેમકે અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અશ્રુતાનિશ્રિતના પણ પૂર્વોક્ત બે ભેદ સમજવા. શ્રુતજ્ઞાન બે પ્રકારે છે. જેમકે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્ય- ના બે ભેદ છે-આવશ્યક અને આવશ્ય વ્યતિરિક્ત. આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારે છે કાલિક અને ઉત્કાલિક. ધર્મ બે પ્રકારે કહેલ છે જેમકે-મૃતધર્મ અને ચારિત્રધર્મ. મૃતધર્મ બે પ્રકારે છે. જેમકે-સૂત્ર શ્રતધર્મ અને અર્થશ્રતધર્મ. ચારિત્ર ધર્મ બે પ્રકારે કહેલ છે. જેમકે-આગારચારિત્રધર્મ અને અનગારચારિત્રધર્મ. [૭૨] સંયમ બે પ્રકારે કહેલા છે જેમકે-સરાગસંયમ અને વીતરાગસંયમ. સરાગસંયમ બે પ્રકારે છે. -સૂક્ષ્મ સંપરાય સરાગસંયમ (દશમાં ગુણસ્થાન વર્તામુનિનો) બાદર સમ્પરાય સરાગસંયમ. (છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્સીમુનિઓનો) સૂક્ષ્મસમ્પરાય-સરાગ-સંયમ બે પ્રકારે કહેલ છે. પ્રથમ-સમય-સૂક્ષ્મ સમ્પરાય સરાગસંયમ. અપ્રથમ-સમય-સૂક્ષ્મ સમ્પરાયણરાગ-સંયમ. અથવા ચરમ- સમય- સૂક્ષ્મ સમ્પરાયસરાગ સંયમ. અચરમ સમયસુક્ષ્મ-સમ્પરાયસરાગ સંયમ. અથવા સૂક્ષ્મસમ્પરાય-સરાગ સંયમ બે પ્રકારે કહેલ છે. જેમકે- “સંખિલશ્યમાન” (ઉપશમ- શ્રેણીથી પડતા જીવને હોય.) “વિશુધ્યમાન’ (ઉપશમ-શ્રેણી પર ચઢતા જીવનો.) બાદર-સમ્પરાય-સરાગ સંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય-બાદર-સમ્પરાય-સરાગ-સંયમ. અપ્રથમસમય-બાદર-સમ્પરાય રાગસંયમ. અથવા ચરમ-સમય-બાદર-સમ્પરાય- સરાગસંયમ. અચરમ-સમય-બાદર સમ્પરાય-સરાગ સંયમ અથવા બાદસમ્પરાય-સરાગસંયમ બે પ્રકારે પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. વીતરાગ-સંયમ બે પ્રકારનો કહેલો છે. ઉપશાન્તકષાય વીતરાગ સંયમ (૧૧ મા ગુણસ્થાનમાં) ક્ષીણ- કષાય- વીતરાગ-સંયમ (બારમા આદિ ગુણસ્થાનોમાં) ઉપશાન્તકષાય વીતરાગ સંયમ બે પ્રકારે કહેલ છે. જેમકે-પ્રથમસમયઉપશાન્ત-કષાય-વીતરાગ-સંયમઅપ્રથમ-સમય-ઉપશાન્ત-કષાય વીતરાગ-સંયમ. અથવા ચરમ - સમય-ઉપશાન્ત-કષાય-વીતરાગ-સંયમ. અચરમસમય-ઉપશાન્ત-કષાય-વીતરાગ સંયમ. ક્ષીણ-કષાય-વીતરાગ- સંયમ બે પ્રકારનો -છદ્મસ્થ-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ, કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. છવાસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકારે કહેલો છે. જેમકે- સ્વયં-બુદ્ધ-છદ્મસ્થ- ક્ષીણ Page #235 -------------------------------------------------------------------------- ________________ ઠાણું - ૨/૧/૭૨ કષાય-વીતરાગસંયમ બુદ્ધ-બોધિત-છદ્મસ્થ- ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ સ્વયંબુદ્ધ -છવસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારનો છે. -પ્રથમ-સમય-સ્વયંબુદ્ધ, છદ્મસ્થ ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અપ્રથમ-સમય-સ્વયં બુદ્ધ-છદ્મસ્થ-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ અથવા ચરમ-સમય-સ્વયંબુદ્ધ-છદ્મસ્થ- ક્ષીણ કષાય વીતરાગ-સંયમ અચરમ-સમય-સ્વયંબબુદ્ધ-છદ્મસ્થ ક્ષીણકષાય વિત- રાગ સંયમ. બુદ્ધ-બોધિત-છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારે છે. જેમકે-પ્રથમ - સમય-બુદ્ધ-બોધિત-છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ-સંયમ, અપ્રથમ-સમય-બુદ્ધ- બોધિત છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ, અથવા ચરમ-સમય અને અચરમ સમયબુદ્ધ બોધિત-છદ્મસ્થ ક્ષીણ-કષાય વીતરાગ સંયમ. કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકા૨નો છે, - સયોગી- કેવળી-ક્ષીણકષાય-વીતરાગ-સંયમ,અયોગી- કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. સયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે ૨૩૨ છેપ્રથમ-સમયસયોગી-કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ.અપ્રથમ-સમય-સયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ,અથવાચ૨મ-સમય-સયોગીકેવળી-ક્ષીણ કાય વીતરાગસંયમ.અચરમ-સમયસયોગી કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે છે. -પ્રથમ સમય સયોગી-કેવલી- ક્ષીણકષાય-વીતરાગસંયમ.અપ્રથમ-સમય-અયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ. અથવા ચરમ- સમય-અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમય અયોગી કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ અયોગી-કેવળી-ક્ષીણ-કષાય- વીતરાગસંયમ બે પ્રકારે છે. -પ્રથમ સમય અયોગી - કેવળી - ક્ષીણ - કષાય - વીતરાગ-સંયમ અપ્રથમ-સમય અયોગી-કેવળી-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ અથવા ચમ- સમયઅયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમયઅયોગી કેવળી ક્ષીણકષાય-વીતરાગ-સંયમ [૭૩] પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના છે, જેમકે સૂક્ષ્મ અને બાદર. આ પ્રકારેયાવત્-બે પ્રકારના વનસ્પતિકાયિક જીવ કહેલાછે, જેમકે- સૂક્ષ્મ અને બાદર. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - પર્યાપ્ત અને અપપ્તિ. આ પ્રકારે- યાવત્-વનસ્પતિ કાયિક જીવ સુધી કહેવું. આ બધાના બે બે ભેદો છે. છ કાયિક જીવો બે પરિણત અને અપરિણત. યાવત્ વનસ્પતિ કાય સુધી બધાના બે બે ભેદ કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલા છે. જેમકે- પરિણત અને અપરિણત. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - ગતિ સમાપન્નક અને અગતિસમાપનક આ પ્રકારે-યાવત્ વનસ્પતિકાયિક સુધીના જીવોના બે-બે ભેદો કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલાં છે, જેમકે ગતિ-સમાપન્નક અને અગતિ-સમાપન્નક પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના કહેલ છે, જેમકે- અનન્તરાવ- ગાઢ પરમ્પરાવગાઢ. આ પ્રકારે-યાવત્દ્રવ્ય બે પ્રકારના કહેલ છે. જેમકે અનન્ત- રાવગાઢ અને પરમ્પરાવગાઢ. [૭૪] કાલ બે પ્રકારનો કહેલ છે. જેમકે-અવસર્પિણી અને ઉત્સર્પિણી. આકાશ બે પ્રકારનું કહેલ છે. જેમકે-લોકાકાશ અને અલોકાકાશ. [૭૫] નૈયિક જીવોને બે શરીરો કહેલા છે. જેમકે- આત્યંતર અને બાહ્ય. કાર્મણ આત્યંતર છે અને વૈક્રિય બાહ્ય શરીર છે. દેવતાઓના શરીર પણ આ જ પ્રમાણે કહેવા Page #236 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉસો-૧ ૨૩૩ જોઈએ. પૃથ્વીકાયિક જીવોના બે શરીરો હોય છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આવ્યંતર છે અને ઔદારિક બાહ્ય છે. વનસ્પતિકાયિક જીવો સુધી એમ જ સમજવું જોઈએ. બેઇન્દ્રિય જીવોના બે શરીરો છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આવ્યંતર છે અને હાડ-માંસ, રક્તથી બનેલ ઔદારિક શરીર બાહ્ય છે. ચઉરિન્દ્રિય જીવ સુધી એમ જાણવું. પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોને બે શરીર છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કામણ આત્યંતર છે અને હાડ માંસ રક્ત સ્નાયુ અને શિરાઓથી બનેલ દારિક શરીર બાહ્ય છે. એ જ પ્રમાણે મનુષ્યોના પણ બે શરીરો સમજવાં જોઈએ. વિગ્રહ ગતિ-પ્રાપ્ત નૈરયિકોના બે શરીરો હોય છે, જેમકે-તૈજસ અને કામણ. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું જોઈએ. નૈરયિક જીવોના શરીરની ઉત્પત્તિ બે સ્થાનો (કારણો) થી થાય છે, જેમકે રાગથી એટલે “રાગજન્ય કર્મથી અને દ્વેષથી એટલે ‘દ્વેષજન્ય કર્મથી વૈમાનિકો સુધી બધા જીવોના શરીરોના ઉત્પત્તિ આ જ બે કારણોથી જાણવી. નરયિક જીવોના શરીર બે કારણોથી પૂર્ણ અવયવવાળા હોય છે જેમકે-રાગથી અર્થાતુ રાગજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. દ્વેષ અથતુ દૈષજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. બે કાય-જીવસમુદાય કહેલ છે. જેમકે ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાય બે પ્રકારના કહેલ છે. જેમકે ભવસિદ્ધિક અભવસિદ્ધિક,. એ પ્રમાણે સ્થાવરકાયના જીવો પણ સમજવા. [૩૬] બે દિશાઓની અભિમુખ થઈને નિર્ઝન્થ અને નિર્ગન્ધિઓની દીક્ષા દેવી કહ્યું છે. જેમકે પૂર્વમાં અને ઉત્તરમાં. એ પ્રમાણે પ્રવૃતિ કરવું, સૂત્રાર્થ શિખવું, મહાવ્રતોનું આરોપણ કરવું. સહભોજન કરવું, સહનિવાસ કરવો, સ્વાધ્યાય કરવા માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્રને સ્થિર કરવાને માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્ર અન્યને ભણાવવાને માટે કહેવું. આલોચના કરવી, પ્રતિક્રમણ કરવું, ગુરુ સમક્ષ અતિચારોની ગહ કરવી, લાગેલા દોષનું છેદન કરવું, દોષની શુદ્ધિ કરવી, પુનઃ દોષ ન કરવાને માટે તત્પર થવું. યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપગ્રહણ કરવું કહ્યું છે. બે દિશાઓની સન્મુખ થઇને નિર્ઝન્ય અને નિર્ઝન્થીઓને મારણાન્તિક-સંલેખના તપ વિશેષથી કર્મ-શરીરને ક્ષીણ કરવું. ભોજન પાણીનો ત્યાગ કરી પાદોપગમન સંથારો સ્વીકારી મૃત્યુની કામના નહીં કરતા થકા સ્થિત રહેવું કહ્યું છે. જેમકે પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં. સ્થાનઃ ૨-ઉદેસોઃ 1ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ( સ્થાનઃ ૨-ઉદેસોઃ ૨ ) [૭૭] જે દેવ ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલ છે. તે કલ્પોપપન (બાર દેવલોકમાં ઉત્પન) હોય, અથવા વિમાનોપપન (રૈવેયક અને અનુત્તર ઉત્પન્ન થયા) હોય, અને જે જ્યોતિષક દેવો ચારોપનિક અથવા ચાર સ્થિતિક હોય એટલે અઢી દ્વિપથી બહાર ગતિ રહિત હોય અથવા અઢી દ્વિપમાં સતત ગમનશીલ હોય તે સદા પાપ કર્મ- નો બંધ કરે છે. તેનું ફલ કેટલાક દેવ તો તે ભવમાંજ અનુભવ કરે છે. અને કેટલાક દેવ અન્ય ભવમાં અનુભવ કરે છે. નૈરયિક જીવ જે સદા સતત પાપકર્મનો બંધ કરે છે. તેનું ફ્લ કેટલાક નારકી તો તે ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં પણ અનુભવ કરે છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકજીવ પર્યન્ત જાણવું જોઇએ. મનુષ્યો વડે જે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઠાણ- રર૭૭ સદા સતત પાપકર્મોનો બંધ કરાય છે તેનું ફલ કેટલાક મનુષ્ય તો આ મનુષ્ય ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં અનુભવ કરે છે, મનુષ્યને છોડીને શેષ બધા જીવો માટે તે ભવમાં' એવો અભિશાપ સમાન સમજવો જોઈએ. [૩૮] નરયિક જીવોની બે ગતિ અને બે આગતિ કહેલી છે. જેમકે-નારક જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. તો મનુષ્યગતિમાંથી અથવા તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. અને જાય છે તે પણ બે જ ગતિમાં તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્યમાં. એ પ્રમાણે અસુરકુમાર અસુરકુમારત્વને છોડતો થકો મનુષ્ય અથવા તિર્યંચના રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બધા દેવોને માટે સમજવું જોઈએ. પૃથ્વીકાયના જીવ બે ગતિ અને બે આગતિવાળા કહેલ છે. જેમકે-પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે.તો પૃથ્વીકાયમાંથી અથવા નો-પૃથ્વીકાયમાંથી (પૃથ્વીકાય સિવાય બીજા કાયોમાંથી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વી કાયિકજીવ તે પૃથ્વી કાયિકપર્યાય ને છોડતો થકો પૃથ્વીકાયમાં અથવા નો-પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે મનુષ્ય સુધી સમજવું. [૭] નૈરયિક જીવો બે પ્રકારના છે, ભવસિદ્ધિક (ભવ્ય)અને અભવસિદ્ધિક (અભવ્ય) આ પ્રકારે વૈમાનિક પર્યન્ત સમજવું. નૈરયિક જીવ બે પ્રકારે છે, - અનન્તરોપપનક અને પરમ્પરોપપન્નક એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક જીવ બે પ્રકારે છે. જેમકે-ગતિ સમાપનક (નરકગતિમાં જતાં) અગતિ સમાપનક (નરકમાં ગયેલા) નૈરયિક જીવ બે પ્રકારના છે. જેમકે-પ્રથમ સમયોન અને અપ્રથમસમયોત્પન, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારના છે. -આહારક (આહારપતિ પૂર્ણ કરનાર) અને અનાહારક વિગ્રહ ગતિમાં વર્તમાન) એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક બે પ્રકારે કહેલ છે. જેમકે-ઉચ્છવાસક (ઉચ્છવાસકાયપ્તિ પૂર્ણ કરનાર) અને નોઉચ્છવાસક (ઉચ્છવા- સાયતિથી અપર્યાપ્ત) એ પ્રમાણે વૈમાનમિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારે છે. જેમકે- સેન્દ્રિય અને અનિદ્રિય. એમ વૈમાનિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારે છે. - પર્યાપ્ત અને અપર્યાપ્ત વૈમાનિક સુધી એમ જાણવું. નૈરયિક બે પ્રકારે કહેલા છે જેમકે સંજ્ઞી અને અસંજ્ઞી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેક્રિય છોડી. પંચેન્દ્રિય યાવતું વ્યંતર સુધી એમજ જાણવું જોઈએ. નૈરયિક બે પ્રકારે કહેલા છે. જેમકેભાષક (ભાષાપયપ્તિની પૂર્ણતાવાળા) અભાષક (જેમની ભાષા પતિ પૂર્ણ થઈ હોય) એ પ્રમાણે એકેન્દ્રિયને છોડી બધા દંડકોમાં સમજવું. નૈરયિક બે પ્રકારે છે. સમ્યદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ પ્રમાણે એકેન્દ્રિયને છોડી બાકી બધા દેડકોમાં સમજવું. નરયિક બે પ્રકારે કહેલ છે. પરિત્ત સંસારિક અને અનન્તસંસારિક. આ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક બે પ્રકારના છે -સંખેયકાલની સ્થિતિવાળા અને અસંખ્યયકાલની સ્થિતિવાળા. આ પ્રમાણે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિ- યને છોડીને વાણવ્યંતર સુધી પંચેન્દ્રિય સમજવા. નરયિક બે પ્રકારે છે. સુલભબોધિક અને દુર્લભબોધિક, એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી જાણવું. નરયિક બે પ્રકારે છે. જેમકે-કૃષ્ણપાક્ષિક (જેમનો સંસારભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે હોય) અને શુકલ પાક્ષિક (જેમનો સંસાર અર્ધપદૂગલ પરાવર્તનથી ઓછો હોય) વૈમાનિક દેવ સુધી એમ જ જાણવું. નૈરયિક બે પ્રકારે છે. જેમકે-ચરમ (તે યોનિમાં અન્તિમ જન્મવાળા) અચરમ (તે યોનિમાં પુનઃ જન્મ લેનાર) એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. Page #238 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-ર ૨૩૫ [૮૦] બે સ્થાનોથી આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. જેમકે- સમુદ્દઘાતરૂપ આત્મ સ્વભાવથી અવધી જ્ઞાની આત્મા અધોલોકને જાણે અને દેખે છે અને વૈક્રિય સમુદ્યાત કર્યા વિના આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાની સમુદ્ધાત કરીને અથવા સમુદ્ધાત કર્યા વિના જ અધોલોકને જાણે છે અને દેખે છે. એ પ્રમાણે તિર્યકલોકને જાણે છે અને દેખે છે, એ પ્રમાણે ઉર્ધ્વલોકને જાણે છે અને દેખે છે, એ પ્રમાણે પરિપૂર્ણલોકને જાણે છે અને દેખે છે. એ પ્રકારથી આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. જેમકે વૈક્રિય શરીર બનાવીને આત્મા અધોલોકને જાણે છે, દેખે છે વૈક્રિય શરીર બનાવ્યા વિના આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. (તાત્પર્ય એ છે કે) અવધિજ્ઞાની વૈક્રિય શરીર બનાવીને અથવા વૈક્રિય શરીર બનાવ્યા વિના પણ અધોલોકને જાણે છે અને દેખે છે. એ પ્રમાણે તિર્ધક લોક આદિ આલાપક સમજવા જોઇએ. બે પ્રકારે આત્મા શબ્દ સાંભળે છે જેમકે- દેશ રૂપથી આત્મા શબ્દ સાંભળે છે અને સર્વ રૂપથી પણ આત્મા શબ્દ સાંભળે છે. એ પ્રમાણે રૂપ દેખે છે, ગંધ સુંઘે છે, રસનું આસ્વાદિન કરે છે. સ્પર્શનો અનુભવ કરે છે. બે પ્રકારે આત્મા પ્રકાશ કરે છે - (અવધિ આદિજ્ઞાનો વડે) દેશ રૂપથી આત્મા પ્રકાશ કરે છે. કવલજ્ઞાન વડે) સર્વ રૂપથી પણ આત્મા પ્રકાશ કરે છે. એ પ્રમાણે વિશેષ રૂપથી પ્રકાશ કરે છે એ પ્રમાણે દેશથી અને સર્વથી વૈક્રિય કરે છે. એ પ્રમાણે દેશથી એક યોગથી અને સર્વથી એટલે ત્રણેય યોગથી પરિચાર-મૈથુન કરે છે. એ પ્રમાણે ભાષા બોલે છે, આહાર કરે છે. પરિણમન કરે છે. વેદન કરે છે. નિરા કરે છે તે નવ સૂત્ર દેશ અને સર્વ બે પ્રકારથી જાણવા. બે પ્રકારે દેવ શબ્દ સાંભળે છે. જેમકે- દેવ દેશથી પણ શબ્દ સાંભળે છે. અને સર્વથી પણ શબ્દ સાંભળે છે યાવતુ નિર્જરા કરે છે. બે પ્રકારે મરુત. દેવ કહેલ છે જેમકે- એક શરીરવાળાં અને બે શરીરવાળા, વિગ્રહગતિની અપેક્ષાએ એક કામણ શરીરવાળા અને ઉપપાત પછી બે શરીરવાળા. અથવા ભવધારણીય શરીરની અપેક્ષા એ એક શરીરવાળા અને ઉત્તર વૈક્રિયની અપેક્ષા એ બે શરીરવાળા છે. અહીં તેજસશરીર કાર્પણમાં અન્તર્ગત સમજવું. એ પ્રમાણે કિન્નર, જિંપુરૂષ, ગંધર્વ, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર તે પણ એક શરીર અને બે શરીરવાળા સમજવા. બે પ્રકારે દેવ છે - એક શરીરવાળા અને બે શરીરવાળા. સ્થાનઃ ૨-ઉદેસોઃ ર-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( સ્થાનઃ ૨-ઉસોઃ ૩ ) [૮૧] શબ્દ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભાષાશબ્દ નો-ભાષાશબ્દ, ભાષાશબ્દ બે પ્રકારના છે. જેમકે-અક્ષર સંબંધ અને નો-અક્ષર સંબંધ. નો-ભાષા શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-આતોદ્ય (ઢોલ આદિનાં શબ્દ) નો-આતીદ્ય વાંસ આદિના ફાટવાથી થવાવાળા શબ્દો આતોદ્યશબ્દ બે પ્રકારના છે. જેમકે-તત (તારબંધ વીણા આદિથી થવાવાળા શબ્દો વિતત-નગારા આદિના શબ્દ, તતશબ્દ બે પ્રકારનાં છે જેમકે-ઘન તાલ આદિ વાદ્યોના શબ્દ. શુષિર-બંસુરી, શંખ આદિ મોંઢાથી વગાડવાવાળા વાદ્યના શબ્દ. આ પ્રમાણે વિતત શબ્દ પણ બે પ્રકારના જાણવા. નો-આતોદ્ય શબ્દ બે પ્રકારનાં છે. જેમકે ભૂષણ શબ્દ અને નો-ભૂષણ શબ્દ. નો-ભૂષણ શબ્દ બે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઠાણું - ૨/૩/૮૧ પ્રકારના છે. -તાલ શબ્દ અને લાત-પ્રહારનો શબ્દ. શબ્દની ઉત્પત્તિ બે પ્રકારથી હોય છે. જેમકે-પુદ્ગલોના ૫રસ્પર મિલનથી. અને પુદ્ગલોનાં ભેદથી. [૮૨] બે પ્રકારના પુદ્ગલ પરસ્પર સંબંધ હોયછે. જેમકે-સ્વયં (સ્વભાવથી) જ પુદ્દગલ એકઠા થઇ જાય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ એકઠાં કરાય છે બે પ્રકારથી પુદ્ગલ અલગ અલગ હોય છે. જેમકે-સ્વયં જ પુદ્ગલ અલગ હોય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ ભિન્ન કરાય છે. બે પ્રકારથી પુદ્ગલમાં રિશાટન થાય છે. જેમકે સ્વયં જ પુદ્ગલ સડે છે. અથવા અન્ય દ્વારા સડાવાય છે. આ જ પ્રમાણે બે પ્રકારથી પુદ્ગલ પડે છે અને આ પ્રમાણે પુદ્ગલ નષ્ટ થાય છે. પુદ્ગલ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભિન્ન અભિન્ન પુદ્ગલ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભેદુરધર્મા (સ્વભાવથી ક્ષણે ક્ષણે નષ્ટ થવાવાળા) અને અભેદુધર્મા (નહીં નષ્ટ થવાવાળા). પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકેપરમાણું પુદ્ગલ અને પરમાણુંથી ભિન્ન સ્કંધ. પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે સૂક્ષ્મ અને બાદર. પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે-બદ્ધપ્રાર્થ સ્પષ્ટ અને સંબદ્ધ. જેમ ઘ્રાણેન્દ્રિય આદી સાથે ગંધ રસ અને સ્પર્શના પુદ્ગલો અને નો-બદ્ધપ્રાર્થ સ્પષ્ટ-જે ત્વચાચામડીથી સ્પષ્ટા જ હોય પરંતુ બદ્ધ ન હોય, જેમ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય શબ્દ પુદ્ગલ. [૮૩] શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-પર્યાપ્ત (કર્મપુદ્ગલોની જેમ પૂર્ણ રૂપેણ ગૃહીત) અને અપર્યાપ્ત એવી જ રીતે આત્ત (શરીરાદિરૂપે ગૃહીત) અને અનાત્ત (અગૃહીત)ના ભેદથી પણ પુદ્ગલ બે પ્રકારના છે. શબ્દ બે પ્રકારના છે. ગૃહીત અને અગૃહીત. એવી જ રીતે ઇષ્ટ અનિષ્ટ, કાન્ત-અકાન્ત, પ્રિય-અપ્રિય મનોજ્ઞ અમનોજ્ઞ, મણામ-અમણામના ભેદથી પણ બે-બે ભેદો જાણવા જોઇએ. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ પ્રત્યેકમાં પૂર્વોક્ત છ-છ આલાપક જાણવા જોઇએ. [૮૪] આચાર બે પ્રકારનો છેઃ જેમ કે-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. નોજ્ઞાનાચાર બે પ્રકારનો કહેલ છેઃ જેમ કે-દર્શનાચાર અને નોદર્શનાચાર. નોદર્શનાચાર બે પ્રકારનો કહેલ છેઃ જેમ કે ચારિત્રાચાર અને નોચારિત્રાચાર. નોચારિત્રાચાર બે પ્રકારનો કહેલ છે. જેમકે-તપાચાર અને વીચાર. પ્રતિમાઓ બે કહેલ છેઃ -સમાધિપ્રતિમા અને ઉપધાનપ્રતિમા પ્રતિમા બે પ્રકારની છેઃ વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગપ્રતિમા. પ્રતિમાઓ બે પ્રકારની છેઃ જેમ કે-ભદ્રા અને સુભદ્રા પ્રતિમાઓ બે પ્રકારની છે. જેમ કે-મહાભદ્રપ્રતિમા અને સર્વતોભદ્રપ્રતિમા. પ્રતિમાઓ બે છે, જેમ કે-લઘુમોક પ્રતિમા અને મહતી મોક પ્રતિમા, પ્રતિમાઓ બે છેઃ જેમ કે યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજ્રમધ્યચન્દ્ર પ્રતિમા, સામાયિક બે પ્રકારની છેઃ જેમ કે-અગાર (દશિવરિત) સામાયિક્ અને અનગાર (સર્વ વિરતિ) સામાયિક. [૮૫] બે પ્રકારનો જીવોના જન્મને ઉપપાત કહેલ છે. જેમ કે-દેવોના અને નૈયિકના. બે પ્રકારનાં જીવોનું મરવું ઉપવર્તના કહેવાય છે. જેમકે-નૈયિકોનું અને ભવનવાસીદેવોનું. બે પ્રકારનાં જીવોનું મરવું ચ્યવન કહેવાય છેઃ જેમ કે-જ્યોતિકોનું અને વૈમાનિકોનું. બે પ્રકારનાં જીવોની ગર્ભથી ઉત્પત્તિ હોય છે. જેમકે-મનુષ્યોની અને તિસઁય પંચેન્દ્રિયની. બે પ્રકારના જીવ ગર્ભમાં રહેતા આહાર કરે છે. જેમ કે-મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. બે પ્રકારના જીવ ગર્ભમાં બુદ્ધિ પ્રાપ્ત કરે છે. જેમ કે-મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. એ જ પ્રમાણે બે પ્રકારના જીવો ગર્ભમાં અપચય પામે છે. બે પ્રકારના જીવો Page #240 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-૩ ૨૩૭ ગર્ભમાં વિકવણ કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં ગતિ-પયય પામે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં સમુદ્ધાત કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં કાળસંયોગ (કાળજનિત અવસ્થાઓનો અનુભવ) કરે છે. બે પ્રકારનાં જીવો આયાતિ (ગર્ભથી બહાર આવવું) પામે છે. બે પ્રકારનાં જીવો ગર્ભમાં મરણ પામે છે. બે પ્રકારના જીવોનાં શરીર ચામડી અને સંધિબંધનવાળા કહેલ છે, જેમ કે- મનુષ્યોના અને તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકારના જીવો શુક્ર અને શોણિત થી ઉત્પન્ન થાય. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિ બે પ્રકારની છે.-કાયસ્થિતિ અને ભવસ્થિતિ.બે પ્રકારના જીવોની કાયસ્થિતિ છે.- મનુષ્યોની અને તિર્યંચ પંચેન્દ્રિયની બે પ્રકારના જીવોની ભવસ્થિતિ છે. જેમ કે-દેવોની અને નરયિકોની (કેમકે દેવ મરીને દેવ અને નારક મરીને નારક હોતા નથી. માટે એમની કાયસ્થિતિ હોતી નથી.) આયુ બે પ્રકારના કહેલ છેઃ જેમ કે-અલ્પાયુ અને ભવાયું બે પ્રકારનાં જીવોનું ભવાયું કહેલ છે. જેમકે-દેવોનું અને નૈરયિકોનું. કર્મ બે પ્રકારના છે, જેમ કે પ્રદેશ કમ અને અનુભાવ કર્મ. બે પ્રકારનાં જીવ યથાબદ્ધ આયુષ્ય પૂર્ણ કરે છે. જેમ કે દેવ અને નરયિક. બે પ્રકારનાં જીવોનું આયુષ્ય વિષશસ્ત્રાદિ ઉપક્રમવાળું કહેલ છે. જેમ કે મનુષ્યોનું અને પંચેન્દ્રિય તિર્યંચયોનિઓનું. [૮] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં અત્યન્ત તુલ્ય, વિશેષતા રહિત. વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, આકાર અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નહીં કરવાવાળા બે વર્ષ (ક્ષેત્ર) કહેલ છેઃ જેમ કે- ભરત અને ઐરાવત, એ પ્રમાણે હેમવત અને હિરણ્યવત, હરિવર્ષ અને રમ્યકવર્ષ, જાણવા. આ જમ્બુદ્વીપમાં મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે ક્ષેત્રો કહેલ છેઃ જે અત્યન્ત સમાન વિશેષતા રહિત છે. તે છે પૂર્વ વિદેહ અને અપરવિદેહ, જંબૂદ્વીપવત મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે કુર (ક્ષેત્ર) કહેલ છેઃ જે પરસ્પર અત્યન્ત સમાન છે, તે દેવકુર અને ઉત્તરકુર. ત્યાં બે વિશાલ મહાવૃક્ષો છે, જે પરસ્પર સર્વથા તુલ્ય, વિશેષતા રહિત વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉંડાઇ, આકૃતિ અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. તે છે કૂટશાલ્મલી અને જંબૂસુદર્શના ત્યાં મહાઋદ્ધિવાળા યાવતું મહાનું સુખવાળા અને પલ્યોપમન સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમ કે-વેણુદેવ, ગુરૂડ અને અનાઢિયદેવ બંને જબૂદ્વીપના અધિપતિ છે. ' [૮૭] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષઘર પર્વત છે. તે પરસ્પર સર્વથા સમાન, વિશેષતા રહિત, વિવિધતા રહિત, લંબાઈ પહોળાઈ, ઉંચાઇ, ઊંડાઈ સંસ્થાન અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. જેમ કે લઘુ હિમવાન પર્વત અને શિખરી પર્વત આ પ્રમાણે મહાહિમાવાન અને રૂકિમ, નિષધ અને નીલવાન પર્વતોના સંબંધમાં પણ જાણવું જોઈએ. જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં હૈમવત અને એરણ્યવત ક્ષેત્રમાં બે ગોળ વૈતાઢય પર્વત છે, જે અતિસમાન વિશેષતા અને વિવિધતા રહિતચાવતુ-સર્વથા સમાન છે. તે છે- શબ્દાપાતી અને વિકટાપાતી. ત્યાં મહાદ્ધિવાળા-યાવતુ-પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેમના નામ છેસ્વાતિ અને પ્રભાસ. જમ્બુદ્વીપવર્તી મેર પર્વતના ઉત્તર અને દક્ષિણમાં હરિવર્ષ અને રમૂકવર્ષમાં બે ગોળ વૈતાઢય પર્વતો છે જે સર્વથા સમાન છે. યાવતુ- તેમના નામ છે ગન્ધાપાતી અને માલ્યવંતપર્યાય. ત્યાં મહાદ્ધિવાળા યાવતું પલ્યોપમની સ્થિતિ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ . . . . . . . . . ઠાણું- ૨/૩૮૭ વાળા બે દેવો રહે છે જેમકે – અરૂણ અને પા. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતનાં દક્ષિણમાં અને દેવકરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વૃક્ષાકાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે. - યાવતુ - તેના નામ છે. સોમનસ અને વિદ્યુતપ્રભ જબુદ્વિપન્ મેરુ પર્વતના ઉત્તરમાં તથા ઉત્તરકુરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે, જે પરસ્પર અતિસમાન છે- યાવતું તેના નામ છે. સૌમનસ અને વિદ્યુપ્રભ જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતનાં ઉત્તરમાં તથા ઉત્તરકુરુની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અશ્વ સ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે- યાવતું – એક બીજાથી જરાય વિસર્દશ નથી તે છે- ગંધમાદન અને માલ્યવાન. જબૂદીપવર્તી મેર પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે બે દીર્ઘ (લાંબા) વૈતાઢય પર્વત કહેલ છે જે સર્વ પ્રકારે સમાન છે. ભરત દીર્ઘદ્વૈતાઢ્ય અને ઐરાવત દીઘવૈતાઢય આ ભરત દીવૈતાઢય પર્વતમાં બે ગુફાઓ છે, જે અતિતુલ્ય, અવિશેષ વિવિધતારહિત અને એક બીજાની લંબાઈ પહોળાઈ ઉંચાઈ સંસ્થાન અને પરિઘમાં અતિક્રમ ન કરવાવાળી છે. તમિસ્ત્રી ગુફા અને ખંડપ્રપાત ગુફા. તે ગુફાઓમાં મહર્વિક - યાવતુ - પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેના નામ કૃતમાલક અને નૃત્યમાલક. ઐરવત-દીઈ વૈતાઢય પર્વતમાં પણ બે ગુફાઓ છે. જે અતિ સમાન છે. યાવતુ ત્યાં પણ કૃતમાલક અને નૃત્યમાલક દેવ રહે છે. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતથી દક્ષિણમાં લઘુહિમાવાન વર્ષઘર પર્વત ઉપર બે ફૂટ છે, જે પરસ્પર અતિ સમાન યાવતુ - લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સંસ્થાન અને પરિથિમાં એક બીજાને અતિક્રમણ નથી કરતા. તેના નામ છે લઘુ હિમવાનકૂટ અને વૈશ્રમણફૂટ, જબૂઢીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહા- હિમવાન વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે પરસ્પર અતિ સમાન છે. મહાહિમવતંકૂડ અને વૈડૂર્યકૂટ. આ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વત પર બે કૂટ કહેલ છે. જે અતિ સમાન છે-ચાવતુ- તેના નામ છે. - નિષઘકૂટ અને રચકપ્રભકૂટ. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન પર્વત પર બે ફૂટ છે, જે અતિ સમાન છે-ચાવતુ - તેના નામ છે - નીલવંત કૂટ અને અને ઉપદર્શન કૂટ આ પ્રમાણે કિમ વર્ષઘર વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે અતિ સમાન છે.- યાવતુ - તેના નામ છે - રુકિમકૂટ અને મહિકાંચનકૂટ. આ પ્રમાણે શિખરી વર્ષઘર પર બે ફૂટ છે, જે અતિ સમાન છે યાવતતેના નામ શિખરીફૂટ અને તિમિચ્છકૂટ. [૮૮] જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં લઘુહિમાવાન અને શીખરી વર્ષઘર પર્વતોમાં બે મહાન દ્રહ (જલાશય) છે. જે અતિ સમતુલ્ય અવિશેષ વિચિત્રતારહિત અને લંબાઈ-પહોળાઈ ઉંડાઇ-સંસ્થાન અને પરિધિમાં એક બીજાને ઓળંગતા નથી, પદ્મદ્રહ અને પુન્ડરીકદ્રહ ત્યાં મહાઋદ્ધિવાળી યાવતુ- પલ્યોપમની સ્થિતિવાળી બે દેવિઓ રહે છે, તેના નામ-શ્રીદેવી અને લક્ષ્મીદેવી. આ પ્રમાણે મહાહિમાવાન અને કિમ વર્ષઘર પર્વતો પર બે મહાદ્રહ છે. જે અતિ સમાન છે. - યાવતુ - તેનાં નામ મહાપદ્મહ અને મહાપુન્ડીરકદ્રહ દેવીઓનાં નામ હીરીદેવી અને બુદ્ધિદેવી. આ પ્રમાણે નિષધ - નીલવાન પર્વતોમાં તિગિચ્છદ્રહ અને કેસરીદ્રહ છે. ત્યાંની દેવીઓના નામ ધૃતિ અને કીતિ જંબુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાહિમાવાન વર્ષઘર પર્વતના મહાપા દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ રોહિત અને Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-ર, ઉદેસી-૩ ૨૩૯ હરિકાન્તા. એ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વતનાં તિગિચ્છદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ-હરિતા અને શીતોદા. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન વર્ષઘર પર્વતનાં કેસરીદ્રહમાંથી બે મહાનદિઓ પ્રવાહિત થાય છે. તેના નામ શીતા અને નારીકાંતા. એ પ્રમાણે રુકિમ વર્ષઘર પર્વતનાં મહાપુન્ડરીક દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે. તેના નામ-નરકાન્તા અને રૂપ્યકુલા જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણ ભરતક્ષેત્રમાં બે પ્રપાતદ્રહ છે. જે અતિ સમાન છે યાવતું તેના નામ ગંગાપ્રપાતદ્રહ અને સિન્ધપ્રપાતદ્રહ એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે બહુ સમાન છે યાવતુ તેના નામ રોહિતપ્રપાત દ્રહ અને સિન્ધપ્રપાત દ્રહ. એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે. જે બહુમાન છે યાવત તેનાં નામ રોહિતપ્રપાતદ્રહ અને રોહિમાંશપ્રપાતદ્રહ જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાવિદેહ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે અતિસમાન છે- યાવતુ તેનાં નામ શીતપ્રપાત દ્રહ અને શીતોપદાપ્રપાત દ્રહ. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં રમ્યફ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે તે અતિ સમાન છે. યાવતું તેનાં નામ નરકાંતાપ્રપાત અને નારીકાન્તાપ્રપાતદ્રહ. આ પ્રમાણે હરણ્યવિતમાં બે પ્રપાત દ્રહ છે. તેના નામ- સુવર્ણફલ પ્રપાત દ્રહ અને રુ...કુલ પ્રપાત દ્રહ. જબૂદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાત દ્રહ છે. તે અતિસમાન છે યાવતુ તેના નામ-રક્તપ્રપાત દ્રહ અને રક્તાવતી પ્રપાત દ્રહ. જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી દક્ષિણમાં ભરત વર્ષમાં બે મહાનદીઓ છે. જે અતિસમાન છે. યાવતુ તેના નામ-ગંગા અને સિધુ. આ પ્રમાણે જેના પ્રપાત દ્રહ કહેલ તેની નદીઓ પણ સમજી લેવી જોઇએ ઐરાવત વર્ષમાં બે મહાનદીઓ છે જે અતિસમાન તુલ્ય છે. રક્તા અને રક્તવતી. [૮] જમ્બુદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં દુષમ નામક આરાનો કાળ બે ક્રોડા-કોડી સાગરોપમ પ્રમાણ હતો. આ પ્રમાણે આ અવસર્પિણીના માટે પણ સમજવું જોઈએ. એ પ્રમાણે આગામી ઉત્સર્પિણીના યાવતુ સુષમદુષમ આરાનો કાળ બે ક્રોડાકોડી સાગરોપમનો હશે. જમ્બુદ્વીપવર્તી ભરત એરવત ક્ષેત્રમાં ગત ઉત્સક્સિીના સુષમ નામક આરામાં મનુષ્ય બે કોસ ઊંચાઈવાળા હતા તથા બે પલ્યોપમની આયુષ્યવાળા હતા. આ પ્રમાણે આ અવસર્પિણીમાં - યાવતુ - બે પલ્યોપમનું આયુષ્ય હશે. જમ્બુદ્ધિપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક યુગમાં બે અહંત વંશ ઉત્પન્ન થયા. ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થશે. એ પ્રમાણે ચક્રવર્તી વંશ અને બે દશાહવંશ પણ ઉત્પન્ન થયા થાય છે અને થશે. જમ્બુદ્વીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં એક સમયમાં બેઅહંન્ત ઉત્પન્ન થયા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. આ જ પ્રમાણે ચક્રવર્તી પણ સમજવા. એ જ પ્રમાણે બલદેવ અને વાસુદેવ પણ ઉત્પન્ન થયા, ઉત્પન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્વીવર્તી કુરક્ષેત્રમાં મનુષ્ય સદા સુષમ સુષમ કાળની ઉત્તમ દ્ધિને પ્રાપ્ત કરી તેના અનુભવ કરતા રહે છે. તે છે દેવકુરૂ અને ઉત્તરકુર. જબૂદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ સુષમકાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનાં અનુભવ કરતાં રહે છે તે છે. દેવકુર અને ઉત્તરકુરૂ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમકાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભ કરતા થકા રહે છે જેમ કે હરિવર્ષ અને રમ્યફ વર્ષ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ દુષમની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા વિચારે છે જેમ કે-હેમવત અને હિરણ્યવત Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ઠાણું- ૨/૩૮૯ જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા રહે છે જેમકે પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય છે પ્રકારનાં કાળના અનુભવ કરતાં રહે છે. [૯૦-૯૩] જમ્બુદ્વીપમાં બે ચંદ્રમાં અતીતકાળમાં પ્રકાશિત થતા હતા. વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં પ્રકાશિત થશે. એવી જ રીતે બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. જમ્બુદ્વીપમાં બે કૃતિકા નક્ષત્ર છે. એ જ પ્રમાણે બે રોહિણી, બે મૃગશિર બે આર્ટ છે. આ પ્રમાણે નિમ્ન લિખિત અનુસાર બધા બે. બે જાણવા જોઈએ. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર બે આદ્ધ, બે પુનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂવફાલ્ગની બે ઉત્તરાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે સ્વાતિ, બે વિશાખા, બે અનુરાધા, બે જ્યેષ્ઠા બે મૂલ, બે પૂવષાઢા, બે ઉતરાષાઢા, બે અભિજિત, બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે શતભિષા, બે પૂવબાદ્રપદ, બે ઉત્તરાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી. [૯] અઠ્ઠાવીસ નક્ષત્રોમાં દેવતા બે અગ્નિ, બે પ્રજાપતિ, બે સોમ, બે રદ્ર, બે અદિતિ બે બૃહસ્પતિ, બે સર્પ, બે પિતૃ, બે ભગ, બે અર્યમન, બે સવિતા, બે ત્વષ્ટા, બે વાયુ, બે ઈન્દ્રાગ્નિ, બે મિત્ર, બે ઈન્દ્ર, બેનિત્તકૃતિ, બે આપ, બે વિશ્વ, બે બ્રહ્મા, બે વિષ્ણુ, બે વસુ, બે વરૂણ, બે અજ, બે વિવૃદ્ધિ, બે પૂષન, બે અશ્વિષન, બે યમ. અઠ્ઠાવીસ ગ્રહ બે અંગારક, બે વિકાલક, બે લોહિતાક્ષ, બે શનૈશ્ચર, બે આધુનિક, બે પ્રાધુનિક બે કણ. બે કનક, બે કનકનક, બે કનક વિતાનક, બે કનકસંતાનક, બે સોમ, બે સહિત. બે આશ્વાસન, બે કાયોપણ, બે કર્યટક, બે અજકરક, બે દુંદુભક, બે શંખ, બે શંખવર્ણ, બે સંખવણભ, બે કાંસ, બે કાંસવર્ણ બે કાંસ્યવણભિ બે રમી, બે રકમાભાસ, બે નીલ, બે નીલાભાસ, બે ભસ્મન, બે ભસ્મરાશિ, બે તિલ, બે તિલપુણવર્ણબે ઉદક, બે ઉદક પંચવર્ણ. બે કાક, બે કર્કન્ધ, બે ઈન્દ્રગીવ બે ધૂમકેતુ, બે હરિત. બે પિંગલ, બે બુધ, બે શુક્ર, બે બૃહસ્પતી. બે રાહુ બે અગતિ, બે માણવક, બે કાસ, બે સ્પર્શ, બે ઘુરા, બે પ્રમુખ, બે વિકટ, બે વિસંધિ, બે નિયલ્સ, બે પાદિકા, બે જાટિકાદિલ, બે અરૂણ, બે અગ્નિક, બે કાળક, બે મહાકાળ, બે સ્વસ્તિક બે સૌવસ્તિક, બે વર્ધમાનક, બે પૂષમાનક, બે અંકુશ, બે પ્રલંબ, બે નિત્યાલક, બે નિત્યોદ્યોત, બે સ્વયંપ્રભ બે અવભાષ, બે શ્રેયંકર, બે ક્ષેમકર, બે આભંકર, બે પ્રભંકર, બે અપરાજિત, બે અરજરત, બે અશોક, બે વિગત શોક, બે વિમલ, બે નિતલ, બે વિત્ય, બે વિશાલ, બે શાલ, બે સત્રત, બે અનિવતી બે એકજટી, બે દ્રીજટી, બે કરકરિક, બે રામર્ગલ, બે પુષ્પકેતુ અને બે ભાવકેતુ. [૯૫ જમ્બુદ્વીપની વેદિકા બે કોસ-ચાર માઈલ ઊંચી કહેલ છે. લવણ સમુદ્ર ચક્રવાળ વિધ્વંભથી બે લાખ યોજનની કહેલ છે. લવણ સમુદ્રની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચી કહેલ છે. [૯] પૂવધ ઘાતકીખંડવર્તી મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે સર્વપ્રકારે સમાન છે- યાવતુ તેના નામ ભરત અને ઐરાવત પહેલાં જમ્બુદ્વીપનાં પ્રકરણમાં કહ્યું છે તેવું અહીંપણ કહેવું જોઇએ. યાવતુ બે ક્ષેત્રમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતાં રહે છે. તેનાં નામ ભરત અને ઐરવત. વિશેષતા એ છે. ઘાતકી ખંડમાં કૂટ શાલ્મલી અને ઘાતકી નામક વૃક્ષ છે. દેવતા ગરૂડ અને સુદર્શન છે. ઘાતકી Page #244 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-ર, ઉદેસી-૩ ૨૪૧ ખંડનાં પશ્ચિમાઈમાં અને મેરૂ પર્વતનાં ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે પરસ્પર અતિ સમાન છે. યાવતુ તેનાં નામ છે. ભારત અને ઐરવત. યાવતુ- આ બે બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતા રહે છે તે છે. ભારત ઐરાવત વિશેષતા એ છે કે અહીં કૂટશાલ્મલી અને મહાઘાતકી વૃક્ષ છે અને દેવ ગરૂડ વેણુદેવ તથા પ્રિયદર્શન છે. ઘાતકી ખંડ દ્વીપની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચાઇવાળી છે. ઘાતકીખંડ દ્વીપમાં ક્ષેત્રાદિ બે ભરત, બે ઐરાવત, બે હિમવંત, બે હિરણ્યવંત, બે હરિવર્ષ, બે રમ્યક વર્ષ, બે પૂર્વ વિદેહ, બે અપર વિદેહ, બે દેવકુરુ. બે દેવકુરુમહાવૃક્ષ બે દેવકુરુ મહાવૃક્ષવાસી દેવ, બે ઉત્તરકુર બે ઉત્તરકુરુ મહાવૃક્ષ, બે ઉત્તરકુર મહાવૃક્ષવાસી દેવ, બે લઘુ હિમવંત, બે મહા હિમવંત, બે નિષધ, બે નીલવંત, બે રૂકિમ, બે શિખરી. બે શબ્દાપાતી બે શબ્દાપાતી વાસી “સ્વાતિ દેવ” બે વિકટાપાતી, બે વિકટાપાતીવાસી પ્રભાસદેવ’ બે ગંધાપાતી, બે ગંધાપાતીવાસી “અરૂણ દેવ’ બે માલ્યવાન પર્વત બે માલ્યવાન વાસી “પદ્મદેવ” - બે માલ્યવાન, બે ચિત્રકૂટ, બે પદ્રકૂટ, બે નલિનીકૂટ, બે એકશૈલ, બે ત્રિકૂટ, બે વૈશ્રમણ કૂટ, બે અંજન કૂટ, બે માતંજન કૂટ, બે સૌમનસ, બે વિદ્યુપ્રભ, બે અંકાપાતી કૂટ, બે પદ્માપાતી કૂટ, બે આશીવિષ કૂટ, બે સુખાવહ કૂટ, બે ચંદ્ર પર્વત, બે સૂર્ય પર્વત, બે નાગ પર્વત, બે દેવ પર્વત, બે ગંધમાદન, બે ઈષકાર પર્વત. વર્ષધર પર્વત કૂટ-બે લઘુ હિમવાન કૂટ, બે વૈશ્રમણ કૂટ, બે મહાહિમવાન, બે વૈડૂર્ય કૂટ, બે નિષધ કૂટ, બે રુચક કૂટ, બે નીલવંત કૂટ, બે ઉપદર્શન કૂટ, બે રુકમી કૂટ, બે મણિકંચન કૂટ, બે શિખરી કૂટ, બે તિગિચ્છ કૂટ, બે પદ્મદ્રહ, બે પદ્મ દ્રહવાસી “શ્રી દેવીઓ", બે મહાપદ્મ દ્રહ, બે મહાપા દ્રહવાસી ‘લી દેવીઓ, બે પુંડરીક દ્રહ, બે પુંડરીક દ્રહવાસી લક્ષ્મી દેવી', બે મહાપુંડરીક દ્રહ, બે મહાપુંડરીક દ્રહવાસી “બુદ્ધિ દેવી”, બે તિગિચ્છ દ્રહ, બે તિગિચ્છ દ્રહવાસી “વૃતિદેવી", બે કેસરી કહ, બે કેસરી દ્રહવાસી “કીર્તિદેવી” બે ગંગા પ્રપાત દ્રહ, બે સિંધુ પ્રપાત દ્રહ, બે રોહિતા પ્રપાત દ્રહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે હરિ પ્રપાત દ્રહ, બે હરિકાંતા પ્રપાત દ્રહ, બે શીતા પ્રપાત કહ, બે શીતોદા પ્રપાત કહ, બે નરકાંતા પ્રપાત કહ, બે નારીકાંતા પ્રપાત દ્રહ, બે સુવર્ણ કૂલા પ્રપાત, બે રૂપકલા પ્રપાત કહ, બે રકતા પ્રપાત દ્રહ, બે રક્તાવતી પ્રપાત દ્રહ, નદીઓ-ગંગા, સિંધુ, રોહિતાશા, સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી આ મહાનદીઓ પણ ધાતકી ખંડમાં બે બે છે. બે રોહિતા મહાનદી, બે હરિકાંત મહાનદી, બે હરિ સલિલા મહાનદી, બે શીતાદા મહાનદી, બે શીતા મહાનદી, બે નારીકાંતા મહાનદી, બે નરકાંતા મહાનદી, બે રુવકુલા મહાનદી, બે ગાથાવતી, બે દ્રહવતી, બે પકવતી. બે તપ્તકલા, બે મત્તજલા, બે ઉન્મત્તજલા, બે ક્ષારોદા, બે સિંહ સ્રોત, બે અન્તવાહિની, બે ઉર્મિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીર માલિની. ચક્રવર્તી - વિજય બે કચ્છ, બે સુકચ્છ, બે મહાકચ્છ, બે કચ્છકાવતી, બે આવર્ત, બે મંગલાવી, બે પુષ્કલાવી, બે પુષ્કલાવતી, બે વત્સ, બે સુવત્સ, બે મહાવત્સ, બે વત્સાવતી. બે રમ્ય, બે રમ્યક, બે રમણિક, બે મંગલાવતી, બે પા, બે સુપા, બે મહાપદ્મ, બે પદ્માવતી, બે શંખ, બે કુમુદ, બે નલિન, બે નલિનાવતી, બે વખ, બે સુવપ્ર, બે Jairculation International Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઠા- ૨૩/૯૬ મહાવપ્ર, બે વપ્રાવતી, બે વલ્સ, બે સુવલ્યુ, બે ગંધિલ, બે ગંધિલાવતી, ચક્રવર્તી વિજય-રાજધાનીઓ બે ક્ષેમા. બે ક્ષેમપુરી, બે રિટા, બે રિટાપુરી, બે ખડી, બે મંજુષા, બે ઔષધિ, બે પીંજરિકિણી, બે સુસીમા, બે કુંડલા, બે અપરાજિતા, બે પ્રભંકરા, બે અંકાવતી, બે પદ્માવતી, બે શુભા, બે રત્ન. સંચયા, બે અશ્વપુરા, બે સિંહપુરા, બે મહાપુરા, બે વિજયપુરા, બે અપરાજિતા, બે અપરા, બે અશોકા, બે વીત શોકા, બે વિજ્યા, બે વૈજયંતી, બે જયંતી, બે અપરાજિતા, બે ચક્રપુરા, બે ખડુગપુરા, બે અવધ્યા, બે અયોધ્યા, મેરૂ પર્વત પર વન ખંડ બે ભદ્રશાલ વન, બે નંદનવન, બે સૌમનસ વન, બે પંડકવન, મેરૂ પર્વત પર શિલા, બે પાંડુ કંબલ શિલા, બે અતિશિલા બે રક્તકંબલ શિલા, બે અતિરક્તકંબલ શિલા. બે મેરૂપર્વત, બે મેરૂપર્વતની ગુલિકા. [૯૭] કાલોદધિ સમુદ્રની વેદિકા બે કોસ ઉંચાઈવાળી છે. પુષ્કરવરદ્વીપાઈની પૂર્વાર્ધમાં મેરૂ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્રો કહેલ છે, જે અતિતુલ્ય છે. તેના નામ ભારત અને ઐરવત. એ પ્રમાણે બે કુરુ સુધી બધુ પૂર્વોક્ત કહેવું. યાવતુ-દેવકર અને ઉત્તરકુરૂ. ત્યાં અતિ વિશાલ બે મહાકુમ કહેલ છે તેનાં નામ કૂટશાલ્મલી અને પદ્મ વૃક્ષ. ત્યાં બે દેવો છે. ગરૂડ વેણુદેવ અને પચાવતુ- ત્યાં મનુષ્ય છ પ્રકારના કાળનો અનુભવ કરતા રહે છે. અહીંયા સુધી પૂર્વવત્ કહેવું. પુષ્કરવર દ્વિીપાધના પશ્ચિમાર્યમાં અને મેરુ પર્વતની ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્રો છે. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. વિશેષતા એ છે કે ત્યાં કૂટશાલ્મલી અને મહાપા વૃક્ષ છે અને દેવ ગરૂડ (વેણુદેવ) અને પુંડરિક છે. પુષ્કરવરદ્વીપાર્ધમાં બે ભરત અને બે ઐરાવત ઈત્યાદિ, યાવત-બે મેરુ અને બે મેરુચૂલિકાઓ છે. પુષ્કરવરદ્વીપની વેદિકા બે કોસની-ઊંચી છે. બધા દ્વીપ સમુદ્રોની વેદિકાઓ બે કોસઉંચાઈવાળી કહેલ છે. [૯૮] દશ ભવનપતિનાં વીસ ઈન્દ્ર- અસુરકુમાર જાતિમાં બે છે-ચમર અને બલી. નાગકુમારોમાં બે છે-ધરણેન્દ્ર અને ભૂતાનન્દ. સુવર્ણકુમારેદ્ર બે છે- વેણુદેવ અને વેણુદાલી. વિદ્યુતકુમારોમાં બે ઇન્દ્ર છે- હરિ અને હરિસહ. અગ્નિકુમારોમાં બે છે- અગ્નિશિખ અને અગ્નિમાણવ. દ્વીપકુમારે બે છે- પુર્ણ અને વિશિષ્ટ. ઉદધીકુમારોમાં બે ઈન્દ્ર છે-જલકાન્ત અને જલપ્રભ. દિકકુમારેન્દ્ર બે છે- અમિતગતિ અને અમિતવાહન. વાયુકુમારેન્દ્ર બે છે- વેલમ્બ અને પ્રભંજન. સ્વનિતકુમારેન્દ્ર બે છે- ઘોષ અને મહાઘોષ. સોળ વ્યારોના બત્રીસ ઈન્દ્ર. પિશાચેન્દ્ર બે છે- કાલ અને મહાકાલ, ભૂતોમાં બે ઇન્દ્ર છેસુરૂપ અને પ્રતિરૂપ. યક્ષેન્દ્ર બે છે- પૂર્ણભદ્ર અને મણિભદ્ર. રાક્ષસોમાં બે ઇન્દ્ર છે- ભીમ અને મહાભીમ. કિન્નરેન્દ્ર બે છે- કિન્નર અને કિંજુરષ. કિંગુરુષોમાં બે ઇન્દ્ર છે- સત્વરુપ અને મહાપુરુષ. મહોરગેન્દ્ર બે છે- અતિકાય અને મહાકાય. ગંધર્વોમાં બે ઇન્દ્ર છે- ગીતરતિ અને ગીતયશ. અણપનિકેન્દ્ર બે છે- સન્નિહિત અને સામાન્ય. પણપનિકેન્દ્ર બે છે. - ઘાત અને વિહોત. ઋષિવાદિ% બે છે.- ઋષિ અને ઋષિપાલક. ભૂતાવાદિન્દ્ર બે છે.- ઈશ્વર અને મહેશ્વર. કન્દ્રિતેન્દ્ર બે છે. -સુવત્સ અને વિશાલ. મહાક્રન્દ્રિતેન્દ્ર બે છેશ્વેત અને મહાશ્વેત પતંગેન્દ્ર બે છે- પતંગ અને પતંગપતિ. જ્યોતિષ્ક દેવોનાં ઈદ્ર છેચંદ્ર અને સૂર્ય. બાર દેવલોકના દશ ઈન્દ્ર- સૌધર્મ અને ઇશાન કલ્પમાં બે ઈન્દ્ર કહેલ છે-શક્ર અને ઈશાન. સનકુમાર અને મહેન્દ્રમાં બે ઈન્દ્ર કહેલ છે - સાનકુમાર અને મહેન્દ્ર. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં બે ઇન્દ્ર છે-બ્રહ્મ અને લાન્તક, મહાશુક્ર અને સહસ્ત્રાર Page #246 -------------------------------------------------------------------------- ________________ સાન-૨, ઉદેસી-૩ ૨૪૩ કલ્પમાં બે ઈન્દ્ર છે. - મહાશુકેન્દ્ર અને સહસ્રારેન્દ્ર આનત પ્રાણત આરણ અને અશ્રુત કલ્પોમાં બે ઈન્દ્ર છે-પ્રાણત અને અશ્રુત. આ પ્રકારે બધા મળી ચૌસઠ જ હોય છેમહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં વિમાન બે વર્ષના હોય છે. પીતવર્ણના અને શ્વેતવર્ણના રૈવેયક દેવોની ઉંચાઈ બે હાથની હોય છે. સાનઃ૨-ઉદેસો ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સ્થાનઃ૨-ઉદેસો ૪) ૯િ૯] સમય (કાળનો સૌથી સૂક્ષ્મ ભાગ) અને આવલિકા (અસંખ્યાત સમયોનો સમૂહ) જીવનો પર્યાય હોવાથી જીવ પણ કહેવાય છે અને અજીવનો પર્યાય હોવાથી અજીવ પણ કહેવાય છે. જીવ અને અજીવની સ્થિતિ સમયાદિરૂપ હોવાથી તે સમયાદિ જીવ અને અજીવના જ ધર્મ છે. ધર્મ અને ધર્મમાં અત્યંત ભેદ નથી. તેથી ધર્મ અને ધર્મીના અભેદને લક્ષ્યમાં રાખી સમયાદિને જીવ અને અજીવ રૂપ કહેલ છે. શ્વાસોચ્છવાસ અને સ્ટોક પણ પૂર્વોક્ત વિવક્ષાથી જીવ અને અજીવ કહેલ છે. એ પ્રમાણે ક્ષણ અને લવ પણ જીવ અને અજીવરૂપ છે એ જ રીતે મુહૂર્ત અને અહોરાત્ર, પક્ષ અને માસ, ઋતુ અને અયન, સંવત્સર અને યુગ, સોવર્ષ અને હજાર વર્ષ, લાખ વર્ષ અને ક્રોડવર્ષ ટિતાંગ અને ત્રુટિત, પૂવગ-અને પૂર્વ, અડડાંગ અને અડડ, અવવાંગ અને અવવહૂહૂતાંગ અને હૂહૂત, ઉત્પલાંગ અને ઉત્પલ, પઢાંગ અને પવ, નલિનાંગ અને નલિન, અક્ષનિકુરાંગ અક્ષનિકુર, અયુતાંગ અને અયુત, નિયુતાંગ અને નિયુત, પ્રપુતાંગ અને પ્રપુત, ચુલિકાંગ અને યુલિકા,શીર્ષપહેલિકોઅને શીર્ષપહેલિકા પલ્યોપમ અને સાગરોપમ,ઉત્સપિણી અને અવસર્પિણી. આ બધા કાળ વિભાગો પણ જીવ અને અજીવરૂપ કહેલ છે. ગ્રામ, નગર, નિગમ રાજધાની ખેડા (ગ્રામથી મોટું. અને નગરથી નાનું ધૂળનાં કોટ યુક્ત) કબૂટ (કુત્સિત નગર) મડમ્બ (જેની ચારે બાજુ એક યોજન સુધી કોઈ ગામ ન હોય તેવી વસ્તી) દ્રોણમુખ (જ્યાં જળ અને સ્થળ બને માગથી જઈ શકાય) પટ્ટન (શ્રેષ્ઠ નગર) આકર (ખાણ) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) સંવાહ (જ્યાં ખેડૂત લોકો રક્ષા માટે ધાન્યને લઈ જઈને રાખે છે એવો દુર્ગ પ્રદેશ) ઘોષ (ગોપાલોનું નિવાસ) આરામ (એક જાતીય વૃક્ષ યુક્ત વન) વનખંડ (અનેક જાતીય વૃક્ષોથી યુક્ત વન) વાવડી (ચતુષ્કોણ જલાશય) પુષ્કારિણી (ગોળવાવડી) સરોવર, સરોવરની પંક્તિ, કૂવા, તળાવ કહ, નદી, રત્નપ્રભાદિક પૃથ્વી, ઘનોદધિ, વાત સ્કન્ધ, અવકાશાન્તર, એટલે વાતસ્કન્ધની નીચેનો આકાશ જ્યાં સૂક્ષ્મ પૃથ્વીના જીવો ભરેલા છે, વલય (વેષ્ટનરૂપ ધનોદધિ, ઘનવાત તનુવાતરૂપ) વિગ્રહ (લોકનાડી) દ્વીપ, સમુદ્ર, વેળા, વેદિકા, દ્વાર, તોરણ નૈરયિક (કર્મ પુદ્ગલની અપેક્ષાથી અજીવતત્ત્વ સમજવું જોઇએ) નરકવાસ પૃથ્વીકાયિકરૂપ હોવાથી જીવત્ત્વ સમજવું. વૈમાનિક-વૈમાનિકોના આવાસ દેવલોક(કલ્પવિમાનવાસ) વર્ષ - (ભરત આદિ ક્ષેત્ર) વર્ષઘર પર્વત, કૂટ, કૂટાગાર, વિજય અને વિજયોની રાજધાની આ બધા જીવ અને અજીવ કહેવાય છે. છાયા, આતપ, જ્યોત્સના અંધકાર, અવમાન, ઉન્માન અતિયાન ગૃહ (નગરમાં ધૂમ-ધામથી પ્રવેશ કરવાનું ઘર) ઉદ્યાનગૃહ, અવિલમ્બ (સ્થાન વિશેષ) શનૈઃ પ્રપાત(વસ્તુ વિશેષ) એ બધા જીવ અને અજીવ રૂપ કહેવાય છે. જીવ અને અજીવથી વ્યાપ્ત Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ હણ- ર૪૯ હોવાના કારણે અભેદ નયની અપેક્ષાથી જીવ યા અજીવ કહેલા છે. [૧૦] બે રાશિઓ કહેલ છે- જીવ રાશિ અને અજીવ રાશિ. બંધ બે પ્રકારનાં કહેલ છે. - રાગ અને દ્વેષ. જીવ બે પ્રકારથી પાપ કર્મ બાંધે છે. રાગથી અને દ્વેષથી. જીવ બે પ્રકારથી પાપ કર્મોની ઉધરણા કરે છે- આબુપરમિક વેદનાથી (સ્વેચ્છાથી સ્વીકૃત વેદનાથી) અને ઔપક્રમિક વેદનાથી (કોદયના કારણ થી હોવાવાળી વેદનાથી) એ જ પ્રમાણે બે પ્રકારોથી જીવ કર્મોનું વેદન કરે છે અને બે પ્રકારથી નિર્જરા પણ કરે છે એટલે આભ્યપગમિક વેદનાથી અને ઔપક્રમિક વેદનાથી. [૧૦૧ બે પ્રકારથી આત્મા શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે. જ્યારે ઈલિકા ગતિથી આત્મા બહાર નીકળે છે, ત્યારે એક દેશથી શરીરનો સ્પર્શ કરીને નીકળે છે અને જ્યારે કદ્કગતિથી નીકળે છે, ત્યારે સર્વદેશથી સ્પર્શ કરીને નીકળે છે. એ પ્રમાણે બે પ્રકારથી સ્કૂરણ કરી સ્ફોટન કરી અને સંકોચન કરીને, આત્મા શરીરથી બહાર નીકળે છે. [૧૦૨] બે પ્રકારથી આત્માને કેવલી પ્રરૂપ્ત ધર્મ સાંભળવા મળે છે. કર્મોના ક્ષયથી અને ઉપશમથી. આ પ્રમાણે યાવતુ બે કારણોથી જીવને મનઃ પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે (ઉદય પ્રાપ્ત કર્મોનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ.). [૧૦૩-૧૦૬] ઔપમિક કાળ બે પ્રકારનો કહેલ છે- પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમનું સ્વરૂપ શું છે? એક યોજન વિસ્તારવાળા પલ્ય એક દિવસના અથવા ઉત્કૃષ્ટ સાત દિવસના ઉગેલાવાળોના અગ્રભાગ નિરંતર અને નિવિડ રૂપથી ઠસોઠસ ભરવામાં આવે અને સો-સો વર્ષમાં એક એક વાળ કાઢવાથી જેટલા વર્ષમાં તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને એક પલ્યોપમ સમજવું જોઈએ. એવા ૧૦ ક્રોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ કાળ હોય છે. [૧૦૭] ક્રોધ બે પ્રકારનો કહેલ છે. આત્મપ્રતિષ્ઠિત અને પરપ્રતિષ્ઠિત. પોતે પોતાની ઉપર હોવાવાળો અથવા પોતાના વડે ઉત્પન કરેલ ક્રોધ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. બીજાપર થવાવાળો યા બીજાવડે ઉત્પન્ન કરેલ કોઈ પરપ્રતિષ્ઠિત કહેવાય છે. એ પ્રમાણે નારકથાવતુ વૈમાનિકો સંબંધી ઉક્ત માન, માયા, યાવતું મિથ્યાદર્શન શલ્ય સુધીના બધા પાપસ્થાનકોના બે-બે ભેદો જાણવા તથા નારકોથી લઈ વૈમાનિક દેવો સુધીના ચોવીસ દેડકોના જીવોના ક્રોધાદિ પણ સમજવા જોઈએ. ૧૦૮-૧૦૯] સંસારસમાપનક (સંસારી) જીવ બે પ્રકારના કહેલ છે- ત્રસ અને સ્થાવર, સર્વ જીવ બે પ્રકારનાં કહેલ છે- સેન્દ્રિય અને અનિયિ . આ પ્રમાણે સશરીરી અશરીરી પર્યન્ત નિમ્ન ગાથાથી સમજવું જોઈએ. જેમ કે-જીવ બે પ્રકારના છે :- સિદ્ધ અસિદ્ધ, સેન્દ્રિય અનિદ્રિય, સકાય અકાય, સયોગી અયોગી, સવેદી અવેદી, સકષાય અકષાય, સલેશ્ય અલેશ્ય, જ્ઞાની અજ્ઞાની, સાકારોપયુક્ત અનાકારોપયુક્ત, આહારક અનાહારક, ભાષક અભાષક, ચરમ અચરમ અને સશરીરી અશરીરી. [૧૧] શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે બે પ્રકારના મરણોને ઉપાદેય કહ્યા નથી તે મરણોને નિરૂપિત કર્યો નથી. વ્યક્તિ વચનો દ્વારા પ્રરૂપિત કર્યો નથી, તેમની પ્રશંસા કરી નથી, તેમની અનુમોદના પણ કરી નથી. તે બે મરણો નીચે પ્રમાણે સમજવાઃ વલનમરણ (સંયમમાં ખેદ પામતા મરવું તે) અને વિશાત મરણ (ઇન્દ્રિય વિષયોને વશ થઈ પતંગની જેમ મરવું તે) તથા એ પ્રમાણે નિદાન મરણ (ઋદ્ધિ ભોગ આદિની Page #248 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-૪ ૨૪૫ કામના કરી મરવું) અને તભવ મરણ (જે ગતિમાં છે તે જ ગતિનું આયુષ્ય બાંધી મરવું) તથા પર્વતથી પડીને મરવું અને વૃક્ષથી પડીને મરવું તથા પાણીમાં ડૂબીને મરવું અને અગ્નિમાં બળીને મરવું તથા વિષનું ભક્ષણ કરીને મરવું અને શસ્ત્રનો પ્રહાર કરી મરવું. બે પ્રકારનાં મરણ-ચાવતુ નિત્ય અનુજ્ઞાન ન હોય પરંતુ કારણ વિશેષથી નિષિદ્ધ પણ નથી, તે આ પ્રમાણે- વૈહાયસમરણ (વૃક્ષની શાખા વગેરે પર લટકી ગળામાં ફાંસો લગાડીને મરવું)અને ગૃધ્રપૃષ્ઠમરણ (કોઈ મોટા પ્રાણીના મૃત ફ્લેવરમાં પ્રવેશ કરી ગીધ આદિ પક્ષીઓથી શરીર ચૂસાવીને મરવું.) શ્રમણ ભગવાન મહાવીરે બે મરણ નિર્ગથોને માટે સદા ઉપાદેય રૂપે વર્ણિત કરેલ છે યાવતુ તેને માટે અનુમતિ દીધેલ છે તે આ છે પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન બે પ્રકારનું કહેલ છે - નિહારિમ અને અનિહારિમ (ગિરિ કન્દરાદિમાં મરવું ક્યાં અગ્નિ સંસ્કાર ન થાય.) ભક્ત પ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું કહેલ છે-નિહરિમઅનિહરિમએમની વ્યાખ્યાપૂર્વવતુ સમજવી. ૧૧૧] આ લોક શું છે ? જીવ અને અજીવ જ લોક છે અથતુ લોક જીવાજીવાત્મક છે. લોકમાં અનન્ત શું છે? લોકમાં જીવ અનન્ત છે અને અજીવ પણ અનન્ત છે. લોકમાં શાશ્વત શું છે? જીવ અને અજીવ. [૧૧૨] બોધિ બે પ્રકારની છે. જ્ઞાનબોધિ અને દર્શનબોધિ. બદ્ધ બે પ્રકારના છેજ્ઞાનબુદ્ધ અને દર્શનબુદ્ધ. મોહ બે પ્રકારનો છે- જ્ઞાનમોહ અને દર્શનમોહ તથા મૂઢ પણ જ્ઞાનમૂઢ અને દર્શનમૂઢના ભેદથી બે પ્રકારના છે. [૧૩] જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારનાં છે. દેશજ્ઞાનાવરણીય (મતિજ્ઞાનાદિને આંશિકરૂપે આચ્છાદિત કરનાર) અને સર્વજ્ઞાનાવરણીય (કેવળજ્ઞાનને રોકનાર.) દર્શનાવરણીય કર્મપણ આ પ્રમાણે બે પ્રકારનાં છે. વેદનીય કર્મ બે પ્રકારનું છેસાતાવેદનીય અને અસતાવેદનીય. મોહનીય કર્મ બે પ્રકારનું છે, -દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. આયુષ્ય કર્મ બે પ્રકારનું છે, બદ્ધાયુ (કાય સ્થિતિ) અને ભવાયુ (ભવસ્થિતિ). નામ કમ બે પ્રકારનું છે, -શુભાનામકર્મ અને અશુભનામકર્મ. ગોત્ર કર્મ બે પ્રકારનું છે, ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. અંતરાય કમ બે પ્રકારનું છે, પ્રત્યુત્પન્નર્વિનાશી. (વર્તમાનમાં હોવાવાળા લાભને નષ્ટ કરનાર) અને વિહિત-આગામીપથ (ભવિષ્યમાં થનાર લાભના માર્ગને રોકનાર.) [૧૧૪] મૂચ્છ બે પ્રકારની છે. પ્રેમપ્રત્યયા-રાગથી થનાર ઠેષ પ્રત્યયા-દ્વેષથી. થનાર. પ્રેમ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની કહેલ છે- માયા અને લોભ. ઢેષ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની કહેલ છે-ક્રોધ અને માન. [૧૧૫ આરાધના બે પ્રકારની કહેલ છે- ધાર્મિક આરાધના ધાર્મિકો એટલે સાધુઓની આરાધના અને કેવલી-આરાધના એટલે વિશિષ્ટ કૃત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનીઓની આરાધના. ધાર્મિક આરાધના બે પ્રકારની કહેલ છે. શ્રતધર્મ આરાધના અને ચારિત્રધરિાધના. કેવલિ આરાધના બે પ્રકારની કહેલ છે. અન્તકિયા (મોક્ષગમન) અને કલ્પવિમાનોપપત્તિ. [૧૧] બે તીર્થકર પ્રિયંગુ (વૃક્ષ-વિશેષ)ની સમાન વર્ણવાળા હતા-મલ્લિનાથ અને પાર્શ્વનાથ. બે તીર્થંકર પદની સમાન પદ્મગૌર (લાલ) વર્ણવાળા હતા- પદ્મપ્રભ - અને વાસુપૂજ્ય. બે તીર્થંકર ચંદ્ર સમાન વર્ણવાળા (શુક્લ) હતા-ચંદ્રપ્રભ અને પુષ્પદન્ત. Page #249 -------------------------------------------------------------------------- ________________ ઠાણું – ૨૪/૧૧૭ [૧૧૭] સત્યપ્રવાદ પૂર્વ (છઠ્ઠા પૂર્વ)ની બે વસ્તુઓ (વિભાગ) કહેલ છે. [૧૧૮] પૂર્વભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદના બે તારા છે એ પ્રમાણે પૂર્વફાલ્ગુની અને ઉત્તરફાલ્ગુનીના પણ બે બે તારા કહેલ છે. [૧૧૯] મનુષ્ય ક્ષેત્રની અંદર બે સમુદ્ર છે લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર. [૧૨૦] કામભોગોનો ત્યાગ નહિ કરવાવાળા બે ચક્રવર્તી મૃત્યુકાળમાં મૃત્યુ પામી નીચે સાતમી નરકપૃથ્વીના અપ્રતિષ્ઠાન નામક નરકવાસમાં નારકરૂપથી ઉત્પન્ન થયા. તેના નામ છે-સુભૂમચક્રવર્તી અને બ્રહ્મદત્તચક્રવર્તી. [૧૨૧] અસુરેન્દ્રોને છોડી ભવનવાસી દેવોની કિંચિત્ ન્યૂન બે પલ્યોપમની સ્થિતિ કહેલ છે. સૌધર્મ કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. ઇશાન કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. સનત્કુમાર કલ્પમાં દેવોની જઘન્ય બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. માહેન્દ્રકલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ કિંચિત્ અધિક બે સાગરોપમની કહેલ છે. [૧૨૨] બે દેવલોકમાં દેવીઓ કહેલ છે. સૌધર્મમાં અને ઇશાનમાં. [૧૨૩] બે દેવલોકોમાં તેજોલેશ્યાવાળા દેવ કહેલ છે. સૌધર્મમાં અને ઇશાનમાં. [૧૨૪] બે દેવલોકોમાં દેવ કાયપરિચારક (મનુષ્યની જેમ કાયાથી વિષય સેવન કરવાવાળા) કહેલ છે, સૌધર્મમાં અને ઇશાનમાં બે દેવલોકના દેવો સ્પર્શપરિચારક દેવીઓના સ્પર્શમાત્રથી કામ સેવનાર કહેલ છે.- સનત્કુમાર કલ્પના અને માહેન્દ્ર કલ્પના. બે કલ્પમાં દેવ રૂપપરિચારક દેવીઓનું રૂપ જોઇને તૃપ્તિ પામનાર) કહેલ બ્રહ્મલોક અને લાન્તકમાં. બે કલ્પમાં દેવ શબ્દ પરિચારક (દેવીઓના ગાન આદિના શબ્દો સાંભળી તૃપ્તિ પામનાર કહેલ છે. - મહાશુક્રમાં અને સહસ્રામાં. બે ઇન્દ્રો મનઃપરિચારક કહેલ છે. એટલે આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પનાદેવો દેવીઓના ચિન્તન માત્રથી વેદની તૃપ્તિ પામે છે. પરંતુ અહીં દ્વિસ્થાનનો અધિકાર હોવાથી બે ઈન્દ્રો એવું છે. [૧૨૫] ત્રસકાય અને સ્થાવરકાય રૂપ બે સ્થાનોમાં ઉપાર્જિત કરેલ પુદ્ગલોકાર્મણ વર્ગણના દલિકો) જીવોએ પાપકર્મ રૂપે સંચિત કરેલ છે, વર્તમાનમાં સંચિત કરે છે અને ભવિષ્યમાં સંચિત કરશે. એવી જ રીતે ઉપચિત કર્યા છે, ઉપચિત કરે છે, અને ઉપચિત કરશે. બાંધ્યા છે. બાંધે છે, બાંધશે, પૂર્વોક્ત બે સ્થાનોમાં ઉદીરણા કરી છે, ઉદીરણા કરે છે, ઉદીરણા કરશે, એવી જ રીતે વેદન કર્યા છે, વેદન કરે છે, વેદન કરશે. નિર્જરા કરી છે, નિર્જરા કરે છે, નિર્જરા કરશે. [૧૨૬] બે પ્રદેશવાળા સ્કંધો અનંત કહેલ છે. આકાશના બે પ્રદેશોમાં અવગાઢ (રહેવાવાળા) પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે યાવ-દ્વિગુણ રુક્ષ પુદ્ગલો અનંત છે. સ્થાનઃ ૨ -ઉદ્દેસોઃ ૪ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ ૨ - ગુર્જરછાયા પૂર્ણ ૨૪૬ સ્થાન-૩ -- ઉદ્દેસો – ૧ઃ [૧૨૭] ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે-નામ ઇન્દ્ર, સ્થાપના ઇન્દ્ર અને દ્રવ્ય ઇન્દ્ર, ઇન્દ્ર Page #250 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉસો-૧ ૨૪૭ ત્રણ પ્રકારના છે, જેમ કે- જ્ઞાનેન્દ્ર(કેવલજ્ઞાની અથવા સંપૂર્ણશ્રુત, અવધિ અને મન- પર્યવજ્ઞાનનાધારક), દર્શનેન્દ્ર (ક્ષાયિક સમ્યગ્વષ્ટિ) અને ચારિત્રેદ્ર (યથાખ્યાત ચારિત્રી). ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે-દેવેન્દ્ર(વૈમાનિકો અને જ્યોતિષ્કોના ઇન્દ્ર)અસુરેન્દ્રભવનપતિ-વ્યન્તરનિકાયનાઈન્દ્ર અને મનુષ્યદ્ર (ચક્રી). [૧૨૮] વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલ છે, જેમકે- એકબાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવણા, એક બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિફર્વણા, એક બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિકુવણા. વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે-એક આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિમુર્વણા, એક આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા અને ગ્રહણ કરીને તથા ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિમુર્વણા. વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે - એક બાહ્ય આવ્યેતર પગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવણા, એક બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુવણા, એક બાહ્ય અને આત્યંતર પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા. [૧૨૯] નારક ત્રણ પ્રકારનાં છે. -કતિસંચિત એક સમયમાં બેથી લઈને સંખ્યાત સુધી ઉત્પન્ન થવાવાળા, અકચિતસંચિત-એક સમયમાં અસંખ્યાત ઉત્પન્ન થવાવાળા, અવ્યકતવ્યસંચિત- એક સમયમાં એક જ ઉત્પન્ન થવાવાળા. એ પ્રકારે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિકદંડક સુધીના જીવો અકતિસંચિત જ છે. એકેન્દ્રિય તો એક સમયમાં અસંખ્યાત અથવા અનન્તઉત્પન્ન થવાને લીધેઅકતિસંચિત જ છે.કતિસંચિત કે અવ્યકત સંચિત નથી એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી ત્રણ ભેદ જાણવા જોઇએ. ૧૩૦] પરિચારણા દિવોને વિષય-સેવન) ત્રણ પ્રકારની કહેલ છે જેમ કે કોઇ દેવ અન્ય દેવોને અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને અથવા આલિંગનાદિ કરીને વિષય સેવન કરે છે. પોતાની દેવીઓને આલિંગન કરી વિષય સેવન કરે છે અને પોતાના શરીરની વિફર્વણા કરી પોતે પોતાનાથી જ વિષયસેવન કરે છે. કોઈ દેવ અન્ય દેવો અને અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષય સેવન નથી કરતા પરનું પોતાની દેવીઓને આલિંગન કરી વિષય-સેવન કરે છે. અથવા પોતે પોતાને દેવ યા દેવીરૂપે વિકર્તિત કરી તેની સાથે પરિચારણા કરે છે. કોઈ દેવ અન્ય દેવો અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષયસેવન નથી કરતો અને પોતાની દેવીઓને પણ આલિંગનાદિ કરીને પણ વિષય-સેવન નથી કરતો, પણ પોતે પોતાની જ દેવીરૂપે વિક્રિયા કરી પરિચારણા કરે છે. [૧૩૧] મૈથુન ત્રણ પ્રકારના છે. દેવતાસંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચયોનિક સંબંધી. ત્રણ પ્રકારના જીવો મૈથુન કરે છે. જેમ કે- દેવો, મનુષ્યો અને તિર્યંચયોનિકજીવો. ત્રણ વેદવાળા જીવ મૈથુન સેવન કરે છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક. [૧૩૨] યોગ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- મનોયોગ વચનયોગ અને કાયયોગ. નારક જીવોને આ ત્રણ યોગ હોય છે. આ પ્રમાણે વિકસેન્દ્રિયોને છોડી વૈમાનિક સુધી બધા દંડકોમાં ત્રણ યોગ સમજવા જોઇએ. ત્રણ પ્રકારના પ્રયોગ છે. જેમ કેમન પ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ વિકસેન્દ્રિયોને છોડી યોગનું કથન કર્યું છે તે પ્રમાણે પ્રયોગના વિષયમાં પણ બધા દંડકો જાણવા જોઈએ. કરણ ત્રણ પ્રકારના છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઠા -૩/૧/૧૩૨ -મનઃકરણ વચનકરણ અને કાયકરણ. એ પ્રમાણે વિકલેન્દ્રિઓને છોડી વૈમાનિક સુધી ત્રણ કરણ જાણવા. ત્રણ પ્રકારના કરણ છે. -આરંભકરણ, પૃથ્વી આદિનું ઉપમર્દન) સંરમ્મકરણ (મનથી સંકલશ કરવું) અને સમારમ્ભકરણ પૃથ્વી આદિને સંતાપ પમાડવો), તે વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણેય કારણો જાણવા. [૧૩૩] ત્રણ કારણોથી જીવ અલ્પાયુરૂપ કર્મનો બંધ કરે છે. જેમ કે- પ્રાણનો વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી અને તથારૂપ શ્રમણ માહણને નિગ્રંથમુનિને) અપ્રાસુક અને અષણીય અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ વહોરાવાથી, ત્રણ કારણોથી જીવ દીઘયુિરૂપ કર્મનો બંધ કરે છે. જેમકે- પ્રાણનો વિનાશ નહીં કરવાથી, મૃષાવાદ-અસત્ય નહીં બોલવાથી અને તથારૂપ શ્રમણ માહણને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહાર વહોરાવવાથી. ત્રણ કારણોથી જીવ અશુભ દીઘીયુ રૂપ કર્મનો બંધ કરે છે, જેમકે- પ્રાણોનો વિનાશ કરવાથી. મૃષાવાદી થવાથી અને તથારૂપ શ્રમણ માહણની ભર્જના કરવાથી, નિન્દા કરવાથી, અપમાન કરવાથી, ગહ કરવાથી અને તેમને અમનોજ્ઞ અપ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાધરૂપ આહાર વહોરાવવાથી. આ ત્રણ કારણોથી જીવ અશુભ દીઘયુિ રૂપ કર્મનો બંધ કરે છે. ત્રણ કારણોથી જીવ શુભ દીઘાયુરૂપ કર્મનો બંધ કરે છે, જેમકેપ્રાણનો વિનાશ નહિ કરવાથી, મૃષાવાદી નહીં હોવાથી અને તથા રૂપ શ્રમણ માહણને વંદન નમસ્કાર કરવાથી, સત્કારસન્માન કરવાથી, કલ્યાણરૂપ, મંગલરૂપ દેવરૂપ અને જ્ઞાનરૂપ માનીને તથા સેવા શુશ્રષા કરીને મનોજ્ઞ પ્રીતિકારી અશન, પાન, ખાદિમાં સ્વાદિમનું દાન કરવાથી. આ ત્રણ કારણોથી જીવ શુભ દીઘયુરૂપ કર્મને બાંધે છે. [૧૩૪] ત્રણ પ્રકારની ગુપ્તિઓ કહી છે-મનોગુપ્તિ, વચનગુપ્તિ, અને કાયગુપ્તિ. સંયત મનુષ્યોમાં આ ત્રણે ગુપ્તિઓનો સદૂભાવ હોય છે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ. ત્રણ પ્રકારની અગુપ્તિઓ કહી છે. મન અગુપ્તિ, વચન અગુપ્તિ અને કાય-અગુપ્તિ. એ પ્રમાણે નારકથી લઈ સ્વનિતકુમારોના જીવોમાં, પંચેન્દ્રિય તિર્યચોમાં, અસંયતિ મનુષ્યોમાં અને વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવોમાં ત્રણ અગુપ્તિઓ કહી છે. ત્રણ પ્રકારે દંડ કહેલ છે. મનોદંડ વચનદંડ, કાયદંડ. નારકોમાં ત્રણ દંડ કહેલ છે. મનોદેડ, વચનદંડ અને કાયદંડ. વિકલેન્દ્રિયો સિવાયના વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં ત્રણેય દંડ જાણવા જોઇએ. [૧૩૫] ત્રણ પ્રકારની ગહ કહેલી છે. કોઈક જીવ મનથી ગહ કરે છે, કોઈ જીવ વચનથી ગહ કરે છે, કોઈ જીવ પાપ કર્મ નહીં કરતો કાયા વડે ગહ કરે છે. અથવા ગઈ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- કોઈ જીવ દીર્ઘકાળ સુધી ગહ કરે છે, કોઈ જીવ થોડા કાળ સુધી ગહ કરે છે, કોઈ જીવ પાપકર્મથી પોતાની જાતને દૂર રાખવા માટે શરીરથી પાપ પ્રવૃત્તિ કરતાં નથી. પ્રત્યાખ્યાનના ત્રણ પ્રકાર કહેલ છે- કોઈ જીવ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઇ જીવ વચનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ જીવ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. ગહના વિષયમાં જે પ્રકારે કથન કર્યું તે પ્રકારે પ્રત્યાખ્યાનના વિષયમાં પણ બે આલાપક સમજવા જોઈએ. [૧૩] વૃક્ષો ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- પત્રયુક્ત, લયુક્ત, પુષ્પયુક્ત. એવી જ રીતે ત્રણ પ્રકારના પુરૂષો કહેલ છે, જેમ કે (૧) પત્રવાળા વૃક્ષની સમાન Page #252 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસી-૧ ૨૪૯ (પોતાના શિષ્યને સૂત્ર આપનાર), (૨) ફૂલવાલા વૃક્ષની સમાન (ફલ સ્થાનીય સૂત્રનો અર્થ આપનાર) (૩) ફલવાળા વૃક્ષની સમાન (સત્રાર્થ બને આપનાર) ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- નામપુરૂષ, સ્થાપના પુરૂષ અને દ્રવ્યપુરૂષ. ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમ કે- જ્ઞાનપુરૂષ, દર્શનપુરૂષ અને ચરિત્રપુરૂષ. ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે- વેદપુરૂષ, ચિલ પુરૂષ શબ્દામાત્રથી પુરૂષ, ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે, જેમ કે- ઉત્તમ પુરૂષ મધ્યમપુરૂષ અને જઘન્યપુરૂષ. ઉત્તમ પુરૂષ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-ધર્મપુરૂષ, ભોગપુરૂષ અને કર્મપુરૂષ. ધર્મપુરૂષ અહંન્ત દેવ છે. ભોગપુરૂષ ચક્રવર્તી છે અને કર્મપુરૂષ વાસુદેવ છે. મધ્યમ પુરૂષ ત્રણ પ્રકારના છે, - ઉગ્રવંશી, ભોગવંશી અને રાજન્યવંશી. જઘન્ય પુરૂષ ત્રણ પ્રકારે છે. - દાસ, ભૂત્ય અને કૃષિઆદિમાં ભાગ લઈને કામનાર. [૧૩૭] મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- અંડજ, પોતજ અને સમુચ્છિમ. અંડજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- સ્ત્રીમસ્ય, પુરૂષમત્સ્ય અને નપુંસકમસ્ય. પોતજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે સ્ત્રી, પુરૂષ અને નપુંસક. પક્ષી ત્રણ પ્રકારના છે, અંડજ, પોતજ અને સમુચ્છિમ. અંડજ પક્ષી ત્રણ પ્રકારના છે, જેમ કે- સ્ત્રી, પુરુષ અને નપુસંક. પોતજ પક્ષી ત્રણ પ્રકારે કહેલ છે. જેમ, કે- સ્ત્રી, પુરુષ, નપુંસક. એવાજ શબ્દોમાં ઉરપરિસર્પ અને ભુજપરિસર્પનું પણ કથન સમજવું. [૧૩૮] ત્રણ પ્રકારની સ્ત્રીઓ કહેલ છેઃ જેમ, કે- તિર્યંચયોનિકસ્ત્રીઓ મનુષ્યોનિકસ્ત્રીઓ, દેવત્રીઓ. તિર્યંચસ્ત્રીઓ ત્રણ પ્રકારે છે. - જલચર સ્ત્રીઓ, સ્થલચરસ્ત્રીઓ, ખેચરસ્ત્રીઓ. મનુષ્ય સ્ત્રીઓ ત્રણ પ્રકારે છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળી, અકર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળી, અને અન્તર્કંપોમાં ઉત્પન્ન થવાવાળી. પુરૂષ ત્રણ પ્રકારે છે. તિર્યંચયોનિકપુરષો, મનુષ્યયોનિકપુરુષો, દેવપુરૂષો. તિર્યંચયોનિક પુરુષો ત્રણ પ્રકારના છે. જેમ કે જલચર, સ્થલચર અને ખેચર. મનુષ્યયોનિક પુરુષ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- કર્મભૂમિમાં ઉત્પન થવાવાળા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા અને અન્તર્લીપોમાં ઉત્પન્ન થવાવાળા. નપુંસક ત્રણ પ્રકારે છેઃ નૈરયિકનપુંસક, તિર્યંચયોનિકનપુંસક અને મનુષ્યનપુંસક. તિર્યંચયોનિક નપુંસક ત્રણ પ્રકારે છે. જેમ કે જલચર, સ્થલચર અને ખેચર. મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારે છે, જેમ કે કર્મભૂમિજ, અકર્મભૂમિ, અને અન્તદ્વપજ. [૧૩૯] તિર્યંચયોનિક ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક [૧૪૦] નારકજીવોને ત્રણ લેશ્યાઓ હોય છે, જેમ કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. અસુકુમારોને ત્રણ અશુભલેશ્યાઓ છે. - કૃષ્ણ લેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી સમજવું. પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ એ જ વેશ્યાઓ સમજવી. તેજસ્કાય અને વાયુકાયની લેશ્યા પણ એમ જ જાણવી જોઇએ. બેઈન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિઓને પણ લેશ્યા ઓ નારક જીવોની સમાન જ છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ અશુભ લેશ્યાઓ છે, -કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા અને કાપોત લેશ્યા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ શુભ લેશ્યાઓ છે, - તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુકલ લેગ્યા. એટલે છ લેગ્યાઓ હોય છે. એ પ્રમાણે મનુષ્યોને પણ શુભ અને અશુભબધી વેશ્યાઓ સમજવી જોઇએ. વાણવ્યંત Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઠાણું ૩/૧/૧૪૦ રોને અસુર કુમાર સમાન ત્રણ અશુભ લેશ્યાઓ સમજવી. વૈમાનિક દેવોને ત્રણ વેશ્યા છે, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. [૧૪૧] ત્રણ કારણોથી તારા પોતાનાં સ્થાનથી ચલિત થાય છે, જેમ કે- વિક્રિય કરતા, વિષયસેવન કરતા, એક સ્થાનથી બીજા સ્થાન પર સંક્રમણ કરતા. ત્રણ કારણોથી દેવ વિધુત્કાર કરે છે. જેમ, કે- વૈક્રિય કરતા, વિષય-સેવન કરતા, તથારૂપ શ્રમણ માહણને પોતાની ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અથવા પુરુષકાર પરાક્રમ બતાવતા. ત્રણ કારણોથી મેઘ-ગર્જના કરે છે. જેમ કે- વૈક્રિય કરતો થકો ઈત્યાદિ જે કારણો વિધુત્કાર માટે કહ્યાં તે અહીં સમજવા. [૧૪૨] ત્રણ કારણોથી લોકમાં અંધકાર થાય છે- અહંત ભગવાનને નિવણ પ્રાપ્ત થવા પર. અહંતપ્રરૂપિત ધર્મ નો વિચ્છેદ થવા પર. પૂર્વગતકૃત (ચૌદ પૂવ) વિનષ્ટ થવા પર. ત્રણ કારણો એ લોકમાં ઉધોત થાય છે, જેમ કે- જ્યારે તીર્થંકર ભગવાન જન્મ ધારણ કરે છે ત્યારે. તીર્થંકર ભગવાન જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે. તીર્થંકર ભગવાનનો જ્યારે કેવલ જ્ઞાન મહોત્સવ થાય છે ત્યારે. ત્રણ કારણોથી દેવભવનોમાં અંધકાર થઈ જાય છે-અહંત ભગવાન નિર્વાણ પામે છે ત્યારે, જ્યારે અહંત પ્રરૂપિત ધર્મ વિચ્છેદ પામે ત્યારે, જ્યારે પૂર્વગત મૃત વ્યચ્છિન્ન થાય છે ત્યારે, ત્રણ કારણોને લીધે દેવભવનોમાં ઉદ્યોત વ્યાપી જાય છે. જ્યારે અહંત ભગવંતનો જન્મ મહોત્સવ થવા પર. “અહી” ભગવંતનો દીક્ષા મહોત્સવ થવા પર, અહંત ભગવાનનો કેવળજ્ઞાન- મહોસવ થવા પર, ત્રણ પ્રસંગ પર દેવ આ પૃથ્વી પર આવે છે, જેમકે અહતના જન્મમહોત્સવ થવા પર, અહિતના દીક્ષા-મહોત્સવ પર, અહિતના કેવલ- જ્ઞાન-મહોત્સવ પર, આ ત્રણ કારણોને લીધે દેવોનું એક જગ્યાએ એકત્ર થવાનું થાય છે, એ જ ત્રણ કારણોને લીધે દેવતાઓમાં હર્ષનાદ થાય છે. ત્રણ પ્રસંગ પર દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવે છે, જેમકે અહત પ્રભુના જન્મ-મહોત્સવ પર, અહિતપ્રભુના દીક્ષા મહોત્સવ પર, અહિત પ્રભુના કેવલજ્ઞાન-મહોત્સવ પર, એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયંત્રિશક દેવો, લોકપાલ દેવો. અગ્રમહિષી દેવીઓ પારિષદ્ય દેવો, સેનાધિપતિ દેવો, આત્મરક્ષક દેવો પણ મનુષ્ય લોકમાં શીઘ આવે છે. ત્રણ પ્રસંગે ઉપસ્થિત થવા પર દેવો પોતાના સિંહાસનથી ઊઠે છે, જેમ, કે અહંન્તોના જન્મ - મહોત્સવ પર, અહંન્તોના દીક્ષામહોત્સવ પર, અહંન્તોના કેવલજ્ઞાન-મહોત્સવ પર. એ પ્રમાણે પૂર્વોક્ત ત્રણ પ્રસંગો ઉપરદેવોનું આસન ચલાયમાન થાય છેઃ દેવો સિંહનાદ કરે છે અને વસ્ત્ર-વૃષ્ટિ કરે છે ત્રણ પ્રસંગો પર દેવતાઓના ચૈત્ય વૃક્ષ ચલાયમાન થાય છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર ઈત્યાદિ પૂર્વત કહેવું. ત્રણ પ્રસંગો પર લોકાંતિક દેવ મનુષ્ય-લોકમાં શીધ્ર આવે છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર, તેના દીક્ષા-મહોત્સવ પર, તેના કેવલજ્ઞાન-મહોત્સવ પર. [૧૪૩] હે આયુષ્કાનશ્રમણો ? ત્રણનો પ્રત્યુપકાર એટલે ત્રણના ઉપકારનો બદલો વાળવો કઠિન છે, જેમ કે માતાપિતાનો, ભતનો અને ધર્માચાર્યનો કોઈ પુરુષ (પ્રતિદિન) પ્રાતઃકાલ માતા-પિતાને શતપાક સહસ્ત્રપાક તેલથી મર્દન કરીને સુગન્ધિત ગંધચૂર્ણ વડે તેમના શરીરનું ઉબટન કરે. ત્રણ પ્રકારના પાણી (ગન્ધોદક, ઉષ્ણોદક, શિતોદક)થી સ્નાન કરાવે. સર્વ અલંકારોથી વિભૂષિત કરીને મનોજ્ઞ હંડીમાં પકાવેલ Page #254 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૧ ૨૫૧ શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનો થી યુક્ત ભોજન જમાડી યાવત્ જીવન કાવડમાં બેસાડી કાંધ પર લઈ ફરતો રહે તો પણ માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પરંતુ તે માતાપિતાને કેવલિપ્રરૂપિત ધર્મ બતાવીને, સમજાવીને અને પ્રરૂપણા કરીને તે ધર્મની પ્રાપ્તિ કરાવે તો તે માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકે છે. કોઈ મહાદ્ધિવાળો પુરુષશેઠ કોઈ દરિદ્રને ધન આદિ આપી ઉન્નત વૈભવશાળી બનાવે. તે દરિદ્ર ધનાદિથી સમૃદ્ધ બની જાય અને તે શેઠની સામે અથવા પરોક્ષમાં વિપુલ ભોગસામગ્રી ભોગવતો વિચરતો હોય ત્યાર પછી પેલો દ્ધિમાન શેઠ કદાચિત દૈવયોગથી) દરિદ્ર બની જાય અને શ્રીમંત બનેલા પેલા દરિદ્રની પાસે આવે તે સમયે તે દરિદ્ર (વર્તમાનનો શ્રીમન્ત) પોતાના સ્વામીના ચરણોમાં સર્વ બિછાવી દે અને સેવા શુશ્રુષા કરતો રહે તો પણ તે, તે ઉપકારનો બદલો વાળી શકતો નથી. પરંતુ તે પોતાના સ્વામીનો કેવલિપ્રરૂપિત ધર્મ બતાવીને, સમજાવીને અને પ્રરૂપણા કરીને તેમાં સ્થાપિત કરે તો ઉપકારનો બદલો વાળી શકે છે. કોઈ વ્યક્તિ તથારૂપ શ્રમણ-માહણની પાસેથી એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી અને સમજીને મૃત્યુના સમયે મારી કોઈ દેવલોકમાં દેવરૂપે થાય ત્યારે પછી તે દેવ ને ધર્માચાર્યને દુભિક્ષવાળા દેશથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય. જંગલમાં ભટકતા હોય તો જંગલ બહાર લઈ જઈ મૂકે, લાંબા કાળથી વ્યાધિ-ગ્રસ્તને રોગમુક્ત કરી દે તો પણ તે ધર્મોપદેશકના ઉપકારનો બદલોવાળી શકતો નથી પરંતુ તે ધર્મોપદેશક કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા હોય તો તેને પુનઃ કેવલિ પ્રરૂપિત ધર્મ બતાવીને યાવતું તેમાં સ્થાપિત કરી દે તો તે ધર્મોપદેશકના ઉપકારનો બદલો વાળી શકે છે. [૧૪] ત્રણ સ્થાનો થી યુક્ત અણગાર અનાદિ ચાર ગતિરૂપ દીધ માર્ગવાળા, સંસાર-કાન્તારને પાર કરે છે. નિદાન નહિ કરવાથી, સમ્યગ્દર્શન યુક્ત હોવાથી. સમાધિમાં રહેવાથી, ઉપધાન - પૂર્વક કૃતનો અભ્યાસ કરવાથી. [૧૪] ત્રણ પ્રકારની અવસર્પિણી કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એ જ પ્રકારે સુષમા-સુષમાથી લઈ દુષમાદુષમા સુધીના છ આરાઓના પણ ત્રણ પ્રકારો કહેવા જોઇએ. ત્રણ પ્રકારની ઉત્સર્પિણી કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એ પ્રકારે સુષમાસુષમ સુધીના છએ આરાનું કથન કરવું જોઈએ. [૧૪] ત્રણ કારણોથી ખગ આદિથી છિન્ન ન થયેલું પુદ્ગલ ચલાયમાન થાય છે, યથાઆહારના રૂપમાં જીવવડે ગ્રાહ્યમાણ થવા પર પુગલ પોતાના સ્થાનથી ચલિત થાય છે. વિક્રિયાને આધીન થઈને પુગલ પોતાના સ્થાનથી ચલિત થાય છે. એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે ત્યારે પણ તે ચલાયમાન થાય છે. ઉપધિ ત્રણ પ્રકારની કહેલી છે જેમકે-કમોપધિ, શરીરોપધિ ને બાહ્ય ભાંડોપકરણોપધિ. અસુરકુમારોને ત્રણેય પ્રકારની ઉપધિ કહેવી જોઈએ. એકેન્દ્રિય અને નારકને છોડીને વૈમાનિક સુધી ત્રણેય પ્રકારની ઉપાધિ હોય છે, એમ સમજવું. બીજી રીતે પણ ઉપધિ ત્રણ પ્રકારની હોય છે. જેમ કે- અચિત, સચિત અને મિશ્ર. નિરન્તર નૈરયિક જીવોને યાવતુ વૈમાનિકોને આ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. [૧૪૭] ત્રણ પ્રકારના પ્રણિધાન (એકાગ્રતા) કહેલ છે જેમકે-મનપ્રાણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. આ ત્રણ પ્રકારના પ્રણિધાન પંચેન્દ્રિયોથી લઈ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઠા-૩/૫/૧૪૭ વૈમાનિક સુધી બધા દેડકોમાં કહેવા જોઈએ. ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે, જેમકે મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન, અને કાયાનું સુપ્રણિધાન. સંયમી મનુષ્યોના ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે. જેમકે-મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન, કાયાનું સુપ્રણિધાન. ત્રણ પ્રકારનું અશુભ પ્રણિધાન કહેલ છે- મનનું અશુભપ્રણિધાન, વચનનું અશુભ પ્રણિધાન, કાયાનું અશુભપ્રણિધાન તે પંચેન્દ્રિથી લઈ વૈમાનિક સુધી બધા દેડકોમાં કહેવું જોઈએ. [૧૪૮] યોનિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે-શીત. ઉષ્ણ અને શીતોષ્ણ તે તેજસ્કાયને છોડીને શેષ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમુદ્ઘિમ તિર્યંચયોનિક પંચેન્દ્રિય અને સમુશ્કેિમ મનુષ્યોને હોય છે. યોનિ ત્રણ પ્રકારની કહેલી છે. જેમકે-સચિત્ત, અચિત્ત અને મિશ્ર. તે એકેન્દ્રિયો, વિગલેન્દ્રિયો, સમુચ્છિમ, તિર્યંચયોનિક, પંચેન્દ્રિયો અને સમુદ્ઘિમ, મનુષ્યોને હોય છે. યોનિ ત્રણ પ્રકારની છે સંવૃતા, વિવતા, સંવત્ત વિવૃતા યોની ત્રણ પ્રકારે છે. કૂર્મોન્નતા, શંખાવત, વંશપત્રિકા ઉત્તમપુરષોની માતાઓની યોનિ કૂર્મોન્નતા હોય છે. કુન્નતા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય છે.અહંન્ત, ચક્રવર્તી અને બલદેવ- વાસુદેવ, ચક્રવર્તીના સ્ત્રીરત્નની યોનિ શંખાવર્ત હોય છે. શંખાવત યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે, થાય છે. અને નષ્ટ થાય છે. તે યોનિથી બીજી યોનિમાં જાય છે. બીજી યોનિમાં ઉત્પન્ન થાય છે; પરન્તુ ત્યાં નિષ્પન્ન થતા નથી. પૂર્ણતા પામતા નથી. વંશી પત્રિકાયોનિ સામાન્ય મનુષ્યોની યોનિ છે. વંશીકાપત્રિકા યોનિમાં ઘણા સામાન્ય મનુષ્યો ગર્ભરૂપમાં ઉત્પન્ન થાય છે. [૧૪] તૃણ (બાદર) વનસ્પતિકાય ત્રણ પ્રકારની કહેલ છે. જેમ કે-સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી, અનન્ત જીવવાળી. [૧૫] જમ્બુદ્વીપવતી ભરતક્ષેત્રમાં નદીઓના અવતરણ રૂપ ત્રણ તીર્થ કહેલ છે, જેમ કે-માગધ, વરદામ, અને પ્રભાસ. એ પ્રમાણે ઐરાવત ક્ષેત્રમાં પણ સમજવું. જબૂદીપવર્તી મહાવિદેહ ક્ષેત્રમાં એક એક ચક્રવતવિજયમાં ત્રણ ત્રણ તીર્થ કહેલ છે. જેમ કે-માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે ઘાતકીખંડદ્વીપના પૂવઘમાં અને પશ્ચિમાઈમાં તથા અર્ધપુષ્કરવરદ્વીપના પૂર્વાધમાં અને પશ્ચિમાર્યમાં પણ આ પ્રમાણે સમજવું. ત્રણ-ત્રણ તીર્થો કહેવા. [૧૫૧] જમ્બુદ્વીપવર્તી ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાલના સુષમનામના આરાનો કાલ ત્રણ ક્રોડાકોડી સાગરોપમ હતો. એ પ્રમાણે આ અવસર્પિણી કાલના સુષમઆરાનો કાલ પણ એટલો કહેલ છે. આગામી ઉત્સર્પિણીના સુષમ આરાનો કાલ એટલો જ હશે. એ પ્રમાણે ઘાતકીખંડના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં પણ એ પ્રમાણે અર્ધ પુષ્કરવ૨દ્વીપના પૂવધિ અને પશ્ચિમમાં પણ કાલનું કથન કરવું જોઇએ. જમ્બુદ્વીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાલના સુષમસુષમા આરામાં મનુષ્ય ત્રણ કોષની ઊંચાઈવાળા અને ત્રણ પલ્યોપમના પરમાયુષ્યવાળા હતા. એ પ્રમાણે તે અવસર્પિણી કાલ અને આગામી ઉત્સર્પિણી કાલમાં પણ જાણવું. જમ્બુદ્વીપવર્તી દેવકર અને ઉત્તરકુરુમાં મનુષ્ય ત્રણ કોસની ઉંચાઈવાળા કહેલ છે તથા તે ત્રણ પલ્યોપમના પરમાયુવાળા છે. એ પ્રમાણે અર્ધપુષ્કરવરદ્વીપના પશ્ચિમાધ સુધીનું કથન સમજવું. જમ્બુદ્વીપવર્તી ભરત- ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસ Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉસો-૧ ર૫૩ ર્પિણી કાળમાં ત્રણ વંશ (ઉત્તમપુરષોની પરમ્પરા) ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જેમ કે અહંન્તવંશ, ચક્રવર્તી-વંશ અને દશાર્વવંશ. એ પ્રમાણે અર્ધ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધ સુધી કથન સમજવું. જમ્મુ- દ્વીપના ભરત, ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અસર્પિણી કાળમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષો ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે, અને ઉત્પન થશે. જેમ કે અહંન્ત, ચક્રવર્તી, અને બલદેવ-વાસુદેવ. એ પ્રકારે અધપુષ્કરદ્વિપના પશ્ચિમાર્ધ સુધી જાણવું, ત્રણ પ્રકારના પુરુષો યથાયુષનું પાલન કરે છે. અહંન્ત, ચક્રવર્તી અને વાસુદેવ. ત્રણ પ્રકારના મહાપુરુષો મધ્યમાયુનું પાલન કરે છે. જેમ કેઅહંન્ત, ચક્રવર્તી અને બલદેવ-વાસુદેવ. [૧૫૨] બાદર તેજસ્કાયના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રની કહેલી છે. બાદર વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની કહેલી છે. [૧પ૩ હે ભદન્ત? શાલિ. (ઉત્તમ ચાવલ) વ્રીહિ (સામાન્ય ચાવલ) ઘઉં, જવા યવયવ, વિશેષ પ્રકારના જવ) આ ધાન્યોના કોઠામાં સુરક્ષિત રાખવા પર, પલ્ય માં સુરક્ષિત રાખવા પર, મંચપર સુરક્ષિત રાખવા પર ઢાંકણું લગાવીને લીપીને દરેક તરફ લીંપીને રેખાદિવડે લાંછિત કરવા પર, માટીની મુદા લગાડીને રાખવા પર, સારી રીતે બન્ધ રાખવા પર કેટલા કાલ સુધી યોનિ રહે છે. એટલે સંભાળીને રાખવા પર કેટલા કાલ સુધી આ ધાન્યો યોનિભૂત રહી શકે છે. જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી યોનિભૂત રહે છે. ત્યાર પછી યોનિ પ્લાન થઈ જાય છે, પછી ધ્વાભિમુખ થઈ જાય છે. નષ્ટ થઈ જાય છે અને યોનિવિચ્છેદ થઈ જાય છે. [૧૫૪] બીજા શર્કરપ્રભા નરક-પૃથ્વીના નારકોની ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજી વાલમપ્રભા પૃથ્વીમાં નારકોની ત્રણ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. [૧પપ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ કહેલ છે. ત્રણ નરક-પૃથ્વીઓમાં નારકોને ઉષ્ણવેદના કહેલ છે. જેમ કે-પહેલા, બીજા અને ત્રીજા નરકમાં. ત્રણ પૃથ્વીઓમાં નારકજીવો ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. જેમ કે-પ્રથમ, બીજી અને ત્રીજી નરકમાં. [૧૫]લોકમાં ત્રણમાં સમાન પ્રમાણ વાળા સમાન પાર્શ્વવાળા અને બધી વિદિશાઓમાં પણ સમાન કહેલ છે. જેમકે- અપ્રતિષ્ઠાન નરક, જંબૂદ્વીપ અને સવર્થસિદ્ધ મહાવિમાન. લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા સમાનપાર્થવાળા અને દરેક વિદિશાઓમાં સમાન કહેલ છે. જેમ કે-સીમાન્તક નરક, સમયક્ષેત્ર અને ઈષતુ પ્રાભાર પૃથ્વી. [૧પ૭] ત્રણ સમુદ્ર પ્રકૃતિથી ઉદકરસવાળા કહેલ છે. જેમ કે-કાલોદધિ, પુષ્કરોદધિ અને સ્વયંભૂરમણ. ત્રણ સમુદ્ર ઘણા મજ્યાદિવાળા કહ્યા છે. તે આ પ્રમાણે - લવણ - કાલોદધિ અને સ્વયંભૂરમણ. ૧૫૮] શીલરહિત, વ્રતરહિત, ગુણરહિત મયદિારહિત પ્રત્યાખ્યાન પૌષધઉપવાસ આદિ નહિ કરવાવાળા ત્રણ પ્રકારની વ્યક્તિ મૃત્યુને સમયે મરી નીચે સપ્તમી નરકના અપ્રતિષ્ઠાન નામના નાનકવાસમાં નારક રૂપથી ઉત્પન્ન થાય છે. રાજાચક્રવર્તી, વાસુદેવ આદિ, માન્ડલિક રાજા (સામાન્ય રાજા) તથા મહારંભ કરવાવાળા કુટુમ્બી સુશીલ, સુવતી, સદગુણી મર્યાદાશીલ, પ્રત્યાખ્યાન પૌષધ ઉપવાસ કરવાવાળી ત્રણ પ્રકારની વ્યક્તિ મૃત્યુના સમયે મરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઠાણ- ૩/૧/૧૫૮ ઉત્પન્ન થાય છે. જેમ કે- કામભોગોનો ત્યાગ કરવાવાળા, કામભોગોના ત્યાગી, સેનાપતિ પ્રશસ્તાર એટલે શિક્ષાદાતા ધર્મશાસ્ત્રપાઠક, [૧૫] બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં વિમાન ત્રણ વર્ણવાળા કહેલ છે. જેમાં કે-કાળા, લીલા અને લાલ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોમાં દેવોનાં ભવધારણીય શરીરોની ઊંચાઈ ત્રણ હાથની કહેલ છે. [૧૬] ત્રણ પ્રજ્ઞપ્તિઓ નિયત સમય પર પ્રથમ અને પશ્ચિમ પૌરસીમાં) ભણાય છે. જેમ કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વિીપસાગરપ્રજ્ઞપ્તિ. સ્થાનઃ૩-ઉદેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃ૩-હસો ૨ ) [૧૬૧] લોક ત્રણ પ્રકારના કહેલ છે જેમ કે-નામલોક, સ્થાપનાલોક અને દ્રવ્યલોક ભાવ લોક ત્રણ પ્રકારનો છે જેમ કે- જ્ઞાનલોક, દર્શનલોક ને ચારિત્રલોક, ક્ષેત્રલોક ત્રણ પ્રકારનો છે. જેમ કે- ઉર્ધ્વલોક, અધોલોક, અને તિર્યલોક. [૧૨] અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર ચમરની ત્રણ પ્રકારની પરિષદ્ કહેલ છે. જેમ કે-સમિતા ચંડા અને જાયા, સમિતા આત્યંતર પરિષદ્ છે. ચંડા મધ્યમ પરિષદુ છે, જાયા બાહ્ય પરિષદૂ છે. અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની ત્રણ પરિષદ છે. સમિતા, ચંડા અને ાયા. એ પ્રમાણે ત્રાયન્નિશકોની પણ ત્રણ પરિષદો જાણવી લોકપાલોની તુંબા, ત્રુટિતા, અને પવ નામની ત્રણ પરિષદો છે. એ પ્રમાણે અગ્રમહિષિઓની પણ પરિષદ્ સમજવી. અગમહિષીઓ સુધીની પૂર્વોક્ત પ્રમાણે ત્રણ ત્રણ પરિષદુ સમજવી. ઘરણેન્દ્રની તેના સામાનિક દેવોની અને ત્રાયઅિંશક દેવોની ત્રણ પ્રકારની પરિષદ છે જેમકે-સમિતા, ચંડા અને જાયા. તેના લોકપાલથી લઈ અગ્રમહિષિઓ સુધીની ત્રણ પરિષદ કહેલી છે જેમ કે-ઈષા ટિતા અને દ્રઢરથા. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્રમહિષીઓ સુધીની પણ પરિષદ સમજવી. પિશાચોના રાજા પિશાચોના ઇન્દ્ર કાલની ત્રણ પરિષદૂ છે જેમકે ઈષા ત્રુટિતા અને દ્રઢસ્થા. એ પ્રમાણે સામાનિક દેવ અઝમહિષિઓ સુધીની પણ પરિષદૂ સમજવી. એ પ્રમાણે-ચાવતું ગીતરતિ અને ગીતયશની પણ પરિષદૂ જાણવી. જ્યોતિષ્કરાજ જ્યોતિપેન્દ્ર ચન્દ્રની ત્રણ પરિષદ કહેલી છે. જેમ કે- તુંબા, ત્રુટિતા અને પવ. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્રમહિષિઓ સુધીની પણ પરિષદ્ સમજવી. સૂર્ય ઈન્દ્રની પણ. એ જ પ્રમાણે ત્રણ પરિષદું જાણવી. દેવરાજ દેવેન્દ્ર શુક્રની ત્રણ પરિષદુ કહેલી છે. જેમ કે- સમિતા, ચંડા અને જાયા. એ પ્રમાણે સૂર્યની અગ્રમહિષિ સુધી ચમરેન્દ્રની જેમ જ બધાની ત્રણ ત્રણ પરિષદ્ સમજવી. એ પ્રમાણે અચ્યતેન્દ્રની તથા તેના લોકપાલો આદિની ત્રણ ત્રણ પરિષદૂ સમજવી. [૧૩] ત્રણ યામ કહેલ છે. જેમ કે પ્રથમ યામ, મધ્યમ યામ અને અન્તિમ યામ. ત્રણ યામોમાં આત્મા કેવલીકરૂપત ધર્મ સાંભળી શકે છે. જેમ કે-પ્રથમ યામમાં, મધ્યમ યામમાં અને અન્તિમ વામમાં. એ પ્રમાણે વાવતુ-આત્મા ત્રણ યામોમાં કેવલ જ્ઞાન. પામે છે. જેમ કે- પ્રથમયામમાં, મધ્યમયામમાં અને અન્તિમયામમાં. ત્રણ વય કહેલ છે. જેમ કે-પ્રથમવય, મધ્યમ વય અને અન્તિમવય. આ ત્રણેય વયમાં આત્મા કેવલી Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસી-૨ ૨૫૫ પ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે- પ્રથમવય, મધ્યમવય અને અન્તિમ વયમાં. કેવલ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે ત્યાં સુધીનું કથન પહેલાનીસમાન સમજવું. [૧૪] બોધિ ત્રણ પ્રકારના છે. જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ, ત્રણ પ્રકારના બુદ્ધ કહેલ છે. જેમ કે- જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ અને ચારિત્રબુદ્ધ. એ પ્રમાણે ત્રણ પ્રકારના મોહ (અજ્ઞાન) અને ત્રણ પ્રકારના મુઢ સમજવા. [૧૬પી પ્રવજ્યા ત્રણ પ્રકારની છે. ઈહલોકપ્રતિબદ્ધ, પરલોકપ્રતિબદ્ધા અને ઉભયલોકપ્રતિબદ્ધ. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કે- પુરત:પ્રતિબદ્ધ, માર્ગતઃ પ્રતિબદ્ધ, ઉભયતઃ પ્રતિબદ્ધ. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા છે. મોહયિત્વા, પ્લાવયિત્વા, ઉકત્વા. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કે- અવપાત, આખ્યાત, સંગાર. [૧૬] ત્રણ નિગ્રંથોનો સંજ્ઞોપયુક્ત કહેલ છે. તે પુલાક, નિર્ગથ અને સ્નાતક. ત્રણ નિગ્રંથો સંજ્ઞા-નોસંજ્ઞાપયુક્ત છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. [૧૬૭) ત્રણ પ્રકારની શૈક્ષ-ભૂમિ કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ છ માસની, મધ્યમ ચાર માસની, જઘન્ય સાત રાત્રિ દિવસની. ત્રણ સ્થવિરભૂમિઓ કહેલ છે. જેમ કેજાતિસ્થવિર, સૂત્રસ્થવિર અને પયયસ્થવિર. સાઠ વર્ષની ઉંમરવાળા શ્રમણ-નિર્ઝન્ય જાતિ સ્થવિર, સ્થાનાંગ-સમવાયાંગને જાણનાર શ્રમણ નિગ્રંથ સૂત્રસ્થવિર અને વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથ પયયસ્થવિર કહેવાય છે. [૧૬૮-૧૭૩] ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. - સુમના દુર્મના નો સુમના-નો દુમના ત્રણ પ્રકારના પુરુષ કેટલાક કોઈ સ્થાન પર જઈને સુમના હોય છે, કેટલાક કોઈ સ્થાન પર જઈને દુર્મના હોય છે, કેટલાક કોઈ સ્થાન પર જઈને નોસુમના નોદુમના હોય છે-સમભાવમાં રહે છે. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. કેટલાક કોઈ સ્થાન પર જાઉં છું એમ માનીને સુમના હોય છે. કેટલાક કોઈ સ્થાન પર “જાઉં છું’ એમ માનીને દુર્મના થાય છે, કેટલાક કોઈ સ્થાન પર જાઉં છું એમ માનીને નોસુમના નાદુર્મના થાય છે. એ પ્રમાણે કેટલાક “જઈશ” એમ માનીને સુમના થાય છે, ઈત્યાદિ પૂર્વવત સમજવું. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. કેટલાક નહી જઈને સુમના થાય છે, ઈત્યાદિ ત્રણ વિકલ્પો પૂર્વવતુ. સમજવા. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે.- નહીં જાઉં એમ માનીને થાય છે આદિ. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. “જઇશ નહીં એમ માનીને સુમના થાય છે, ઈત્યાદિ. એ પ્રમાણે કેટલાક આવીને સુમના થાય છે, ઈત્યાદિ. “આવું છું.” એમ માનીને કેટલાક સુમના થાય છે ઈત્યાદિ. એ પ્રમાણે અભિશાપકથી જઈને, નહીં જઈને, ઊભારહીને, નહીં ઊભારહીને, બેસીને નહીં બેસીને, મારીને, નહીં મારીને. છેદન કરીને, નહીં છેદન કરીને. આવીને, નહીં આવીને. ખાઈને, નહીં ખાઈને. પ્રાપ્ત કરીને, નહીં પ્રાપ્ત કરીને, પીને, નહીં પીને, શયન કરીને, નહીં શયન કરીને, લડીને, નહીં લડીને જીતીને, નહીં જીતીને. પરાજીત કરીને, નહીં પરાજીત કરીને. તથા શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એક એકના-ત્રણ આલાપક સમજવા જેમ કે- કેટલાક શબ્દ સાંભળીને સુમના થાય છે. કેટલાક “સાંભળું છું એમ માનીને સુમના થાય છે. કેટલાક સાંભળીશ” એમ માનીને સુમના થાય છે. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ દરેકમાં છ છ આલાપક સમજવા. [૧૭] શીલરહિત, વ્રતરહિત, ગુણરહિત, મયદારહિત અને પ્રત્યાખ્યાન Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઠાણ-૩//૧૭૪ પૌષધોપવાસથી રહિતના ત્રણ સ્થાન ગહિત થાય છે. જેમ કે તેનો ઈહલોક જન્મ ગહિંત થાય છે. તેનો ઉપપાત નિતિ થાય છે. ત્યાર પછીનો જન્મ નિતિ થાય છે. સુશીલ, સુવતી, સદગુણી, મયદિાવાન અને પૌષધોપવાસ-પ્રત્યાખ્યાન આદિ કરવાવાળાઓના ત્રણ સ્થાન પ્રશંસનીય થાય છે. આ લોકમાં પણ પ્રશંસા થાય છે. તેનો ઉપપાતા પણ પ્રશંસનીય થાય છે. પછીના જન્મમાં પણ પ્રશંસા થાય છે.. [૧૭૫] સંસારી જીવ ત્રણ પ્રકારના કહેલ છે. સ્ત્રી પુરુષ, અને નપુંસક. સર્વ જીવ ત્રણ પ્રકારના છે. સમ્યવૃષ્ટિ મિથ્યાદ્રષ્ટિ અને સમ્યમૈિથ્યાદ્રષ્ટિ અથવા સર્વ જીવ ત્રણ પ્રકારના છે. પર્યાપ્ત, અપતિ, અને નોપયતનોઅપયપ્તિ. એ પ્રમાણે સમ્યગૃષ્ટિ, પરિણ, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંસી અને ભવ્ય, તેમાંથી પણ જે ઉપર નથી તેના પણ ત્રણ ત્રણ પ્રકાર સમજવા, જેમ પરિત, અપરિગ્ન, નોપરિત નોઅપરિત્ત, [૧૭] લોક-સ્થિતિ ત્રણ પ્રકારની કહેલી છે. જેમ કે- આકાશના આધારે વાયુ રહેલો છે, વાયુના આધારે ઉદધિ રહેલ છે. ઉદધિના આધારે પૃથ્વી રહેલ છે. દિશાઓ ત્રણ છે. જેમ કે-ઉધ્વદિશા, અધોદિશા. અને તિછિદિશા. ત્રણ દિશાઓમાં જીવોની ગતિ થાય છે. ઉધ્વદિશામાં, અઘોદિશામાં અને તિછદિશામાં એ પ્રમાણે આગતિ, ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ, ગતિ, પર્યાય-હલનચલન, સમુદ્ધાત કાલ સંયોગ, અવધિદર્શનથી જોવું ત્રણ દિશામાં જાણવું અને જીવોનું જાણવું ત્રણ દિશામાં થાય છે. ત્રણ દિશાઓમાં જીવોને અજીવોનું જ્ઞાન થાય છે. જેમ કે- ઉર્ધ્વ દિશામાં, અઘોદિશામાં અને તિર્યગદિશામાં [૧૭૭] ત્રસ જીવ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- તેજસ્કાયિક, વાયુકાયિક અને ઉદાર ત્રસ પ્રાણી. સ્થાવર જીવ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક. [૧૭૮] ત્રણ પદાર્થો અછેદ્ય છે સમય, પ્રદેશ અને પરમાણું. એ પ્રમાણે આ ત્રણનું ભેદન થઈ શકતું નથી. દહન થઈ શકતું નથી, ગ્રહણ થઈ શકતું નથી, મધ્ય ભાગ નથી, પ્રદેશો નથી ત્રણ પદાર્થો અવિભાજ્ય છે. જેમ કે- સમય, પ્રદેશ અને પરમાણું. [૧૭] હે આર્યો ?' એ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યનું શ્રમણો! પ્રાણીઓને કોનાથી ભય હોય છે? ત્યારે ગૌતમાદિક શ્રમણ નિગ્રંથો મહાવીર પ્રભુની સમીપ આવે છે અને નમસ્કાર કરે છે, વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિય? આ અર્થને અમે જાણતા નથી અને જોતા નથી. માટે આપને કષ્ટ ન થાય તો આપ કહો, અમે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. - આર્યો ? એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થોને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યન્ત શ્રમણો! સમસ્ત પ્રાણીઓ દુઃખથી ભય પામે છે, હે પ્રભો! તે દુઃખ કોણ ઉત્પન્ન કરે છે? પ્રમાદથી યુક્ત થયેલા જીવ તે દુખને ઉત્પન્ન કરે છે. હે ભગવન્! તે દુઃખનો નાશ કયા ઉપયોગથી કરી શકાય છે? અપ્રમાદથી દુઃખનો નાશ થાય છે. [૧૮૦ હે ભગવાન! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે છે કે શ્રમણ નિગ્રંથોના મતમાં કર્મ જીવને દુઃખ કેવી રીતે દે છે? આ ચાર ભાંગા છે. આ ચારમાંથી જે પૂર્વકૃત કર્મ દુઃખરૂપ હોય છે તે Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસી-૩ ૨૫૭. તેઓ નથી પૂછતા, જે પૂર્વકૃત કર્મ દુઃખરૂપ નથી હોતા, તે પણ તે નથી પૂછતા, પણ જે પૂર્વકમ નથી પરંતુ દુઃખરૂપ છે તેના માટે તે પૂછે છે. આશય એ છે કે જેમ અન્ય તર્થિકો અકતકર્મ પ્રાણીઓને દુખ આવે છે, એ પ્રમાણે માને છે. તેમ શું નિગ્રંથો પણ એ પ્રમાણે માને છે? અકતકર્મને દુઃખના કારણભૂત માનવાવાળા વાદીઓનું આ કથન છે કે- કર્મ કર્યા વિના દુઃખરૂપ થાય છે. કર્મનો સ્પર્શ કર્યા વિના દુઃખ થાય છે, કરેલા અને કરાતા કમ વિના દુખ થાય છે. પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કર્યા વિના વેદનાનો અનુભવ કરે છે એમ સમજવું. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે. હું એમ કહું છું બોલું છું અને પ્રરૂપણા કરું છું, કે કર્મ કરવાથી દુઃખ થાય છે, કર્મોનો સ્પર્શ કરવાથી દુઃખ થાય છે. કરાતા અને કરેલા કર્મોથી દુઃખી થાય છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કરીને વેદનાનો અનુભવ કરે છે. (કર્યા વિના નહિ) એમ સમજવું. સ્થાનઃ૩-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | ( સ્થાન ૩-ઉદેસોઃ ૩ ) [૧૮૧] માયાવી માયાનું સેવન કરીને તેની ત્રણ કારણોથી આલોચના કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી. આત્મ સાક્ષી એ નિન્દા કરતો નથી. ગુરુની સમક્ષ ગહ કરતો નથી, તે વિચારને દૂર કરતો નથી, તેની શુદ્ધિ કરતો નથી. તેને ફરી નહીં કરવાને માટે તત્પર થતો નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપશ્ચય અંગીકાર કરતો નથી. તે ત્રણ કારણો આ છે- તે એવો વિચાર કરે છે કે ભૂતકાળમાં મેં અમુક કાર્ય કર્યું છે, વર્તમાનમાં પણ હું આ કાર્ય કરે છે અને ભવિષ્ય કાળમાં પણ હું આ કાર્ય કરવાનો છું તો શા માટે તેની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ કરવી જોઈએ. ત્રણ કારણોને લીધે માયાવી જીવ માયા કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કરતો નથી-ચાવતુ તપશ્ચર્યા અંગીકાર કરતા નથી. જેમ કે- મારી અપકીતિ થશે, મારો અવર્ણવા થશે,મારો તિરસ્કાર થશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને પણ આલોચના કરતા નથી-ચાવતુ તપ અંગીકાર કરતા નથી. જેમ કે મારી કીર્તિ ક્ષીણ થશે, મારો યશ હીન થશે. મારી પૂજા ઓછી થઈ જશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરે છે, પ્રતિક્રમણ કરે છે. યાવતુ-તપ અંગીકાર કરે છે, કારણ કે (એ સમજે છે કે-) માયાવીની આ લોકમાં નિન્દા થાય છે. પરલોક પણ માયાવી નિન્દનીય થાય છે અને અન્ય આગામી જન્મ પણ ગહિત થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. - યાવતુ-તપઅંગીકાર કરે છે. જેમ કે- અમાયાવીનો આ લોક પ્રશસ્ત હોય છે, પરલોકમાં જન્મ પ્રશસ્ત થાય છે. અન્ય જન્મ પણ પ્રશંસનીય થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે યાવતુ તપ અંગીકાર કરે છે. જેમ કે- જ્ઞાનને માટે, દર્શનને માટે ચારિત્રને માટે [૧૮૨] ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. જેમ કે- સૂત્રના ધારક, અર્થના ધારક અને સૂત્રાર્થ-ઉભયના ધારક. [૧૩] સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના વસ્ત્ર ધારણ કરવા અને પહેરવા કહ્યું છે. જેમકે- ઉનનું, શણનું, અને સૂતરનું-બનેલું. સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના પાત્રો ધારણ કરવા અને ઉપયોગમાં લેવા કહ્યું છે. જેમ કે તુમ્બીનું પાત્ર, લાકડાનું પાત્ર, અને માટીનું પાત્ર. Jain Landation International Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઠા-૩૩/૧૮૪ [૧૮૪] ત્રણ કારણોથી વસ્ત્ર ધારણ કરવા જોઈએ જેમ કે- લજ્જાના કારણે, પ્રવચનની નિંદા ન થાય તે માટે, શીતાદિ પરીષહના નિવારણ માટે. [૧૮૫ આત્માને રાગદ્વેષથી બચાવવાને ત્રણ ઉપાય કહેલ છે. જેમ કે- ધાર્મિક ઉપદેશનું પાલન કરે, ઉપેક્ષા કરે અથવા મૌન રહે. તે સ્થાનથી ઊઠીને સ્વયં એકાન્ત સ્થાનમાં ચાલ્યા જાય. તૃષાદિથી ગ્લાન નિગ્રંથને પ્રાસુક જલની ત્રણ દત્તિ ગ્રહણ કરવી કલ્પ છે. જેમ કે- ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય. [૧૮] ત્રણ કારણોથી શ્રમણ નિગ્રંથ સ્વધર્મી સાંભોગિકની સાથે ભોજનાદિ વ્યવહારને તોડે તો વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. જેમ કે- વ્રતોમાં “ગુરુતર' દોષ લગાડતા હોય અને જાતે જ જોઈ લીધો હોય તો તેની સાથે અથવા કોઇ મુનિ પાસેથી દોષો સાંભળ્યા હોય તેની સાથે. અથવા તો મૃષાવાદ આદિની ત્રણ વાર આલોચના કરાવ્યા બાદ ચોથી વાર દોષ સેવન કર્યો હોય તેની સાથે. [૧૮૭ ત્રણ પ્રકારની અનુજ્ઞા (શાસ્ત્રપઠનની આજ્ઞા) કહેલી છે. જેમ કેઆચાર્યની, ઉપાધ્યાયની, અને ગણનાયકની આજ્ઞા. ત્રણ પ્રકારની સમનુજ્ઞા કહેલી છે. જેમ કે- આચાર્ય ની ઉપાધ્યાય ની અને ગણનાયક ની એ પ્રમાણે ઉપસમ્પદાઅને આચાયદિ પદવીનો ત્યાગ પણ સમજવો. [૧૮૮] ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમ કે દવચન, તદન્યવચન અને નોવચન. ત્રણ પ્રકારના અવચન કહેલ છે. જેમ કે નોતદ્વચન, નોતદન્યવચન અને અવચન. ત્રણ પ્રકારના મન કહેલ છે. જેમ કે- તદ્દન, તદન્યમન અને અમન. " [૧૮] ત્રણ કારણોથી અલ્પવૃષ્ટિ થાય છે. જેમ કે- તે દેશમાં અથવા પ્રદેશમાં ઘણા ઉદકયોનિના જીવો અથવા પુદ્ગલો ઉદક રૂપથી ઉત્પન્ન ન થયા હોય, નષ્ટ થતા ન હોય, સમાપ્ત થયા ન હોય અથવા ક્ષેત્રસ્વભાવથી ત્યાં ઉત્પન્ન ન થાય. નાગદેવ, યક્ષ અને ભૂતોની સારી રીતે આરાધના નહીં કરવાથી ત્યાં વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકપ્રધાન પુદગલ જે વરસવાવાળા છે તેને તે દેવ આદિ અન્ય દેશમાં લઈને ચાલ્યા જાય છે. ઉત્પન્ન થયેલ પરિપક્વ અને વરસવાવાળા મેઘને પવન વિખેરી નાખે છે. આ ત્રણ કારણોથી અલ્પવૃષ્ટિ થાય છે. ત્રણ કારણોથી મહાવૃષ્ટિ થાય છે, જેમ કે-તે દેશ અથવા પ્રદેશમાં ઘણા ઉદક યોનિના જીવો અને પુગલો ઉર્દુ રૂપથી ઉત્પન્ન થયા છે. સમાપ્ત થાય છે. નષ્ટ થાય છે દેવ, યક્ષ, નાગ અને ભૂતોની સારી રીતે આરાધના કરવાથી ત્યાં ઉત્પન્ન વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકપ્રધાન પુદ્ગલ જે વરસવાવાળા છે તેને પ્રદેશમાં લઈ આવે છે. ઉત્પન્ન થયેલ, પરિપક્વ બનેલ અને વરસવાવાળા મેંઘને વાયુ નષ્ટ ન કરે. આ ત્રણ કારણોથી મહાવૃષ્ટિ થાય છે. [૧૯] ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ મનુષ્ય-લોકમાં શીઘ આવવાની ઇચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવા સમર્થ થતા નથી. જેમ કે દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂછિત હોવાથી, ગૃદ્ધ હોવાથી, સ્નેહપાશમાં બંધાયેલ હોવાથી, તેમાં તન્મય હોવાથી તે મનુષ્ય-સંબંધી કામભોગોનો આદર દેતો નથી, સારો સમજતો નથી, “તેનાથી કઈ પ્રયોજન છે” એવો નિશ્ચય કરતો નથી, તેની ઈચ્છા કરતો નથી, તે મને મળે' એવી ભાવના કરતો નથી. દેવલોકમાં નવીન ઉત્પના થયેલ દેવ કામભોગોમાં મૂછિત, વૃદ્ધ, આસકત અને તન્મય હોવાથી તેનો મનુષ્ય Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ સ્થાન-૩, ઉદેસો-૩ સંબંધી પ્રેમભાવ નષ્ટ થઈ જાય છે. અને દિવ્ય કામભોગો પ્રત્યે આકર્ષણ થાય છે. દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિત-ચાવતુ-તન્મય બનેલો એવું વિચારે છે કે “હમણાં ન જાઉં, એક મુહૂર્ત પછી જ્યારે નાટકાદિ પૂરા થઈ જશે ત્યારે જઈશ” એટલા કાલમાં તો અલ્પ આયુષ્યવાળા મનુષ્યો મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. આ ત્રણ કારણોથી નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઇચ્છા કરવા છતાં પણ શીધ્ર આવી શકતો નથી. ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવામાં સમર્થ થાય છે જેમ કે દેવ લોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિત નહિ હોવાથી વૃદ્ધ ન હોવાથી, આસક્ત નહિ હોવાથી તેને વિચાર થાય છે કે “મનુષ્ય-ભવમાં મારા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્વવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે જેના પ્રભાવથી મને આ પ્રકારની દેવતાની દિવ્યઋદ્ધિ, દિવ્યવૃતિ, દિવ્યદેવશક્તિ વૈકિયાદિની શક્તિ મળી, પ્રાપ્ત થઇ, તેથી જાઉં અને તે ભગવાનને વંદન કરું, નમસ્કાર કરું તેમનો સત્કાર કરું, કલ્યાણકારી મંગલકારી દેવ સ્વરૂપ માનીને તેમની સેવા કરૂં. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિત નહીં હોવાથી - યાવતુ - તન્મય નહીં હોવાથી એવો વિચાર કરે છે કે “આ મનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે અને અતિદુષ્કર ક્રિયા કરનાર છે. તેથી જાઉં અને તે ભગવંતોને વંદન કરું, નમસ્કાર કરું- યાવતુ તેની સેવા કરું. દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ણિતયાવતુ-તન્મય નહીં થતા એવો વિચાર કરે છે કે મનુષ્યભવમાં મારી માતા-યાવતું મારી પુત્રવધુ છે, તેથી જાઉં અને તેની સમીપ પ્રગટ થાઉં જેથી તે મારી આ પ્રકારની મળેલી પ્રાપ્ત થયેલી દિવ્ય દેવદ્ધિ દિવ્યવૃતિ અને દિવ્યશક્તિને જુવે. આ ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરે તો શીઘ્ર આવી શકે છે. [૧૯૧] ત્રણ સ્થાનો એવા છે જેઓની દેવતા પણ અભિલાષા કરે છે, જેમકેમનુષ્યભવ, આર્ય ક્ષેત્રમાં જન્મ, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ. ત્રણ કારણોથી દેવ પશ્ચાતાપ કરે છે, જેમ કે- અહો ! શારીરિક બળ, આત્મોલ્લાસ રૂપ વીર્ય પુરૂષકાર પરાક્રમ, ઉપદ્રવના અભાવરૂપક્ષેમ અને સુકાલ હોવા છતાં પણ અને આચાર્ય તથા ઉપાધ્યાયની વિદ્યમાનતા, નીરોગ શરીર આટલી સામગ્રી મળવા છતાં પણ મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું નહીં. અહો ! હું વિષયોનો લોલુપ બની આ લોકમાં ફસાઈ રહ્યો, પરલોકથી વિમુખ બન્યો, તે કારણે દીર્ઘ સમય સુધી શ્રામણ્ય પયયનું પાલન કરી શક્યો નહીં. અહો ! અદ્ધિ રસ અને રૂપના ગર્વમાં ફસાઈ અનો ભોગોમાં આસક્ત થઈને મેં વિશુદ્ધ ચારિત્રનો સ્પર્શ પણ કર્યો નહીં. આ ત્રણ કારણોથી દેવો પશ્ચાત્તાપ કરે છે. [૧૯૨] ત્રણ કારણોથી દેવ “હું અહીંથી ચુત થઈશ” એમ જાણી લે છે. જેમ કેવિમાન અને આભારણોની કાન્તિહીન જોઈને, કલ્પવૃક્ષને પ્લાન થતા જોઈને અને પોતાની તેજલેશ્યા ક્ષીણ થતી જોઇને. આ ત્રણ પ્રકારના ચિહ્નોથી દેવ પોતાનું ચ્યવન જાણે છે. ત્રણ કારણોથી દેવ ઉદ્વિગ્ન થાય છે. જેમ કે- અરે ! મને આ પ્રકારની મળેલી, પ્રાપ્ત થયેલી. અને સન્મુખ આવેલી દિવ્યદેવદ્ધિ, દિવ્યદેવઘુતિ, અને દિવ્યશક્તિ છોડવી પડશે. અરે ! મને માતાના આર્તવ (રજ) અને પિતાના વીર્યના સંમિશ્રણનો સર્વ પ્રથમ આહાર કરવો Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ઠાણે-૩૩/૧૯૨ પડશે. અરે! મારે માતાના જઠરના મળમય, અશુચિમય, ઉદ્વેગમય અને ભયંકર એવા ગર્ભવાસમાં રહેવું પડશે. આ ત્રણ કારણોથી દેવ ઉઠેગને પ્રાપ્ત થાય છે. [૧૯૩ વિમાન ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે ગોળ, ત્રિકોણ અને ચતુષ્કોણ. તેમાંથી જે ગોળ વિમાન છે તે પુષ્કરકર્ણિકાના આકારે હોય છે. તેની ચારે તરફ પ્રકાર હોય છે અને તેમાં પ્રવેશ માટે એક દ્વાર હોય છે. જે ત્રિકોણ વિમાન છે તે સિંઘોડાના આકારે હોય છે. બન્ને તરફ કિલ્લાવાળા એક તરફ વેદિકાવાળા અને ત્રણ દ્વારવાળા કહેલ છે. જે ચતુષ્કોણ વિમાન છે તે અખાડાના આકારના છે. અને દરેક બાજુ વેદિકાથી ઘેરાયેલ છે તથા ચાર દ્વારાવાળા કહેલ છે. દેવ વિમાન ત્રણના આધાર પર સ્થિત છે. ધનોદધિપ્રતિષ્ઠિત, ધનવાતપ્રતિષ્ઠિત, આકાશપ્રતિષ્ઠિત. વિમાન ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-અવસ્થિત (શાશ્વત) વૈક્રિયવડે નિષ્પાદિત અને પરિયામિક. [૧૯૪] નારકો ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-સમદ્રુષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદ્રષ્ટિ. એ પ્રકારે વિકલેન્દ્રિયને છોડી વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા જોઈએ. ત્રણ દુગતિઓ કહેલી છે. જેમ કે- નરકદુર્ગતિ, તિર્યંચયોનિક દુગતિ અને મનુષ્યદુર્ગતિ. ત્રણ સદ્દગતિઓ કહેલ છે. જેમ કે- સિદ્ધ સદ્દગતિ, દેવ સદ્ગતિ અને મનુષ્ય સદ્ગતિ. ત્રણ દુર્ગત-દુર્ગતિ પ્રાપ્ત જીવો છે, નૈરકિદુર્ગતિ પ્રાપ્ત, તિર્યંચયોનિક દુર્ગતિ પ્રાપ્ત મનુષ્યદુગતિ પ્રાપ્ત. ત્રણ સુગત-સદ્ગતિ પ્રાપ્ત છે, સિદ્ધસદ્ગતિ- પ્રાપ્ત, દેવસદ્ગતિ પ્રાપ્ત મનુષ્યસદ્ગતિ પ્રાપ્ત. [૧૯૫] ચતુર્થ ભક્ત કરેલા ભિક્ષને ત્રણ પાનક નો સ્વીકાર કરવાનું કહ્યું છે. ઉત્સદિમ (લોટનું ઘોવણ) સંસેકિમ (અરૂણી વગેરે પત્રનું શાક ઉકાળીને જે શીતલ જલ વડે સીંચાય છે તે) તંદુલ ધોવન (ચોખાનું ધોવણ) છઠ્ઠ ભક્ત કરવાવાળા મુનિને ત્રણ પ્રકારના પાણી લેવા કહ્યું છે, જેમ કે તિલોદક, તુષોદક, યવોદક, અષ્ટભક્ત ત્રણ ઉપવાસ કરવાવાળા મુનિને ત્રણ પ્રકારનું જળ લેવું કહ્યું છે, જેમ કે આયામક, (મગનું ઓસામણ) સૌવીરક, (કાંજીનું પાણી,)શુદ્ધ વિકટ, (શુદ્ધ ગરમ પાણી.) જમવાને સ્થાને લાવેલું ભોજન ઉપત કહેવાય તે ત્રણ પ્રકારે કહેલું છે. જેમકે- ફલિકોપત, શુદ્ધોપત, સેસુરોપત. ત્રણ પ્રકારના આહાર દાતા વડે પ્રદત્ત કહેવાય છે. દેનાર હાથ વડે આપે તે આહાર જે રસોઈના ભોજનમાંથી ખાવાના ભોજનમાં નાખી પછી આપે તે આહાર અને બચેલા આહારને પુનઃ ભાજનમાં નાખતા આપે તે આહાર. ત્રણ પ્રકારની ઉણોદરી કહેલ છે. જેમ કે- ઉપકરણ ઓછા કરવા, આહારપાણી ઓછા કરવા અને કષાય ત્યાગ રૂપ ભાવ ઉણોદરી. ઉપકરણ ઉણોદરી ત્રણ પ્રકારે કહેલી છે. જેમ કે- એક વસ્ત્ર રાખવું એક પાત્ર રાખવું અને સંયમી યોગ્ય ઉપધી એટલે રજોહરણ મુહપત્તિ રાખવી. ત્રણ સ્થાન નિગ્રંથોને અને નિગ્રંથીને અહિતને માટે, અસુખને માટે અયુક્તપણાને, અનિશ્રેયસને માટે અને અશુભાનુબંધી હોય છે દીનતાપૂર્વક આક્રન્દન કરવું, શય્યાદિનો દોષ બતાવીને કકળાટ કરવો અને આર્ત તથા રૌદ્રધ્યાન ધરવું. ત્રણ સ્થાનકો સાધુ અને સાધ્વીઓને હિતને માટે, સુખને માટે, યુક્તપણાને માટે, મોક્ષને માટે, શુભના અનુબંધ માટે થાય છે. જેમ કે- દુઃખમાં અદીનતા આક્રન્દન ન કરવું, દોષવાળી ઉપધિમાં અક્કળાટ ન કરવો અને અશુભ ધ્યાન ન ધરવું. ત્રણ પ્રકારના શલ્ય કહેલ છે. જેમ Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદે-૩ ૨૧ કે-માયાશલ્ય નિદાનશલ્ય, અને મિથ્યાદર્શનશલ્ય. ત્રણ કારણોથી શ્રમણ-નિગ્રન્થ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યાવાળો થાય છે. આતાપના લેવાથી, ક્ષમા રાખવાથી, નિર્જલ તપશ્ચર્યા કરવાથી, વૈમાસિક ભિક્ષુપ્રતિમા અંગિકાર કરનાર અણગારને ત્રણ દત્તિ ભોજનની અને ત્રણ દત્તિ પાણીની લેવી કહ્યું છે. એક રાત્રિની ભિક્ષપ્રતિમાનું સારી રીતે પાલન નહિ કરનાર સાધુને ત્રણ સ્થાનક અહિતને માટે અસુખને માટે, અક્ષમાને માટે, અનિશ્રેયસને માટે અશુભાનુબંધને માટે થાય છે. જેમ કે- તે ઉન્માદને પામે છે. તેને દિર્ઘકાલિક રોગ ઉત્પન્ન થઇ જાય છે અથવા તે કેવલી પ્રરૂપીત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એક રાત્રિની ભિક્ષ પ્રતિમાની સમ્યકરૂપે આરાધના કરનાર અણગારને ત્રણ સ્થાનો, હિતકર, શુભકારી, યુક્ત, કલ્યાણકારી અને શુભાનુબન્ધ કરનાર થાય છે. જેમ કે- તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, મનઃપયયિજ્ઞાન ઉત્પન્ન થાય, અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [૧૯૬] જમ્બુદ્વીપમાં ત્રણ કર્મભૂમિઓ કહેલ છે. જેમ કે- ભારત, ઐરાવત અને મહાવિદેહ. એ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં ચાવતુ-અર્ધ પુષ્કરવરદ્વીપના પશ્ચિમાર્ધમાં ત્રણ ત્રણ કર્મભૂમિઓ કહેલી છે. [૧૭] દર્શન ત્રણ પ્રકારના છે. જેમ કે સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન અને મિશ્રદર્શન. રુચિ ત્રણ પ્રકારની છે. જેમ કે- સમ્યગૂરૂચિ, મિથ્યારૂચિ અને મિશ્રરૂચિ. પ્રયોગ ત્રણ પ્રકારનો છે. જેમકે સમ્મદ્મયોગ, મિથ્યા પ્રયોગ, અને મિશ્રપ્રયોગ. [૧૯૮] વ્યવસાય ત્રણ પ્રકારનો છે. જેમ કે ધાર્મિક વ્યવસાય, અધામિક વ્યવસાય અને મિશ્ર વ્યવસાય. અથવા ત્રણ પ્રકારના વ્યવસાય કહેલ છે. જેમ કે- પ્રત્યક્ષ (અવધિ આદિ) પ્રત્યયિક (ઇન્દ્રિય અને મનના નિમિત્તે થનાર) અનુગામિક-અનુમાન, અથવા ત્રણ પ્રકારનો વ્યવસાય નિશ્ચય અથવા અનુષ્ઠાન) કહેલ છે. જેમ કે-ઈહલોક સંબંધી, પરલોક સંબંધી, ઈહલોક ઉભયલોક સંબંધી વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે-લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે-લૌકિક વૈદિક અને સામયિક સંખ્યાદિ શાસ્ત્રોક્ત લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે અર્થ, ધર્મ અને કામ. વૈદિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-ટ્વેદમાં પ્રરૂપિત, યજુર્વેદમાં પ્રરૂપિત અને સામવેદમાં પ્રરૂપિત, સામાયિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ત્રણ પ્રકારની અર્થયોનિ (રાજ્યાદિ અર્થની પ્રાપ્તિનો ઉપાય) કહેલ છે જેમકે-સામ, દંડ, અને ભેદ. [૧૯] ત્રણ પ્રકારના પુદ્ગલ કહેલ છે. જેમકેયોગ પરિણત, મિશ્રપરિણત અને સ્વત પરિણત. નારકાવાસ ત્રણના આધારે રહેલ છે. જેમકે- પૃથ્વીના આધારે, આકાશના આધારે અને પોતાના આધારે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નથી તે પૃથ્વીના આધારે છે. ઋજુસૂત્ર નય અનુ- સાર આકાશના આધારે, અને ત્રણ શબ્દ આદિ નયોની અપેક્ષાએ આત્મપ્રતિષ્ઠિત છે. [૨૦] મિથ્યાત્વ ત્રણ પ્રકારનું કહેલ છે. જેમકે-અક્રિયા મિથ્યાત્વ, અવિનય મિથ્યાત્વ, અજ્ઞાનમિથ્યાત્વ. અકિયા ત્રણ પ્રકારની કહેલી છે. જેમકે- પ્રયોગક્રિયા, સામુદાનિક ક્રિયા અજ્ઞાનક્રિયા પ્રયોગક્રિયા ત્રણ પ્રકારની છે. જેમકે- મનઃ પ્રયોગ ક્રિયા, વચન પ્રયોગ ક્રિયા, કાય Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઠાણું – ૩/૩/૨૦૦ પ્રયોગ ક્રિયા. સમુદાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલ છે જેમકે- અનન્તર સમુદાન ક્રિયા પરસ્પર સમુદાન ક્રિયા અને તદુભય સમુદાન ક્રિયા. અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે-મતિ-અજ્ઞાન ક્રિયા, શ્રુત અજ્ઞાન ક્રિયા, વિભંગ અજ્ઞાન ક્રિયા. અવિનય ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે-દેશ-ત્યાગી, નિરાલમ્બનતા, વિવિધ પ્રેમ-દ્વેષ અવિનય, અજ્ઞાન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- પ્રદેશઅજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. [૨૦૧] ધર્મ ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે-શ્રુતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાયધર્મ. ઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે-ધાર્મિક ઉપક્રમ, અધાર્મિક ઉપક્રમ અને મિશ્ર ઉપક્રમ. અથવા ત્રણ પ્રકારનો ઉપક્રમ કહેલ છે જેમકે-આત્મોપક્રમ, પરોપક્રમ અને તદુભયોપક્રમ. એ પ્રમાણે વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશાસન અને ઉપાલના ત્રણ ત્રણ આલાપક ઉપક્રમની સમાન જ સમજવા. [૨૦૨] કથા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે-અર્થકથા’ ધર્મકથા અને કામકથા વિનિશ્ચય ત્રણ પ્રકારનો છે. -અર્થવિનિશ્ચય, ધર્મવિનિશ્ચય અને કામ વિનિશ્ચય. [૨૦૩-૨૦૪] ભગવન્ ! તથારૂપ શ્રમણ માહણની સેવા કરવાવાળાને સેવાનું શું ફળ મળે છે ? ગૌતમ તેને ધર્મશ્રવણ કરવાનું ફળ મળે છે. ભગવન્ ! ધર્મશ્રવણનું શું ફલ થાય છે ? ગૌતમ ધર્મ શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવન્ ! જ્ઞાનનું ફ્લ શું છે ? ગૌતમ ! જ્ઞાનનું ફલ વિજ્ઞાન (હેય ઉપાદેયનો વિવેક) છે. આ પ્રકારે આ અભિલાપકથી તે ગાથા જાણી લેવી જોઇએ. શ્રવણનું ફલ જ્ઞાન, જ્ઞાનનું ફલ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફલ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનું ફલ સંયમ, સંયમનું ફલ અનાશ્રવ, અનાશ્રવનું ફલ તપ, તપનું ફલ વ્યવદાન (પૂર્વકૃત કર્મનો વિનાશ) વ્યવદાનનું ફલ અક્રિયા, અક્રિયાનું ફલ નિર્વાણ. ભગવન્ ! અક્રિયાનું શું ફલ છે ? નિર્વાણ ફલ છે. ભગવન્ ! નિર્વાણનું શું ફલ છે ? સિદ્ધ ગતિમાં જવું તે નિર્વાણ સર્વાન્તિમ પ્રયોજન છે. સ્થાનઃ ૩ - ઉદ્દેસોઃ ૩ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ઉદ્દેસોઃ ૪ [૨૦૫] પ્રતિમાધારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું ક૨ે છે. જેમકે-અતિથિગૃહમાં, ખુલ્લામકાનમાં, વૃક્ષનીનીચે. એ પ્રમાણે ત્રણ ઉપાશ્રયોની આજ્ઞા લેવી અને તેને ગ્રહણ કરવું કહ્યું છે. પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્તાતરકોની પ્રતિલેખન કરવી કલ્પે છે. પૃથ્વીશિલા કાષ્ઠ શિલા- તૃણાદિના સંસ્તારકની. એ પ્રમાણે આજ ત્રણ સંસ્તારકોની આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કલ્પે છે. [૨૦૬] કાલ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- ભૂતકાલ, વર્તમાન કાલ, અને ભવિષ્યકાળ. સમય ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- અતીત સમય, વર્તમાન સમય, અને અનાગત સમય. એ પ્રમાણે આવલિકા, શ્વાસોશ્વાસ, સ્તોક, ક્ષણ લવ, મુહૂર્ત. અહોરાત્ર-યાવત્ક્રોડવર્ષ, પૂર્વાંગ, પૂર્વ, યાવત્ અવસર્પિણી સુધી સમજવું. પુદ્ગલ રિવર્તન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- અતીત, વર્તમાન, અને અનાગત. : [૨૦૭] વચન ત્રણ પ્રકારના છે, ઃ એકવચન, દ્વિવચન, અને બહુવચન. અથવા વચન ત્રણ પ્રકારનાં છે, - સ્ત્રીવચન, પુરુષવચન, અને નપુંસકવચન. અથવા ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમકે- અતીત વચન, વર્તમાનવચન અને ભવિષ્યત્ વચન. Page #266 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉસો-૪ ૨૬૩ ૨િ૦૮] ત્રણ પ્રકારની પ્રજ્ઞાપના કહેલ છે જેમકે- જ્ઞાનપ્રજ્ઞાપના, દર્શન પ્રજ્ઞાપના, અને ચારિત્ર પ્રજ્ઞાપના. ત્રણ પ્રકારના સમ્યગુ કહેલ છે, જેમકે-જ્ઞાન સમ્યગુ દર્શન સમ્યગ, અને ચારિત્રસમ્યગ. ત્રણ પ્રકારના ઉપઘાત કહેલ છે. જેમકે- ઉદ્દગમોપઘાત, ઉત્પાદનોપઘાત અને એષણોપઘાત. એ પ્રમાણે ત્રણ પ્રકારની વિશુદ્ધિ, કહેલ છે જેમકેઉદ્ગમ વિશુદ્ધિ, ઉત્પાદન વિશુદ્ધિ. એષણાવિશુદ્ધિ. [૨૯] ત્રણ પ્રકારની આરાધના છે,- જ્ઞાનારાધના, દર્શનારાધના, અને ચારિત્રારાધના. જ્ઞાનારાધના ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે- ઉત્કૃષ્ટ, મધ્યમ, ને જઘન્ય. એ પ્રમાણે દર્શન આરાધના અને ચારિત્ર આરાધના પણ કહેવી જોઈએ. ત્રણ પ્રકારના સંકલેશ કહેલ છે. જેમ કે- જ્ઞાનસંકલેશ, દર્શનસંકલેશ અને ચારિત્ર્યસંકલેશ. એ પ્રમાણે અસંકલેશ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર પણ જાણવા. ત્રણ નું અતિક્રમણ થવા પર આલોચના કરવી જોઇએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, નિંદા કરવી જોઇએ, ગહ કરવી જોઈએ, યાવતુ તપ અંગીકાર કરવો જોઈએ. જેમ કે- જ્ઞાનનું અતિક્રમણ, દર્શનનું અતિક્રમણ અને ચારિત્ર્યનું અતિક્રમણ કરવા પર. એ પ્રમાણે વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર કરવા પર આલોચનાદિ કરવી જોઇએ. [૨૧] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય, ઉભય યોગ્ય. [૨૧૧] જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ અકર્મભૂમિઓ કહેલી છે, જેમ કે- હૈમવત, હરિવર્ષ અને દેવકર. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ અકર્મભૂમીઓ કહેલી છે, જેમ કે- ઉત્તરકર, રમ્યકવાસ અને હૈરણ્યવત. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે, જેમકે- ભરત, હૈમવત, અને હરિયાસ. જબૂદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે જેમકે- રમ્યકવાસ હૈરણ્યવતું અને ઐરવત. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકેલઘુહિમવાન, મહાહિમાવાન અને નિષધ જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકે-નીલવાન, રુકમી અને શિખરી. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ મહાદ્રહ છે, જેમકે-પદ્ધહ, મહાપદ્રવ્રહ અને તિગિચ્છદ્રહ. ત્યાં મહર્નેિકયાવતુ - પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ રહે છે. શ્રી, લી, અને વૃતિ. આ પ્રમાણે ઉત્તરમાં પણ ત્રણ દ્રહ છે, જેમકે- કેશરી દ્રહ, મહાપુંડરીક દ્રહ અને પુંડરીક દ્રહ. તે દ્રહમાં રહેવાવાળી દેવીઓનાં નામ આ પ્રમાણે છે- કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી. જબૂદ્વીપવર્તી મેર પર્વતના દક્ષિણમાં સ્થિત લઘુ હિમાવાન વર્ષઘર પર્વતના પદ્મદ્રહ નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે, જેમકે-ગંગા, સિન્ધ અને રોહિતાંશા. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં સ્થિત શીખરીવર્ષઘર પર્વતના પુંડરીક નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે. જેમકે-સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના પૂર્વમાં અને સીતાદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અત્તર નદીઓ કહેલી છે, જેમ કે- તપ્તકલા, મત્તલા અને ઉન્મત્તજલા. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં ત્રણ અન્તર નદીઓ કહેલી છે, જેમ કે- ક્ષીરોદા, શીતશાસ્રોતા અને અન્તવાહિની. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના પશ્ચિમમાં અને શીતોદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અન્તર નદીઓ કહેલી છે. જેમ કે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઠા-૩/૪ર૧૧ ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. આ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં, અકર્મભૂમિઓથી લગાવીને અન્તરનદીઓ સુધી બધુ કથન સમાન સમજવું જોઈએયાવતુ અધપુષ્કર દ્વીપના પશ્ચિમાર્યમાં પણ આ પ્રકારે જાણવું. [૨૧૨ી ત્રણ કારણોથી પૃથ્વીનો થોડો ભાગ ચલાયમાન થાય છે, જેમ કેરત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં જ્યારે બાદર પુદ્ગલ વિસ્ત્રસા પરિણામથી પોતાના સ્થાનમાંથી ઉછળે છે. અથવા બીજા સ્થાનથી આવીને પડે છે. ત્યારે તેઓ પૃથ્વીના એક દેશને કંપાવે છે. મહાદ્ધિવાળા- યાવતુ - મહેશ્વરરૂપે પ્રસિદ્ધ મહોરગ દેવ આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં આવાગમન કરે તો પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ થાય છે ત્યારે પણ પૃથ્વીનો એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ ત્રણ કારણોને લીધે પૃથ્વીનો એકદેશ ચલાયમાન થાય છે, ત્રણ કારણોથી પૂર્ણ પૃથ્વી ચલાયમાન થાય છે જેમકે- આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં વિશિષ્ટ કારણે ધનવાત ક્ષુબ્ધ થાય છે, ધનોદધિ કપિત થાય છે. ત્યારે તે ક્ષુબ્ધ ધનવાત ધનોદધિને કમ્પાયમાન કરી નાખે છે અને ધનોદધિ કંપિત થવાથી સમગ્ર પૃથ્વી કિંપિત થાય છે. મહાદ્ધિવાળા - યાવત્ - મહેશ્વર રૂપે પ્રસિદ્ધ દેવ. તથા રૂપ શ્રમણ માહનને ઋદ્ધિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, બતાવતો થકી સમગ્ર પૃથ્વીને કંપાવી. નાખે છે. દેવ તથા અસુરો વચ્ચે સંગ્રામ મચે છે ત્યારે પણ સમગ્ર પૃથ્વી કંપી ઊઠે છે. આ ત્રણ કારણોથી સમગ્ર પૃથ્વી કંપિત થાય છે. [૨૧૩ કિલ્બિષિક, દેવ ત્રણ પ્રકારના છે- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, તેરસાગરોપમની સ્થિતિવાળા. પ્રશ્ન : ભગવન ? ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિ-ષિક દેવ ક્યાં રહે છે ? જ્યોતિષ મંડળની ઉપર અને સૌધર્મ તથા ઈશાન કલ્પોની નીચે રહે છે. ભગવાન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યા રહે છે ? સૌધર્મ અને ઈશાન કલ્પોની નીચે રહે છે ? ભગવનું તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યાં રહે છે? બ્રહ્મલોકની ઉપર અને લાન્તક કલ્પની નીચે રહે છે. [૨૧૪દેવરાજ શક્રની બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. દેવેન્દ્ર શુક્રની આભ્યન્તરપરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવેન્દ્ર ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. [૨૧]પ્રાયશ્ચિતના ત્રણ પ્રકાર કહેલ છે- જ્ઞાન પ્રાયશ્ચિત દર્શન પ્રાયશ્ચિત, ચારિત્ર પ્રાયશ્ચિત ત્રણને અનુદ્ધાતિક પ્રાયશ્ચિત છે- હસ્તકર્મ કરવાવાળાને, મૈથુન સેવન કરનારાને, રાત્રિભોજન કરનારને. ત્રણને પ્રાયશ્ચિત પારા- ચિક કહેલ છે- કષાય અને વિષયથી અસ્યાનગૃદ્ધિનિદ્રાવાળાને અને પરસ્પર મૈથુન કરનારને. ત્રણને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેલ છે- સાધર્મિકોને ચોરી કરનારને, અન્યધાર્મિકોને ત્યાં ચોરી કરનારને અને હાથઆદિથી મમત્તિક પ્રહાર કરવાવાળાને. [૨૧]ત્રણ પ્રકારની વ્યક્તિઓ પ્રવજ્યાને પાત્ર ગણાતી નથી. પંડક, (નપુંસક) વાતિક, વ્યાધિગ્રસ્ત એ પ્રમાણે ઉપરના ત્રણને મુંડીત કરવા શિક્ષા દેવી મહાવ્રતોનું આરોપણ કરવું, એક સાથે બેસીને ભોજન કરવું તથાં રાખવું પણ યોગ્ય ગણાતું નથી. [૨૧૭]ત્રણ વાચના દેવા યોગ્ય હોતા નથી- અવિનીત, દૂધઆદિવિકૃતિઓનો Page #268 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૪ ૨૬૫ લોલુપ અને અત્યંત ક્રોધી ત્રણ વાચના દેવા યોગ્ય છે- વિનીત,ઘી આદિ વિકૃતિઓમાં અલોલુપ ક્રોધ ને ઉપશાન્ત કરવાવાળો. ત્રણને સમજાવવા મુશ્કેલ છે- દુષ્ટને, મૂઢને અને કુગુરૂ આદિના સંયોગથી જેને બુદ્ધિ વિપરિત થઈ હોય એવા ભરમાવેલને. ત્રણને સરલતાથી સમજાવી શકાય છે. અદુષ્ટને, અમુઢને અને કુગુરૂ વડે નહિ ભરમાવેલને. [૨૧૮]ત્રણ માંડલિક પર્વત કહેલ છે. જેમકે- માનુષોત્તર પર્વત, કંડલવર પર્વત, ચકવર પર્વત. [૧૯]ત્રણને સૌથી મોટા કહેલ છે. જેમકે- બધા મેરૂપર્વતોમાં જંબુદ્વીપનો. મેરૂપર્વત, સમુદ્રોમાં સ્વયંભૂમરણ સમુદ્ર, કલ્પોમાં બ્રહ્મલોક કલ્પ. [૨૨૦] ત્રણ પ્રકારની કલ્પસ્થિતિ કહેલ છે. જેમકે- સામાયિક કલ્પસ્થિતિ, છેદોપ-સ્થાપનીય કલ્પસ્થિતિ અને નિર્વિશમાન કલ્પસ્થિતિ અથવા ત્રણ પ્રકારની કલ્પસ્થિતિ કહેલી છે- નિર્વિષ્ટકલ્પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને સ્થવિરકલ્પસ્થિતિ. ૨૨૧] નારક જીવોને ત્રણ શરીર કહેલ છે, જેમકે- વૈક્રિય, તૈજસ અને કાર્પણ. અસુરકુમારોને ત્રણ શરીર નૈરયિકોની સમાન છે. એ પ્રમાણે બધા દેવોને સમજવા. પૃથ્વીકાયને ત્રણ શરીર કહેલ છે- ઔદારિક, તેજસ અને કામણ. એ પ્રમાણે વાયુકાયને છોડીને ચૌરીન્દ્રિય સુધી ત્રણ શરીર જાણવા. [૨૨૨] ત્રણ ગુર સમ્બન્ધી પ્રત્યેનીક કહેલ છે- આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયનો પ્રત્યેનીક, સ્થવિરનો પ્રત્યેનીક. ગતિ સંબંધી ત્રણ પ્રત્યેનીક કહેલ છે. જેમકે- ઈહલોક પ્રત્યેનીક, પરલોક-પ્રત્યેનીક, ઉભયલોક-પ્રત્યનીક. સમુહની અપેક્ષા એ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે- કુલપ્રત્યેનીક, ગણપ્રત્યનીક સંઘપ્રત્યનીક. અનુકમ્પાની અપેક્ષાથી ત્રણ પ્રત્યેનીક છે. તપસ્વી-પ્રત્યેનીક, ગ્લાન-પ્રત્યેનીક શૈક્ષ પ્રત્યેનીક. ભાવની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે-જ્ઞાન પ્રત્યેનીક, દર્શન-પ્રત્યેનીક, ચારિત્રપ્રત્યનીક. શ્રુતની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે- સૂત્ર-પ્રત્યેનીક, અર્થ-પ્રત્યેનીક, તદુભય-પ્રત્યનીક. [૨૨૩] ત્રણ અંગ પિતાના વીર્યથી પ્રાપ્ત થાય છે- અસ્થિ, અસ્થિમજ્જા અને કેશમિશ્ર રોમ નખ, ત્રણ અંગ માતાના આર્તવથી પ્રાપ્ત થાય છે, જેમકે- માંસ, શોણિત અને મગજ. [૨૨૪] ત્રણ કારણોના સદુભાવમાં શ્રમણ નિગ્રંથ કર્મક્ષપણરૂપ મહાનિર્જરાવાળો તથા મહાપર્યવસાન વાળો થાય છે. ક્યારે હું થોડા અથવા અધિક શ્રુતનું અધ્યયન કરનારો બનીશ ! ક્યારે હું એકાકીવિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને વિચરીશ ! ક્યારે હું સવન્તિમ મારણાંતિક સંલેખનાનું સેવન કરીને ભક્તપાનના પ્રત્યખ્યાનપૂર્વક મૃત્યની આકાંક્ષા કર્યા વિના પાદોપગમન સંથારો ધારણ કરીશ ! આ પ્રકારની ત્રણ ભાવનાને મન, વચન અને કાયાથી ભાવતો અથવા ચિંતન કરતો નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન વાળો થાય છે. ત્રણ કારણોથી શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાન કરવાવાળો થાય છે. તે આ પ્રમાણે ક્યારે હું થોડા કે વધારે પરિગ્રહનો ત્યાગ કરનાર બનીશ ! ક્યારે હું મુંડિત થઈ ગૃહ- સ્થાવાસનો ત્યાગ કરી અણગાર અવસ્થા અંગીકાર કરીશ. ક્યારે હું મારણાંતિક સંલેખના ઝુસણાથી ઝૂસીત થઈને આહાર પાણીનો ત્યાગ કરીને પાદપોપગમન સંથારો કરીને મૃત્યુની ઈચ્છા નહિ કરતો Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨દદ ઠાણ-૩૪/૨૨૪ વિચરીશ ! આ ત્રણે ભાવનાને શુદ્ધ મન, વચન અને કાયાથી ભાવતો પર્યાલોચન કરતો શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાનને પામે છે. [૨૨૫] ત્રણ કારણોથી પુદ્ગલથી ગતિમાં પ્રતિઘાત કહેલ છે-પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ સાથે અથડાવાથી પ્રતિઘાત પામે છે. રક્ષ હોવાથી ગતિમાં પ્રતિઘાતવાળો થાય છે. લોકાન્તમાં ગતિના પ્રતિઘાતવાળો થાય છે. [૨૨] ચક્ષુવાળા ત્રણ પ્રકારના કહેલ છે- એક નેત્રવાળા, બે નેત્રવાળા અને ત્રણ નેત્રવાળા. છબસ્થ મનુષ્ય એક ચક્ષુવાળો, દેવો બે ચક્ષુવાળા, તથારૂપ શ્રમણ માહન ત્રણ ચક્ષુવાળા કહેલ છે. [૨૨૭] અભિસમાગમ (વિશિષ્ટ જ્ઞાન) ત્રણ પ્રકારના કહેલ છે- ઉધ્વભિસમાગમ, અધોઅભિસમાગ અને તિર્યગભિસમાગમ. જ્યારે તથારૂપ શ્રમણ માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સર્વપ્રથમ ઉર્ધ્વ લોકના પદાર્થને જાણે છે. ત્યાર પછી તિર્યશ્લોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. ત્યાર પછી અધોલોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. હે આયુષ્યમનું શ્રમણ ! અધોલોકનું જ્ઞાન મુશ્કેલીથી થાય છે. [૨૨૮] ઋદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- દેવદ્ધિ, રાજદ્ધિ, અને ગણિદ્ધિ, આચાર્યની ઋદ્ધિ. દેવની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જેમકે વિમાનની ઋદ્ધિ, વૈક્રિયની ઋદ્ધિ અને પરિચારણાની ઋદ્ધિ. બીજી રીતે દેવદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- સચિન, અચિત્ત અને મિશ્ર. રાજદ્ધિના ત્રણ ભેદ છે, જેમ કે રાજાની અતિયાનધિ, રાજાની નિયણિદ્ધિ રાજાની બલવાહન કોષ્ઠાગાદ્ધિ અથવા રાજદ્ધિના ત્રણ પ્રકારે છે, સચિત્ત, અચિત્ત અને મિશ્રિત. ગણી ની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જ્ઞાનાદ્ધિ,દર્શનદ્ધિ અને ચારિત્રદ્ધિ અથવા ગણદ્ધિના ત્રણ પ્રકાર છે- સચિત્ત, અચિત્ત અને મિશ્રિત. [૨૨] ત્રણ પ્રકારનું ગૌરવ કહેલ છે- ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને સતાગૌરવ. [૨૩] ત્રણ પ્રકારનું કરણ ધાર્મિક, અધાર્મિક, અને ધાર્મિકા ધાર્મિક [૨૩૧] ભગવાને ત્રણ પ્રકારનો ધર્મ કહેલ છે- સુઅધીત ધર્મ, સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું] સુધ્યાત ધર્મ, સિમ્યક ચિન્તન કરવું] સુતપસ્થિત ધર્મ તપની આરાધના]. જ્યારે સારી રીતે ધ્યાન-ચિંતન થાય છે. ત્યાં શ્રેષ્ઠ તપનું આરાધન થાય છે. એ પ્રમાણે ભગવંતે સુ-અધીત ધર્મ, સંધ્યાત ધર્મ અને સુતપસ્થિત ધર્મ કહેલ છે. ૨૩ર) વ્યાવૃત્તિ [હિંસા આદિથી નિવૃત્તિ ત્રણ પ્રકારે છે, જેમકે-જ્ઞાનયુક્ત, અજ્ઞાનયુક્ત અને સંશયથી કરાતી વ્યાવૃત્તિ. એ પ્રમાણે પદાર્થોમાં આસક્તિ અને પદાર્થોનું ગ્રહણ પણ ત્રણ પ્રકારે છે. [૨૩૩ ત્રણ પ્રકારના અંત કહેલ છે, જેમ કે લોકાન્ત, વેદાન્ત અને સમયાન્ત. 1 [૨૩] જિન ત્રણ પ્રકારે કહેલ છે. જેમકે-અવધિજિન, મનપૂર્વવજિન, કેવલીજિન. ત્રણ પ્રકારના કેવળી કહેલ છે. જેમકે- અવધિજ્ઞાનીકેવળી, મનપયવિજ્ઞાનીકેવળી અને કેવળજ્ઞાનીકેવળી ત્રણ પ્રકારના અહંન્ત કહેલ છે. જેમકે અવધિજ્ઞાનીઅહત, મનપર્યવજ્ઞાનીઅહંત, કેવલજ્ઞાની અહંત. [૨૩૫ ત્રણલેશ્યાઓ દુર્ગધવાળી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. ત્રણલેશ્યાઓ સુગંધવાળી છે- તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા. એ પ્રમાણે દુર્ગતિમાં લઈ જનારી, સુગતિમાં લઈ જનારી, અશુભ, શુભ, અમનોજ્ઞ, મનોજ્ઞ, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સ્થાન-૩, ઉદેસો-૪ અવિશુદ્ધ, વિશુદ્ધ, અપ્રશસ્ત, પ્રશસ્ત, શીતોષ્ણ અને સ્નિગ્ધ-રુક્ષ પણ ત્રણ-ત્રણ છે. [૨૩] મરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-બાલમરણ, પંડિતમરણ અને બાલ-પંડિતમરણ. બાલમરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- સ્થિતિલેશ્ય, સંક્લિષ્ટ લેશ્ય, પર્યવજાત લેશ્ય. બાલપંડિત મરણ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- સ્થિત લેશ્ય, અસંકિલન્ટ લેશ્ય અને અપર્યવ જાતલેશ્ય. [૨૩૭] નિશ્ચય નહીં કરવાવાળા શંકાશીલ'ને માટે ત્રણ સ્થાન અહિતકર, અશુભરૂપ, અયુક્ત, અકલ્યાણકારી અને અશુભાનુબન્ધી હોય છે. કોઈ પુરુષ મુંડિત થઈને અણગારવસ્થા ધારણ કરે છે. પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકિત, કાંક્ષિત, ક્રિયાના ફલ પ્રતિ શંકાશીલ થાય છે. “આમ હશે કે નહીં” એવી બુદ્ધિને પ્રાપ્ત કરે છે અને કલુષિત ભાવવાળો થાય છે. અને એ રીતે તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતો નથી, વિશ્વાસ રાખતો નથી, રુચિ રાખતો નથી, તેને પરિષહ થાય છે અને પરિષહ તેને પરાજિત કરી દે છે. પરંતુ તે પરિષહો ને પરાજિત કરી શકતો નથી. કોઈ પુરુષ મુંડિત થઈને અણગાર અવસ્થાને ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતોમાં શંકા કરે - યાવતુ કલુષિત ભાવ કરે તથા પંચ મહાવ્રતોમાં શ્રદ્ધા રાખતો નથી તો યાવતું તે પરિષહોનો પરાજ્ય કરી શકતો નથી. કોઈ મુંડિત થઈ, અગાર અવસ્થાના પરિત્યાગ પૂર્વક અણગાર અવસ્થા ધારણ કરવા છતાં છ જીવ નિકાયોમાં શ્રદ્ધા કરતો નથી યાવતું તે પરિષહોને પરાજિત કરી શકતો નથી. સમ્યક નિશ્ચય કરવાવાળાને ત્રણ સ્થાન હિતકર યાવતુ શુભાનુબંધી થાય છે, યથા- કોઈ મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાથી અણગારાવસ્થા ધારણ કરે છે તે નિઃશંકિત આદિ ભાવોથી નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરે છે, તેની પ્રતીતિ કરે છે અને તેને પોતાની રુચિનો વિષય બનાવે છે તે અણગારને પરિષહનો સામનો કરવો પડે છે ત્યારે પરિષહ તેને આકુલ-વ્યાકુલ કરી શકતા નથી. પરંતુ તે પરિષહોને પરાજિત કરે છે, કોઈ વ્યક્તિ મુંડિત થઈને પ્રવૃજિત થઈ પાંચ મહાવ્રતોમાં નિઃશંકિત નિઃકાંક્ષિત રહે છે તો યાવતું તે પરિષહોને પરાજિત કરે છે, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. કોઈ પુરુષ મુંડિત થઈને ગૃહવસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા પર ષડૂજીવનિકાયમાં શંકા કરતો નથી તો-ચાવતુ-તે પરિષહોને પરાજિત કરી દે છે તેને પરિષહો પરાજિત કરતા નથી. [૩૮] રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી ત્રણ વલયોથી ચારે તરફ ઘોયેલી જેમકેઘનોદધિવલયથી, ઘનવાત વલયથી, તનુપાત વલયથી. [૨૩૯] નૈરયિક જીવો ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. [૨૪] ક્ષીણમોહ [બારમાં ગુણસ્થાનવાળા] અહંન્ત ત્રણ કર્મપ્રકૃતિઓનો એક સાથે ક્ષય કરે છે, જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય. [૨૪૧] અભિજિત નક્ષત્રના ત્રણ તારા કહેલ છે. એ પ્રમાણે શ્રવણ, અશ્વિની,ભરણી, મૃગશિર્ષ, પુષ્ય અને જ્યેષ્ઠા નક્ષત્રના પણ ત્રણ-ત્રણ તારા છે. ૨૪] શ્રી ધર્મનાથ તીર્થંકર પછી વિચતુથઈશ [પોણો પલ્યોપમ ન્યૂન સાગરોપમ વ્યતીત થઈ ગયા પછી શાન્તિનાથ ભગવાન ઉત્પન્ન થયા. [૪૩] શ્રમણ ભગવાન મહાવીરથી લઈને ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષગમન Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઠાણું - ૩૪/૨૪૩ કહેલ છે. મલ્લીનાથ ભગવાને ત્રણસો પુરુષોની સાથે મુંડિત થઈ પ્રવ્રજ્યા ધારણ કરેલી. પાર્શ્વનાથ ભગવાને પણ ત્રણસો પુરુષો સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી. [૨૪૪] શ્રમણ ભગવાન મહાવીરના જિન નહીં પરંતુ જિનની સમાન સર્વક્ષર સન્નિપાતી જિનની જેમ યથાતથ્ય કહેવાવાળા ત્રણસો ચૌદપૂર્વધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૨૪૫] ત્રણ તીર્થંકર ચક્રવર્તી હતા. શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ. [૨૪] ત્રૈવેયક વિમાન પ્રસ્તર (સમૂહ) ત્રણ કહેલ છે- અધઃસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તર, અને ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. અધઃસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- અધસ્તનાધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનમધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનોપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ શૈવેયક વિમાનના પ્રસ્તર ત્રણ કહેલા છે. મધ્યમા-ધસ્તન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમો-પરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કેઉપરિતન-અધસ્તન ગ્રેવયક વિમાન પ્રસ્તર. ઉપરિતન-મધ્યમ શૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતનોપરિતન ત્રૈવેયક વિમાન પ્રસ્તર. [૨૪૭] જીવોએ ત્રણસ્થાન દ્વારા ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મ રૂપમાં સંગ્રહીત કર્યા છે, કરે છે અને ક૨શે - સ્ત્રીવેદ નિવર્તિત, પુરુષવેદ, નિવર્તિત અને નપુંસકવેદ નિવર્તિત, એ પ્રમાણે સંગ્રહ, વૃદ્ધિ, બંધ ઉદીરણા, વેદન, અને નિર્જરાનું કથન પણ સમજવું. [૨૪૮] ત્રણ પ્રદેશી સ્કન્ધો અનન્ત કહેલ છે. એ પ્રકારે યાવ-ત્રિગુણ રૂક્ષ પુદ્ગલ અનન્ત કહેલ છે. સ્થાનઃ ૩ – ઉદ્દેસોઃ ૪ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ ૩ - ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ૪ -ઉદ્દેસક-૧ઃ [૨૪૯] ચાર પ્રકારની અન્ત ક્રિયાઓ કહેલી છે. તેમાં પ્રથમ અન્તક્રિયા આ પ્રકારે છે ઃ- કોઈ અલ્પકર્મી આત્મા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત થઈને ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રુજિત થવા પર ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર અને ઉત્તમ સમાધિનું પાલન કરનારો રૂક્ષવૃત્તિ રાખનારો,સંસારને પાર કરવાનો અભિલાષી, શાસ્ત્રાધ્યયનને માટે તપ કરનારો દુઃખનો એટલે દુઃખના કારણરૂપ કર્મનો ક્ષય કરનાર તપસ્વી થાય છે. તેને ઘોર તપ કરવું પડતું નથી અને તેને ઘોર વેદના પણ થતી નથી.એવો પુરૂષ દીઘાયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોનો અન્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી ભરતરાજા. આ પહેલી અન્ત ક્રિયા છે. બીજી અન્તક્રિયા. આ પ્રકારે છે- કોઇ જીવ મહા-અધિકકર્મ ઉપાર્જન કરીને મનુષ્યભવમાં ઉત્પન્નથાય ત્યાર પછી મુંડિત થઇને Page #272 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૧ ૨૬૯ ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ ઉત્તમ સંયમ, ઉત્તમ, સંવરયુક્ત યાવતુ-ઉપધાનવાન બની દુઃખનો ક્ષય કરનાર ઘોર તપસ્વી બને છે. એવા આત્માને અધિક કર્મોનો ક્ષય કરવા માટે ઘોર તપની આરાધના કરવી પડે છે. તેમ જ દેવાદિત ઉપસર્ગજન્ય દુલ્સહ વેદના સહન કરવી પડે છે. એવો આ પુરૂષ અલ્પકાળ પર્યાયનું પાલન કરીને અંતક્રિયા કરીને ગજસુકુમાલ મુનિની જેમ સિદ્ધગતિમાં પહોંચી જાય છે. આ બીજી અન્તક્રિયા છે. ત્રીજી અન્તક્રિયા આ પ્રકારે છે.- કોઈ અધિક કર્મ કરવાવાળો જીવ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત યાવતું પ્રવ્રજિત થાય છે. જેમ બીજી અન્તક્રિયામાં કહ્યું એ પ્રમાણે સર્વ કથન કરવું વિશેષતા એ છે કે તે દીઘયુિ ભોગવી સર્વ દુઃખોનો અન્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી સનકુમારરાજા તે ત્રીજી અન્તક્રિયા છે.કોઈ અલાકમેવાળી વ્યક્તિ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત યાવતુ દીક્ષા લઇને ઉત્તમ સંયમનું પાલન કરે છે તો તેને ઘોર તપ કરવું પડે કે ન તો તેને ઘોર વેદના સહન કરવી પડે છે. એવો પુરૂષ અલ્પાયુ ભોગવીને સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ મરૂદેવી. તે ચોથી અંતક્રિયા. [૨૫] ચાર પ્રકારના વૃક્ષો કહેલ છે જેમકે :- કેટલાક દ્રવ્યથી પણ ઊંચા અને ભાવથી પણ ઊંચા (જેમ ચન્દન વૃક્ષ) કેટલાક દ્રવ્યથી ઊંચા પરંતુ ભાવથી નીચા (લીંબડાની જેમ) કેટલાંક દ્રવ્યથી નીચા પણ ભાવથી ઊંચા એલચી ની જેમ કેટલાક દ્રવ્યથી નીચા અને ભાવથી નીચા. (જેમ જવાસા) એ જ પ્રકારે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કેટલાક દ્રવ્યથી (જાતિથી) ઉન્નત અને ગુણથી પણ ઉન્નત. એ પ્રકારેથાવતુ-દ્રવ્યથી પણ હીન અને ગુણથી પણ હીન. ચાર પ્રકારે વૃક્ષો કહેલ છે, જેમકેકેટલાક વૃક્ષ ઉંચાઈમાં ઉન્નત હોય છે અને શુભ રસવાળા હોય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં ઉન્નત હોય છે પરન્તુ અશુભ રસ વાળા હોય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં અવનત અને રસાદિમાં ઉન્નત થાય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં પણ અવનત અને રસાદિમાં પણ અવનત થાય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો કહેલ છે, જેમકે દ્રવ્યથી પણ ઉન્નત અને ગુણ પરિણમનથી પણ ઉન્નત. ઈત્યાદિ ચાર ભંગ. ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે. કેટલાક ઊંચાઈમાં પણ ઊંચા અને રૂપમાં પણ ઉન્નત ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો કહેલ છે જેમકે- કેટલાક દ્રવ્યાદિથી ઉન્નત હોતા થકા ઉન્નત મનવાળા યાવત ચાર ભંગ એ પ્રકારે સંકલ્પ પ્રજ્ઞા, દ્રષ્ટિ, શીલાચાર, વ્યવહાર, પરાક્રમ. એમ દરેકના ચાર ચાર ભાગાકરી દરેકની ચૌભંગી ઉતારી લેવી જોઈએ. જોમકે- દ્રવ્યથી ઉન્નત અને સંકલ્પથી પણ ઉન્નત, દ્રવ્યથી ઉન્નત સંકલ્પથી અવનત, દ્રવ્યથી અવનત સંકલ્પથી ઉન્નત, દ્રવ્યથી અવનત સંકલ્પથી અવનત ઈત્યાદિ, મન સંબંધી સૂત્રોમાં પુરૂષોજ સમજવા જોઈએ વૃક્ષો નહિ. ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે, જેમકે કેટલાક વૃક્ષ આકૃતિમાં સરળ અને ફળાદિ દેવામાં પણ સરળ કેટલાક આકૃતિમાં સરળ અને ફળાદિ દેવામાં વક્ર. એ પ્રકારે ચાર ભંગ સમજી લેવા. એમ ચાર પ્રકારના પુરૂષો કહેલ છે. જેમકે- આકૃતિથી સરલ અને દયથી પણ સરળ. એ પ્રકારે ઉન્નત પ્રણતના ચાર ભંગ અને જુવક્રના ચાર ભંગ પણ કહેવા. પરાક્રમ સુધી બધા ભંગ જાણી લેવા. [૨૫૧] પ્રતિમાધારી અણગારને ચાર ભાષાઓ બોલવી કહ્યું છે યથા યાચની, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઠાણું –૪/૧/૨૫૧ પ્રચ્છની, અનુજ્ઞાપની અને પ્રશ્ન વ્યાકરણી, [૨૫૨] ચાર પ્રકારની ભાષાઓ કહેલી છે- સત્યભાષા, મૃષાભાષા, સત્યમૃષા (મિશ્ર) ભાષા અને અસત્યામૃષા, (વ્યવહાર ભાષા.) [૨૫] ચાર પ્રકારના વસ્ત્રો કહેલ છે. - શુદ્ધ તન્તુ આદિથી બનાવેલ હોય અને બાહ્ય મેલથી રહિત પણ હોય. અથવા પહેલા પણ શુદ્ધ અને અત્યારે પણ શુદ્ધ. શુદ્ધ બનેલું છે પરંતુ મલિન છે. શુદ્ધ બનેલું નથી પરંતુ સ્વચ્છ છે. શુદ્ધ બનેલું પણ નથી અને સ્વચ્છ પણ નથી. એમ ચાર પ્રકારના પુરૂષ છે. જાતિ આદિથી શુદ્ધ અને જ્ઞાનાદિ ગુણથી પણ શુદ્ધ, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણત અને રૂપથી પણ વસ્ત્રની ચૌભંગી અને પુરૂષની પણ ચૌભંગી સમજવી. ચાર પ્રકારના પુરૂષ છે. જાત્યાદિથી શુદ્ધ અને મનથી શુદ્ધ. ઇત્યાદિ એમ સંકલ્પ, યાવત્ પરાક્રમના પણ ચાર ભાંગા સમજવા. [૨૫૪] ચાર પ્રકારના પુત્ર કહેલ છે. જેમકે- ‘અતિજાત’ પોતાના પિતાથી પણ વધારે સંપત્તિમાન હોય છે. ‘અનુજાત’ પિતાની સમાન સંપત્તિમાન ‘અવજાત’ પિતાથી ઓછા ગુણવાળો ‘કુલાંગાર’ કુલમાં કલંક લગાડનાર [૨૫૫] ચા૨ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે- કેટલાક પ્રથમ પણ સત્ય અને પછી પણ સત્ય હોય છે. કેટલાક પ્રથમ સત્ય અને પછી અસત્ય હોય છે ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણત-યાવત્ પરાક્રમના પણ ચાર ભંગ જાણવા જોઇએ. એમ ચાર પ્રકારના વસ્ત્ર કહેલ છે. જેમકે-કેટલાક સ્વભાવથી પણ પવિત્ર અને સંસ્કારથી પણ પવિત્ર. કેટલાક સ્વભાવથી પવિત્ર પરંતુ સંસ્કારથી અપવિત્ર ઇત્યાદિ ચાર ભંગ એમ પુરૂષો પણ ચાર પ્રકારના છે. શુદ્ધ વસ્ત્રના ચાર ભંગ કહેલ છે. તે પ્રમાણે શુચિ વસ્ત્રના પણ ચાર ભંગ જાણવા યાવત પરાક્રમ સુધી કહેવું. [૨૫] ચાર પ્રકારના કો૨ક કહેલ છે. જેમકે-આમ્રફલનું કોરક (કલિકા) તાડનાલનું કોરક,વલ્લીફ્લુનું કોરક, મેંઢના વિષાણની સમાન આકારના ફલવાળી એક વનસ્પતિનું કોક એમ જ ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે-આમ્રફલના કોરક સમાન, તાડફલના કોક સમાન, વલ્લીલના કોક સમાન, મેંઢ વિષાણની સમાન વનસ્પતિના કોરક સમાન. [૨૫૭] ચાર પ્રકારના ગુણ કહેલ છે. જેમકે-કાષ્ઠની ત્વચાને ખાવાવાળા કાષ્ઠની છાલખાવાવાળા, કાષ્ઠખાવાવાળા, કાષ્ઠના સારભાગને ખાવાવાળા. એ પ્રકારે ચાર પ્રકારના ભિક્ષુ કહેલ છે. જેમકે ત્વચા ખાવાવાળા ઘુણની સમાન-યાવત્ સાર ખાવાવાળા ઘુણની સમાન. ત્વચાખાવાવાળા ઘુણની જેવા ભિક્ષુનું તપ સાર ખાવાવાળા ઘણની જેવું છે એટલે કઠિન કર્મોને ભેદનાર હોય છે. છાલ ખાવાવાળા ઘુણની જેવા ભિક્ષુનું તપ કાષ્ઠખાવાવાળાઘુણની જેવું છે. એટલે મધ્યમ શ્રેણીનું હોય છે. કાષ્ઠ ખાવાવાળા ઘુણની જેવા ભિક્ષુનું તપ છાલ ખાવાવાળા ઘુણની જેવું છે. એટલે કર્મભેદનમાં અસમર્થ હોય છે. સાર ખાવાવાળા ભિક્ષુનું તપ ત્વચા ખાવાવાળા ઘુણની જેવું છે. એટલે કઠોર કર્મોને ભેદનાર હોતું નથી. [૨૫૮] તૃણ વનસ્પતિ કાયિક ચાર પ્રકાર ના કહેલ છે. જેમકે અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, અને સ્કંધબીજ. [૫૯] ચા૨ કારણોએ નરકમાં નવીન ઉત્પન્ન નૈરયિક મનુષ્ય લોકમાં શીઘ્ર Page #274 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૧ ૨૭૧ આવવાની ઈચ્છા કરે છે પરન્તુ આવવામાં સમર્થ થતો નથી. જેમકે નરલોકમાં નવીન ઉત્પન્ન થયેલ નરયિક ત્યાં થતી પ્રબલ વેદનાનો અનુભવ કરતો થકી મનુષ્ય લોકમાં શીઘ આવવાની ઇચ્છા કરે છે પરન્તુ શીઘ આવવામાં સમર્થ થતો નથી. નરકભૂમિમાં નવીન ઉત્પન્ન થયેલ નૈરયિક નરકપાલો વડે પુનઃ પુનઃ આક્રાન્ત થવા પર મનુષ્ય લોકમાં જલ્દી આવવાની ઈચ્છા કરે છે પરન્તુ આવવામાં સમર્થ થતો નથી. નરકભૂમિમાં નવીન ઉત્પન્ન થયેલ તૈયકિ નરકવેદનીય કર્મના ક્ષીણ ન થવાથી વેદના વેદી લીધી ન હોવાથી, અને તે કર્મની નિર્જરા ન હોવાથી ઈચ્છા કરવા પર પણ મનુષ્ય લોકમાં આવવામાં સમર્થ થતો નથી. આ પ્રમાણે નરકા, કર્મ ક્ષીણ ન હોવાથીયાવતુ - આવવામાં સમર્થ થતો નથી આ ચાર કારણોથી નવીન ઉત્પન્ન નૈરયિક મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા પર પણ આવવામાં સમર્થ થતો નથી. [૨૬] સાધ્વીને ચાર સાડીઓ ધારણ કરવા અને પહેરવાને માટે કલ્પ છે. એક બે હાથવિસ્તારની, બે ત્રણ હાથવિસ્તારવાળી, એક ચારહાથ વિસ્તારની. [૨૬૧] ધ્યાન ચાર પ્રકારે કહેલ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલ બાન. - આર્તધ્યાન ચાર પ્રકારનું છે. અમનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થવા પર તેને દૂર કરવાની ચિન્તા, મનોજ્ઞવસ્તુની પ્રાપ્તિ થવા પર તે દૂર ન થાય તેની ચિન્તા બીમારી થવા પર તેને દૂર કરવાની ચિન્તા થવી. પ્રાપ્ત કામભોગ નો વિયોગ ન થાય તે ચિંતા,આર્તધ્યાનના ચાર લક્ષણ છે – આક્રન્દ કરવું, શોક કરવો, આંસુ પાડવા, વિલાપ કરવો. રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે, યથા- હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ કહેલ છે, જેમકે- હિંસાદિ દોષોમાંથી કોઇ એકમાં અત્યન્ત પ્રવૃત્તિ કરવી, હિંસાદિ બધા દોષોમાં બહુવિધ પ્રવૃત્તિ કરવી. હિંસાદિ અધર્મ કાર્યમાં ધર્મ બુદ્ધિથી અથવા અભ્યદય માટે પ્રવૃત્તિ કરવી. મરણ સુધી હિંસાથી કૃત્યો માટે પશ્ચાતાપ ન કરવું. | ધર્મધ્યાન સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા રૂપ ચાર પદોથી ચિત્તનીય છે. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેલ છે. -આજ્ઞારુચિ, નિસગરુચિ, સૂત્રરુચિ, અવગાઢ- રુચિ, ધર્મધ્યાનના ચાર આલમ્બન છે.-વાચના, પૃચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા. ધર્મધ્યાનની ચાર ભાવતઓ છે, એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાન- પ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. શુકલધ્યાનના ચાર પ્રકાર કહેલ છે, જેમકે પૃથકત્વવિતર્ક સવિચારી, એકત્વ વિતર્ક અવિચારી, સૂક્ષ્મ-ક્રિયા અનિવૃત્તિ. સમુચ્છિન્નક્રિયા પ્રતિપાદિત શુકલ ધ્યાનનાં યાર લક્ષણ છે, - અવ્યય, અસંમોહ, વિવેક, વ્યુત્સર્ગ. શુક્લ ધ્યાનના ચાર આલમ્બન છે, જેમકે- ક્ષમા, નિમમત્વ મૃદુતા અને સરલતા. શુક્લ ધ્યાનની ચાર ભાવનાઓ છે. અનન્તવતિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપ્રેક્ષા, અશુભાનુ- પ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા. [૨૨] દેવોની સ્થિતિ (ક્રમ મયદા) ચાર પ્રકારની છે. જેમકે-કોઈ સામાન્ય દેવ હોય છે, કોઈ દેવોમાં સ્નાતક હોય છે, કોઈ દેવ પુરોહિત હોય છે, કોઈ દેવ સ્તુતિપાઠક હોય છે. ચાર પ્રકારના સંવાસ (મૈથુન માટે સહનિવાસ) કહેલ છે, જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંવાસ કરે છે, કોઈ દેવ મનુષ્યનારી અથવા તિર્યચ સ્ત્રી સાથે સંવાસ કરે છે, કોઈ Page #275 -------------------------------------------------------------------------- ________________ ઠાણું – ૪/૧/૨૬૨ ૨૭૨ મનુષ્ય અથવા તિર્યંચ પુરુષ દેવી સાથે સંવાસ કરે છે, કોઇ મનુષ્ય અથવા તિર્યંચ પુરુષ માનુષી અથવા તિર્યંચની સાથે સંવાસ કરે છે. [૨૬૩-૨૬૪] ચાર કષાય કહેલ છે, જેમકે- ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, અને લોભકષાય. તે ચારે કષાય નારક-યાવત્ વૈમાનિકોમાં એટલે ચોવીસ દંડકોમાં મળેછે. ક્રોધના ચાર આધાર કહેલ છે, જેમકે- આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત. તે ક્રોધના ચાર આધાર નૈરયિક-યાવ-વૈમાનિક સુધી બધા દંડકોમાં મળે છે. એ પ્રમાણે-યાવત્-લોભના પણ ચાર આધાર છે. માન, માયા, લોભના ચાર આધાર વૈમાનિક સુધી બધા દંડકોમાં જાણવું. ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે- ક્ષેત્રના નિમિત્તથી, વસ્તુના નિમિત્તથી, શરીરના નિમિત્તથી અને ઉપધિના નિમિત્તથી. એ પ્રમાણે દંડકોની અપેક્ષાએ નાક-યાવત્-વૈમાનિક સુધી જાણવું જોઇએ. એ પ્રમાણે-યાવત્-લોભની ઉત્પત્તિ પણ ચાર પ્રકારથી થાય છે. તે માન, માયા અને લોભની ઉત્પત્તિ નાક-જીવોથી લઇને વૈમાનિક સુધી બધામાં જાણવી. ચાર પ્રકારના ક્રોધ કહેલ છે. જેમકે- અનન્તાનુબન્ધી ક્રોધ, અપ્રત્યાખ્યાન ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, સંજ્વલન ક્રોધ. આ ચારે પ્રકારના ક્રોધ નારક-યાવત- વૈમાનિકોમાં હોય છે. એ પ્રમાણે-યાવત્ લોભ પણ વૈમાનિક સુધી બધા જીવોમાં જાણવું. ચાર પ્રકારના ક્રોધ કહે છે-આભોગનિર્તિત, અનાભોગનિર્તિત, ઉપશાંત ક્રોધ, અનુપશાંત ક્રોધ. આ ચારે પ્રકારના ક્રોધ તૈયરિક-યાવત્-વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં હોય છે. એમ પ્રમાણે-યાવત્ ચાર પ્રકારના લોભ જાણવા. નારકોથી વૈમાનિકો સુધી જાણતું. ચાર કારણોથી જીવોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે. જેમકે-ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. નારકોથી વૈમાનિક સુધી એ જ કહેવું. એવી જ રીતે ચયન કરે છે, અને ચયન કરશે. આ ચયન સંબંધી ત્રણ દંડક સમજવા. એ પ્રમાણે ઉપચય કર્યો, કરે છે અને કરશે. એ પ્રમાણે બંધ કર્યો કરે છે અને કરશે. એ પ્રમાણે ઉદીરણા કરી છે, કરે છે અને ક૨શે. એ પ્રમાણે વેદન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે નિર્જરા કરી છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં “ઉપચય- યાવત્નિર્જરા કરે છે.” એમ ત્રણ-ત્રણ દંડક સમજવા . [૨૬૫] ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલી છે. જેમકે- સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગ પ્રતિમા. ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલ છે, જેમકે-ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. પ્રતિમાના આ પ્રમાણે પણ ચાર પ્રકાર છેક્ષુદ્રિકામોકપ્રતિમા, મહતિકામોક પ્રતિમા, યવમધ્યા અને વજ્રમધ્યા. [૨૬] ચા૨ અજીવ અસ્તિકાય કહેલ છે. જેમકે-ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ચાર અર્પી અસ્તિકાય કહેલ છે, જેમકેધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય. [૨૬૭] ચાર પ્રકારના ફળ કહેલ છે, જેમકે- કોઇ કાચું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઇ કાચું હોવા પર પણ અધિક મીઠું હોય છે, કોઇ પાકું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઇ પાકું હોવા પર અધિક મીઠું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- શ્રુત અને વયથી અલ્પ હોવા છતાં પણ થોડા મીઠા ફળની સમાન અલ્પ Page #276 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસી-૧ ૨૭૩ ઉપશમાદિ ગુણવાળા થાય છે. આ પ્રમાણે ચારે ભંગ સમજવા. [૨૬૮ી ચાર પ્રકારના સત્ય કહેલ છે- કાયાની સરળતા રૂપ સત્ય, ભાષાની સરળતા રુપ સત્ય. ભાવોની સરળતા રૂપ સત્ય, ભાષાની સરળતા રૂપ સત્ય ભાવોની સરળતા રૂપસત્ય,અવિસંવાદ યોગરૂપ સત્ય. ચાર પ્રકારના મૃષાવાદ છે કાયાની વક્રતા રૂપ મૃષાવાદ, ભાષાની વક્રતારુપ ભાવોની વક્રતારુપ વિસંવાદ યોગરૂપ મૃષાવાદ. ચાર પ્રકારના પ્રણિધાન કહેલ છે, મનપ્રણિધાન, વચન- પ્રણિધાન, કાયપ્રણિધાન અને ઉપકરણ-પ્રણિધાન. એ ચારે પ્રણિધાન નારક-ચાવતુ વૈમાનિક સુધી સમસ્ત પંચેન્દ્રિય દંડકમાં જાણવા. ચાર પ્રકારના કહેલ છે, જેમકે - મનસુપ્રણિધાન યાવતું ઉપકરણ સુપ્રણિધાન. આ પ્રમાણે નારક વૈમાનિક સુધીના પંચેન્દ્રિય જીવોમાં હોય છે. ચાર પ્રકારના દુષ્પણિધાન કહેલ છે- મનદુષ્પણિ- ધાન યાવતુ ઉપકરણ દુષ્પણિધાન. નારકથી વૈમાનિક સુધી બધા પંચેન્દ્રિયોમાં હોય છે. [૨૬] ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- કોઈ પ્રથમ વાર્તાલાપમાં ભદ્ર લાગે છે પરંતુ સહવાસથી અભદ્ર જણાય છે, કોઈ સહવાસથી ભદ્ર લાગે છે પણ પ્રથમ મિલનમાં અભદ્ર લાગે છે, કોઈ પ્રથમ મિલનમાં પણ ભદ્ર હોય છે અને સહવાસથી પણ ભદ્ર લાગે છે, કોઈ પ્રથમ મિલનમાં પણ ભદ્ર નથી લાગતા અને સહવાસથી પણ ભદ્ર નથી લાગતા. ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- પોતાના પાપને જોનાર અન્યના પાપને નહીં જોનાર, અન્યનું પાપ જોનાર પોતાનું પાપ નહીં જોનાર, પોતાનું પાપ જોનાર અને અન્યનું પણ પાપ જોનાર, પોતાનું પાપ નહીં જોનાર અને અન્યનું પાપ પણ નહીં જોનાર. ચાર પ્રકારનું પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ પોતાના પાપની ઉદીરણા કરે છે પરંતુ બીજાના પાપની ઉદીરણા કરતો નથી. કોઈ પોતાના પાપની ઉદીરણા કરતો નથી પણ બીજાના પાપની ઉદીરણા કરે છે. કોઇ પોતાના અને બીજાના પાપની ઉદીરણા કરે છે અને કોઈ પોતાના પાપની ઉદીરણા ન કરે બીજાના પાપની પણ ઉદીરણા ન કરે. એમ ચાર ભંગ જાણવા. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ પોતાના પાપને શાંત કરે છે, બીજાના પાપને શાંત કરતો નથી. કોઈ બીજાના પાપને શાંત કરે છે, પણ પોતાના પાપને શાંત કરતો નથી. યાવતુ કોઈ પોતાના પાપને શાંત કરતો નથી અને બીજાના પાપને પણ શાંત કરતો નથી. એ પ્રમાણે ચૌભંગી જાણવી. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ એક પુરૂષ આસનથી ઊભા થાય છે, ને બીજાને ઊભા થવા દેતો નથી, કોઈ બીજાને ઊભા થવા દે છે, પણ પોતે ઊભા થતો નથી. પોતે ઊભા થાય છે અને બીજાને ઊભા થવા દે છે, કોઈ સ્વયં ઊભો થતો નથી અને બીજાને ઊભા થવા દેતો નથી. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે – કોઈ પુરૂષ સ્વયં વંદન કરે છે બીજા પાસે વંદાવતો નથી, કોઈ પુરૂષ બીજા પાસે વંદાવે છે પણ પોતે વંદન કરતો નથી. તેમજ કોઈ પુરૂષ સ્વયં વંદન કરે છે ને બીજા પાસે કરાવે છે, કોઈ પુરૂષ સ્વયં વંદન કરે નહિ અને અન્ય પાસે કરાવે નહિ. એ જ પ્રમાણે સત્કાર, સન્માન, પૂજા વાચના પ્રતિપ્રચ્છના સૂત્રાર્થ વગેરેની ચૌભંગી સમજી લેવી જોઈએ. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, કોઈ સૂત્રધર હોય છે અર્થધર નથી હોતા. કોઈ અર્થધર હોય છે સૂત્રધર નથી હોતા. કોઈ સૂત્રધર પણ હોય છે અને અર્થધર પણ હોય છે કોઈ સૂત્રધર પણ નથી અને અર્થધર પણ નથી હોતા. air 18 ation International For Private SyPersonal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઠાણ -૪/૧/૨૭૦ [૭૦] અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના ચાર લોકપાલ કહેલ છે, જેમકેસોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ પ્રમાણે બલીન્દ્રના પણ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ ચાર લોકપાલ છે. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ અને શંખપાલ ચાર લોકપાલ છે. એ પ્રમાણે ભૂતાનન્દના કાલપાલ, કોલપાલ, શંખપાલ અને શૈલપાલ એમ ચાર લોકપાલ છે. વેણુદેવના ચિત્ર, વિચિત્ર, વિચિત્રપક્ષ, અને ચિત્રપક્ષ ચાર છે. હરિકાન્તના પ્રભ, સુપ્રભ, પ્રભાકાંત અને સુપ્રભાકાંત ચાર છે. હરિસ્સહના પ્રભુ, સુપ્રભુ સુપ્રભાકાંત, પ્રભાકાંત ચાર છે. અગ્નિશિખના તેજ, તેજશિખ, તેજસ્કાંત અને તેજપ્રભ ચાર છે. અગ્નિમાણવના-તેજ, તેજશિખ તેજપ્રભ અને તેજસ્કાન્ત, પૂઇન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપકાત્ત અને રૂપપ્રભ વિશિષ્ટઈન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપપ્રભ અને રૂપકાત્ત, જલકાત્ત, ઈન્દ્રના જલ, જલરત, જલકાત્ત અને જલપ્રભ. અમિતગતિના-ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ. સિંહગતિ અને સિંહવિક્રમગતિ અમિતવાહનના- ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ. વેલમ્બના- કાલ, મહાકાલ, અંજન અને રિઝ. પ્રભંજનનાકાલ, મહાકાલ, રિષ્ટ, અને અંજન. ઘોષના- આવર્ત, વ્યાવત, નન્દાવર્ત અને મહાન્ધાવર્ત. મહાઘોષના આવર્ત, વ્યાવત મહાનંદિકાવત અને નંદિકાવત. શકના-સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. ઈશાનેંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. ઇશાનંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. એ પ્રમાણે એકના અન્તરથી અચ્યતેન્દ્રસુધી ચાર ચાર લોકપાલ સમજવા. આ પ્રમાણે સૌધર્મેન્દ્ર, સનકુમાર, બ્રહ્મ, મહાશુક્ર અને પ્રાણતેન્દ્રનાં લોકપાલો સમાન નામવાળા છે. અને ઈશાન, મહેન્દ્ર, લાન્તકસ સહસ્ત્રાર અને અચ્યુંતેન્દ્રના સમાન નામવાળા છે. વાયુ- કુમાર ચાર પ્રકારના કહેલ છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. [૨૭૧] ચાર પ્રકારના દેવ છે,-ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વિમાનવાસી. [૨૭૨] ચાર પ્રકારના પ્રમાણે કહેલ છે, જેમ કે- દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. [૨૭૩ ચાર પ્રધાન દિકુમારીઓ છે, - રૂપા, રૂપાંશ, સુરૂપા અને રૂપવતી. ચાર પ્રધાન વિદ્યુતકુમારીઓ કહેલ છે, - ચિત્રા, ચિત્રકનકા શહેરા અને સૌદામિની. [૨૭૪) દેવેન્દ્ર દેવરાજ શક્રની મધ્યમ પરિષદના દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ પરિષદની દેવીઓની ચાર પલ્યોપમની સ્થિતિ છે. [૨૭પ સંસાર ચાર પ્રકારના છે, દ્રવ્ય સંસાર, ક્ષેત્ર સંસાર કાલ સંસાર અને ભાવસંસાર [૨૭] ચાર પ્રકારના પ્રાયશ્ચિત કહેલ છે, જેમ કે જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયત્તિ, ચારિત્ર પ્રાયશ્ચિત્ત, વ્યકત કૃત્ય પ્રાયશ્ચિત્ત. ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત કહેલ છે, જેમ પરિસેવનાપ્રાયશ્ચિત્ત, સંયોજના પ્રાયશ્ચિત, આરોપપ્રાયશ્ચિત્ત, પારાચિંતપ્રાયશ્ચિત. [૨૭૮] ચાર પ્રકારના કાલ કહેલ છે, જેમ કે- પ્રમાણકાલ યથાયુનિવૃતિકાલ, મરણ કાલ, અદ્ધાકાલ, [૨૭] પુદ્ગલોના ચાર પ્રકારના પરિણમન કહેલ છે, જેમ કે :- વર્ણપરિણામ, Page #278 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૧ ૨૭૫ ગંધપરિણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ. [૨૮] ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરો સિવાયના ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી છે. જેમ કે સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, સર્વથા મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સર્વથા બહિદ્ધાદાન (પરિગ્રહ) વિરમણ. સમસ્ત મહાવિદેહોમાં અહંત ભગવાન ચાતુમિ ધર્મની પ્રરૂપણા કરે છે, જેમકે સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું- યાવતુ- સમસ્ત પરિગ્રહથી વિરમણ. [૨૮૧] ચાર પ્રકારની દુર્ગતિઓ કહેલી છે. જેમકે નૈરયિક દુર્ગતિ, તિર્યગ્લોનિક દુર્ગતિ, મનુષ્ય દુર્ગતિ, દેવ દુર્ગતિ. ચાર પ્રકારની સુગતિ કહી છે, જેમ કે- સિદ્ધ સુગતિ, દેવ સુગતિ, મનુષ્ય સુગતિ, શ્રેષ્ઠ કુલમાં જન્મ લેવો તે સુગતિ. ચાર દુગતિ પ્રાપ્ત કહેલ છે – નૈરયિક દુર્ગતિ પ્રાપ્ત, તિર્યંચ દુર્ગતિ પ્રાપ્ત મનુષ્ય દુર્ગતિ પ્રાપ્ત, દેવ દુર્ગતિ પ્રાપ્ત. ચાર સુગતિ પ્રાપ્ત કહેલ છે, જેમ કે સિદ્ધસુગતિપ્રાપ્ત યાવતું શ્રેષ્ઠ કુલમાં જન્મપ્રાપ્ત. . [૨૮૨] પ્રથમ સમયના જિન ની પ્રવૃતિઓ ક્ષીણ થઈ ગઈ હોય, જેમ કે- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કેવલજ્ઞાનદર્શન જેને ઉત્પન્ન થયા છે એવા અહંત ભગવાન કેવળ ચાર પ્રકૃતિઓનું વેદન કરે છે. જેમ કે- વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રવૃતિઓ એક સાથે ક્ષીણ થાય છે, જેમ કે વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર [૨૮૩] ચાર કારણોથી હાસ્યની ઉત્પત્તિ થાય છે, જેમ કે કાંઈક જોઈને, બોલીને, સાંભળીને અને સ્મરણ કરીને. [૨૮૪] ચાર પ્રકારના અંતર કહેલ છે, જેમ કે- કાણંતર પસ્માન્તર, લોહાત્તર, પ્રસ્તરોત્તર; એ પ્રમાણે સ્ત્રી, સ્ત્રીમાં અને પુરુષ પુરુષમાં પણ ચાર પ્રકારના અત્તર કહેલ છે- કાષ્ઠાન્તરની સમાન, પસ્માન્તરની સમાન, લોહાન્તરની સમાન, પ્રસ્તરાન્તરની સમાન. [૨૮૫] ચાર પ્રકારના કર્મકર (નોકર) કહેલ છે, જેમ કે દિવસમૃતક, યાગભૂતક, ઉચ્યતાબૃતક, કમ્બાડભૂતક [૨૮] ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમ કે કેટલાક પ્રગટ રૂપથી દોષનું સેવન કરે છે. ગુપ્ત રીતે દોષનું સેવન કરતા નથી તે બકુશ. કેટલાક ગુપ્ત રૂપથી દોષનું સેવન કરે છે પરંતુ પ્રગટ રૂપે સેવતા નથી તે કષાયકુશીલ, કેટલાક પ્રગટરૂપે પણ અને ગુપ્ત રીતે પણ દોષનું સેવન કરે છે તે પ્રતિસેવના કુશીલ, કેટલાક પ્રગટ રૂપથી અને ગુપ્ત રીતે પણ દોષનું સેવન કરતા નથી, તે સ્નાતક. [૨૮૭] અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરેન્દ્રના સોમપાલ મહારાજાની ચાર અગ્રમહિષી કહેલી છે, જેમકે- ૧ કનકા, ૨ કનકલતા, ૩ ચિત્રગુપ્તા અને ૪ વસુંધરા. એ પ્રમાણે યમની વરુણની અને વૈશ્રમણ લોકપાલોની પણ એ જ નામવાળી ચાર ચાર અગ્રમહિષીઓ છે. વૈરોચનંદ્ર વૈરોચનરાજ બલિના સોમ નામના લોકપાલની ચાર અગ્રમહિષિઓ છે. મિત્રકા, સુભદ્રા, વિધુતા અને અશની એ પ્રમાણે યમ, વૈશ્રમણ અને વરુણ લોકપાલોની ચાર ચાર અઝમહિષીઓ છે. નાગકુમારેન્દ્ર, નાગકુમારના રાજા ધરણેન્દ્રના કાલવાલ લોકપાલની ચાર અઝમહિષીઓ છે. અશોકા, વિમલા, સુપ્રભા અને સુદર્શના એ પ્રમાણે યાવતુ- શંખપાલના પણ અગ્રમોહષઓ છે. નાગેન્દ્ર Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઠાસં-૪/૧/૨૮૭ નાગકુમાર-રાજ ભૂતાનંદના કાલપાલ લોકપાલની ચાર અગ્રમહિષીઓ છે. જેમકેસુનન્દા, સુભદ્રા, સુજાતા સુમના. એ પ્રમાણે વાવત્ - શૈલપાલની અગ્રમહિષીઓ જાણવી જોઇએ. જેમ ઘરણેન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ છે. એ પ્રમાણે દક્ષિણદિશાના લોકપાલોની યાવતુ-ઘોષ નામના ઈન્દ્રના લોકપાલોની અપ્રમાહિ- પીઓ જાણવી. જે રીતે ભૂતાનંદના અમહિષીઓનું કથન કર્યું તે પ્રમાણે ઉત્તરના બધા ઈચાવતું મહાઘોષ નામના ઈન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ સમજવી. પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના. એ પ્રમાણે મહાકાલની પણ જાણવી. ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- રૂપવતી, બહુરૂપા સુરૂપા અને સુભગા. એ પ્રમાણે પ્રતિરૂપની જાણવી. યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અગ્રમહિષીઓ છે. જેમ કે- પુત્રા, બહુપુત્રા, ઉત્તમ, અને તારકા. એ પ્રમાણે યક્ષેન્દ્ર મણીભદ્રની પણ જાણવી. રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અગ્રમહિષીઓ છે. તેમના નામ-પદ્યા, વસુમતિ, કનકા, રત્નપ્રભા. એ પ્રમાણે રાક્ષસેન્દ્ર મહાભીમની પણ ચાર અઝમહિષી જાણવી. કિન્નરેન્દ્ર કિન્નરની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-વહિંસા, કેતુમતી, રતિસેના, અને રતિપ્રભા, એ પ્રમાણે કિન્નરેન્દ્ર ઝિંપુરુષની જાણવી. કિંપુરૂષેન્દ્ર ઝિંપુરુષરાજ સત્યુરુષની ચાર ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ- રોહિણી, નવમિકા, લી, અને પુષ્પાવતી, એ પ્રમાણે કિંપુરૂષે મહાપુરૂષની જાણવી. મહોરગેન્દ્ર મહોરગરાજ અતિકાયની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ-ભુજગા, ભુજગાવતી, મહાકચ્છા, અને સ્ફટા, એ પ્રમાણે મહાકાયની અગ્રમહિષીઓ પણ એ જ નામની જાણવી. ગંધર્વેન્દ્ર ગંધર્વરાજ ગીતરતિની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ-સુઘોષા, વિમલા, સુસ્વરા, ને સરસ્વતી. એ પ્રમાણે ગીતયશની પણ જાણવી. જ્યોતિષ્કન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામચન્દ્રપ્રભા, જ્યોત્સનાભા અચિમાલી, અને પ્રભંકરા. સૂર્યની ચાર અગ્ર- મહિષીઓ છે. - સૂર્યપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, અને પ્રભંકરા. અંગારક નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ- વિજ્યા, વૈજયંતી જયંતી અને અપરાજિતા. એવી રીતે બધા મહાગ્રહોની, યાવતુ ભાવકેતુ નામના છેલ્લા ગ્રહની ચાર અઝમહિષીઓ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાની ચાર અગ્રમહીપીઓ છે-રોહિણી, મદના, ચિત્રા અને સોમા એ પ્રમાણે વૈશ્રવણ સુધી જાણવું. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રના લોકપાલ સોમ મહારાજની ચાર અગ્રમહિષીઓ છે પૃથિવી, રાની, રજની અને વિદ્યુત, એ પ્રમાણે શેષ લોકપાલોની યાવતું વરુણ સુધી જાણવું. [૨૮૮ી ગોરસ વિકૃતિઓ ચાર છે દૂધ, દહીં, ઘી, માખણ, સ્નિગ્ધ વિકૃતિઓ ચાર છે- તેલ, ઘી, ચરબી, માખણ મહા વિકૃતિઓ ચાર છે- મધ, માંસ, મધ, માખણ. [૨૮] કૂટાગાર ગૃહ ચાર પ્રકારના છે. કોઈ કૂટાગાર ગુપ્ત પ્રકાથી આવૃત અને ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઇ કૂટાગાર ગુપ્ત-પ્રકારરથી આવૃત પરંતુ અગુપ્ત દ્વારવાળુ હોય છે. કોઈ કૂટાગાર અગુપ્ત-પ્રકારથી રહિત છે પરંતુ ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઈ કૂટાગારઅગુપ્તપ્રકારથી રહિત છે અને અગુપ્ત દ્વારવાળું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, એક પુરૂષ ગુપ્ત છે અને ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ ગુપ્ત છે પરંતુ Page #280 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૧ ૨૭૭ અગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ અગુપ્ત છે પરંતુ ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ અગુપ્ત છે અને અગુપ્તેન્દ્રિ છે. કૂટાગાર શાલા- ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે- કોઈ શાલાગુપ્ત છે, એટલે પ્રકારાદિથી આવૃત્ત છે અને ગુપ્ત દ્વારવાળી છે. કોઈ શાલા ગુપ્ત છે. પરંતુ ગુપ્તદ્વાર વાળી નથી. કોઈ શાલા અગુપ્ત છે. પ્રાંકારાદિથી આવૃત નથી અને ગુપ્ત દ્વારવાળી પણ નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે. એ આ પ્રમાણે- એક ગુપ્તા એટલે વસ્ત્રાવૃતા છે અને ગુપ્તક્રિયા છે. એક ગુપ્ત છે. પરંતુ ગુપ્તેન્દ્રિયા નથી. એક અગુપ્તા. છે વસ્ત્રાદિથી અનાવૃત છે. પરંતુ ગુપ્તક્રિયા છે. એક અગુપ્તા છે- છે. પરંતુ ગુપ્તેન્દ્રિયા છે. એક અગુપ્તા છે- અને અગુપ્તન્દ્રિય છે. [૨૯] અવગાહના ચાર પ્રકારની કહેલ છે. દ્રવ્યગ્રાહના ક્ષેત્રાવગાહના કાલાવગાહના ભાવાવગાહના [૨૯૧] ચાર પ્રજ્ઞપ્તિઓને અંગબાહ્ય કહી છે. જેમ કે ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ | સ્થાનઃ૪-ઉસોઃ૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (ઉદ્દેશકઃ ૨) ૨િ૯૨] પ્રતિસલીન (કષાયનો નિરધ કરવાવાળા) પુરૂષ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે ક્રોધપ્રતિસલીન, માનપ્રતિસલીન, માયાપ્રતિસંલીન લોભપ્રતિસલીન. અપ્રતિસંલીન પુરુષ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ક્રોધ અપ્રતિસલીન, માનઅપ્રતિસલીન, માયાઅપ્રતિસલીન, લોભઅપ્રતિસંલિન છે. પ્રતિસલીન પુરુષવર્ગ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે- મનપ્રતિસલીન, વચન પ્રતિસલીન, કાયાપ્રતિસલીન ઈન્દ્રિયપ્રતિસંલીન. અપ્રતિસંલીન પુરુષ વર્ગ ચાર પ્રકારના છે મનઅપ્રતિસલીન વચનઅપ્રતિસલીન, કાયઅપ્રતિસસલીન, ઇન્દ્રિયઅપ્રતિસલીન. [૨૩] ચાર પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે- કોઈ પુરુષ બાહ્યવૃત્તિથી દીન અને આત્યંતર વૃત્તિથી પણ દીન અથવા પહેલા દીન અને પછી દીન કોઈ બાહ્યવૃતિથી દીન પણ આત્યંતર વૃતિથી અદીન અથવા પહેલા દીન. પછી અદીન એક બાહ્યવૃતિથી અદીન અને અંતરવૃતિથી દીન અથવા પહેલા અદીન પછી દીનવ એક બાહ્યવૃત્તિથી અદીન અને અંતરવૃત્તિથી અદીન અથવા પહેલા પણ અદીન. અને પછી પણ અદીન. ચાર પ્રકારના પુરુષવર્ગ છે- એક પુરુષ શરીરથી રાંકડા જેવો અને અંતરવૃત્તિથી પણ દીન-કાયર. એક પુરુષ બાહ્ય વૃત્તિથી દીન પણ આંતર વૃત્તિથી અદીનહિમતવાળો. એક પુરુષ અદીન-પુષ્ટ અને અંતરંગ પરિણામથી-દીન-કાયર, એક શરીરથી અદીન-મજબૂત અને અંતરંગ પરિણામથી અદીન-શુરવીર ? ચાર પ્રકારના પુરુષવર્ગ છે : કોઈ પુરુષ શરીરથી દીન અને મલિન વસ્ત્રાદિથી દીન- કોઈ એક શરીરથી દીન પણ વસ્ત્રાદિથી અદીન-રૂપવાળો. કોઈ એક શરીરથી અદીન પણ મલીન વસ્ત્રાદિ વડે દીનરૂપવાળો કોઈ એક શરીરથી અદીન-પુષ્ટ અને શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે અદીન રૂપવાળો. ચાર પ્રકારના પુરુષવર્ગ છે : એક શરીરથી દીન અને મનથી પણ દીન છે. એક શરીરથી દીન પણ મનથી અદીન છે. એક શરીરથી અદીન પણ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઠાણ-જર/ર૯૩ મનથી દીન છે. એક શરીરથી અદીન અને મનથી પણ અદીન છે. ચાર પ્રકારના પુરુષવર્ગ છે- એક શરીરથી દીન અને સંકલ્પથી પણ દીન એક શરીરથી દીન પણ સંકલ્પથી અદીન. એક શરીરથી અદીન પણ સંકલ્પથી દીન. એક શરીરથી અદીન અને સંકલ્પથી પણ અદીન. ચાર પ્રકારના પુરુષવર્ગ છે: એક શરીરથી દીન અને પ્રજ્ઞાથી પણ દીન છે. એક શરીરથી દીન પણ પ્રજ્ઞાથી શ્રેષ્ઠ છે. એક શરીરથી અદીન પણ પ્રજ્ઞાની દીન છે. તેમજ એક શરીરથી અને પ્રજ્ઞાથી બનેથી અદીન છે. ચાર પ્રકારના પુરુષવર્ગ છે. એક શરીરથી દીન અને ચક્ષના તેજથી પણ હીન છે. એક શરીરથી દીન પણ ચક્ષના તેજથી હીન છે. તેમજ એક શરીર અને ચક્ષુના તેજ, બન્નેથી અદીન છે. એ પ્રમાણે દીન શીલાચાર, દીન વ્યવહાર, દીન પરાક્રમ, દીન વૃત્તિ, દીન જાતિ, દીન ભાસી દીનાવલ્યાસી, દીન સેવી અને દીન પરિવારના ચારચાર ભાંગા જાણવા. [૨૪] ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે, તે આ પ્રમાણે- કોઈ ક્ષેત્રથી આર્ય અને [પાપકર્મને ન કરવાથી આય. કોઈ ક્ષેિત્રથી] આર્ય અને પાપકર્મ કરવાથી અનાર્ય. કોઈ [ક્ષેત્રથી અનાર્ય અને [પાપકર્મને ન કરવાથી આર્ય. કોઇ [ક્ષેત્રથી અનાર્ય અને [પાપકર્મને કરવાથી પણ] અનાર્ય એ પ્રમાણે ૨ આર્યપરિણતિ, ૩ આયરૂપ, ૪ આર્યમન, આર્યસંકલ્પ, ૬ આર્યપ્રજ્ઞા, ૭ આર્યવૃષ્ટિ, ૮ આર્યશીલાચાર, ૯ આર્યવ્યવહાર ૧૦ આર્યપરાક્રમ, ૧૧ આર્યવૃત્તિ, ૧૨ આર્યજાતિ, ૧૩ આર્યભાષી, ૧૪ આયવિભાષી, ૧૫ આર્યસેવી, ૧૬ આર્યપર્યાય, ૧૭ આર્યપરિવાર ૧૮ આર્યભાવવાળા પુરુષના પણ ચાર ચાર ભાગા જાણવા. [૧૯૫] ચાર પ્રકારના વૃષભ કહેલ છે, તે આ પ્રમાણે જાતિસંપન, કુલસંપન્ન, બલસંપન્ન અને રૂપસંપન્ન. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે, જાતિસંપન યાવતુ રૂપસંપન્ન. બીજી રીતે પણ વૃષભના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- એક જાતિસંપન્ન છે પરંતુ કુલસંપન્ન નથી એક કુલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન છે અને કુલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને કુલસંપન્ન પણ નથી. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા સમજી લેવા જોઇએ. વૃષભ ચાર પ્રકારના છે તે આ પ્રમાણે- એક જાતિસંપન્ન છે પરંતુ બલસંપન્ન નથી. એક બલસંપન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન પણ છે અને બલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને બલસંપન્ન પણ નથી. એ જ પ્રમાણે પુરુષ વર્ગના ચાર ભાંગા જાણવા. વૃષભ ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે- એક જાતિસંપન્ન છે પરંતુ રૂપસંપન નથી. એક રૂપસંપન્ન છે પરંતુ જાતિસંપન નથી. એક જાતિસંપન્ન પણ છે અને રૂપસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને રૂપસંપન્ન પણ નથી. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા જાણવા. કુલસંપન, બલસંપન્ન, વૃષભના ચાર ભાંગા છે. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા છે. કુલસંપન અને રૂપસંપન્ન વૃષભના ચાર ભાંગા છે. એ પ્રમાણે પુરુષવર્ગના પણ ચાર ભાંગા છે. હાથીના ચાર પ્રકાર કહેલ છે, જેમ કે- ભદ્ર મંદ મૃગ સંકીર્ણ : એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે. ભદ્ર યાવતું સંકીર્ણ. હાથી ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક ભદ્ર છે અને ભદ્ર મનવાળો છે, એક ભદ્ર છે પરંતુ મંદ મનવાળો છે, એક ભદ્ર છે પરંતુ મૃગ મનવાળો છે. એક ભદ્ર છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. આ પ્રમાણે પુરુષ વર્ગ પણ ચાર Page #282 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-ર ૨૭૯ પ્રકારના છે. હાથીના પણ આ પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે એક મંદ પરંતુ ભદ્ર મનવાળો છે. એક મંદ છે અને મંદ મનવાળો છે. એક મંદ પરંતુ મૃગ મનવાળો છે. એક મંદ છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. એ પ્રમાણે પુરુષવર્ગ પણ ચાર પ્રકારના કહેલ છે. હાથીના આ ચાર પ્રકાર છે- એક મૃગ છે અને ભદ્ર મનવાળો છે. એક મૃગ છે પરંતુ મંદ મનવાળો છે. એક મૃગ છે અને મૃગ મનવાળો પણ છે. એક મૃગ છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. એ પ્રમાણે પુરુષના પણ “મૃગ અને ભદ્રમનવાળા” એમ ચાર ભેદ સમજવા. હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે- એક સંકીર્ણ છે પરંતુ ભદ્ર મનવાળો છે. એક સંકીર્ણ છે પરંતુ મંદ મનવાળો છે, એક સંકીર્ણ છે પરંતુ મૃગ મનવાળો છે, એક સંકીર્ણ છે અને સંકીર્ણ મનવાળો છે. એજ પ્રમાણે પુરુષના પણ “સંકીર્ણ અને ભદ્ર મનવાળો” એ ચાર ભેદ છે. [૨૮૬-૩૦૦) ગાથા - ભદ્ર હાથીના લક્ષણે- મધની ગોળીની સમાન પિંગલઆંખોવાળો, અનુક્રમથી પતલી, સુંદર અને લાંબી પૂંછડીવાળો અને ઉન્નત મસ્તક આદિથી સવાંગ સુંદર ભદ્ર હાથી ધીર પ્રકૃતિનો હોય છે. મંદ હાથીના લક્ષણો- ચંચલ સ્કૂલ અને ક્યાંક પાતળી અને ક્યાંક મોટી ચામડીવાળો, સ્થૂલ મસ્તક, પૂંછ, નખ, દાંત અને કેશવાળોતથા સિંહની સમાન પિંગલ નેત્રવાળો હાથી મંદ [અધીર] પ્રકૃતિનો હોય છે. મૃગ હાથીનું લક્ષણ :- કૂશ શરીર અને કૂશ ગ્રીવાવાળો, પાતળી ચામડી, નખ, દાંત અને કેશવાળો, ભયભીત, સ્થિર કર્ણ, ઉદ્વિગ્નતાપૂર્વક ગમન કરવાવાળો સ્વયં ત્રસ્ત અને અન્યોને ત્રાસ દેવા વાળો હાથી મૃગ પ્રકૃતિનો હોય છે. સંકીર્ણ હાથીનું લક્ષણ- જે હાથીમાં ભદ્ર, મંદ અને મૃગ પ્રકૃતિના હાથીઓનાં થોડા થોડા લક્ષણ હોય તથા જે વિચિત્ર રૂપ અને શીલ વાળો હોય તે હાથી સંકીર્ણ પ્રકૃતિ વાળો હોય છે. હાથીઓનો મદકાલ- ભદ્ર જાતિનો હાથી શરદ ઋતુમાં મદવાળો હોય છે. મંદ જાતિનો હાથી વસંત ઋતુમાં મદવાળો હોય છે. મૃગ જાતિનો હાથી હેમંત ઋતુમાં મદોન્મત હોય છે અને સંકીર્ણ જાતિનો હાથી કોઈ પણ ઋતુમાં મદોન્તમ હોય છે. [૩૦૧] ચાર પ્રકારની વિકથાઓ કહી છે- સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા. સ્ત્રીકથા ચાર પ્રકારની છે. સ્ત્રીઓની જાતિની કથા, કુલની કથા, રૂપની કથા, નેપથ્યની વેશભૂષા સંબંધી] કથા. ભક્તકથા ચાર પ્રકારની છે. ભોજન સામગ્રીની. કથા, વિવિધ પ્રકારના પકવાનો અને વ્યંજનોની કથા, ભોજન બનાવવાની કથા, ભોજન નિમણિની વ્યયની કથા. દેશકથા ચાર પ્રકારની છે. દેશના વિસ્તારની કથા, દેશમાં ઉત્પન્ન થવા વાળા ધાન્યાદિની કથા, દેશવાસીઓના કર્તવ્યાકર્તવ્યની કથા દેશવાસી ઓના નેપથ્ય- ની કથા. રાજકથા ચાર પ્રકારની છે. રાજાના નગરપ્રવેશની કથા રાજાના. નગરપ્રયાણની કથા, રાજાના બલ-વાહનની કથા, રાજાના કોઠાર ભંડારીની કથા. ચાર પ્રકારની ધર્મકથા કહી છે- આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. આક્ષેપની કથા ચાર પ્રકારની છે- આચાર – આક્ષેપણી વ્યવહાર- આક્ષેપણી પ્રજ્ઞપ્તિ- આક્ષેપની. દ્રષ્ટિવાદ-આક્ષેપણી કથા. વિક્ષેપણી કથા ચાર પ્રકારની છે- સ્વ સિદ્ધાન્તના ગુણોનું કથન કરવું અને પર સિદ્ધાંતના દોષો બતાવવા. પર સિદ્ધાંતનું ખંડન કરીને સ્વ સિદ્ધાંતની સ્થાપના કરવી. પર સિદ્ધાન્તમાં જે સમોચીત તત્ત્વ હોય તેને પરસિદ્ધાન્તના દોષો બતાવવા. પર સિદ્ધાન્ત- ની મિથ્યા માન્યતાઓ બતાવી, સત્ય સિદ્ધાન્તની Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઠાણ-૪/૨/૩૦૧ સ્થાપના કરવી. સંવેદની કથા ચાર પ્રકારની છે- ઈહલોક સંવેદની-મનુષ્ય દેહની નશ્વરતા બતાવી વૈરાગ્ય ઉપજાવનારી. પરલોક સંવેદની-પરલોકના સ્વરૂપને પ્રગટ કરનારી કથા. આત્મશરીર સંવેદની- સ્વશરીરને અશુચિમય બતાવવાવાળી કથા. પરશરીરસંવેદની- નિર્વેદની કથા ચાર પ્રકારની છે. આ જન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ જન્મમાં મળે છે તે બતાવવાળી કથા. આ જન્મમાં કરેલા દુષ્કમોનું ફળ પરજન્મમાં મળે છે તે બતાવવાવાળી કથા. પરજન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ જન્મમાં મળે છે તે બતાવતી કથા. પરજન્મમાં કરેલ દુષ્કર્મોનું ફળ પર-જન્મમાં મળે છે તે બતાવતી કથા. આજન્મમાં કરેલા સત્કર્મોનું કૃત આ જન્મમાં મળે છે. તે બતાવતી કથા યાવત્ છે. પરજન્મકૃત. સત્કમોનું ફળ પરજન્મમાં મળે છે એ બતાવતી કથા. [૩૦૨] ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે- એક પુરુષ પહેલા કૃષ હતો અને વર્તમાનમાં પણ કૃષ છે. એક પુરુષ પહેલા કૃષ હતો અને વર્તમાનમાં સુદ્રઢ શરીરવાળો છે. એક પુરુષ પહેલા સુદ્રઢ શરીરવાળો છે પરંતુ વર્તમાનમાં કૃષકાય છે. એક પહેલા સુદ્રઢ શરીરવાળો હતો અને વર્તમાનમાં પણ સુદ્રઢ શરીરવાળો છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે. એક પુરુષ હીન મનવાળો છે અને કૃષકાય પણ છે. એક પુરુષ હીન મનવાળો છે પણ સુદ્રઢશરીરવાળો છે. એક પુરુષ ઉદાર મનવાળો છે પરંતુ કષકાય છે. એક પુરુષ ઉદાર મનવાળો અને સુદ્રઢશરીરવાળો પણ છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે. કોઈ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પણ સુદ્રઢ શરીરવાળાને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. કોઈ સુદ્રઢ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ કષકાયને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. કોઈ કષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઈ જાય છે સુદ્રઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કષકાય પુરૂષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં સુદ્રઢશરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં. [૩૦૩ ચાર કારણોથી વર્તમાનમાં નિગ્રંથ અને નિગ્રંથિઓને આ સમયમાં વિશિષ્ઠ જ્ઞાનદર્શનની ઉત્પત્તિ થતી નથી. જે નિગ્રંથ નિર્ગથી વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા; દશકથા અને રાજકથા કરે છે. જે પોતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી - ભાવિત કરતા નથી. જે પૂર્વરાત્રિમાં અને અપરાત્રિમાં ધર્મજાગરણ કરતા નથી. જે પ્રાસૂક-એષણીય અલ્પઆહાર લેતા નથી તથા બધા ઘરોમાં આહારની ગવેષણા કરતા નથી. આ ચાર કારણોથી નિર્ઝક્યુનિર્ઝબ્ધિઓને વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાન દર્શન ઉત્પન્ન થતું નથી. ચાર કારણોથી નિગ્રંથ અને નિગ્રંથિઓ વર્તમાન અતિશય વિશિષ્ટ) જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે. જે સ્ત્રીકંથા આદિ ચાર વિકથા કરતા નથી. જે વિવેક અને વ્યુત્સર્ગથી પોતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. જે પૂર્વરાત્રિ અને અપરરાત્રિએ ધર્મ જાગરણ કરે છે. જે પ્રાર્ક એષણીય અલ્પ આહાર લે છે તથા બધા ઘરોથી આહારની ગવેષણા કરે છે. આ ચાર કારણોથી નિગ્રંથ-નિગ્રંથિઓને વર્તમાનમાં પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. [૩૦૪] ચાર મહાપ્રતિપદાઓ (વદ એકમે) નિગ્રંથ નિગ્રંથિએ સ્વાધ્યાય કરવો. કલ્પતો નથી-અષાઢી પડવે, આસો માસના પડવે, કાર્તિક માસના અને ચૈત્રના પડવે. ચાર સંધ્યાઓમાં નિગ્રંથ નિગ્રંથિઓને સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. પ્રથમ સંધ્યામાં સૂિર્યોદય સમયે], છેલ્લી સંધ્યામાં સૂર્યાસ્ત સમયે], મધ્યાહ્ન સમયે, મધ્યરાત્રે. Page #284 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસી-૨ ૨૮૧ [૩૦૫] લોકસ્થિતિ ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે- આકાશના આધાર પર ઘનવાયુ અને તનવાયુ પ્રતિષ્ઠિત છે. વાયુના આધાર પર ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. ઘનોદધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે અને પૃથ્વીના આધાર પર ત્રસ સ્થાવર પ્રાણી પ્રતિષ્ઠિત છે. [૩૦] પુરુષના ચાર પ્રકાર કહેલ છે- તથાપુરુષ [આજ્ઞાકારી નોતથા પુરુષ [આજ્ઞા ઉથાપનાર] સૌવસ્તિક [મંગળ પાઠક), પ્રધાન પુરુષ [બધાનો આદરણીય આ રીતે પણ ચાર પ્રકારના પુરષ કહેલ છે. આત્માંતકર એક પુરુષ પોતાના ભવનો અંત કરે પરંતુ બીજાના ભવનો અંત નથી કરતો. પરાંતકર- એક પુરુષ બીજાના ભવનો અંત કરે છે પરંતુ પોતાના ભવનો અંત નથી કરતોઃ ઉભયતકારી- બન્નેના ભવનો અંત કરે છે. ન ઉભયતકર - એક પુરુષ પોતાના અને બીજાના-બન્નેના ભવનો અંત કરતો નથી. આ રીત પણ ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ સ્વયં ચિંતા કરે છે પરંતુ બીજાને ચિંતા થવા દેતો નથી. એક પુરુષ બીજાને ચિંતિત કરે છે પરંતુ સ્વયં ચિંતા કરતો નથી. એક પુરુષ સ્વયે ચિંતા કરે છે અને બીજાને પણ ચિંતિત કરે છે એક પુરુષ સ્વયં ચિંતા કરતો નથી અને બીજાને પણ ચિંતિત કરતો નથી. રીતે પણ ચાર પ્રકારના પુરુષો છે- એક પુરુષ આત્મ દમન કરે છે પરંતુ પર-દમન કરતો નથી. એક પુરુષ બીજાનું દમન કરે છે પરંતુ આત્મદમન કરતો નથી. એક પુરુષ આત્મદમન પણ કરે છે અને પરદમન પણ કરે છે. એક પુરુષ બંને માંથી કોઈ દમન કરતો નથી. [૩૦૭] ગહ ચાર પ્રકારની છે, જેમકે- હુ મારા દોષોને પ્રગટ કરવા માટે ગુરુની પાસે જાઉ અને પ્રાયશ્ચિત લઉં એવો અધ્યવસાય એક ગહ ગહણીય દોષોને હું દૂર કરૂ એવો અધ્યવસાય ગહનો બીજો પ્રકાર છે. મેં જે અનુચિત કર્યું છે તે દુષ્કત મિથ્યા થાઓ અધ્યવસાય ગહનો ત્રીજો પ્રકાર છે. સ્વકૃત દોષોની ગહ કરવાથી આત્મશુદ્ધિ થાય છે તે જીન ભગવાને કહ્યું છે એમ જાણી સ્વીકાર કરે તે ચોથી ગહન [૩૦૮] ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ પોતાને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ બીજાને બચાવતો નથી. એક પુરુષ બીજાને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ પોતે બચતો નથી. એક પુરુષ સ્વયં પણ દુષ્પવૃત્તિઓથી બચે છે અને બીજાને પણ બચાવે છે. એક પુરુષ સ્વયં દુષ્પવૃત્તિઓથી બચતો નથી બીજાને બચાવતો નથી. માર્ગ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક માર્ગ પ્રારંભમાં પણ સરળ અને અંતમાં પણ સરળ. એકમ માર્ગ પ્રારંભમાં સરળ છે અને અંતમાં વક્ર છે. એક માર્ગ પ્રારંભમાં વક્ર છે પરંતુ અંતમાં સરળ છે. એક માર્ગ પ્રારંભમાં પણ વક્ર છે અને અંતમાં પણ વક્ર છે. એ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના કહેલ છે. માર્ગ ચાર પ્રકારના છે જેમકેએક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે અને અંતમાં પણ ઉપદ્રવ રહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે પરંતુ અંતમાં ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત અને અંતમાં પણ ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત પણ અંતમાં ઉપદ્રવરહિત છે. એ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર છે-માર્ગના ચાર પ્રકાર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે અને સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે પરંતુ સુંદર નથી. એક માર્ગ ઉપદ્રવ સહિત છે પરંતુ સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ સહિત છે અને સુંદર પણ નથી. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે. - એક પુરુષ શાંત સ્વભાવવાળો છે અને સારી Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઠાણ -૪/૨/૩૦૮ વેશભૂષાવાળો છે. એક પુરુષ શાંત સ્વભાવવાળો છે પરંતુ સારી વેશભૂષાવાળો નથી. એક પુરુષ ખરાબ વેશભૂષાવાળો છે પરંતુ શાંત સ્વભાવી છે. એક પુરુષ ખરાબ વેશભૂષાવાળો પણ છે અને અશાન્ત-શ્નર સ્વભાવવાળો પણ છે. શંખ ચાર પ્રકારના છે- એક શંખ વામ છે અને વામાવર્ત પણ છે.એક શંખ વામ છે પરંતુ દક્ષીણાવર્ત છે. એક શંખ દક્ષિણ છે પરંતુ વામાવર્ત છે. એક શંખ દક્ષિણ છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલા છે. એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો છે અને પ્રતિકૂલ વ્યવહારવાળો છે. એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો છે પરંતુ અનુકૂલ વ્યવહારવાળો છે. એક પુરુષ અનુકૂલ વ્યવહારવાળો છે પરંતુ પ્રતિકૂલ સ્વભાવવાળો છે. એક પુરુષ અનુકૂલ સ્વભાવવાળો છે અને અનુકૂલ વ્યવહારવાળો પણ છે. ચાર પ્રકારની ધૂમશિખા કહેલી છે- એક ધૂમશિખા વામા છે ને વામાવર્ત છે. એક ધૂમશિખા વામા છે પરંતુ દક્ષિણાવર્ત છે. એક ધૂમશિખા દક્ષિણા છે પરંતુ વામાવર્ત છે. એક ધૂમશિખા દક્ષિણા છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહેલી છે : ચાર પ્રકારની અગ્નિશિખા કહેલ છે- ધૂમશિખાની જેવા જ અગ્નિશિખાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે સ્ત્રીના ભાંગાઓ પણ સમજવો. વાયુમંડલિકા ચાર પ્રકારની કહેલ છે. ધૂમશિખાની જેવા જ વાયુમંડલિકાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે સ્ત્રીના ચાર ભાંગા પણ જાણવા. ચાર પ્રકારના વનખંડ કહેલા છે. ધૂમશિખાની જેવા જ વનખંડના ચાર ભાંગા સમજવા. આ પ્રમાણે પુરુષના ચાર ભાંગા જાણવા. ચાર કારણોથી એકલો સાધુ એકલી સાધ્વી સાથે એકવાર અથવા વારંવાર વાગ્વિલાપ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી- માર્ગ પૂછતાં, માર્ગ બતાવતાં, અશન યાવતું સ્વાદિષ્મ ચાર પ્રકારના આહાર આપતો, અશન યાવતું ચાર પ્રકારના આહાર અપાવતો. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ છે. તમ, તમસ્કાય, અંધકાર અને મહાન્ધકાર. તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે- લોકાધિકાર, લોકતમસુ, દેવાંધકાર અને દેવતમસું. તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે. વાતપરિઘવાયુને રોકવા માટે અર્ગલા સમાન વાતપરિઘક્ષોભ-વાયુને ક્ષુબ્ધ કરવા માટે અર્ગલા સમાન. દેવારણ્ય- દેવતાઓને સંતાઈ જવાનું સ્થાન. દેવભૂહ- જેમ માનવનો સૈન્યભૂહમાં પ્રવેશ કઠિન છે- તેમ દેવોનો તમસ્કાયમાં પ્રવેશ કઠિન છે. તમસ્કાય ચાર કલ્યો ને આવત કરીને રહેલો છે, - સૌધર્મ, ઇશાન, સનકુમાર મહેન્દ્ર. [૩૧૧] પુરુષોના ચાર પ્રકાર કહેલ છે- સંપ્રકટ પ્રતિસવી- ગુરુ આદિ સમક્ષ અકથ્ય આહારાદિનું સેવન કરનાર. પ્રચ્છન્ન પ્રતિસવી- પ્રચ્છન્ન દોષનું સેવન કરનાર. પ્રત્યુત્પન્ન નંદી- વસ્ત્ર અથવા શિષ્યના લાભમાં આનંદ માનનાર. નિસરણ નંદી- ગચ્છમાંથી પોતે અથવા શિષ્યના નીકળવાથી આનંદ પામનાર. ચાર પ્રકારની સેના કહી છે- એક સેના શત્રુને જીતવાવાળી છે પરંતુ પરાજિત થવા વાળી નથી. એક સેના પરાજિત થવા વાળી છે પણ જીતવા વાળી નથી. એક સેના શત્રુઓને જીતવાવાળી અને હરાવવાળી પણ છે. એક સેના શત્રુઓને જીતવાવાળી નથી અને હરાવવાવાળી પણ નથી. એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર કહ્યા છે. એક સાધુ Page #286 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-ર ૨૮૩ પરિષહોને જીતવાવાળો છે પરંતુ પરિષહોથી પરાજિત થવાવાળો નથી હોતો. કોઈ સાધુ પરિષહોથી હારવાવાળો છે. જીતવાવાળો હોતો નથી. એક સાધુ પરિષહોથી હારવાવાળો અને અને જીતવાવાળો પણ હોય છે. એક સાધુ પરિષદોથી હારવાવાળો અને જીતવાવાળો પણ નથી. બીજી રીતે પણ સેના ચાર પ્રકારની કહેલ છે- એક સેના યુદ્ધના આરંભમાં પણ શત્રુ સેનાને જીતે છે અને અંતમાં પણ જીતે છે. એક સેના યુદ્ધના આરંભમાં શત્રુ સેનાને જીતે છે પણ યુદ્ધના અંતે પરાજિત થાય છે. એક સેના યુદ્ધના આરંભમાં પરાજિત થાય છે પરંતુ યુદ્ધના અંતમાં વિજય પ્રાપ્ત કરે છે. એક સેના યુદ્ધના આરંભમાં પણ અને અંતમાં પણ પરાજિત થાય છે. એ પ્રમાણે પરિષહોથી વિજયી પરાજિત થવા વાળા પુરુષો ચાર પ્રકારે છે એમ જાણવા. [૩૧૨] ચાર પ્રકારની રાજિઓ કહેલી છે યથાપર્વતરાજિ, પૃથ્વીરાદિ, વાસુકારાજિ અને ઉદકરાજિ. એવી જ રીતે ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે. પર્વતરાજ સમાન, પૃથ્વીરાજ સમાન, વાયુકારાજિસમાન અને ઉદકરાજિસમાન. પર્વત રાજિસમાન. અનન્તાનુબંધી ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો નરક ગતિમાં ઉત્પન્ન થાય. પૃથ્વી રાજિસમાન અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય.વાલુકા રાજિસમાન પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય. સંજવલન ક્રોધમાં પ્રવિષ્ટ જીવકાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય. વક્ર વસ્તુઓ ચાર પ્રકારની કહેલી છે, જેમકે- વાંસની જડની સમાનવક્ર, ઘેટાના શૃંગની સમાન વક્ર ગૌમૂત્રિકાની સમાન વક્ર, વાંસની છાલની સમાન વક્ર. એ પ્રમાણેવાંસના જડની સમાન વક્ર માયા કરવાવાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે ઘેટાના. શીંગ સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમુત્રિકાની સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને મનુષ્યયોનિમાં જન્મે છે. વાંસની છાલની સમાન વક્રતા વાળી માયાવાળો જીવ મરીને દેવયોનીમાં ઉત્પન્ન થાય છે. સ્તન્મ ચાર પ્રકારના છે, જેમકે- શૈલસ્તમ્ભ, અસ્થિસ્તમ્ભ, દારુસ્તમ્ભ અને તિનિસલતાસ્તમ્ભ એ પ્રમાણે માન ચાર પ્રકારના છે, શૈલસ્તમ્ભ સમાન, અસ્થિસ્તમ્ભ સમાન, દારૂસ્તમ્ભ સમાન અને તિનિસલતા સ્તન્મ સમાન, શૈલસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. અસ્તિસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. દારૂસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે નિતિસલતા તન્મ સમાન માન કરનારો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. વસ્ત્ર ચાર પ્રકારના કહેલ છે જેમકે કૃમિ રાગથી રંગેલું વસ્ત્ર. ૨ કર્દમ રાગથી રંગેલું વસ્ત્ર. ૩ ખંજન રાગથી (મેશથી) રંગેલું વસ્ત્ર હળદર રંગથી રંગેલું વસ્ત્ર. એ પ્રમાણે લોભના ચાર પ્રકાર કહેલ છે- કૃમિ રાગથી રંગેલા વસ્ત્રની સમાન. કીચડથી રંગેલા વસ્ત્રસમાન. ખંજનથી રંગાયેલા વસ્ત્રસમાન. હળદરથી રંગેલા વસ્ત્રસમાન. કૃમિરંગથી રંગેલા વસ્ત્રસમાન લોભકરવાવાળો જીવ મરીને નરકમાં જાયછે. કીચડથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને તિર્યંચમાં જાય છે. ખંજનથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને મનુષ્યમાં જાય છે. હળદરથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને દેવતાઓમાં જાય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઠાણે-૪/૨/૩૧૩ [૩૧૩] સંસારના ચાર પ્રકાર કહેલ છે- નૈરયિક સંસાર, તિર્યંચ સંસાર, મનુષ્ય સંસાર અને દેવ સંસાર. ચાર પ્રકારના આયુષ્ય કર્મ કહેલ છે. નૈરયિકાયુ, તિર્યંચાયુ, મનુજાયુ દેવાયુ. ભવ ચાર પ્રકારના છે- નૈરયિકભવ, તિર્યંચભવ, માનવભવ, દેવ ભવ. ( [૩૧૪] આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેલ છે- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. બીજી રીતે પણ આહારના ચાર પ્રકાર કહેલ છે. જેમકે- ઉપસ્કરસંપન્ન જે આહારમાં હીંગાદિ વિશિષ્ટ દ્રવ્યથી સંસ્કાર કરવામાં આવે. ઉપસ્કૃતસમ્પન્ન- ભાત ખીચડી આદિ પકવીને તૈયાર કરેલ. સ્વભાવસંપન્ન-કુદરતી રીતે પકવ આહાર- દ્રાક્ષ, ખજુર આદિ. પર્યાષિતસંપન્ન-રાતમાં આથો આવવા દઇને બનાવેલ જલેબી આદિ. [૩૧૫ બન્ધના ચાર પ્રકાર કહેલ છે. પ્રકૃતિબંધ સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. ઉપક્રમ ચાર પ્રકારના કહેલ છે. જેમકે બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમનોપક્રમ, વિપરિણામનોપક્રમ. બંધનોપક્રમ ચાર પ્રકારે કહેલ છે. પ્રકૃતિબંધનોપક્રમ. સ્થિતિબંધનોપક્રમ, અનુભાગબંધનોપક્રમ પ્રદેશબંધનોપક્રમ. ઉદીરણોપક્રમ ચાર પ્રકારના છે. પ્રકૃતિ ઉદીરણાપક્રમ સ્થિતિ ઉદીરણોપક્રમ, અનુભાવ ઉદીરણોપક્રમ, પ્રદેશ ઉદીરણોપક્રમ. ઉપશમનોપક્રમ ચાર પ્રકારનો છે જેમકે પ્રકૃતિ ઉપશમનોપક્રમ સ્થિતિ ઉપશમનોપક્રમ અનુભાવ ઉપશમનોપકમ. પ્રદેશ ઉપશમનોપક્રમ. વિપરિસામનોપક્રમ. ચાર પ્રકારનો છે. જેમકે પ્રકૃતિ વિપરિણામનોપક્રમ, સ્થિતિવિપરિસામનોપક્ર, અનુભાવ વિપરિણામનોક્રમ, પ્રદેશ વિપરિણામનોપક્રમ. અલ્પબદુત્વ ચાર પ્રકારનો કહેલ છે. જેમકે પ્રકૃતિ અલ્પબહુત્વ, સ્થિતિ અલ્પ બહુત્વ, અનુભાવઅલ્પબદુત્વ અને પ્રદેશઅલ્પબદુત્વ. સંક્રમ ચાર પ્રકારનો કહેલ છે. પ્રકૃતિસંક્રમ. સ્થિતિસંક્રમ અનુભાવસંક્રમ અને, પ્રદેશસંક્રમ. નિધત્ત ચાર પ્રકારના છે પ્રકૃતિનિઘત્ત, સ્થિતિનિઘત્ત અનુભાવનિઘત્ત, પ્રદેશનિઘત્ત. નિકાચિત ચાર પ્રકારના છે. પ્રકૃતિનિકાચિત, સ્થિતિનિકાચિત, અનુભાવનિકાચિત, પ્રદેશનિકાચિત. [૩૧] એક સંખ્યાવાળા ચાર છે જેમકે- દ્રવ્ય એક, માતૃકાપદએક, પય,એક અને, સંગ્રહ એક. [૩૧૭]યુકત કેટલા) ચાર છે. જેમકે- દ્રવ્ય કેટલા છે, માતૃકાપદ કેટલા છે, પર્યાય કેટલા છે અને સંગ્રહ કેટલા છે. [૩૧૮] સર્વ ચારછે. નામસર્વ સ્થાપનાસવું, આદેશસર્વ, નિષે- શેષસર્વ. [૩૧] માનુષોતરપર્વતની ચાર દિશાઓમાં ચાર ફૂટ છે. જેમકે- રત્ન, રત્નોચ્ચય, સર્વરત્ન અને રત્નસંચય [૩૨૦] જંબૂદ્વીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો સુષમ સુષમાકાલ ચાર ક્રોડાડી ક્રોડી સાગરોપમનો હતો. જેબૂદીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં આ અવસર્પિણીનો સુષમસુષમા કાલ ચારકોડ ક્રોડી સાગરોપમ હતો. જેબૂદ્વીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં આગામી અવસર્પિણીનો સુષમાસુષમા તેજ પ્રમાણે છે કાલ [૩૨૧] જંબૂદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુને છોડી ચાર અકર્મભૂમીઓ છે, જેમકે- હૈમવત, હૈરવયત, હરિવર્ષ રકવર્ષ વૃત વૈતાઢય પર્વત ચાર છે, જેમકેશબ્દાપાતિ, વિકટાપાતિ, ગંધાપાતિ અને માલ્યવંત પર્યાય. તે વૃત વૈતાઢય પર્વતો પર Page #288 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૨ ૨૮૫ પલ્યોપમ સ્થિતિવાળા ચાર મહર્ધિક દેવ રહે છે. યથાસ્વાતિ, પ્રભાસ, અરુણ અને પ. જબૂદ્વીપમાં ચાર મહાવિદેહ પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુરુ ઉત્તરકુર. બધા નિષધ અને નીલવંત પર્વત ચારસો યોજન ઊંચા અને ચારસો ગાઉ ભૂમિમાં છે. જબૂદ્ધપવત મેરૂપર્વતની પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના ઉત્તર કિનારા પર ચાર વક્ષસ્કારપર્વત છે, ચિત્રકૂટ, પદ્મભૂટ, નલિનકૂટ અને એકૌલ. જમ્બુદ્વીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે જેમકે- ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન અને માતંજન. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં વહેવાવાળી સીતામહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે. જેમકે ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, દેવપર્વત અને નાગપર્વત. જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની ચાર વિદિશાઓમાં ચાર વક્ષસ્કાર છે. જેમકે- સોમનસ, વિદ્યુતપ્રભ, ગંધમાદન, માલ્યવંત. જમ્બુદ્વીપના મહાવિદેહમાં જઘન્ય ચાર અરિહંત, ચાર વાસુદેવ, ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્વીપના મેરૂ પર્વત પર ચાર વન છે, જેમકે- ભદ્રસાલવન, નન્દનવન, સૌમનસવન અને પંડગવન. જબૂદ્વીપના મેરૂ પર્વત પર પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ છે. જેમકે- પંડકંબલ શિલા, અતિપંડુકંબલ શિલા, રક્તકંબલ શિલા, અતિરક્તકંબલ શિલા- મેરૂપર્વતની ચૂલિકા ઉપરથી ચારસો યોજન પહોળી છે. આ પ્રમાણે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ગમાં જાણવું આ પ્રમાણે પૂષ્કરાઈ દ્વીપના પૂવધિમાં અને પશ્ચિમાધમાં પણ જાણવું [૩૨૨] જમ્બુદ્વીપમાં શાશ્વત પદાર્થ કાલ યાવતું મેરૂ ચૂલિકા સુધી જે કહેલ છે તે ઘાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપના પૂર્વ અને પશ્ચિમાર્યમાં પણ કહેવા. ૩િ૨૩] જમ્બુદ્વીપના ચાર દ્વાર છે. વિજય, વેજયંત, જયંત અને, અપરાજિત. જબૂદ્વીપના દ્વાર ચાર સો યોજન પહોળા છે તેમના એટલો જ પ્રવેશ માર્ગ છે. જમ્બુદ્વીપના દ્વારો ઉપર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવો રહે છે. તેમના નામ-વિજય, જયન્ત, જયંત, અપરાજિત. [૩ર૪] જમ્બુદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં અને ચૂલ (લઘુ) હિમવન્ત વર્ષઘર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન અન્દર જવા પર ચાર-ચાર અન્તરદ્વીપ છે. જેમકે - એકરૂક દ્વીપ, આભાષિક દ્વીપ, વૈષણિક, લાંગલિક દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમ કે- એકરૂક, આભાષિક વૈષાણિક લાંગુલિક તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ચારસો - ચારસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. જેમકે- હયકર્ણદ્વીપ. ગજકર્ણદ્વીપ. ગોકર્ણદ્વીપ, અને શર્કાલિકર્ણ દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો રહે છે,આદિ હયકર્ણ, તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં પાંચસો પાંચસો યોજન જવા પર ચાર અંતર દ્વીપ છે, જેમકે- આદર્શમુખદ્વીપ, મેંઢમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય છે. જેમકે- આદર્શમુખ મેંઢમુખ અયોમુખ અને ગોમુખ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં છસો-છસો યોજન જવા પર ચાર અત્તરદ્વીપ છે. અશ્વમુખદ્વીપ, હસ્તિમુખદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાધ્રમુખદ્વીપ તે દીપોમાં ચાર પ્રકારના મનુષ્યો છે, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, અને વ્યાધ્રમુખ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઠા-૪//૩૨૪ તે દ્વીપોની ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં સાતસો સાતસો યોજન જવા પર ચાર અન્તદ્વીપ છે. જેમકે- અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ અને કર્ણપ્રાવરણદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો છે, જેમકે- અશ્વકર્ણ, હસ્તિક, અકર્ણ અને કર્ણ પ્રાવરણ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં આઠસો-આઠસો યોજન જવા પર ચાર ચાર અન્તર દ્વીપ છે. જેમકે - ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુભુખદ્વીપ અને વિદુદન્તીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમકે- ઉલ્કામુખ મેઘમુખ વિભુખ અને વિદ્યુદત્તમુખ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં નવસો નવસો યોજન જવા પર ચાર દ્વીપ જેમકે- ઘનદત્તદ્વીપ, લખદન્ત,દ્વીપ, ગૂઢદન્તદ્વીપ, શુદ્ધદન્તદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય છે, જેમકે- ધનદન્ત, લખન્ત, ગૂઢદંત, શુદ્ધત. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં અને શિખરી વર્ષધર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. અન્તરદ્વીપોના નામો અને ત્યાં રહેનારા મનુષ્યોના નામો ચુલ્લહિમવંત સંબંધી અન્તરદ્વીપો અને ત્યાંના મનુષ્યોમાં નામો પ્રમાણે બધા સમજી લેવા જોઇએ. [૩૨૫] જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં ૯૫000 યોજન જવા પર મહાઘટના આકારવાળા મહાપાતાળ કલશ છે જેમકેવલયામુખ, કેતુક, યૂવક અને ઈશ્વર. તે ચાર મહાપાતાલ કળશોમાં એક પલ્યોપમની સ્થિતિ વાળા ચાર મહર્થિક દેવ રહે છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. જબૂદ્વીપની બાહ્ય વેદીકાથી ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં ૪૨,000 યોજન જવા પર ચાર વેલન્ધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે, જેમકે- ગૌસ્તુભ, ઉદકભાસ, શંખ, દકસીમ. તે ચાર આવાસ પર્વતો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવ રહે છે, જેમકે- ગોસ્તૂપ, શિવક, શંખ અને મનશિલ. જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન જતા અનુવેલંધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે. કર્કોટક, કર્દમક, કૈિલાશ, અરૂણપ્રભ. તે ચાર આવાસપર્વતોમાં એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવો રહે છે, તે દેવોના નામ પર્વતોની સમાન છે. લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમાં અતીતમાં પ્રકાશિત થયા હતા. વર્તમાનમાં પ્રકાશિત થાય છે. ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમા અતીતમાં પ્રકાશિત થયા હતા, વર્તમાનમાં થાય છે, ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અતીતમાં તપ્યા હતા. વર્તમાનમાં તપે છે. અને ભવિષ્યમાં તપશે. એ પ્રકારે ચાર કૃતિકા યાવતુ ચાર ભાવકેતુ સુધી સૂત્રો કહેવા જોઇએ લવણ સમુદ્રના ચાર દ્વાર છે. તે દ્વારા ચાર યોજન વિખંભવાળા અને ચાર યોજન પ્રવેશવાળા છે. નામ વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજીત. તે દ્વારો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્થિક દેવ રહે છે. તેઓના નામ જમ્બુદ્વીપના દ્વારા પર રહેવાવાળા દેવોની સમાન છે. ૩૨] ઘાતકીખંડ દ્વીપનો વલયાકાર વિખંભ ચાર લાખ યોજનનો છે. જમ્બુદ્વીપની બહાર ચાર ભરત ક્ષેત્ર અને બે ઐરાવત ઘાતકીખંડ દ્વીપમાં અને બે-બે અધપુષ્કર દ્વીપમાં છે. એ પ્રકારે પુષ્કરાઘદ્વીપના પૂર્વાર્ધ પર્યન્ત મેરૂચૂલિકા સુધીના પાઠની પુનરાવૃત્તિ કરી અને તેમાં સર્વત્ર ચારની સંખ્યા કહેવી. Page #290 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-ર ૨૮૭. [૩૨૭] વલયાકાર વિખંભવાળા નંદીશ્વર દ્વીપની મધ્યમાં ચાર દિશાઓમાં ચારઅંજનક પર્વત છે. તે અંજનક પર્વત ૮૪,000 યોજન ઉંચા છે અને ૧૦૦૦ યોજન ભૂમિમાં છે, તે પર્વતોના મૂલનો વિખંભ ૧૦૦૦૦ યોજનાનો છે, ત્યાર પછી ક્રમશઃ ઓછો થતો થતો ઉપરનો વિખંભ ૧000 યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં ૩૧૬૨૩ યોજનની છે. પછી ક્રમશઃ ઓછી થતી થતી ઉપરની પરિધિ ૩૧૬૬ યોજનની છે. તે પર્વતો મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડા, અને ઉપરમાં પાતળા અથતિ ગાયના પૂચ્છની આકૃતિવાળા છે. બધા અંજનક પર્વતો અંજન મય છે, સ્વચ્છ છે કોમલ છે, ઘુંટેલા અને ઘસેલા છે. રજમલ અને કર્દમ રહિત છે.સ્વતઃ ચમકવાવાળા છે. તેમાંથી કિરણો નીકળે છે તેથી ઉદ્યોતિત છે, તેને જોવાથી મન પ્રસન્ન થાય છે. તે પર્વત દર્શનીય છે મનોહર છે અને રમણીય છે. તે અંજનક પર્વતોના ઉપરનો ભાગ સમતલ છે, સમતલ ઉપરિતલોના મધ્ય ભાગમાં ચાર સિદ્ધાયતનો - ચેત્યો છે. તે સિદ્ધાયતનો ચેત્યોની લમ્બાઈ ૧૦૦ યોજનની છે પહોળાઈ ૫૦ યોજનની છે અને ઉંચાઈ ૭૨ યોજનની છે. તે સિદ્ધયતનોની ચાર દિશાઓમાં ચાર દ્વાર છે, જેમકે- દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર સુવર્ણદ્વાર. તે દ્વારા પર ચાર પ્રકારના દેવો રહે છે, જેમકે- દેવ, અસુર, નાગ અને સુવર્ણ. તે દ્વારોની આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપોની આગળ ચાર પ્રેક્ષાઘર મંડપો છે. તે પ્રેક્ષાઘર મંડપોની મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડાઓની મધ્ય ભાગમાં ચાર મણિ પીઠિકાઓ છે. તે મણિપીઠીકાઓની ઉપર ચાર સિંહાસન છે તે સિંહાસનોની ઉપર ચાર વિજયદૂષ્ય છે. તે વિજય દૂષ્યોની મધ્ય ભાગમાં ચાર વજમય અંકુશ છે. તે વજય અંકુશોપર લઘુ કુંભાકાર મોતીઓની ચાર માળાઓ છે. પ્રત્યેક માળા અર્ધ પ્રમાણવાળી ચાર-ચાર મુક્તામાળાઓથી ઘેરાયેલી છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ચાર મણિપીઠીકાઓ છે. તે મણીપીઠિકાઓ પર ચાર ચૈત્ય સ્તૂપ છે. પ્રત્યેક ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર-ચાર મણિપીઠીકાઓ છે. પ્રત્યેક મણિપીઠીકા પર પદ્માસન વાળી અને સ્તૂપાભિમુખ સર્વરત્નમય ચાર જિન પ્રતિમાઓ છે. તેમના નામ- ઋષભ વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ. તે ચૈત્ય સ્તૂપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર ચૈત્ય વૃક્ષો છે. તે ચૈત્યવક્ષોની સામે ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર મહેન્દ્ર ધ્વજાઓ છે. તે મહેન્દ્ર ધ્વજાઓની સામે ચાર નંદા પુષ્કરણીઓ છે. પ્રત્યેક પુષ્કરણીની ચારે દિશાઓમાં ચાર ચાર વનખંડો છે. [૩૨] પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં આમ્રવન. [૩૨] પૂર્વ દિશાવર્તી અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા- પુષ્કરણીઓ છે. નંદુત્તરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના, તે પુષ્કરણીઓની લંબાઈ એક લાખ યોજન છે. પહોળાઈ પચાસ હજાર યોજનની છે અને ઉંડાઇ એક હજાર યોજનની છે. પ્રત્યેક પુષ્કરણીની ચાર દિશાઓમાં ત્રિસોપાન પ્રતિરૂપક છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની સામે પૂવદિ ચાર દિશાઓમાં ચાર તોરણો છે. પ્રત્યેક તોરણની પૂવદિ ચાર દિશાઓમાં ચાર વનખંડો છે. વનખંડોના નામ અશોકવન, સપ્તપર્ણવન,ચંપક Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઠાણું-૪/૨/૩૨૯ વન,આમ્રવન. તે પુષ્કરણીઓના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તેમની ઉંચાઈ ૬૪000 યોજન અને ભૂમિમાં ૧૦૦૦ યોજનની છે. તે પર્વતો સર્વત્ર પત્યેકની સમાન આકારવાળા છે. તેમની પહોળાઈ ૧૦૦૦૦ યોજનની છે. અને ઘેરાવો ૩૧૬૨૩ યોજનનો છે. તે બધા રત્નમય છે યાવત્ રમણીય છે. તે દધિમુખ પર્વતોનો ઉપરનો ભાગ સમતલ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતોની સમાન કહેવું જોઈએ યાવતુ ઉત્તરમાં આમ્રવન છે ત્યાં સુધી. દક્ષિણ દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ છે. ભદ્રા, વિસાલા, કુમુદ, અને પુંડરીકિણી, પૂર્વવત્ પુષ્કરણીઓનું શેષ વર્ણન-યાવતુ - દધિમુખપર્વત વનખંડ પર્વત સુધી પૂર્વવત્ કહેવું. પશ્ચિમ દિશાના અંજનક પર્વતોની ચારેય દિશાઓમાં ચાર નિંદા પુષ્કરણીઓ છે.નંદિસેના. અમોઘા, ગોપા. ને સુદર્શના. શેષ વર્ણન પૂર્વવતુ સમજવું- દધિમુખ પર્વતો, સિદ્ધાયતનો યાવતું વનખંડો પહેલાની જેમ જ જાણવા. ઉત્તર દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં પણ ચાર નંદા, પુષ્કરણીઓ છે. તેમના નામ વિજ્યા, વૈજયન્તી, જયન્તી, અપરાજિતા, શેષ વર્ણન પૂર્વવતુ ચક્રવાલ વિધ્વંભવાળા નંદીશ્વરદ્વીપની મધ્યભાગમાં ચાર વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો છે જેમકે- ઉત્તર પૂર્વમાં દક્ષિણ પૂર્વમાં દક્ષિણ પશ્ચિમમાંઉત્તર પશ્ચિમ માંતે બધા રતિકર પર્વતો ૧000 યોજન ઉંચા છે. ૧૦00 ગાઉ ભૂમિમાં ઉંડા છે. ઝાલરની જેમ સર્વત્ર સમ સંસ્થાનવાલા છે. ૧૦000 યોજન તેની ચૌડાઇ છે. ૩૧૬૨૩ યોજન તેની પરિધિ છે. દરેક રત્નમય છે સ્વચ્છ છે. યાવતુ-રમણીય છે. ઉત્તર પૂર્વમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષી ઓની જમ્બુદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ આ છે. નંદુત્તરા, નંદા, ઉત્તરકુરા અને દેવકુરા. ચાર અગ્રમહિષિઓના નામ- કૃષ્ણા, કૃષ્ણરાજા, રામાં અને રામરક્ષિતા આ ચાર અઝમહિષિઓની ઉપરની ચાર રાજધાનીઓ છે. દક્ષિણ પૂર્વમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અઝમહિષીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે. તેના નામ શ્રવણ, સૌમનસા, અર્ચોમાલી અને મનોરમાં. ચાર અગ્રમહિષીઓના નામ પદ્મા, શિવા, શચી, અંજૂ. આ અગ્રમહિષી- ઓની અનુક્રમથી ઉપરની રાજધાનીઓ છે. દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અઝમહિષીઓની જંબૂદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ ભૂતા, ભૂતાવતંસા, ગોસ્તૂપા, સુદર્શના. અગ્નમહિષીઓ-અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. આ ચાર અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્રની ચાર અઝમહિષીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી રાજધાનીઓ છે રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના અને રત્નસંચયા. અગ્રમહિષીઓવસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. આ અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. [૩૩] સત્ય ચાર પ્રકારના છે નામસત્ય, સ્થાપના સત્ય, દ્રવ્યસત્ય, ભાવસત્ય. [૩૩૧]આજીવિકા મતવાળાઓના તપ ચાર પ્રકારે છે, જેમકે-ઉગ્રતપ ઘોરતપ. રસનિહ (રસત્યાગ)તપ, જિલૅન્દ્રિય પ્રતિસલીનતા. [૩૩૨]સંયમ ચાર પ્રકારના છે. જેમકે- મનસંયમ વચનસંયમ, કાયસંયમ અને Page #292 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૨ ૨૮૯ ઉપકરણસંયમ. ત્યાગ ચાર પ્રકારના છે, જેમકે- મનત્યાગ, વચનત્યાગ, કાત્યાગ અને ઉપકરણ ત્યાગ. અકિંચનતા ચાર પ્રકારની છે. જેમકે- મનકિંચનતા, વચન અકિંચનતા, કાય-અકિંચનતા, ઉપકરણ અકિંચનતા. સ્થાનઃ૪ ઉદેસોઃ મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સ્થાનઃ૪-ઉદેસોઃ૩) ૩િ૩૩રેખાઓ ચાર પ્રકારની છે. પર્વતની રેખા, પૃથ્વીની રેખા, વાલુની રેખા અને, પાણીની રેખા. ચાર રેખાઓની જેમ ક્રોધ ચાર પ્રકારના છે. પર્વતની રેખા સમાન, પૃથ્વીની રેખા સમાન, વાલની રેખા સમાન, પાણીની રેખા સમાન. પર્વતની રેખા સમાન ક્રોધ કરનાર મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીની રેખા સમાન ક્રોધ કરનાર જીવ મરીને તીર્થંચ ચોનિમાં ઉત્પન્ન થાય છે. વાલની રેખાની સમાન ક્રોધ કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય છે. પાણીની રેખા સમાન ક્રોધ કરવાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. ઉદક (પાણી) ચાર પ્રકારના છે. કર્દમોદક ,સમાન, ખંજનોદક,વાલુકોદક શૈલોદક એપ્રમાણે ભાવ પણ ચાર પ્રકારના છે જેમકે કર્દમોદક સમાન આદિ કર્મમોદક સમાન ભાવ રાખવાવાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. યાવતું શૈલોક સમાન ભાવ રાખવાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. [૩૩૪પક્ષી ચાર પ્રકારના છે, એક પક્ષી સ્વરસંપન્ન છે પરંતુ રૂપ સમ્માન નથી એક પક્ષી રૂપ સંપન્ન છે પરંતુ સ્વર સમ્પન્ન નથી એક રૂપ સમ્પન્ન પણ છે. અને સ્વરસમ્પન્ન પણ છે. એક પક્ષી સ્વરસમ્પ પણ નથી અને રૂપ સંપન્ન પણ નથી. એ પ્રકારે પુરુષ વર્ગ પણ ચાર પ્રકારના છે પુરુષ વર્ગ ચાર પ્રકારનો છે. જેમકે- કોઈ પુરુષ પોતાના પ્રત્યે પ્રીતિ રાખે છે અન્ય તરફ પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પર પ્રત્યે પ્રીતિ રાખે પણ પોતાના પ્રત્યે પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પોતાના પ્રત્યે અને પર બન્ને પ્રત્યે પ્રીતિ રાખે છે અને કોઈ બંને પ્રત્યે પ્રીતિ રાખતો નથી. પુરુષના આ પ્રમાણે પણ ચાર પ્રકારો હોય છે. એક પુરુષ પોતે ભોજનાદિથી તૃપ્ત થઈ આનંદિત થાય છે. પણ બીજાને તૃપ્ત કરતો નથી. એક પુરુષ બીજાને ભોજનાદિથા તૃપ્ત કરે છે પણ પોતે તૃપ્ત થતો નથી. એક પુરુષ પોતે પણ ભોજનાદિથી તૃપ્ત થાય છે. અને અન્યને પણ તૃપ્ત કરે છે અને એક બંનેને તૃપ્ત કરતો નથી. અન્ય રીતે પુરુષ ચાર પ્રકારના છે- એક પુરુષ વિચારે છે કે પોતાના સદુ વ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કરૂં અને વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એક પુરુષ વિચારે છે કે પોતાના સદવ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કરૂ પણ તેમ કરી શકતો નથી. કોઈ પુરુષ વિચારે છે કે અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નથી કરી શકતો પરંતુ વિશ્વાસ કરવામાં સફળ થાય છે. કોઈ પુરુષ અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નહિ કરી શકું એમ વિચારે છે અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકતો પણ નથી. પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે- કોઈ પોતે વિશ્વાસ કરે છે પણ પરમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે નહિ. કોઈ પરમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે પણ પોતે વિશ્વાસ કરતો નથી. કોઈ પોતાના અને પરમાં બનેમાં વિશ્વાસ સ્થાપિત કરી શકે છે. કોઈ પોતાના અને પરમાં બન્નેમાં વિશ્વાસ 19 Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઠાણ-૪/૩૩૩૪ સ્થાપિત કરી શકતો નથી. ૩૩૫]વૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે- પત્રયુક્ત, પુષ્પયુક્ત, કલયુક્ત, છાયાયુક્ત. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે. કોઈ પાંદડાવાળા વૃક્ષની સમાન હોય છે, કોઈ પુષ્પવાળા વૃક્ષની સમાન હોય છે. કોઈ ફલવાળા વૃક્ષની સમાન હોય છે. કોઈ છાયાવાળા વૃક્ષની સમાન હોય છે. [૩૩૬ભારવાહન કરવાવાળાને ચાર વિશ્રામ સ્થલ હોય છે. ભારવાહક માર્ગમાં ચાલતો પોતાના એક ખંભા પરથી બીજા ખંભા ઉપર ભાર મૂકે છે. તે પ્રથમ પ્રકાનો વિશ્રામ છે. માર્ગમાં ક્યાંય ભાર મૂકી મલ મૂત્રાદિ ત્યાગ કરે તે બીજો વિશ્રામ. માર્ગમાં નાગકુમાર સુપર્ણકુમાર આદીના મંદિરમાં રાત્રિ વિશ્રામ કરે તે ત્રીજો વિશ્રામ. જ્યાં તે ભાર પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડીને બોજો કાયમ માટે ખભા પરથી નીચે ઉતારી નાખે તે ચોથો વિશ્રામ. આ પ્રમાણે શ્રમણોપાસકને માટે ચાર વિશ્રામ સ્થળ છે. જે શ્રમણોપાસક, શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ, કરે છે તેએક પ્રકારનો વિશ્રામ છે. સામાયિક અથવા દેશાવગાશિકને સમ્યક રીતે પાલન કરે છે તે બીજો વિશ્રામ છે.આઠમ, ચૌદસ, પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિમાં પૌષધવ્રતનું પાલન કરે છે તે ત્રીજો વિશ્રામ છે. મરણ નજીક આવતાં આહાર-પાણીનો પ્રત્યાખ્યાન કરે છે, અને મૃત્યુની આકાંક્ષા વિના પાદપોપગમન સંથારો કરે છે તે ચોથો વિશ્રામ છે. [૩૩૭]ચાર પ્રકારના પુરુષો કહેલ છે. ઉદિતોદિત- મનુષ્યજન્મમાં પણ ઉદિત (મૃદ્ધ) અને આગળ પણ ઉદિત (સુખી), ઉદિતાસ્તમિત- મનુષ્યન્મમાં ઉદિત(સમૃદ્ધ) પણ આગળ (દુર્ગતિમાં જવાથી) ઉદય નહિ. અસ્તમિતોદિત- કોઈ અહિ ઉદિત નથી. પરંતુ પછી આગામી ભવમાં ઉદિત (સમૃદ્ધ) અસ્તમિતાસ્તમિત -મનુષ્ય જન્મમાં પણ ઉદિત નહિ અને આગળ પણ ઉદિત નહિ. [૩૩૮]યુગ્મ ચાર કહ્યા છે- કતયુગ્મ એક એવી સંખ્યા જેને ચારથી ભાંગી દેવા પર શેષ ચાર રહે. ચોજ એક એવી સંખ્યા જેને ત્રણથી ભાંગી દેવા પર શેષ ત્રણ રહે. દ્વાપર એક એવી સંખ્યા જેને બેથી ભાંગી દેવા પર શેષ બે રહે. કલ્યોજ એક એવી સંખ્યા જેને એકથી ભાંગી દેવા પર શેષ એક રહે. નારક જીવોને ચાર યુગ્મ છે. એ પ્રમાણે ૨૪ દેડકવર્તી જીવોના ચાર યુગ્મ છે. [૩૩૯] શૂર ચાર પ્રકારના છે, જેમકે ક્ષમાશૂર, તપશૂર, દાનશૂર, યુદ્ધજૂર ક્ષમાશૂર અરિહંત ભગવંત છે, તપશૂર અણગાર હોય છે, દાનશૂર વૈશ્રમણ દેવ છે, અને યુદ્ધશુર વાસુદેવ હોય છે. [૩૪] પુરૂષ વર્ગ ચાર પ્રકારનો છે જમકે- કોઇ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિ આદિથી ઉચ્ચ અને ઉચ્ચ અભિપ્રાયવાળો પણ હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી ઉચ્ચ પણ નીચ અભિપ્રાયવાળો હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી હીન પણ ઉચ્ચ વિચારવાળો હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી પણ હીન અને ઔદાયદિ ગુણોથી પણ હીન છે. [૩૪૧] અસુરકુમાર દેવોને ચાર લેશ્યાઓ હોય છે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને તેજલેશ્યા. એ પ્રમાણે શેષ ભવનવાસી દેવોની પૃથ્વીકાય અપકાય Page #294 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૩ ૨૯૧ વનસ્પતિકાય તથા સર્વ વાણવ્યંતરોને ચાર વેશ્યાઓ હોય છે. [૩૪૨] યાન ચાર પ્રકારના છે- કોઈ એક યાન બળદોથી યુક્ત હોય અને સામગ્રીથી પણ યુક્ત હોય છે, કોઈ યાન બળદથી યુક્ત છે પરંતુ સામગ્રીથી અયુક્ત છે, એક યાન બળદોથી રહિત છે. અને સામગ્રીથી સહિત છે. એક યાન અયુક્ત બળદોથી રહિત હોય છે. અને સામગ્રીથી રહિત હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. કોઈ પુરૂષ ધનાદિથી યુક્ત છે અને સમુચિત અનુષ્ઠાનથી યુક્ત છે કોઈ પુરષ ધનાદિથી યુક્ત છે. પરંતુ સમુચિત અનુષ્ઠાનથી રહિત છે. એક પુરૂષ ધનાદિથી રહિત છે. પરંતુ ઉચિત અનુષ્ઠાનથી યુક્ત છે. એક પુરૂષ ધનાદિથી રહિત છે અને ઉચિત અનુષ્ઠાનથી રહિત છે. યાન ચાર પ્રકારના છે- એક યાન બળદાદિથી યુક્ત અને યુક્ત પરિણત છે (ચાલવા માટે તૈયાર છે) એક યાન બળદાદિથી યુક્ત પરંતુ ચાલવામાં યોગ્ય નથી. એક યાન બળદાદિથી રહિત છે પરંતુ ચાલવા યોગ્ય છે એક યાન બળદાદિથી રહિત છે અને ચાલવા યોગ્ય પણ નથી એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે. એક પુરુષ ધનધાન્યથી પરિપૂર્ણ છે અને ઉચિત્ત પ્રવૃત્તિવાળો છે. બાકીના ત્રણ ભાગો પૂર્વોકત ક્રમથી જાણવા. યાન ચાર પ્રકારના છે- એક યાન વૃષભાદિથી યુક્ત છે અને સુન્દરાકાર છે શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. એ પ્રમાણે પુરૂષો ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ ધન આદિથી સમ્પન્ન છે અને સુન્દર છે શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. યાન ચાર પ્રકારના છે. જેમ કે- એક યાન યુક્ત છે (વૃષભાદિથી યુક્ત છે) અને તેની શોભા સુન્દર છે શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના છે- એક પુરુષ ધનથી યુક્ત છે અને તેની શોભા યુક્ત છે. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે કહેવા. વાહન ચાર પ્રકારના છે- એક વાહન બેસવાની સામગ્રીથી યુક્ત છે અને વેગ યુક્ત છે. એક વાહન બેસવાની સામગ્રીથી યુક્ત છે પણ વેગ યુક્ત નથી. એક વાહન સામગ્રીથી યુક્ત નથી પરંતુ વેગ યુક્ત છે. એક વાહન બેસવાની સામગ્રીથી યુક્ત પણ નથી અને વેગયુક્ત પણ નથી. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારે છે- એક ધન ધાન્ય સંપન્ન અને ઉત્સાહી છે. એક ધન ધાન્ય સંપન્ન છે પરંતુ અનુત્સાહી છે. એક પુરુષ ઉત્સાહી છે પરંતુ ધન ધાન્ય સમ્પન્ન નથી. એક પુરૂષ ધન ધાન્ય સમ્પન્ન પણ નથી અને ઉત્સાહી પણ નથી. યાનના ચાર સૂત્રોની સમાન યુગ્યના ચાર સૂત્રો પણ કહેવા એ રીતે પુરુષોની ચૌભંગી પણ જાણવી. સારથિ ચાર પ્રકારના છે. એક સારથી રથના અશ્વો જોડે છે. પરંતુ છૂટા કરતો નથી. એક સારથિ રથથી અશ્વોને છૂટા કરે છે પરંતુ જોડતો નથી. એક સારથિ રથમાં અશ્વો જોડે છે અને છૂટા કરે છે એક સારથિ રથમા અશ્વોને જોડતો નથી અને છુટા પણ કરતો નથી. એ પ્રમાણ પુરૂષ (શ્રમણ) ચાર પ્રકારના છે. જેમકે- એક શ્રમણ કોઈ વ્યક્તિને સંયમ સાધનામાં જોડે છે પરંતુ અતિચારોથી મુક્ત કરતો નથી. એક શ્રમણ સંયમીને અતિચારો મુક્ત કરે છે પરંતુ સંયમ સાધનામાં જોડતો થી. એક શ્રમણ સંયમીને સાધનામાં જોડે પણ છે અને અતિચારોથી મુક્ત પણ કરે છે. એક શ્રમણ સંયમીને સાધનામાં જોડતો પણ નથી અને અતિચારોથી મુક્ત પણ કરતો નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઠાણ-૪/૩૩૪ર. અશ્વ ચાર પ્રકારના છે. જેમકે- કોઇ અશ્વ પલાણ યુક્ત પણ છે અને વેગ યુક્ત પણ છે. યાનના સૂત્રોની સમાન અશ્વના ચાર સૂત્રો કહેવા અને પુરૂષસૂત્ર પણ પૂર્વવત્ કહેવા. અશ્વના ચાર સૂત્રોની સમાન હસ્તિના ચાર સૂત્રો હેવા અને ચાર પ્રકારના પુરૂષો છે તેના ચાર ભાંગી હસ્તી સમાન ઉતારવા. યુગ્યચય ચાર પ્રકારની છે - એક અશ્વ માર્ગમાં ચાલે છે પરંતુ ઉન્માર્ગમાં નથી ચાલતો, એક અશ્વ ઉન્માર્ગમાં ચાલે છે પરંતુ માર્ગમાં નથી ચાલતો એક અશ્વ માર્ગમાં પણ ચાલે છે અને ઉન્માર્ગમાં પણ ચાલે છે. એક અશ્વ માર્ગમાં પણ નથી ચાલતો અને ઉન્માર્ગમાં પણ નથી ચાલતો. એ પ્રમાણે પુરૂષ ના ચાર પ્રકાર છે.- એક પુરૂષ સંયમ માર્ગમાં ચાલે છે પરંતુ ઉન્માર્ગમાં નથી ચાલતો બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. પુષ્પ ચાર પ્રકારના છે. જેમ કે- એક પુષ્પ સુંદર છે પણ સુગંધ નથી એક પૂષ્પા સુગંધી છે પરંતુ સુંદર નથી. એક પુષ્પ સુંદર પણ છે અને સુગંધ પણ છે. એક પુષ્પ સુંદર પણ નથી અને સુગંધીત પણ નથી. એ પ્રમાણે પુરૂષના ચાર પ્રકાર છે જેમકે-એક સુંદર છે પરંતુ સદાચારી નથી. શેષ ત્રણ ભાંગા પૂર્વવત કહેવા. ચાર પ્રકારના પુરૂષ કહેલ છેએક જાતિસંપન (ઉત્તમ માતૃ પક્ષવાળો) છે પરંતુ કુલસંપન (ઉત્તમ પિતૃ પક્ષવાળા) નથી. એક કુલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન છે અને કુલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન નથી અને કૂલસંપન્ન પણ નથી. ચાર પ્રકારના પુરૂષો કહ્યા છે. તે આ પ્રમાણે એક પુરૂષ જાતિસંપન્ન છે. પરંતુ બલસંપન્ન નથી, યાવતુ એક જાતિસંપન્ન પણ નથી અને બલસંપન્ન પણ નથી. આ પ્રમાણે જાતિ અને રૂ૫, જાતિ અને શ્રત, જાતિ અને શીલ, જાતિ અને ચારિત્રને લઈને બધાના ચાર ચાર બંગો કહેવો જોઈએ. આ જ પ્રમાણે કુલ અને બલના. કુલ અને રૂપના. કુલ અને શ્રુતના, કુલ અને શીલના કુલ અને ચારિત્રના પણ ચાર ચાર આલાપકો કહેવા. આ જ પ્રમાણે-બલ અને રૂપના, બલ અને શ્રુતના, બલ અને શીલના, બલ અને ચારિત્રને લઇને ચાર આલાપક કહેવા. આ જ પ્રમાણે રૂપ અને કૃતના, રૂપ અને શીલના, રૂપ અને ચારિત્રના ચાર ચાર આલાપક કહેવા. આ જે પ્રમાણે શ્રત અને ચારિત્રના ચાર આલાપક કહેવા. આ પ્રમાણે શીલ અને ચારિત્રના ચાર આલાપક કહેવા એમ સર્વમળીને એકવીસ ભંગ કહેવા જોઈએ. ફળના ચાર પ્રકાર છે. જેમ કે- આમલક જેવુ મધુર, દ્રાક્ષ જેવું મધુર, દુધ જેવું મધુર, ખાંડ જેવું મધુર. આચાર્ય પણ ચાર પ્રકારના હોય છે- મધુર આંબળા સમાન છે આચાર્ય હોય છે, તે મધુર ભાષી અને ઉપશાંત હોય છે ,મધુર દ્રાક્ષ સમાન જે આચાર્ય છે, તે અધિક મધુરભાષી અને અધિક ઉપશાંત હોય છે. મધુર દૂધ સમાન જે આચાર્ય છે, તે અત્યધિક મધુર ભાષી અને અત્યધિક ઉપશાન્ત હોય છે. મધુર શર્કરા સમાન જે આચાર્ય છે. તે અધિકતમ મધુર ભાષી અને અધિકતમ ઉપશાત્ત હોય છે. પુરૂષના ચાર પ્રકાર છે- એક પુરૂષ પોતાની સેવા કરે છે. પરંતુ બીજાની સેવા નથી કરતો તે આળસુ અથવા રૂક્ષ પ્રકૃતિવાળો. એક પુરૂષ બીજાની સેવા કરે છે. પરંતુ પોતાની નથી કરતો. તે પરોપકારી. એક પુરૂષ પોતાની સેવા પણ કરે છે. અને બીજાની પણ સેવા કરે છે. તે વ્યવહારકુશલ. એક પુરૂષ પોતાની સેવા પણ નથી કરતો અને બીજાથી સેવા કરાવતો પણ નથી તે જીનકલ્પીયુનિ. ચાર પ્રકારના પુરૂષો કહેલ છે. એક પુરૂષ બીજાની. Page #296 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૩ ૨૯૩ સેવા કરે છે. પરંતુ બીજા પાસેથી પોતાની સેવા કરાવતો નથી તે નિસ્પૃહી. એક પુરૂષ બીજા પાસેથી સેવા કરાવે છે. પરંતુ સ્વયં સેવા કરતો નથી તે રોગી યા આચાર્ય. એક પુરૂષ બીજાની સેવા કરે છે. અને બીજાથી સેવા કરાવે છે. સ્થવિરકલ્પીયુનિ. એક પુરૂષ બીજાની સેવા કરતો નથી અને બીજાથી સેવા કરાવતો પણ નથી તે જીનકલ્પી મુનિ પુરૂષ ચાર પ્રકારના છે જેમ કે- પુરૂષ કાર્ય કરે છે. પરંતુ માન નથી કરતો. એક પુરૂષ માન કરે છે. પરંતુ કાર્ય કરતો નથી. એક પુરૂષ કાર્ય કરે છે. અને માન પણ કરે છે. એક પુરૂષ કાર્ય પણ નથી કરતો અને માન પણ નથી કરતો પુરૂષ ચાર પ્રકારના છે એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો છે. પણ માનકર નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો નથી, અને માનકર પણ નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો. છે. અને માનકર છે. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો નથી અને માનકર પણ નથી. એક પુરૂષ (શ્રમણ) ગણને માટે આહારાદિનો સંગ્રહ કરે છે પણ માન કરતો નથી. યાવતુએક પુરૂષ ગણને માટે સંગ્રહ નથી કરતો અને અભિમાન પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારના હોય છે. જેમકે- એક પુરૂષ નિર્દોષ સાધુ સમાચારીનું પાલન કરી ગણની શોભા વધારે છે પણ માન કરતો નથી. એક પુરૂષ માન કરે છે પરંતુ ગણની શોભા વધારતો નથી. એક પુરૂષ ગણની શોભા પણ વધારે છે અને માન પણ કરે છે. એક પુરૂષ ગણની શોભા પણ નથી વધારતો અને માન પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારના છે. એક પુરૂષ ગણની શુદ્ધિ કરે છે પરંતુ માન નથી કરતો, બાકીના ત્રણ ભાંગા. પૂર્વવત્ જાણવા. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ સાધુવેષ છોડે છે પરંતુ ચારિત્ર ધર્મ છોડતો નથી એક પુરૂષ ચારિત્રધર્મ છોડે છે. પરંતુ સાધુવેષ છોડતો નથી. એક પુરૂષ સાધુ વેષ પણ છોડે છે અને ચારિત્રધર્મ પણ છોડે છે. એક પુરૂષ સાધુ વેષ પણ નથી છોડતો અને ચારિત્રધર્મ પણ નથી છોડતો. પુરૂષ ચાર પ્રકારના છે. જેમ કે - એક પુરૂષ (શ્રમણ) સર્વજ્ઞ-ધર્મને છોડે છે પરંતુ ગણની મર્યાદાને છોડતો નથી. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મને છોડતો નથી પરંતુ ગણની મર્યાદાને છોડે છે. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ છોડે અને ગણની મયદાને પણ છોડે છે. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ નથી છોડતો અને ગણની મર્યાદાને પણ નથી છોડતો. ચાર પ્રકારના પુરૂષ હોય છે. એક પુરૂષને ધર્મ પ્રિય છે પરંતુ તે ધર્મમાં દ્રઢ નથી. એક પુરૂષ ધર્મમાં દ્રઢ છે. પરંતુ તે ધર્મપ્રિય નથી. એક પુરૂષ ધર્મપ્રિય પણ છે અને તે ધર્મમાં દ્રઢ પણ છે. એક પુરૂષ છે ને ધર્મ પ્રિય પણ નથી અને તે ધર્મમાં દ્રઢ પણ નથી. આચાર્ય ચાર પ્રકારના છે. - એક આચાર્ય દીક્ષા આપે છે પરંતુ મહાવ્રતોની પ્રતિજ્ઞા નથી કરાવતા. એક આચાર્ય મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવે છે પરંતુ દીક્ષા દેતા નથી. એક આચાર્ય દીક્ષા પણ આપે છે અને મહાવ્રત પણ ધારણ કરાવે છે એક આચાર્ય દીક્ષા આપતા નથી અને મહાવ્રત ધારણ કરાવતા નથી. આચાર્ય ચાર પ્રકારના છે- કોઈ આચાર્ય ઊદ્દેશકાચાર્ય છે પરંતુ વાચનાચાર્ય હોતા નથી.એક આચાર્ય આગમોનું અધ્યયન કરાવે. પરંતુ શિષ્ય ને આગમ જ્ઞાન કરવા યોગ્ય ન બતાવે. એક આચાર્ય શિષ્યને આગમ જ્ઞાન માટે યોગ્ય પણ બનાવે છે. અને વાચના પણ આપે છે. એક આચાર્ય ન શિષ્યને યોગ્ય બનાવે કે ન વાચના આપે. અન્તવાસી ચાર પ્રકારના કહ્યા છે. એક પ્રવ્રાજનાન્તવાસી પરંતુ ઉપસ્થાપિત Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઠાશં-૪૩૩૪૨ શિષ્ય નથી. એક ઉપસ્થાપિત શિષ્ય છે પરંતુ પ્રવ્રજિત શિષ્ય નથી. એક પ્રવ્રજિત શિષ્ય પણ છે અને ઉપસ્થાપિત પણ છે. એક પ્રવ્રજિત શિષ્ય પણ નથી અને ઉપસ્થાપિત પણ નથી. શિષ્ય ચાર પ્રકારના છે- એક ઉદ્દેશકાન્તવાસી છે પણ વાચનાન્તવાસી નથી. એક વાચનાત્તેવાસી છે પણ ઉદ્દેશકાન્તવસી નથી. એક ઉદ્દેશકાન્તવાસી પણ નથી અને વાચનાન્તવાસી પણ નથી. નિર્ઝન્ય ચાર પ્રકારના છે- એક નિર્ચન્થ દીક્ષામાં જ્યેષ્ઠ હોય છે પરંતુ મહાપાપ કર્મ અને મહાપાપ ક્રિયા કરે છે. ક્યારેય આતાપના લેતો નથી અને પાંચ સમિતિઓનું પાલન પણ કરતો નથી. તેથી તે ધર્મનો આરાધક નથી. એક નિર્ઝન્ય દીક્ષામાં જ્યેષ્ઠ છે પરંતુ પાપ કર્મ અને પાપ ક્રિયા કદી પણ કરતો નથી. આતાપના લે છે અને સમિતિઓનું પાલન પણ કરે છે. તેથી તે ધર્મનો આરાધક છે. એક નિગ્રંથ દીક્ષામાં નાના છે પરંતુ મહાપાપ કર્મ અને મહાપાપ ક્રિયા કરે છે. આતાપના ક્યારેય લેતો નથી અને સમિતિઓનું પાલન કરતો નથી તેથી તે ધર્મનો આરાધક નથી. એક નિર્ઝન્ય દીક્ષામાં નાના છે. પરંતુ કદી પાપ કર્મ અને પાપ ક્રિયા કરતો નથી આતાપના લે છે. અને સમિતિઓનું પાલન પણ કરે છે. તેથી તે ધર્મનો આરાધક હોય છે. આ પ્રમાણે નિર્ચન્થીઓ, તથા શ્રાવકો, અને શ્રાવિકાઓના પણ ભાંગા કહેવા. [૩૪૩] શ્રમણોપાસકના ચાર પ્રકાર છે. માતાપિતા સમાન ભાઈ સમાન મિત્ર સમાન અને શોક્યસમાન. શ્રમણોપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે- અરીસાસમાન પતાકાસમાન સ્થાણુસમાન તીક્ષ્ણ કાંટાની સમાન. [૩૪૪] ભગવાન મહાવીરના જે શ્રમણોપાસકો સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયા છે, તેમની ચાર પલ્યોપમની સ્થિતિ છે. ૩૪૫] દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવતા મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પરંતુ ચાર કારણોથી તે આવી શકતા નથી. જેમ કે- દેવલોકમાં ઉત્પન્ન થયેલ એક દેવતા દિવ્યકામ-ભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત થઈ જાય છે તેથી તે મનુષ્યના કામભોગોને આદરથી જોતો નથી. શ્રેષ્ઠ માનતો નથી. માનવીના કામભોગોથી મને કોઈ લાભ નથી એવો નિશ્ચય કરી લે છે અને માનવીનાકામભોગ મળે એવી કામના પણ કરતો નથી અને મનુષ્યના કામભોગોનો ઉપભોગ કરું એવો વિકલ્પ પણ તે કરતો નથી. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ નવો દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-પાવતુ આસકત થઇ જાય છે. તેથી તેનો મનુષ્યભવ પ્રત્યેનો પ્રેમ દેવલોક પ્રત્યેના પ્રેમમાં સંક્રાત થઈ જાય છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલો નવો દેવતા દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-ચાવતુ. આસકિત થઈ જાય છે. તેથી તેના મનમાં એ વિકલ્પ આવે છે કે હું હમણાં જઈશ અથવા એક મુહૂર્ત પછી જઈશ. આમ વિચાર કરતાં કરતાં લાંબો સમય વ્યતીત થઈ જાય છે. ત્યાં સુધીમાં તેના માતાપિતા આદિ સંબંધીઓ કાળધર્મ પામી ગયા છે. દેવલોકમાં ઉત્પન થયેલ દેવતા દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-વાવતુ-આસકત થઇ જાય છે. તેને મનુષ્યલોકની ગંધ અમનોજ્ઞ લાગે છે. કેમકે મનુષ્ય લોકની દુર્ગધ ૪૦૦-૫૦૦ યોજન સુધી ફેલાયેલી હોય છે. તેથી તે દુર્ગધને કારણે આવતા નથી. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યોમાં આવવા ઈચ્છે છે અને આ ચાર કારણો એ આવી શકે છે. દેવલોકમાં ઉત્પન્ન થતા દેવતા દિવ્ય કામ ભોગોમાં મૂચ્છિત Page #298 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૩ ૨૫ યાવતું આસકત નથી થતો. તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય લોકમાં મારા આચાર્ય છે, ઉપાધ્યાય છે, પ્રવર્તક છે, સ્થવિર છે, ગણી છે, ગણધર છે, અને ગણાવચ્છેદક છે. તેમના પ્રભાવથી મને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ આદિ લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને સામે આવી છે. તેથી હું અહીંથી મનુષ્ય લોકમાં જઈ તેમને વંદના કરું યાવતુ તેમની પર્યાપાસના કરું. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ કામભોગોમાં મૂચ્છિત યાવતું આસકત નથી થતો. તેના મનમાં વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં જ્ઞાની અથવા દુષ્કર તપ કરવાવાળા તપસ્વી છે તે ભગવન્તોની વંદના કરું યાવતુ- પર્યપાસના કરે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત યાવતુ-આસકત નથી થતો. અને તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં મારા માતા, પિતા, ભાઈ, બેન પૂત્રવધૂ આદિ છે. તેની સમીપ જાઉં અને તેને બતાવું કે મને આવી દિવ્ય ઋદ્ધિ અને દેવતી પ્રાપ્ત થઈ છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-યાવત આસકત નથી થતો. તેના મનમાં એ વિકલ્પ આવે છે, કે મનુષ્ય લોકમાં મારા મિત્રો છે, સહાયક છે, સખા છે, સાંગતિક છે, તે અને મેં પરસ્પરમાં સંકેત કર્યો છે. વચન આપ્યું છે. કે જે પહેલા દેવલોક જાય તે બીજાને પ્રતિબોધ દવા આવે. [૩૪] લોકોમાં એટલે લોકના અમુક ભાગમાં ચાર કારણોને લીધે અંધકાર વ્યાપી જાય છે. જિનેન્દ્ર દેવના નિવણ કાળે, અહંતપ્રજ્ઞપ્ત ધર્મ લુપ્ત થવા પર પૂવનું જ્ઞાન નષ્ટ થવા પર, (બાદર) અગ્નિ ન રહેવા પર. ચાર કારણોને લીધે લોકમાં ઉદ્યોત થાય છે. જેમકે- જિનેન્દ્ર દેવના જન્મ સમયે જિનેન્દ્ર પ્રવ્રજિત થાય ત્યારે, તીર્થકરોને કેવળજ્ઞાન થાય ત્યારે, અહંન્ત પ્રભુ નિવણ મહિમા અવસરે એ પ્રમાણે દેવલોકમાં અંધકાર, ઉદ્યોત, દેવ સમુદાયનું એકત્રિત થવું, ઉત્સાહીત થવું અને આનંદજન્ય કોલાહલ થવો, આ રીતે દરેકના ફક્ત ચાર ચાર કારણો કહેવા. દેવન્દ્રચાવતુ-લોકાન્તિક દેવો ચાર કારણોથી મનુષ્ય લોકમાં આવે છે.” [૩૪૭] ચાર દુઃખશય્યાઓ કહી છે. જેમકે- પ્રથમ દુખશય્યા એક મનુષ્ય મુંડિત થઈને અથતુિ “ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરી અણગાર અવસ્થાને અંગીકાર કરીને” નિગ્રંથપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે છે તો તે માનસિક દુર્વિદ્યામાં ધર્મવિપરીત વિચારોથી નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા, અપ્રતીતિ અરુચિ રાખવા પર શ્રમણનું મન સદા વિવિધ વિષયો પ્રવૃત્ત થાય છે. તેથી તે ધર્મભ્રષ્ટ થઈ જાય છે, તે પ્રથમ દુઃખશય્યા છે. બીજી દુખશયા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુ-પ્રવ્રજિત થઈ પોતાને જે આહારાદિ પ્રાપ્ત છે તેથી સંતુષ્ટ નથી થતો અને બીજાને જે આહારાદિ પ્રાપ્ત છે તેની ઇચ્છા કરે છે. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી ધર્મભ્રષ્ટ થઈ જાય છે આ બીજી દુખશધ્યા. ત્રીજી દુખશવ્યા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુપ્રવ્રજિત થઈ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદનચાવતુ-અભિલાષા કરે છે. તે શ્રમણનું મન સદા વિવિધ વિષયોમાં ભમે છે, તેથી તે ધર્મભ્રષ્ટ થાય છે. તે ત્રીજા દુઃખશય્યા છે. ચોથી દુખશધ્યા, એક વ્યક્તિ મુંડિત થઈને ચાવતુપ્રવ્રજિત થઈને એમ વિચારે છે કે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે માલિશ, મર્દન સ્નાન, આદિ નિયમીત કરતો હતો જ્યારથી હું પ્રવ્રુજિત થઈ ગયો છું ત્યારથી માલિશ મર્દન ખાન આદી કરી શકતો નથી, એ પ્રમાણે માલિશ આદિની ઈચ્છાયાવતુ અભિલાષા કરે છે તેનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી તે સંયમભ્રષ્ટ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઠાણું-૪૩/૩૪૭ થાય છે, તે ચોથી દુઃખશય્યા છે. સુખશયા ચાર પ્રકારની છે જેમકે- પ્રથમ સુખશય્યા, એક વ્યક્તિ મુંડિત થઈ ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પ્રવ્રુજિત થાય છે. તે નિગ્રંથ પ્રવચનમાં શંક, કાંક્ષા, વિચિકિત્સા કરતો નથી. ભેદ સમાપન એ કલુષ સમાપન થતો નથી. એવું આ રીતે નિગ્રંથ પ્રવચનમાં નિઃશક્તિ, નિઃકાંક્ષિત હોવાને કારણે શ્રદ્ધા પ્રતીતિ-રચિ રાખે છે. આ રીતે જેને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા પ્રતીત રુચિ થયેલ છે તે પોતાના મનને સ્થિર રાખી શકે છે. ગમે તે વિષયોમાં ભમવા દેતો નથી અને ધર્મભ્રષ્ટ થતો નથી. તે પ્રથમ સુખશવ્યા. બીજી સુખશયા કોઈ પુરુષ મુંડિત થઇને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. તે મુંડિત યાવત પ્રવ્રજિત થઈને સ્વયંને પ્રાપ્ત આહાર આદિથી સંતુષ્ટ રહે છે અને અન્યને પ્રાપ્ત આહાર આદિની અભિલાષા રાખતો નથી. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમતું નથી અને તે ધર્મ ભ્રષ્ટ થતો નથી. આ બીજી સુખશપ્યા છે. ત્રીજી સુખશયા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવત-પ્રદ્ધતિ થઈને કદી પણ મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરતો નથી, પૃહા કરતો નથી, અભિલાષા કરતો નથી. તે શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમતું નથી અને ધર્મભ્રષ્ટ થતું નથી. આ ત્રીજી સુખશય્યા છે. ચોથી સુખશય્યા એક વ્યક્તિ મુંડિતપ્રવ્રજિત થઈને એમ વિચારે છે-અરિહંત ભગવાન આરોગ્યશાળી, બળવાન શરીરના ધારક, ઉદાર કલ્યાણકારી, વિપુલ કર્મક્ષયકારી તપકર્મને અંગીકાર કરે છે તો મારે તો જે વેદના આદિ ઉપસ્થિત થઈ છે તે સમ્યક પ્રકારે સહન કરવી જોઇએ. જો હું સમ્યક પ્રકારથી સહન કરીશ તો એકાંત નિર્જરા કરી શકીશ. આવા વિચારોથી તે ધર્મમાં સ્થિર રહે છે, આ છે ચોથી સુખશવ્યા. [૩૪૮] ચાર પ્રકારની વ્યક્તિઓ આગમ વાચનાને માટે અયોગ્ય હોય છે, જેમકેઅવિનયી, દૂધ આદિ પોષ્ટિક આહારનું અધિક સેવન કરવાવાળો. અનુપશાંત, માયાવી. ચાર પ્રકારની વ્યક્તિઓ આગમ વાચનાને માટે યોગ્ય છે- વિનયી, દૂધ આદિ પોષ્ટિક આહારનું વધારે સેવન ન કરનારો, ઉપશાંત કપટરહિત. [૩૪] પુરુષ ચાર પ્રકારના છે- એક પોતાનું ભરણ-પોષણ કરે છે પરંતુ બીજાનું ભરણ પોષણ નથી કરતો. એક પોતાનું ભરણ પોષણ નથી કરતો પરંતુ બીજાનું કરે છે. એક પોતાનું અને બીજાનું પણ ભરણ-પોષણ કરે છે. એક પોતાનું બીજાનું પણ ભરણ પોષણ કરતો નથી. પુરુષ ચાર પ્રકારના છે. એક પહેલાં પણ દરિદ્રી હોય છે અને પછી પણ દરઢી હોય છે. એક પુરૂષ પહેલા દરિદ્ર હોય છે પરંતુ પાછળથી ધનવાન થઈ જાય છે. એક પુરૂષ પહેલાં ધનવાનું હોય છે. પછી દરિદ્ર થઈ જાય છે. એક પુરૂષ પહેલાં ધનવાનું હોય છે અને પછી પણ ધનવાન હોય છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમ કે- એક પુરૂષ દરિદ્ર હોય છે. અને દુરાચારીપણ હોય છે. એક પુરૂષ દરિદ્ર હોય છે પરંતુ સદાચારી હોય છે. એક પુરૂષ ધનવાન હોય છે પરંતુ દુરાચારી હોય છે. એક પુરૂષ ધનવાન પણ હોય છે અને સદાચારી પણ હોય છે. બીજી રીતે પણ પુરૂષ ચાર પ્રકારના છે- એક દરિદ્ર છે પરંતુ દુષ્કૃત્યોમાં આનંદ માનનારો છે. એક દરિદ્ર છે પરંતુ સત્કાર્યોમાં આનંદ માનનારો છે. એક ધનિક છે પરંતુ દુષ્કૃત્યોમાં આનંદ માનવાવાળો છે. એક ધનિક પણ છે અને સત્કાર્યોમાં આનંદ માનવાવાળો પણ છે. આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ દરિદ્ર છે અને દુર્ગતિમાં Page #300 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદ્દે સો-૩ ૨૯૭ જવાવાળો છે. એક પુરૂષ દરિદ્ર છે અને સુગતિમાં જવાવાળો છે. એક પુરૂષ ધનવાનું છે અને દુર્ગતિમાં જવાવાળો છે. એ ધનવાન છે અને સુગતીમાં જનાર છે. આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે એક દરિદ્ર છે અને દુર્ગતિમાં ગયો છે. એક દરિદ્ર છે અને સુગતિમાં ગયો છે એક પુરૂષ ધનવાનું છે અને દુર્ગતિમાં ગયો છે. એક પુરૂષ ધનવાનું છે અને સુગતિમાં ગયો છે. પુરૂષ ચાર પ્રકારના છે- એક પહેલા અજ્ઞાની પછી પણ અજ્ઞાની. એક પહેલા અજ્ઞાની પછી જ્ઞાની. એક પહેલા જ્ઞાની પરંતુ પછી અજ્ઞાની. એક પહેલા જ્ઞાની પછી પણ જ્ઞાની. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો અને તેની પાસે અજ્ઞાનનું બલ છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે પણ તેની પાસે જ્ઞાનનું બલ છે. એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળો છે પણ તેની પાસે અજ્ઞાનનું બળ છે. એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળો છે અને તેની પાસે જ્ઞાનનું બળ છે. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે અને અજ્ઞાન બળમાં આનંદ માનવાળો છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે પરંતુ જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળો છે અને અજ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળો છે અને જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. પુરૂષ ચાર પ્રકારના કહેલ છે- એક પુરૂષ કૃષિ આદિ સાવધકર્મોનો ત્યાગ કર્યો છે પરંતુ સદોષ આહારનો ત્યાગ નથી કર્યો. એક પુરૂષે સદોષ આહારનો ત્યાગ કર્યો છે પરંતુ કૃષિ આદિ સાવદ્યકર્મોનો ત્યાગ નથી કર્યો. એક પર કષિ આદિ સાવધકમનો અને સદોષ આહાર, બન્નેનો ત્યાગ કર્યો છે. એક પુરૂષે બન્નેનો ત્યાગ કર્યો નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષે કૃષિ આદિ સાવદ્યકર્મોનો ત્યાગ કર્યો પરંતુ ગૃહવાસનો ત્યાગ નથી કર્યો. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રિમથી કહેવા. પુરૂષ વર્ગ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષે સદોષ આહાર આદિનો ત્યાગ કરી દીધો છે. પરંતુ ગૃહવાસનો ત્યાગ કર્યો નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમ પ્રમાણે કહેવા. પુરૂષ ચાર પ્રકારના છે.- એક પુરૂષ આ ભવમાં સુખની કામના કરે છે પરંતુ પરભવમાં સુખની કામના નથી કરતો. એક પુરૂષ પરભવમાં સુખની કામના કરે છે પરંતુ આ ભવમાં સુખની કામના કરતો નથી. એક પુરૂષ આ ભવ અને પરભવમાં સુખની કામના કરે છે. એક પુરૂષ આ ભવ અને પરભવ બન્નેમાં સુખની કામના કરતો નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ એક (શ્રુતજ્ઞાન)થી વધે છે અને એક (સમ્યગ્દર્શન) થી હીન થાય છે. એક પુરૂષ એક (શ્રતજ્ઞાન) થી વધે છે અને બે (સમ્યગ્દર્શન અને વિનય)થી હીન થાય છે એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગ ચારિત્ર)થી વધે છે અને સમ્યગદર્શનથી હીન થાય છે. એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગનુષ્ઠાનથી) વધે છે અને બે (સમ્યગદર્શનને વિનયથી હીન થાય છે.) ચાર પ્રકારના ઘોડા કહેલ છે- એક ઘોડો પહેલા શીવ્ર ગતિવાળો છે અને પછી પણ શીધ્ર ગતિ રહે છે. એક ઘોડો પહેલા શીધ્ર ગતિવાળો છે પરંતુ પછી મંદગતિવાળો થાય છે. એક ઘોડો પહેલા મંદગતિ હોય છે પરંતુ પછી શીઘ ગતિવાળો થાય છે. એક ઘોડો પહેલા મંદગતિવાળો હોય છે અને પછી પણ મંદગતિવાળો હોય છે. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ પહેલા સદ્ગુણી છે પછી પણ સદ્ગુણી છે. એક પુરૂષ પહેલા સદ્ગણી છે પછી અવગુણી થઈ જાય છે. એક પુરૂષ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઠાણ -૪/૩/૩૪૯ પહેલા અવગુણી છે પરંતુ પાછળથી સદ્ગણી થઈ જાય છે. એક પુરૂષ પહેલાં પણ અને પછી પણ અવગુણી છે. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડા શીધ્ર ગતિવાળો અને સંકતાનુસાર ચાલનાર હોય છે. એક શીઘ્રગતિવાળો છે પણ એકતાનુસાર ચાલતો નથી. એક ઘોડાની મંદગતિ છે પરંતુ સંકેતાનુસાર ચાલે છે. એક ઘોડાની મંદગતિ છે અને સંકેતાનુસાર ચાલતો નથી. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. એક વિનય ગુણસંપન્ન છે. અને વ્યવહારમાં વિનમ્ર છે. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક જાતિ સંપન્ન છે પરંતુ કુલ સંપન્ન નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે, આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. ચારે ભાંગી પૂર્વોક્ત પ્રમાણે. ઘોડા ચાર પ્રકારના છે. એક ઘોડા જાતિ સંપન્ન છે. પરંતુ બલસંપન્ન નથી. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. પુરૂષ ચાર પ્રકારના છે. ચારે ભાંગા પૂર્વવતું. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડો જાતિસંપન્ન છે. પરંતુ રૂપસંપન્ન નથી. શેષ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારે છે. ચારે ભાંગા પૂર્વવતુ ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડો જાતિસંપન છે પરંતુ યુદ્ધમાં તે વિજય પ્રાપ્ત કરી શકતો નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વવતુ એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ જાતિસમ્પન્ન છે પરંતુ યુદ્ધમાં તે વિજય પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પૂર્વવતું. કુલસંપન્ન અને બળસંપન્ન, કુલસંપન્ન અને રૂપસંપન્ન. કુલસંપન્ન અને જય- સંપન્ન. બલસંપન્ન અને રૂપસંપન્ન. બલસંપન્ન અને જયસંપન્ન. રૂપસંપન્ન અને જય- સંપન્ન. ઘોડાના ચાર ચાર ભાંગા તથા એ પ્રમાણે પુરૂષના ચાર ચાર ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ સિંહની જેમ પ્રવ્રજિત. થાય છે. અને સિંહની જેમ જ વિચરે એક પુરૂષ સિંહની જેમ પ્રવ્રજિત થાય છે પરંતુ શિયાળ ની જેમ વિચરે છે, એક પુરૂષ શિયાળની જેમ પ્રવ્રજિત થાય છે પરંતુ સિંહની જેમ વિચરે છે. એક પુરૂષ શિયાળની જેમ પ્રવ્રજિત થાય છે અને શિયાળની જેમ વિચરે છે. [૩પ૦] લોકમાં ચાર સ્થાન સમાન છે- અપ્રતિષ્ઠાન નારકાવાસ સાતમી નરક, જમ્બુદ્વીપ, પાલક્યાન વિમાન, સવર્થ સિદ્ધ મહાવિમાન. લોકમાં સર્વથા સમાન ચાર સ્થાન છે. સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર (મનુષ્યલોક) ઉર્ફ નામક વિમાન, ઇષપ્રાગભારા પૃથ્વી સિદ્ધશિલા) ૩િપ૧] ઉર્ધ્વલોકમાં બે દેહ ધારણ કર્યા પછી મોક્ષમાં જવાવાળા જીવ ચાર પ્રકારના છે, જેમકે- પૃથ્વીકાયિક અપકાયિક વનસ્પતિકાયિક અને સ્કૂલ ત્રસકાયિક જીવ. અધોલોક અને તિય કુલોક સંબંધી સૂત્રો પણ કહેવાં. [૩પ૨] પુરુષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરુષ લજ્જાથી પરિષહ સહન કરે છે. એક પુરુષ લજ્જાથી મન દ્રઢ રાખે છે. એક પુરુષ પરિષહથી ચલચિત્ત થઈ જાય છે. એક પુરુષ પરિષહ આવવા પર નિશ્ચલ મન રાખે છે. [૩પ૩] શય્યા પ્રતિમા (પ્રતિજ્ઞાઓ) ચાર છે વસ્ત્ર પ્રતિમાઓ ચાર છે. પાત્ર પ્રતિમાઓ ચાર છે. સ્થાન પ્રતિમાઓ ચાર છે. [૩પ૪] જીવથી પૃષ્ટ નીચેના ચાર શરીર કહેલ છે- વૈક્રિયકશરીર, આહારક શરીર, તેજસશરીર અને કામણ શરીર. ચારશરીર, કામણ શરીર સાથે ઉત્મિશ્ર (વ્યાપ્ત) કહેલ છે. ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસ શરીર. Page #302 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૩ ૨૯૯ [૩પપ લોક ચાર અસ્તિકાય રૂપ દ્રવ્યોથી વ્યાપ્ત કહેલ છે- ધમસ્તિકાય અધમસ્તિકાય જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય. ઉત્પાદ્યમાન ચાર બાદરકાયથી આ લોક વ્યાપ્ત છે. પૃથ્વીકાયિકોથી અપકાયિકોથી વાયુકાયિકોથી વનસ્પતિ- કાયિકોથી. [૩૫] સમાન પ્રદેશવાળા દ્રવ્ય ચાર છે- ધમસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને એક જીવ. [૩પ૭] પૃથ્વીકાયાદિ ચારેનું શરીર એવું છે, જે આંખોથી જોઈ શકાતું નથી. જેમકે- પૃથ્વીકાયનું અપકાયનું તેઉકાયનું અને વનસ્પતિકાયનું. [૩પ૮] ચાર ઇન્દ્રિયોનો વિષય ઇન્દ્રિયોની સાથે સૃષ્ટ થઈને ગ્રાહ્ય થાય છે. જેમકેશ્રોત્રેન્દ્રિય ધ્રાણેન્દ્રિય જિલૅન્દ્રિય સ્પર્શેન્દ્રિય. [૩પ૯] જીવ અને પુદ્ગલ ચાર કારણોથી લોકથી બહાર અલોકમાં જઈ શકવા. સમર્થ નથી. ગતિનો અભાવ હોવાથી, ગતિસાધક કારણનો અભાવ હોવાથી, સ્નિગ્ધતાથી રહિત હોવાથી અને લોકની મર્યાદા હોવાથી. [૩૬] જ્ઞાત (દૃષ્ટાન્ત) ચાર પ્રકારના છે- આહારણ :- જે વૃત્તથી અવ્યક્ત અર્થ વ્યક્ત કરાય છે. આહરણ તદ્દેશ - જે દ્રષ્ટાન્તથી વસ્તુના એક દેશનું પ્રતિપાદન કરાય છે. આહારણતદ્દોષ - જે દ્રષ્ટાન્તથી સદોષ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરાય છે. ઉપન્યાસોપનય - જે દ્રષ્ટાન્તથી વાદી વડે સ્થાપિત સિદ્ધાન્તનું નિરાકરણ કરાય છે. આહારણના ચાર પ્રકારો છે. અપાય - અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવમાં વિઘ્ન બાધા બતાવવાળું દ્રષ્ટાન્ત. ઉપાય - દ્રવ્યાદિથી કાર્ય સિદ્ધિ બતાવવાળુ દ્રષ્ટાન્ત. સ્થાપનાકર્મ - દ્રષ્ટાત્તથી પરમતને દૂષિત સિદ્ધ કરીને સ્વમતને નિર્દોષ સિદ્ધ કરાય. પ્રત્યુત્પન્નવિનાશી - જે દ્રષ્ટાન્તથી તત્કાલ ઉત્પન્ન વસ્તુનો વિનાશ સિદ્ધ કરાય. આહારણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે- અનુશિષ્ટ :- સદ્દગુણોની સ્તુતિથી ગુણવાનના ગુણોની પ્રશંસા કરવી. ઉપાલંભ - અસત્ કાર્યોમાં પ્રવૃત્ત મુનિને દૃષ્ટાન્તથી ઉપાલંભ દેવો. પૃચ્છા- કોઈ જિજ્ઞાસુ વૃત્તને આપી પ્રશ્ન પૂછે. નિશ્રાવચન એક વ્યક્તિનું ઉદાહરણ આપીને બીજાને બોધ દેવો. આહારણ તદ્દોષના ચાર પ્રકાર છેઅધર્મયુક્ત- જે દ્રષ્ટાન્તથી પાપ કાર્ય કરવાનો સંકલ્પ ઉત્પન્ન થાય છે. પ્રતિલોમ- જે દ્રષ્ટાન્તથી, “જેવા સાથે તેવા” કરવાનું શિખવાડાય છે. આત્મોપનીત- પરમતને દૂષિત સિદ્ધ કરવાને માટે જે દૃષ્ટાન્ત દેવાય તેથી સ્વમત પણ દૂષિત સિદ્ધ થઈ જાય છે. દુરૂપનીત- જે દૃષ્ટાન્તમાં દુર્વચનોનો પ્રયોગ કરાય. ઉપન્યાસોપનયના પણ ચાર પ્રકાર કહેલ છે- વાદી જે દ્રષ્ટાન્તથી પોતાના મતની સ્થાપના કરે પ્રતિવાદીપણ તેજ દ્રાન્તથી પોતાના મતની સ્થાપના કરે. વાદી દ્રષ્ટાન્તથી જે વસ્તુને સિદ્ધ કરે પ્રતિવાદી તે જ દૃષ્ટાન્તથી ભિન્ન વસ્તુ સિદ્ધ કરે. વાદી જેવું દ્રષ્ટાન્ત કહે, પ્રતિવાદીને પણ તેવા જ દ્રષ્ટાંત આપવાને માટે કહે. પ્રશ્નકર્તા જે દ્રષ્ટાન્તનો પ્રયોગ કરે છે. ઉત્તરદાતા પણ તેજ દ્રષ્ટાન્નનો પ્રયોગ કરે છે. હેતુ ચાર પ્રકારના કહેલ છે. જેમકેવાદીનો સમય વ્યતીત કરનારો હેતુ. વાદી વડે સ્થાપિત હેતુની સદશ હેતુની સ્થાપના કરવાવાળો હેતુ. શબ્દના છલથી બીજાને વ્યામોહ ઉત્પન્ન કરવાવાળો હેતુ, ધુર્ત વડે અપહૃત વસ્તુને ફરી પ્રાપ્ત કરી શકે એવો હેતુ. હેતુ ચાર પ્રકારના છે- જે હેતુ આત્માથી જણાય અને જે હેતુ ઇન્દ્રિયોથી જણાય, જે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઠા-૪૪/૩૬૦ હેતુને જોવાથી વ્યાપ્તિનો બોધ થાય એવો હેતુ, ઉપમાથી સમાનતાને બોધ કરાવવાળો હેતુ, આપ્ત પુરુષ વડે કથિત વચન. હેતુ ચાર પ્રકારના જેમકે- એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનાર હેતુ, એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું નાસ્તિત્વ સિદ્ધ કરનાર, હેતુ, એકના નાસ્તિત્વથી બીજાનું અસ્તિત્વ સિદ્ધ કરનાર હેતુ અને એકના નાસ્તિત્વમાં બીજાનું નાસ્તિત્વ સિદ્ધ કરનાર [૩૬૧] સંખ્યાના રૂપ ગણિત ચાર પ્રકારનું છે. જેમકે- પ્રતિકર્મ-પાહુડોનું ગણિત વ્યવહાર-વ્યવહારગણિત (તોલ-માપ- આદિ) રજુ-લમ્બાઈ માપવાનું ગણિત રાશિ-રાશિ માપવાનું ગણિત અધોલોકમાં અંધકાર કરવાવાળી ચાર વસ્તુઓ છે. - નરકાવાસ, નૈરયિક, પાપકર્મ અને અશુભપુગલ. તિર્યક્લોક (મનુષ્યલોક)- માં ઉદ્યોત કરવાવાળા ચાર છે. - ચંદ્ર, સૂર્ય, મણી, અને જ્યોતિ (અગ્નિ) ઉર્ધ્વલોકમાં ઉદ્યોત કરવાવાળા ચાર છે. -દેવ, દેવીઓ, વિમાન, દેવ દેવીઓના આભરણો. | સ્થાનઃ ૪-ઉદેસોઃ૪ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (સ્થાનઃ૪-ઉદેસો ૪) | [૩૨] પ્રસર્પક (વિદેશ જનારા પુરુષો) ચાર પ્રકારના હોય છે. - એક પુરૂષ જીવનનિવહિને માટે વિદેશ જાય છે. એક પુરૂષ સંચિત સમ્પતિની સુરક્ષા માટે વિદેશ જાય છે. એક પુરૂષ સુખ-સુવિધાને માટે વિદેશ જાય છે. એક પુરૂષ પ્રાપ્ત સુખ સુવિધાની સુરક્ષા માટે વિદેશ જાય છે. [૩૩] નૈરયિકોનો આહાર ચાર પ્રકારના છે. જેમકે- અંગારા જેવો અલ્પદાહક, પ્રજ્વલિત અગ્નિકણો જેવી અતિ દાહક, શીતકાલના વાયુની સમાન શીતળ, બરફની સમાન અતિ શીતલ. તિર્યંચોનો આહાર ચાર પ્રકારનો છે- કંકોપમ- કંકપક્ષીના આહાર જેવો બિલોપમ-બીલમાં જે નખાય તે તુરત અંદર જાય છે. પાણમાંસોપમ- (ચાંડાલના માસની જેમ) પુત્રમાં સોપમ- પત્રમાંસની સમાન તીવ્ર સુધાને કારણે અનિચ્છાપૂર્વક ખાય છે. મનુષ્યોનો આહાર ચાર પ્રકારનો છે- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે-સુવર્ણ, સુગન્ધિત, સ્વાદિષ્ટ અને, સુખદ સ્પર્શવાળો [૩૪] આશીવિષ ચાર પ્રકારનો છે.- વૃશ્ચિક જાતિનું આશીવિષ, મંડૂક જાતિનું આશીવિષ, સર્વ જાતિનું આશીવિષ. મનુષ્ય જાતિનું આશીવિષ. હે ભગવાન્ ? વૃશ્ચિક જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે ? અર્ધભરતક્ષેત્ર જેટલા મોટા શરીરને એક વિછીનું વિષ પ્રભાવિત કરી શકે છે. તે ફક્ત વિષનો પ્રભાવ માત્ર બતાવ્યો છે. હજુ સુધી, એટલા મોટા શરીરનો પ્રભાવિત કર્યું નથી, વર્તમાનમાં પ્રભાવિત કરતું નથી અને ભવિષ્યમાં પ્રભાવિત કરશે નહીં. હે ભગવનું ? મંડુક જાતિનું આશીવિષ કેટલું- પ્રભાવિત કરે છે ? ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને એક મંડૂકનું વિષ પ્રભાવિત કરે છે. હે ભગવાન્ સર્વ જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે? જમ્બુદ્વીપ પ્રમાણ શરીરને એક સપનું વિષ પ્રભાવિત કરી દે છે. શેષ પૂર્વવતુ. હે ભગવાનું? મનુષ્ય જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે? સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને એકમનુષ્યનું વિષ પ્રભાવિત કરી દે છે. શેષ પૂર્વવતુ. [૩૬૫] વ્યાધીઓ ચાર પ્રકારની છે, - વાતજન્ય. પિતજન્ય, કફજન્ય, અને Page #304 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદ્દેસો-૪ ૩૦૧ સનિપાત જન્ય. ચિકિત્સા ચાર પ્રકારની છે. - વૈદ્ય, ઔષધ, રોગી, પરિચારક. ૩૬] ચિકિત્સા ચાર પ્રકારના છે- કોઈ ચિકિત્સક. એવો હોય છે કે જે પોતાની ચિકિત્સા કરે પણ બીજાની ચિકિત્સા કરતો નથી. કોઈ ચિકિત્સક, બીજાની ચિકિત્સા કરે છે. પરંતુ સ્વયંની ચિકિત્સા કરતો નથી. કોઇ ચિકિત્સક, પોતાની અને અન્યની પણ ચિકિત્સા કરે છે. એક ચિકિત્સક, પોતાની અને અન્યની બનેની ચિકિત્સા કરતો નથી. પુરૂષોના ચાર પ્રકાર કહ્યા છે. એક ચિકિત્સક વ્રણ (શલ્ય ચિકિત્સા) કરે છે. પરંતુ વણને સ્પર્શ કરતો નથી. એક ચિકિત્સક વણનો સ્પર્શ કરે છે. પરંતુ ત્રણ કરતો નથી. એક ચિકિત્સક ત્રણ પણ કરે છે. અને વ્રણનો સ્પર્શ પણ કરે છે. એક ચિકિત્સક વણ પણ નથી કરતો અને વણનો સ્પર્શ પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારે છે- એક વ્રણ કરે છે પરંતુ વણની રક્ષા નથી કરતો, એક વ્રણની રક્ષા કરે છે વ્રણ કરતો નથી, એક વ્રણ પણ કરે છે વણની રક્ષા પણ કરે છે, એક પુરૂષ વ્રણ પણ નથી કરતો. વ્રણની રક્ષા પણ નથી કરતો. એક પુરૂષ વ્રણ કરે છે. પણ વ્રણને ઔષધ આદિથી મેળવતો નથી. (સંરોહણ કરતો નથી). એક પુરૂષ વ્રણને ઔષધથી ઠીક કરે છે, પણ વ્રણ કરતો નથી. એક પુરૂષ ત્રણ પણ કરે અને ત્રણનું સંરોહણ પણ કરે છે. એક પુરૂષ વ્રણ પણ નથી કરતો અને ત્રણ સંરોહણ પણ કરતો નથી. ત્રણ ચાર પ્રકારના છે. એક વ્રણ અંદર શલ્યવાળું હોય છે. પરંતુ બહાર શલ્યવાળું હોતું નથી. એક વ્રણ બહાર શલ્યવાળું છે પરંતુ અંદર શલ્યવાનું નથી. એક અંદર શલ્યવાળું પણ છે અને બહાર શલ્યવાનું પણ છે. એક વ્રણ અંદર શલ્યવાળું નથી બહાર અને શલ્યવાળું પણ નથી. એ પ્રકારે પુરૂષ પણ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ મનમાં શલ્ય રાખે છે. પરંતુ વ્યવહારમાં શલ્ય રાખતો નથી. એક પુરૂષ વ્યવહારમાં શલ્ય રાખે છે પરંતુ મનમાં શલ્ય રાખતો નથી. એક પુરૂષ મનમાં શલ્ય રાખે છે અને વ્યવહારમાં પણ શલ્ય રાખે છે એક પુરૂષ મનમાં શલ્ય નથી રાખતો અને વ્યવહારમાં પણ શલ્ય નથી રાખતો વણ ચાર પ્રકારના છે- એક વ્રણ બહારથી સડેલું છે પરંતુ અંદરથી સહેલું નથી. એક વણ બહારથી સડેલું છે. પરંતુ અંદરથી સડેલું નથી. એક વ્રણ અંદરથી પણું સડેલું છે, બહારથી પણ સડેલું છે. એક વ્રણ અંદરથી પણ સહેલું નથી અને બહારથી પણ સડેલું નથી. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ દય શ્રેષ્ઠ છે પણ તેનો વ્યવહાર શ્રેષ્ઠ નથી. એક પુરૂષનો વ્યવહાર શ્રેષ્ઠ છે પણ દૃય દુષ્ટ છે. એક પુરૂષનું દય દુષ્ટ નથી અને વ્યવહાર પણ દુષ્ટ નથી એક પુરુષના બંને કષ્ટ છે. પુરૂષ ચાર પ્રકારે છે- એક પુરૂષ ભાવથી શ્રેયસ્કર છે અને દ્રવ્યથી શ્રેયસ્કર સમાન છે. એક પુરૂષ ભાવથી પાપી છે પરંતુ દ્રવ્યથી શ્રેયસ્કર સમાન છે. એક પુરૂષ ભાવથી પણ પાપી છે અને દ્રવ્યથી પાપી સમાન છે. પુરૂષ ચાર પ્રકારના છે. - એક પુરૂષ શ્રેષ્ઠ છે અને પોતાને શ્રેષ્ઠ માને છે. એક પુરૂષ શ્રેષ્ઠ છે પરંતુ પોતાને પાપી માને છે. એક પુરૂષ પાપી છે પરંતુ પોતાને શ્રેષ્ઠ માને છે. એક પુરૂષ પાપી છે અને પોતાને પાપી માને છે. એક પુરુષ બંનેથી શ્રેષ્ઠ છે. પુરૂષ ચાર પ્રકારના છે, - એક પુરૂષ શ્રેષ્ઠ છે અને લોકમાં શ્રેષ્ઠ જેવો મનાય છે. એક પુરૂષ શ્રેષ્ઠ છે. પરંતુ લોકમાં પાપી સમાન મનાય છે. એક પુરૂષ પાપી છે. પરંતુ લોકમાં શ્રેષ્ઠ જેવો મનાય છે. એક પુરૂષ પાપી છે અને લોકમાં પાપી સમાન મનાય છે. પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ જિનપ્રવચનનો પ્રરૂપક છે. પરંતુ પ્રભા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઠાણું-૪૪૩૬૬ વક નથી. એક પુરૂષ શાસન નો પ્રભાવક છે. પરંતુ જિન પ્રવચનનો પ્રરૂપક નથી. એક પુરૂષ શાસન નો પ્રભાવક પણ છે. અને જિન પ્રવચનનો પ્રરૂપક પણ છે. એક પુરૂષ શાસનનો પ્રભાવક પણ નથી અને જિન પ્રવચનોનો પ્રરૂપક પણ નથી. પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ સ્ત્રાર્થનો પ્રરૂપક છે પણ શુદ્ધ આહારદિની એષણામાં તત્પર નથી એક પુરુષ શુદ્ધ આહારદિની એષણામાં તત્પર છે પણ સૂત્રાર્થનો પ્રરૂપક નથી એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક પણ છે અને શુદ્ધ આહારદિની એષણામાં તત્પર પણ છે, એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક પણ નથી અને શુદ્ધ આહારાદિની એષણામાં તત્પર પણ નથી. વૃક્ષની વિકુવણા ચાર પ્રકારની છે. જેમ કે પ્રવાલપણા એ પત્રપણાએ ફૂલપણાએ ફલાણાએ. 1 [૩૬૭ ચાર પ્રકારના વાદીના સમવસરણો વિવિધ મતના મિલાપો) કહેલા છે. તે આ પ્રમાણે ક્રિયાવાદી (એના એકશો એંશી ભેદ છે) અક્રિયાવાદી (એના ચોરાશી ભેદ છે) અજ્ઞાનવાદી (એના સડસઠ ભેદો છે) વિનયવાદી (એના ૩ર ભેદો છે.) સર્વ મળીને ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે. નારકોમાં થી લઈ સ્વનિતકુમારી સુધીમાં એટલે વિકસેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી બધા દંડકોમાં વાદીઓના ચાર સમવસરણ છે. [૩૬૮] ચાર પ્રકારના મેઘ કહેલા છે. જેમ કે- એક મેઘ ગાજે છે પરંતુ વરસતો નથી. એક મેઘ વર્ષે છે પરંતુ ગાજતો નથી. એક મેઘ ગાજે છે અને વર્ષે છે, એક મેઘ ગાજતો નથી અને વરસતો પણ નથી. આ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ બોલે છે ઘણું પરંતુ કંઈ દેતો નથી. એક પુરૂષ દે છે પરંતુ કંઈ બોલતો નથી. એક પુરૂષ બોલે પણ છે અને આપે- પણ છે. એક પુરૂષ બોલતો પણ નથી અને આપતો પણ નથી. મેઘ ચાર પ્રકારના છે.- એક મેઘ ગાજે છે તેમાં વીજળી ચમકતી નથી. એક મેઘમાં વીજળી ચમકે છે પરંતુ તે ગાજતો નથી. એક મેઘ ગાજે છે અને તેમાં વીજળીઓ ચમકે છે. એક મેઘ ગાજતો નથી અને તેમાં વીજળીઓ પણ ચમકતી નથી. આ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે, એક પુરૂષ પ્રતિજ્ઞા કરે છે પરંતુ પોતાની બડાઈ હાંકતો નથી. એક પુરૂષ પોતાની બડાઈ હાંકે છે પરંતુ પ્રતિજ્ઞા કરતો નથી. એક પુરૂષ પ્રતિજ્ઞા પણ કરે છે અને પોતાની બડાઈ પણ હાંકે છે. એક પુરૂષ પ્રતિજ્ઞા પણ નથી કરતો અને પોતાની બડાઈ પણ નથી હાંકતો. મેઘ ચાર પ્રકારના છે, એક મેઘ વર્ષે છે પરંતુ તેમાં વીજળીઓ ચમકતી નથી. એક મેઘમાં વિજળીઓ ચમકે છે પરંતુ વર્ષતો નથી. એક મેઘ વરસે, પણ છે અને વીજળીઓ પણ ચમકે છે. એક મેઘ વર્ષતો પણ નથી અને તેમાં વીજળીઓ પણ ચમકતી નથી. એ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ પોતાની બડાઈ કરતો નથી. એક પુરૂષ પોતાની બડાઈ કરે છે પરંતુ દાનાદિ સત્કાર્ય કરતો નથી. એક પુરૂષ દાનાદિ સત્કાર્ય પણ કરે છે અને પોતાની બડાઈ પણ કરે છે. એક પુરૂષ દાનાદિ સત્કાર્ય પણ નથી કરતો અને પોતાની બડાઈ પણ નથી કરતો. મેઘ ચાર પ્રકારના છે, જેમકે- એક મેઘ સમય પર વરસે છે. પરંતુ અસમયે નથી વરસતો. એક મેઘ અકાલે વરસે છે પરંતુ સમય પર નથી વરસતો. એક મેઘ સમય પર વર્ષે છે અને અસમય પર પણ વર્ષે છે. એક મેઘ સમય પર પણ નથી વરસતો અને અસયમ પર નથી હસરતો એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ સમયે દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ અસમયે નથી કરતો. એક પુરૂષ અસમયે દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ સમય પર નથી કરતો. એક પુરૂષ સમય પર પણ દાનાદિ સત્કાર્ય કરે છે અને Page #306 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસી-૪ ૩૦૩ અસમયે પણ કરે છે. એક પુરૂષ સમય પર પણ નાદિ સત્કાર્ય નથી કરતો અને અસમયે પણ નથી કરતો મેઘ ચાર પ્રકારના છે, જેમકે- એક મેઘ ક્ષેત્રમાં વરસે છે પરંતુ અક્ષેત્રમાં વરસતો નથી. એક મેઘ અક્ષેત્રમાં વરસે છે પરંતુ ક્ષેત્રમાં નથી વરસતો એક મેઘ ક્ષેત્રમાં પણ વરસે છે અને અક્ષેત્રમાં પણ વરસે છે. એક મેઘ ક્ષેત્રમાં પણ નથી વરસતો અને અક્ષેત્રમાં પણ નથી વરસતો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ પાત્ર ને દાન આપે છે પરંતુ અપાત્રને આપતો નથી. એક પુરૂષ અપાત્રને દાન આપે છે પરંતુ પાત્રને આપતો નથી, એક પુરૂષ પાત્રને પણ દાન આપે છે અને અપાત્રને પણ આપે છે. એક પુરૂષ પાત્રને પણ દાન નથી આપતો અને અપાત્રને પણ નથી આપતો. મેઘ ચાર પ્રકારના છે. એક મેઘ ધાન્યના અંકુર ઉત્પન્ન કરે છે પરંતુ ધાન્યને પૂર્ણ પકાવતા નથી. એક મેઘ ધાન્યને પૂર્ણ પકાવે છે પરંતુ ધાન્યના અંકુર ઉત્પન્ન કરતા નથી. એક ધાન્યના અંકુર પણ ઉત્પન્ન કરે છે ધાન્યને પૂર્ણ પકાવે પણ છે. એક મેઘ ધાન્યના અંકુર પણ ઉત્પન્ન નથી કરતા અને ધાન્યને પૂર્ણ પકાવતા પણ નથી. એ પ્રમાણે માતા પિતા પણ ચાર પ્રકારના છે, જેમકે- એક માતા-પિતા પુત્રને જન્મ આપે છે પરંતુ તેનું પાલન કરતા નથી. એક માતા-પિતા પુત્રનું પાલન કરે છે પરંતુ પુત્રને જન્મ આપતા નથી. એક માતા-પિતા- પુત્રને જન્મ પણ આપે છે અને તેનું પાલન પણ કરે છે. એક માતા-પિતા પુત્રને જન્મ પણ આપતા નથી અને તેનું પાલન પણ નથી કરતા. મેઘ ચાર પ્રકારના છે જેમકે- એક મેઘ એક દેશમાં વરસે છે પરંતુ સર્વત્ર નથી વરસતો. એક મેઘ સર્વત્ર વરસે છે પરંતુ એક દેશમાં નથી વરસતો. એક મેઘ એક દેશમાં પણ વરસે છે અને સર્વત્ર પણ વરસે છે. એક મેઘ એક દેશમાં વરસતો નથી અને સર્વત્ર પણ વરસતો નથી. એ પ્રમાણે રાજા પણ ચાર પ્રકારના છે- એક રાજા એક દેશનો અધિપતિ છે પરંતુ બધા દેશોને અધિપતિ નથી. એક રાજા બધા દેશનો અધિપતિ છે પરંતુ એક દેશનો નથી એક રાજા એક દેશનો અધિપતિ છે અને બધા દેશનો પણ છે. એક રાજા એક દેશનો અધિપતિ પણ નથી અને બધા દેશનો પણ નથી. [૩૬૯ મેઘ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- પુષ્કારવર્ત, પ્રદ્યુમ્ન, જીમૂત, જીપ્ટ. પુષ્કરાવત આ મહામેઘની એક વર્ષોથી પૃથ્વી દસ હજાર વર્ષ સુધી ભીની રહે છે. પ્રધુમ્ન- આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી એક હજાર વર્ષ સુધી ભીની રહે છે. જિપૂત આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી દસ વર્ષ સુધી ભીની રહે છે. જિલ્ડઃ આ મેઘની અનેક વષઓ પૃથ્વી ને એક વર્ષ સુધી પણ ભીની રાખી શકતી નથી. ૩૭] કરંડક ચાર પ્રકારના છે- શ્વપાક - (ભંગીનો) કરંડિયો (કચરાથી ભરાયેલો હોય છે.) વેશ્યાનો કરંડિયો (આભરણથી ભરેલો હોય છે.) સમૃદ્ધ ગૃહસ્થીનો કરંડિયો (મણિરત્નજડીત આભૂષણોથી ભરેલો હોય છે). રાજાનો કરંડિયો (અમૂલ્ય રત્નોથી ભરેલો હોય છે). એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે, જેમકે- શ્વપાકકરંડક સમાન આચાર્ય કેવળ લોક રંજક ગ્રંથોનો જ્ઞાતા-વ્યાખ્યાતા હોય છે. પરંતુ શ્રમણાચારનો પાલક નથી. વેશ્યાના કરંડક સમાન આચાર્ય જેનાગમનો સામાન્ય જ્ઞાતા હોય છે પરંતુ લોકરંજક ગ્રંથોનું વ્યાખ્યાન કરીને અધિક થી અધિક જનતા ને પોતાની તરફ આકર્ષિત કરે છે. ગાથાપતિના કરંડક સમાન આચાર્ય સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનો Page #307 -------------------------------------------------------------------------- ________________ ઠાણું - ૪/૪/૩૭૦ ૩૦૪ શાતા થાય છે. અને શ્રમણાચારનો પાલક પણ થાય છે. રાજાના કરંડિયા સમાન આચાર્ય જિનાગમનો મર્મજ્ઞ અને આચાર્યના સમસ્ત ગુણોથી યુક્ત હોય છે. [૩૭૧] વૃક્ષ ચાર પ્રકારના છે, જેમકે- એક વૃક્ષ શાલ (મહાન) છે અને શાલ (છાયાદિ) ગુણયુક્ત છે. એક વૃક્ષ શાલ (મહાન) છે પરંતુ ગુણોમાં એરંડ સમાન છે. એક વૃક્ષ એરંડ સમાન અલ્પ વિસ્તારવાળો છે પરંતુ ગુણોથી શાલ (મહાવૃક્ષ)ની સમાન છે. એક વૃક્ષ એરંડ છે અને ગુણોથી પણ એરંડક જેવું છે. એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે, જેમકે- એક આચાર્ય શાલ સમાન મહાન છે અને જ્ઞાનક્રિયાદિ ગુણોથી પણ મહાન છે. એક આચાર્ય મહાન છે પરંતુ જ્ઞાનક્રિયાદિ ગુણોથી હીન છે. એક આચાર્ય એરંડક સમાન પરંતુ જ્ઞાનક્રિયાદિથી મહાન છે. એક આચાર્ય એરંડક સમાન છે અને જ્ઞાનક્રિયાદિથી ગુણહીન છે. ચાર પ્રકારના વૃક્ષ છે, જેમ કે- એક વૃક્ષ શાલ (મહાન) છે અને શાલ વૃક્ષ સમાન મહાન વૃક્ષોથી પરિવૃત છે. એક વૃક્ષ શાલ સમાન મહાન છે પરંતુ એરંડક સમાન તુચ્છ વૃક્ષોથી પરિવૃત્ત છે. એક વૃક્ષ એરંડક સમાન તુચ્છ છે પરંતુ શાલ સમાન મહાન વૃક્ષોથી પરિવૃત્ત છે. એક વૃક્ષ એરંડક સમાન તુચ્છ છે અને એરંડક સમાન તુચ્છ વૃક્ષોથી પરિવૃત્ત છે. એ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના છે, જેમ કે- એક આચાર્ય શાલ વૃક્ષ સમાન મહાન છે. અને શાલ પરિવાર સમાન શ્રેષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે. એક આચાર્ય શાલ વૃક્ષ સમાન મહાન ઉત્તમ ગુણોથી યુક્ત છે પરંતુ એરંડક પરિવાર સમાન ગુણહીન શિષ્ય પરિવારથી યુક્ત હોય છે. એક આચાર્ય એરંડક પરિવાર સમાન કનિષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે પરંતુ સ્વયં શાલ વૃક્ષ સમાન મહાન હોય છે. એક આચાર્ય એરંડક સમાન કનિષ્ઠ અને એરંડક પરિવાર સમાન કનિષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે. [૩૭૨-૩૭૫] મહાવૃક્ષોની મધ્યમાં જેમ વૃક્ષરાજ શાલ સુશોભિત હોય છે તેમ શ્રેષ્ઠ શિષ્યોની મધ્યમાં ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે. એરંડક વૃક્ષોની મધ્યમાં જેમ વૃક્ષ રાજા શાલ દેખાય છે તેમ કનિષ્ઠ શિષ્યોની મધ્યમાં ઉત્તમ આચાર્ય દેખાય છે. મહા વૃક્ષોની મધ્યમાં જે પ્રકારે એરંડક દેખાય છે તેમ શ્રેષ્ઠ શિષ્યોની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય દેખાય છે. એરંડક વૃક્ષોની મધ્યમાં જે પ્રમાણે એક એરંડક પ્રતીત થાય છે તે પ્રમાણે કનિષ્ઠ શિષ્યોની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય પ્રતીત થાય છે. [૩૭૬] મત્સ્ય ચાર પ્રકારના છે, એક મત્સ્ય નદીના પ્રવાહની અનુસાર ચાલે છે. એક મત્સ્ય નદીના પ્રવાહની સન્મુખ ચાલે છે. એક મત્સ્ય નદીના પ્રવાહના કિનારે ચાલે છે. એક મત્સ્ય નદીના પ્રવાહની મધ્યમાં ચાલે છે. એ પ્રકારે ભિક્ષુ (શ્રમણ) ચાર પ્રકા૨ના છે, જેમ કે- એક ભિક્ષુ ઉપાશ્રયની સમીપના ઘરથી ભિક્ષા લેવાનો પ્રારંભ કરે છે. એક ભિક્ષુ કોઇ અન્ય ઘરથી ભિક્ષા લેતા થકા ઉપાશ્રય સુધી પહોંચે છે. એક ભિક્ષુ ઘરોની અન્તિમ પંક્તિથી ભિક્ષા લેતો થકો ઉપાશ્રય સુધી પહોંચે છે. એક ભિક્ષુ ગામના મધ્ય ભાગથી ભિક્ષા લે છે. ચાર પ્રકારના ગોળા હોય છે, જેમ કે- મીણનો ગોળો, લાખનો ગોળો, કાષ્ઠનો ગોળો, માટીનો ગોળો એ પ્રમાણે પુરૂષો ચાર પ્રકારના કહ્યા છે- એક પુરૂષ મીણના ગોળાની સમાન કોમળ હૃદયનો હોય છે. એક પુરૂષ લાખના કાષ્ઠના ગોળાની સમાન Page #308 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૪ ૩૫ કંઈક કઠોર દયવાળો હોય છે. એક પુરૂષ ગોળાની સમાન કંઈક અધિક કઠોર બ્દયવાળો હોય છે. એક પુરૂષ માટીના ગોળાની સમાન કંઈક વધારે અધિક કઠોર દયી હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે - લોખંડનો ગોળો, કલાઈનો ગોળો. ત્રાંબાનો ગોળો, અને સીસાનો ગોળો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના કહેલ છે- લોખંડના ગોળા સમાન એક પુરૂષના કર્મભારે હોય છે. કલઈના ગોળા સમાન એક પુરૂષના કર્મ કંઈક અધિક ભારે હોય છે. ત્રાંબાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ તેનાથી પણ અધિક ભારે હોય છે. સીસાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ અત્યાધિક ભારે હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે. જેમકે- ચાંદીનો ગોળો, સોનાનો ગોળો. રત્નોનો ગોળો. અને હીરાનો ગોળો. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- ચાંદીના ગોળાની સમાન એક પુરુષ જ્ઞાનાદિ શ્રેષ્ઠ ગુણયુક્ત હોય છે. સોનાના ગોળાની સમાન એક પુરુષ કંઈક અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણથી યુક્ત છે. રત્નોના ગોળાની સમાન એક પુરુષ વધારે અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણયુક્ત હોય છે. હીરાના ગોળાની સમાન એક પુરુષ અત્યાધિક શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોય છે. ચાર પ્રકારના પત્ર કહેલ છે.- તલવારની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા પત્ર. કરવતની ધાર સમાન તીક્ષ્ણ દાંતવાળા. અસ્તરાની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા પત્ર કદંબચરિકા ની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા. એ પ્રકારે પુરુષ પણ ચાર પ્રકારના છે. એક પુરુષ તલવારની ધારની સમાન તીક્ષ્ણ વૈરાગ્યમય વિચારધારાથી મોહપાશનું શીઘ છેદન કરે છે. એક પુરષ કરવતની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને ધીમે ધીમે કાપે છે, એક પુરુષ અસ્ત્રાની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને વિલંબથી છેદે છે, એક પુરુષ કંદબચીરિકાની સમાન વૈરાગ્યમય વિચારથી મોહપાશને અતિવિલમ્બથી છેદે છે. કટ ચાર પ્રકારની છે. ઘાસથી બનાવેલી, વાંસની સળિઓથી બનાવેલી, ચર્મથી દોરીથી બનાવેલી અને કંબલની ચટાઈ. એ પ્રકારે પુરુષ ચાર પ્રકારના છે. જેમકે- ઘાસની ચટ્ટાઇની સમાન એક પુરૂષ અલ્પરાગ વાળો હોય છે. વાંસની ચટાઈ ની સમાન એક પુરુષ વિશેષ રાગ ભાવવાળો હોય છે. ચામડાની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતર રાગ ભાવવાળો હોય છે. કંબલની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતમ્ રાગભાવ વાળો હોય છે. [૩૭૭] ચાર પ્રકારના ચતુષ્પદો પશુ કહેલ છે- એક ખુરવાળા- અશ્વાદિ, બેખુર વાળા તે ગાય- પ્રમુખ. ગંડીપદ - એરણ જેવા પગવાળા હાથી. પ્રમુખ સનખપદા - નહોરવાળા. સિંહાદિ પક્ષી ચાર પ્રકારના હોય છે જેમકે- ચામડાની પાંખો વાળા વાગોળાદિ, લોમપક્ષી રુંવાટાવાળી પાંખવાળા હંસાદિ. સમુદ્ગપક્ષી બીડાયેલી પાંખવાળા- વિતત પક્ષી - ખુલ્લા પાંખવાળા. ચાર પ્રકારના ક્ષુદ્ર પ્રાણીઓ કહેલા છે. જેમકે- બેઇન્દ્રિયો તેઈન્દ્રિયો ચતુરિન્દ્રિયો. અને સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિર્યચ. [૩૭૮] ચાર પ્રકારના પક્ષી કહેલા છે જેમકે- એક પક્ષી માળાની બહાર નીકળે છે પરંતુ બહાર ફરવા અને ઉડવામાં સમર્થ હોતું નથી. એક પક્ષી ફરવાને સમર્થ છે પણ માળાની બહાર નીકળતું નથી. એક પક્ષી માળાની બહાર પણ નીકળે છે અને ફરવામાં પણ સમર્થ હોય છે. એક પક્ષી ન માળાની બહાર નીકળે છે ન ફરવામાં સમર્થ હોય. એ Bol Ja Education International Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઠાણું -૪૪/૩૭૮ પ્રમાણે ભિક્ષુક (શ્રમણ) પણ ચાર પ્રકારના કહેલા છે- એક સાધુ ભિક્ષાર્થે ઉપાશ્રયથી બહાર જાય છે. પણ ફરતો નથી. યાવત એક ભીક્ષાર્થે નીકળતો નથી ફરતો નથી. [૩૯] પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષ પ્રથમ તપથી કૃશ શરીરવાળો હોય છે અને પછી ઉપશાન્તચિત્ત હોવાથી ભાવથી રહેછે. એક પુરૂષ પ્રથમ કૃશ શરીરવાળો છે. પછીથી સ્કુલ શરીરી થાય છે, એક પુરુષ પ્રથમ સ્થૂલ શરીરવાળો છે. પછીથી કૃશ શરીરવાળો રહે છે. એક પુરૂષ પ્રથમ સ્થૂલ શરીરવાળો હોય છે. અને પછી પણ સ્થૂલ શરીરવાળો રહે છે. પુરૂષ ચા૨ પ્રકારના છે. જેમકે - એક પુરૂષનું શરીર કૃશ છે અને તેના ક્રોધાદિ (કષાય) પણ કૃશ છે. એક પુરૂષનું શરીર કૃશ છે તેના કષાય અકૃશ છે એક પુરૂષના કષાય કૃશ છે. પરંતુ તેનું શરીર સ્થૂલ છે. એક પુરૂષ કષાય કૃશ છે અને શરીર પણ કૃષ છે. પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ બુધ છે (સત્કર્મ કર્તા છે) અને બુધ (વિવેકી) છે એક પુરૂષ બુધ છે પરંતુ અબુધ (વિવેકરહિત છે) છે. એક પુરૂષ અબુધ છે, પરંતુ બુધ (સત્કર્મ કર્તા છે) એક પુરૂષ (વિવેકથી રહિત છે) અને સત્કર્મથી રહિત) અબુધ છે. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે અને બુધ હૃદય છે. (કાર્યકુશલ છે) એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે. પરંતુ અબુધદય છે. એક પુરૂષ અબુધÆય છે પરંતુ બુધ છે. (શાસ્ત્રજ્ઞ છે) એક પુરૂષ અબુધ છે, અને અબુધદય છે. ચાર પ્રકારના પુરૂષ છે, જેમકે- એક પુરૂષ પોતાના પર અનુકંપા કરવાવાળો છે પરંતુ બીજા પર અનુકંપા કરવાવાળો નથી. એક પુરૂષ પોતાના પર અનુકંપા કરતો નથી. પરંતુ બીજા પર અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના પર પણ અનુકંપા કરે છે અને બીજા પર પણ અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના ૫૨ પણ અનુકંપા નથી કરતો અને બીજાના પર પણ અનુકંપા નથી કરતો . [૩૮૦] સંભોગ (મૈથુન) ચાર પ્રકારનો છે. દેવતાઓનો, અસુરોનો, રાક્ષસોનો અને મનુષ્યોનો. સંભોગ ચાર પ્રકારનો છે જેમકે- કોઇ દેવ દેવી સાથે સંભોગ કરે છે. કોઇ દેવ અસુરદેવીની સાથે સંભોગ કરે છે. કોઇ અસુર દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ અસુર અસુરદેવીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે જેમકે- કોઇ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ દેવ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. કોઈ રાક્ષસ દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, જેમકે- કોઇ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ દેવ મનુષ્યાણી સાથે સંભોગ કરે છે. કોઇ મનુષ્ય દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ મનુષ્ય મનુષ્યાણીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર રાક્ષસી સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ અસુરીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર મનુષ્યસ્ત્રીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય અસુરીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય મનુષ્યાણી સાથે સંભોગ કરે. સંભોગ ચાર પ્રકારના એક રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ મનુષ્યાણી સાથે મનુષ્ય રાક્ષસી સાથે, મનુષ્યમનુષ્યાણી સાથે સંભોગ કરે છે. [૩૮૧] “અપધ્વંસ” (ચારિત્ર અથવા ચારિત્રના ફ્ળનો વિનાશ) ના ચાર પ્રકાર Page #310 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૪ ૩૦૭ છે- આસુરી ભાવના જન્ય-આસુરી ભાવ. આભિયોગ ભાવનાજન્ય- અભિયોગ ભાવ સંમોહ ભાવનાજન્ય - સંમોહભાવ. કિલ્વેિષ ભાવનાજન્યકિલ્વેિષ ભાવ. અસુરાયુનો બન્ધ ચાર કારણોથી થાય છે. જેમકે - ક્રોધી સ્વભાવથી. અતિકલહ કરવાથી. આહારમાં આસક્તિ રાખીને તપ કરવાથી નિમિત્તજ્ઞાન દ્વારા આજિવિકા ચલાવવાથી. ચાર કારણોથી જીવ અભિયોગ-આયુનો બંધ થાય છે. પોતાના તપ જપનો મહિમાં પોતાના મુખ દ્વારા કરવાથી. બીજાની નિંદા કરવાથી, નવરાત્રિના ઉપશમન માટે અભિમંત્રિત રાખ આદિ દેવાથી. અનિષ્ટની શાંતિને માટે મંત્રોપચાર કરવાથી. ચાર કારણે જીવ સંમોહાયું ઉપાર્જન કરે છે.- ઉન્માર્ગનો ઉપદેશ દેવાથી, સન્માર્ગમાં અન્તરાય દેવાથી, કામભોગોની તીવ્ર અભિલાષાથી, અતિલોભ કરી નિયાણું કરવાથી. ચાર કારણોથી જીવ કિલ્બિષિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્ય બાંધે.- અરિહંતોની નિંદા કરવાથી. અરિહંત કથિત ધર્મની નિંદા કરવાથી. આચાર્ય ઉપાધ્યાયની નિંદા કરવાથી. ચતુર્વિધ સંઘની નિન્દા કરવાથી. [૩૮૨] પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. આ લોક ના સુખ માટે, પરલોકમાં સુખ માટે ઉભય લોકના સુખ માટે કોઈ પણ પ્રકારની કામના ન રાખતાં માત્ર કર્મની નિર્જરા માટે દિક્ષા લેવી. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. જેમકે- શિષ્યાદિની કામનાથી દીક્ષા લેવી. પૂર્વ દિક્ષિત સ્વજનોના મોહથી દીક્ષા લેવી. ઉપરના બન્ને કારણોથી દીક્ષા લેવી. નિષ્કામ ભાવથી દીક્ષા લેવી. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે.- સદગૂરૂઓની સેવાને માટે દીક્ષા લેવી. કોઈના કહેવાથી દીક્ષા લેવી. તું દીક્ષા લઈશ તો હું દીક્ષા લઈશ એ પ્રમાણે વચન બદ્ધ થઈને દીક્ષા લેવી. કોઈના વિયોગથી વ્યથિત થઈને દીક્ષા લેવી. પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકેકોઈને પીડા આપી દીક્ષા અપાય. દીક્ષાર્થી ને અન્ય સ્થાને લઈ જઈને દીક્ષા અપાય. કોઈને દાસત્વમાંથઈ મુક્ત કરીને દીક્ષા અપાય. કોઈને ઘી આદિના ભોજનનું પ્રલોભન આપી દીક્ષા અપાય. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે નટખાદિતા-નટની જેમ વૈરાગ્ય રહિત ધર્મ કથા કહીને આહારાદિ પ્રાપ્ત કરવો. સુભટખાદિતા-સુભટની જેમ બળ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવો. સિંહખાદિતાસિંહની જેમ બીજાની અવજ્ઞા કરીને આહારાદિ પ્રાપ્ત કરવો. મૃગાલખાદિતા-શ્રુગાલની જેવ દીનતા કરી આહારાદિ પ્રાપ્ત કરવી. કૃષિ ચાર પ્રકારની છે. એક ખેતીમાં ધાન્ય એકવાર વાવવામાં આવે છે. એક ખેતીમાં ધાન્યાદિ બે-ત્રણ વાર એટલે અનેકવાર વાવવામાં આવે છે. એક ખેતી એક વાર નિંદન કરાય છે. એક ખેતી વારંવાર નિન્દ્રિત કરીને કરાય છે. એ પ્રમાણે પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. એક પ્રવ્રજ્યામાં એક વાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. એક પ્રવ્રજ્યામાં વારંવાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. એક પ્રવ્રજ્યામાં એક વાર અતિચારોની આલોયણા કરાય છે. એક પ્રવ્રજ્યમાં વારંવાર અતિચારોની આલોયણા કરાય છે. પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકે- ખળામાં તુસ વિગેરે કચરો કાઢી નિર્મળ કરેલ ધાન્યનાપૂંજ સમાન અતિચાર રહિત પ્રવ્રજ્યા. ખળામાં વાયુથી કચરાને ઉડાવેલ ઢગલો નહિં કરેલ એવા ધાન્ય સમાન અલ્પ અતિચારવળી. બળદના ખુરવડે ખુંદાયેલ છૂટા થયેલ ધાન્ય સમાન અને અતિચારવાળી પ્રવ્રજ્યા ખેતરથી લાવીને ખળામાં રાખેલ ધાન્ય જેવી બહુત્તર અતિચારવાળી પ્રવ્રજ્યા. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ધ-૪૪૩૮૩ [૩૮૩ સંજ્ઞા ચાર પ્રકારની છે. જેમકે- આહારસંશા ભયસંજ્ઞા મૈથુન સંજ્ઞા પરિગ્રહસંશા. ચાર કારણોથી આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. પેટ ખાલી હોવાથી, સુધાવેદનીય કર્મનો ઉદય હોવાથી, આહારકથાનું શ્રવણ કરવાથી, નિરંતર ભોજનની ઈચ્છા કરવાથી. ચાર કારણોથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અલ્પ શક્તિ હોવાથી, ભયવેદનીય કર્મના ઉદયથી, ભયલાગે તેવી વાત સાંભળવાથી. ભયોત્પાદક કથાઓનું સ્મરણ કરવાથી. ચાર કારણોથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે- શરીરમાં રક્ત અને માંસની વૃદ્ધિ થવાથી, મોહનીય કર્મના ઉદયથી, કામ કથા સાંભળવાથી, પૂર્વે ભોગવેલા. ભોગોનું સ્મરણ કરવાથી. ચાર કારણોથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. પદાથ નો સંગ્રહ કરવાથી, લોભમોહનીય કર્મનો ઉદયથી, હિરણ્ય સુવર્ણ આદિને જોવાથી ધન કંચનનું વારંવાર સ્મરણ કરવાથી. ૩૮૪] કામ ચાર પ્રકારના છે. શૃંગાર, કરુણ, બીભત્સ, રૌદ્ર. કામવાસના “શૃંગાર” પ્રધાન મનુષ્યોની કામવાસના “કરુણા” પ્રધાન તિર્યંચોની કામવાસના બીભત્સ” પ્રધાન છે નૈરયિકોની કામવાસના “રોદ્ર પ્રધાન છે. [૩૮૫] પાણી ચાર પ્રકારના કહેલ છે- એક પાણી થોડું હોવાથી છિછરું છે પરંતુ સ્વચ્છ છે. એક પાણી થોડું ઊંડું છે પરંતુ મલિન છે. એક પાણી બહુજ ઊંડું છે પરંતુ સ્વચ્છ છે. એક પાણી બહુજ ઊંડું છે પરંતુ મલિન છે. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છેએક પુરુષ બાહ્ય ચેષ્ટથી અગંભીર છે અને તુચ્છ હ્રય વાળો છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી તુચ્છ છે પરંતુ ગંભીર દય છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી ગંભીર છે પરંતુ તુચ્છ દયવાળો છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી ગંભીર અને ગંભીર ર્દયવાળો છે. પાણી ચાર પ્રકારના છે જેમકે કોઈક પાણી છીછરું છે અને છીછરા જેવું દેખાય છે. કોઈક છીછરું છે પણ સાંકડા સ્થાન વિશેષથી ઊંડું દેખાય છે. કોઈક અગાધ પાણી છે પણ વિસ્તારવાળા સ્થાનને લઈ છીછરું દેખાય છે. કોઈક અગાધ છે અને અગાધ ગંભીર) દેખાય છે. આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનો છે. એક પુરૂષ તુચ્છ પ્રકૃતિવાળો છે અને તુચ્છ દેખાય છે. એક પુરૂષ પ્રકૃતિથી તુચ્છ છે પરંતુ બાહ્ય વ્યવહારથી ગંભીર છે. એક પુરૂષ ગંભીર પ્રકૃતિવાળો છે પણ બાહ્ય વ્યવહારથી તુચ્છ જેવો દેખાય છે. એક પુરૂષ ગંભીઅકતિ છે અને બાહ્ય વ્યવહારથી ગંભીર છે. ઉદધિ (સમુદ્ર) ચાર પ્રકારના છે, જેમકે- સમુદ્રનો એક દેશ છીછરો છે અને છીછરો દેખાય છે. સમુદ્રનો એક ભાગ છીછરો છે પરંતુ બહુ જ ગહેરા જેવો પ્રતીત થાય છે. સમુદ્રનો એક ભાગ બહુ જ ગહેરો છે. પરંતુ છીછરા જેવો પ્રતીત થાય છે. સમુદ્રનો એક ભાગ બહુ જ ગહેરો છે અને ગહેરો જેવો પ્રતીત થાય છે. આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષો છે- કોઈ પુરૂષ તુચ્છ હોય છે અને તુચ્છ દેખાય છે. કોઇક તુચ્છ હોય અને ગંભીર દેખાય. કોઈક ગંભીર હોય પણ તુચ્છ દેખાય. કોઈક ગંભીર હોય અને ગંભીર દેખાય. ચાર પ્રકારના સમુદ્રો કહેલા છે- કોઇક સમુદ્ર તુચ્છ છે અને તુચ્છ જેવો દેખાય છે. કોઇક તુચ્છ છે પણ ગંભીર જેવો દેખાય છે. કોઇક ગંભીર છે પણ તુચ્છ જેવો દેખાય છે. કોઇક સમુદ્ર ગંભીર અને ગંભીર જેવો દેખાય છે. આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષો કહેલ છેપૂર્વોક્ત ઉદક સૂત્રની સમાન ભાંગા કહેવા. [૩૮] તરકના ચાર પ્રકાર છે - એક તરક "હું સમુદ્રમાં તરીશ” એવો વિચાર Page #312 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, હસો -૪ ૩૦૯ કરીને સમુદ્રને તરે છે. એક તક “હું સમુદ્રમાં તરીશ” એમ વિચારે છે પણ ગોષ્પદ ને તરે છે. એક તરફ “હું ગોષ્પદમાં તરીશ” એવો વિચાર કરીને સમુદ્રમાં તરે છે. એક તરક “હું ગોષ્પદમાં તરીશ” એમ વિચારીને ગોદમાં જ તરે છે. તાત્પર્ય એ છે કે કોઈ માણસ સમુદ્ર સમાન સર્વ વિરતિને પાળવાનો સંકલ્પ કરે છે અને તેનું પાલન પણ કરે છે. કોઈ સર્વ વિરતિ પાળવાનો સંકલ્પ કરીને પણ ગોષ્પદ સમાન દેશવિરતિનું જ પાલન કરે છે. તરકના ચાર પ્રકાર છે, જેમકે- એક તરફ એકવાર સમુદ્રને તરીને ફરી સમુદ્રને તરવામાં અસમર્થ થાય છે. એક તરફ એકવાર સમુદ્રને તરીને બીજીવાર ગોપદને તસ્વામાં પણ અસમર્થ થાય છે. એક તરત એકવાર ગોપદને તરીને ફરી સમુદ્રને પાર કરવામાં અસમર્થ થાય છે. એક તરત એક્વાર ગોપદને તરીને ફરી ગોપદને પાર કરવામાં પણ અસમર્થ થાય છે. કોઈ પુરૂષ એક વાર મોટું કાર્ય કરીને ફરી કાર્ય કરવા અસમર્થ બની જાય છે. કોઈ મોટું કાર્ય કરીને પછી નાનકડું કાર્ય પણ કરી શકતો નથી. ઈત્યાદિ. પ્રકારે આ ચૌભંગીઓ જાણવી. ૩િ૮૭] કુંભના ચાર પ્રકાર કહેલ છે - એક કુંભ પૂર્ણ (ટેલ ફૂટેલ નથી) અને પૂર્ણ (મધ ધૃત આદિથી ભરેલો) હોય છે. એક કુંભ પૂર્ણ પરંતુ ખાલી હોય છે. એક કુંભ પૂર્ણ-મધ આદિથી ભરેલો હોય પરંતુ અપૂર્ણ (તૂટેલ ફૂટેલ) હોય છે. એક કુંભ અપૂર્ણ છે (તૂટેલ ફૂટેલ) છે અને અપૂર્ણ છે (ખાલી) છે. એવી જ રીતે ચાર પ્રકારના પુરૂષ કહેલા છેકોઈ પુરૂષ જાત્યાદિ ગુણવડે પૂર્ણ અને જ્ઞાનાદિ ગુણવડે પણ પૂર્ણ છે. કોઈ જાત્યાદગુણવડે પૂર્ણ છે પણ જ્ઞાનાદિ ગુણથી હીન છે. કોઈ જાત્યાદિ ગુણવડે હીન છે પણ જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ છે. કોઈ જાત્યાદિવડે હીન અને જ્ઞાનાદિ ગુણથી પણ હીન છે. કુંભમાં આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે- એક કુંભ પૂર્ણ છે અને જોનારને પૂર્ણ જેવો દેખાય પણ છે. એક કુંભ પૂર્ણ છે પરંતુ જોનારને અપૂર્ણ જેવો દેખાય છે. એક કુંભ અપૂર્ણ છે પરંતુ જનારને પૂર્ણ જેવો દેખાય છે. એક કુંભ અપૂર્ણ છે અને જોનારને અપૂર્ણ જેવો દેખાય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો છે- એક પુરૂષ ધન વિગેરેથી પૂર્ણ છે અને તેનો ઉપયોગ કરવાથી પૂર્ણ જેવો દેખાય છે. એક પુરૂષ (ધનાદિવડે) પૂર્ણ છે પરંતુ તેનો ઉપયોગ ન કરવાથી અપૂર્ણ (ધનહીન) જેવો દેખાય છે. એક પુરૂષ અપૂર્ણ છે. (ધનાદિથી પૂર્ણ નથી, પરંતુ સમયે-સમયે તેનો ઉપયોગ કરવાથી પૂર્ણ (ધની) જેવો દેખાય છે. એક પુરૂષ અપૂર્ણ છે (ધનાદિથી પૂર્ણ નથી) અને અપૂર્ણ જેવો દેખાય પણ છે. કુંભ ચાર પ્રકારના છે.- એક કુંભ પૂર્ણ છે (લાદિથી પૂર્ણ છે) અને પૂર્ણ રૂપ છે. (સુન્દર છે.) એક કુંભ પૂર્ણ છે પરંતુ અપૂર્ણ રૂપ છે (કુરૂપવાળો છે). એક કુંભ (જલાદિ વડે) અપૂર્ણ છે પરંતુ સુંદર રૂપ વાળો છે. એક કુંભ (લાદિવડે) અપૂર્ણ અને અપૂર્ણ રૂપવાળો છે. (અસુંદર) છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે.- એક પુરૂષ જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પવિત્રરૂપ- રજોહરણાદિ વિશિષ્ટ વેષવાળો છે. એક પુરૂષ જ્ઞાનાદિ વડે પૂર્ણ છે પણ અપૂર્ણ રૂપવાળો - દ્રવ્ય લિંગથી રહિત છે. એક પુરૂષ જ્ઞાનાદિ ગુણથી રહિત છે પણ દ્રવ્યલિંગયુક્ત છે. એક પુરૂષ બન્નેથી અપૂર્ણ છે ચાર પ્રકારના કુંભ કહેલા છે.- એક કુંભ પૂર્ણ (જલાદિથી) છે અને સુંદર રૂપવાળો છે. એક કુંભપૂર્ણ છે પરંતુ તુચ્છ રૂપવાળો છે. એક કુંભ અપૂર્ણ છે પરંતુસુંદર રૂપવાળો છે. એક કુંભ અપૂર્ણ છે અને અસુંદર છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરુષ ધન અથવા કૃતાદિ વડે પૂર્ણ છે. અને ઉદાર Page #313 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૩૧૦ ઠા-૪૪૩૮૭ દય છે. એક પુરુષ પૂર્ણ છે પરંતુ મલિન Æય છે. એક પુરુષ ધન અથવા શ્રુતાદિ વડે રહિત છે પણ ઉદાર દૃય છે. એક પુરુષ કૃતાદિ વડે અને ઉદાર દ્ભય બનેથી અપ્રિય છે. કુંભ ચાર પ્રકારના છે- એક કુંભ (જલથી) પૂર્ણ છે પરંતુ તેમાંથી પાણી ઝરે છે. એક કુંભ (જલથી) પૂર્ણ છે પરંતુ તેમાંથી પાણી ઝરતું નથી. એક કુંભ (જલથી) અપૂર્ણ છે અને તેમાંથી પાણી ઝરે છે એક કુંભ અપૂર્ણ છે પરંતુ ઝરતો નથી. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના છે- એક પુરૂષ (ધન અથવા મૃતથી) પૂર્ણ છે અને ધન અથવા મૃત આપે પણ છે. એક પુરૂષ પૂર્ણ છે પરંતુ આપતો નથી. એક પુરૂષ અપરિપૂર્ણ છે પરંતુ યથાશક્તિ અથવા યથાજ્ઞાન આપે છે. એક પુરૂષ અપૂર્ણ છે અને આપતો પણ નથી કુંભ ચાર પ્રકારના છે. ફૂટેલો,જર્જરિત, કાચો, પાકો એવી જ રીતે પુરૂષો ચાર પ્રકારના છે- એક પુરૂષ મુલ પ્રાયશ્ચિત યોગ્ય છે. એક પુરૂષ છેદાદિ પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. એક પુરૂષ સૂક્ષ્મ અતિચારયુક્ત છે. એક પુરૂષ નિરતિચાર ચારીત્રી છે. - કુંભ ચાર પ્રકારના છે- એક મધનો કુંભ છે અને તેનું ઢાંકણ પણ મધનું છે. એક મધનો કુંભ અને વિષનાં ઢાંકણવાળો હોય છે. એક વિષનો કુંભ અને મધનું ઢાંકણ હોય છે. એક વિષનો કુંભ અને વિષનાં ઢાંકણવાળો હોય છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના એક પુરૂષ સરલ દય અને મધુરભાષી છે. એક પુરૂષ સરલ દય છે પરંતુ કટુભાષી એક પુરૂષ માયાવી અને કટુભાષી છે. એક પુરૂષ માયાવી છે પરંતુ મધુરભાષી છે. ૩િ૮૮-૩૯૧] જે પુરૂષનું દય નિષ્પાપ અને નિર્મળ છે અને જેની જીભ પણ સદા મધુર ભાષિણી છે. તે પુરૂષને મધના ઢાંકણાવાળા મધુકુંભની ઉપમા અપાય છે. જે પુરુષનું દૃય નિષ્પાપ અને નિર્મળ છે પરંતુ તેની જીભ સદા કટુભાષી છે તો તે પુરૂષને વિષાપૂરિત ઢાંકણાવાળા મધુકુંભની ઉપમા અપાય છે. જે પાપી અને મલિન હૃદય છે અને જેની જીભ સદા મધુરભાષિણી છે. તે પુરુષ ને મધપૂર્ણ ઢાંકણાવાળા વિષકુંભની ઉપમા અપાય છે. જે પાપી અને મલિન દૃય છે. અને જેની જીભ પણ સદા કટુભાષિણી છે. તે પુરૂષને વિષપૂરિત ઢાંકણાવાળા વિષકુંભની ઉપમા અપાય છે. [૩૨] ઉપસર્ગ ચાર પ્રકારના છે. જેમકે- દેવસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચ સંબંધી, આત્મકત પોતાથી કરાયેલ. દેવસંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે, જેમકે- દેવ ઉપહાસથી ઉપસર્ગ કરે છે, દ્વેષ કરીને ઉપસર્ગ કરે છે, પરીક્ષાને બહાને ઉપસર્ગ કરે છે, વિવિધ હેતુઓથી ઉપસર્ગ કરે છે. મનુષ્યસંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે, જેમકેમનુષ્ય ઉપહાસમાં છે. દ્વેષ કરીને પરીક્ષાને બહાને કે મૈથુન સેવવાની ઈચ્છાથી ઉપસર્ગ કરે છે. તિર્યંચ સંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે. જેમકે- તિર્યંચ ભયભીત થઈને ઉપસર્ગ કરે છે. દ્વેષભાવથી, આહાર ને માટે કે સ્વસ્થાનની રક્ષાને માટે ઉપસર્ગ કરે છે. આત્માથી કરાયેલ ઉપસર્ગ ચાર પ્રકારે છે- સંઘટણથી- આંખમાં પડેલી રજને હાથે ચોળવાથી પીડા થાય છે. પડી જવાથી પીડા થાય છે. અધિક સમય સુધી આસન પર બેસવાથી પીડા થાય છે. પગ સંકુચિત કરી અધિક સમય સુધી બેસવાથી પીડા થાય છે. ૩૩]કર્મ ચાર પ્રકારના છે- એક કર્મપ્રકૃતિ શુભ છે અને તેનો હેતુ પણ શુભ છે. એક કર્મપ્રકૃતિ શુભ છે પરંતુ તેનો હેતુ અશુભ છે. એક કર્મપ્રકૃતિ અશુભ છે પરંતુ તેનો હેતુ શુભ છે. એક કર્મપ્રકૃતિ અશુભ છે અને તેનો હેતુ પણ અશુભ છે. કર્મ ચાર પ્રકારના છે- એક કર્મ પ્રકૃતિનો બંઘ શુભ રૂપમાં થયો અને તેનો ઉદય પણ શુભ રૂપમાં થયો પરંતુ Page #314 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૪ ૩૧૧ તેના સંક્રમણથી ઉદય અશુભ રૂપમાં થયો. એક કર્મ પ્રકૃતિનો બંધ અશુભ રૂપમાં થયો પરંતુ સંક્રમણ કરવાથી તેનો ઉદય શુભ રૂપે થયો. એક કર્મ પ્રકૃતિનો બંધ અશુભરૂપે થયો અને તેનો ઉદય પણ અશુભ રૂપે થયો. કર્મ ચાર પ્રકારે છે. પ્રકૃતિ કર્મ, સ્થિતિ કર્મ, અનુભાગ કર્મ અને પ્રદેશ કર્મ. [૩૯]સંઘ ચાર પ્રકારના છે.- શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા. f૩૯૫ૉબદ્ધિ ચાર પ્રકારની કહેલ છે.- ઔત્પાતિકી, વનયિકી, કાર્મિકી અને પારિણામિકી. મતિ ચાર પ્રકારની કહેલી છે- અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ, ધારણા મતિ. આ પ્રમાણે પણ મતિના ચાર પ્રકાર કહેલ છે. ઘડાના પાણી જેવી, વિદરના પાણી જેવી, તળાવના પાણી, જેવી સાગરના પાણી જેવી. [૩૯]સંસારી જીવ ચાર પ્રકારના છે. નૈરયિક તિર્યંગ્યોનિક, મનુષ્ય અને દેવ. સમસ્ત જીવોનો ચાર પ્રકારોમાં સમાવેશ થાય છે. મનોયોગી વચનયોગી, કાયયોગી અને અયોગી. સમસ્ત જીવોના આ પ્રમાણે ચાર ભેદ છે. સ્ત્રીવેદવાળા, પુરુષવેશવાળા, નપુંસકવેદવાળા, અવેદી. સમસ્ત જીવોના ચાર પ્રકાર છે. ચક્ષુદર્શનવાળા-ચતુરિન્દ્રિય આદિ જીવો અચક્ષુદર્શનવાળા- એકેન્દ્રિયાદિ જીવો, અવધિદર્શનવાળા- શકેન્દ્ર આદિ જીવો, કેવળ દર્શનવાળા- કેવળી ભગવાન. સમસ્ત જીવોના આ પ્રકારે ચારે ભેદ છેસંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત- નો અસંયત. [૩૯૭ પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ આલોકનો પણ મિત્ર છે અને પરલોકનો પણ મિત્ર છે એક પુરૂષ આ લોકનો તો મિત્ર છે પરંતુ પરલોકનો મિત્ર નથી એક પુરૂષ પરલોકનો મિત્ર છે પરંતુ આલોકનો મિત્ર નથી. એક પુરૂષ આ લોકનો પણ મિત્ર નથી પરલોકનો પણ મિત્ર નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ અંતગરંગથી મિત્ર છે. અને બાહ્યમાં પણ સ્નેહપૂર્ણ વ્યવહાર કરે છે. એક પુરૂષ અંતરંગમાં મિત્રતો છે. પરંતુ, બાહ્ય સ્નેહ પ્રદર્શીત નથી કરતો. એક પુરુષ બાહ્ય સ્નેહ તો પ્રદર્શીત કરે છે પરંતુ અંતરંગમાં શત્રુભાવ રાખે છે. એક પુરૂષ અન્તરંગમાં પણ શત્રુભાવ રાખે છે અને બાહ્ય વ્યવહારથી પણ શત્રુ છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે-એક પુરૂષ દ્રવ્યથી મુક્ત છે અને ભાવ આસક્તિથી પણ મુક્ત છે- એક પુરૂષ દ્રવ્ય થી તો મુક્ત છે પરંતુ ભાવ થી મુક્ત નથી. એક પુરૂષ ભાવથી તો મુક્ત છે. પરંતુ દ્રવ્ય થી મુક્ત નથી. એક પુરૂષ દ્રવ્યથી પણ મુક્ત નથી અને ભાવથી પણ મુક્ત નથી. પુરૂષ ચાર પ્રકારના છે જેમકે- એક પુરૂષ (આસક્તિથી) તો મુક્ત છે પરંતુ (સંયત વેષનો ધારક ન હોવાથી) મુક્ત નથી-શિવકુમાર વતુ એક પુરૂષ સંયતવેષનો ધારક છે તેથી મુક્ત રૂપ તો છે પરંતુ આસકિત હોવાથી મુક્ત નથી. એક પુરૂષ આસક્તિ હોવાથી મુક્ત પણ નથી અને સંયત વેષભૂષાના ધારક ન હોવાથી મુક્ત નથી. [૩૯૮] પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો મરીને ચાર ગતિઓમાં ઉત્પન્ન થાય છે ચારેગતિઓમાંથી આવીને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. જેમકે- નરયિકોથી. તિર્યચોથી. મનુષ્યોથી, અને દેવતાઓથી. મનુષ્ય મરીને ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ચારે ગતિઓમાંથી આવીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. [૩૯] બેઈન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળા ચાર પ્રકારનો સંયમ કરે છે. તે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઠાણું – ૪/૪/૩૯૯ જીવોના જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરતો નથી. જિહ્વા સંબંધી દુઃખ સાથે તેમને જોડનાર થતો નથી. સ્પર્શેન્દ્રિય સંબંધી સુખનો વિયોગ કરનાર થતો નથી. સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખ સાથે તેમને જોડનાર થતો નથી. બેઇન્દ્રિય જીવોની હિંસા કરવાવાળો ચાર પ્રકારનો અસંયમ કરે છે. જેમકે- તે જીવોના જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરે છે. જિહ્વાસંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે. સ્પર્શેન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે. સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખ સાથે તેમને જોડનાર થાય છે. [૪૦૦] સમ્યગ્દષ્ટિ નારકોમાં ચાર ક્રિયાઓ હોય છે. આરંભિકી પાગ્રિહિકી માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા. વિકલેન્દ્રિયને છોડી બાકીના બધા દંડકોના જીવ ચાર ક્રિયાઓ કરે છે, આરંભિકીથી લઇ યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા [૪૦૧] ચા૨ કારણોથી જીવ બીજાના ગુણોને આચ્છાદિત કરે છે, જેમકે ક્રોધથી, બીજાના ઉત્કર્ષની ઈર્ષ્યાને લઇને, અકૃતજ્ઞતાથી બીજાના ઉપકારને ન માનવાથી અને દુરાગ્રહી હોવાથી. ચાર કારણોથી પુરૂષ બીજાના ગુણોને પ્રગટ કરે છે. જેમકે- પ્રશંસા કરવાના સ્વભાવથી, બીજાને અનુકૂળ વ્યવહારવાળો રહેવાથી, ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાને માટે અને કરેલા ઉપકારનો પ્રત્યુ૫કા૨ ક૨વા માટે. [૪૦૨] ચા૨ કારણોને લીધે નૈરિયક શરીરની ઉત્પત્તિનો પ્રારંભ થાય છે. ક્રોધથી માનથી માયાથી અને લોભથી. બાકીના બધા દંડવત્વ જીવોના શરીરની ઉત્પત્તિનો પ્રારંભ પણ આ જ ચાર કારણોથી થાય છે. ચાર કારણોને લીધે નૈયિક શરીરની નિષ્પત્તિ (પૂર્ણતા) થાય છે. ક્રોધવડે યાવત્ લોભવડે, બાકીના બધા દંડવત્વ જીવોના શરીરની પૂર્ણતા પણ આ ચાર કારણોથી જ થાય છે. [૪૦૩] ધર્મના ચાર દ્વાર છે, જેમકે- ક્ષમા નિર્લોભતા સરળતા અને માર્દવતા. [૪૪] ચા૨ કા૨ણોથી જીવ નરકમાં જવા યોગ્યા કર્મ બાંધે છે. જેમકે- મહાઆરંભ કરવાથી, જીવનો ઘાત કરવાથી, માંસ આહાર કરવાથી, ચાર કારણોથી. તિર્યંચોમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે, જેમકે- મનની કુટિલતાથી બીજાને ઠગવા માટે કાયાની જુદી રીતે ચેષ્ટા કરવાથી અલીક બોલવાથી અને ખોટા તોલ અને માપવડે વ્યવહાર કરવાથી. ચાર કારણોથી મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે, જેમકેસરલ સ્વભાવથી, વિનમ્રતાથી, અનુકંપાથી, માત્સર્યભાવ ન રાખવાથી. ચાર કારણોથી દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે યથા- સરાગસંમયથી, સંયમાસંયમના બાલતપ કરવાથી, અકામ નિર્જરાથી [૪૦૫] વાઘ ચાર પ્રકારના છે. તત (વીણા આદિ) વિતત (ઢોલ આદિ) ધન (કાંસ્ય તાલ આદિ) અને શુષિર (બાંસુરી આદિ) નૃત્ય ચાર પ્રકારના છે- રહી રહીને નાચવું. સંગીતની સાથે પદની સંજ્ઞાવડે નાચવું. સંકેતોથી ભાવાભિવ્યક્તિ કરતા થકી નાચવું. નાચતા છતાં નીચું પડવું. ચાર પ્રકારનાગાયન કહેલ છે; જેમકે- નાચતા થકા ગાયન કરવું. છંદ, સ્વરથી ગાયન ગાવું અને ધીમે ધીમે સ્વરને તેજ કરતા ગાયન કરવું. પુષ્પરચના ચાર પ્રકારની છે, જેમકે- સુતરના દોરાથી ગુંથીને બનાવેલી પુષ્પ રચના, પુષ્પ વીંટીને બનાવેલ રચના, પુષ્પ આરોપિત કરીને બનાવેલ રચના, પરસ્પર પુષ્પ નાલ મેળવીને બનાવેલ રચના. અલંકાર ચાર પ્રકારના છે- કેશાલંકાર, વસ્ત્રાલંકાર માલ્યાલકાર અને આભરણાલંકાર. અભિનય ચાર પ્રકારના છે જેમકે- કોઈ Page #316 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૪ ૩૧૩ ઘટનાનો અભિનય કરવો, મહાભારતનો અભિનય કરવો. રાજા મત્રી આદિનો અભિનય કરવો, માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો. [૪૦૬] સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં ચાર વર્ષના વિમાન છે- નીલા રાતા પીળા, ધોળા. મહાશુક્ર અને સહસ્ત્રારકલ્પમાં દેવતાઓનું શરીર ચાર હાથ ઊંચું છે. ૪૦૭ પાણીના ગર્ભ ચાર પ્રકારના છે. જેમકે- ઓસ, ઘુવર, અતિશીત અને અતિગરમ પાણીના ગર્ભ ચાર પ્રકારના છે. જેમકે- હિમપાત, વાદળાઓથી આકાશનું આચ્છાદિત થવું, અતિ શીત અથવા અતિ ઉષ્ણતા થવી અથવા વાયુ વાદળ, ગાજ, વીજળી, વરસવું. તે પાંચેનું સંયુક્ત રૂપેથી થવું. [૪૦૮] મહામાસમાં હિમપાતથી. ફાલ્થનમાસમાં વાદળોથી, ચૈત્રમાં અધિક શીતથી અને વૈશાખમાં ઉપર કહેલ સંયુક્ત પાંચ પ્રકારથી પાણીનો ગર્ભ સ્થિર થાય છે. [૪૦] માનુષી ના ગર્ભ ચાર પ્રકારે છે, જેમકે- સ્ત્રીરૂપમાં, પુરૂષરૂપમાં, નપુંસકરૂપમાં. અને બિંબરૂપમાં (માત્ર પિમ્હરૂપ હોય.) [૪૧૦-૪૧૧] અલ્પ વીર્ય અને અધિક રૂધિરના મિશ્રણ થવાથી ગર્ભ સ્ત્રીરૂપમાં ઉત્પન્ન થાય છે, અલ્પ ઓજ - રૂધિર અને અધિક શુક્રવીર્યનું મિશ્રણ થવાથી ગર્ભ પુરૂષરૂપમાં ઉત્પન્ન થાય છે. રૂધિર ને વીર્યના સમાન મિશ્રણથી ગર્ભ નપુંસકરૂપમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીનો સ્ત્રીથી સહવાસ થવા પર ગર્ભ બિંબ રૂપમાં ઉત્પન્ન થાય છે. ૪િ૧૨] ઉત્પાદ નામના પ્રથમ પૂર્વની ચાર ચૂલીકા વસ્તુઓ કહેલી છે. [૪૧૩] કાવ્ય ચાર પ્રકારના છે, ગદ્ય-છંદ રહિત પદ્ય-છંદ, બદ્ધ અને ગેય. [૪૧૪] નૈરયિક જીવોને ચાર સમુદ્યાત હોય છે, જેમકે- વેદના સમુદ્યાત, કષાય-મારણાંતિક અને વૈક્રિય સમુઘાત. વાયુકાયના જીવોને પણ એ પ્રમાણે. ૪૧૫] અહંન્ત આરિષ્ટનેમિ - ના ચારસો ચૌદ પૂર્વધારી શ્રમણોની ઉત્કૃષ્ટ સમ્પરા હતી, તે જિન નહિ પણ જિન સરખા હતા. જિનની જેમ યથાર્થ વક્તા હતા અને સવ અક્ષર સંયોગના પૂર્ણ જ્ઞાતા હતા. [૪૧] શ્રમણ ભગવાન મહાવીરના ચાર સો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તે દેવ, મનુષ્ય અથવા અસુરોની પરિષદમાં કદાપિ પરાજિત થવાવાળા ન હતા. [૪૧૭] નીચેના ચાર કલ્પ અર્ધ ચન્દ્રાકાર છે.-સૌધર્મ ઈશાન સનતકુમાર અને માહેન્દ્ર. વચલા ચારકલ્પ પૂર્ણચન્દ્રાકાર છે.- બ્રહ્મલોક લાંતક મહાશુક્ર, સહસ્ત્રાર. ઉપરના ચાર કલ્પ અર્ધ ચન્દ્રાકાર છે, આનત પ્રાણત આરણ અને અશ્રુત. ૪૧૮] ચાર સમુદ્રમાં પ્રત્યેક સમુદ્રના પાણીનો સ્વાદ ભિન્ન છે. લવણસમુદ્રના પાણીનો સ્વાદ મીઠાજેવો ખારો છે. વરુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ મધ જેવો. ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો. વૃતોદસમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. - [૪૧] આવર્ત ચાર પ્રકારના છે. જેમ કે, ખરાવર્ત- સમુદ્રમાં ચક્રની જેમ પાણીનું ફરવું. ઉન્નતાવર્ત- પર્વત પર ચક્રની જેમ ફરીને ચડવાનો માર્ગ, ગૂઢાવર્ત- દડા પર દોરાથી કરાતી ગૂંથણ, આમિષાવર્ત- માંસને માટે આકાશમાં પક્ષીઓનું ફરવું. કષાય ચાર પ્રકારનો છે, જેમકે- ખરાવર્ત સમાન ક્રોધ, ઉન્નનાવર્ત સમાન માન, ગૂઢવી સમાન માયા, આમિષાવર્ત સમાન લોભ. ખરાવર્તસમાન ક્રોધ કરનાર જીવ મરીને નરકમાં જાય છે. એ પ્રમાણે ઉન્મતાવર્ત સમાન માન કરવાવાળો ગૂઢાવત સમાન માયા કરવા Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઠાણ-૪/૪૪૨૦ વાળો અને અમિષાવર્ત સમાન લોભ કરવા વાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે; [૪૨-૪ર૧] અનુરાધા નક્ષત્રના ચાર તાગ છે. પૂવાષાઢા ઉત્તરાષાઢાના પણ ચાર છે. ચાર સ્થાનોમાં સંચિત પુદ્ગલ પાપ કર્મ રૂપમાં એકત્ર થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમ કે- નારકીય ભવમાં તિર્યંચ દેવ ભવમાં. મનુષ્યજીવનમાં એકત્રિત પુદ્ગલ. એ પ્રમાણે પુગલોનો ઉપચય બંધ. ઉદીરણા, વેદના અને નિર્જરાના એક એક સૂત્ર સમજી લેવા જોઇએ [૪૨૨] ભવમાં ચાર પ્રદેશવાળા સ્કંધ અનન્ત છે. ચાર આકાશ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. ચાર ગુણ. કૃણ પુદ્ગલ અનન્ત છે યાવત. ચાર ગુણ રુક્ષ પુગલ અનન્ત છે. સ્થાનઃ૪-ઉદેસોઃ ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સ્થાન ૫) - ઉદેસો-૧ - [૪૨૩] મહાવ્રત પાંચ છે- સર્વ પ્રાણાતિપાતથી વિરત થવું. સર્વ મૃષાવાદથી વિરત થવું. સર્વ અદત્તાદાનથી વિરત થવું. સર્વ મૈથુનથી વિરતથવું અને સર્વપરિગ્રહથી વિરત થવું. અણુવ્રત પાંચ કહેલ છે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત થવું. સ્થૂલ મૃષાવાદથી વિરત થવું, સ્થૂલ અદત્તાદાનથી વિરત થવું સ્વ દારા સંતોષ ઇચ્છા મયદા કરવી. [૪૨૪] વણ પાંચ છે, કૃષ્ણ. નીલ. લોહિત. હરિદ્ર. શુકલ. રસ પાંચ છે- તીકતથી મધુર સુધી. કામગુણ પાંચ છે. શબ્દ, રૂપ. ગંધ, રસ, સ્પર્શ. પાંચ સ્થાનોમાં જીવ આસક્ત થાય છે. શબ્દ યાવતુ સ્પર્શમાં. પૂર્વોક્ત પાંચોમાં જીવ રાગભાવને પ્રાપ્ત થાય છે, તથા મૂચ્છભિાવ, ગૃદ્વિભાવ, આકાંક્ષા ભાવને અને મરણને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત પાંચેનું જ્ઞાન ન થવું અને ત્યાગ ન કરવો જીવોના અહિતને માટે હોય છે. અશુભ, અનુચિત, અકલ્યાણ અને અનાનુગામિતાને માટે થાય છે. આ પાંચેનું જ્ઞાન થવું અને ત્યાગ કરવો જીવોના હિતને માટે થાય છે. શુભ ઉચિત, કલ્યાણ, અનુગામિકતા માટે થાય છે. એ શબ્દ આદિ પાંચે સ્થાનોનું અજ્ઞાન અને નહીં ત્યાગવું જીવોની દુર્ગતિને માટે થાય છે. જેમકે શબ્દ યાવતુ સ્પર્શતે પાંચે સ્થાનોનું સ્થાન અને પરિત્યાગજીવોની સુગતિને માટે થાય છે. જેમકે શબ્દ યાવતુ- સ્પર્શ. ૪િરપ પાંચ કારણોથી જીવ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતથી યાવતુ પરિગ્રહથી. પાંચ કારણોથી જીવ સુગતિને પ્રાપ્ત થાય છે, જેમકે- પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહવિરમણથી. ૪િ૨૬] પ્રતિમાઓ પાંચ કહેલી છે, જેમકે- ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા, મહાભદ્રા પ્રતિમા સર્વતોભદ્ર પ્રતિમાં, ભદ્રોત્તરપ્રતિમા ૪૨૭] પાંચ સ્થાવરકાય કહેલ છે. જેમકે- ઈન્દ્ર સ્થાવરકાય (પૃથ્વીકાય) બ્રહ્મસ્થાવરકાય (અપ્લાય) શિલ્પસ્થાવરકાય (તેજસ્કાય) સમ્મતિ સ્થાવરકાય. (વાયુકાય) પ્રાજાપત્ય સ્થાવરકાય (વનસ્પતિકાય). પાંચ સ્થાવરકારના પાંચ અધિપતિ છે. પૃથ્વીકાયના અધિપતિ. (ઇન્દ્ર) અપકાયના અધિપતિ. (બ્રહ્મ) તેજસ્કાયના અધિપતિ. શિલ્પ) વાયુકાયના અધિપતિ. (સંમતિ) વનસ્પતિકાયના અધિપતિ. [પ્રજાપતિ Page #318 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસો-૧ ૩૧૫ [૪૨૮] અવધિદર્શન ઉત્પન્ન થવાની ઇચ્છાવાળું હોવા છતાં પણ પોતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં નીચેના પાંચ કારણોને લીધે ચલાયમાન છે. પ્રથમ સમયમાં અવધિદર્શન અલ્પસંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને જોઇને. ભૂમિને બહુસંખ્યક સૂક્ષ્મ જીવોથી વ્યાપ્ત જોઈને. મહાન અજગરના શરીરને જોઈને. મહાન ઋદ્ધિવાળા દેવને અત્યંત સુખી જોઈને. પ્રાચીન, અતિવિશાલ, જેમના સ્વામી નાશ પામી ગયા છે. જેમની વૃદ્ધિ કરનાર કોઈ રહ્યું નથી, જેમના વંશમાં કોઈ રહ્યું નથી, જેમના સ્વામીનો સમૂળ ઉચ્છેદ થઈ ગયો છે. સ્વામીના વંશનો પણ ઉચ્છેદ થઈ ગયો છે અને જે ગ્રામ આકર, નગર, ખેડા, કબૂટ, દ્રોણમુખ, વહન, સંબધ અથવા નિવેશોમાં. શૃંગારક, ત્રિક, ચોક, ચત્વર, ચતુર્મુખ, પથ અને મહાપથોમાંનગરોની ગટરોમાં અથવા સ્મશાન, શૂન્યગૃહ, ગિરિકન્દરા, શાન્તિગૃહ, શૈલગૃહ, ઉપસ્થાપન- ગૃહ આદિ સ્થાનોમાં દાટેલા છે. એવા મહાનિધાનો ને જોઈને. આ જ પાંચ કારણોથી અવધિજ્ઞાન પણ ચલિત થઈ જાય છે. પરંતુ આ પાંચ કારણોથી ઉત્પન્ન થયેલ કેવળ જ્ઞાન-કેવળ દર્શન ચલિત ક્ષુબ્ધ થતું નથી, પૃથ્વીને નાની મોટી જોઈને યાવતુ રૂ૫ ગ્રામ નગરમાં દાટેલા ખજાનાને જોઈને. [૪૨૯] નૈયરિકોનું શરીર પાંચ વર્ણવાળું અને પાંચ રસવાળું કહેલ છે. જેમકેકૃષ્ણા યાવતુ શુક્લવર્ણ. તીખો યાવત્ મધુર. આ પ્રમાણે વૈમાનિક દેવ સુધી ૨૪ દંડક સુધીના શરીરોના વર્ણ અને રસ કહેવા. પાંચ શરીર કહેલ છે, જેમકે- ઔદારિક શરીર વૈક્રિયશરીર,આહારકશરીર, તેજસશરીર. કાર્પણ શરીર. ઓદારિક શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસ કહેલ છે. જેમકે- કૃષ્ણા યાવતુ શુક્લ. તિકત યાવતુ મધુર. એ પ્રમાણે કામણ શરીર સુધી વર્ણ અને રસ કહેવા જોઈએ. બધા સ્કૂલ દેહધારિઓના શરીર, પાંચ વર્ણ, પાંચરસ બે ગંધ અને આઠ સ્પર્શયુક્ત હોય છે. [૪૩] પહેલા અને છેલ્લા તીર્થકરોના શિષ્યોને નીચેના પાંચ કારણોથી ઉપદેશ સમજવામાં મુશ્કેલી પડે છે. દુરાગ્યેય - પ્રથમ તીર્થકરોના શિષ્યો ઋજુ- જડ અને અંતિમ તીર્થંકરના શિષ્યો વક્ર જડ હોવાથી વસ્તુતત્વને મુશ્કેલીથી પ્રતિપાદિત કરી શકાય છે. દુવિભાજ્ય- વિભાજન કરવામાં કષ્ટ થાય છે. દુર્દર્શ - વસ્તુત્વને મુશ્કેલીથી દેખાડી શકાય છે. દુઃસહ-પરિષહ સહન કરવામાં કઠિનતા થાય છે. દુરનુચર - જિનાજ્ઞા અનુસાર આચરણ કરવામાં મુશ્કેલી થાય છે. પાંચ કારણોથી મધ્યના બાવીશ તીર્થંકરના શિષ્યોને ઉપદેશ સમજવો સુગમ થાય છે- સુઆખેય - વ્યાખ્યા સરળતાપૂર્વક કરે છે. સુવિભાજ્ય - વિભાગ કરવામાં કોઈ પણ પ્રકારનું કષ્ટ થતું નથી. સુદર્શ - સરળતા પૂર્વક સમજે છે. સુસહ - શાંતિપૂર્વક સહન કરે છે. સુચર - પ્રસન્નતાપૂર્વક જિનાજ્ઞા પાળે છે. ભગવાનું મહાવીરના શ્રમણ નિગ્રંથોને માટે પાંચ સગુણ સદા વર્ણન કરેલ છે, કીર્તન કરેલ છે, પ્રકટ વાણીથી કહેલ છે, પ્લાધ્ય બતાવેલ છે, અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકે ક્ષમા, નિલભતા, સરળતા મૃદુતા, લઘુતા. ભગવાનું મહાવીરના શ્રમણ નિગ્રંથોને માટે પાંચ સગુણ સદા યાવતુ પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકેસત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય.ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. - ઉક્ષિપ્તચારી - જો ગૃહસ્થ રાંધવાના પાત્રમાંથી જમવાના પાત્રમાં પોતાના ખાવાને માટે આહાર લે અને તે આહારમાંથી આપે તો લઈશ. એવો અભિગ્રહ કરવાવાળા મુનિ. નિક્ષિપ્તચારી - Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઠાણ-પ/૧૪૩૦ રાંધવાના પાત્રમાંથી કાઢેલો આહાર જો ગૃહસ્થ આપે તો લઈશ. એવો અભિગ્રહ કરવાવાળા મુનિ, અંતચારી - ભોજન કર્યા પછી વધેલો આહાર લેવાવાળો મુનિ. પ્રાન્તચારી-તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળા મુનિ. રુક્ષચારી-લૂખો આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળા, મુનિ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે- અજ્ઞાતચારી - પોતાની જાતિકુલ આદિનો પરિચય દીધા વિના આહાર લેવાના અભિગ્રહવાળા. અન્ન ગ્લાનચારીબીજા રોગી માટે ભિક્ષા લાવનારા. મૌનચારી - મૌન ધારણ કરી ભિક્ષા માટે અટન કરનાર. સંસૃષ્ટ- કલ્પિક- લેપવાળા હાથથી કલ્પનીય આહાર આપશે તો લઈશ એવી પ્રતિજ્ઞાવાળા મુનિ. તજ્જાત સંસૃષ્ટકલ્પિક-જે વસ્તુ આપવામાં આવે તેજ વસ્તુથી લિપ્ત હાથથી આહાર આપશે તો લઈશ, એવા અભિગ્રહવાળા મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણને યોગ્ય કહેલ છે. - ઔપનિધિક - અન્ય સ્થાનથી લાવેલો આહાર લેવાવાળો મુનિ, શુષણિક - નિર્દોષ આહારની ગવેષણા કરનારા. સંખ્યાદત્તિક - નિર્ધારિત સંખ્ય અનુસાર જ આહાર લઈશ એવો અભિગ્રહ કરીને આહારની એષણા કરનાર મુનિ. દ્રષ્ટલાભિક - દેખેલી વસ્તુ લેવાના સંકલ્પવાળો મુનિ. પૃષ્ઠલાભિક - આપને આહાર આદિ આપું? – એ પ્રમાણે પૂછીને આહાર આપે તો લઇશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. - આયંબીલ કરનારો મુનિ. નિર્વિકૃતિક. ઘી આદિની વિકૃતિને ન લેવાવાળો મુનિ. પુરિમાઈક દિવસના પૂર્વાર્ધ સુધી આહારનો પ્રત્યા- ખ્યાન કરવાવાળો મુનિ. પરિમિત પિંડપાતિક - પરિમિત આહાર લેવાવાળો મુનિ. ભિન્ન પિંડપાતિક - ટુકડા ટુકડા કીધેલ આહાર લેવાવાળો મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રન્થોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે- અરસાહારી, વિરસાહારી, અંતાહારી, પ્રાન્તાહારી, રક્ષાહારી. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે- અરસજીવી યાવત્ રુક્ષજીવી. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે, જેમકે સ્થાનાતિપદ - કાયોત્સર્ગ કરનાર મુનિ. ઉત્કટુકાસનિક- ઉકડુ આસને બેસનાર મુનિ. પ્રતિમાસ્થાયી- એક રાત્રિક આદિ પ્રતિમાઓને ધારણ કરનાર યુનિ. વીરસાનિકવીરાસનથી બેસનાર મુનિ. નૈષધિક- પલાંઠી વાળી બેસનાર મુનિ.ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે, - દંડાપનિક- સીધો પગ કરી સુવાવાળો મુનિ, લંગડશાયી - પગ અને મસ્તક ભૂમિ પર રાખી અને કમ્મર ઊંચી કરીને સુંવાવાળો મુનિ. આતાપક- શીત અથવા ગ્રીષ્મની આતપના લેનાર મુનિ. આપાગૃતક- વસ્ત્રરહિત રહેવાવાળો મુનિ. અકંડુપક-જે શરીરને ખંજવાળતો નથી એવો મુનિ. ૪૩૧] પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળો થાય છે. અમ્લાનભાવે આચાર્યની સેવા કરનાર. ઉપાધ્યાયની સેવા કરનાર, સ્વવિરની સેવા કરનાર. તપસ્વીની સેવા કરનાર ગ્લાનની સેવા કરનાર પાંચ કારણોથી Page #320 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉસો-૧ ૩૧૭. શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાન વાળો થાય છે. અમ્યાન ભાવે નવદીક્ષિતની, કુલની, ગણની, સંઘની અને સ્વધર્મીની સેવા કરનાર [૪૩૨] પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ સમાન ધર્મવાળા સાંભોગિકને ભોજન મંડળીથી બહાર કરતો થકો જીનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, યથા અકૃત્ય - પાપકાર્યને સેવનાર, પાપકાર્યનું સેવન કરીને ગુરુને નિવેદન નહિ કરનાર, ગુરપાસે નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તરૂપ તપનો આરંભ નહિં કરનાર, તપનો આરંભ કરીને પરિપૂર્ણ તપ નહિ કરનાર, અરે આ ગચ્છ પ્રસિદ્ધ સ્થવિર પોતે પણ વારંવાર દોષનું સેવન કરે છે. તો તે મારું શું કરી શકશે? એ પ્રમાણે બળ બતાવનાર. પાંચ કારણો વડે શ્રમણ નિગ્રંથ સાંભોગિક સાધુને પ્રારાંચિત પ્રાયશ્ચિત આપે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, તે કારણો આ છે- જે ગુરૂકુલમાં રહે છે તે જ કુલ ને છિન્નભિન્ન કરવા તત્પર બનેલ છે. જે ગણમાં (કુલ સમૂહને ગણ કહે છે) રહે છે તેમાં ભેદ પાડવા તત્પર થયેલને. હિંસાપેક્ષા – આચાર્યદિને વધ કરવાની પ્રતીક્ષા કરનારને છિદ્રપ્રેક્ષી - આચાયાદિને અપમાનીત કરવા માટે તેના છિદ્રો શોધનારને વારંવાર અંગુષ્ઠપ્રશ્ન આદિ અથવા સાવદ્ય અનુષ્ઠાનના પ્રયોગ કરનારને. [૪૩૩ આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિગ્રહના પાંચ કારણો કહેલ છે, આચાર્ય અથવા ઉપાધ્યાયના ગણમાં રહેવાવાળા શ્રમણોને આ કાર્ય કરો.” અથવા “આ કાર્ય ન કરો, એવી આજ્ઞા અને ધારણા કરે નહિ. ગણમાં રહેવાવાળા મુનિ દીક્ષાપયિમાં જ્યેષ્ઠાદિના ક્રમથી સમ્યગુ પ્રકારે વંદન ન કરે. આચાર્ય ઉપાધ્યાય જે શ્રત-સૂત્રને જાણે છે પણ પોતાના શિષ્યોને જેને જે આગમની વાચના દેવાની છે તેને તે ન આપે તો કલહ થાય છે. આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાના ગણમાં ગ્લાન અથવા શૈર્ય ની સેવા માટે સમ્યગ વ્યવસ્થા ન કરે તો ગણમાં રહેવાવાળો શ્રમણ ગુરૂની આજ્ઞા વિના વિહાર કરે તો આચાર્ય ઉપાધ્યાયના ગણમાં અવિગ્રહ પાંચ કારણો છે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા શ્રમણોને આજ્ઞા અથવા ધારણા સમ્યક પ્રકારે કરે. ગણમાં રહેવાવાળો શ્રમણ દીક્ષાપયયિમાં જ્યેષ્ઠને અનુક્રમથી સમ્યક પ્રકારે વંદન કરે. ગણમાં કાલક્રમથી જેને જે આગમની વાચના આપે. આચાર્ય - ઉપાધ્યાય ગણમાં ગ્લાન અથવા નવદીક્ષીતની સેવા માટે સમ્યક વ્યવસ્થા કરે. ગણમાં રહેવાવાળો શ્રમણ ગુરૂની આજ્ઞા પ્રાપ્ત કરીને જવિહાર કરે. [૪૩૪] પાંચ નિષદ્યાઓ છે. - ઉત્કટકા - ઉભડક બેસવું. ગોદોહિકા - ગાય દોહવાના આસનથી બેસવું. સમપાદયુતા - સમાન પગ અને પુતજમીનને સ્પર્શ કરીને બેસવું. પર્યકા - પલાંઠી વાળીને બેસવું. અર્ધપર્યકા - અધ પદ્માસનથી બેસવું. પાંચ આર્જવ સ્થાન કહ્યા છે. - શુભ આર્જવ, શુભ માર્દવ. શુભ લાઘવ. શુભ ક્ષમા, શુભ નિલોંભતા [જરી પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો છે- ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. દેવ પાંચ પ્રકારના કહેલ છે - ભવ્ય દ્રવ્ય દેવ - દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ. નરદેવ - ચક્રવર્તી, ધર્મદિવ-સાધુ દેવાધિદેવ-અરિહંત ભાગદેવ- દેવભવના આયુને પામેલ. [૪૩] પાંચ પ્રકારની પરિચારણા- વિષયસેવના કહેલી છે. જેમકે- કાય - પરિચારણા-કેવળ કાયાથી મૈથુન સેવન કરવું, સ્પર્શ-પરિચારણા કેવળ સ્પર્શથી વિષ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઠાણું - ૫/૧/૪૩૬ યેચ્છાની પૂર્તિ કરવી. રૂપ રિચારણા - કેવળ રૂપ દેખવાથી વિષયેચ્છાની પૂર્તિ કરવી શબ્દ પરિચારણા - કેવળ દેવાંગનાઓના શબ્દ શ્રવણથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. મનઃ પરિચારણા - કેવળ માનસિક સંકલ્પથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. [૪૩૭] ચમર અસુરેન્દ્રની પાંચ અગ્ર મહિષીઓ કહેલી છે. જેમકે- કાલી, રાત્રિ રજની, વિદ્યુત, મેધા. બલિ વૈરોચન્દ્રની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે. જેમકે- શુભા. નિશુભા. રંભા. નિરંભા, મદના. [૪૩૮] ચમર અસુરેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેના પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદલસૈન્ય અશ્વસૈન્ય હસ્તિસૈન્ય મહિષસૈન્ય અને રથસૈન્ય. પાંચ સેનાપતિ આ પ્રમાણે છે- દ્રુમ - પાયદલ સૈન્યનો સેનાપતિ, સૌદામી અશ્વરાજ-અશ્વસેનાનો સેનાપતિ, કુંથુ- હસ્તીરાજ - હસ્તિ સેનાપતિ, લોહિતાક્ષમહિષ- રાજ - મહિષસેનાનો સેનાપતિ. કિન્નર - ૨થ સેનાનો સેનાપતિ. બલિ વૈરોચનેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેમના પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ રથસૈન્ય. પાંચ સેનાપતિ- મહદ્રુમ - વૈદલ સેનાનો સેનાપતિ. મહાસૌદામ અશ્વરાજ અશ્વસેનાનો સેનાપતિ. માલંકાર હસ્તીરાજ હસ્તીસેનાનો સેનાપતિ. મહાલોહિતાક્ષ મહિષરાજ મહિષસેનાનો સેનાપતિ. કિંપુરુષ - ૨થસેનાનો સેનાપતિ. ઘરણ નાગકુમા૨ેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ રથસૈન્ય પાંચ સેનાપતિ- ભદ્રસેન - પેદલ સેનાનો સેનાપતિ. યશોધર અશ્વરાજ - અશ્વસેનાનો સેનાપતિ સુદર્શન હસ્તિરાજ - હસ્તિસેનાનો સેનાપતિ નીલકંઠ મહિષરાજ - મહિષસેનાનો સેનાપતિ આનંદ - થસેનાનો સેનાપતિ - – ભૂતાનન્દ નાગકુમારેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે, જેમકેપાયદલ સૈન્ય - યાવત્ રથસૈન્ય. પાંચ સેનાપતિ- દક્ષ પાયદલ સેનાનો સેનાપતિ સુગ્રીવ અશ્વરાજ, -સુવિક્રમ હસ્તિરાજ- શ્વેતકંઠ મહિષરાજ-નંદુત્તર - રથસેનાનો સેનાપતિ વૈણુદેવ સુપર્ણેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિ છે, જેમકે- પાયદલસૈન્ય, યાવત્ રથસૈન્ય વેણુદેવના સેનાપતિઓના નામ ઘરણેન્દ્રના સેનાપતિઓના નામની સમાન છે. વેણીદાલિયના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોના યાવત્ ઘોસના સેનાપતિઓના નામ ઘરણના સેનાપતિઓના નામની સમાન છે. બધા ઉત્તર દિશાના ઇન્દ્રના યાવત્ મહાઘોસના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. શકેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદસૈન્ય, અશ્વ સૈન્ય ગજસૈન્ય વૃષભસૈન્ય રથસૈન્ય. હરિણગમૈષી - પાયદલ સેનાનો સેનાપતિ. વાયુ અશ્વરાજ-ઐરાવત હસ્તિરાજ- દામઘિ વૃષભરાજ-માઢ૨-૨થ સેનાનો સેનાપતિ. ઈશાનેન્દ્રને પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ વૃષભસેન રથસેના. પાંચ સેનાપતિ લઘુપરાક્રમ - શૈદલ સૈન્યનો સેનાપતિ મહાવાયુ અશ્વરાજપુષ્પદંત હસ્તિરાજ-મહાદામશ્ર્વિ વૃષભરાજ-મહાનાઢ૨ ૨થ સેનાનો સેનાપતિ. શકેન્દ્રના સેનાપતિઓના નામની સમાન બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોના યાવત્ આરણકલ્પના ઇન્દ્રોના સેનાપતિઓના નામ છે. ઈશાનેન્દ્રના સેનાપતિઓની સમાન બધા ઉત્તર દિશાના ઇન્દ્રોના યાવત્ અચ્યુત કલ્પના ઇન્દ્રોના સેનાપતિઓના નામ સમજવા. - Page #322 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસો-૧ ૩૧૯ [૪૩] શકેન્દ્રની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ પાંચપલ્યોપમની અને ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ પાંચપલ્યોપમની છે. [૪૪૦] પાંચ પ્રકારના પ્રતિઘાત છે. - ગતિ પ્રતિઘાત - દેવાદિ ગતિઓનું પ્રાપ્ત ના થવું. સ્થિતિ પ્રતિઘાત - દેવાદિની સ્થિતિઓનું પ્રાપ્ત ન થવું. બંધન પ્રતિઘાત – પ્રશસ્ત ઔદારિકાદિ બંધનો પ્રાપ્ત ન થાય. ભોગપ્રતિઘાત – પ્રશસ્ત ભોગ-સુખ પ્રાપ્ત ન થવું. બલી-વીર્ય-પુરુષાકાર-પરાક્રમપ્રતિઘાત - બલ આદિ પ્રાપ્ત ન થવું. [૪૪૧] પાંચ પ્રારની આજિવિકા કહેલ છે. જેમકે- જાતિ આજિવિકા-પોતાની જાતિબતાવીને આજીવિકા કરવી. કુલઆજીવિકા - પોતાનું કુળ બતાવીને આજીવિકા કરવી. કર્મ આજીવિકા - કૃષિ આદિ કર્મ કરીને આજીવિકા કરવી. શિલ્પઆજિવિકા - વણાટ વિગેરે શિલ્પ કાર્ય કરીને આજીવિકા કરવી. લિંગ આજિવિકા - સાધુ આદિનો વેષ ધારણ કરીને આજીવિકા કરવી. [૪૨] રાજચિત પાંચ કહેલ છેઃ ખંણુ (તલવાર) છત્ર મુકૂટ મોજડી ચામર. [૪૪૩ પાંચ કારણોથી છવસ્થ જીવ ઉદયમાં આવેલા પરિષહો અને ઊપસર્ગોને સમભાવથી ક્ષમા કરે છે સમભાવથી સહન કરે છે, સમભાવથી તિતિક્ષા કરે છે, સમભાવથી નિશ્ચલ થાય છે અને સમભાવથી અવિચલિત રહે છે. તે કારણો આ છેકર્મોદયથી તે પુરૂષ ઉન્મત્ત જેવા થઈ ગયો છે તેથી મને આક્રોશ વચન બોલે છે. મારો ઉપહાસ કરે. મારા હાથ પકડીને ફેંકી દીએ છે. દુર્વચનોથી મારી નિર્ભત્સના કરે છે. મને રસ્સી આદિથી બાંધે છે. મને કારાગાર આદિમાં પુરે છે. મારા હાથાદિ શરીરના અવયવોને છેદે છે. મારી સામે ઉપદ્રવ કરે છે. મારા વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા રજોહરણ. છીનવી લે છે અથવા દૂર ફેંકી દે છે. મારા પાત્રોને તોડી દે છે મારા પાત્ર ચોરી લે છે. આ યક્ષાવિષ્ટ પુરુષ છે. તેથી આ મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર ચોરી લેય છે. આ ભાવમાં વેદવા યોગ્ય મારા કર્મઉદયમાં આવેલ છે. તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે. યાવતુ મારું પાત્ર ચોરી લે છે. જો હું સમ્યક પ્રકારે સહન નહી કરે, ક્ષમા નહીં કરું, તિતિક્ષા નહીં કરું, નિશ્ચલ નહીં રહું તો શું થશે? કેવળ પાપ કર્મનો બંધ થશે. જો હું સમ્યક પ્રકારથી સહન કરીશ, નિશ્ચલ રહીશ. તો શું થશે ? મારા કર્મોની એકાંત નિર્જરા થશે. પાંચ કારણોથી કેવળી ઉદયમાં આપેલા પરિષહ અને ઉપસર્ગને સમભાવથી સહન કરે છે યાવતુ સમભાવથી નિશ્ચલ રહે છે. આ વિક્ષિપ્ત ચિત્ત પુરુષ છે. તેથી મને આક્રોશ વચન બોલે છે યાવતું મારું પાત્ર ચોરી લે છે. આ દપ્તચિત્ત છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતુ મારું પાત્ર આદિ ચોરી લે છે. આ યક્ષાવિષ્ય પુરષ છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. આ ભવમાં વેદવા યોગ્ય કર્મ મારા ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે યાવત્ મારું પાત્ર આદિ ચોરી લે છે. મને સમ્યક પ્રકારથી સહન કરતાં, ક્ષમા કરતાં, તિતિક્ષા કરતાં અથવા નિશ્ચલ રહેતાં જોઇને અન્ય અનેક છઘ0 શ્રમણ નિગ્રંથો ઉદયમાં આવેલા પરિષહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારથી સહન કરશે. યાવતું - નિશ્ચલ રહેશે. ૪િ૪૪] પાંચ પ્રકારના હેતુઓ કહેલ છે. જેમકે- હેતુને જાણતો નથી, હેતુને દેખતો નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેતુને પ્રાપ્ત કરતો નથી, હેતુને જાણ્યા વિના અજ્ઞાન મરણે મારે છે. પાંચ પ્રકારના હેતુ કહેલ છે જેમકે- હેતુ વડે જાણતો નથી યાવત્ હેતુ વડે Page #323 -------------------------------------------------------------------------- ________________ ઠા -પ/૧/૪ અજ્ઞાન મરણે મરે છે. પાંચ પ્રકારના હેતુ સમ્યગૃષ્ટિની અપેક્ષાએ છે. જેમકે- સમ્યક રીતે હેતુને જાણે છે યાવતુ હેતુથી છવસ્થ મરણે મરે છે. પાંચ હેતુઓ કહેલ છે જેમકેહેતુથી જાણે છે યાવતુ આ હેતુ છબસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે જેમકે- અહેતુને જાણતો નથી ભાવતું અહેતુ છવસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે. જેમકે- અહેતુથી જાણતો નથી યાવતુ અહેતુથી છસ્વસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે જેમકે- અહેતુને જાણે છે યાવતુ અહેતુરૂપ કેવલી મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે. જેમકે- અહેતુથી જાણે છે યાવતું અહેતુથી કેવલી મરણે મરે છે. કેવલીના પાંચ ગુણ અનુત્તર છે. જેમકે- અનુત્તરજ્ઞાન. અનુત્તરદર્શન અનુત્તર ચરિત્ર. અનુત્તર તપ. અને અનુત્તર વીર્ય. ૪૪૫ પાપ્રભ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રનાં થયા છે જેમકે- ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી અવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રા નક્ષત્રમાં જન્મ થયો. ચિત્રા નક્ષત્રમાં પ્રવજિત થયા. તે જ નક્ષત્રમાં અનંત અનુત્તર નિવ્યઘાત નિરાવરણ પૂર્ણ. પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન- દર્શન ઉત્પન્ન થયા. અને તે જ નક્ષત્રમાં નિવણને પ્રાપ્ત થયા. પુષ્પદંત અહિતના પાંચ કલ્યાણક મૂલ નક્ષત્રમાં થયા, જેમકે- મૂલ નક્ષત્રમાં દેવલોકમાંથી વી ગર્ભમાં ઉત્પન્ન થયા. મૂલ નક્ષત્રમાં જન્મ થયો. મૂલ નક્ષત્રમાં પ્રવ્રજિત થયા, મૂલ નક્ષત્રમાં કેવલી થયા, અને નિર્વાણ પામ્યા. ૪િ૪૬-૪૪૯] પદ્મપ્રભુ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા. પુષ્પદત્ત અહંન્તના પાંચ કલ્યાણ મૂલ નક્ષત્રમાં થયા. શીતલ અહતના પાંચ કલ્યાણક પૂવષાઢા. નક્ષત્રમાં થયા હતા. વિમલ અહંન્તના પાંચ કલ્યાણક ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયા. હતા. અનન્ત અહંન્તના પાંચ કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયા. ધર્મનાથ અહંન્તના પાંચ કલ્યાણક પુષ્યનક્ષત્રમાં થયા. શાંતિનાથઅહંન્તના પાંચકલ્યાણક ભરણી નક્ષત્રમાં થયા. કુથુનાથઅહંન્તના પાંચકલ્યાણક કૃત્તિકાનક્ષત્રમા થયા. અરનાથઅહંન્તના પાંચ કલ્યાણક રેવતીનક્ષત્રમાં થયા. મુનિસુવ્રતઅહંન્તના પાંચકલ્યાણક શ્રવણ નક્ષત્રમાં થયા. નમિનાથઅન્તના પાંચકલ્યાણક અશ્વિવીતીનક્ષત્રમાં થયા. નેમીનાથ અહંન્તના પાંચકલ્યાણક ચિત્રાનક્ષત્રમાં થયા. પાર્શ્વનાથઅહંન્તના પાંચકલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા. ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક હસ્તોત્તરા નક્ષત્રમાં થયા, - ભગવાન મહાવીર હસ્તોત્તરા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવી ગર્ભમાં ઉત્પન્ન થયા. હસ્તોત્તરા નક્ષત્રમાં દેવાનંદાના ગર્ભમાંથી ત્રીશલાના ગર્ભમાં આવ્યા. હસ્તોત્તરા નક્ષત્રમાં જન્મ થયા. હસ્તોત્તરા નક્ષત્રમાં દીક્ષિત થયા અને ભગવાન મહાવીર હસ્તોત્તરા નક્ષત્રમાં કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા. સ્થાન ૫-ઉદેસો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સ્થાનઃ૫-ઉદેસોઃ ૨) [૪૫] શ્રમણ નિર્ગથ અને નિગ્રંથીઓને આગળ કહેલી, ગણેલી સ્પષ્ટ નામવાળી પાંચમહાનદીઓ એક માસમાં બે વાર અથવા ત્રણવાર તેમાં ચાલીને અથવા હોડીમાં બેસીને પાર કરવી કલ્પતી નથી. તે નદીઓ આ છે- ગંગા, યમુના, સરયુ Page #324 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદ્દેસો-૨ ૩૨૧ ઐરાવતી મહી. પણ પાંચ કારણોથી પાર કરવી કલ્પે છે. જેમકે- ક્રુધ્ધ રાજાઆદિ અથવા ક્રૂરજનોનાં ભયથી, દુર્ભિક્ષ થવા૫૨, કોઇ વ્યથા પહોંચાડી રહ્યું હોય, નદીના વેગવાળા પ્રવાહમાં તણાતી વ્યક્તિને કાઢવાને માટે. કોઇ મોટા અનાર્ય વડે પીડા પહોંચાડવા પર. [૪૫૧] નિગ્રંથ નિગ્રંથીઓને પ્રથમ વર્ષાકાલમાં ગ્રામાનુગામ વિહાર કરવો કલ્પે નહિ. પરંતુ પાંચ કારણોથી કલ્પે છે. ક્રોધિત રાજા આદિ અથવા ક્રૂરજનોના ભયથી વિહાર કરવો પડે યાવત્ કોઇ મોટા અનાર્યવડે પીડા પહોંચાડવા પર વિહાર કલ્પે. વર્ષવાસમાં રહેલ નિગ્રંથો અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવો કલ્પતો નથી. પરંતુ પાંચ કારણોથી વિહાર કરવો કલ્પે છે જેમ કે- જ્ઞાનપ્રાપ્તિને માટે. દર્શનની પૃષ્ટિને માટે, ચારિત્રની રક્ષાને માટે, આચાર્ય અથવા ઉપાધ્યાયનું મરણ થવા પર અન્ય આચાર્યાદિ આશ્રયમાં જવા માટે, આચાર્યાદિના મોકલવાથી તે ક્ષેત્રની બહાર રહેલા આચાર્યાદિની સેવાને માટે. [૪૫૨] પાંચ અનુાતિક કહેલ છે. હસ્તકર્મ કરનારને, મૈથુનસેવન કરનારને, રાત્રિભોજન કરનારાને, સાગરિકના ઘરનો લાવેલો આહાર ખાનારને રાજપિંડ ખાવાવાળાને. [૪૫૩] પાંચ કારણોથી શ્રમણ નિથ અંતપુરમાં પ્રવેશ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે- નગર ચોતરફ પરચક્રથી ઘેરાઈ ગયું હોય અથવા આક્રમણના ભયથી નગરના દ્વાર બંધ કરી દીધા હોય અને શ્રમણ બ્રાહ્મણ આહાર-પાણીને માટે ક્યાંય જઈ ન શકે તો શ્રમણ નિગ્રંથ અન્તઃપુરમાં સૂચના દેવા જઇ શકે છે. પ્રતિહારિક (જે વસ્તુ લઇને પાછી અપાય) પીઠ એટલે પાટફલક-સહારો દેવાનું પાટિયું સંસ્તારક આદિ વસ્તુઓ માટે અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. દુષ્ટ અશ્વ અથવા ઉન્મત્ત હાથીની સામે આવવા પર ભયભીત થયેલ શ્રમણ નિગ્રંથ અંતઃપુરમાં જઇ શકે છે. કોઇ બલવાન અધિકારી ચોર માની પરાણે પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે તો જઇ શકે છે. નગરથી બહાર ઉદ્યાનમાં ગયેલ સાધુને જો અંતઃપુરવાળા ઘેરીને ક્રીડા કરે તો તે શ્રમણ અંતપુરમાં પ્રવિષ્ટ મનાય છે. [૪૫૪] પાંચ કારણ વડે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ ન કરવા પર પણ ગર્ભને ધારણ કરે છે. જેમકે- કોઇ સ્ત્રી વસ્ત્રરહિત હોય અને પુરૂષના સ્ખલીત વીર્યવાળા સ્થાન ઉપર બેઠેલી હોય ત્યારે પુરૂષના પતિત વીર્યના પુદ્ગલોયોનિમાં પ્રવિષ્ટ થઇ જાય તો. પુરૂષના વીર્યથી ખરડાયેલ વસ્ત્ર યોનિમાં પ્રવેશ કરે તો. પુત્રની કામનાવાળી સ્ત્રી કોઇ પુરૂષના પતિત વીર્યને પોતાની યોનિમાં પ્રવિષ્ટ કરાવે તો. બીજાના કહેવાથી શુક્રાણુઓને યોનિમાં પ્રવેશ કરાવે તો તળાવ વગેરેના શીતળ જલમાં કોઇ સ્ત્રી જાય અને તે જળમાં કોઇ પુરૂષના શુક્ર પુદ્ગલો હોય તે સ્ત્રીની યોનિમાં દાખલ થઇ જાય તો. પાંચ કારણો વડે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી યથા યૌવનાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલી, જેની યૌવનાવસ્થા વ્યતીત થઇ ગઇ તે એટલે કે વૃદ્ધા, જે જન્મથી વંધ્યા છે. તે જે રોગી હોય તે, જેનું મન શોકથી સંતપ્ત હોય તે. પાંચ કારણોથી સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભને ધારણ કરી શકતી નથી. જેમ કે- જેને નિત્ય રજસ્રાવ થાય તે. જે સ્ત્રી સદૈવ રજસ્રાવથી રહિત હોય તે. જેનાં ગર્ભાશયનું દ્વાર રોગથી બંધ થઇ ગયું હોય તે. જેના ગર્ભાશયનું દ્વાર રોગથી ગ્રસિત થઇ 21 Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઠાણું-પ/૨૪૫૪ ગયું હોય તે, જે અનેક પુરૂષો સાથે અનેકવાર સહવાસ કરતી હોય છે. પાંચ કારણે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભ ધારણ કરતી નથી. જે ઋતુકાળમાં અતિ વિષયને સેવનારી હોતી નથી, વીર્ય પુદ્ગલો જે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત થવા છતાં પણ યોનિના દોષથી નાશ પામે છે, જે સ્ત્રીનો ઉત્કટ પિત્તપ્રધાન રૂધિર હોય છે. ગર્ભધારણની પૂર્વે દેવતા વડે શક્તિ નષ્ટ કરવા પર, સંતાન થવું ભાગ્યમાં ન હોય તે. આ પાંચ કારણે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરતી નથી. [૫૫] પાંચ કારણોથી નિગ્રંથ અને નિગ્રંથીઓ એક જગ્યાએ રહે, શયન કરે અને બેસે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- નિગ્રંથો અને નિગ્રંથીઓ એક વિશાળ નિર્જન દુર્ગમ મનુષ્યોના અવર-જવરથી રહિત અને લાંબા સમયે પાર કરી શકાય એવી અટવીમાં પહોંચી ગયા હોય અને એક સ્થાને કાયોત્સર્ગ શય્યા અને સ્વાધ્યાય કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. કોઈ નિગ્રંથનિર્ગથી ગામને વિશે, નગરને વિષે વાવતુ રાજધાનીને વિષે આવેલા હોય અને તેમાં કેટલાંક સાધુ સાધ્વી ઉપાશ્રયને મેળવે, કેટલાક ઉપાશ્રયને ન મેળવે તો તેવા પ્રસંગમાં એકત્ર સ્થાન આદિ કરતા જનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈ નિગ્રંથ-નિર્ચથી નાગકુમારાવાસમાં અથવા સુવર્ણકુમારાવાસમાં એકજ સાથે વાસ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈ ગામમાં નિર્ચથ-નિગ્રંથી અલગ ઉપાશ્રયમાં ઉતર્યા અને તે ગામમાં ચોર એક સ્થાનમાં નિવાસ આદિ કરે તો જિનાજ્ઞાના વિરાધક નથી. કોઈ સ્થાનમાં યુવાનો દેખાય છે તે મૈથુનની બુદ્ધિ સાધ્વીઓને પકડવા માટે ઇચ્છે તો તેમની રક્ષાને માટે એકત્ર સ્થાનને કરતાં આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. પાંચ કારણથી અચેલ શ્રમણ નિગ્રંથ સચેલ નિગ્રંથીઓની સાથે એક સ્થાનમાં રહેતા આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. - શોકાદિથી કોઇ સાધુનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું હોય, સંભાળ લેનાર અન્ય સાધુ ત્યાં હાજર ન હોય તો અચેલક સાધુ સચેલક સાધ્વીઓ સાથે રહેવા છતાં પણ આજ્ઞાનો વિરાધક નથી, એવી જ રીતે હર્ષના અતિરેકથી સાધુ ઉન્મત થયો હોય. શરીરમાં યક્ષનો પ્રવેશ થઈ ગયો હોય. વાતાદિના પ્રકોપથી ઉન્મત્ત થયેલો હોય. કોઇ સાધ્વીનો પુત્ર દીક્ષિત હોય અને તેની સાથે અન્ય શ્રમણ ન હોય તો. [૪૫] પાંચ આશ્રવદ્વારા કહેલા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. યોગ. પાંચ સંવરનાં દ્વારા કહેલા છે- સમ્યકત્વ વિરતિ અપ્રમાદ, અકષાય અયોગિતા. પાંચ પ્રકારનાં દંડ કહેલા છે જેમકે- અર્થદંડ-સ્વપરના કોઈ પ્રયોજન માટે ત્રણ અથવા સ્થાવર પ્રાણીની હિંસા. અનર્થદંડ - નિરર્થક હિંસા. હિંસાદંડ- આ વ્યક્તિએ મારા પુત્રાદિનો વધ કર્યો હતો અથવા કરે છે કે વધ કરશે. એવી માન્યતાથી પ્રેરાઈને શત્ર આદિનો વધ કરવામાં આવે તે હિંસાદંડ, અકસ્માત દંડ - કોઈ અન્ય પર પ્રહાર કર્યો હતો પણ વધ અન્યનો થઇ જાય તે, દ્રષ્ટિવિપસદંડ - “આ શત્રુ છે' એવા અભિપ્રાયથી કદાચિત્ મિત્રનો વધ થઈ જાય. [૪૫૭] મિથ્યાદ્રષ્ટિઓને પાંચક્રિયાઓ કહી છે, - આરંભિકી પારિગ્રહિતી માયા પ્રત્યયિકા, અપ્રત્યાખ્યાનક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા. મિથ્યાદ્રષ્ટિ નૈરયિકને પાંચ ક્રિયા ઓ કહેલી છે. જેમ કે- આરંભિકી યાવતુ મિથ્યાદર્શન પ્રત્યય, એ પ્રમાણે વૈમાનિક સુધી બધા દંડકોમાં મિથ્યાવૃષ્ટિઓને પાંચક્રિયાઓ હોય છે. વિશેષ-વિકલેન્દ્રિય જીવોમાં Page #326 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉસો-૨ ૩૨૩ મિથ્યાવૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિનો વિભાગ નથી હોતો બધા મિથ્યાદ્રષ્ટિ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- કાયિકી અધિકરણિકી પાàષિકી પારિતાપનિકી. પ્રાણાતિપાતિકી. નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીના જીવોને આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યય. નૈરયિકોથી લઈને વૈમાનિક સુધી બધા દંડકોમાં આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે. જેમકે દ્રષ્ટિજા. પૃષ્ટિજા, પ્રાતીત્યિકી, સામંતોપનિપાતિકી. સ્વાહસ્તિકી. નૈરયિકથી લઈ વૈમાનિક સુધી પાંચ ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે નૈસૃષ્ટિકી. આજ્ઞાપની. વૈદારણિકી. અનાભોગપ્રત્યયા. અનવકાંક્ષા પ્રત્યયા. નરયિકોથી લઈ વૈમાનિક સુધી પાંચ ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે પ્રેમપ્રત્યયા. દ્વેષપ્રત્યયા. પ્રયોગક્રિયા. સમુદાનક્રિયા. ઇયપથિકી. એ પાંચે ક્રિયાઓ કેવળ એક મનુષ્ય દંડકમાં છે શેષ દંડકોમાં નથી. ૪૫૮] પરજ્ઞા પાંચ પ્રકારની છે, જેમકે- ઉપધિપરજ્ઞા, ઊપાશ્રયપરી જ્ઞા, કષાયપરીન્ના, યોગપરીજ્ઞા ભક્તપરી જ્ઞા. [૪૫] વ્યવહાર પાંચ પ્રકારના છે, આગમવ્યવહાર-શ્રુતવ્યવહાર - નવ પૂર્વથી ન્યુન શ્રુતજ્ઞાનવાળાનો વ્યવહાર, આજ્ઞાવ્યવહાર - ઘારણાવ્યવહાર - પૂર્વે ગીતાર્થે કોઈને આલોયણા દીધી હોય. તેને ધારી રાખવું તે ધારણાવ્યવહાર. જીતવ્યવહાર- દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ સંહનન વગેરેને અપેક્ષીને જે ગીતાર્થ પુરુષો એ આચર્યું હોય કોઈ વિવાદાસ્પદ વિષયમાં જ્યાં સુધી આગમથી કોઈ નિર્ણય થતો હોય ત્યાં સુધી આગમાં અનુસારજ વ્યવહાર કરવો જોઈએ. જ્યાં કોઈ આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રતથી વ્યવહાર કરવો જોઈએ. જ્યાં મૃતથી નિર્ણય ન થઇ શકતો હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ગીતાર્થની આજ્ઞાથી સમસ્યા હલ ન થતી હોય ત્યાં ધારણા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ધારણાથી સમસ્યા ન ઉકેલાતી હોય ત્યાં જીત વ્યવહાર અનુસાર વ્યવહાર કરવો જોઇએ. ' હે ભગવન્! શ્રમણ નિર્ગથ આગમ વ્યવહાર ને પ્રમુખ માનવાવાળા છે તો તે પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારોમાંથી જ્યાં જે વ્યવહારથી સમસ્યા ઉકલતી હોય ત્યાં તે વ્યવહારથી પ્રવૃત્તિ કરવાવાળો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. [૪૬] સુતેલા સંયત પુરુષોના પાંચ વિષયો જાગૃત હોય છે. જેમકે – શબ્દ યાવત્ સ્પર્શ. જાગૃત સંયત પુરુષોના પાંચ વિષયો સુતેલા હોય છે. જેમકે : - શબ્દ યાવત્ સ્પર્શ. સુતેલા અથવા જાગૃત અસંયતિ મુનષ્યોના પાંચ વિષય જાગૃત રહે છે. જેમ કે - શબ્દ યાવતું- સ્પર્શ. [૪૬૧] પાંચ કારણોથી જીવ કર્મ-૨જ ગ્રહણ કરે છે. યથા - પ્રાણાતિપાતથી થાવતુ-પરિગ્રહથી પાંચ કારણોથી જીવ કર્મ-રજથી મુક્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતવિરમણથી ધાવતુ પરિગ્રહ વિસ્મરણથી. [૪૨]પાંચ માસ વાળી પાંચમી ભિક્ષુ-પ્રતિમા અંગીકાર કરવાવાળા અણગારને ને પાંચ દત્તિ આહારની અને પાંચ દક્તિ પાણીની લેવી કહ્યું છે. [૪૬૩ પાંચ પ્રકારના ઉપઘાત છે. ઉદ્દગમોપ- ઘાત-ગૃહસ્થ વડે લાગતા આધાકમ આદિ સૌળદોષો. ઉત્પાદનોપઘાત - સાધુ વડે લાગતા ધાત્રી આદિ સોળ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઠાણ-પ/ર૪૬૩ દોષો. એષણોપઘાત - સાધુ અને ગૃહસ્થ વડે લાગતા શક્તિાદિ દશ દોષો. પરિકમપઘાત-વસ્ત્ર-પાત્રના છેદન યા સિલાઈ આદિમાં મયદાનું ઉલ્લંઘન. પરિહરણોપઘાત-એકાકી વિચરવાવાળા સાધુના વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ઉપયોગમાં લેવા. પાંચ પ્રકારની વિશુદ્ધિ કહેલી છે. ઉગમવિશુદ્ધિ, ઉત્પાદન- વિશદ્ધિ, એષણાવિશુદ્ધિ, પરિકમવિશુદ્ધિ, પરિહરણવિશુદ્ધિ પૂર્વે કહેલા ઉદ્ગમાદિ દોષોનું સેવન ન કરવું તે વિશુદ્ધિ. [૪૬૪] પાંચ કારણોથી જીવો બોધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય એવા કર્મો ઉપાર્જન કરે છે અહિત પ્રભુનો અવર્ણવાદ કરવાથી, અહત કથિત ધર્મનો અવર્ણવાદ કરવાથી,આચાર્ય ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવાથી. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. ઉત્કષ તપ અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી થયેલ દેવોનો અવર્ણ- વાદ કરવાથી. પાંચ કારણોથી જીવો, બોધિની પ્રાપ્તિ સુલભ થાય એવા કર્મોનું ઉપાર્જન કરે છે.અરિહંતોનો ગુણાનુવાદ ચાવતુ-દેવોના ગુણાનુવાદ કરવા પર. ૪િ૬૫] પ્રતિસલીન પાંચ પ્રકારના છે, જેમકે શ્રોતેન્દ્રિયપ્રતિસલીન- યાવતુસ્પર્શેન્દ્રિય પ્રતિસલીન. અપ્રતિસંલીન પાંચ પ્રકારના છે,જેમકે- શ્રોતેન્દ્રિઅપ્રતિસંલીનથાવતુ-સ્પર્શેન્દ્રિય અપ્રતિસંલીન. સંવર પાંચ પ્રકારના છે. શ્રોતેન્દ્રિય સંવર-થાવત સ્પર્શેન્દ્રિયસંવર.અસંવર પાંચ પ્રકારના છે-શ્રોતેન્દ્રિય સંબંધી યાવતુ-સ્પર્શેન્દ્રિય સંબંધી. [૪૬]સંયમ પાંચ પ્રકારનો છે, જેમકે-સામાયિકસંયમ, છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાતું ચારિત્ર સંયમ. ૪િ૬૭ એકેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. પૃથ્વીકાય સંયમ યાવતુ-વનસ્પતિકાયિક સંયમ. એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. પૃથ્વીકાયિક અસંયમ યાવતુ-વનસ્પતિકાયઅસંયમ. [૪૬૮] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારનો સંયમ થાય છે. જેમકે-શ્રોતેંદ્રિયસંયમ યાવતુ અશેન્દ્રિય સંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારનો અસંયમ થાય છે-શ્રોતેન્દ્રિય-અસંયમ યાવતુ સ્પર્શેન્દ્રિય-અસંયમ. | સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસાને કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. જેમકે-એકેન્દ્રિય સંયમ યાવતું પંચેન્દ્રિય સંયમ. સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. જેમકે-એકેન્દ્રિય-અસંયમ યાવતુ-પંચેન્દ્રિય-અસંયમ. [૬૯] તૃણવનસ્પતિકાયિક જીવ પાંચ પ્રકારના છે. જેમકે-અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરૂહ. [૪૭૦] આચાર પાંચ પ્રકારના છે. જેમકે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીયરચાર. [૪૭૧] આચાર પ્રકલ્પ પાંચ પ્રકારના છે, જેમકે- માસિક ઉદ્ઘાતિક લઘુમાસ પ્રાયશ્ચિતમાં થોડો અંશ ઓછો કરવો, માસિક અનુદ્દઘાતિક ગુમાસ ચાતુમાસિક ઉદ્ઘાતક લઘુચોમસી, ચાર્તુમાસિક અનુદ્દઘાતિક ગુરુચોમાસી, આરોપણ (માયા કરનારને દોષના પ્રાયશ્ચિત સાથે માયા દોષના પ્રાયશ્ચિતની વૃદ્ધિ કરવી.) Page #328 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસી-૨ ૩૨૫ આરોપણા પાંચ પ્રકારની છે, જેમકે-પ્રસ્થાપિતા ગુરુમાસ આદિ પ્રાયશ્ચિત રૂપ તપસ્યાનો પ્રારંભ કરવો, સ્થાપિતા-ગુરુજનોની વૈયાવૃત્ય કરવાના ઉદ્દેશ્યથી આરોપિત પ્રાયશ્ચિત પ્રારંભ કરવો, ને કસ્બા- વર્તમાન જિનશાસનમાં ઉત્કૃષ્ઠ તપ ૬ માસનું કહેલ છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત ન દેવું. અકસ્મા-જે દોષ પ્રમાણે પ્રાયશ્ચિત દેવા પર છ માસથી અધિક પ્રાયશ્ચિત આવે તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત દેવું, હાડહડા લઘુમાસ આદિ પ્રાયશ્ચિત શીઘ્રતાપૂર્વક આપવું ૪િ૭૨] જંબુદ્વિીપના મેરુ પર્વતના પૂર્વમાં સીતા-મહા નદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે- માલ્યવંત, ચિત્રકૂટ, પાકૂટ, નલિનકૂટ, એક શેલ. જંબૂદ્વીપમાં મેરુપર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણમાં પણ પાંચ વક્ષસ્કારપર્વતો છે. જેમકેત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સોમનસ. જંબુદ્વિીપમાં મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતા મહાનદીની દક્ષિણમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે-વિદ્યુપ્રભ, અંકાવતી, પાવતી, આશિવિષ, સુખાવહ. જેબૂદ્વીપમાં મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતા. મહાનદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે-ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત, ગંધમાદનપર્વત. જંબૂદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણમાં દેવ કુરૂક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, જેમકે-નિષધદ્રહ, દેવકુફદ્રહ, સૂર્યદ્રહ, સુખસદ્રહ વિદ્યગ્રંભદ્રહ. જેબૂદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, જેમકે-નીલવંતદ્રહ, ઉત્તર કુરૂદ્રહ, ચન્દ્રકહ, એરાવણદ્રહ, માલ્યવંત પ્રહ. સીતા સીતોદા મહાનદીની તરફ તથા મેરૂ પર્વતની તરફ બધા વક્ષસ્કાર પર્વતો પ00 યોજન ઉંચા છે અને પ00 ગાઉ ભૂમિમાં છે. ધાતકી ખંડના પૂવધિમાં મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીની ઉત્તરમાં પાચ વક્ષસ્કાર પર્વતો છે. ઘાતકી ખંડના પશ્ચિમાર્યમાં પણ જિબુદ્વીપની સમાન તે જ નામવાળા પર્વતો છે.] પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાર્ધમાં પણ જંબૂદ્વીપની સમાન વક્ષસ્કાર પર્વત અને દ્રહોની ઉંચાઈ આદિ કહેવી. સમય ક્ષેત્રમાં ભરત, પાંચ એરવત યાવતુ- પાંચ મેરૂ અને પાંચ મેરૂ ચૂલિકાઓ છે. [૭૩] કૌશલિક અહત્ત ઋષભદેવ પાંચ સો ધનુષ ઉંચા હતા. ચક્રવર્તી ભરત મહારાજા પાંચસો ધનુષ ઉંચા હતા. બાહુબલી અણગાર પણ પાચસો ધનુષ ઉંચા હતા. બ્રાહ્મી અને સુંદરી નામની આય પણ ૫૦૦ ધનુષ ઉચી હતી. ૪૭૪ પાંચ કારણોથી સુતેલો મનુષ્ય જાગૃત થાયછે શબ્દ સાંભળવાથી, બીજાના હાથ આદિના સ્પર્શથી, ભૂખ લાગવાથી, નિદ્રાક્ષયથી સ્વપ્નદર્શનથી. ૪૩૫ પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ, નિગ્રંથીને પકડીને રાખો અથવા સહારો આપો તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. યથા-સાધ્વીને કોઈ ઉન્મત્ત બળદ આદિ પશુજાતિ અથવા ગીધ પક્ષી આદિ મારે અન્ય સાધ્વી ન હોય તો સાધુ સાધ્વીને ગ્રહણ કરતાંઆજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. સાધુ દુર્ગ-મુકેલીવાળા માર્ગમાં, વિષમખાડા પત્થરા વિગેરેથી વ્યાપ્ત પર્વતમાં ગતિ વડે સ્કૂલના પામતી અથવા ભૂમિ પર પડતી સાધ્વીને ગ્રહણ કરતો થકો આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. કોઇ સાધ્વી જલયુક્ત ખાડામાં, કીચડમાં, શેવાળાદિ પાણીમાં ફસાઈ જાય અથવા પ્રવાહમાં તણાતી હોય તેવી પરિસ્થિતિમાં મદદ કરવાના આશયથી સહારો દેતો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઠાણ-પ/ર/૪૭પ કોઇ નિગ્રંથ નિર્ગથીને નાવ પર ચઢાવવામાં તથા ઉતારવામાં મદદ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. વિક્ષિપ્ત ચિત્તવાળી, દર્પયુક્ત ચિત્તવાળી, યક્ષાદિદેવના આવેશવાળી, ઉન્માદ પામેલી ઉપસર્ગને પામેલી, કલહ માટે તૈયાર થયેલી, પ્રાયશ્ચિતને પામેલી યાવતું ભક્ત પાનના પ્રત્યાખ્યાનને કરેલી. મૂચ્છ વડે પડતી અથવા યતિ કે ચોર વડે ચલાયમાન કરાતી સાધ્વીને સાધુ ગ્રહણ કરે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. [૪૭] આચાર્ય અને ઉપાધ્યાયમાં પાંચ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ધૂળ ભરેલા પગોને બીજા સાધુઓથી લૂછાવતા-ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર મળમૂત્રનો ઉત્સર્ગ કરે અથવા તેની શુદ્ધિ કરે, આચાર્ય-ઉપાધ્યાય ઇચ્છા હોય તો કોઈની વૈયાવૃત્ય કરે, ઈચ્છા ન હોય તો ન કરે, આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક અથવા બે રાત એકલા રહે,અથવાઆચાર્ય ઉપાધ્યાય એક -બે રાત્રી ઉપાશ્રયની બહાર રહે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. [૪૭૭પાંચ કારણ વડે આચાર્ય અથવા ઉપાધ્યાય ગચ્છથી પૃથક થઈ જાય છે, જેમકે-ગચ્છમાં આચાર્ય ઉપાધ્યાયની આજ્ઞા અથલા ધારણાનું સમ્યક પ્રકારે પાલન ન થતું હોય તો, ગચ્છમાં વયસ્થવિર અને જ્ઞાન સ્થવિરને વંદનાદિ વ્યવહાર સમ્યક પ્રકારે પાલન ન કરાવી શકે તો, ગચ્છમાં શ્રતવાચના યથોચિત રૂપે ન આપી શકે તો. આચાર્ય ઉપાધ્યાય સ્વગચ્છ સંબંધી પરગચ્છ સંબંધી સાધ્વીને વિષે ખરાબ લેશ્યાવાળો થઈ જાય તો. મિત્ર, જ્ઞાતિ, સ્વજન ગચ્છને છોડીને ચાલ્યો ગયો હોય, ફરી ગચ્છમાં સ્થાપિત કરવાને માટે પોતાના ગચ્છને છોડીને ચાલ્યા જાય તો. [૪૭૮]પાંચ પ્રકારના મનુષ્યો ઋદ્ધિવંત કહેવાય છે, જેમકે–અહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર. સ્થાનઃ૫-ઉદેસો-રની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાન પ-ઉદેસ૩) [૪૭]પાંચ અસ્તિકાય છે, જેમકે- ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાતિકાય જીવાસ્તિકાય, પુદગલાસ્કિાય. ધમસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ. અરૂપી, અજીવ, શાશ્વત અને અવસ્થિત સમગ્ર લોકવ્યાપી દ્રવ્ય છે તે પાંચ પ્રકારના છે, જેમકે- દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી ગુણથી. દ્રવ્યથી–ધમસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી-લોક પ્રમાણ છે, કાલથી-અતીતમાં કયારે ન હતો એમ નથી વર્તમાનમાં નથી, એમ નથી, ભવિષ્યમાં હશે. એવી રીતે ત્રિકાળવર્તી હોવાથી ધ્રુવ છે. શાશ્વત, અક્ષય, અવ્યય અવસ્થિત અને નિત્ય છે. ભાવથી-વર્ણરહિત, ગંધરહિત રસરહિત અને સ્પર્શ રહિત છે ગુણથી- જીવ-પુદગલોના ગમનમાં સહાયક નિમિત્ત) ગુણવાળો છે. - અધમસ્તિકાય ધમસ્તિકાયની જેમ પાંચ પ્રકારનો છે, વિશેષ એ કે ગુણથી સ્થિતિ સહાયક નિમિત્ત ગુણવાળો છે. આકાશાસ્તિકાય ધમસ્તિકાયની સમાન પાંચ પ્રકારનો છે. વિશેષ ક્ષેત્રથી આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ છે ગુણથી-અવગાહના ગુણવાળો છે. જીવાસ્તિકાય-ધમસ્તિકાયની સમાન પાંચ પ્રકારનો છે. વિશેષ-દ્રવ્યથી જીવાસ્તિકાય એક બીજાથી ભિન્ન અનંત જીવ દ્રવ્યો છે. ગુણથી -ઉપયોગ ગુણવાળો છે. પુદ્ગલાસ્તિકાય-પાંચવર્ણ, પાંચરસ, બેગંધ, અને આઠસ્પર્શયુક્ત છે રૂપી Page #330 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસો-૩ ૩૨૭ અજીવ શાશ્વત અને અવસ્થિત છે. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યો છે. ક્ષેત્રથીલોકપ્રમાણ છે. કાલથી-અતીતમાં કયારેય નહીં હતો એમ નથી યાવત્ નિત્ય છે. ભાવથી–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત છે. ગુણથી ગ્રહણ ગુણ છે. [૪૮૦]ગતિ પાંચછે, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, સિદ્ધગતિ. ૪િ૮૧] ઈન્દ્રિઓના પાંચ વિષય છે, જેમકે શ્રોત્રેજિયનો વિષય શબ્દ યાવત સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ. મુંડ પાંચ પ્રકારે છે. શ્રોત્રોન્દ્રિયમુંડ યાવત્ સ્પર્શેન્દ્રિયમુંડ અથવા મુંડ પાંચ પ્રકારના છે,ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ શિરમુંડ | [૪૮૨]અધોલોકમાં પાંચ બાદર કાયિક જીવો છે, પૃથ્વીકાયિક, અપકાયિક વાયુકાયિક, સ્નાતક પાંચ પ્રકારના છે, શરીરહિત,અતિચારરહિત, કમરહિત, શુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક અહંન્તજિન કેવલી, અપરિશ્રાવી. ૪િ૮૪)નેગંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના વસ્ત્રોનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે જાંગિક-કંબલ આદિ, ભાંગમિક-અલસિનું વસ્ત્ર, સાનકશણના સુત્રનું વસ્ત્ર, પોતક કપાસનું વસ્ત્ર, તિરીડયપદ-વૃક્ષની છાલનું વસ્ત્ર. નિગ્રંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના રજોહરણનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે ઓર્ણિક-ઊનનું બનેલું, ઔષ્ટ્રિક-ઉંટનાવાળોનું બનેલું, શાનક-શણનું બનેલું, બલ્વજઘાસની છાલથી બનેલું, મુંજનું બનેલું. [૪૮૫]ધર્મનું આચરણ કરનાર પુરૂષને માટે પાંચ આલંબન સ્થાન છે, જેમકેછકાય, ગણ, રાજા, ગૃહપતિ, શરીર. [૪૮]નિધિ પાંચ પ્રકારના છે, જેમકે-પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ, ધાન્યનિધિ. . [૪૮૭]શૌચ પાંચ પ્રકારના છે, જેમકે પૃથ્વીશૌચ, જલશૌચ, અગ્નિશૌચ, મંત્રશૌચ. બ્રહ્મશૌચ [૪૮૮]આ પાંચ સ્થાનોને છાસ્થ પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી. જેમકે- - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ. પરમાણુ પુદગલ. પણ આ પાંચ સ્થાનોને કેવલજ્ઞાની પૂર્ણરૂપથી જાણે છે અને દેખે છે. [૪૮૯] અધોલોક માં પાંચ ભયંકર મોટી-મોટી પાંચ નરકો છે કાળ, મહાકાળ, રૌરવ, મહારોરવ, અપ્રતિષ્ઠાન. ઉદ્ગલોકમાં પાંચ મહાવિમાન છે, જેમકે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવર્થ સિદ્ધ મહાવિમાન. [૪૦]પુરુષ પાંચ પ્રકારના છે, જેમકે-વ્હીસત્ત્વ- લજ્જાથી ઘેર્ય રાખવાવાળા. હીમનઃસત્ત્વ-–લજ્જાથી મનમાં ધૈર્ય રાખવાવાળા. ચલસત્ત્વ - - અસ્થિર ચિત્તવાળા. સ્થિરસત્ત્વ -- સ્થિર ચિત્તવાળા. ઉદાત્ત સત્ત્વ- - વધતા ધૈર્યવાળા. [૪૯૧મત્સ્ય પાંચ પ્રકારના છે, જેમ કે અનુશ્રોતચારી-પ્રવાહના વહેણની દિશામાં ચાલનારો. પ્રતિશ્રોતચારી- પ્રવાહના વહેણની વિરુદ્ધ દિશામાં જનાર. અંતચારી–પ્રવાહના કિનારે કિનારે ચાલનાર. પ્રાન્તચારી-પ્રવાહની મધ્યમાં ચાલનાર. સર્વચારી-સર્વત્ર ચાલનાર. એ પ્રમાણે ભિક્ષુ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે અનુશ્રોતચારી યાવતું સર્વશ્રોતચારી ઉપાશ્રયની નજીકથી ક્રમશઃ અન્ય ઘરોમાં ભિક્ષા પ્રાપ્ત કરનારો અનુશ્રોતચારી, દૂર ઘરથી શરૂ કરી ક્રમશઃ ઉપાશ્રયની નજીક સુધી ભિક્ષા Page #331 -------------------------------------------------------------------------- ________________ ઠાણું - ૫/૩/૪૯૧ ૩૧. કરનારો પ્રતિશ્રોતચારી,આજુબાજુના ઘરેથી ભિક્ષા કરનારો અન્તચારી, ગામની મધ્યના ઘરોમાં ભિક્ષા કરનારો પ્રાન્તચારી,બધા ઘરોથી ભિક્ષા લેના૨સર્વચારી [૪૯૨]વનીપક-યાચક પાંચ પ્રકારના છે, અતિથિવનીપક-ભોજન સમયે આવી પ્રશંસા કરીને દાતા પાસેતી આહારની યાચના કરનાર, દરિદ્રવનીપક-દીનતા પ્રગટ કરી દાતા પાસે દાન માગનાર, બ્રાહ્મણ વનીપક-બ્રાહ્મણને અપાતા ધનની પ્રશંસા કરીને દાતા પાસેથી યાચના કરનાર, શ્વાન વનીપક -કુતરાઓને નિમિત્તે અપાતા દાનનીપ્રશંસા કરનાર, શ્રમણ-વનીપક-નિગ્રંથને અપાતા દાનની પ્રશંસા કરનાર. [૪૯૩]પાંચ કારણોથી અચેલક પ્રશસ્ત ગણાય છે, જેમકે અલ્પપ્રત્યુપેક્ષા-અલ્પ ઉપધિ હોવાથી અલ્પ પ્રતિલેખન થાય છે. પ્રશસ્તલાઘવ-અલ્પ ઉપધિ હોવાથી રાગભાવ અલ્પ હોય. વૈશ્વાસિક રૂપ-વિશ્વાસ ઉત્પન્ન કરાવનારો વેષ હોય. અનુજ્ઞાત તપ-જિનેશ્વરોને સંમત ઉપકરણ સંલીનતા રૂપ તપ. વિપુલ ઈન્દ્રિય નિગ્રહ, [૪૯૪]ઉત્કૃષ્ટ પુરુષો પાંચ પ્રકારના છે, જેમકે દંડ ઉત્કૃષ્ટ-અપરાધ કરવા પર આકરો દંડ દેનાર. રાજ્યોત્કૃષ્ટ ઐશ્વર્યમાં ઉત્કૃષ્ટ, સ્ટેન ઉત્કૃષ્ટ-ચોરી કરવામાં ઉત્કૃષ્ટ, દેશોત્કૃષ્ટ- દેશમાં ઉત્કૃષ્ટ. સર્વોત્કૃષ્ટ--બધામાં ઉત્કૃષ્ટ [૪૯૫]સમિતિઓ પાંચ છે. ઈર્યસમિતિ-ભાષાસમિતિ-એષણાસમિતિ આદાનભંડમાત્ર-નિક્ષેપણ સમતિ-પરિષ્ઠાપનિકા સમિતિ. [૪૬]સંસારી જીવ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે-એકેન્દ્રિયો યાવત્ પંચેન્દ્રિઓ. એકેન્દ્રિય જીવો પાંચ ગતિઓ (સ્થાનો) માં મરીને ઉત્પન્ન થાય છે અને પાંચે ગતિઓમાંથી આવી ઉત્પન્ન થાયછે એટલે-એકેન્દ્રિયજીવ એકેન્દ્રિયમાંથી મૃત્યુ પામી એકેન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાંથી નીકળી યાવત પંચેન્દ્રિયમાંથી નીકળી જીવ એકેન્દ્રિયો રૂપે ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિજીવ પાંચસ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિયજીવ એકોન્દ્રિયોમાં યાવત્ પંચેન્દ્રિ- યોમાં ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિયજીવ પાંચસ્થાનોમાંથી આવી ઉપજે છે. તેઈન્દ્રિયજીવ એકેન્દ્રિયોમાં યાવત્ પંચેવિઓમાં આવી ઉત્પન્ન થાય છે. ચતુરિન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉપજે છે. ચરિન્દ્રિયજીવ એકેન્દ્રિઓમાં યાવત્ પંચેન્દ્રિયોમાં જઈ ઉપજે છે. પંચેન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયજીવ એકોન્દ્રિયઓમાં યાવત પંચેન્દ્રિઓમાં આવી ઉપજે છે. બધા જીવો પાંચ પ્રકારના છે, જેમકે ક્રોધકષાયી યાવત્ લોભકષાયી અને અકષાયી અથવા બધા જીવ પાંચ પ્રકારના છે, જેમકે—નૈયિક યાવત્ દેવ અને સિદ્ધ [૪૭]–હે ભગવન્ ? કોઠામાં રાખેલ ચણા,મસુર તિલ, અડદ, વાલ, કળથી, તુવેર અને કાળાચણા આ ધાન્યોની કેટલી સ્થિતિ હોય? હૈ ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ પાંચ વર્ષ ત્યાર પછી યોનિ કુમળાઈ જાય છે.ધીમે ધીમે યોનિચ્છેિદ થાય છે. [૪૯૮]સંવત્સર પાંચ પ્રકારના છે, જેમકે નક્ષત્રસંવત્સર યુગસંવત્સર પ્રમાણસંવત્સર,લક્ષણસંવત્સર, શનૈશ્વરસંવત્સર. યુગસંવત્સર પાંચ પ્રકારના છે, જેમ કે ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિતસંવત્સર, ચંદ્ર, અભિવર્ધિત પ્રમાણ સંવત્સર પાંચ પ્રકારના છે. જેમકે નક્ષત્રસંવત્સર,ચંદ્ર સંવત્સર, ઋતુસંવત્સર ,આદિત્યસંવત્સર, અભિવર્ધિતસંવત્સ૨. [૪૯૯-૫૦૩]લક્ષણસંવત્સર પાચ પ્રકારના છે, જેમકે —જે તિથિમાં જે નક્ષત્ર નો Page #332 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસી-૩ ૩૨૯ યોગ હોવો જોઈએ તે નક્ષત્રનો તે જ તિથિમાં યોગ હોયછે. (કાર્તિકમાં કૃતિક આદિ) જેમાં ઋતુઓનું પરિણમન ક્રમથી થતું રહે છે અને જેમાં શરદી ગરમીનું પ્રમાણ બરાબર રહે છે અને જેમાં વર્ષો સારી રહે છે તે નક્ષત્ર સંવત્સર કહેવાય છે. જેમાં બધી પૂર્ણીમાઓમાં ચન્દ્રનો યોગ રહે છે. જેમાં નક્ષત્રની વિષમ ગતિ હોય છે. જેમાં અતિ ઠંડી અને અતિ તાપ પડે છે અને જેમાં વર્ષો અધિક હોય છે તે ચંદ્રસંવત્સર કહેવાય છે. જેમાં વૃક્ષોનું યથાસમય પરિણમન હોતુ નથી ઋતુ વિના ફળ આવે છે અને વષ પણ થતી નથી તે કર્મ સંવત્સર અથવા ઋતુસંવત્સર કહેવાય છે. જેમાં પૃથ્વી, જલ, પુષ્પ અને ફળોને સૂર્ય રસ આપે છે અને થોડી વષથી પણ પાક સારો હોય છે. તે આદિત્ય સંવત્સર કહેવાય છે. જેમાં ક્ષણ, લવ, દિવસ અને ઋતુ સૂર્યથી તપેલા રહે છે અને જેમાં સદા ધૂળ ઉડતી રહે છે. તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. [૫૦૪]શરીરમાંથી જીવને નીકળવાના પાંચ માર્ગ હોય છે, જેમકે પગ ઉરુ, વક્ષસ્થળ, મસ્તક, સર્વાગ. પગથી નીકળે તો જીવ નરકગતિગામી થાય છે. સાથળથી નીકળવા પર જીવ તિર્યંચગતિ-ગામી વક્ષસ્થળથી નીકળવા પર જીવ મનુષ્યગતિમાં મસ્તકથી નીકળવા પર દેવલોકમાં સર્વાગથી નીકળતા જીવ મોક્ષગામી થાય. [૫૦]છેદન પાંચ પ્રકારના છે. ઉત્પાદછેદન, નવીન પયય ઉત્પન્ન થવાથી, પૂર્વપયિનું છેદન વ્યય છેદન-પૂર્વ પયયનો વ્યય બંધ છેદન-જીવની અપેક્ષાએ કર્મનું છેદવું પ્રદેશ છેદન-જીવને જ નિવિભાગ અવયવરૂપ પ્રદેશથી બુદ્ધિવડે જુદું કરવું. દ્વિધાકાર-જીવાદિ દ્રવ્યોના બે વિભાગ કરવા . આનંતર્ય પાંચ પ્રકારના છે, જેમકે–ઉત્પાદનાન્તર્ય ઉત્પાદનો નિરંતર અવિરહ દેવ નરકગતિમાં અસંખ્યાત સમય- નો હોય. વ્યયાનન્તર્ય-વ્યયનો નિરંતર અવિરહ દેવ નરકગતિનો અસંખ્યાત સમયનો હોય. પ્રદેશાનન્તર્ય-પ્રદેશનો નિરંતર અવિરહ જીવપ્રદેશો સાથે કર્મોનો અવિરહ. સમયાનન્તર્ય-સમયનો નિરંતર અવિરહ સામાન્યાનન્તર્ય-ઉત્પાદ આદિ વિશેષનો અભાવમાં જે નિરંતર અવિરહ. અનંત પાંચ પ્રકારના છે. જેમકે નામ અનંત, સ્થાપના અનંત, દ્રવ્ય અનંત, ગણના અનંત, પ્રદેશાનંત. અનંતક પાંચ પ્રકારે છે. જેમ કે એકત-અનંત દીર્ઘતાની અપેક્ષાએ જે અનંત છે. એક શ્રેણીનું ક્ષેત્ર. દ્વિઘા અનંતક-લંબાઈ અને પહોળાઈની અપેક્ષા એ જે અનંત છે. દેશ વિસ્તાર અનંતક-ચક પ્રદેશથી પૂર્વ આદિ કોઈ દિશામાં દેશનો જે વિસ્તાર છે. સર્વ વિસ્તાર અનંતક-અનંત પ્રદેશી સંપૂર્ણ આકાશ શાશ્વતાનંતક-અનંત સમયની સ્થિતિવાળા જીવાદિ દ્રવ્ય [૫૦]જ્ઞાન પાંચ પ્રકારના છે અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનપર્યવજ્ઞાન,કેવળજ્ઞાન [૫૦૭જ્ઞાનવરણીય કર્મ પાંચ પ્રકારના છે જેમકે– અભિનિબોધિક જ્ઞાનાવરણીયકર્મ યાવત કેવળજ્ઞાનવરણીયકર્મ [પ૦૮]સ્વાધ્યાય પાંચ પ્રકારના છે, જેમકે વાચના. પૃચ્છના. પરાવર્તના. અનુપ્રેક્ષા. ધર્મકથા. [૫૯]પ્રત્યાખ્યાન પાંચ પ્રકારના છે શ્રદ્ધાશુદ્ધ, વિનયશુદ્ધ, અનુભાયણાશુદ્ધ, અનુપાલના શુદ્ધ, ભાવશુદ્ધ. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઠાણ-પ/૩/૫૧૦ [પ૧૦]પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે. આશ્રવદ્વાર પ્રતિક્રમણ મિથ્યાત્વ પ્રતિક્રમણ કષાય પ્રતિક્રમણ યોગ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ [પ૧૧]પાંચ કારણોથી ગુરુ શિષ્યને વાંચના આપે છે, જેમકે સંગ્રહને માટેશિષ્યોને સૂત્રનું જ્ઞાન કરાવવા માટે, ઉપગ્રહને માટે-ગચ્છ પર ઉપકાર કરવાને માટે. નિર્જરાને માટે શિષ્યોને વાંચના દેવોથી કર્મોની નિર્જરા થાય છે, સૂત્ર જ્ઞાન દઢ કરવાને માટે. સૂત્રનો વિચ્છેદ ન થવા દેવા માટે. પાંચ કારણોથી સૂત્ર શીખવું જોઈએ, જેમકેજ્ઞાનવૃદ્ધિને માટે, દર્શનશુદ્ધિને માટે, ચારિત્ર શુદ્ધિને માટે, બીજાના દુરાગ્રહને છોડાવવાને માટે, પદાર્થોના યથાર્થ જ્ઞાનને માટે. પિ૧૨]સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચ વર્ષના છે, જેમકે કૃષ્ણ યાવતું શુકલવર્ણના. સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચસો યોજનના ઉંચા છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવતાઓના ભવધારણીય શરીર ઉંચાઈમાં પાંચ હાથની છે. નૈરયિકોએ પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મપુદ્ગલો બાંધ્યા છે, બાંધે છે. બાંધશે, જેમકે-કૃષ્ણ યાવતું શુકલ વર્ણવાલા તિકત યાવત્ મધુર રસવાલા. એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી (ચોવીસ દેડકોમાં) કહેલું. [૧૩]જબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે યમુના, સરયુ, આદિ, કોસી, મહી. જંબૂદ્વીપવર્તી મેરૂના દક્ષિણમાં સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કે- શતદ્રુ, વિભાષા, વિત્રતા, એરાવતી, ચંદ્રભાગા. જંબૂદ્વીપવર્તી મેરુના ઉત્તરમાં રક્તા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કેકૃષ્ણા મહાકૃષ્ણા નીલા મહાનીલા મહાનીરા. જંબુદ્વીપવર્તી મેરુના ઉત્તરમાં રક્તાવતી મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે. ઈન્દ્ર ઈન્દ્રસેના સુસણા વારિસેણા મહાભોગા. [૫૧૪]પાંચ તીર્થકર કુમારવસ્થામાં (રાજ્ય ક્યાં વિના)મુક્તિ યાવતું પ્રવજિત થયા જેમકે વાસુપૂજ્ય, મલ્લી અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ મહાવીર. પિપીચમર ચંચા રાજધાનીમાં પાંચ સભાઓ છે, જેમ કે- સુધમસિભા, ઉપપાતસભા અભિષેક સભા, અલંકારસભા, વ્યવસાય સભા. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં પાંચ પાંચ સભાઓ છે, જેમ કે સુધમાં સભા યાવતું વ્યવસાય સભા [૫૧]પાંચ નક્ષત્ર પાંચ પાંચ તારાવાળા છે, જેમ કે- ઘનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત,વિશાખા. પ૧૭]જીવોએ પાંચ સ્થાનોમાં રહી કર્મ પુદ્ગલોને પાપ કર્મ રૂપે ચયન કર્યું છે, કરે છે, અને કરશે. એકેન્દ્રિય રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. એ પ્રમાણે ઉપચય બંધ ઉદીરણા વેદના તથા નિર્જરા સંબંધી સૂત્ર સમજવા. પાંચ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. પાંચ સમયની સ્થિતિવાલા પુદગલો અનંત છે. પાંચ ગુણ કૃષ્ણ યાવતું પાંચ ગુણ રુક્ષ પુદગલો અનંત છે. સ્થાનઃપ-ઉદેસાઃ ૩ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ. | સ્થાન-૫-ગુર્જરછાયાપૂર્ણ Page #334 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ૩૩૧ (સ્થાનઃ દ) [૧૮]છ સ્થાનો એટલે વિશિષ્ટતાઓથી યુક્ત અંગાર ગણનો અધિપતિ થઈ શકે છે, જેમકે શ્રદ્ધાળુ હોય. સત્યવાદી હોય, મેઘાવી હોય, બહુશ્રુત હોય, શક્તિસંપન્ન હોય કલહકારી ન હોય. પિ૧૯] છ કારણોથી નિગ્રંથ નિર્ગથીને હસ્તાદિવડે પકડીને રાખે અથવા અવલંબન (ટકો) આપે તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘતો નથી જેમકે- શોકથી શૂન્ય ચિત્તવાળીને, હર્ષથી ઉન્મત્ત ચિત્તવાળીને, યક્ષાદિના આવેશવાળીને, વાયુથી ઉન્માદ પામેલીને ઉપસર્ગ પ્રાપ્ત-મનુષ્યાદિ વડે લઈ જવાતીને તેમજ કલહ કરતી. [પ૨૦/છ કારણોથી નિર્ગથ અને નિર્ગથીઓ કાલગત થયેલ સાધર્મિક-સાધુ પ્રત્યે આદર કરતા જેમકે ગૃહસ્થો ન હોય તો ઉપાશ્રયની બહાર લઈ જતા,બહારથી અત્યન્ત દૂર વનાદિમાં લઈ જતા છેદન બંધનાદિને કરતા અથવા સ્વજનાદિ વડે કરાતી અગ્નિ સંસ્કારાદિ ક્રિયામાં ઉપેક્ષા કરતા, રાત્રિના જાગરણ વડે તેની ઉપાસના-મૃતકની રક્ષા કરતા થકા આજ્ઞા આપતા, મૃતકના શરીરને પરઠવવા માટે તેના સ્વજન વર્ગને આજ્ઞા આપતા ગૃહસ્થના અભાવમાં સાધુઓ સ્વયં તેને પરઠવવા માટે મૌન પણે જતા આ છે કારણોથી આજ્ઞા ઉલ્લંઘે નહિ. [પર૧]છ સ્થાનકોને છઘસ્થ પૂર્ણ રૂપથી જાણતો નથી અને દેખતો નથી જેમકે ધમસ્તિકાયને, અધમસ્તિકાયને, આકાશાસ્તિકાયને, શરીરરહિત જીવને, પરમાણુ પુદ્ગલને, શબ્દને. આ છ સ્થાનોને કેવળજ્ઞાની અહંન્તજિન પૂર્ણ રૂપથી જાણે અને દેખે. [પર૨] બાબતોમાં સર્વ જીવોને એવા ઋદ્ધિ-તિ નથી, યશ નથી, શારીરિક બલ નથી, આત્મિક વીર્ય નથી, પુરૂષકાર નથી અને યાવતું પરાક્રમ નથી એટલે આ છે કાર્ય કરવા કોઈ સમર્થ નથી. તે આ પ્રમાણે જીવને અજીવ કરવાની,અજીવને જીવ કરવાની એક સમયમાં બે ભાષા બોલવાની સ્વયં કરેલ કર્મને હું વેદું અથવા ન વે એમ કરવાની, પરમાણુ પુદગલને છેદવાની ભેદવાની અથવા અગ્નિકાય વડે બાળવાની અને લોકથી બહાર આલોકમાં જવાની શક્તિ નથી. [પર૩જીવોની રાશિરૂપ છ જવનિકાયો કહેલા છે જેમકે પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક [પ૨૪]છ ગ્રહ છ છ તારાવાળા છે, જેમકે શુક્ર, બુધ, બૃહસ્પતિ, અંગારક, શનૈશ્ચર, કેતુ. fપરપીસંસારી જીવ છ પ્રકારના છે. -પૃથ્વીકાયિક યાવતુ ત્રસકાયકિ. પૃથ્વીકાયિક જીવ છ ગતિ અને છ આગતિ વાળા છે. જેમકે પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. તો પૃથ્વીકાયિકોથી યાવતુ-ત્રસકાયિકોથી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકપણાને છોડીને પૃથ્વીકાયપણાને યાવતુ-ત્રસકાયપણાને પ્રાપ્ત થાય છે, એટલે છ કાયોમાંથી કોઈપણ કાર્યમાં ઉત્પન્ન થઈ શકે છે. અપકાયિક જીવ છ ગતિ અને છ આગતિ વાળા છે. એ પ્રમાણે યાવતુ ત્રસકાયિક સુધી જાણવું. પર૬] જીવ છ પ્રકારના છે જેમકે આભિનિબોધિકજ્ઞાની-યાવતુ-કેવલજ્ઞાની - તથા અજ્ઞાની (મિથ્યાજ્ઞાની). અથવા જીવ છ પ્રકારના છે. જેમકે એકેન્દ્રિય યાવતુપંચેન્દ્રિય અનિન્દ્રિય (સિદ્ધ). અથવા જીવ ૬ પ્રકારે છે. જેમકેદારિકશરીરી, વૈક્રિય Page #335 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - . . . - ઠાણ-દા-પરદ શરીરી આહારકશરીરી તૈજસ શરીરી, કામણ શરીરી,અશરીરી (સિદ્ધ) પિ૨૭/ણ વનસ્પતિકાયિકો છ પ્રકારે કહેલા છે. જેમકે અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ,બીજરૂહ, સંમૂર્ણિમ. [૨૮]છ સ્થાનો સર્વ જીવોને સુલભ હોતા નથી જેમકે-મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ, કલળી પ્રરૂપિત ધર્મને સાંભળેલું, શ્રત ધર્મ પર શ્રદ્ધા, શ્રદ્ધા કરેલ પ્રતીત કરેલ રૂચિ કરેલ ધર્મનું સમ્યગુ રીતે આચરવું. [૨૯]છ ઈન્દ્રિઓના છ વિષય છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનો વિષય યાવતુ સ્પર્શેન્દ્રિયનો વિષય તથા મનનો વિષય પિ૩૦] છ પ્રકારે સંવર કહેલ છે. જેમકે શ્રોત્રેન્દ્રિય સંવર-ચાવતુ-સ્પર્શેન્દ્રિય સંવર મનસંવર અસંવર (આશ્રવ) છ પ્રકારના છે શ્રોત્રેન્દ્રિય અસંવર યાવતું સ્પર્શેન્ટિય અસંવર, મન અસંવર. [૩૧]સુખ છ પ્રકારે જેમકે–શ્રોત્રેનિયનું સુખ યાવત્ સ્પર્શેન્દ્રિયનું સુખ, મનનું સુખ, દુઃખ છ પ્રકારનું છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનું દુઃખ-યાવતુ સ્પર્શેન્દ્રિયનું દુઃખ મનનું દુઃખ. ( પિ૩૨પ્રાયશ્ચિત્ત છ પ્રકારના છે. જેમકે આલોચનાયોગ્ય-ગુરુની સમક્ષ સરળતા પૂર્વક લાગેલા દોષનો સ્વીકાર કરવો, પ્રતિક્રમણ યોગ્ય-લાગેલા દોષની નિવૃત્તિને માટે પશ્ચાતાપ કરવો અને ફરી દોષ ન લાગે એવી સાવધાની રાખવી. ઉભય યોગ્ય-આલોચના અને પ્રતિક્રમણ યોગ્ય. વિવેક યોગ્ય-વ્યુત્સર્ગ યોગ્ય-કાયચેષ્ટાનો નિરોધ કરીને શુદ્ધ થવું. તપ યોગ્ય-વિશિષ્ટ તપ કરીને શુદ્ધ થવું. [૩૩]મનુષ્ય છ પ્રકારે છે.જંબૂદ્વીપમાં ઉત્પન્ન, ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઉત્પન, ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં ઉત્પન, પુષ્કરવર દ્વીપાધના પૂર્વધર્મમાં ઉત્પન્ન પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમા ઉત્પન, અન્તર દ્વીપોમાં ઉત્પન. અથવા મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે ૧ કર્મભૂમિમાં ઉત્પન સંમૂર્છાિમ મનુષ્ય, અકર્મભૂમિમાં ઉત્પન સંમૂર્છાિમ મનુષ્ય, ૩ અન્તરદ્વીપોમાં ઉત્પન્ન સંમૂર્છાિમ મનુષ્ય ૪ કર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય,પઅકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, ૬ અન્તરદ્વીપોમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. [પ૩૪ઋદ્ધિમાન મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે અરિહંત,ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધર. ઋદ્ધિરહિત મનુષ્ય છ પ્રકારના છે જેમકે-હેમવંત ક્ષેત્રના હૈરણ્યવંત ક્ષેત્રના, હરિવર્ષ ક્ષેત્રના મ્યક ક્ષેત્રના, દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રના અન્તરદ્વીપોના. પિ૩પઅવસર્પિણી કાલ છ પ્રકારનો છે, જેમકે સુષમ-સુષમા યાવતું દુષમદુષમા. ઉત્સર્પિણી કાલ પણ છ પ્રકારનો છે જેમકે-દુષમ-દુષમાં વાવતું સુષમ-સુષમા. [૩૬]જબૂદ્વીપવર્તી ભરત અને એરવત ક્ષેત્રોમાં અતીત ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્ય છ હજાર ધનુષના ઉંચા હતા અને તેમનું પરમાણુ ત્રણ પલ્યોપમનું હતું જંબૂદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં આ ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાલમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતુ હતું. જેબૂદીપવર્તી ભરત અને ઐરવત ક્ષેત્રોમાં આગામી ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવત્ જ થશે. જેબૂદ્વીપવર્તી દેવકુફ અને ઉત્તરકુર બે ક્ષેત્રોમાં Page #336 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક ૩૩૩ મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતુ જ હોય છે. એ પ્રમાણે ધાતકી ખંડદ્વીપના પૂવર્ષમાં પૂર્વવત્ ચાર આલાપકો કહેવા યાવતુ–પૂષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં પણ પૂર્વવત્ ચાર આલોપકો સમજી લેવા. fપ૩૭] સંઘયણ છ પ્રકારના. વઋષભનારાચસંઘયણ ઋષભનારાચ સંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાયસંઘયણ, કીલિકાસંઘયણ,સંવાત સંઘયણ. પિ૩૮]સંસ્થાન છ પ્રકારના છે. જેમકે સમયચતુરગ્નસંસ્થાન,ન્યોઘપરિમંડલ સંસ્થાન, સાદિસંસ્થાન, કુમ્ભસંસ્થાન, વામન સંસ્થાન હુંડસંસ્થાન. પિ૩૯૭ સ્થાનકો આત્મભાવમાં રમણ નહિ કરનાર મનુષ્યને માટે અહિતકર, અશુભ,અશાંતિ મટાડવાને માટે અસમર્થ,અકલ્યાણકર, અને અશુભ પરમપૂરાવાળા છે. વયની અપેક્ષાએ અથવા દીક્ષાની અપેક્ષાએ મોટાઈ, પુત્રાદિ અથવા શિષ્યાદિનો ઘણો પરિવાર, મહાન પૂર્વગતોદિમૃત, અનશનાદિ મહાતપ, મહાલાભ, મહાન પૂજાસ્તકાર. આત્મભા- વવર્તી મનુષ્યોને માટે ઉપરના છ સ્થાનો હિતકર હોય છે. શુભ હોય છે, અશાન્તિ મટાડવામાં સમર્થ હોય છે. શુભ પરમ્પરાવાળા હોય છે. તે આ વયની અથવા દીક્ષાની અપેક્ષાએ મોટા પણ યાવત્ પૂજા સત્કાર. [પ૪૦-પ૪૧]જાતિ આર્ય વિશુદ્ધ માતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારના કહેલ છે. અંબષ્ઠ, કલંદ, વૈદેહ, વેદગાયક ,હરિન, ચૂંચણ. [૫૪]કુલાય મનુષ્ય વિશુદ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારે છે જેમકેઉગ્નકુલના, ભોગકુલના રાજન્યકુલના, ઈક્વાકુકુલના જ્ઞાતકુલના ,કૌરવકુલના. પ૪૩]લોક સ્થિતિ છ પ્રકારની છે. જેમકે આકાશને આધારે વાયુ, વાયુને આધારે ધનોદધિ, ધનોદધિને આધારે પૃથ્વી, પૃથ્વીને આધારે ત્રણ સ્થાવર જીવો, જીવને આધારે અજીવી રહેલ છે. જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જીવો રહેલા. પિ૪૪]દિશા છ પ્રકારે છે.પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ, અધોદિશા. જીવોની ગતિ ઉપરની છ દિશાઓમાં હોય છે. એવી જ રીતે છ દિશાઓમાં આગતિ, ઉત્પત્તિ સ્થાન પ્રત્યે આવવું, વ્યક્રાન્તિ ઉત્પતિ સ્થાનમાં ઉત્પન્ન થવું, આહાર શરીરની વૃદ્ધિ, શરીરની વિકર્વણા, ગતિપથયિ એટલે ચાલવું, વેદનાદિ સમદુઘાત, દિવસ રાત વિગેરે કાલનો સંયોગ, અવધિ આદિ જ્ઞાનોથી વિશેષજ્ઞાન, જીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જાણવું, પુદગલાદિ અજીવોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણવું, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને માટે પણ કહેવું જોઈએ. [૫૪૫-૫૪૬]ઇ કારણો વડે શ્રમણ નિગ્રંથ આહાર કરતો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી જેમકે યુધોવેદનીયને ઉપશમાવવા માટે, વૈયાવૃત્યને માટે ઈસમિતિને પાળવા માટે, સંયમની રક્ષા માટે, પ્રાણોના નિવહિમાટે, ધર્મ ચિતન માટે. [પ૪૭-૫૪૮]છ કારણોથી શ્રમણે નિગ્રંથ આહારનો ત્યાગ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમકે આતંક-જવરાદિની શાંતિ માટે. રાજા અથવા સ્વજન વડે ઉપસર્ગ થવા પર તિતિક્ષા-સહિષ્ણુતા કેળવવા માટે, બ્રહ્મચર્યની રક્ષાને માટે. શરીરનો ત્યાગ કરવા માટે. [૫૪૯]છ કારણો વડે આત્મા ઉન્માદને પામે છે. અહંતોના અવર્ણવાદ કરના. અહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ કરવાથી, આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઠાણ - ૬ -૫૪૯ ચતુર્વિધસંઘના અવર્ણવાદથી. યક્ષ-આવેશના કારણે, મોહનીય કર્મના ઉદયથી. [પપ૦]પ્રમાદ છ પ્રકારે છે. જેમ કે- મધપ્રમાદ, નિદ્રાપ્રમાદ, વિષયપ્રમાદ, કષાયપ્રમાદ ધુત-જુગાર પ્રમાદ, પ્રતિલેખનમાં પ્રમાદ. પપ૧-પપ૨] પ્રમાદ પુર્વક કરાતી પ્રતિલેખના છ પ્રકારે છે. આરભાઉતાવળથી પ્રતિલેખના કરવી. સંમદ-વસ્ત્રાદિનું મર્દન કરીને પ્રતિલેખના કરવી. મોસલી-વસ્ત્રના ઉપરના, નીચેના, તિર્યગભાગનું પ્રતિલેખન કરતા પસ્પર સંઘટ્ટો કરવો, પ્રસ્ફોટના-વસ્ત્રની રજને ઝાટકવી. વિક્ષિપ્તા-પ્રતિલેખન કરેલ વસ્ત્રને નહિ પ્રતિલેખન કરેલ વસ્ત્રો સાથે રાખવા. વેદિકા-પ્રતિલેખન કરવાના સમયે વિધિપૂર્વક ન બેસવું. [પપ૩-પપ૪]અપ્રમાદ–પ્રતિલેખના છ પ્રકારની છે, જેમકે અનિતા-શરીર અને વસ્ત્રને જેમા નચાવેનહિ તે. અવ- વિતાવસ્ત્ર અથવા શરીર ને નમાવવા વગર પ્રતિલેખના કરવી. અનાનુબંધી-ઉતાવળ વિના અથવા ઝાટકયા વિના પ્રતિલેખના કરવી. અમોસલી-વસ્ત્રને મસળ્યા વિના પ્રતિલેખના કરવી. છપુરિમા-વસ્ત્રને પહોળું કરી આંખવડે જોઈને તેના આગલા ભાગને ઉથલાવી અને જોઈને ત્રણ પ્રસ્ફોટ કરવા તથા તેને ફરી ઉથલાવીને ચક્ષુથી જઈ ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટ કરવા. નવ ખોટકા-ત્રણ ત્રણ ખોટકા ત્રણ ત્રણ પ્રમાર્જનાથી અંતરિત ત્રણ વાર હાથ ઉપર કરવા રૂપ પાંચમી અને હાથ ઉપર કંથ વિગેરે જીવોનું શોધન કરવું તે છઠ્ઠી. પિપપ છ વેશ્યાઓ કહેલી છે.–કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પત્ર અને શુકલલેશ્યા. તિર્યંચ પંચેન્દ્રિઓમાં છ લેશ્યાઓ છે. જેમકે—કૃષ્ણલેશ્યા યાવતુ શુકલેશ્યા. મનુષ્ય અને દેવતાઓમાં વેશ્યાઓ છે, જેમકે- કૃષ્ણલેશ્યા યાવતું શુકલલેશ્યા [૫૬]શક્રદેવેન્દ્ર દેવરાજ સોમ મહારાજાની છ અગ્રમહિષીઓ છે. શુક્રદેવેન્દ્ર દેવરાજ જમમહારાજાની છ અગ્રમહિષીઓ છે. [પપ૭ઈશાન દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. [પપ૮છ શ્રેષ્ઠ દિકકુમારીઓ છે. જેમકે રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. છ શ્રેષ્ઠ વિદ્યુતકુમારિઓ છે જેમકે–આલા, શુક્રા, સતેરા સૌદામિની ઈન્દ્રા ધનવિદ્યુતા પિપ૯]ધરણ નાગેન્દ્રની છ અગ્રમહિષીઓ છે–આલા, શુક્ર, સતેરા, સૌદામિની, ઈન્દ્રા ધનવિધુતા. ભૂતાનંદ નાગકુમારેન્દ્રની છ અગ્રમહિષીઓ છે –રૂપા રૂપાશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપપ્રભા. ઘોષ સુધીના દક્ષિણ દિશાના દેવેન્દ્રોની અગ્રમહિષીઓના નામ ધરણેન્દ્રની અગ્રમહિણીઓ મહાઘોષ સુધી ઉત્તરદિશાના દેવેન્દ્રોની અગ્ર-મહિષીઓના નામ ભૂતાનંદની અગ્રમહિષીઓના નામ સમાન છે. [૫૬]ધરણ નાગકુમારેન્દ્રના છ હજાર સામાનિક દેવો હોય છે. એ પ્રમાણે, ભૂતાનંદ યાવતું મહાઘોષ નાગકુમારેન્દ્રની છ હજારસામાનિક દેવો છે. - પિ૬૧] અવગ્રહમતિ છ પ્રકારની છે.નિર્મળતાથી શબ્દને શીધ્ર ગ્રહણ કરવાવાળી મતિ. બહુક્ષિપ્રા અનેક પ્રકારના શબ્દોને ગ્રહણ કરનારી મતિ બહુવિધ-અનેક પર્યાયોને અથવા અનેક પ્રકારના શબ્દોને ગહણ કરવાવાળી મતિ. ધ્રુવ-એકવાર ગ્રહણ કરેલ અર્થને સ્થિર રૂપે રાખવાવાળી મતિ. અનિશ્ચિત-ધ્વજાદિ ચિન્હ વિના ગ્રહણ કરવાવાળી મતિ. અસં- દિધુ–સંશય રહિત ગ્રહણ કરવાવાળી મતિ, ઈહા-વિચારણા Page #338 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ૩૩૫ તકરૂપ મતિ છ પ્રકારે કહેલ છે, જેમ કે ક્ષિપ્રઈહામતિ–શિધ્ર વિચાર કરવાવાળી મતિથાવત્ સંદેહ રહિત વિચાર કરવાવાળી મતિ, અવાય-નિર્ણયરૂપ મતિ છ પ્રકારે કહેલી છે.–શીધ્ર નિશ્ચય કરવાવાળી મતિ-સાવતું સંદણ નિશ્ચય કરવાવાળી મતિ, ધારણા -સ્મરણ રાખવારૂપ મતિ છ પ્રકારે કહેલી છે. જેમ કે- બહુધારણા-મતિ. બહુવિધ ધારણા-મતિ. પુરાણધારણા-પુરાણાને ધારણ કરવાવાળી મતિ. દુર્વધારણા-ગહન વિષયોને ધારણ કરવાવાળી મતિ. અનિશ્રિત ધારણા-ધ્વજા આદિ ચિન્હો વિના ધારણ કરવાવાળી મતિ. અસંદિગ્ધ ધારણા-સંશય વિના ધારણ કરવાવાળી મતિ. [૫૨] બાહ્યતપ છ પ્રકારના છે. જેમ કે–(અનશન–આહારનો ત્યાગ) ઉનોદરિકા(એક કવલ આદિ ન્યૂન આહાર ગ્રહણ કરવું.) ભિક્ષાચ વિવિધ પ્રકારના અભિગ્રહકરીને આહારાદિ ગ્રહણ કરવા.) રસપરિત્યાગ-કાયકલેશ–પ્રતિસંલીનતા (ઈન્દ્રિય જય-કષાય જય, યોગોનો જય અને વિવિક્ત શય્યાસન.) આત્યંતરતપ છ પ્રકારનો છે. જેમ કે- પ્રાયશ્ચિત્ત (આલોચનાદિ દસ પ્રકારના) વિનય(જે તપથી વિશેષ રૂપથી કર્મોનો નાશ થાય.) વૈયાવૃત્ય-(સેવા) સ્વાધ્યાય-ધ્યાન(એકાગ્ર થઈને ચિંતન કરવું.) વ્યુત્સર્ગ- (પરિત્યાગ). " [૫૩]વિવાદ છ પ્રકારનો છે. જેમકે અવષ્પષ્કયપાછા હઠીને પ્રારંભમાં કંઈક સામાન્ય તર્ક આપી સમય વીતાવે અને અનુકૂલ અવરસ જોઈ પ્રતિવાદી પર સબલ આક્ષેપ કરે. ઉજ્વલ્કય- પાછળ હટાવી કોઈ પ્રકારે પ્રતિવાદીથી વિવાદ બંધ કરાવે અને અનુકૂલ અવસર પામી ફરી વિવાદ કરે. અનુલોમ્ય-નિયુક્ત કરેલ સભ્યોને અને સભાપતિને અનુકૂલ બનાવી વિવાદ કરે પ્રતિલોમ્ય-સમર્થ હોવાથી સભ્યોને અને સભાપતિને પ્રતિકૂલ કરીને વિવાદ કરે. ભેદયિત્વા-સભ્યોમાં મતભેદ ઉત્પન્ન કરીને વિવાદ કરે. મેલયિત્વા-કેટલાક સભ્યોને પોતાના પક્ષમાં ભેળવીને વિવાદ કરે. [૬૪]ક્ષુદ્ર પાણી છ પ્રકારે છે. જેમકે—બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય સમચ્છિમપંચેન્દ્રિયતિર્યંચયોનિક, તેજસ્કાયિક વાયુકાયિક. પ૬૫છ પ્રકારની ગોચરી કહેલી છે. જેમકે- પેટા-(પેટીની જેમ ગામના ચાર વિભાગ કરીને ગોચરી કરવી.) અર્ધ પેટા-(ગામના બે વિભાગ કરીને ગોચરી કરવી.) ગોમૂત્રિકા-(ઘરોની પંક્તિઓમાં ગોમૂત્રિકાની સમાન ક્રમ બનાવીને ગોચરી કરવી) પતંગવીથિકા-અનિયતક્રમથી ગોચરી કરવી. શંબુકવૃત્તા–શંખના વૃત્તની જેમ ઘરોના ક્રમ બનાવીને ગોચરી કરવી. ગત્વા પ્રત્યાગ–ા-પ્રથમ પંકિતના ઘરોમાં ક્રમથી આઘોપાન્ત ગોચરી કરીને બીજી પંક્તિના ઘરોમાં ક્રમથી અદ્યોપાન્ત ગોચરી કરવી. પિ૬૬]જબૂદ્વીપવર્તી મેરૂપર્વતના દક્ષિણમાં આવેલ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપકાન્ત મહાનારકાવાસ છે.–લોલ, લોલુપ, ઉદગ્ધ નિર્દષ્પ, જરક, પ્રજરક. ચોથી પકપ્રભાપૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનરકાવાસ છે. આર, વાર, માર, શેર, રોક અને ખડાખડ. [૬૭]બ્રહ્મ લોક કલ્પમાં છ વિમાન પ્રસ્તરો છે. જેમકે- અરજ, વિરજ, નીરજ નિર્મલ વિતિમિર, વિશુદ્ધ. [૬૮] જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો ૩૦, ૩૦ મુહૂર્ત સુધી સંપૂર્ણ ક્ષેત્રમાં યોગ કરે છે, જેમકે–પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂર્વાફાલ્ગની, મૂલ. પૂવષાઢા. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઠાણ- દા-પ૬૮ જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો ૧૫-૧૫ મુહૂર્ત સુધી ક્ષેત્રમાં યોગ કરે છે. જેમકેશતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા. જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો આગળ અને પાછળ બન્ને બાજુ ૪૫-૪૫ મુહૂર્ત સુધી યોગ કરે છે. જેમકે રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગણી, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા. [પ૬૯]અભિચન્દ્ર નામક કુલકર છ સો ધનુષ ઉંચા હતા. [૭૦]ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી મહારાજા (રાજપદ પ૨) રહ્યા હતા. પિ૭૧] ભગવાન પાર્શ્વનાથની છે સો વાદી મુનિઓની સંપદા હતી, તે વાદી મુનીઓ દેવ-મનુષ્યોની પરિષદમાં અજેય હતા. વાસુપુજય અહિતની સાથે છ સો પુરુષ પ્રવ્રજિત થયા હતા. ચન્દ્રપ્રભ અહત છ માસ સુધી છદ્મસ્થ રહ્યા હતા. પિ૭૨]વેઈન્દ્રિય જીવોની હિંસા ન કરવા વાળા છ પ્રકારના સંયમનું પાલન કરે છે, જેમકે–ગંધ ગ્રહણનું સુખ નષ્ટ નથી કરતો. ગ્રહણ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. રસાસ્વાદનું સુખ નષ્ટ નથી કરતો. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. સ્પર્શજન્ય સુખ નષ્ટ નથી કરતો. સ્પર્ધાનુભવ ન થવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. તેઈન્દ્રિય જીવોની હિંસા કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. જેમકે ગંધગ્રહણ જધન્ય સુખનો વિનાશ કરે છે. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત કરાવે છે. સ્પર્શજન્ય સુખનો વિનાશ કરે છે. સ્પશનુભવ ન કરી શકવાના દુઃખને પ્રાપ્ત કરાવે છે. પિ૭૩]જબૂદ્વીપમાં છ અકર્મભૂમીઓ છે. જેમકે હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રખ્યમવર્ષ, દેવકર, ઉત્તરકુરૂ. જંબુદ્વીપમાં છ વર્ષ (ક્ષેત્ર) છે. જેમકે-ભરત, ઐરાવત, હૈમવત, હૈરણયવત, હરિવર્ષ, રમ્યવર્ષ. જબૂદ્વીપમાં છ વર્ષધર પર્વતો છે. જેમકે-ચુલ્લા હિમવંત, મહા હિમવંત, નિષધ નીલવંત, કિમ, શિખરી. જંબદ્વીપવતી મેરુ પર્વતથી દક્ષિણદિશામાં છ ફૂટ છે. ચુલહેમવંતકૂટ, વૈશ્રમણ, કૂટ, મહાહૈમવતકૂટ, વૈર્યકૂટ, નિષધકૂટ, ચકકૂટ. જંબૂદ્વીપર્વત મેરુ પર્વતથી ઉત્તર દિશામાં છ ફૂટ છે. નીલવાનકૂટ, ઉપદર્શનકૂટ, કિમકૂટ મણિ કંચનકૂટ, શિખરકૂટ તિગિચ્છકૂટ. જેબૂદ્વીપમાં છ મહાદ્રહ છે,– પદ્રમદ્રહ, મહાપદ્રમદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ, મહાપૌડરીકદ્રહ, પૌંડરીકદ્રહ. તે મહાદ્રહોમાં છ પલ્યોપમની સ્થિતિ વાળી છ મહર્વિક દેવીઓ છે–શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી. જંબૂદ્વીપવર્તી મેરૂથી દક્ષિણ દિશામાં છે મહાનદીઓ છે. જેમકે– ગંગા. સિંધ. રોહિતા, રોહિતાશા, હરી, હરિકાંતા. જંબૂદ્વીપવત મેરૂથી ઉત્તર દિશામાં છ મહાનદીઓ છે. જેમકે- નરકાંતા, નારીકાંતા, સુવર્ણ કૂલા, રૂ...કૂલા, રકતા, રકતવતી. જબૂદ્વીપવર્તી મેરૂથી પૂર્વમાં સીતા મહાનદીના બને કિનારા પર છ અન્તર-નદીઓ છે, જેમકે ગ્રાહવતી, કહવતી, પંકવતી, તપ્તકલા, મરજલા, ઉન્મત્તલા. જંબૂઢીપવર્તી મેરુથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બને કિનારા પર છ અન્તર નદીઓ છે. જેમકે ક્ષીરોદા, સિંહશ્રોતા, અંતવાહિની ઉમિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. ઘાતકીખંડના પૂર્વાર્ધમાં છ અકર્મભુમીઓ છે. જેમકે-હેમવત આદિ પૂર્વોકત સૂત્રો સમજી લેવા ધાતકીખંડના પશ્ચિમાર્યમાં પણ હૈમવત વર્ષ આદિ પૂર્વોકત બધું છે પુષ્કરવરદ્વીપાધના પૂર્વાર્ધમાં પણ જંબૂદ્વીપની સમાન જાણવું.પુષ્કર દ્વીપાધના પશિમાધમાં પણ જંબુદ્વીપની સમાન અગ્યાર સૂત્રો કહેવા. Page #340 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક [૫૪]ૠતુઓ છ છે, જેમકે પ્રાqટ-અષાઢ અને શ્રાવણ માસ. વર્ષા-ભાદ્રપદ અને અશ્વિનમાસ. શરદ-કાર્તિક અને માર્ગશીર્ષ. હેમંત–પોષ અને માઘ.. વસંત-ફાલ્ગુન અને ચૈત્ર. ગ્રીષ્મવૈશાખ અને જ્યેષ્ઠ. [૫૭૫]છ પર્વ દિન ક્ષયવાળા છે એટલે આ પર્વોમાં દિનમાન ઓછો થાય છે. જેમકે—તૃતીયપર્વ-અષાઢ કૃષ્ણપક્ષ. સપ્તમપર્વ-કાર્તિકકૃષ્ણપક્ષ.અગ્યારમું પર્વકાર્તિક કૃષ્ણપક્ષ. પંદરમું પર્વ-પોષ કૃષ્ણ પક્ષ. ઓગણીસમું પર્વ-ફાગણ કૃષ્ણપક્ષ. તેત્રીસમું પર્વ—વૈશાખ કૃષ્ણપક્ષ. પર્વ દિવસની વૃદ્ધિવાળા છે. જેમકે ચોથું પર્વ- આષાઢ શુકલ પક્ષ આઠમું પર્વ-ભાદ્રપદ શુકલપક્ષ. બારમું પર્વ- કાર્તિક શુકલ પક્ષ. સોળમું પર્વ-પોષસુદ વીસમું પર્વ-ફાગણ સુદ. ચોવીસમું પર્વ-વૈશાખ સુદ. [૫૭૬] આભિનિબોધિક-જ્ઞાનનો અર્થાવગ્રહ છ પ્રકારે છે શ્રોત્રેન્દ્ગિ આદિ. [૫૭૭]અવધિજ્ઞાન છ પ્રકારે કહેલ છે આનુગામિક સાથે ચાલનાર. અનાનુગામિક-જે અવધિજ્ઞાન દીપકની જેમ અવધિજ્ઞાનીની સાથે નથી ચાલતો. વર્ધમાન-જે અવધિજ્ઞાન પ્રતિ સમય વધતું રહે છે. જે અવિધજ્ઞાન ઘટતું રહે, પ્રતિપાતિટ્ટીયમાન જે અવધિજ્ઞાન વધારેમાં વધારે પૂર્ણ લોક સુધી જોઈને પછી નષ્ટ થઈ જાય છે. અપ્રતિપાતિ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈને નષ્ટ ન થાય. ૩૩૭ પ્રગટ [૫૭૮]નિગ્રંથો અને નિગ્રંથીઓને આ છ વચન કહેવા યોગ્ય નથી અલીક વચન,--અસત્યવચન હીલિત વચન-ઈર્ષ્યાળુવચન. ખિંસિતવચન-ગુપ્તવાતો કરલી. પુરૂષવચન-કઠોરવચન. ગૃહસ્થ વચન-બેટા ભાઈ આદિ કહેવું. ઉદીર્ણવચન ઉપશાંત કલહને પુનઃ ઉદ્દીપ્ત કરનાર વચન. [૫૭]કલ્પ (સાધુના આચાર) ના છ પ્રસ્તારપ્રાયશ્ચિતની વૃદ્ધિ કહેલ છે– નાનો સાધુ મોટા સાધુને કહે કે તમોએ મૃષાવાદ બોલેલ છે, અમુક વસ્તુ ચોરી છે, અવિરતિનું સેવન કર્યું છે, અપુરૂષ (નપુંસક) છો. તમે દાસ છો. આ છ વચનોને જાણી બુઝીને પણ મોટા શ્રમણ જો નાના શ્રમણને પ્રાયશ્ચિત ન આપે તો મોટા શ્રમણ પ્રાયશ્ચિતના ભાગી થાય છે. [૫૮૦] સાધુના આચારના છ પલિમંથુ (સંયમઘાતક ) કહેલા છે. જેમકે કૌત્સુચ્ચ- કુચેષ્ટા, સંયમનો વિઘાત કરનાર છે. મૌખર્ય-બહુ બોલવું સત્ય વચનનો વિઘાતક છે. ચક્ષુલોલુપી-આડુ અવળું જોવાથી ઈર્યા. સમિતિનો વિઘાત થાય છે. વિંતિનિક-ઈષ્ટ વસ્તુના અલાભથી ખેદ કરનાર એષણા પ્રધાન ગોચરીનો ઘાતક થાય છે ઈચ્છાલોભિક-અતલિોભ કરનાર મુક્તિમાર્ગનો વિઘાતક થાય છે. મિથ્યા નિદાન કરણ-લોભથી નિદાન કરનાર મોક્ષ માર્ગનો વિઘાતક થાય છે. [૫૮૧]કલ્પસ્થિતિ (સાધુના આચરાની મર્યાદા) છ પ્રકારે કહેલી છે. જેમકેસામાયિકકલ્પસ્થિતિ (શય્યાંતર પિંડ વિગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત કલ્પ લક્ષણ મર્યાદા) છેોપસ્થાપનિક કલ્પસ્થિતિ-શૈક્ષકાલ પૂર્ણ થવા પર પાંચમહાવ્રત ધારણ કરવાની મર્યાદા, નિર્વિશમાન-કલ્પસ્થિતિ-(પારિહારિક તપ સ્વીકાર કરનારની મર્યાદા.) નિર્વિષ્ટકલ્પસ્થિતિ- (પારિહારિક તપ પૂર્ણ કરનારની મર્યાદા.) જિનકલ્પ સ્થિતિ-જિનકલ્પની મર્યાદા સ્થવિર કલ્પસ્થિત-સ્થવિરકલ્પની મર્યાદા. [૫૮૨]શ્રમણ ભગવાન મહાવીર નિર્જલ છઠ્ઠ ભકતકરીને મંડિત યાવત્ પ્રવ્રુજિત 22 Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઠાણ- ૬ -૫૮૨ થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરને જ્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે સમયે નિર્જલ ચૌવિહાર છઠ્ઠભક્ત હતો. શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સિદ્ધ યાવતુ સર્વ દુખથી મુક્ત થયા તે સમયે ચૌવિહાર છઠ્ઠભક્ત હતો. પિ૮૩]સનકુમાર અને મહેન્દ્રકલ્પ- દેવલોકમાં વિમાન છસો યોજન ઉંચા છે. સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં ભવધારણીય શરીરની અવગાહના છ હાથની છે. [૫૮૪]ભોજનનો પરિણામ છ પ્રકારનો છે.–મનોજ્ઞ-મનને સારું લાગવાવાળો. રસિક–માધુર્યાદિરસથી યુક્ત. પ્રીણનીય-તૃપ્તિ કરવાવાળો. વૃહણીય-શરીરની વૃદ્ધિ કરવાવાળો. દીપનીય-જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાવાળો. મદનીય-કામોત્તેજક. વિષનું પરિણામ છ પ્રકારે કહેલ છે–દષ્ટ-સર્પ આદિના ડંખથી પીડા પહોંચાડવા વાળો, ભક્ત-ખાવા પર પીડા પહોંચાડવાવાળો, નિયતિત-શરીર પર પડતાંજ પીડિત કરવાવાળો, માંસાનુસારી- માંસમાં વ્યાપ્ત થવાવાળો, શોણિતાનુસારી-લોહી સુધી વ્યાપ્ત થવાવાળો. અસ્થિમજ્જાનુસારી-હાડકા અને ચરબીમાં વ્યાપ્ત થવાવાળું. ૫૮૫)પ્રશ્ન છ પ્રકારે છે. સંશય પ્રશ્ન-કોઈક અર્થમાં સંશય પડવાથી પુછાતો પ્રશ્ન મિથ્યાભિનિવેશ પ્રશ્ન-બીજાના પક્ષને દોષ દેવા માટે પુછાય તેનો પ્રશ્ન, અનુયોગી પ્રશ્ન પ્રરૂપણાને માટે જે ગ્રંથકાર પોતે જ પ્રશ્ન કરે છે તે, અનુલોમ પ્રશ્ન-બીજાને અનુકૂળ કરવા માટે જે પ્રશ્ન કરાય તે, તથાજ્ઞાન પ્રશ્ન-અતથાજ્ઞાન પ્રશ્ન-અજ્ઞ વ્યક્તિ વડે પૂછેલા પ્રશ્ન. [૫૮૬ચમચંચા રાજધાનીમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ છ માસનો છે. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. સપ્તમપૃથ્વી તમસ્તમામાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. સિદ્ધગતિમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. [૫૮૭ આયુષ્યનો બંધ છ પ્રકારનો કહેલ છે. યથા-જાતિનામનિધત્તાયુજાતિનામકર્મની સાથે સમયે સમયે ભોગવવાને માટે આયુકર્મના દલિકોની નિષેક રચના. ગતિનામનિધત્તાયુ-ગતિનામકર્મની સાથે પૂર્વોકત નિષેકરચના. સ્થિતિનામનિધત્તાયુ-સ્થિતિની અપેક્ષાએ નિષેકરચના. અવગાહનાનામનિધત્તાયુ- જેમાં આત્મા રહે તે અવગાહના તે ઔદારિક શરીર આદિની હોય છે, તેથી શરીરનામ કર્મની સાથે પૂર્વોકત રચના. પ્રદેશનામનિધત્તાયુ- પ્રદેશરૂપ નામ કર્મની સાથે પૂર્વોકત રચના. અનુભાવનામનિધત્તાયુ-અનુભવ વિપાક રૂપ નામ કર્મ સાથે પૂર્વોકત રચના નૈરયિકોને છ પ્રકારના આયુનો બંધ કહેલો છે. જાતિનામ નિધત્તાયુ યાવત્ અનુભાવનામ નિધત્તાયુ વૈમાનિકો સુધી બધા દંડકોમાં એમ જ જાણવું. નૈરયિક છ માસ આય શેષ રહેવા પર પરભવનું આયુ બાંધે છે. અસુરકુમારોથી લઈ સ્વનિતકુમારો પણ છ માસ આયુ શેષ રહેવા પર પરભવનું આયુષ્ય બાંધેછે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો પણ નિયમથી ભૂજ્યમાન આયુ છ માસ શેષ રહેવા પર પરભવ સંબંધી આયુ બાંધે છે. એવી રીતે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો માટે સમજવું. વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનો આયુષ્યબંધ નારકોની સમાન સમજવો. [૫૮૮]ભાવ છ પ્રકારના છે. જેમકે ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક,પારિણામિક અનેસાન્નિપાતિક. [૫૮૯]પ્રતિક્રમણ છ પ્રકારના છે. જેમકે- ઉચ્ચારપ્રતિક્રમણ-મલને પરઠવીને Page #342 -------------------------------------------------------------------------- ________________ સ્વાનન્હ સ્થાન પર આવે અને માર્ગમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરે. પ્રશ્રવણપ્રતિક્રમણ-મૂત્રને પરઠવીને પૂર્વવત ઇત્પરિક પ્રતિક્રમણથોડા કાલનું પ્રતિક્રમણ યથાવત્કથિક પ્રતિક્રમણમહાવ્રત ગ્રહણઅથવા ભક્તપરિજ્ઞાપ્રત્યાખ્યાન યત્કિંચિત્ મિથ્યાપ્રતિક્રમણ-જે મિથ્યા આચરણ થયું હોય તેનું પ્રતિક્રમણ. સ્વાઘ્નાન્તિક પ્રતિક્રમણ-સ્વપ્ન સંબંધી પ્રતિક્રમણ. [૫૦]કૃતિકા નક્ષત્રના છ તારા છે— આશ્લેષા નક્ષત્રના છે તારા છે. [પ૯૧]જીવોએ છ સ્થાનોમાં અર્જીત પુદ્દગલોને પાપકર્મ રૂપે એકત્રિત કર્યા છે.એકત્રિત કરે છે. અને એકત્રિત કરશે. જેમકે–પૃથ્વીકાયમાં રહીને-યાવત્ ત્રસકાયમાં રહીને. પૂર્વોકત રૂપે અર્જિત પુદ્દગલોને પાપ કર્મના રૂપમાં ચય કર્યો છે. ઉપચય કર્યો છે. બંધ કર્યો છે. ઉદીરણા કરી છે. વેદન કર્યું છે. અને નિર્જરા કરી છે. છ પ્રદેશી સ્કંધો અનંત છે. આકાશના છ પ્રદેશમાં અવગાઢ પુદ્દગલો અનંત છે. છ સમયની સ્થિતિવાળા પુદ્દગલો અનંત છે. કાળાગુણ-યાવત્ - છ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે. સ્થાનઃ ૬ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સ્થાનઃ ૭ [૫૯૨] ગણને છોડવાના સાત કારણો છે.– હું બધા ધર્મોને પ્રાપ્ત કરવા ઈચ્છું છે અને તે ધર્મો ને હું અન્ય ગણમાં જઈને જ પ્રાપ્ત કરી શકીશ જેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. મને અમુક ધર્મ પ્રિય છે અને અમુક ધર્મ પ્રિય નથી, તેથી હું ગણ છોડીને અન્ય ગણમાં જવાં ઈચ્છું છું. બધા ધર્મોમાં મને સંદેહ છે, તેથી સંશયનિવારણાર્થ હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. અમુક ધર્મો માં મને સંશય છે અને કોઈ ધર્મ માં સંશય નથી, તેથી હું સંશયનિવારણાર્થ અન્ય ગણમાં જવા ઈચ્છું છું. બધા ધર્મોની વિશિષ્ટ ધારણોઓને હું (શિખડાવવા) ઈચ્છું છું. આ ગણમાં એવો કોઈ યોગ્ય પાત્ર નથી જેને શિખડાવું તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું કોઈક ધર્મો (પૂર્વોકત ધારણાઓ) ને દેવા ઈચ્છું છું અને કોઈક ધર્મો (પૂર્વોકત ધારણાઓ) ને દેવા નથી ઈચ્છતો, તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. પ્રભો હું એકલ વિહારની પ્રતિમા ધારણ કરીને વિચારવા ઈચ્છું છું. ૩૨૯ [૫૩] વિભંગજ્ઞાન સાત પ્રકારે કહેલું છે.-એક દિશામાં લોકાભિગમ, પાંચ દિશામાં લોકાભિગમ, જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયાને દેખવાથી અને કર્મને નહિ દેખવાથી જીવ ક્રિયાવરણ છે, એવી માન્યતા, બાહ્ય આત્યંતર પુદ્દગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવી માન્યતા, બાહ્ય આત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળો જીવ છે એવી માન્યતા જીવ રૂપી છે એવી માન્યતા,વાયુ વડે કંપનાર પુદ્ગલના સમૂહને દેખવાથી સમસ્ત વસ્તુઓ જીવરૂપ જ છે, એવા નિશ્ચયવાળું સાતમું વિભંગજ્ઞાન. સાત પ્રકારના વિભંગજ્ઞાનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. પ્રથમ વિભંગજ્ઞાન-કોઈ તથારૂપ શ્રમણ માહન એક દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અથવા ઉત્તર દિશામાંથી કોઈ એક દિશામાં અથવા યાવત્ ઉપર સૌધર્મ દેવલોક સુધી દેખે છે. તો જે દિશામાં તેને લોક જોયો છે તે દિશામાં લોક છે અન્ય દિશામાં નથી એવી તેને પ્રતીતિ થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અનુત્તર જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે બીજાને એમ કહે છે કે જે લોકો પાંચ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ઠાણ--પ૯૩ દિશાઓમાં લોક છે, એમ કહે છે તે મિથ્યા કહે છે આ પ્રથમ વિભંગ જ્ઞાન થયું. બીજું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને પાંચ દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તે પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર દિશામાં તથા ઉપર યાવતુ સૌધર્મ દેવલોક સુધી લોકદેખે છે, તો તે પાંચ દિશાઓમાં જ છે તથા એ પણ અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે કહેવા લાગે છે કે જે લોકો “એક જ દિશામાં લોક છે” એમ કહે છે તેમિથ્યા કહે છે આ બીજું વિભાંગ જ્ઞાન થયું. ત્રીજ વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ અથવા માહણને ક્રિયાવરણ જીવનામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જીવો ને હિંસા કરતા, જુઠ બોલતા, ચોરી કરતા, મૈથુન કરતાં, પરિગ્રહમાં આસક્ત રહેતા, અને રાત્રિ ભોજન કરતા,જુએ છે. પરંતુ આ બધા કત્યોથી જીવોને પાપ કર્મોનો જે બંધ થાય છે તે નથી જોઈ શકતો તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. અને તે એમ માનવા લાગે છે કે જીવને ક્રિયા રૂપ જ આવરણ છે. સાથે એ પણ માનવા લાગે છે કે જે શ્રમણ બ્રાહ્મણ જીવ ક્રિયારૂપ આવરણવાળો નથી એમ કહે છે તે મિથ્યા કહે છે. આ ત્રીજુ વિભંગ જ્ઞાન. ચોથું વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહનને મુદદ્મવિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને તથા તેના વિવિધ પ્રકારનો સ્પર્શ કરીને વિવિધ પ્રકારના શરીરોની વિદુર્વણા કરતા. દેવતાઓને જુએ છે, તે સમયે તેને એવો. અનુભવ થાય છે કે મને જ લોકોતર જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે. તેથી હું જોઈ શકું છું કે જીવ મુદગ્ર અર્થાત્ બાહ્ય અને આત્યંતર પુગલો ને ગ્રહણ કરીને શરીર રચના કરવાવાળો છે. જે લોકો જીવને અમદગ્ર કહે છે તે મિથ્યા કહે છે, એમ તે કહે છેઆ ચોથું વિભંગ જ્ઞાન. - પાંચમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને અમુદગ્ર વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે આભ્યત્તર અને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના જ દેવતાઓને વિદુર્વણા કરતા થકા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું જોઈ શકું છું. “જીવ સમુદગ્ર છે અને તે એમ કહેવા લાગે છે કે જે લોકો જીવને મુદગ્ર સમજે છે તે મિથ્યાવાદી છે. આ પાંચમું વિભંગ જ્ઞાન થયું. છä વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહણને જ્યારે રૂપી જીવ નામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે તે જ્ઞાનથી દેવતાઓને જ બાહ્યાભ્યતર પુદગલ ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના વિકુવર્ણા કરતા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે અને તે માનવા લાગે છે કે જીવ તો રૂપી છે, જે લોકો જીવ ને અરૂપી કહે છે તે મિથ્યાવાદી છે. આ છઠું વિભંગ જ્ઞાન થયું. સાતમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને જ્યારે “સર્વે જીવા” નામનું વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે વાયુથી હાલતા ચાલતા કાંપતા અને અન્ય પુદગલોની સાથે ટકરાતા પુદ્ગલોને જુએ છે ત્યારે તેને એમ લાગે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી તે એમ માનવા લાગે છે કે “લોકમાં જે કંઈ છે તે બધું જીવ જ છે, જે લોકો લોકમાં જીવ અને અજીવ બંને માને છે, તે મિથ્યાવાદી છે. આ સાતમું વિર્ભાગજ્ઞાન થયું. એવા વિભંગ જ્ઞાનીને પૃથ્વીકાયિક આદિચાર જીવોનું સમ્યગ જ્ઞાન થતું નથી. તેથી તે તે વિષયમાં મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭ ૩૪૧ [૫૯] યોનિસંગ્રહ સાત પ્રકારના છે. જેમકે- અંડજ પક્ષી, માછલ્લીઓ, સર્પ ઈત્યાદિ ઈંડાથી ઉત્પન્ન થવાવાળા. પોતજ- હાથી, વાગુલ આદિ ચામડી વડે વીંટળાઈને ઉત્પન્ન થવાવાળા. જરાયુજ-મનુષ્ય, ગાય, આદિ જરની સાથે ઉત્પન્ન થવાવાળા. રસજ- રસમાં ઉત્પન્ન થવાવાળા. સંમૂર્છાિમ-માતા-પિતાના સંયોગ વિના ઉત્પન્ન થવાવાળા. ઉદ્િભજ- પૃથ્વીનું ભેદન કરી ઉત્પન્ન થવાવાળા. જીવ.અંજની ગતિ અને આગતિ સાત પ્રકારની હોય છે. એ પ્રમાણે પોતજ યાવતુ ઉદૂભિજ બધા જીવોની ગતિ અને આગતિ જાણવી. અંડજ અંડજોમાં આવીને ઉત્પન્ન થાય છે. તેમ પોતો યાવતુ ઉભિજોથી આવીને પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અંડજ અંડજપણાને છોડીને અંડજ,પોતજ યાવતું ઉદ્દભિજ પણાને પામે છે. પિ૯પીઆચાર્ય અને ઉપાધ્યાયના ગણના સંગ્રહના સ્થાનો સાત છે. જેમકેઆચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને સમ્યક્ પ્રકારથી આજ્ઞા અને ધારણા કરે. આગળ પાંચમાં સ્થાનમાં કહેલ અનુસાર યાવતુ-આચાર્ય અને ઉપાધ્યાય ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરે ગચ્છને પૂછયા વિના પ્રવૃત્તિ ન કરે ઈત્યાદિ કહેવા શેષ બે સંગ્રહસ્થાને આ પ્રમાણે છે- આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં અપ્રાપ્ત ઉપકરણો તે સમ્યક પ્રકારથી પ્રાપ્ત કરે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોની સમ્યક પ્રકારથી રક્ષા અને સુરક્ષા કરે પરંતુ જેમ તેમ ન રાખું. આચાર્ય અને ઉપાધ્યાય સાત પ્રકારથી ગણનો અસંગ્રહ કરે છે. જેમકે આચાર્ય ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને આજ્ઞા અથવા ધારણ સમ્યક પ્રકારથી ન કરે. એ પ્રમાણે યાવતું પ્રાપ્ત ઉપકરણોની સમ્યક્ પ્રકારતી રક્ષા ન કરે. [૫૬]પિડષણા સાત પ્રકારની કહેલી છે. જેમકે-અસંસા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત ન હોય તો ભિક્ષા લેવી. સંસૃષ્ટા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત હોય તો ભિક્ષા લેવી. ઉઘુતા-ગૃહસ્થ પોતાને માટે રાંધવાના વાસણમાંથી આહાર બહાર કાઢેલ એવો આહાર લેવો. અલ્લેપા-જે આહારથી પાત્રમાં લેપ ન લાગે એવો આહાર લેવો. અવગ્રહિતા-ભોજન- માં પિરસેલો આહાર લેવો. પ્રગૃહિતા- પિરસવા માટે હાથમાં લીધેલો આહાર લેવો. ઉક્ઝિતધમ-ફેંકવાને યોગ્ય આહાર લેવો એજ પ્રમાણે પાણૌષણા જાણવી. [પ૯૭] અવગ્રહપ્રતિમા સાત પ્રકારની કહેલી છે. જેમકે- સ્થાન સર્તકક, નૈધિક સપ્તકક, ઉચ્ચાર પ્રશ્રવણવિધિ સતૈકક, શબ્દ સર્તકક, રૂપસપ્તકક, પરક્રિયાસતૈક્ક અન્યોન્યક્રિયાસતૈકક. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત મહાઅધ્યયનો છે. જેમકે પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનપરિજ્ઞા, અનાચારકૃત આર્દકકુમારીય, નાલંદીય. સપ્તસપ્તમિકા નામની ભિક્ષુપ્રતિમાની આરાધના૪૯ અહો- રાત્રવડે સમ્પન્ન થાય છે. તેમાં ૧૯ભિક્ષાની દત્તિઓ ગ્રહણ કરાય છે. [પ૯૮]અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેલી છે. સાત ઘનોદધી છે. સાત ઘનવાત અને સાત તનુવાત છે સાત અવકાશાન્તરોમાં સાત તનુવાત પ્રતિષ્ઠત છે. આ સાતે તનુવાતોમાં સાત ઘનવાત પ્રતિષ્ઠિત છે. તે સાત ઘનવાતોમાં સાત ઘનોદધિ પ્રતિષ્ઠિત Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઠાણ-૭-પ૯૮ છે. તે સાત ઘનોદધિઓમાં પુષ્પભરી છાબડી સમાન સંસ્થાનવાળી સાત પૃથ્વીઓ છે. જેમકે- પ્રથમ વાવ સપ્તમાં આ પૂક્તિ સાત પૃથ્વીઓના સાત નામ ધમ્મા, વસા, શિલા, અંજના, રિષ્ઠા, મુલ્લા, માધવતી. આ સાત પૃથ્વીઓના સાતગોત્ર છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાના પંખભા, ધમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમઃ- પ્રભા.. [પ૯૯]બાર વાયુકાય સાત પ્રકારનો છે.-પૂર્વનો વાયુ પશ્ચિમનો વાયુ દક્ષિણા વાયુ, ઉત્તરવાયુ ઉર્વ દિશાવાયુ, અધોદિશાવાયુ, વિદિશાનો વાયુ. ] સંસ્થાન સાત પ્રકાસ્ના કહેલ છે. જેમકે-દીર્ઘ હૃસ્વ, વૃત્ત, વ્યસ ત્રિકોણ), ચતુસ્ત્ર (ચતુષ્કોણ), પૃથુલ, પરિમંડલ. [૧] ભયના સ્થાનો સાત પ્રકારે કહેલ છે. જેમકે- ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, વેદલાય, મરણભય, અપયશભય. [૬૦૨] સાત કારણોથી, છાસ્થ જણાય છે. જેમકે-હિંસા કરવાવાળો હોય, જૂઠ બોલવાવાળો હોય, અદત્ત લેવાવાળો હોય, શબ્દ, રૂપ, રસ અને સ્પર્શને ભોગવવાળો હોય, પૂજા અને સરકારથી પ્રસન્ન થતો હોય, “આ આધાકમ આહાર સાવદ્ય’ આ પ્રકારની પ્રરૂપણા કર્યા પછી પણ આધાકર્મ આદિ દોષોનું સેવન કરવાવાળો હોય, કથનીની સમાન કરણી ન કરવાવાળો હોય, સાત કારણોથી કેવળી જણાય જાય છે. જેમકેનહિંસા ન કરવાવાળી, જઠું ન બોલવાવાળો, અદત્ત ન લેવાવાળો, શબ્દ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શને ન ભોગવવાવાળો. પૂજા અને સત્કારથી પ્રસન્ન ન થવાવાળો યાવતુ-કથનીની સમાન કરણી કરવાવાળો. [૩] મૂળ ગોત્ર સાત કહ્યા છે. જેમકે-કાશ્યપ, ગૌતમ, વત્સ, કુત્સ, કૌશિક, મંતવ્ય, વાશિષ્ઠ. તેમાંથી કાશ્યપ ગોત્ર સાત પ્રકારની છે જેમક-કાશ્યપ, સાંડિલ્ય, ગોલ્પ, બાળ, મૌજકી, પવપક્ષક, વર્ષષ્ણ. ગૌતમ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકેગૌતમ, ગા.... ભરતજ, અંગિરસ, શર્કરાભ, ભક્ષકામ, ઉદકાત્મભ. વત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-વત્સ, આગ્નેય, મૈત્રિક, સ્વામિલી, શલક, અસ્થિસૈન, વીતકર્મ. કુત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કુલ્સ, મૌદૂગલાયન, પિંગલાયનકૌડિન્ય. મંડલી, હરિત, સૌ. કૌશિક ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કૌશિક, કાત્યાયન, શાલકાયણ, ગોલિકાયણ, પાલિકાયણ, આગ્નેય, લોહિત્ય. માંડવ્ય ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-માંડવ્ય અરિષ્ટ, સંયુક્ત, તેલ, કૌડિન્ય, સંજ્ઞા, પારાશર. વાશિષ્ટ ગોત્ર સાત પ્રકારના કહેલ છે, જેમકે વાશિષ્ટ, ઉજાયન, જારેકૃષ્ણ, વ્યાઘાયત્ય, કૌડિન્ય, સંજ્ઞા પરાશર, [૬૦] મૂલનય સાત કહેલ છે. જેમકે-નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, જુસુત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવં ભૂતનય. સ્વર સાત હોય છે. જેમકે- જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, શૈવત, નિષાદ [૬૦પ-૬૧૪] આ સાત સ્વરોના સાત સ્વરસ્થાન છે. જેમકે-ષડૂજ સ્વર જિહવાના અગ્રભાગથી નીકળે છે. ઋષભ સ્વર-હૃદયથી નીકળતો સ્વર. ગાંધાર સ્વર-ઉગ્ર કંઠથી નીકળતો સ્વર. મધ્યમ સ્વર-જિહવાના મધ્ય ભાગથી નીકળતો સ્વર. પંચમ સ્વર-પાંચ સ્થાનોથી નીકળતો સ્વર. ધૈવત સ્વર-દાંત અને ઓષ્ઠથી નીકળતો સ્વર. Page #346 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭, ૩૪૩ નિષાદ સ્વર-મસ્તકથી નીકળતો સ્વર. આ સાત સ્વરસ્થાન જાણવા જોઇએ.સાત પ્રકારના જીવોથી સાત સ્વર નિકળે છે. યથા-જ સ્વર મયૂરના કંઠથી, ઋષભ સ્વર કુકુટના કંઠથી, ગાંધાર સ્વર હંસના કંઠથી, મધ્યમ સ્વર ઘેટાના કંઠથી,પંચમ સ્વર કોયલના કંઠથી, ધૈવત સ્વર સારસ અથવા કૉચના કંઠથી, અને નિષાદ સ્વર સાથીના કંઠથી નીકળે છે. સાત પ્રકારના અજીવ પદાથોંથી નીકળવાવાળા સાત સ્વર. જેમકેપન્ન સ્વર-મૃદંગથી, ઋષભસ્વર–રણશીંગડાથી ગાંધારસ્વર-શંખથી, મધ્યમ સ્વરઝાલરથી, પંચમ સ્વર ગોધિકા વાદ્યથી,ધૈવત સ્વર ઢોલથી, અને નિષાદસ્વરમહાભેરીથી નીકળે છે. [૬૧૫-૬૨૨] સાત સ્વરવાળા મનુષ્યોના લક્ષણો આ પ્રમાણે છે. જેમકે-ષડ્રેજ સ્વરવાળા મનુષ્યને આજીવિકા સુલભ થાય છે. તેનું કાર્ય નિષ્ફળ નથી જતું. તેને ગાયોની, પુત્રોની અને મિત્રોની પ્રાપ્તિ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તે સેનાપતિ બને છે. તેને ધનલાભ થાય છે. તથા વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન આદિ પ્રાપ્ત થાય છે. ગાંધાર સ્વરવાળા-ગીત-યુક્તિશ, પ્રધાન-આજીવિકાવાળા, કવિ કલાઓનો જ્ઞાતા, પ્રજ્ઞાશીલ અને અનેક શાસ્ત્રોનો જ્ઞાતા થાય છે. મધ્યમ સ્વરવાળો-સુખથી ખાઈ પીએ છે અને દાન આપે છે. પંચમ સ્વરવાળારાજા શૂરવીર, લોકસંગ્રહ કરવાવાળા અને ગણનાયક હોય છે. ધૈવત સ્વરવાળાશાકુનિક, ઝગડાળ, વાગરિક, શૌકરિક અને મચ્છીમાર હોય છે. નિષાદ સ્વરવાળાચાંડાલ, અનેક પાપકર્મોને કરવાવાળા અથવા ગોઘાતક હોય છે. [૬૨૩-૬૨૯] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહેલ છે. જેમકે-જે ગ્રામ, મધ્યમ ગ્રામ, ગાંધાર ગ્રામ. પજ ગ્રામની મધ્યમ સાત મૂછનાઓ હોય છે. જેમકે-ભંગી, કૌરવીય, હરિ, રજની, સારકાન્તા, સારસી, શુધ્ધષજ. મધ્યમ ગ્રામની સાત મૂછનાઓ હોય છે. જેમકે-ઉત્તમ મન્દા, રજની, ઉત્તરા, ઉત્તરાસમા, અશોકાન્તા, સૌવીરા અભીરુ ગાંધાર ગ્રામની સાત મૂછનાઓ છે. જેમકે-નંદી, ક્ષત્રિમા, પુરિમા, શુધ્ધ ગંધારા, ઉત્તરગંધારા, સુઠુતર આયામ નિયમથી છઠ્ઠી જાણવી અને સાતમી ઉત્તરાયના અથવા કોડીમાના નામે છે. [૬૩૦-૬૩૮] આ સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેય-ગીતની કઈ યોનિ હોય છે? કેટલા સમયના ઉચ્છવાસો પ્રમાણ છે? તથા ગેયના કેટલા આકરો છે? સાત સ્વરો નાભિથી ઉત્પન્ન થાય છે. અને ગીત રુદિતયોનિ વાળું છે. છંદનો પાદ બોલવામાં જેટલો કાલ લાગે તેટલો સમય ગીતના ઉચ્છવાસો હોય છે, અને ગીતના ત્રણ આકારો છે મંદ સ્વરથી આરંભ કરે મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે, અને અંત ભાગમાં ગીત ધ્વનિને મંદ કરતો થકો હોય છે. આ ત્રણ ગેયના આકાર ગેયના છ દોષો, આઠ ગુણો ત્રણ વૃત્તો અને બે ભણિતિઓને જે સમ્યગૂ પ્રકારથી જાણે તે સુશિક્ષિત વ્યક્તિ રંગમાં ગાઈ શકે છે. ગાનના છ દોષો આ પ્રમાણે છે- ભયભીત થઈને ગાવું.શીઘ્રતાપૂર્વક ગાવું. સંક્ષિપ્ત કરીને ગાવું. તાલબદ્ધ નહિ ગાવું. કાક જેવા સ્વરથી ગાવું. નાકથી ઉચ્ચારણ કરતા થકા ગાવું. ગાનના આઠ ગુણો આ પ્રમાણે છે-પૂર્ણ હોય, રક્ત હોય,અલંકૃત હોય, વિસ્વર ન હોય, મધુર હોય, સ્વર સહિત હોય, સુકુમાર હોય. ગાનના બીજા આઠ ગુણો હોય છે જેમકે-ઉરવિશુદ્ધ, કંઠ વિશુદ્ધ અને શિરોવિશુદ્ધ ગીત, ગવાય મૃદુઅને ગંભીર સ્વરથી Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ઠાણું ૭/૩૮ ગવાય, સાત સ્વરોથી સમાન ગીત ગવાય છે.ના આ આઠ ગુણ બીજા છે. નિદૉષ હોય, સારયુક્ત હોય હેતુ યુક્ત હોય, અલંકૃત હોય, ઉપસંહાર યુક્તહોય, સેત્રાસ હોય, મિત અને મધુર હોય. સમ, અર્ધસમ અને સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત્તના પ્રકાર ઉપલબ્ધ નથી. [૩૯-૬૪૩ ભણિતિઓ બે છે. જેમકે - સંસ્કૃત અને પ્રાકત આ બે ભાષાઓને ઋષિઓએ પ્રસસ્ત માનેલી છે. સ્વરમંડલ મધ્યે ગાયે છતે ઋષિઓએ - ઉત્તમ કહેલી છે. કેવી સ્ત્રી મધુર ગાય છે? કેવી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે? કેવી સ્ત્રી ચતુર ગાય છે? કેવી સ્ત્રી મંદ ગાય છે? કેવી સ્ત્રી શીધ્ર ગાય છે? કેવી સ્ત્રી શીધ્ર વિસ્વર-વિરૂઢ સ્વરને ગાય છે ? શ્યામાં સ્ત્રી અથવા સોળ વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે. કાળી સ્ત્રી કર્કશ અને ઋક્ષ ગાય છે. ગોરી સ્ત્રી ચતુર ગાય છે. કાળી સ્ત્રી મંદ ગાય છે. આંધળી સ્ત્રી શીધ્ર ગાય છે. પિંગલા વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીમ, તાલ સાથે મળેલ તાલસમ, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ તંત્રીના રાગ સાથે લયસમ, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય છેવટ સુધી તેજ સ્વરવડે ગાવું તે ગ્રહમ, ગાતાં થકા શ્વાસોશ્વાસથી ભરાઈ ન જાય તે ઉચ્છવાસ-નિશ્વાસ સમ, અંગુલી-વડે તંત્રીનો અવાજ સ્વરની સાથે મળેલ હોય તે સંચારસમ આ સાત સ્વરવડે વિશુદ્ધ ગાન હોય છે. સાતસ્વર, ત્રણગ્રામ, એકવીશમૂછના, ઓગણપચાસ તાન હોય છે કાયકલેશ સાત પ્રકારના છે. સ્થાનાસ્થિત-કાયોત્સર્ગ કરવાવાળા, ઉત્કટુકાસનિક-પ્રતિમા, સ્થાયીભિક્ષ પ્રતિમાનું વહન કરનાર વીરાસનિક-બને પગ ભૂમિ ઉપર રાખી અવલંબન વગર બેસનાર. નૈષધિક-પગ આદિ સ્થિર કરીને બેસનાર દંડાયતિક-દંડની સમાન પગ ફેલાવીને બેસનાર, લગંડશાયી-ભૂમિથી પીઠ ઉંચી રાખી સુનાર. [૬૪૫ જંબુદ્વીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) કહેલ છે. જેમકે- ભરત, એરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યકવર્ષ, મહાવિદેહ. જેબૂદ્વીપમાં. સાત વર્ષઘર પર્વત કહેલ છે જેમકે ચુલહિમવન્ત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ. ધાતકીખંડ દ્વીપમાં સાત મહાનદીઓ છે જે પશ્ચિમમાં વહેતી થકી લવણ સમુદ્રમાં મળે છે. જેમકે – સિંધુયાવતુ રક્તવતી ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાધમાં સાત વર્ષ ક્ષેત્રો છે. ભરત યાવતું મહાવિદેહ શેષ ત્રણ સૂત્ર પૂર્વવતુ વિશેષ-પૂર્વની તરફ વહેવાવાળી નદીઓ લવણ સમુદ્રમાં અને પશ્ચિમની તરફ વહેવાવાળી, નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવર દ્વીપાઈના પૂવઘમાં પૂર્વવત્ સાતવર્ષો છે. વિશેષ પૂર્વની તરફની નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં અને પશ્ચિમની તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ સૂત્ર પૂર્વવત્ એ પ્રમાણે પશ્ચિમાર્થ સૂત્ર પણ સમજી લેવા. વિશેષ-પૂર્વ તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં અને પશ્ચિમ તરફની નદીઓ પુષ્કરોદસમુદ્રમાં મળે છે. વર્ષ, વર્ષધર અને નદીઓ સર્વત્ર કહેવી. [૬૪૬-૬પપ) જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર હતા, મિત્રદાસ સુદામ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલદોષ, સુઘોષ મહાઘોષ. જંબૂ- દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકર થયા.-વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વાન, અભિચન્દ્ર પ્રસેનજીન. મરુદેવ, નાભિ. આ સાત કુલકરોની સાત ભાયીઓ હતી. ચન્દ્રયશા, ચન્દ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરૂદેવી. જેબૂદ્વીપના Page #348 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭ ૩૫ ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે. મિત્ર- વાહન, સુભીમ, સુબંધુ. વિમલવાહન કુલકરના કાલમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપ- ભાગમાં આવતા હતા. જેમકે મદ્યાંગ, મૃગાંગ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, અનગ્ન, કલ્પવૃક્ષ. [૬૫] દંડ નીતિ સાત પ્રકારની છે. જેમકે - હકાર - પહેલા બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત હા’ એટલું જ કહેવામાં આવતું. તેથી યુગલીઆઓ અત્યંત લજ્જિત થતા હતા. મકાર - ત્રીજા ચોથા કુલકરના સમયમાં વિશેષ અપરાધમાં “મા” કહેવામાં આવતું. તે મકાર' દંડનીતિ. ધિક્કાર - પાંચમાં, છઠ્ઠા અને સાતમાં કુલકરના સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે અધિક કહેવામાં આવતું તે ધિક્કાર દંડનીતિ. પરિભાષણ – અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે - “તું અહિં આવીશ નહિં.” મંડલબંધ-“આ સ્થાનથી તું બહાર જઇશ નહિ, એવો દંડ આપવો. ચારક - કેદખાનામાં નાખવું. છવિચ્છેદ-હસ્ત, પાદ વિગેરેનું છેદવું. [૬પ૭] પ્રયત્ન ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દરરત્ન, અસિરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન. પ્રત્યેક ચક્રવર્તીના સાત પંચેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વાધકીરત્ન, પુરોહિતરત્ન, સ્ત્રીરત્ન, અરવરત્ન, હસ્તીરત્ન. [૫૮] દુષમકાળના સાત લક્ષણ છે. અકાલમાં વર્ષા થવી, વર્ષાકાલમાં વષ ન થવી, અસાધુજનોની પૂજા થવી.સાધુ જનોનીપૂજા ન થવી, માતા-પિતા અને ધર્મચાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવો, માનસિક દુઃખ, વાણીનું દુઃખ. સુષમકાલના સાત લક્ષણો આ પ્રમાણે છે- અકાલમાં વષ થતી નથી. વષકાલમાં વર્ષા થાય છે. અસાધુની પૂજા થતી નથી સાધુની પૂજા થાય છે. માતા-પિતા ગુરૂજનોને વિષે સમ્યગ્ ભાગ થાય છે. માનસિક સુખ, વાણીનું સુખ. [૫૯] સંસારી જીવ સાત પ્રકારના કહેલ છે. જેમકે - નૈરયિક, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય મનુષ્યણી દેવ, અને દેવી. [૬૬૦-૬૬૧] આયુનું ભેદન સાત કારણોથી થાય છે. જેમકે - અધ્યવ- સાયથી, નિમિત્ત (દંડ, શાસાદિ)થી આહાર-અધિક આહારથી અથવા આહારના અભાવથી, વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, પરાઘાત (કૂવામાં પડવું આદિ અકસ્માતથી) સ્પર્શ - (સર્પ વિગેરેના ડંખ)થી, શ્વાસોશ્વાસના અવરોધથી. [૬૨] બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - પૃથ્વીકાયિક, અય્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અકાયિક. બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - કૃષ્ણ વેશ્યાવાળા વાવ શુકલ લેશ્યાવાળા, અલેશ્ય. [૬૩] બ્રહ્મદત્ત સાત ધનુષ્ય ઉંચા હતા, સાતસો વર્ષનું આયુ ભોગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈરયિક પણે ઉત્પન્ન થયા. [૬૬૪)મલ્લીનાથ અહંત સ્વયં સાતમા મુંડિત થયા અને ગૃહસ્થાવાસ ત્યાગી અણગાર-પ્રવ્રાજિત થયા. મલ્લી-નામની વિદેહ દેશના કુંભરાજાની ઝકન્યા. પ્રતિબુદ્ધિ નામનો ઇન્ક્વાકુરાજ સાકેતપુરનો પતિ. ચન્દ્રછાય નામનો અંગદેશનો રાજા, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ઠાણું - ૭/૯/૬ ૬૪ રૂકમી નામનો કુણાલ દેશનો અધિપતિ. શંખ નામનો કાશી દેશનો રાજા. અદીનશત્રુ નામનો કુરૂદેશનો રાજા.જિતશત્રુ પાંચાલ દેશનો રાજા. [૬૫] દર્શનના સાત ભેદ સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુ- દર્શન, અવધિદર્શન, કેવળદર્શન. [૬૬] છદ્મસ્થ વીતરાગ મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુકર્મ, નામ કર્મ, ગોત્રકર્મ અન્તરાય- કર્મ. [૬૬૭] છદ્મસ્થજીવો સાત સ્થાનોને પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિતજીવ, પરમાણુ પુદ્દગલ, શબ્દ અને ગંધ. આ પણ સાતે સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. [૬૮]શ્રમણ ભગવાન મહાવીર વજ્રૠષભ નારાચ સંઘયણવાળા સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને સાત હાથ ઉંચા હતા. [૬૬૯] સાત. વિકથાઓ હોય છે સ્રીકથા, ભક્ત કથા, દેશકથા, રાજકથા, મૃદુકારિણી કથા, દર્શન ભેદિની,(સમ્યક્ત્વને નષ્ટ કરનાર), ચારિત્ર ભેદિની. [૭૦] આચાર્ય અને ઉપાધ્યાયના ગચ્છ સંબંધી સાત અતિશયો કહેલા છે. જેમકે - આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયમાં ધૂળ ભરેલ પગોને બીજાથી ઝટકાવે અથવા પ્રમાર્જન કરાવે તો આજ્ઞાને અતિક્રમે નહિ, ઇત્યાદિ પાંચમા ઠાણાની સમાન યાવત્ આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર ઇચ્છાનુસાર એક રાત અથવા બે રાત રહે તો પણ મર્યાદાનું અતિક્રમ કરતા નથી છઠ્ઠો અને સાતમો અતિશય આ પ્રમાણે છે. ઉપકરણાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય ઉજ્જવલ વસ્ત્ર રાખે તો મર્યાદાનું લંઘન થતું નથી. ભક્તપાનાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય શ્રેષ્ઠ અથવા પથ્ય ભોજન લેવ તો મર્યાદાનું અતિક્રમણ નથી થતું. [૭૧] સંયમ સાત પ્રકારે કહેલ છે. જેમકે - પૃથ્વીકાયિક જીવોનો સંયમ-યાવત્ ત્રસકાયિક સંયમ અને અજીવકાય સંયમ. સંયમથી વિરૂદ્ધ અસંયમ સાત પ્રકારનો છે, જેમકે - પૃથ્વીકાયિક અસંયમ યાવત્ ત્રસકાયિક અસંયમ અને અજીવકાયિક અસંયમ. આરંભ સાત પ્રકારના કહેલ છે. જેમકે - પૃથ્વીકાયિક જીવોનો આરંભ-યાવત્ અજીવકાયનો આરંભ. એ પ્રમાણે અનારંભ, સારંભ, અસમારંભ, સમારંભ, અસમારંભના પણ સાત સાત પ્રકારો સમજી લેવા જોઈએ. [૭૨]ભગવાન ? અળસી, કુસુંભ, કોદવ, કાંગ, શલ, શણ, સરસવ અને મુળાના બીજ, આ ધાન્યોને કોઠા૨માં ઘાલીને યાવત્ ઢાંકીને રાખે તો તે ધાન્યોની યોનિ કેટલા કાલ સુધી સચેત રહે છે એટલે ઉગવાની શક્તિવાળા રહે છે ? હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત સંવત્સર સુધી, ત્યારપછી યોનિ મલાન થઇ જાય છે. [૬૭૩] બાદર અપકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની કહેલી છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પંકપ્રભા પૃથ્વી નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ૭. ૩૪૭ [૬૭૪-૭૫]શકેન્દ્રના વરુણ નામક લોકપાલની સાત અગ્રહિષીઓ છે. એ રીતે ઇશા- નેન્દ્રના સોમ નામક લોકપાલની, ઈશાનેન્દ્રના યમ લોકપાલની જાણવી. ઇશાનેન્દ્રના આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. એ રીતે શકેન્દ્રની અગ્રમહિષી દેવીઓની સ્થિતિ, સૌધર્મ કલ્પમાં પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. [૭] સારસ્વત લોકાન્તિક દેવના સાતસો દેવોનો પરિવાર છે. આદિત્ય લોકનિક દેવનો સાતસો દેવોનો પરિવાર છે. ગતિોય લોકાન્તિક દેવને સાત દેવોનો પરિવાર છે. તુષિત લોકાન્તિક સાત હજાર દેવેનો પરિવાર છે. [૬૭૭-૭૮]નકુમાર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક સાત સાગરોપમની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. બ્રહ્મલોક અને લાંક કલ્પમાં વિમાનોની ઉંચાઈ સાતસો યોજનની છે. [૬૭૯]ભવનવાસી,વ્યંતરસૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવોના ભવધારણીય શરીરોની ઉંચાઈ સાત હાથની છે. [૬૮] નંદીશ્વર દ્વીપની અંદર સાત દ્વીપો આવી જાય છે. જેમકે - જંબૂદ્વીપ, ઘાતકીખંડ દ્વીપ, પુષ્કરવરદ્વીપ, વરૂણવરદ્વીપ, ક્ષીરવરદીપ, વૃતવરદ્વીપ, ક્ષોદવરદીપ. નંદીશ્વર દ્વીપની અન્દરમાં સાત સમુદ્રો છે. જેમકે - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર, કરુણાદ સમુદ્ર, ખીરોદ સમુદ્ર, વૃતોદ સમુદ્ર, શીદોદ સમુદ્ર. [૬૮૧] સાત પ્રકારની શ્રેણીઓ કહેલી છે. જેમકે ઋજુઆયતા (સરલા લાંબી) એકતઃ વઝા (એકબાજૂથી વક્ર) દ્વિઘાવક્રા (બંને બાજુથીવક્ર) એકતઃ ખા(જે શ્રેણીમાં એક બાજુ ત્રસનાડીથી બહારનો આકાશ હોય. દ્વિધાખા (બંનેબાજુ આકાશ હાય), ચક્રવાલા (ચક્ર સમાન), અર્ધચક્રવાળા (અર્ધગોળાકાર). [૬૮૨] ચમર અસુરેન્દ્ર અસુરરાજની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે- દિલસેના, અશ્વસેના, હસ્તિસેના, મહિષસેના, રથસેના, નટસેના, ગંધર્વસેના. પૈદલસેનાનો સેનાપતિ દ્રુમ છે. શેષ પાંચમાં સ્થાનની સમાન યાવતુ રથસેનાનો સેનાપતિ કિન્નર છે. નટસેનાનો સેનાપતિ રિષ્ટ છે. ગંધર્વસેનાનો સેનાપતિ ગીતરતિ છે. બલિ વૈરાચનેન્દ્રની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે - પૈદલસેના યાવતુ ગંધર્વસેના. મહાદ્ધમ-પૈદલસેનાનો સેનાપતિ યાવતુ કિંપુરૂષ- રથસેનાનો સેનાપતિ. મહારિષ્ટ-નટસેનાનો સેનાપતિ. ગીતયશ-ગંધર્વસેનાનો સેનાપતિ છે. ધરણેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. પૈદલસેના યાવતુ ગંધર્વસેના. રૂદ્રસેન-પેદલસેનાનો સેનાપતિ યાવતું આનંદ રથસેનાનો સેનાપતિ. નંદન-નરસેનાનો સેનાપતિ, તેતલી ગંધર્વસેનાનો સેનાપતિ. નાગકુમારેન્દ્ર ભુતા- નિંદની સાત સેનાઓ અને સાત સનાપતિઓ છે. પૈદલસેના યાવતુ ગંધર્વસેના. દક્ષ પદલસનાનો સેનાપતિ યાવતું નંદુત્તર રથસેનાનો સેનાપતિ. રતિ-નટસેનાનો સેનાપતિ માનસગંધર્વસેનાનો સેનાપતિ.આ પ્રકારે ઘોષ અને મહાઘોષ સુધી જાણવું. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઠાણું- ૭-૬૮૨ શકેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે - દિલસેના યાવતુ ગંધર્વસેના. હરિણગમેથી-પૈદલસેનાનો સેનાપતિ. માઢર-રથ એમનો સેનાપતિ છે. સેતને-નટસેનાનો અધિપતિ, તંબુર, ગંધર્વસેનાનો અધિપતિ છે. ઇશાનેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે પૈદલ સેનાયાવતુ ગંધર્વ સેના. લઘુપરાક્રમ-પૈદલસેનાનો સેનાપતિ યાવતુ. મહાસેન-નરસેનાનો સેનાપતિ. રત- ગંધર્વસેનાનો સેનાપતિ. શેષ પંચમાં સ્થાન મુજબ જાણવું આ પ્રમાણે અશ્રુત દેવલોક સુધી સમજી લેવું. [૬૮૩-૬૮૪]ચમરેન્દ્રના ડ્રમ પૈદલસેનાપતિના સાત કચ્છ (સૈન્ય સમુહ) છે. જેમકે - પ્રથમ કચ્છ યાવતુ સપ્તમ કચ્છ. પ્રથમ કચ્છમાં ૬૪૦૦૦ દેવો છે. બીજા કચ્છમાં પ્રથમ કચ્છથી બેવડો દેવો છે. ત્રીજા કચ્છમાં બીજા કચ્છથી બેવડા દેવો છે. એ પ્રમાણે સાતમાં કચ્છ સુધી બેવડા દેવો છે. આ પ્રમાણે બલીન્દ્ર સેનાપતિના પણ સાત કચ્છ છે. વિશેષ એટલે કે - મહદ્ધમ સેનાપતિના પ્રથમ કચ્છમાં સાઠ હજાર દેવો છે. શેષ છ કચ્છોમાં પૂર્વવતુ બેવડા બેવડા કહેવા. આ પ્રમાણે ઘરણેન્દ્રના પણ સાત કચ્છ છે. વિશેષ રૂદ્રસેન સેનાપતિના પ્રથમ કચ્છમાં ૨૮000 દેવો છે, શેષ છ કચ્છોમાં પૂર્વવતુ. બેવડા બેવડા દેવો કહેવા. વિશેષ-પૈદલ સેનાના સેનાપતિઓના પૂર્વવત્ કહેવા. શકેન્દ્રના પૈદલ સેનાના સેનાપતિ હરિણગમેષી દેવને સાત કચ્છ છે. અમરેન્દ્રની સમાન અચ્યતેન્દ્ર સુધી કચ્છ અને દેવતાઓનું વર્ણન સમજવું દિલ સેનાપતિઓના નામ પૂર્વવત્ કહેવા. દેવતાઓની સંખ્યા આ બે ગાથાઓથી જાણવી. કેન્દ્રના દિલ સેનાપતિ હરિણગમેલી દેવના સાત કચ્છ છે. ઈશાનેન્દ્રના ૮૦,000 દેવો છે. સનકુમારના ૭૨, 000 દેવો છે. માહેન્દ્રના ૭૦, 000 દેવો છે. પ્રત્યેન્દ્રના ૬૦, ૦૦૦ દેવો છે. લાંતકેન્દ્રના પ૦, ૦૦૦ દેવો છે. મહાશુકેન્દ્રના ૪૦, ૦૦૦ દેવો છે. સહસ્ત્રારેન્દ્રના ૩૦, ૦૦૦ દેવો છે. આનતેન્દ્ર અને આરણેન્દ્રના ૨૦,૦૦૦ દેવો છે. પ્રાણતેન્દ્ર અને અચ્યતેન્દ્રના ૨૦, 000 દેવો છે. પ્રત્યેક કચ્છમાં પૂર્વ કચ્છથી બેવડ બેવડા દેવો કહેવા. [૬૮૫] વચનવિકલ્પ સાત પ્રકારના છે. જેમકે - આલાપ-અલ્પ ભાષણ, અનાલાપ - કુત્સિત ભાષણ, ઉલ્લાપ-પ્રશ્નગર્ભિત વચન, અનુલ્લાસ-નિદિત વચન, સંતાપપરસ્પર ભાષણ કરવું, પ્રલાપ - નિરર્થક વચન, વિપ્રલાપ-વિરૂદ્ધવચન. વિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય, મનવિનય, વચનવિનય કાયવિનય લોકોપચારવિનય. પ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે. જેમકે- આલાપક-શુભ ચિંતન રૂપ વિનય. અસાવદ્ય - ચોરી આદિ નિંદિત કર્મ રહિત વિચાર. અક્રિય - કાયિકાદિ ક્રિયા રહિત વિચાર, નિરૂપકલેશ - શોકાદિ પીડા રહિત વિચાર, અનાશ્રવકર - પ્રાણાતિ પાતાદિ રહિત વિચારઅક્ષતકર પ્રાણીઓ ને પીડિત ન કરવા રૂપ ચિન્તન, અભૂતાભિશંકર - અભયદાન રૂપ ચિન્તન, અપ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે --પાપક –અશુભ ચિંતન રૂપ, સાવધ ચોરી આદિ નિંદિત કર્મ, સક્રિય કાયિકાદિ ક્રિયા યુકત સોપકલેશ-શોકાદિ પીડા યુકત, આશ્રવકર પ્રાણાતિપાતાદિ આશ્રવ, ક્ષયકર - પ્રાણીયોને પીડિત કરવા રૂપ, ભૂતાભિશંકર- ભયકારી ચિન્તન. Page #352 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭, ૩૪૯ પ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - અપાપક, અસાવદ્ય યાવતું અભૂતાભિશંકર રૂપ વચન અપ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - પાપક યાવતું ભૂતાભિશંકન. પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે- ઉપયોગ પૂર્વક ગમન સ્થિર રહેવું. સુવું. ડેલી આદિનું ઉલ્લંઘન કરવું.અર્ગલા આદિનું અતિક્રમણ. અને ઇન્દ્રિઓનું પ્રવર્તન. અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે – ઊપયોગ વિના ગમન કરવું - યાવત્ ઉપયોગ વિના ઈન્દ્રિયોનું પ્રવર્તન કરવું. લોકોપચાર સાત પ્રકારનો છે.-અભ્યાસવર્તિત્વ-ગુરૂ આદિના સમીપ રહેવું પરછંદાનું વર્તિત્વ – બીજાના અભિપ્રાય પ્રમાણે આચરણ કરવું. કય હેતુ - હું એમની પાસેથી શ્રુતને પામ્યો છું તેથી તેનું કહેવું મારે માનવું જોઈએ, એમ વિચારી વિનય કરવો. કતપ્રતિકૃતિતા - તેની સેવાક્યનો તે કંઈક ઉપકાર કરશે એમ સમજી વિનય કરવો. આર્તગવેષણા - દુઃખથી પીડાયેલને ઔષધાદિનુ ગવેષવું. દેશકાલજ્ઞતા-દેશ અને કાલને જાણવું સર્વ અર્થને વિષે અપ્રતિલોમતા-બધા અવસરોમાં અનુકૂળ રહેવું. [૬૮૭]સમુઘાત સાત પ્રકારના છે-વેદનાસમુદ્યાત કષાયસમુદ્યાત તૈજસસમુદ્રઘાત મારણાંતિક સમુદ્દઘાત, વૈકિયસમુઘાત આહારકસમુદ્દઘાત અને કેવલીસમુઘાત. મનુષ્યોના સાત સમુદ્દાત કહેલ છે. પૂર્વવત. શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવનચનિલય થયા-બહુરત (દીર્ધકાલમાં કાર્યની ઉત્પતિ માનવાવાળા), જીવ પ્રદેશિક (અન્તિમ જીવ- પ્રદેશમાં જીવત્વ માનનાર), અવ્યકિતક - (સાધુ આદિ ને સંદિગ્ધ દ્રષ્ટિથી જોનાર), સામ- ચ્છેદિક - (સર્વભાવોને ક્ષણિક માનવાવાળા), કૅક્રિય - (એક સમયમાં બે ક્રિયાઓ માનવાવાળા), ત્રેરાશિક - (જીવ રાશિ અજીવ રાશિ નો જીવરાશિ.) અબદ્ધિક - જીવકર્મથી સ્પષ્ટ છે બદ્ધનથી,આ સાત પ્રવચનનિહનવો ના સાત ધર્માચાર્ય હતા જેમકે - જમાલી, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડુલૂક, ગોષ્ઠામાહિલ. [૬૮] આ પ્રવચન નિહનવોના સાત ઉત્પત્તિ નગર આ પ્રમાણે હતા - શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતામ્બિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજીકા દશપુર. [૬૦] સાદાવેદનીય કર્મના સાત અનુભાવ છે જેમકે – મનોજ્ઞશબ્દ મનોજ્ઞરૂપ થાવતુ મનોજ્ઞ સ્પર્શ, માનસિક સુખ, વાચિક સુખ. અસતાવેદનીય કર્મના સાત અનુભાવ છે. જેમકે - અમનોજ્ઞશબ્દ - યાવત્ - માનસિક અને વાચિક દુઃખ [૬૯૧] મઘા નક્ષત્રના સાત તારા છે. અભિજિત આદિ સાત નક્ષત્રપૂર્વ દિશામાં દ્વાર- વાળા છે. જેમકે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા પુર્વાભાદ્રપદા, ઉતરાભાદ્ર- પદા, રેવતી, અશ્વિની આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વાર વાળ છે જેમકે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્ર, પુનવર્સ, પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. જેમકે - આ પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તર દિશામાં દ્વારવાળા છે. જેમકે – સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. [૬૯૨-૬૯૫] જંબુદ્વીપમાં સૌમનસ વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે - Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ઠાણ-૮-૬૯૫ સિદ્ધકૂટ, સૌમનસકૂટ મંગલાવની કૂટ, દેવકૂટ, વિમલકૂટ, કંચનકૂટ વિશિષ્ટકૂટ. જંબૂદ્વીપમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે – સિદ્ધકૂટ, ગંધમાદનકૂટ, ગંધીલાવતીફટ, ઉત્તસુર ફુટ લોહિ- તાલકૂટ, આનંદન ફૂટ [૬૯] બેઈજિયજીવોની સાત લાખ કુલકોડી છે. [૬૯૭-૬૯૮] જીવોએ સાત સ્થાનોમાં નિર્વર્તિત (સંચિત) પુદગલોને પાપ કર્મના રૂપમાં ચયન કર્યું છે. ચયન કરે છે, અને ચયન કરશે. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડક સમજવો. સાત પ્રદેશિક સ્કંધ અનંત છે. સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. યાવત્ સાત ગુણ રૂક્ષ પુગલ અનંત છે. સ્થાન ૭ની મુનિદીપરત્નસાગરે કહેલગુર્જર છાયાપૂર્ણ (સ્થાનઃ૮) [૬૯] આઠ ગુણોથી સંપન્ન અણગાર એકલવિહારી પ્રતિમા ધારણ કરવાને યોગ્ય હોય છે - તે ગુણો આ છે. શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શકિતમાન, કલહરહિત, ધૈર્યવાન, વીર્યસંપન્ન. [૭૦] યોનિસંગ્રહ આઠ પ્રકારના કહેલ છે. જેમકે - (સપ્તમ સ્થાન પ્રમાણે) અંડજ, પોતજ-યાવત્ ઉદિભજ અને ઔપપાતિક, અંડજ જીવ આઠ ગતિવાળો છે અને આઠ આગતિવાળો છે. અંડજ જીવ જો અંડજોમાં ઉત્પન્ન થાય તો અંડજોથી વાવતુ-પપાતિકોથી આવીને ઉત્પન્ન થાય છે. તે અંડજ અંડપણાને છોડીને અંડજ રૂપમાં યાવતુ-ઔપપાતિક રૂપમાં ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે જરાયુજોની પણ ગતિઆગતિ કહેવી. શેષ રસ આદિ પાંચેની ગતિ આગતિ ન કહેવી. [૭૦૧] જીવોએ આઠ કર્મ પ્રવૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. જેમકે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. નરયિકોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણા, વેદના અને નિર્જરા વિશે જાણવું. [૭૦૨]આઢ કારણોથી માયાવી માયા કરીને આલોયણા કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી-ચાવતું પ્રાયશ્ચિત્તસ્વીકારતોનથી.તે કારણો આ છે.મેં પાપ કર્મ કર્યું છે,હું વર્તમાનમાંપણ પાપ કરું છું. હું ભવિષ્યમાં પણ આ પાપ કરીશ,મારી અપયશથશે પૂજા પ્રતિષ્ઠાની હાનિ થશે કીતિની હાનિ થશે.મારા યશની હાનિ થશે. માટે આલોચના કેમ કરું? આઠ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. યાવતું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. જેમકે -માયાવીનો આ લોક નિંદનીય થાય છે તેથી ઉપપાત નિંદિત થાય છે. ભવિષ્યનો જન્મ નિંદનીય થાય છે. એક વખત માયા કરીને આલોચના ન કરે તો આરાધક નથી થતો. એક વખત માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. અનેકવાર માયા કરીને આલોચના ન કરે તો આરાધક થતો નથી. અનેકવાર માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. મારા આચાર્ય અને ઉપાધ્યાય વિશિષ્ટ જ્ઞાનવાળા છે. તે જાણશે કે “આ માયાવી છે તેથી હું આલોચના કરૂ યાવતુ-પ્રાયશ્ચિત Page #354 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૮ ૩પ૧ સ્વીકાર કરૂ. જે પ્રમાણે લોઢુ તાંબું, કલઈ, શીશું, રૂપું અને સોનું ગાળવાની ભઠ્ઠી બળતી રહે છે. તિલ, તલ, ભુસા, નલ અને પાંદડાઓની અગ્નિ તથા દારૂ બનાવવાની ભઠ્ઠી, માટીનું વાસણ, ગોળ, કવેલું ઇટ આદિ બનાવવાનું સ્થાન, ગોળ બનાવવાની ભઠ્ઠી અને લુહારની ભઠ્ઠીમાં કેશુડાના ફૂલ અને ઉલ્કાપાત જેવા જાજ્વલ્યમાન હજારો ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે. એવા અંગારાની સમાન માયાવીનું હૃદય પશ્ચાતાપ રૂ૫ અગ્નિથી નિરંતર બળતું રહે છે. માયાવીને સદા એવી આશંકા બની રહે છે કે આ બધા લોક મારા પર જ શંકા કરે છે. માયાવી માયા કરીને આલોચના કર્યા વિના જે મરી જાય અને કદાચિત્ દેવોમાં ઉત્પન્ન થાય તો તે મહર્થિક દેવોમાં યાવતુ સૌધર્માદિ દેવલોકોમાં ઉત્પન્ન થતો નથી તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં પણ તે ઉત્પન્ન થતો નથી. તે દેવની બાહ્ય અથવા આત્યંતર પરિષદ તેની સામે આવે છે પરંતુ પરિષદના દેવ તે માયાવી દેવનો આદર સત્કાર કરતા નથી તથા તેને આસન પણ આપતા નથી તે જો કોઈ દેવને કંઈ કહે તો ચાર-પાંચ દેવ તેની સામે આવીને તેનું અપમાન કરે છે અને કહે છે કે બસ વધારે કંઈ ન કહો જે કઈ કહ્યું તે હવે ઘણું થયું પછી આયુ પૂર્ણ થવા પર તે દેવ ત્યાંથી આવીને આ મનુષ્યલોકમાં નીચ કુલોમાં ઉત્પન્ન થાય છે. જેમકે અન્નકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકકુલ, કૃપણકુલ, આદિ આ કુલોમાં કુવર્ણ, કુગંધ, કુરસ અને કુસ્પર્શવાળો હોય છે. અનિષ્ટ, અકાન્ત, અપ્રિય, અમનોજ્ઞ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, અકાન્તસ્વર, અપ્રિયસ્વર, અમનોજ્ઞસ્વર, અમરામ, મનને અણગતો અનાદેયવચનવાળા હોય છે. તેની આસપાસના લોકો પણ તેનો આદર કરતા નથી. તે કોઇને ઠપકો દેવા લાગે છે તો તેને ચાર-પાંચ જણ મળી રોકે છે. અને કહેવા લાગે છે બહુ થયું. અમાયીની સુગતિ. માયાવી માયા કરીને આલોચના પ્રતિક્રમણથી અતિચારોની શુદ્ધિ કરે અને તે સાધુ કાળના અવસરે કાળધર્મ પામીને અન્યતમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે પણ મહદ્ધિક યાવતુ દીર્ઘ સ્થિતિવાળા દેવ થાય છે. ત્યાં મહદ્ધિક યાવત. ચિરસ્થિતિ પર્યત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવનું વક્ષઃસ્થલ હારથી સુશોભિત રહે છે. તથા બને ભુજાઓ કડા અને ત્રુટિતોથી વિભૂષિત હોય છે. બાહુઓના ભુષણ વિશેષરૂપ કેયુરોને તે ધારણ કરે છે. કપોલતલ સાથે ઘસાતા કુંડળોને તેણે બન્ને કણમાં ધારણ કરેલા હોય છે વિવિધ મુદ્રીકાદિ હાથમાં ઝળહળતી રહી હોય છે. તેમજ તેના માત્ર પર વિવિધ વસ્ત્રો આભુષણો ધારણ કરેલ હોય છે. વિવિધ માળા યુકત મુગટ તેના મસ્તક પર શોભતો હોય છે. તે સદા માંગલિક વસ્ત્રો ધારણ કરે છે, તેના શરીર પર સુગંધયુક્ત માળાઓ શોભતી હોય છે. ચંદન આદિ સુગંધિત દ્રવ્યોનું વિલેપન થતું હોય છે. તેથી તેનું શરીર દેદીપ્યમાન રહે છે. તે લાંબી લાંબી વનમાળાઓને ધારણ કરે છે. એવા તે આલોચિત પ્રતિકાંત સાધનો દેવાયયિમાં ઉત્પન્ન થયેલો જીવ દિવ્ય વર્ણવડે, દિવ્યગંઘ વડે, દિવ્યસવડે, દિવ્યપ્રસ વડે, દિવ્યસંહનવડે, દિવ્યઋદ્ધિવડે, દિવ્યદ્યુતિવડે, દિવ્યપ્રભાવડે, દસેલેશ્યાવડે, દસેદિશાઓને પ્રકાશીત કરતો અને અતિશય રૂપથી પ્રભાસિત કરતો દિવ્ય નાટય ગીતોના તથા નિપુણ કલાકારો દ્વારા Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ઠાણ-૮-૭૦૨ બજાવવામાં આવતાં તંત્રીતાલ ત્રુટિત ઘન મૃદંગ આદિવાદ્યોના મધુર ધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગનો ઉપયોગ કરતો વિચરે છે. દેવની જે આત્યંતર અને બાહ્ય પરિષદ છે. તે તેના આદર સત્કાર કરે છે સ્વામી રૂપે સ્વીકારે છે, મોટા દેવોને બેસવા યોગ્ય આસન પર બેસાડવા નિમંત્રણ આપે છે. જ્યારે તે દેવોની કોઈ પણ સભામાં કોઇપણ વિષયને અનુલક્ષીને સામાન્ય વિશેષ પ્રયુક્તિઓવડે પોતાના વિષયની પ્રજ્ઞાપના પ્રરૂપણા કરે છે. ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર-પાંચ દેવો ઉભા થઈને આરઝુ કરે છે કે આપ વધુ સમય સુધી આપનું ભાષણ ચાલુ રાખો અમને આપની વાત ઘણી રૂચિકર લાગે છે. જ્યારે તે દેવ આયુનો ભવનો અને સ્થિતિનો ક્ષય કરી મનુષ્યભવમાં જન્મે છે ત્યારે પણ સમ્પન્ન યાવતુ ઘણા લોકો મળીને પણ પરાભવ ન કરી શકે એવા ઉત્તમ કુલોમાં પુરૂષપણે ઉત્પન્ન થાય છે. તે મનુષ્ય પુરૂષ પણ સુન્દર રૂપ, વર્ણ ગંધ, રસ, સ્પર્શથી સમ્પન ઈષ્ટ કાન્ત. યાવતું અતિશય મનોહર, હીનતારહિત, સ્વરવાળો, મનોજ્ઞસ્વરવાળો, અને અદિયસ્વરવાળો થાય છે ત્યાં તેની જે બાહ્ય અને આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેનો સત્કાર સન્માન કરે છે. જ્યારે તે બોલવા લાગે છે. ત્યારે લોકો કહે છે “આર્યપુત્ર બોલો, બોલો ઘણું, બોલો” [૭૦૩]સંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે - શ્રોત્રેન્દ્રિય સંવર યાવતુ સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર કાયસંવર. અસંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે–શ્રોત્રેન્દ્રિયઅસંવર યાવતું કાયઅસંવર. [૭૪]સ્પર્શ આઠ પ્રકારના છે -કર્કશ. મૃદુ. લઘુ. શીત. ઉષ્ણ. સ્નિગ્ધ રૂક્ષ. ૭૦૫] લોકસ્થિતિ આઠ પ્રકારની કહેલી છે જેમકે–આકાશના આધાર પર રહેલો વાયુ ઘનોદધિ-શેષ છઠ્ઠા સ્થાનની સમાન યાવતુ-સંસારી જીવ કર્મના આધાર પર રહેલ છે. પુદગલાદિ અજીવ જીવોથી સંગ્રહિત (બદ્ધ) છે. જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી સંગ્રહિત (બદ્ધ) છે. [૭૦]ગણી (આચાયની આઠ સંપદા કહેલી છે. આચારસંપદા,શ્રુતસંપદા, શરીરસંપદા,નસંપદા,વાચનાસંપદા-મતિસંપદા-પ્રયોગસંપદા-સંગ્રહપરિજ્ઞા સંપદા. | [૭૦૭)ચક્રવર્તીની પ્રત્યેક મહાનિધિ આઠ ચક્રની ઉપર પ્રતિષ્ઠિત છે અને આઠ-આઠ યોજન ઉંચા છે. [૭૦] સમિતિઓ આઠ કહેલી છે. જેમકે-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાન-ભંડમાત્રનિક્ષેપનાસમિતિ, ઉચ્ચાર-પ્રસવણશ્લેષ્મમલ સિંધાણ, પરિષ્ઠાપનિકા સમિતિ, મનસમિતિ, વચનસમિતિ, કાયસમિતિ. [૭૦]આઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના સાંભળવા યોગ્ય હોય છે. જેમકે આચારવાને, અવધારણાવાન, વ્યયવહારવાન, આલોચકનો સંકોચ મટાડવામાં સમર્થ, શુદ્ધિ કરવામાં સમર્થ, આલોચના કરનારની શકિત પ્રમાણે પ્રાયશ્ચિત દેવાવાળો, દોષ સેવનથી અનિષ્ટ થાય છે. તે સમજાવવામાં સમર્થ. આઠ ગુણોથી સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરી શકે છે. જાતિસંપન્ન, કુલસંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, ક્ષાંત, દાંત. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ [૭૧૦]પ્રાયશ્ચિત્ત આઠ પ્રકારના કહેલ છે. જેમકે આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, ઉભય યોગ્ય, ૪ વિવેક (અશુદ્ધ આહાર પાણી પરઠવું) કાર્યોત્સર્ગ યોગ્ય, તપ યોગ્ય, છેદ યોગ્ય, મૂલ યોગ્ય એટલે ફરીથી મહાવ્રત ગ્રહણ કરવા યોગ્ય. સ્થાન-૮ [૭૧૧]મદ સ્થાન આઠ કહેલ છે. જેમકે જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, તપ મદ, સૂત્રમદ લાભમદ, ઐશ્વર્યમદ. [૭૧૨]અક્રિયાવાદીઆઠછે-એકવાદી,-અનેકવાદી,મિતવાદી, નિર્મિતવાદ સાતવાદી,-સમુચ્છેદવાદી, નિત્યવાદીઅનેમોક્ષઅથવા૫૨લોકનથીએમમાનવાવાળ, [૭૧૩] મહાનિમિત્ત આઠ પ્રકારના કહેલ છે. ભૌમ-ભૂમિ વિષયક શુભાશુભનું જ્ઞાન કરાવનાર શાસ્ત્ર, ઉત્પાત- રૂધિરવૃષ્ટિ આદિ ઉત્પાતોનું ફલ બતાવવાવાળું શાસ્ત્ર, સ્વપ્ન-શુભાશુભ સ્વપ્નોનું લ બતાવનાર શાસ્ત્ર, અંતરિક્ષ-ગાંધર્વ નગરાદિનું શુભા- શુભ ફલ બતાવનાર શાસ્ત્ર. અંગ-ચક્ષુ-મસ્તક આદિ અંગોના ફરકવાથી થનાર શુભા-શુભની સૂચના દેવાવાળું શાસ્ત્ર, સ્વર-ષડ્જ આદિ સ્વરે નું શુભાશુભ લ બતાવવા- વાળું શાસ્ત્ર, લક્ષણ-સ્ત્રી-પુરૂષના શુભાશુભ બતાવવા શાસ્ત્ર, વ્યંજન-તિલ મસ આદિ શુભાશુભ ફલ બતાવવાવાળું શાસ્ત્ર. [૭૧૪-૭૨૦]વચનવિભક્તિ આઠ પ્રકારની કહેલી છે. જેમકે નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાંદ્વિતીયા,કરણમાંતૃતીયા,-સમ્પ્રદાનમાંચતુર્થી,-અપાદાનમાંપંચમી,-સ્વામિ વના સંબંધમાં ષષ્ઠી-સન્નિધાન અર્થમાં સપ્તમી-આમંત્રણમાં અષ્ટમી. [૭૨૧]આઠ સ્થાનોને છમસ્થ પૂર્ણરૂપથી દેખતા નથી અને જાણતા નથી. જેમકે ધમસ્તિકાય-યાવત્ ગંધ, વાયુ. આઠ સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણરૂપથી દેખે છે અને જાણે છે. જેમકે. ધર્માસ્તિકાય-આદિ પૂર્વોકત છે અને ગંધ તથા વાયુ. [૭૨૨] આયુર્વેદ આઠ પ્રકારનો કહેલ છે. જેમકે-કુમારભૃત્ય-બાલચિકિત્સા શાસ્ત્ર, કાયચિકિત્સા-શાસ્ત્ર,શાલાકય-ગળાથી ઉ૫૨ના અંગોની ચિકિત્સાનું શાસ્ત્ર, શલ્યહત્યા-શરીરમાં કંટકની ચિકિત્સાનું શાસ્ત્ર, જંગોલી-સર્પ આદિના વિષની ચિકિત્સાનું શાસ્ત્ર,ભૂતવિદ્યા- ક્ષારતંત્ર-વીર્યપાતની ચિકિત્સાનું શાસ્ત્ર રસાયન-શરીર આયુષ્ય અને બુદ્ધિની વૃદ્ધિના ઉપાયોગ બવતાવનાર શાસ્ત્ર. [૭૨૩]શકેન્દ્રની આઠ અગ્રમહિષીઓ છે. જેમકે પદ્મા, શિવા, સતી, અંજૂ, અમલા, આસરા, નવમિકા, રોહિણી. ઈશાનેન્દ્રની આઠ અગ્રમહિષીઓ છે, જેમકેકૃષ્ણા, કૃષ્ણરાજા, રામા, રામરક્ષિતા, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. શકેન્દ્રના સોમ લોકપાલની અને ઈશાનેદ્રના વૈશ્રમણ લોકમાલની આઠ અગ્રમહિષીઓ છે. મહાગ્રહ આઠ છે. – ચન્દ્ર, સૂર્ય શુક્ર, બુધ બૃહસ્પતિ, મંગલ,શનૈશ્વર, કેતુ. [૭૨૪]તૃણ વનસ્પતિકાય આઠ પ્રકારના છે. જેમકે- મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, છાલ, પ્રવાલ, પત્ર પુષ્પ. [૭૨૫]ચઉરિન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળાને આઠ પ્રકારનો સંયમ થાય છે. નેત્ર સુખ નષ્ટ નથી થતું. નેત્ર દુઃખ ઉત્પન્ન નથી થતુ. યાવત્ સ્પર્શ સુખ નષ્ટ નથી થતુ. 23 Jaination International Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઠાણું- ૮-૭૨૫ સ્પર્શ દુખ ઉત્પન નથી થતું. ચોરેન્દ્રિય જીવોને હિંસા કરવાવાળાને આઠ પ્રકારનો અસંયમ થાય છે. નેત્ર સુખનો નાશ થાય છે. નેત્ર દુઃખ ઉત્પન્ન થાય છે. યાવતુ સ્પર્શમુખ નષ્ટ થાય છે. સ્પર્શદુઃખ ઉત્પન્ન થાય છે. [૭૨]સૂક્ષ્મ આઠ પ્રકારના છે. જેમકે– પ્રાણસૂક્ષ્મ (કુંથવા આદિ), પનકસૂક્ષ્મ(લીલણ, ફૂલણ.) બીજસૂક્ષ્મ (વડબીજ) હરિતસૂક્ષ્મ લીલી વનસ્પતિ) પુષ્પસૂક્ષ્મ(ફૂલાદિ) અંડસૂમ (કૃમિઓના ઈડા.) લયનસૂક્ષ્મ (કીડી નગરા) સ્નેહસૂક્ષ્મ(ધૂઅર). આદિ [૭૨૭]ભરત ચક્રવર્તી પછી આઠ યુગપ્રધાન પુરૂષ વ્યવધાન રહિત સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખોથી રહિત થયા. જેમકે આદિત્યયશ, મહાયશ, અતિબલ, મહાબલ તેજોવીર્ય કાર્તવીર્ય, દંડવીર્ય, જલવીર્ય. [૭૨૮]ભગવાન પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર હતા. જેમકે–શુભ, આયઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીર્ય, ભદ્રયશ. [૭૨]દર્શન આઠ પ્રકારના કહેલ છે. જેમકે સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, સ્વપ્નદર્શન. [૭૩]ઔપમિક કાલ આઠ પ્રકારના કહેલ છે. જેમકે–પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાલ, ભવિષ્યકાલ, સર્વકાલ. [૭૩૧] ભગવાન અરિષ્ટનેમિ પછી ૮ યુગપ્રધાન પુરૂષો મોક્ષમાં ગયા અને તેમની દીક્ષાના બે વર્ષ પછી તે મોક્ષમાં ગયા. ૭૩૨]ભગવાન મહાવીરથી મુક્ત થઈને આઠ રાજા ગૃહવાસ ત્યાગીને) પ્રવજિત થયા તે આ છે વીરાંગદ, ક્ષીરયશ, સંજય, એણેયક, શ્વેત, શિવ, ઉદાયન, શંખ. [૭૩૩]આહારઆઠપ્રકારનો છે.જેમકે મનોજ્ઞઅશન, મનોજ્ઞપાન, મનોજ્ઞખાધ, મનોજ્ઞસ્વાદ્ય,અમનોજ્ઞઅશનઅમોજ્ઞપાન,અમનોખાદ્ય,અમનોજ્ઞ સ્વાદ્ય ૭િ૩૪-૭૩પસનકુમાર અને મહેન્દ્ર કલ્પની નીચે, બ્રહ્મલોક કલ્પમાં, રિષ્ટવિમાનના પ્રસ્તટમાં અખાડાની સમાન સમચતુરસ્ત્ર સંસ્થાનવાળી આઠ કૃષ્ણ રાજીઓ છે. જેમકે કૃષ્ણરાજીઓ પૂર્વમાં, બે કૃષ્ણરાજીઓ દક્ષિણમાં બે કણ રાજીઓ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજીઓ ઉત્તરમાં. પૂર્વ દિશાથી આત્યંતર કષ્ણરાજી દક્ષિણ દિશાની બાહ્ય કસણરાજીથી પૃષ્ટ છે. દક્ષિણ દિશાની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી ઋષ્ટ છે. પશ્ચિમ દિશાની આત્યંતર કૃષ્ણરાજી ઉત્તર દિશાની બાહ્ય કૃષ્ણરાજી સ્પષ્ટ છે. ઉત્તર દિશાની આત્યંતર કષ્ણરાજી પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી પૃષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ષટકો છે. ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કષ્ણરાજીઓ ત્રિકોણ છે. દરેક આત્યંતર કષ્ણરાજીઓ ચોરસ છે. આઠ કષ્ણરાજીઓના આઠ નામ છે.– કૃષ્ણરાજી, મેઘરાજી, મઘારાજી, માઘવતી, વાતપરિયા, વાતપરિ. ક્ષોભ, દેવપરિધા, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજીઓના મધ્યભાગમાં આઠ લોક- તિકવિમાન છે. જેમકે–અર્ચિ, Page #358 -------------------------------------------------------------------------- ________________ સ્થાનહ ૩૫૫ અર્ચિમાલી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રામ, સૂર્યામ, સુપ્રતિ- ષ્ઠામ, અજ્ઞેયાભ. આ આઠ લોકાન્તિવિમાનોમાં આઠ લોકોનિક દેવ રહે છે. જેમકે સારસ્વત, માદિત્ય, હિન વરૂણ, ગર્દતોય, દુષિત, અવ્યાબાધ, આગ્નેય. [૭૩]ધમસ્તિકાયના મધ્યપ્રદેશ આઠછે. અધર્માસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠછે.જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. [૭૩૭]મહાપદ્મ અર્હત રાજાઓને મુંડિત કરીને તથા ગૃહવાસનો ત્યાગ કરાવીને અણગારપ્રવ્રજ્યા આપશે. તે આ છે. પદ્મ, પદ્મગુલ્મ, નલિન, નલિનગુલ્મ પદ્મધ્વજ, ધનુધ્વજ, કનકરથ, ભરત. [૭૩૮]કૃષ્ણ વાસુદેવની આઠ · અગ્રમહિષીઓ અર્જુન અરિષ્ટનેમિ સમીપે મુંડિત થઈને તથા ગૃહવાસથી નીકળી અણગાર પ્રવ્રજયા સ્વીકાર કરી સિદ્ધ થઈ છે યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થઈ છે. તેમના નામ-પદ્માવતી, ગૌરી, ગંધારી, લક્ષણા, સુસીમા, જાંબવતી, સત્યભામા, રૂકિમણી. [9૩૯]વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ અને ચૂલિકા વસ્તુઓ છે. [૪૦]ગતિ આઠ પ્રકારની છે. જેમકે નરકતિ, યાવત્ સિર્ધગતિ,ગુરૂગતિ, પ્રણોદન, પ્રાગ્ ભારગતિ. [૪૧]ગંગા સિંધુ રક્તા અને રક્તવતી દેવીઓના દ્વીપ આઠ-આઠ યોજનના લાંબા પહોળા છે. [૭૪૨]ઉલ્કામુખ, મેખમુખ, વિદ્યુન્મુખ અને વિદ્યુદ્ભુત, અંતરદ્વીપો આઠસોઆઠસો યોજન લાંબા પહોળા છે. [૪૩]કાલોદસમુદ્રની વલયાકાર પહોળાઈ ૮ લાખ યોજનની છે. [૭૪૪]આપ્યંતર પુષ્કરાર્ધ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. બાહ્ય પુષ્કરાર્ધ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. [૭૪૫]પ્રત્યેક ચક્રવર્તીનું કાકિણી રત્ન આઠ સુવર્ણ પ્રમાણ હોય છે. કાકિણી રત્નના ૬ તલ, ૧૨ અસ્ત્રિ (કોટી) આઠ કર્ણિકાઓ હોય છે. કાકિણી રત્નનું સંસ્થાન એરણની સમાન હોય છે. [૭૪૬]મગધ દેશનો યોજન આઠ હજાર ધનુષનો નિશ્ચિત છે. [૭૪૭]જંબૂદ્વીપમાં સુદર્શનવૃક્ષ આઠયોજન ઊંચો છે. મધ્ય ભાગમાં આઠ યોજન પહોળો છે અને તેનું સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનનું છે. કૂટ શાલ્મલી વૃક્ષનો પરિમાણ પણ એટલું જ છે. [૭૪૮]તમિસ્રા ગુફાની ઊંચાઈ આઠ યોજનની છે. ખંડપ્રપાત ગુફાની ઊંચાઈ પણ એટલી જ આઠ યોજનની છે. [૭૪૯]જંબુદ્રીપવર્તી મેરૂ પર્વતના પૂર્વમાં સીતામહાનદીના બન્ને કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામ આ પ્રમાણે છે. ચિત્રકૂટ, પદ્મકૂટ, નિલનીકૂટ, એક Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ઠાસં- ૮૭૪૯ શૈલકૂટ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજનકુટ, માતંજનકૂટ, બૂઢીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વત છે. જેમકે અંકાવતી, પધાવતી, આશીવિષ, સુખાવહ, ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનીના ઉત્તરી કિનારા પર આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત મંગળાવત, પુષ્કળા અને પુષ્કલાવતી વિજય. જંબૂઢીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે વત્સ, સુવત્સ યાવતું મંગલાવતી. જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમ શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ ચક્રવર્તીવિજય છે પદ્મ ભાવતુ સલિલાવતી જેબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમમાં શીતોદાના ઉત્તરમાં આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે વપ્રા, સુવપ્રા, યાવતુ ગંધિલાવતી જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમમાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. જેમકે–સેમ, યાવતુ પુંડરિકિણી. જબૂદ્વીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. જેમકે સુસીમા, યાવતુ રત્નસંચયા. જેબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણ- માં આઠ રાજધાનીઓ છે. જેમકે અશ્વપુરા યાવતું વીતશોક જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. વિજયા યાવતું અયોધ્યા [૭૫૦]જબૂદ્વીપવતી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરમાં ઉત્કૃષ્ટ આઠ અહંત, આઠ ચક્રવર્તી આઠ બલદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા હતા. ઉત્પન્ન થાય છે અને ઉત્પન થશે. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ અરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ અરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જંબૂઢીપવર્તી મેરૂપર્વતના ઉત્તરમાં આઠ અરિહંત આદિ જાણવા. [૭પ૧]જબૂદીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શતા મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢય, આઠ તમિત્ર ગુફા, આઠ ખંડપ્રપાત ગુફા, આઠ કૃતમાલક દેવ, આઠ નૃત્યમાલક દવ, આઠ ગંગાકુંડ, આઠ સિન્ધકુંડ, આઠ ગંગા, આઠ સિંધુ આઠ વૃષભકૂટ, પર્વત અને આઠ વૃષભકૂટ દેવો છે. જંબુદ્વીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના દક્ષીણમાં આઠ દીર્ઘ વૈતાઢયપર્વતો છે યાવતું આઠ ઋષભકૂટ દેવો છે. વિશેષ રક્તા અને રક્તવતી સંબંધી પર્વતો અને તેમના કૂટો પણ એટલા જ છે. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત છે. યાવતુ-આઠ ઋષભકૂટ દેવો છે. [૭પ૨]મેરૂપર્વતની ચૂલિકા મધ્ય ભાગમાં આઠ યોજનની પહોળી છે. [૭પ૩ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઘાતકી વૃક્ષ આઠ યોજન ઊંચો છે. મધ્ય ભાગમાં આઠ યોજન ચૌડો છે અને તેનો સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનનો . ઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું સર્વ કથન જંબૂદ્વીપના વર્ણન સમાન સમજવું ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાધમાં પણ મહાઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું કથન જંબૂદ્વીપના વર્ણનની સમાન છે. પુષ્કરવર હીપાધના પૂર્વાર્ધમાં પદ્મવૃક્ષથી લઈ મેરૂ Page #360 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૮ ૩૫૭ ચૂલિકા સુધીનું કથન જંબૂઢપની સમાન જાણવું. આ આઠ કૂટો પર મહર્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળી આઠકુમારીઓ રહેછે સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રબદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા. પુષ્કરવરદ્વીપાઈના પશ્ચિમાર્ધમાં મહાપદ્મ વૃક્ષથી મેરૂચૂલિકા સુધીનું કથન જંબુદ્વીપની સમાન છે. [૭૫૪-૭૫૨)જંબૂદ્વીપના મેરૂપર્વત પર ભદ્રશાલવનમાં આઠ દિશા હસ્તિ કૂટ છે. -પદ્યોત્તર, નીલવંત, સુહસ્તી, અંજનાગિરિ કુમુદ, પલાશ, અવતંસક રોચના- ગિરિ. [૩૫]જંબૂદ્વીપની જગતી આઠ યોજન ઊંચી છે અને બહુમધ્યભાગમાં આઠ યોજન પહોળી છે. ૭પ૭-૭૬૮]જબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ કૂટો છે. જેમકે સિદ્ધ, મહાહિમવંત, હિમવંત, રોહિત, હરીકૂટ, હરિકાન્ત, હરિવાસ, વૈડૂર્ય. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી ઉત્તરમાં રુકમી વર્ષધર પર્વત પર આઠ કૂટો છે. જેમકે સિદ્ધ, રૂકમી, રમક, નરકાંત, બુદ્ધિ, રૂકમકૂટ, હિરણ્યવન, મણિક જંબૂઢીપવર્તી મેરૂપર્વતથી પૂર્વમાં રૂચકવર પર્વત ઉપર આઠ કૂટો છે જેમકેરિષ્ટ, તપનીય, કંચન રજત, દિશાસ્વતિક, પ્રલંબ, અંજન અંજનપુલક. આ આઠ કૂટો પર મહાદ્ધિક યાવતુ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે તે આ છે. નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી.. અપરાજીતા. જંબુદ્વીપવર્તી મેરૂપર્વતની દક્ષિણમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે-કનક, કંચન, પદ્મ, નલિન, રાશિ, દિવાકાર, વૈશ્રમણ, વૈર્ય. આ આઠકુરોપર પૂર્વવત્ આઠ દિશા- કુમારીઓ રહે છે. સમાહાર, સુપ્રતિજ્ઞા, સુમબદ્ધ, યશોધરા, લચ્છિવંતી, શેષ વતી, ચિત્રગુપ્તા,વસુંધરા, ૭૬૯-૭૮ જંબુદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- સ્વસ્તિક, અમોઘ, હિમવન, મંદર, રૂચક, ચક્રોત્તમ, ચંદ્ર, સુદર્શન આ આઠ કૂટો ઉપર મહર્થિક યાવતું પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે છે. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકાસીતા, ભદ્રા. જેબૂદ્વીપવર્તી મેરૂપર્વતની ઉત્તરમાં રૂચકર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- રત્ન. રત્નોય, સર્વરત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત, અપરાજીત. આ આઠ કૂટો ઉપર મહર્વિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશાકુમારીઓ રહે છે– અલંબુસા, મિતકેસી, પોંઢરી, ગીત-વારૂણી, આશા, સર્વગા, શ્રી, હી. આઠ દિશા કુમારીઓ અધોલોકમાં રહે છે. જેમકે ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિસેના, વલાહકા. આઠદિશા કુમારીઓ ઉર્ધ્વલોકમાં રહે છે. જેમકે- મેઘંકરા, મેઘવતી, સમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. [૭૮૧]તિર્યંચ અને મનુષ્યોની ઉત્પત્તિવાળા આઠ કલ્પ છે. સૌધર્મ-યાવતુ સહસાર. ત્યાં આઠ ઈન્દ્ર છે. કેન્દ્ર યાવતુ સહસ્રારેન્દ્ર. તેમના આઠ યાન છે.-પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામક્રમ, પ્રતિમા, વિમલ. [૭૮૫)અષ્ટ-અષ્ટમિકા ભિક્ષુપડિમાનું સૂત્રાનુસાર આરાધન-ચાવતુ- સૂત્રાનુસાર પાલન ૬૪ અહોરાત્રિમાં થાય છે અને તેમાં ૨૮૮ વાર ભિક્ષા લેવાય છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઠાણ- ૮ -૭૮૩ [૭૮૩]સંસારી જીવો આઠ પ્રકારના છે. જેમકે–પ્રથમસમયોત્પન નૈરયિક, અપ્રથમ સમયોત્પન્ન નૈરયિક યાવતુ અપ્રથમ સમયોત્પન્ન દેવ. [૭૮૪]સર્વ જીવ આઠ પ્રકારના છે. જેમકે નૈરયિક, તિર્યંચયોનિક, તિર્યંચાણિ. મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવીઓ, સિદ્ધ. અથવા સર્વ જીવ આઠ પ્રકારના છે. જેમ આભિનિ- બોધિક જ્ઞાની પાવતુ કેવલજ્ઞાની, મતિ અજ્ઞાની શ્રુત અજ્ઞાની વિભંગ જ્ઞાની. સંયમ આઠ પ્રકારના છે, જેમકે– પ્રથમ સમયનો સૂક્ષ્મસંપરામ-સરાગસંયમ અપ્રથમસમયનો સૂક્ષ્મપરાયસંયમ. પ્રથમસમયનો બાદર સરાગસંયમ. પ્રથમ સમયનો ઉપશાંતકષાય વીતરાગ સંયમ. અપ્રથમસમયનો ઉપશાંતકષાય વીતરાગ સંયમ.પ્રથમસમયનો ક્ષીણકષાય વીતરાગસંયમ અપ્રથમસમયનો ક્ષીણકષાય વીતરાગ સંયમ. ૭િ૮૫]પૃથ્વીઓ આઠ છે–રત્નપ્રભાથી ભાવતુઅધઃસપ્તમી સાત પૃથ્વીઓ અને આઠમી ઈષત્રાગભારા પૃથ્વી, ઈષપ્રાગભારા પૃથ્વીના બહુ મધ્ય દેશ ભાગમાં આઠ યોજન પ્રમાણનું ક્ષેત્ર કહ્યું છે. તે આઠ યોજનનું સ્થળ છે. આ પૃથ્વીના આઠ નામ છે. – ઈશત, ઈષતપ્રામ્ભારા, તનુ, તનુ તન, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય. ૭િ૮૬]આઠ આવશ્યક કાર્યોને માટે સમ્યફપ્રકારે ઉદ્યમ, પ્રયત્ન અને પરાક્રમ કરવો જોઈએ પરંતુ આ વિષયોમાં પ્રમાદ ન કરવો જોઈએ, જેમકે અશ્રુત ધર્મને સમ્યક પ્રકારથી સાંભળવાને માટે શ્રત ધર્મને ગ્રહણ કરવા અને ધારણ કરવાને માટે, સંયમ કરીને પાપ કર્મ ન કરવાને માટે, તપશ્ચયથી જુના પાપ કર્મોની નિર્જરા કરવાને માટે તથા આત્મશુદ્ધિને માટે, નિરાશ્રિત-પરિજનને આશ્રય દેવા અને શૈક્ષને આચાર અને ગોચરી વિષયક મયદા શિખડાવવાને માટે તત્પર રહેવું જોઈએ. [૭૯૮]તે ઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોડીઓ છે. [૭૯૯]જીવોએ આઠ સ્થાનોમાં નિવર્તિત સંચિત પુદ્ગલ પાપકર્મના રૂપમાં ચયન કર્યું છે, ચયન કરે છે અને ચયન કરશે. જેમકે પ્રથમ સમય નૈરયિક નિવર્તિતયાવતુ-અપ્રથમ સમય દેવ નિર્વતિત એ પ્રમાણે ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડકો કહેવા. આઠ પ્રાદેશિક સ્કંધ અનન્ત છે. અષ્ટ પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. યાવતું આઠ ગુણ રૂક્ષ પુદ્ગલ અનંત છે. સ્થાનઃ૮નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સ્થાનઃ ૯) [૮૦૦નવકારણોથી સાંભોગિક શ્રમણ નિગ્રંથોને વિસંભોગી કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી તે આ પ્રમાણે– આચાર્યના પ્રયત્નીકને, ઉપાધ્યાયના પ્રત્યેનીકને સ્થનિવરોના પ્રયત્નીકને, કુલના પ્રયત્નીકને ગણના પ્રત્યેનીકને સંઘના પ્રત્યેનીકને જ્ઞાનના પ્રત્યેનીકને દર્શનના પ્રત્યેનીકને ચારિત્રના પ્રત્યેનીકને. [૮૦૧]બ્રહ્મચર્યની ગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે– એકાંત શયન અને આસનનું સેવન કરવું જોઈએ પરંતુ સ્ત્રી, પશુ, અને નપુંસકના સંસર્ગવાળા શયનાશયનનું સેવન ન Page #362 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૯ ૩૫૯ કરવું જોઈએ, સ્ત્રીકથા ન કરવી જોઈએ. સ્ત્રીના સ્થાનને સેવનાર ન હોય, સ્ત્રીની મનોહર ઈન્દ્રિઓનુ દર્શન અને ધ્યાન ન કરવું જોઈએ. પ્રણીતરસનું આસ્વાદન ન કરવું, આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે અનુભવેલ રતિ-ક્રીડાનું સ્મરણ ન કરવું જોઈએ. સ્ત્રીના રાગજનક શબ્દ અને રૂપની તથા સ્ત્રીની પ્રશંસાને અનુસરે નહિ સાંભળે નહિ, શારીરિક સુખાદિમાં આસકત થનાર ન હોય. બ્રહ્મચર્યની અગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે એકાંત શયન અને આશનનું સેવન ન કરે પરંતુ સ્ત્રી, પશુ તથા નપુસંકવડે સેવિત શયના- સનનો ઉપયોગ કરે. સ્ત્રી કથા કહે. સ્ત્રીના સ્થાનનું સેવન કરે. સ્ત્રીઓની ઈન્દ્રિયોનું દર્શન યાવત્ ધ્યાન કરે. વિકારવર્ધક આહાર કરે. આહારાદિ અધિક માત્રામાં સેવન કરે. પૂર્વાનુભૂત રતિક્રીડાનું સ્મરણ કરે. સ્ત્રીઓના શબ્દ તથા રૂપની પ્રશંસા કરે. શારીરિક સુખાદિમાં આસકત રહે. [૮૦૩]અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ ક્રોડ સાગર પછી ઉત્પન્ન થયા હતા. [૮૦૪]શાશ્વત પદાર્થ નવ છે. જેમકે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. [૮૦૫]સંસારી જીવો નવ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય, બેઈન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય. પૃથ્વીકાયિક જીવોની નવ ગતિ અને નવ આગતિ, જેમકે પૃથ્વીકાયિક પૃથ્વી- કાયિકોમાં ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયિકોથી યાવત્ પંચોન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય છે. પૃથવીકાયિક જીવ પૃથ્વીકાય પર્યાયને છોડીને પૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અપકાયિક જીવ યાવત્ પંચેન્દ્રિય જીવ પૂર્વોકત નવસ્થાનોમાં અને નવસ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે. સર્વ જીવ નવ પ્રકારના છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, સિદ્ધ. બીજી રીતે પણ સર્વ જીવ નવ પ્રકારના છે, પ્રથમ સમયોત્પન્ન નૈરયિક યાવત્ અપ્રથમ સમયોપન્ન દેવ, સિદ્ધ. સર્વ જીવોની અવગાહના નવ પ્રકારની છે, જેમકે પૃથ્વીકાયિક જીવોની અવગાહના, યાવત્ પંચેન્દ્રિય જીવોની અવગાહના. સંસારીજીવ નવ પ્રકારના હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, જેમકેપૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. [૮૦૬] નવ કારણોથી રોગોત્પત્તિ થાય છે. અતિઆહારથી, અહિતકારી આહારથી, અતિ નિદ્રાથી અતિજાગવાથી, મળનો વેગ રોકવાથી, મૂત્રના વેગને રોકવાથી, અતિ ચાલવાથી, પ્રતિકૂલ ભોજનથી, ઈન્દ્રિ- યાર્થ વિકોપનતાથી. [૮૦૭]દર્શનાવરણીય કર્મ નવ પ્રકારનું છે જેમકે- નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, ત્યાનગૃદ્ધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શના નાવરણ. [૮૦૮]અભિજિત્ નક્ષત્ર કંઈક અધિક ૯ મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અભિજિત્ આદિના નવ નક્ષત્રો ચંદ્રની સાથે ઉત્તરથી યોગ કરે છે. તે આ છે– અભિજિત્ શ્રવણ ઘનિષ્ઠા યાવત્ ભરણી. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩so ઠાણ-૯-I૮૦૮ [૮૦૯]આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂતલભાગથી નવસો યોજનાની ઉંચાઈ પર ઉપરનું તારામંડલ ગતિ કરે છે. | [૮૧૦]જંબુકીપમાં નવ યોજનના મચ્છો પ્રવેશ કરતા હતા, કરે છે અને કરશે. [૮૧૧-૮૧૨]જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવો અને વાસુદેવોના પિતા પ્રજાપતિ, બ્રહ્મ, રૂદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિસિંહ દશરથ અને વસુદેવ હતા. * [૮૧૩-૮૧૪અહીંથી આગળ સમવાયાંગ સૂત્ર અનુસાર કથન સમજી લેવું જોઈએ યાવતુ એક નવમા બલદેવ બ્રહ્મલોક કલ્પથી અવીને એક ભવ કરીને મોક્ષમાં જશે અહીં સુધી કહેવું. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવો અને નવ વાસુદેવની માતાઓ થશે. શેષ-સમવાયાંગ પ્રમાણે કહેવું. યાવતુ- મહાભીમસેન સુગ્રીવ સુધી કીર્તિમાન વાસુદેવોના શત્રુ પ્રતિવાસુદેવ જે બધા ચક્રથી યુદ્ધ કરવાવાળા છે અને સ્વચક્રથી જ મરવાવાળા છે, તેનું વર્ણન સમવાયાંગ અનુસાર કહેવું. [૮૧૫-૮૧૬]પ્રત્યેક ચક્રવર્તીની નવ મહાનિધિઓ હોય છે અને પ્રત્યેક મહાનિધિ નવ-નવ યોજનની જાડી હોય છે. તે મહાનિધિના નામ આ પ્રમાણે છે. નૈસર્પ, પાંડુક, પિંગલ સર્વરત્ન, મહાપા, કાલ મહાકાલ,માણ વક, શંખ [૮૧૭-૮૨૨)નૈસર્પ મહાનિધિના પ્રભાવથી ગ્રામ, આકર, નગર, પદ્રણ, દ્રોણમુખ, મંડબ, સ્કંધાવાર, અને ઘરોનું નિર્માણ થાય છે. પાંડુક મહાનિધિના પ્રભાવથી ગણવા યોગ્ય વસ્તુઓ જેમકે-મોહર આદિ સિક્કા, માપવા યોગ્ય વસ્તુઓ વસ્ત્ર આદિ તોળવા યોગ્ય વસ્તુઓ, ગોળ આદિ તથા ધાન્ય આદિની ઉત્પત્તિ થાય છે. પિંગલ મહાનિધિના પ્રભાવથી પુરૂષો, સ્ત્રીઓ હાથીઓ અને ઘોડાના આભૂષણો- ની ઉત્પત્તિથી થાય છે. સર્વ રત્ન મહાનિધિના પ્રભાવથી ચૌદ રત્નોની ઉત્પત્તિ થાય છે. મહાપા મહાનિધિના પ્રભાવથી સર્વ પ્રકારના રંગેલા અથવા શ્વેત વસ્ત્રોની ઉત્પતિ થાય છે. કાલ મહાનિધિ-ભૂતકાલના ત્રણ વર્ષ ભવિષ્યતુ કાલના ત્રણ વર્ષ તથા વર્તમાન કાલનું જ્ઞાન તથા ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને નાપિતના વીસ-વીસભેદ હોવાથી સૌ પ્રકારના શિલ્પનું જ્ઞાન અને કૃષિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે આ ત્રણેય પ્રજાને માટે હિતકારી હોયછે. [૮૨૩-૮૨૯] મહાકાલ મહાનિધિ-તેના પ્રભાવથી લોઢુ ચાંદી, સોનું, મણી, મોતી સ્ફટિકશિલા અને પ્રવાલ આદિ ની ખાણોથી ઉત્પત્તિ થાય છે. માણવક મહાનિધિ-તેના પ્રભાવથી યોદ્ધા અસ્ત્રશસ્ત્ર, બખ્તર, યુદ્ધનીતિ અને દંડનીતિ ની ઉત્પત્તિ થાય છે. શંખ મહાનિધિ-તેના પ્રભાવથી નાવિધિ નાટક વિધિ અને ચાર પ્રકારના કાવ્યની તથા મૃદંગાદિ સમસ્ત વાદ્યોની ઉત્પત્તિ થાય છે. તે નવ મહાનિધિઓ આઠ-આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. આઠ આઠ યોજન ઉંચા છે, નવ-નવ યોજન જાડા છે અને બાર યોજન લાંબા છે. તેમનો આકાર પેટીની સમાન છે. તે દરેક ગંગાનદીની સમીપ સ્થિત છે. સુવર્ણના બનેલ છે. અને વૈડુર્યમણિના દ્વારવાળા છે અનેક રત્નોથી પરિપૂર્ણ છે તે દરેક વિધાનો પર ચન્દ્ર-સૂર્ય અને ચક્રનું ચિન્હ છે. સમાન સ્તંભ અને Page #364 -------------------------------------------------------------------------- ________________ સ્થાન ૩૧ દ્વારવાળી છે. તે નિધિઓના નામવાળા તથા પલ્યોપમની સ્થિતિવાળા ત્રાયસિંશ દેવતા તે નિધિઓના અધિષ્ઠાતા છે. પરંતુ તે નિધિઓથી ઉત્પન્ન વસ્તુઓ દેવાનો અધિકાર તેમને નથી. તે બધી મહાનિધિઓ ચક્રવર્તીને આધીન હોય છે. [૮૩૦]વિકૃતિઓ નવ પ્રકારની છે. જેમકે દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, માંસ. [૮૩૧]ઔદારિક શરીરના નવ છીદ્રોથી મળ નીકળે છે. જેમકે બે કાન, બેનેત્ર, બે નાક, મુખ, મૂત્ર સ્થાન, ગુદા. [૮૩૨]પુણ્ય નવ પ્રકારના હોય છે. જેમકે-અન્નપુણ્ય, પાણપુણ્ય, વસ્ત્ર પુણ્ય લયન પુણ્ય, શયન પુણ્ય, વસ્ર પુણ્ય, મનપુણ્ય વચન પુણ્ય, કાયા પુણ્ય, નમસ્કાર પુણ્ય. [૮૩૩]પાપ ના સ્થાન નવ પ્રકારના હોય છે. જેમકે- પ્રાણતિપાત. મૃષાવાદ યાવત્ પરિગ્રહ, ક્રોધ, માન માયા, લોભ. [૮૩૪-૮૩૫] પાપશ્રુત નવ પ્રકારના છે. જેમકે–ઉત્પાત, નિમિત, મંત્ર, આખ્યાયક, ચિકિત્સા, કલા, આકરણ, અજ્ઞાન, મિથ્યા પ્રવચન. [૮૩૬]અનુવાદ નામક નવમાં પૂર્વમાં નૈપુણિક વસ્તુઓના નવ અધ્યયનો છે. તે સંખ્યાન,નિમિત્ત,કાવિક,પુરાણ,પરિહસ્તિક,૫૨પંડિત,વાદી,ભુતિકર્મ, આપ્રમાણેછે. ચિકિત્સક. [૮૩૭]ભગવાન મહાવીરના નવ ગણ હતા. જેમકે ગોદાસગણ, ઉત્તર બલિસ્સહ ગણ, ઉધહ ગણ, ચારણગણ, ઉર્ધ્વવાનિકગણ, વિશ્વવાદીગણ કામશ્ર્વિક ગણ, માનવ ગણ, કોટિક ગણ, [૮૩૮]શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે નવકોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી છે સ્વયં જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, હિંસા કરવા વાળાનુ અનુમોદન કરતા નથી, સ્વયં અન્નાદિની પકાવે નહિ, બીજા પાસેથી નહિ, પકાવવા વાળાનું અનુમોદન કરતા નથી. સ્વયં ખરીદતા નથી. બીજાથી ખરીદાવતા નથી. ખરીદવાવાળાને અનુમોદન આપતા નથી. [૮૩૯]ઈશાનેન્દ્રના વરૂણ લોકપાલની નવ અગ્રમહિષીઓ છે. [૮૪૦] ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની છે. ઈશાન કલ્પમાં દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે. [૮૪૧-૮૪૨]નવ (લૌકાન્તિક) દેવનિકાય (સમૂહ) છે. જેમકે સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગર્દોય, તુષિત, અવ્યાબાધ, અગિય્યા, રિષ્ટ. [૮૪૩]અવ્યાબાધ દેવોને નવસો નવ દેવોનો પરિવાર છે. એ પ્રમાણે અગિચ્યા અને રિઠા દેવોનો પરિવાર છે. [૮૪૪-૮૪૫]નવ ત્રૈવેયકવિમાનોના પ્રસ્તર છે. જેમકે–અધસ્તન અધસ્તન ગ્રેવેયક વિમાન પ્રસ્તર, અધસ્તન મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર, અધસ્તન ઉપરિતન Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઠાણ-૯-૮૪૫ રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ અધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર મધ્યમ મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ ઉપરિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન અધ્યસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર, નવ રૈવેયકવિમાનોના પ્રસ્તરોના નવ નામ છે. ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ સુપ્રબુદ્ધ યશોધર. [૮૪૬]આયુષ્યનો પરિણામ-સ્વભાવ નવ પ્રકારે કહેલ છે. ગતિ પરિણામ,ગતિ બંધન પરિણામ-સ્થિતિ પરિણામ,સ્થિતિબંધન પરિણામ, ઉર્ધ્વગૌરવ પરિણામઅધો ગૌરવ પરિણામ,-તિયમ્ ગૌરવ પરિણામ,-દીર્ઘ ગૌરવ પરિણામ,અને હૃસ્વ ગૌરવ પરિણામ. ૮૪૭]નવનયમિકા ભિક્ષપ્રતિમાનું સૂત્રાનુસાર આરાધન યાવતું પાલન એકયાસી રાત-દિવસમાં થાય છે, તે પ્રતિમામાં ૪૦૫ વાર ભિક્ષા લેવાય છે. [૮૪૮]પ્રાયશ્ચિત નવ પ્રકારના છે. જેમકે-આલોચનાઈ-ગુરૂની સમક્ષ આલોચના કરવાથી જે પાપ છૂટે યાવત મૂલાહ અનવસ્થાપ્યાહ અત્યંત સંકિલષ્ટ પરિણામ વાળાને આ પ્રકારના તપનું પ્રાયશ્ચિત દેવાય છે જેનાથી તે ઉઠી બેસી ન શકે. તપ પૂર્ણ થવા પર ઉપસ્થાપના કરાવાય છે. [૮૪૯-૮૫૦]જંબુદ્વીપના મેરૂથી દક્ષિણ દિશાના ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કુટ છે. સિદ્ધ, ભરત, ખંડ પ્રતાપકૂટ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ભરત, વૈશ્રમણ. [૮૫૧-૮૫રજબૂદ્વીપના મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં નિષધ નામક વર્ષધર પર્વત ઉપર નવ ફૂટ છે -સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપર વિદેહઅને રૂચક. [૮૫૩-૮૫૪]જંબૂદ્વીપના મેરૂ પર્વત ઉપર નંદન વનમાં નવ ફૂટ છે. જેમકે નંદન, મેરૂ, નિષધ, હૈમવત્ત, રજત, રૂચક, સાગરચિત, વજ અને બલકૂટ. [૮૫૫-૮૫] જંબુદ્વીપના માલ્વત પક્ષકાર પર્વત પર નવ ફૂટ છે. જેમકે– સિદ્ધ, માલ્યવંત, ઉત્તરકુટ, કચ્છ, સાગર, રજત, સીતા, પૂર્ણ, હરિસ્સહકૂટ. [૮૫૭-૮૫૮]જંબૂઢીના કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. -સિદ્ધ, કચ્છ, ખંડપ્રપાત, મણિભદ્ર, વૈતાદ્ય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, કચ્છ, વૈશ્રમણ [૮૫૯-૮૬૦] જંબુદ્વીપના સુકચ્છ વિજયમાં દીર્ઘવૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છેસિદ્ધ, સુકચ્છ, ખંડ પ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, સુકચ્છ, વૈશ્રમણ [૮૬૧-૮૬૨એ પ્રમાણે પુષ્કલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કૂટ છે. એ પ્રમાણે વચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે યાવતું મંગલાવતી વિજયમાં દીર્ઘ વૈનાઢય પર્વત ઉપર ફૂટ છે. જંબુદ્વીપના વિદ્યુપ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે–સિદ્ધ વિદ્યુ...ભ, દેવકુફ, પદ્મપ્રભ, કનકપ્રભ શ્રાવસ્તી, શીતોદા. સજલ અને હરીફૂટ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૬૩ [૮૩-૮૬૪]જબૂદ્વીપના પÆનામક વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકેસિદ્ધકૂટ, પસ્મકૂટ ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, પશ્નકૂટ, વૈશ્રમણ કૂટ. એ પ્રકારે યાવતુ સલિલાવતી વિજ્યમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રકારે વપ્રવિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રમાણે થાવતુ-ગંધિલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે સિદ્ધકૂટ, ગંધિલાવતી, ખંડ પ્રતાપ, માણિકભદ્ર વૈતાઢય પૂર્ણ ભદ્ર, તિમિશ્રગુહા, ગંધિલાવતી, અને વૈશ્રમણ. [૮૫-૮૬૬]એ પ્રકારે દરેક દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર બીજા અને નવમાં કૂટ સમાન નામવાળા છે. શેષ કૂટોના નામ પૂર્વવત્ છે. જંબુદ્વીપમાં મેરૂપર્વતની ઉત્તર દિશામાં નીલવાન વર્ષધર પર્વત પર નવ ફૂટ છે. જેમકે સિદ્ધ કૂટ, નીલવાન કૂટ, વિદેહ, શીતા, કિર્તિ, નારિકાન્તા, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શન કૂટ. [૮૭-૮૬૮]જંબૂદ્વીપમાં મેરૂપર્વત ઉપર ઉત્તર દિશામાં ઐવિત ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય ઉપર નવ ફૂટ છે જેમકે સિદ્ધ, રત્ન, ખંડપ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ઐરવત, વૈશ્રમણ. [૮૬૯]પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વનાથ વજ ઋષભ- નારાજી સંઘયણ અને સમચતુરમ સંસ્થાન વાળા હતા તથા નવ હાથ ઊંચા હતા. ૮િ૭૦]ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તે આ છે શ્રેણિક સુપાર્શ્વ, ઉદાયન, પોટ્ટિલ અણગાર, દઢાયુ શંખ શતક, સુલસા શ્રાવિકા અને રેવતી [૮૭૧]હે આયો ? કૃષ્ણ વાસુદેવ, રામબલદેવ, ઉદકપેઢાલ, પુત્ર, પોટિલમુનિ, શતક ગાથાપતિ, ધરૂકનિગ્રંથ, સત્યકી નિર્ઝન્થી પુત્ર, સુલસીશ્રાવિકાથી પ્રતિબોધિત અખંડ પરિવ્રાજક, ભગવંત પાર્શ્વનાથની પ્રશિષ્યા સુપાશ્વ આય આ નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરીને સિદ્ધ થશે યાવતુ બધા દુઃખોનો અંત કરશે. [૮૭૨-૮૭૪ ભગવાન મહાવીર કહે છે કે-હે આય ? આ શ્રેણિક રાજા મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નારકાવાસમાં ચોરાસી હજાર વર્ષની નારકીય સ્થિતિ વાળા નૈરયિકના રૂપમાં ઉત્પન થશે અને અતિ તીવ્ર યાવતુ-અસહ્મવેદના ભોગવશે. અને શ્રેણિક રાજાનો જીવ તે નરકથી નીકળી આગામી ઉત્સર્પિણીમાં આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની સમીપમાં પંડ્રનામ,જન પદના શતદ્વાર નગરમાં સંમતિ કુલકરની ભદ્રા ભાર્યાની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ભદ્રા ભાયનિ નવ માસ અને સાડા સાત અહોરાત્ર વિતવા પર સુકુમાર હાથ પગવાળો પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળો અને ઉત્તમ લક્ષણો-તલમસ આદિથી યુક્ત યાવત્ રૂપવાનું પુત્ર ઉત્પન થશે. તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્ર તથા કુંભાગ્ર પ્રમાણ પત્રો અને રત્નોની વર્ષા વરસશે પછી તેના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર યાવત-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર યાવત-બારમે દિવસે તેનું ગુણ સંપન્ન Page #367 -------------------------------------------------------------------------- ________________ ઠાણું - ૯/ન૮૭૪ ૩૬૪ નામ આપશે. કેમકે તેનો જન્મ થવા પર શતદ્વાર નગરની અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ કુંભાગ પ્રમાણ પદ્મ-કમલની વૃષ્ટિ એ રત્નની વૃષ્ટિ થઈ હતી તેથી તે પુત્રનું નામ મહાપદ્મ આપશે. પછી મહાપદ્મના માતા-પિતા મહાપદ્મને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને રાજ્યાભિષેકનો મહોત્સવ કરશે. પછી તે રાજા મહારાજાની જેમ યાવતુ-રાજ્ય કરશે, તેના રાજ્યકાલમાં મહર્ધિક-યાવત્ મહાન ઐશ્વર્ય વાળા પૂર્ણભદ્ર અને મહાભદ્ર નામના બે દેવો તેની સેનાનું સંચાલન કરશે; તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા યાવત્-સાર્થવાહ આદિ પરસ્પર વાતો કરશે હે દેવાનુપ્રિયો અમારા મહાપદ્મ રાજાની સેનાનું સંચાલન મહર્ધિક યાવત્ મહાન ઐશ્વર્યવાળા બે દેવો કરે છે. તેથી તેનું બીજું નામ “દેવસેન’” થાઓ તે સમયથી મહાપદ્મનું બીજું નામ ‘દેવસેન’ પણ થશે.કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મળ; સફેદ; ચાર દાંતવાળો હસ્તિરત્નપ્રાપ્ત થશે. તે દેવસેન રાજાને હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને શતદ્વાર નગરના મધ્યભાગમાંથી વારંવાર આવાગમન કરશે; તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા ઈશ્વર યાવત્-સાર્થવાહ આદિ પરસ્પર વાત કરશે. જેમકે-હે દેવાનુપ્રિયો અમારા દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મળ શ્વેત, ચાર દાંત વાળો હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે, તે માટે અમારા દેવસેન રાજાનું ત્રીજું નામ ‘વિમલવાહન” થાઓ. પછી તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે. અને માતાપિતાના સ્વર્ગવાસી થવા પર ગુરૂજનોની આજ્ઞા લઈને શરદ ઋતુમાં સ્વયંબોધને પ્રાપ્ત થશે. તથા અનુત્તર મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરશે. તે સમયે લોકાન્તિક દેવ ઈષ્ટ- યાવતુકલ્યાણકારી વાણીથી તેનું અભિનંદન અને સ્તુતિ કરશે. નગરની બહાર સુભૂમિ ભાગ ઉદ્યાનમાં એક દેવદૃષ્ય વસ્ર ગ્રહણ કરીને તે પ્રવ્રજ્યા અંગીકા૨ ક૨શે. શરીરનું મમત્વ ન રાખવાવાળા તે ભગવાનને કંઈક અધિક બાર વર્ષ સુધી દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે ઉપસર્ગ ઉત્પન્ન થશે તેને તે સમભાવથી સહન કરશે. યાવતુ-અકંપિત રહેશે. તે સમયે વિમલવાહન ભગવાન્ ઈસિમિતિ, ભાષાસમિતિ આદિનું પાલન કરશે યાવત્-બ્રહ્મચર્યનું પાલન કરશે. તે નિર્મમ, નિષ્પરિગ્રહ, કાંસ્ય પાત્રની સમાન અલિપ્ત થશે, યાવત્-ભાવના અધ્યયનમાં કહેલ ભગવાન્ મહાવીરના વર્ણની સમાન વધુ સમજવું. તે વિમલવાહન ભગવાન. કાંસાના પાત્રની સમાન સ્નેહરહિત શંખ સમાન નિર્મળ, જીવની જેમ અપ્રહિત ગતિવાળા. ગગનની સમાન આલંબન રહિત. વાયુ સમાન અપ્રતિબદ્ધ વિહારી. શરદ્ ૠતુના સમાન નિર્મળ- સ્વચ્છ હૃદયવાળા પદ્મપત્ર સમાન અલિપ્ત. કૂર્મ સમાન ગુપ્તેન્દ્રિય. ગેંડાના સીંગની સમાન એકાકી. ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત. હાથી સમાન ધૈર્યવાન્ વૃષભ સમાન બળવાન્. સિંહ સમાન દુર્ઘર્ષ મેરૂ સમાન નિશ્વલ. સમુદ્ર સમાન ગંભીર. ચંદ્ર સમાન શીતલ. સૂર્ય સમાન ઉજ્જવળ. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર. પૃથ્વી સમાન સહિષ્ણુ આહુતિથી પ્રજ્વલિત, અગ્નિ સમાન જ્ઞાનાદિ ગુણોથી તેજસ્વી થશે. [૮૭૫]તે વિમલવાહન ભગવાનને કોઈ પણ વસ્તુમાં પ્રતિબંધ નહિ થાય. તે પ્રતિબંધ ચાર પ્રકારના કહેલ છે તે આ પ્રમાણે- અંડજ-આ હંસ વિગેરે માા છે. પોતજ-આ હાથી આદિ મારા છે. અવગ્રહિક- મકાન, પાટ ફ્લેક, આદિ મારા છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ પ્રગ્રહિક-પાત્ર આદિ મારા છે. તે વિમલવાહન ભગવાનું જે જે દિશામાં વિચરવું ઈચ્છશે તે તે દિશામાં સ્વેચ્છાપૂર્વક શુદ્ધ ભાવથી ગર્વરહિત તથા સર્વથા મમત્વરહિત થઈને સંયમથી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. તે વિમલવાહન ભગવાનને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વસતિ અને વિહારની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી સરલતા મૃદુતા લઘુતા ક્ષમા નિલભતા, મન વચન કાયાની ગુપ્તિ, સત્ય, સંયમ, તપ શૌચ અને નિર્વાણ માર્ગની વિવેકપૂર્વક આરાધના કરવાથી શુકલ ધ્યાન ધ્યાતા થકા અનંત સર્વોત્કૃષ્ટ બાધા રહિત કાવતુ કેવળ-જ્ઞાનદર્શન ઉત્પન થશે ત્યારે તે ભગવાન અહત જિન થઈ જશે. કેવલજ્ઞાન- દર્શનથી તે દેવો, મનુષ્યો અને અસુરોથી પરિપૂર્ણ લોકના સમસ્ત પર્યાયોને જોશે. સંપૂર્ણ લોકના દરેક જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન ઉપપાત, તક, માનસિકભાવ, ભુક્ત, કૃત, સેવિત પ્રગટ કર્યો અને ગુપ્ત કર્મોને જાણશે. તે પૂજ્ય ભગવાન સંપૂર્ણલોકમાં તે સમયના મન, વચન અને કાયિક યોગમાં વર્તમાન સર્વ જીવોના સર્વ ભાવોને જોતા થકા વિચરશે. તે સમયે તે ભગવાન કેવળજ્ઞાન, કેવળ દર્શનથી સમસ્તલોકને જાણીને શ્રમણ નિગ્રંથોની પચ્ચીસ ભાવનાસહિત પાંચ મહાવ્રતોનું તથા છ જીવનિકાય ધર્મનો ઉપદેશ આવશે. હે આર્યો ! જે પ્રકારે મારા વડે શ્રમણ નિગ્રંથોનો એક આરંભ સ્થાન કહેલ છે તે પ્રમાણે મહાપા અહંત પણ શ્રમણ નિગ્રંથોનું એક આરંભ સ્થાન કહેશે. હે આય ! જે પ્રમાણે મેં શ્રમણ નિર્ગથોના બે બંધન કહેલ છે. એ પ્રમાણે મહાપા અહત પણ શ્રમણ નિગ્રંથોના બે બંધન. કહેશે. જેમકે-રાગબંધન અને દ્વેષબંધન હે આર્યો ! જે પ્રમાણે મેં શ્રમણ નિગ્રંથોના ત્રણ દેડ કહેલ છે તે પ્રમાણે મહાપ અહંત પણ શ્રમણ નિર્ગથોના ત્રણ દંડ કહેશે, જેમકે- મનદંડ, વચનદંડ અને કાયદેડ. એ પ્રમાણે ચાર કષાય, પાંચ કામગુણ, છ જીવનિકાય, સાત ભયસ્થાન, આઠ મદસ્થાન, નવ બ્રહ્મચર્યગુપ્તિ દશાશ્રમણ ધર્મ યાવતું તેત્રીશ આશાતના પર્યન્ત કહેવું. હે આર્યો ! આ પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ગથોનો નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંત-ધાવન, છત્રરહિત રહેવું. પગમાં જુતા ન પહેરવા, ભૂમિશચ્યા, ફલકશપ્યા, કાષ્ઠશવ્યા, કેશલુંચન, બ્રહ્મચર્યપાલન, ગૃહસ્થના ઘેરથી આહાર આદિ લાવવા, માન-અપમાનમાં સમાન રહેલું આદિની પ્રરૂપણા કરેલ છે એ પ્રમાણે મહાપદ્મ પણ પ્રરૂપણા કરશે. હે આર્યો ! મારા વડે શ્રમણ નિગ્રંથોને આધાકર્મ, દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક ગૃહસ્થ પોતા માટે જે ભોજન બનાવી રહ્યા છે તેમાં સાધુના નિમત્તે થોડો વધારે નાખીને બનાવેલો હોય તે પૂતિક, કીત, અપ્રામિત્યક,આચ્છેદ્ય અનિસૃષ્ટ, અભ્યાહત, કાન્તાર ભક્ત, દુભિક્ષભક્ત, ગ્લાનભક્ત, વલિક ભક્ત, પ્રાપૂર્ણક ભક્ત, મૂલભોજન, કંદ- ભોજન, ફલભોજન, બીજભોજન તથા હરિત ભોજન લેવાનો નિષેધ કરેલ છે. તે પ્રમાણે મહાપા અહંત પણ શ્રમણ નિગ્રંથો આધાકર્મ યાવતુ-હરિત ભોજન લેવાનો નિષેધ કરશે. હે આયો ! જે પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ગથોનું પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રત રૂપ અને અચલક ધર્મ કહેલ છે, એ પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રમણ નિગ્રંથોનું પ્રતિક્રમણ સહિત યાવતું અચેલક ધર્મ કહેશે. હે આર્યો ! જે પ્રમાણે હું પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહું છું તે પ્રમાણે મહાપવા અહત પણ શ્રાવકધર્મ કહેશે. હે આયોં ! જે પ્રમાણે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩દદ ઠાણ-૯-૮૭૫ મેં શ્રમણ નિગ્રંથોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે એ પ્રમાણે મહાપદ્મ અહત પણ શ્રમણ નિગ્રંથોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે. હે આર્યો! જે પ્રકારે મારા નવગણ અને અગીયાર ગણધરો છે એ પ્રકારે મહાપદ્મ અહંતને પણ નવ ગણ અને અગીયાર ગણધરો થશે. હે આર્યો ! જે પ્રમાણે હું ત્રીસ વર્ષ ગૃહસ્થ પયયમાં રહીને મુંડિત યાવત પ્રવ્રજિત થયો છું અને બાર વર્ષ અને તેર પક્ષ ન્યૂન ત્રીસ વર્ષનો કેવળ પર્યાય, બેતાલીસ વર્ષનો શ્રમણ પર્યાય-એમ બોતેર વર્ષનું પૂણય ભોગવીને સિદ્ધ થઈશ. યાવતુ બધા દુખોનો અંત કરીશ, એ પ્રમાણે મહાપા અહત પણ બધા દુઃખોનો અંત કરશે. [૮૭૬]જે શીલ સામાચાર સામાચારી અહિત તીર્થકર મહાવીરનો હતો તે જ શીલ સમાચાર મહાપદ્મ અહંતનો પણ થશે. [૮૭૭-૮૭૮]નવ નક્ષત્ર ચંદ્રની પાછળ ગતિ કરે છે, જેમકે- અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશિરા, પુષ્ય, હસ્ત, ચિત્રા. [૮૭૯]આણત પ્રાણત આરણ અશ્રુત કલ્પમાં વિમાન નવસો યોજન ઉંચા છે. [૮૮૦]વિમલવાહન કુલકર નવ ધનુષ્ય ઉંચા હતા. [૮૮૧]કોશલિક ભગવાન ઋષભદેવે આ અવસર્પિણી કાલના નવ ક્રોડાક્રોડ સાગરોપમ કાળ વીત્યા પછી તીર્થ પ્રવર્તાવ્યું. [૮૮૨]ધનદંત લષ્ટદંત ગૂઢાંત અને શુદ્ધાંત આ અન્તર્કંપવાસી મનુષ્યોના દ્વીપ નવસો નવસો યોજનાના લાંબા અને પહોળા કહેલ છે. [૮૮૩શુક્ર મહાગ્રહની નવ વીર્થીઓ (ગતિક્ષેત્રો) છે –હયવથી, ગજ- વિથી, નાગવીથી, વૃષભવીથી, ગોવીથી, ઉરગવીથી, અજવીથી. મિત્રવીથી, વૈશ્વાનર- વીથી. [૮૮૪]નોકષાય વેદનીય કર્મ નવ પ્રકારનું છે, જેમકે-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંક વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગુંછા. [૮૮૫]ચઉરિન્દ્રિય જીવોની નવ લાખ કુલકોડી છે. ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની નવ લાખ કુલકોડી છે. [૮૮૬ નવ સ્થાનોમાં સંચિત પગલોને જીવોએ પાપકર્મના રૂપમાં ચયન કર્યું હતું, ચયન કરે છે અને કરશે. પૃથ્વી કાયિક જીવો વડે સંચિત યાવતુ પંચેન્દ્રિય જીવો વડે સંચિત. આ પ્રમાણે ચય. ઉપચય-યાવ-નિર્જરા સંબંધી સૂત્રો કહેવા જોઈએ. [૮૮૭નવ પ્રદેશવાળા સ્કંધ અનંત કહેલ છે. આકાશના નવ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત કહેલ છે યાવત્ નવગુણ રૂક્ષ પુદ્ગલ અનંત કહેલ છે. સ્થાનઃ ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ( સ્થાનઃ ૧૦) [૮૮૮] લોકસ્થિતિ દશ પ્રકારની છે. જેમકે જીવ મરી મરીને વારંવાર લોકમાં જ ઉત્પન્ન થાય છે. આ એક લોકસ્થિતિ છે. જીવો સદા નિરંતર પાપ કર્મ કરે છે, આ પણ Page #370 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૬૭ એક લોકસ્થિતિ છે. જીવ સદા મોહનીયરૂપ પાપ કર્મનો બંધ કરે છે, આ પણ એક લોકસ્થિતિ છે. એવી જ રીતે-કોઈ કાળે એમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે જીવો અજીવ થઈ જાય કે અજીવો જીવ થઈ જાય. આ પણ એક લોકસ્થિતિ છે. કોઈ કાળે એમ થયું નથી, થતુ નથી અને થશે નહિ કે ત્રસ પ્રાણીઓનો સર્વથા ઉચ્છેદ-અભાવ થઈ જાય અથવા સ્થાવર જીવોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય. ત્રસ પ્રાણીઓ સદૈવ રહેશે, સ્થાવર પ્રાણીઓ પણ સદૈવ રહેશે. એ પણ એક લોક સ્થિતિ છે. એમ થયું નથી, થતું નથી અને થશે નહિ કે લોક, અલોક થઈ જાય અથવા અલોક, લોક થઈ જાય. એમ પણ થયું નથી, થતું નથી અને થશે નહિ કે લોક અલોકમાં પ્રવિષ્ટ થઈ જાય અથવા અલોક, લોકમાં પ્રવિષ્ટ થઈ જાય. જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવ છે અને જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી લોક છે જ્યાં સુધી જીવો અને પુદ્ગલોની ગતિ પર્યાય છે. ત્યાં સુધી લોક છે જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો અને પુગલોની ગતિ પયય છે. લોકાન્તમાં સર્વત્ર અબદ્ધ અસ્પૃસ્ટ અને રૂક્ષ મુદ્દગલો છે તેથી જીવ અને પુદ્ગલ લોકાત્તની બહાર ગમન કરી શકતા નથી. આ પણ એક લોકસ્થિતિ છે. [૮૮૯-૮૯૦]શબ્દ દસ પ્રકારના છે. નિહારી-ઘટની સમાન ઘોષવાળો શબ્દ. પિડિમ-ઢોલની સમાન ઘોષરહિત શબ્દ રૂક્ષ-શબ્દ, ભિન્ન- કુષ્ટા- દિરોગથી પીડિત રોગીની સમાન શબ્દ, જર્જરિત-વીણાની સમાન શબ્દ. દીર્ઘ-દીર્ઘ અક્ષરના ઉચ્ચારણવાળો શબ્દ હૃસ્વ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણવાળો શબ્દ પૃથકત્વ-અનેક પ્રકારના વાદ્યોનો એક સમવેત સ્વર. કાકણી-કોયલની સમાન સૂક્ષ્મ કણ્ડથી નીકળતો શબ્દ. કિંકિણીનાની નાની ઘંટિઓથી નીકળતો શબ્દ. [૮૯૧] ઈન્દ્રિઓના દશ વિષય અતીત કાલ સંબંધી છે, જેમકે-અતીતમાં એક વ્યક્તિએ એક દેશ (કાન) થી શબ્દ સાંભળેલ છે. અતીતમાં એક વ્યક્તિએ સર્વ દેશ બને કાનો) થી શબ્દ સાંભળેલ છે, અતીતમાં એક વ્યક્તિએ એક દેશ (આંખ) થી રૂપને જોયેલ છે. અતીતમાં એક વ્યક્તિએ સર્વથી (બને આંખોથી) રૂપને જોયેલ છે. એ પ્રમાણે ગંધોને સુંધેલ છે. રસોને આસ્વાદેલ છે. યાવતુ-સ્પશને દેશવડે તથા સર્વવડે સ્પર્શેલ- છે. ઈન્દ્રિઓના દશ વિષય વર્તમાન કાલ સંબંધી છે. યથા-વર્તમાનમાં એક વ્યક્તિ એક દેશ (એક કાન) થી શબ્દ સાંભળે છે. વર્તમાનમાં એક વ્યક્તિ સર્વદેશ (બને કાનો) થી શબ્દ સાંભળે છે. એ પ્રમાણે રૂપને જુએ છે, ગંધોને સુંઘે છે, રસોને આસ્વાદે છે. યાવતુ-સ્પર્શીને દેશવડે તથા સર્વવડે સ્પર્શે છે. ઈન્દ્રિઓના દશ વિષય ભવિષ્ય કાલના છે. ભવિષ્યમાં એક વ્યક્તિ સર્વ દેશ (બન્ને કાનો) થી શબ્દ સાંભળશે. એ પ્રમાણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ઉપર પ્રમાણે બે-બે ભેદ સમજવા [૮૯૨]શરીર અથવા સ્કંધથી પૃથક ન થયેલ પુદ્ગલો દશ પ્રકારથી ચલિત થાય છે.આહાર કરતા થકા પુદ્ગલો ચલિત થાય છે. રસ, રૂપમાં પરિણત થતા પુદ્ગલો ચલિત થાય છે. ઉચ્છુવાસ અથવા નિશ્વાસ લેતા સમયે વાયુના પુદ્ગલો ચલિત થાય છે. વેદના ભોગવતા સમયે પગલો ચલિત થાય છે. નિરિત પગલો ચલિત થાય છે. વૈક્રિય શરીરરૂપમાં પરિણત થતા પુગલો ચલિત થાય છે. મૈથુન સેવન કરતા સમયે શુક્રના પુગલો ચલિત થાય છે. યક્ષાવિષ્ટ પુરૂષના શરીરના પગલો ચલિત થાય છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઠાણ- ૧૦-૮૯૨ શરીરના વાયુથી પ્રેરિત પુદ્ગલો ચલિત થાય છે. [૮૯૩ દશ કારણો વડે ક્રોધની ઉત્પતિ થાય છે, જેમકે મારા મનોજ્ઞ શબ્દ સ્પર્શ, રસ, રૂપ અને ગંધ રૂપ ઈન્દ્રિય વિષયોને આ પુરૂષ અપહરેલ હતા એમ ચિંતન કરવાથી-મને અમનોજ્ઞ, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ ગંધ આ પુરૂષે આપ્યા હતા એમ ચિંતન કરવાથી. મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ વિષયોને આ પુરૂષ અપહરણ કરશે એમ ચિંતન કરવાથી. મને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પુરૂષ આપશે એમ ચિંતન કરવાથી. મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનું આ પુરૂષે અપહરણ કર્યું હતું. કરે છે અને કરશે. એમ ચિંતન કરવાથી. અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધ આપ્યું હતું. આપે છે અથવા આપશે એમ ચિંતન કરવાથી. આ પુરૂષે મારા મનોજ્ઞ શબ્દયાવતુ-ગંધનું અપહરણ કર્યું કરે છે. અથવા કરશે તથા આ પુરૂષ અમનોજ્ઞ-શબ્દ-ચાવતુ-ગંધ આપ્યું. આપે છે અને આપશે, એમ ચિંતન કરવાથી. [૮૯૪સંયમ દશ પ્રકારનો કહેલ છે, જેમકે-પૃથ્વીકાયિક જીવોનો સંયમ વનસ્પતિકાયિક જીવોનો સંયમ, બેઈન્દ્રિય જીવોનો સંયમ, તેઈન્દ્રિય જીવોનો સંયમ. ચઉરિદ્રિય જીવોનો સંયમ, પંચેન્દ્રિય જીવોનો સંયમ, અજીવ કાયસંયમ. અસંયમ દશ પ્રકારનો છે, જેમકે–પૃથ્વીકાયિક જીવોનો અસંયમ- યાવતુ-વનસ્પતિકાયિક જીવોનો અસંયમ, બેઈન્દ્રિય જીવોનો અસંયમ-ચાવતુ, પંચેન્દ્રિય જીવોનો અસંયમ, અજીવ કાય અસંયમ. સંવર દશ પ્રકારનો છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય સંવરચાવતુ-સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર, કાયસંવર, ઉપકરણ સંવર, સૂચીકુશાગ્રસંગર (નાનામાં નાની વસ્તુને પણ સંવર કરીને રાખવું.) અસંવર દશ પ્રકારના છે, જેમકે–શ્રોત્રેન્દ્રિય- અસંવર-ચાવતું, સૂચીકુહાગ્ર અસંવર. [૮૯૫દસ કારણોથી મનુષ્યને અભિમાન ઉત્પન્ન થાય છે, જેમકે જાતિમદથી, કુલમદથી-ચાવતુ, ઐશ્વર્યના મદથી, નાગકુમાર દેવ અથવા સુવર્ણકુમાર દેવો મારી પાસે શીધ્ર આવે છે એ પ્રકારના મદથી, પાકૃત પુરૂષોને થાય તે કરતાં વધારે શ્રેષ્ઠ અવધિજ્ઞાન અને અવધિદર્શન અને ઉત્પન્ન થયેલ છે, એ પ્રકારના મદથી. [૮૯૬]સમાધિ દસ પ્રકારની છે, જેમકે–પ્રાણાતિપાતથી વિરત થવું. મૃષાવાદથી વિરત થવું, અદત્તાદાનથી વિરત થવું, મૈથુનથી વિરત થવું. પરિગ્રહથી વિરત થવું, ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ. આદાન-ભંડમાત્ર-નિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ-સિંધાણ-પરિસ્થાપનિકા સમિતિ. અસમાધિ દસ પ્રકારની છે, જેમકે–પ્રાણાતિપાત-યાવતુ-પરિગ્રહ, ઈય અસમિતિ-યાવતું ઉચ્ચાર- પ્રશ્રવણશ્લેષ્મ- સિંધાણપરિસ્થાપનિકા-અસમિતિ. [૮૯૭-૮૯૮] પ્રવ્રજ્યા દસ પ્રકારની છે, જેમકે છંદા- પોતાની ઈચ્છાથી દીક્ષા લેવાય છે તે. રોષા-રોષથી લેવાતી દીક્ષા, પરિજીણ. દરિદ્રતાના કારણે લેવાથી દિક્ષા, સ્વપ્ના-સ્વપ્નદર્શનથી દીક્ષા લેપ્રતિતા-પ્રતિજ્ઞા લેવાથી દીક્ષા લે,સ્મારણા-પૂર્વ- ભવના સ્મરણથી દીક્ષા લે, રોગિણિકા- રોગ થવાથી દીક્ષા લે, અનાદ્દતા અનાદરથી દીક્ષા લે, દેવસંજ્ઞપ્તિ દેવતાના ઉપદેશથી દીક્ષા લે. વત્સાનુ- બંધિની-પુત્રસ્નેહથી દીક્ષા લે. Page #372 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૬૯ [૮૯૯]શ્રમણ ધર્મ દસ પ્રકારના છે, જેમકે–ક્ષમા, નિલભતા, સરળતા, મૃદુતા, લઘુતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. વૈયાવૃત્ય દસ પ્રકારના છે, જેમકે- આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિર સાધુઓની, તપસ્વીની, ગ્લાન ની, શૈક્ષ, કુલની, ગણની, ચતુર્વિધ સંઘની અને સાઘમિકની વૈયાવૃત્ય. [09] જીવપરિણામ દસ પ્રકારના છે, જેમકે–ગતિપરિણામ, ઈન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ, અને વેદપરિણામ,અજીવપરિણામ દસ પ્રકારના છે. યથાબંધનપરિણામ,ગતિપરિણામ,સંસ્થાનપરિણામ,ભેદપરિણામ,વર્ણપરિણામ રસ પરિણામ, ગંધપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુપરિણામ, અને શબ્દપરિણામ. [૯૦૧)આકાશસંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારના છે. જેમકે-ઉલ્કાપાત- આકાશથી પ્રકાશપુંજનું પડવું. તે પડતાં એ પ્રહર સુધી અસ્વાધ્યાય દિશાદાહ-મહાનગરના દાહસમાન આકાશમાં પ્રકાશ દેખાય, તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય. ગર્જનાઆકાશમાં અકાલે ગર્જના થાય તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય. વિદ્યુત-અકાલે વીજળી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય. નિર્ધાત-આકાશમાં વ્યંતરાદિ દેવો વડે કરાયેલ મહાધ્વનિ અથવા ભૂમિકંપાદિ થાય તો તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય. જૂગયસંધ્યા એ ચંદ્રપ્રભાનું મળવું. યક્ષાદીપ્ત–આકાશમાં યક્ષના પ્રભાવથી જાજ્વલ્યમાન અગ્નિ દેખાય, તેમાં સ્વાધ્યાય ન કરવો. ધૂમિકા-ધુમાડાના જેવી વર્ણવાળા સૂક્ષ્મ વૃષ્ટિ, મિહિકા શરદ કાલમાં થવા વાળી સૂક્ષ્મ વષ, રજઘાતુ-સ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ ૨જની વૃષ્ટિ જ્યાંસુધી થાય છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે. ઔદારિક મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારે છે. જેમકે–અસ્થિ હાડકાં, માંસ, લોહી, અશુચિ સામંત–મૂત્ર અને વિષ્ટા સમીપમાં હોય તો અસ્વાધ્યાય, સ્મશાનની સમીપ, ચંદ્ર ગ્રહણ હોય તો સૂર્ય ગ્રહણ હોય તો પતન-રાજા, મંત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનું મરણ થાય તો અહોરાત્ર સુધી અસ્વાધ્યાય, રાજવિગ્રહ–રાજા વિગેરેનો સમીપમાં સંગ્રામ થતો હોય તો, ઉપાશ્રય અંદર ઔદારિક શરીર પડેલું હોય તો એકસો હાથની અંદર અસ્વાધ્યાય છે. [૯૦૨પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને દસ પ્રકારનો સંયમ થાય છે. જેમકે–શ્રોત્રેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું, શ્રોત્રેન્દ્રિયનું દુઃખ પ્રાપ્ત નથી થતું યાવતુંસ્પર્શેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું, સ્પશેન્દ્રિયનું દુઃખ પ્રાપ્ત નથી થતું. એ પ્રમાણે અસંયમ પણ દસ પ્રકારનો કહેવો જોઈએ. [૯૦૩]સૂક્ષ્મ દસ પ્રકારના છે. જેમકે–પ્રાણસૂક્ષ્મ-કુંથાઆ વિગેરે, પનક સૂક્ષ્મફૂલણ આદિ, બીજસૂક્ષ્મ-ડાંગર આદિનો અગ્રભાગ, હરિતસૂક્ષ્મ-સૂક્ષ્મ હરી ઘાસ, પુષ્પસૂક્ષ્મ-વડ આદિના પુષ્પ, અંડસૂક્ષ્મ-કીડી આદિના ઈંડા લયનસૂક્ષ્મ-સ્નેહ સૂક્ષ્મઘુઅર આદિ, ગણિત સૂક્ષ્મ-સૂક્ષ્મબુદ્ધિ વડે ગહન ગણિત કરવું ભંગ સૂક્ષ્મ- સૂક્ષ્મબુદ્ધિથી ગહન ભાંગા બનાવવા. ૦િ૪]જબૂઢીપસંબંધી મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં ગંગા, સિંધુ મહાનદી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઠા-૧૦-૯૦૪ ઓમાં દસ મહાનદીઓ મળે છે. તે આ પ્રમાણે ગંગા નદીમાં મળવા વાળી પાંચ નદીઓ યમુના, સરયુ, આવી, કોશી, મહી. સિંધુ નદીમાં મળવા વાળી પાંચ નદીઓ શતદ્ધ, વિવ સા, વિભાસા, એરાવતી, ચંદ્રભાગા. જેબૂદ્વીપના મેરૂથી ઉત્તર દિશામાં રક્તા અને રક્તવતી મહાનદીમાં દશ મહાનદીઓ મળે છે. જેમકે-કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, તીરા, મહાતીરા, ઈન્દ્રા ઈન્દ્રપણા, વારિણા અને મહાભોગા. [૯૦૫-૯૦૬] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ છે. ચંપા, મથુરા વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંડિલ્યપુર, મિથિલા, કોશામ્બી, રાજગૃહ, [૯૦૭આ દશ રાજધાનીઓમાં દશ રાજા મુંડિત યાવતુ પ્રવ્રુજિત થયાં ભરત, સગર, મધવ, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપા, હરિપેણ, જયનાથ. [૯૦૮] જંબુદ્વીપનો મેરૂપર્વત ભૂમિમાં દસ સો એિક હજારીયોજન ઉંડો છે. ભૂમિ પર દસ હજાર યોજન પહોળો છે. ઉપર દસ સો [એક હજાર યોજન પહોળો છે. દસ દસ હજાર [એક લાખ યોજનનો મેરૂ પર્વતનો સમગ્ર પરિમાણ છે. [૯૦૯-૯૧૦]જબૂદ્વીપર્વત મેરૂપર્વતના મધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના બે ક્ષુલ્લક પ્રતિરો છે. લઘુ પ્રતિરોમાં આઠ રૂચકાકાર પ્રદેશો છે. (ગાયના આંચળને રૂચક કહે છે. તેથી તેવા આકારે ચાર રૂચકાકાર પ્રદેશો ઉપરના પ્રતરમાં છે અને ચાર નીચેના પ્રતરમાં છે.) એમ આઠ પ્રદેશો થાય છે. જેમકે- પૂર્વ, પૂર્વ દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમઉત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ ઉર્ધ્વ અઘોદિશા. આ દશ દિશાઓના દસ નામ આ પ્રમાણે છે–ઐન્દ્રી, આગ્નેયી, યમા, નૈઋત્યી, વાણી, વાયવ્યા, સીમા, ઈશાન, વિમલા, તમાં. [૧૧]લવણ સમુદ્રના મધ્યમાં દસ હજાર યોજનાનું ગોતીર્થવિરહિત ક્ષેત્ર છે. લવણ સમુદ્રના જલની શિખા દસ હજાર યોજનની છે. દરેક ચાર પાતાલ કલશ દશ-દશ સહસ્ત્ર એટલે એક એક લાખ યોજનના ઉંડા છે. તે કલશો મૂલમાં દશ હજાર યોજનના પહોળા . મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં દસ-દસ હજાર [એક લાખીયોજન પહોળા કહેલા છે. કળશોનું મુખ દશ હજાર યોજન પહોળું છે. તે મહાપાતાલ કળશોની ઠીકરી વજમય છે અને દસ સો યોજનાની અને સર્વત્ર સમાન પહોળી છે. દરેક લઘુપાતાલ કલશ એક હજાર યોજન ઉંડા છે. મૂલમાં એકસો યોજના પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં એક હજાર યોજન પહોળા છે. કળશોનું મુખ સો યોજન પહોળુ છે. તે લઘુ પાતાલ કલશોની ઠીકરી વજમય છે દશ યોજનની છે અને સર્વત્ર સમાન પહોળી છે. [૯૧૨]ધાતકીખંડ દ્વીપના મેરૂ, ભૂમિમાં એક હજાર યોજનના ઉંડા છે. ભૂમિ પર કંઈક ન્યૂન દશ હજાર યોજન પહોળા છે. ઉપર એક હજાર યોજન પહોળા છે. પુષ્કરવાર અર્ધદ્વીપના મેરૂ પર્વતોનું પ્રમાણ પણ આ પ્રકારનું જ છે. [૯૧૩દરેક વૃત્તવૈતાઢય પર્વત એક હજાર યોજન ઊંચા છે. ભૂમિમાં એક હજાર) ગાઉ ગહેરા છે. સર્વત્ર સમાન પત્યેક સંસ્થાનથી સંસ્થિત છે અને એક હજાર યોજન Page #374 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૭૧ પહોળા છે. [૧૪]જબૂદ્વીપમાં દશ ક્ષેત્ર આ પ્રમાણે છે–ભરત, ઐરાવત, હૈમવત, હેરેણ્યવંત હરિવર્ષ, રમ્યક વર્ષ પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવગુરૂ, ઉત્તરકુરૂ. [૯૧૫માનુષોત્તર પર્વત મૂલમાં એક હજાર બાવીશ યોજન પહોળો છે. [૧૬]દરેક અંજનક પર્વત ભૂમિમાં દશ સો (એક હજાર) યોજન પહોળા છે. ભૂમિ ઉપર મૂલમાં દશ હજાર યોજન પહોળા છે. ઉપર દસ સો (એક હજાર) યોજના પહોળા છે. દરેક દધિમુખ પર્વત દશ સો (એક હજાર) યોજન ભૂમિમાં ઊંડા છે. સર્વત્ર સમાન પત્યેક સંસ્થાનથી સંસ્થિત છે અને દશ હજાર યોજન પહોળા છે. દરેક રતિકર પર્વત દશ સો (એક હજાર) યોજન ઉંચા છે. દસ સો (એક હજાર) ગાઉ ભૂમિમાં ગહેરા છે. સર્વત્ર સમાન ઝાલરના સંસ્થાનથી સ્થિત છે અને દસ હજાર યોજન પહોળા છે [૯૧૭રુચકવર પર્વતો દશ સો યોજન ભૂમિમાં ગહેરા છે. મૂલમાં ભૂમિપર ] દશ હજાર યોજન પહોળા છે. ઉપર દસ સો યોજન પહોળા છે. આ જ પ્રકારે કુંડલવર પર્વતનું પરિમાણ પણ જાણવું જોઈએ. [૧૮]દ્રવ્યાનુયોગ દસ પ્રકારનો છે જેમકે- દ્રવ્યાનુયોગ-જીવાદિ દ્રવ્યોનું ચિંતન જેમકે–ગુણ પર્યાયવાળું હોય તે દ્રવ્ય. માતૃકાનુયોગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ પદોનું ચિંતન જેમકે- “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુકત સત્ એકાર્થિકાનુયોગ-એક અર્થવાળા શબ્દોનું ચિંતન જેમકે- જીવ, પ્રાણ, ભૂત અને સત્ત્વ આ એકાર્યવાચી શબ્દોનું ચિંતન. કરણાનુયોગ-સાધકતમ કારણોનું ચિંતન. જેમકે– કાલ, સ્વભાવ, નિયતિ અને સાધકતમ કારણોથી કત કાર્ય કરે છે. અર્પિતાનર્પિત-અર્પિત વિશેષણસહિત જેમ આ સંસારી જીવ છે. અનર્પિત-અર્પિત વિશેષણરહિત આ જીવ દ્રવ્ય છે. ભાવિતાભાવિતઅન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત હોય તે ભાવિત કહેવાય છે. અને અન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત ન હોય તે અભાવિત કહેવાય છે-આ પ્રકારે દ્રવ્યોનું ચિંતન કરાય છે. બાહ્યાબાહ્ય-બાહ્ય દ્રવ્ય અને અબાહ્યોનું ચિંતન. શાશ્વતાશાશ્વત-શાશ્વત અને અશાશ્વત દ્રવ્યોનું ચિંતન. તથાજ્ઞાન - સમ્યગ્દષ્ટિ જીવોનું જે યથાર્થ જ્ઞાન છે તે તથાજ્ઞાન છે. અતથા જ્ઞાન-મિથ્યાદષ્ટિ જીવોને જે એકંત જ્ઞાન છે તે અતથા જ્ઞાન છે. [૧૯] અસુરેન્દ્ર ચમરના તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત મૂલમાં એક હજાર બાવીસ- યોજન પહોળો છે. અસુરેન્દ્ર અમરના સોમ લોકપાલના સોમપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજનનો ઉંચો છે. એક હજાર ગાઉનો ભૂમિમાં ઊંડો છે. મૂલમાં (ભૂમિપર) એક હજાર યોજન પહોળો છે. અસુરેન્દ્ર ચમરના યમલોકપાલનો યમપ્રભઉત્પાતુ પર્વતનું પ્રમાણ પૂર્વવત છે. વરૂણના ઉત્પાદ પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. વૈશ્રમણના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. વૈરાગનેન્દ્ર વૈરોચનરાજ બલિનો ચકે ઉત્પાતપર્વત મુલમાં એક હજાર બાવીશ ૧૦૨૨ યોજન પહોળો છે. જે પ્રકારે ચમરેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેલ છે. તે જ પ્રમાણે બલિના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ઘરણનો Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઠાલું૧૦-I૯૧૯ ધરપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજન ઉંચો છે એક હજાર ગાઉ ભૂમિમાં ઊંડો છે. મૂલમાં એક હજાર યોજન પહોળો છે એ પ્રમાણે ધરણના કાલવાલ આદિ લોકપાલોનાં ઉત્પાદ પર્વતોનું પ્રમાણ પણ જણાવું. આ પ્રમાણે જ ભૂતાનંદ અને તેના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ છે સુચના-લોકપાલ સહિત સ્વનિત કુમાર સુધી ઉત્પાત પર્વતોનું એજ પ્રમાણે પ્રમાણે કહેવું જોઈએ. અસુરેન્દ્રો અને લોકપાલોના નામોની સમાન ઉત્પાત પર્વતોના નામ કેહેવા દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભનામક ઉત્પાદ પર્વતોના નામ કહેવા. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભ નામક ઉત્પાત પર્વતદસ હજાર યોજના પહોળો છે. શક્રેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ પણ એટલું જ છે. અરયુત પર્યન્ત દરેક ઈન્દ્ર અને તેમના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ એટલું કહેવું જોઈએ. [૨૦] બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન- ની છે. જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. સ્થલચર ઉરપરિસપી તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના પણ એટલી જ છે. [૯ર૧]સંભવનાથ અહિત મોક્ષે પધાર્યા પછી દશ લાખ સાગરોપમ વ્યતીત થવા પર અભિનંદન અહત ઉત્પન્ન થયા હતા. | [૨૨]અનન્તક દશ પ્રકારના છે. જેમકે નામઅનંતક-જે સચિત્ત અથવા અચિત્ત વસ્તુનું અનંતક નામ હોય છે. સ્થાપનાઅનંતક-અક્ષ આદિ કોઈ પદાર્થમાં અનંતની સ્થાપના. દ્રવ્યઅનંતક-જીવ દ્રવ્ય અથવા પુદ્ગલ દ્રવ્યનું અનંતપણું. ગણનાઅનંતક- એક બે ત્રણ એ પ્રમાણે સંખ્યાત અસંખ્યાત અને અનંતસુધી ગણતરી કરવી. પ્રદેશઅનંતક-આકાશ પ્રદેશોનું અનંતપણું. એકતોઅનંતક-અતીતકાલ અથવા અનાગતકાલ અનન્ત છે. દ્વિઘાઅનંતક –સર્વકાલ (આદિ અને અન્ત બન્નેની અપેક્ષાથી અનન્ત છે.) દેશવિસ્તારામંતક-એક આકાશપ્રતર (આકાશનો એક પ્રતર એક પ્રદેશ જાડો હોવાથી અનન્તવાળો છે. સવવસ્તારનંતક-સર્વ આકાશાસ્તિકાય. શાશ્વતાનંતક-જેની આદિ ન હોય, અત્ત ન હોય તે અક્ષય જીવાદિ દ્રવ્ય. [૯ર૩ ઉત્પાદનામક પૂર્વના દસ વસ્તુઓ છે. અસ્તિનાસ્તિપ્રવાદ નામક પૂર્વના દશ ચૂલવસ્તુઓ છે. પ્રતિસેવના (સંયમવિરાધના) દશ પ્રકારની છે, જેમકે- દપ્રિતિસેવના-અહંકારપૂર્વક સંયમની વિરાધના કરવી. પ્રમાદપ્રતિસેવના-હાસ્ય વિકથા આદિ પ્રમાદથી સંયમ વિરાધના કરવી. અનભોગ- પ્રતિસેવના-અસાવધાનીથી થનાર સંયમવિરાધના આતુઅતિસેવના વ્યાધિથી પીડિત થઈને દોષ સેવન કરે છે. આપત્તિપ્રતિસેવના–વિપગ્રસ્ત થવાથી થનારવિરાધના શકિતપ્રતિસેવના-શુદ્ધ આહારાદિ માં અશુદ્ધની શંકા થવા પર પણ ગ્રહણ કરવાથી થનાર સંયમ વિરાધના. સહસાકાર પ્રતિસેવના-અકસ્માત એટલે પ્રતિલેખનાદિ કર્યા વિના પ્રવૃત્તિ કરવાથી થનાર સંયમ વિરાધના. ભયપ્રતિસેવના-સિંહ તથા શ્વાપદ તથા સપદિ ઉરગ જીવોના ભયથી વૃક્ષાદિ પર ચઢવાથી થનાર વિરાધના. પ્રદ્વૈપ્રતિસેવના-ક્રોધાદિ કષાયની પ્રજ્વલતાથી થનાર વિરાધના. વિમશપ્રતિસેવના-શિષ્યાદિની પરીક્ષા માટે કરાતી વિરાધના. [૯૨૬-૯૨૭] આલોચનનાના દશ દોષ છે, જેમકે- આકંપઈત્તા-આલોચના Page #376 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૭૩ લેવાની પહેલા ગુરુમહારાજની સેવા, આ સંકલ્પથી કરે કે આ મારી સેવાથી પ્રસન્ન થઈને મારા પર અનુકંપા કરીને કંઈક ઓછું પ્રાયશ્ચિત આપશે, અનુમાન કરીને આલોચના કરે-આ આચાર્ય સ્વલ્પ, દંડ દેવાવાળા છે અથવા કઠોર દંડ દેવાવાળા છે, આમ અનુમાનથી જોઈને મૃદુ – દંડ મળવાની આશાથી આલોચના કરે, મારો દોષ આચાર્યાદિએ જોઈ લીધો છે, એમ જાણીને આલોચના કરે-આચાર્યાદિએ મારો આ દોષ જોઈ લીધો છે, હવે છૂપાવી શકાય તેમ નથી. તેથી હું સ્વયં તેની સમીપ જઈને મારા દોષની આલોચના કરી લઉં તેથી તે મારા પર પ્રસન્ન થશે-એમ વિચારી આલોચના કરે, સ્થૂલ દોષની આલોચના કરે-પોતાના મોટા દોષની આલોચના એવા આશયથી કરે કે આ કેટલો સત્યવાદી છે ! એવી પ્રશંસા કરાવવાને માટે મોટા દોષની આલોચના કરે, સૂક્ષ્મ દોષની આલોચના કરે- આ નાના-નાના દોષોની આલોચના કરે છે તો મોટા મોટા દોષોની આલોચના કરવામાં તો સંદેહ શું છે ? એવી પ્રતીતિ કરાવવાને માટે સૂક્ષ્મ દોષોની આલોચના કરે, પ્રચ્છન્ન રૂપથી આલોચના કરે-આચાયદિ સાંભળી ન શકે એવા સ્વરથી આલોચના કરે, તેથી આલોચના નથી કરી એમ કોઈ કહી ન શકે, ઉચ્ચ સ્વરથી આલોચના કરે-કેવળ ગીતાર્થજ સાંભળી શકે એવા સ્વરથી આલોચના કરવી જોઈએ, પરંતુ ઉચ્ચ સ્વરથી બોલીને અગીતાર્થને પણ સંભળાવે, અનેકની સમીપ આલોચના કરે-દોષની આલોચના એકની પાસે જ કરવી જોઈએ પરંતુ જે દોષોની આલોચના પહેલા થઈ ગયેલ છે તે દોષોની આલોચના બીજાની પાસે કરે, અગીતાર્થ પાસે આલોચના કરે- આલોચના ગીતાર્થની પાસેજ કરવી જોઈએ પરંતુ એ પ્રમાણે ના કરતાં અગીતાર્થની પાસે આલોચના કરે. દોષસેવનારની પાસે આલોચના કરે–મેં જે દોષનું સેવન કર્યું છે. તેથી હું તેની જ પાસે આલોચના કરું. એમ કરવાથી તે ઓછું પ્રાયશ્ચિત આપશે. | [૨૮] દશ સ્થાનો થી સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરે છે. જાતિસંપન,કુલસંપન્નવિનયસંપન્ન જ્ઞાનસંપન,દર્શનસંપન્ન,ચારિત્રસંપન્ન, ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમનાર, માયારહિત, અપશ્ચાત્તાપી દશ સ્થાનો થી સંપન્ન અણગાર આલોચના સંભળવા યોગ્ય હોય છે, જેમકે-આચારવાનું અવધારણવાનું, વ્યવહારવાનું અલ્પદ્રીડક-લજ્જા દૂર કરનાર, શુદ્ધિ કરવામાં સમર્થ આલોચકની શક્તિ અનુસાર પ્રાયશ્ચિત્ત આપનાર, આલોચકના દોષો બીજાને નહીં કહેનાર, દોષ સેવનથી અનિષ્ટ થાય છે એમ સમજનાર, પ્રિયધર્મી, દઢધર્મી. પ્રાયશ્ચિત દશ પ્રકારે કહેલ છે, જેમકે–આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય, આલોચન-પ્રતિક્રમણ ઉભયને યોગ્ય, વિવેક- યોગ્ય, કાયોત્સર્ગ યોગ્ય, તપને યોગ્ય, પાંચ દિવસ વિગેરે પયયના છેદને યોગ્ય, ફરીથી વ્રતની ઉપસ્થાપના ને યોગ્ય, અનવસ્થાપ્યને યોગ્ય-કેટલોક વખત વ્રતમાં નહિ સ્થાપીને તપનું આચરણ કીધા બાદ વ્રતને વિષે સ્થાપવા યોગ્ય, પારાંચિકાહ. [૯૨૯]મિથ્યાત્વ દશ પ્રકારના છે, જેમકે–અધર્મમાં ધર્મની બુદ્ધિ, ધર્મમાં અધર્મની બુદ્ધિ, ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ, માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ. અજીવમાં જીવની બુદ્ધિ, જીવમાં અજીવની બુદ્ધિ, અસાધુમાં સાધુની બુદ્ધિ, સાધુમાં અસાધુની બુદ્ધિ, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ઠાણે-૧૦-૯૨૯ અમૂર્તમાં મૂર્તિની બુદ્ધિ, મૂર્તમાં અમૂર્તની બુદ્ધિ. [૩૦]ચંદ્રપ્રભ અહંન્ત દશ લાખ પૂર્વનું પૂણયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. ધર્મનાથ અહંન્ત દશ લાખ વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. નેમિનાથ અહંન્ત દશ હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું પૂણયુિ ભોગવીને છઠ્ઠી તમા પૃથ્વીમાં નૈરયિક રુપમાં ઉત્પન્ન થયા. નેમિનાથ અહંત દશ ધનુષ ઉંચા હતા અને દશ સો વર્ષનું પૂણયુિ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. કૃષણ વાસુદેવ દશ ધનુષના ઉંચા હતા અને દશ સૌ વર્ષનું પૂર્ણાયુ ભોગવી ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થયા. [૩૧-૯૩૨]ભવનવાસી દેવ દશ પ્રકારના છે. જેમકે–અસુરકુમાર યાવતુ. સ્વનિતકુમાર, આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચૈત્યવૃક્ષો છે. જેમકે –અશ્વત્થસપ્તપર્ણ, શાલ્મલી, ઉંબર, શિરીષ, દધિપ, વંજુલ, પલાશ, કરેણ વૃક્ષ. [૯૩૩-૯૩૪]સુખ દશ પ્રકારના છે. જેમકે આરોગ્ય, દીઘયિ, ધનાઢય થવું, ઈચ્છિત શબ્દ અને રૂપ પ્રાપ્ત થવું, ઈચ્છિત ગંધ, રસ અને સ્પર્શને પ્રાપ્ત થવું, સંતોષ, જ્યારે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુને પ્રાપ્ત થઈ જાય, શુભ ભોગ પ્રાપ્ત થવા, નિષ્ક્રમણ-દીક્ષા, અનાબાધ-મોક્ષ [૯૩૫]ઉપઘાત દશ પ્રકારના છે. જેમકે– ઉદ્દગમ ઉપઘાતઆધાકમદિ સોળ ગૃહસ્થ સંબંધી લાગતા દોષ વડે ચારિત્રનું વિરાધવું. ઉત્પાદનોપઘાત-ધાત્રીપિંડાદિ સોળ સાધુ સંબંધી લાગતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. એષણા ઉપઘાત-શંકિતાદિ દશ ઉભયથી (સાધુ ગૃહસ્થ બને વડે) થતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. વસ્ત્ર પાત્રાદિની શોભા કરવાવડે પરિકર્મઉપઘાત. અકલ્પનીય ઉપકરણ સેવનવડે પરિહરણા ઉપઘાત. પ્રમાદથી જ્ઞાનનો ઉપઘાત. શંકાદિ વડે સમકિતનો ઉપઘાત. સમિતિ પ્રમુખના ભંગવડે ચારિત્રનો ઉપખાત, અપ્રીતિવડે વિનય વગેરેનો ઉપઘાત. શરીરાદિમાં મૂછવડે અપરિગ્રહવ્રતનો ઉપઘાત તે સંરક્ષણોપઘાત. વિશુદ્ધિ (ચારિત્રની નિર્મળતા) દસ પ્રકારની કહેલી છે. જેમકે ઉદ્ગમવિશુદ્ધિ, ઉત્પાદનવિશુદ્ધિ, યાવત્ સંરક્ષણવિશુદ્ધિ. [૩૬]સંકલેશ દશ પ્રકારના છે. જેમકે ઉપસિંકલેશ, ઉપાશ્રયસંકલેશ, કષાયસંકલેશ, ભક્તપાનસંકલેશ, મનસંકલેશ, વચનસંકલેશ, કાયસંકલેશ, જ્ઞાનસંકલેશ, દર્શનસંકલેશ, ચરિત્ર સંકલેશ. અસંકલેશ દશપ્રકારના છે. જેમકે-ઉપસિંકલેશ યાવચારિત્ર અસંકલેશ. [૯૩૭બલ દશ પ્રકારના છે, જેમકે શ્રોત્રેન્દ્રિયબલ યાવતુ સ્પર્શેન્દ્રિયબલ જ્ઞાનબલ, દર્શનબલ, ચારિત્રબલ, તપોબળ, વીર્યબલ. ૯િ૩૮-૯૩૯]સત્ય દશ પ્રકારના છે. જનપદસત્ય-દેશની અપેક્ષાએ સત્ય. સમ્મતસત્ય- બધાને સમ્મત સત્ય. સ્થાપના સત્ય-જેમ બાળકવડે લાકડામાં ઘોડાની સ્થાપના. નામસત્ય-જેમ દરિદ્રીનું “ધનરાજ નામ. રૂપસત્ય-કોઈ કપટીનો સાધુવેષ. Page #378 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૭૫ પ્રતીત્યસત્ય-જેમ અનામિકા અંગુલીનું દીર્ઘપણું કનિષ્ઠાની અપેક્ષાએ છે અને લઘુપણું મધ્યમાની અપેક્ષાએ છે. વ્યવહાર ત્ય- પર્વતમાં તૃણ બળે છે, તો પણ પર્વત બળે છે એમ કહેવું. ભાવસત્ય-બગલામાં પ્રધાન શ્વેતવર્ણ છે તેથી બગલાને સફેદ કહેવો યોગસત્ય-દંડહાથમાં હોવાથી દંડી કહેવું, ઔપમ્પ સત્ય-‘આ કન્યા ચંદ્રમુખી છે એમ કહેવું. [૯૪૦-૯૪૧મૃષાવાદ દશ પ્રકારના ક્રોધજન્ય, માનજન્ય, માયાજન્ય, લોભજન્ય, પ્રમજન્ય, દ્રષજન્ય, હાસ્યજન્ય, ભયજન્ય, આખ્યાયિકાજનય, ઉપઘાતજન્ય [૯૪૨] સત્યમૃષા (મિશ્રવચન) દશ પ્રકારના છે, જેમકે– ઉત્પન્નમિશ્ર-સાચી સંખ્યાની ખબર ન હોવા પર “આ નગરમાં દશ બાળકો ઉત્પન્ન થયા છે એમ કહેવું. વિગતમિશ્ર-જન્મની સમાન મરણના સંબંધમાં પૂર્વોકત કહેવું. ઉત્પન્ન-વિગત મિશ્ર -સાચી સંખ્યા પ્રાપ્ત ન હોવા પર પણ “આ ગામમાં દશ બાળક જન્મે છે અને દશ વૃદ્ધ મરે છે આ પ્રમાણે કહેવું. જીવમિશ્રક- જીવિત અને મૃત જીવોના સમૂહને જોઈને “જીવ સમૂહ છે એમ કહેવું.” અજીવમિશ્રક-જીવિત અને મૃત જીવોના સમૂહને જોઈને “આ અજીવ સમૂહ છે એમ કહેવું. જીવાજીવમિશ્રક-જીવિત અને મૃત જીવોના સમૂહને જોઈને આટલા જીવિત છે અને આટલા મરેલા છે, એમ મિશ્રવચન કહેવું. અનંત મિશ્રક-પત્રાદિ સહિત કંદ મૂલને અનંતકાય’ કહેવું. પત્યેકમિશ્રક-મોંગરી સહિત મૂળાને પ્રત્યેક વનસ્પતિ કહેલી. અદ્ધામિશ્રક-સૂર્યોદય ન હોવા પણ “સૂર્યોદય થઈ ગયો’ એમ કહેવું. અદ્ધાદ્વામિશ્રક-એક પ્રહર દિવસ થયો હોય તો પણ બપોર થયો એમ કહેવું. [૯૪૩ દષ્ટિવાદના દશ નામ છે, જેમકે દષ્ટિવાદ, હેતવાદ, ભૂતવાદ, તત્વવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિષય, પૂર્વગત, અનુયોગગત, સર્વપ્રાણ-ભૂત જીવ- સત્ત્વસુખવાદ. [૯૪૪-૯૪૫]શસ્ત્ર દશ પ્રકારના છે. જેમકે અગ્નિ, વિષ, લવણ, સ્નેહ, ક્ષાર, આખ્ત, આ છ દ્રવ્ય શસ્ત્ર છે. દુષ્પયુકત મન, દુષ્યયુક્ત વચન, દુષ્પયુક્ત કાય, અવિરત ભાવ. આ ચાર ભાવ શસ્ત્ર છે. [૯૪૬-૯૪૭] (વાદ સંબંધી) દોષો દશ છે. જેમકે– તજ્જાતદોષ- પ્રતિવાદીના જાતિ-કુલને દુષિત કરવું. મતિભંગદોષ- વિસ્મરણ, પ્રશાસ્તૃદોષ-સભાપતિ અથવા સભ્યો નિષ્પક્ષ ન રહે. પરિહરણ દોષ- પ્રતિવાદીએ આપેલ દોષનું નિરાકરણ ન કરી શકયું. લક્ષણદોષ-(લક્ષણ સદોષ હોય) જેમ જીવનું લક્ષણ ઉપયોગ છે તેનું વિપરીત કથન કરવું તે. કારણદોષ-સાધ્યની સાથે સાધનનો વ્યભિચાર. હેતુદોષ- સદોષ હેતુ દેવો. સંક્રમણદોષ- પ્રસ્તુતમાં અપ્રસ્તુતનું કથન. નિગ્રહદોષ-પ્રતિજ્ઞાાનિ આદિ. વસ્તુદોષ- પક્ષસંબંધી કથન [૯૪૮-૯૪૯]વિશેષ દોષ દશ પ્રકારના છે, જેમકે વસ્તુ-પક્ષના પ્રત્યક્ષ નિરાકૃત આદિ દોષ, તજ્જાતદોષ- પ્રતિવાદીના જાતિ કુલ આદિના દોષો કહેવા, દોષમતિભંગાદિ પૂર્વોકત આઠ દોષોની અધિકતા, એકાWદોષ-સમાનાર્થક શબ્દ કહેવા, કારણદોષ-કારણને વિશેષ મહત્ત્વ દેવું, પ્રત્યુત્પન્નદોષ-વર્તમાનમાં ઉત્પન્ન દોષ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઠાણ- ૧૦-l૯૪૯ અથવા સ્વીકૃત મતમાં આવનાર દોષ, નિત્યદોષ-વસ્તુને એકાંત નિત્ય માનવાથી ઉત્પન્ન થવાવાળો દોષ અથવા અભવ્ય જીવનો મિથ્યાત્વદોષ. અધિક કે અલ્પદોષવાદકાલમાં આવશ્યકતાથી અધિક કે અલ્ય બોલવું, સ્વકૃતદોષપોતાથી કરાયેલ દોષ. [૫૦ને શુદ્ધ અનુયોગ દશ પ્રકારે છે. ચકારાનયોગ-વાકયમાં આવવવાળા ચાનો વિચાર મકાનુયોગ- વાકયમાં આવવાવાળા “મનો વિચાર. અપિકારાનુયોગ“અપિ’ શબ્દનો વિચાર. સેકારાનુયોગ-આનંતયદિ અર્થમાં પ્રસ્તુત થનાર “સે’ શબ્દનો વિચાર. ભવિષ્ય અર્થમાં છે. સાયંકારાનુયોગ-“સત્ય” અર્થમાં પ્રયુક્ત સાયનો વિચાર. એકત્વાનુયોગ-એકવચનના સંબંધમાં વિચાર. પૃથકત્વાનુયોગદ્વિવચન, બહુવચનનો વિચાર. સંયથાનુયોગ-સમાસસંબંધી વિચાર. સંક્રામિતાનોગ- વિભક્તિ વિપસિ સંબંધી વિચાર. ભિન્નાનુયોગ-સામાન્ય વાત કહેવાની પછી ક્રમ અને કાલની અપેક્ષાથી તેના ભેદ કરવાના સંબંધમાં વિચાર કરવો. " [૯૫૧-૯૫૨દાન દશ પ્રકારનું છે. જેમકે અનુકવાદાન-દીન, અનાથ પ્રત્યે કૃપા કરીને આપવું તે. સંગ્રહદાન આપત્તિમાં સહાયતા પ્રાપ્ત કરવા માટે કોઈને કંઈક આપવું. ભયદાન-ભયથી રાજપુરુષો આદિને કંઈક આપવું. કારુણ્યદાન- શોક અથતું પુત્રાદિ વિયોગના નિમિત્તે કંઈક આપવું. લજ્જાદાન-ઈચ્છા ન હોવા છતાં પણ પંચ આદિ વ્યક્તિઓના કહેવાથી દેવું. ગૌરવદાન-પોતાના યશને માટે ગર્વપૂર્વક આપવું. અધર્મદાન-અધર્મી પુરુષને દેવું. ધર્મદાન-ધર્મકાર્યમાં આપવું અથવા સુપાત્રને આપવું. કરિષ્યતિ-ભવિષ્યમાં પ્રત્યુપકારની આશાથી દેવું. કૃતદાન-કોઈના પૂર્વકૃત ઉપકારના બદલે કંઈક આપવું. [૯૫૩ગતિ દશ પ્રકારની છે. જેમકે નરકગતિ, નરકની વિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચની વિગ્રહગતિ, મનુષ્યગતિ, મનુષ્યવિગ્રહગતિ, દેવગતિ, દેવવિગ્રહગતિ, સિદ્ધગતિ, સિદ્ધ વિગ્રહગતિ. [૫૪]મુંડ દશ પ્રકારના છે. જેમકે શ્રોત્રેન્દ્રિયમુંડ યાવતું સ્પર્શેન્દ્રિયમુંડ, ક્રોધમુંડ યાવતું લોભમુંડ, સિરમુંડ. [૯૫૫-૯૫સંખ્યાન-ગણિત દશ પ્રકારનો કહેલ છે-પરિકર્મ ગણિત-જોડ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આદિ, વ્યવહાર ગણિત-શ્રેણી વ્યવહાર આદિ. રજુગણિત-રજુ (રાજ) વડે જે ક્ષેત્રનું પ્રમાણ કરાય છે, રાશિગણિત- ધાન્ય વગેરેના પુજને તોલા અથવા માપીને તેનું પ્રમાણ જાણવું, કાલસવર્ણગણિત-કલા-અંશોનું સમીકરણ. ગુણાકાર ગણિત- સંખ્યાઓનો ગુણાકાર કરવો, વર્ગગણિત- સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી ગુણાકાર કરવો, ઘનગણિત-સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી બે વાર ગુણાકાર કરવો. જેમકે- બેનો ઘન આઠ, વર્ગ-વર્ગગણિત-વર્ગનો વર્ગથી ગુણાકાર કરવો જેમકે-બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ, આ વર્ગ-વર્ગ છે. કલ્પગણિત- કાષ્ઠનું કરવતથી છેદન કરી તેનું પરિણામ જાણવું. [૫૭-૯૫૮]પ્રત્યાખ્યાન દશ પ્રકારના છે. જેમકે અનાગતપ્રત્યાખ્યાન Page #380 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૭૭. -ભવિષ્યમાં તપ કરવાથી આચાયદિની સેવામાં બાધા આવવાની સંભાવનાથવા પર પહેલાં જ તપ કરી લેવું, અતિક્રાન્તપ્રત્યાખ્યાન-આચાર્યાદિની સેવામાં કોઈ પ્રકારની બાધા ન આવે. આ સંકલ્પથી જે તપ અતીતમાં નથી કર્યું તે તપનું વર્તમાનમાં કરવું કોટીસહિતપ્રત્યાખ્યાન-એક તપના અંતમાં બીજા તપને શરૂ કરવો, નિયંત્રિત પ્રત્યાખ્યાન-પહેલાથી આ નિશ્ચિત કરી લેવું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ મને અમુક દિવસે અમુક તપ કરવો જ છે, સાગારપ્રત્યાખ્યાન- જે તપ આગાર સહિત કરાય તે, અનાગારપ્રત્યાખ્યાન- જે તપમાં કોઈ આગાર ન રખાય, પરિમાણકતપ્રત્યાખ્યાન-જે તપમાં દત્તિ, કવલ, ઘર અને ભિક્ષાનું પરિમાણ હોય, નિરવશેષપ્રત્યાખ્યાન-સર્વ પ્રકારના અશનાદિનો ત્યાગ કરવો, સાંકેતિકપ્રત્યાખ્યાન -અંગુષ્ઠ, મુઠ્ઠી આદિના સંકેતથી પ્રત્યાખ્યાન કરવા, અદ્ધપ્રત્યાખ્યાન-કાલવિભાગથી પ્રત્યાખ્યાન કરવા. [૯૫૯-૯૬૦]સમાચારી દસ પ્રકારની છે. જેમકે–ઈચ્છાકાર-સ્વેચ્છાપૂર્વક જે ક્રિયા કરાય અને તેના માટે ગુરુની આજ્ઞા લેવાય તે ઈચ્છાકાર, મિચ્છાકાર-મારા દુષ્કૃત્ય મિથ્યા થાય એ પ્રકારે કહેવું, તથાકાર-જે આપે કહ્યું છે તેમ જ છે'- યથાર્થ છે એમ ગુરૂ પ્રત્યે કહેવું, આવેશ્યિકા-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જતાં “આવસ્સિયા” એમ કહીને બહાર જવું. નૈશ્વિકી-બહારથી આવ્યા પછી નિસહિયા’ કહેવું. આપૃચ્છના-પોતાના દરેક કાર્યો માટે ગુરુને પૂછવું. પ્રતિપૃચ્છા-પહેલા જે કાર્યને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત ન થઈ હોઈ અને તે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા હોય તો પુનઃ ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી. છંદના- લાવેલી ભિક્ષામાંથી કોઈને કંઈ આવશ્યક હોય તો ‘લ્યો એમ કહેવું નિમંત્રણ હું આપના માટે આહારાદિ લાવું એ પ્રકારે ગુરુને પૂછવું. ઉપસંપદા-જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી ગચ્છ છોડીને અન્ય સાધુના આશ્રમમાં રહેવું. [૯૬૧]ભગવાન મહાવીરના સ્વપ્નો- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છાસ્થ કાલની અંતિમ રાત્રિમાં આ દશ મહાસ્વપ્નો જોઈને જાગૃત થયા હતા. જેમકે-પ્રથમ સ્વપ્નમાં એક મહાભયંગર જાજ્વલ્યમાન તાડ જેટલા લાંબા પિશાચને પરાજિત કરેલ જોયો. બીજા સ્વપ્નમાં એક સફેદ પાંખવાળા મહાન પુરુષ-કોકીલને જોયો. ત્રીજા સ્વપ્નમાં એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકીલને જોયો. ચોથા સ્વપ્નમાં મહાન સર્વ રત્નમય ફૂલની માળાઓના એક યુગલને જોયું. પાંચમા સ્વપ્નમાં શ્વેત ગાયોના એક સમૂહને જોયાં. છઠ્ઠા સ્વપ્નમાં કમલ ફૂલોથી વ્યાપ્ત એક મહાન પદ્મ-સરોવરને જોયા. સાતમાં સ્વપ્નમાં હજારો તરંગોથી વ્યાપ્ત મહાસાગરને પોતાની ભુજાઓથી તરેલો જોયો. આઠમાં સ્વપ્નમાં એક મહાન તેજસ્વી સૂર્યને જોયા. નવમાં સ્વપ્નમાં વૈડુર્યમણિવર્ણવાળા એક મહાન માનુષોતર પર્વતને પોતાના આંતરડાથી પરિવેલિત જોયો દસમાં સ્વપ્નમાં મહાન મેરૂ પર્વતની ચૂલિકાપર સ્વયંને સિંહાસન પર બિરાજમાન જોઈને જાગૃત થયા. સ્વપ્નોનું ફળ. પ્રથમ સ્વપ્નમાં તાલ પિશાચને પરાજીત કરેલ જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીરે મોહનીય કર્મને સમૂળ નષ્ટ કરી દીધું. બીજા સ્વપ્નમાં સફેદ પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર શુકલ ધ્યાનમાં રમણ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ ઠાણ- ૧-૯૬૧ કરી રહ્યા હતા. ત્રીજા સ્વપ્નમાં ચિત્રવિચિત્ર રંગની પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર સ્વસમય અને પરસમયના પ્રતિપાદનથી ચિત્રવિચિત્ર દ્વાદશાંગરૂપ ગણિપિટકનું સામાન્ય કથન કરશે. વિશેષ કથન કરશે, પ્રરૂપણ કરશે, યુક્તિપૂર્વક ક્રિયાઓના સ્વરૂપનું દર્શન-નિદર્શન કરાવશે. જેમ કે આચારાંગ યાવત્ દષ્ટિવાદ. ચોથા સ્વપ્નમાં સર્વ રત્નમય માળાયુગલને જોવાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર બે પ્રકારના ધર્મ કહેશે. જેમકે-આગારગર્મ અને અણગારધર્મ. પાંચમાં સ્વપ્નમાં સફેદ ગાયોના વર્ગને જોયાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર ચાર પ્રકારના સંઘની સ્થાપના કરશે. જેમકે-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. - છઠ્ઠા સ્વપ્નમાં પદ્મસરોવરને જોવાનું ફળ આ છે કે શ્રમણ ભગવાન મહાવીર ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કરશે. જેમકે-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. સાતમા સ્વપ્નમાં સહસ્ત્રો તરંગોથી વ્યાપ્ત સાગરને ભુજાઓથી તરવાનું ફળ આ છે કે શ્રમણ ભગવાન મહાવીર અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળી ગતિરૂપ વિકટ ભવાટવીને પાર કરશે. આઠમાં સ્વપ્નમાં તેજસ્વી સૂર્યને જોવાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર અનંતજ્ઞાન અનંતદર્શન પ્રાપ્ત કરશે. નવમાં સ્વપ્નમાં આંતરડાથી પરિવેખિત માનુષોત્તર પર્વતને જોવાનું ફળ એ છે કે આ લોકના દેવ મનુષ્ય અને અસુરોમાં શ્રમણ ભગવાન મહાવીરની કીતિ અને પ્રશંસા આ રીતે ફેલાશે કે શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ સર્વદર્શી સર્વસંશયોચ્છેદક અને જગતુવત્સલ છે. દસમા સ્વપ્નમાં યુલિકા પર સ્વયં ને સિંહાસન પર બેઠેલા જોયાનું ફળ એ કે શ્રમણ ભગવાન મહાવીરદેવ મનુષ્યો અને અસુરોની પરિષદમાં કેવલી પ્રરૂપિત ધર્મનું સામાન્ય ફળથી કથન કરશે યાવતું સમસ્ત નયોને યુક્તિપૂર્વક સમજાવશે. [૯૬૨-૯૬૩ રાગ સમ્યગ્દર્શન દશ પ્રકારનું છે-નિસર્ગરૂચિ- જે બીજાનો ઉપદેશ સાંભળ્યાવિના સ્વમતિથી સર્વશે કહેલા સિદ્ધાંતો પર શ્રદ્ધા કરે, ઉપદેશરૂચિ-જે બીજાના ઉપદેશથી સર્વજ્ઞ પ્રતિપાદિત સિદ્ધાંતો પર શ્રદ્ધા કરે, આજ્ઞારુચિ-આજ્ઞાથી સુત્ર-રચિ થાય, સૂત્રરૂચિ-જે સૂત્ર-શાસ્ત્ર વાંચીને શ્રદ્ધા કરે, બીજરૂચિ- જે એક પદના. જ્ઞાનથી અનેક પદોને સમજી શ્રદ્ધા કરે, અભિગમરૂચિ-જે શાસ્ત્રને અર્થ સહિત સમજી શ્રદ્ધા કરે, વિસ્તારરૂચિ- જે દ્રવ્ય અને તેના પર્યાયોને પ્રમાણ તથા નય વડે વિસ્તારપૂર્વક સમજી શ્રદ્ધા કરે, ક્રિયારૂચિ-જે આચરણમાં રૂચિ રાખે. સંક્ષેપરૂચિ-જે સ્વમત અને પરમતમાં કુશળ ન હોય, પરંતુ જેની રૂચિ સંક્ષિપ્ત ત્રિપદીમાં હોય. ધર્મરૂચિ-જે વસ્તુ સ્વભાવની અથવા શ્રુત ચારિત્રરૂપ જિનોક્ત ધર્મની શ્રદ્ધા કરે. [૯૬૪]સંજ્ઞા દશ પ્રકારની હોય છે. જેમકે–આહારસંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા. ક્રોધસંજ્ઞા યાવત્ લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા. [૯૬૫)નરયિકોમાં દશ પ્રકારની સંજ્ઞાઓ હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી બધા દડકોમાં દશ સંજ્ઞાઓ છે. નૈરયિક દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. જેમકે શીતવેદના, ઉષ્ણવેદના, સુધાવેદના, પિપાસાવેદના, કંડુવેદના, પરાધીનતા, ભય, શોક, જરા, વ્યાધિ. Page #382 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૭૯ | [૯૬૬]દશ પદાર્થોને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણતો નથી અને જોતો નથી. જેમકે ધમસ્તિકાય યાવતું વાયુ, આ પુરુષ જિન થશે કે નહીં, આ પુરુષ બધા દુઃખનો અંત, કરશે કે નહીં. પૂર્વોકત પદાર્થો ને સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. [૯૬૭દશા દશ છે, જેમકે–કમવિપાકદશા, ઉપાસકદશા, અંતકૃતુદશા, અનુત્ત. રોપપાતિકદશા, આચારદશા, પ્રશ્નવ્યાકરણદશા, બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા, સંક્ષેપિકદશા [૯૬૮]કર્મ વિપાકદશાના દશ અધ્યયનો છે. જેમકે–મૃગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિષેણ, સૌરિક, ઉદેબર, સહસોદાહ-આમરક, લિચ્છવીકુમાર. [૯૬૯-૯૭૦]ઉપાસકદશાના દશ અધ્યયનો છે, જેમકે–આનંદ, કામદેવ, યુલિનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, શકટાલપત્ર, મહાશતક, નંદિની પિતા, (સાલિટી) પિતા. [૯૭૧-૯૭૨]અન્તકતુદશાના દશ અધ્યયનો છે, જેમકે-નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી ભગાલી, કિંકર્મ પભ્રંક, અંબડપુત્ર. [૯૭૩-૯૭૪]અનુત્તરોપપાતિકદશાના દશ અધ્યયનનો છે જેમકે- ઋષિદાસ, ધના, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશર્ણિભદ્ર અતિમુક્ત. [૯૭૫]આચારદશા ના દશ અધ્યયનનો છે. જેમકે- વીસ અસમાધિસ્થાન, એકવીસ શબલદોષ, તેત્રીસ અશાતના, આઠ ગણિસંપદા, દશ ચિત્તસમાધિસ્થાન, અગિયાર શ્રાવકપ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમા, પર્યુષણ કલ્પ, ત્રીસ મોહનીય સ્થાન, આજાતિ સ્થાન, (સંમૂઈન ગર્ભ અને ઉપપાતથી જન્મ સ્થાન) પ્રશ્નવ્યાકરણદશાના દશ અધ્યયનો છે. જેમકે ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષૌમિકપ્રશ્ન, કોમલપ્રશ્ન, આદર્શપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન. બંધદશાના દશ અધ્યયનો છે. જેમકે–બંધ, મોક્ષ, દેવધિ, દશારમંલિક, આચાર્યવિપ્રતિપતિ, ઉપાધ્યાયવિપ્રતિપતિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત, કર્મ દ્વિગૃદ્ધિ- દશા- ના દશ અધ્યયનનો છે. જેમકે-વાત, વિવાત, ઉપપાત, સુક્ષેત્ર કૃષ્ણ, બેતાલીસ સ્વખ, ત્રીસ મહાસ્વપ્ન,બહોતેર સ્વપ્ન, હાર, રામ, ગુપ્ત. દીર્ઘદશાના દશ અધ્યયનો છે,જેમકે- ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપ સમુદ્રોપપત્તિ,બહુપુત્રિકા,મંદર,સ્થવિર સંભૂતવિજય સ્થવિર પવ,ઉચ્છવાસ નિશ્વાસ. સંક્ષેપિકદશાના દશ અધ્યયનો યુલ્લિકા- વિમાન પ્રવિભક્તિ, મહતીવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ-ચૂલિકા, વિવાહ- ચૂલિકા, અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત વેલંધરોપપાત, વૈશ્રમણોપાત. [૯૭૬]દસસાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ ઉત્સર્પિણી કાલ હોય છે. દસ સાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ અવસર્પિણી કાલ હોય છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ઠાણું- ૧૦-૯૭૭ [૭૭]નૈરયિક દસ પ્રકારના છે. અનંતરોપપન્ક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, પરંપરાહારક, અનંતરાયપ્તિ, પરંપરાપયપ્તિ, ચરમ, અચરમ આ પ્રમાણે વૈમાનિક સુધી બધા દસ પ્રકારના છે. ચોથી પંકખભા પૃથ્વીમાં દસ લાખ નારકાવાસ છે. રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમારોની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. આ પ્રમાણે નિતકુમાર સુધી દશ હજાર વર્ષની સ્થિતિ કહેવી. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. [૯૭૮]દસ કારણોથી જીવ આગામી ભવમાં ભદ્રકારક કર્મ કરે છે, જેમકે અનિદાનતા-ધમચિરણના ફલની અભિલાષા ન કરવી, દષ્ટિ સંપન્નતા-સમ્યગ્દષ્ટિ થવું, યોગવાહિતા-તપનું અનુષ્ઠાન કરવું. ક્ષમા-ક્ષમાં ધારણ કરવાથી, જિતેન્દ્રિયતાઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો, અમાયિતા-કપટરહિતતા. અપાર્શ્વસ્થતા- શિથિલાચારી ન થવું. સુશ્રામણ્ય-સુસાધુતા, પ્રવચનવાત્સલ્ય- દ્વાદશાંગ અથવા સંઘનું હિત કરવું. પ્રવચનોભાવના-પ્રવચનની પ્રભાવના કરવી. [૭૦]આશંસા પ્રયોગ (નિયાણું) દશ પ્રકારે કહેલુ છે. જેમકે- આલોક -આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ચક્રવર્તી આદિ થાઉં. પરલોક-આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ઈન્દ્ર અથવા મહર્વિક દેવ બનું. ઉભયલોક-આશંસા પ્રયોગ-જેમ હું મારા તપના પ્રભાવથી આ ભવમાં ચક્રવર્તી બનું અને પરભવમાં ઈન્દ્ર બનું. જીવિત-આશંસા પ્રયોગ- હું લાંબા કાળ સુધી જીવું. મરણ -આશંસા પ્રયોગ-મારું મૃત્યુ જલ્દી થાય. કામ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ શબ્દ આદિ મને પ્રાપ્ત થાઓ. ભોગ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ ગંધ આદિ મને પ્રાપ્ત થાઓ. લાભઆશંસા પ્રયોગ-કીતિ આદિ પ્રાપ્ત થાઓ. પૂજા આશંસા પ્રયોગ-પુષ્પાદિથી મારી પૂજા થાઓ. સત્કાર- આશંસા પ્રયોગ- શ્રેષ્ઠ વસ્ત્રાદિથી મારો સત્કાર થાઓ. [૯૮૦]ધર્મ દશ પ્રકારના છે. યથા ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાસડધર્મ, કુલધર્મ, ગણધર્મ, સંઘધર્મ, મૃતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ. [૯૮૧)સ્થવિર દશ પ્રકારના છે, જેમકે ગ્રામસ્થવિર, નગરસ્થવિર, રાષ્ટસ્થવિર, પ્રશાસ્તૃસ્થવિર, સંઘસ્થવિર, જાતિસ્થવિર, શ્રુતસ્થવિર, પયયસ્થવિર, [૯૮૨ીપત્ર દશ પ્રકારના છે. જેમકે- આત્મજ- પિતાથી ઉત્પન. ક્ષેત્રજમાતાથી ઉત્પન પરંતુ પિતાના વીર્યથી ઉત્પન્ન ન થઈને અન્ય પુરુષના વીર્યથી ઉત્પન્ન, દત્તકગોદમાં લીધેલ પુત્ર, વિનયિત શિષ્ય-જેને ભણાવેલ હોય તે, ઓરસ-જેના પર પુત્ર જેવો ભાવ હોય, મૌખર-કોઈને પ્રસન્ન રાખવાને માટે પોતાને તેનો પુત્ર કહેનાર. શીંડીરશૌર્યથી શૂરને વશ કરી પુત્રપણે સ્વીકારાય છે. સંવર્ધિત-પાલન પોષણ કરી કોઈ અનાથ બાળકને મોટો કરાય છે. ઔપયાચિતક-દેવતાની આરાધનાથી ઉત્પન્ન પુત્ર. ધમન્તવાસી- ધમરાધના માટે સમીપ રહેવા વાળો. Page #384 -------------------------------------------------------------------------- ________________ s-૧૦ ૩૮૧ [૯૮૩)કેવળીમાં દશ ઉત્કૃષ્ટ ગુણો હોય છે. જેમકે-ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉત્કૃષ્ટ દર્શન, ઉત્કૃષ્ટ ચારિત્ર, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ વીર્ય, ઉત્કૃષ્ટ ક્ષમા, ઉત્કૃષ્ટ નિલભતા, ઉત્કૃષ્ટ સરલતા, ઉત્કૃષ્ટ કોમળતા, ઉત્કૃષ્ટ લઘુતા. [૯૮૪]સમય (મનુષ્ય) ક્ષેત્રમાં ક્રશ કુરૂક્ષેત્રો કહેલા છે. જેમકે– પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુર. આ દશ કુરૂ ક્ષેત્રમાં દશ મહાવૃક્ષો છે. જેમકે-જંબુ, સુદર્શન, ઘાતકી વૃક્ષ મહાઘાતકી વૃક્ષ, પડા વૃક્ષ, મહાપદ્મ વૃક્ષ, કૂટશાલ્મલી વૃક્ષ. આ દશ કુર ક્ષેત્રોમાં દશ મહર્વિક દેવો રહે છે. જેમકે જંબૂદ્વીપનો અધિપતિ દેવ અનાહત, સુદર્શન, પ્રિયદર્શન, પુંડરીક, મહાપુંડરીક, પાંચ ગરૂડ (વેણુદેવ) છે. [૯૮૫]પૂર્ણ દુષમ કાળ દશ લક્ષણોથી જણાય છે જેમકે- અકાલ માં વષ થાય. કાલ વર્ષા ન થાય, અસાધુની પૂજા થાય, સાધુની પૂજા ન થાય, માતાપિતાનો વિનય ન કરાય, અમનોજ્ઞ શબ્દ યાવત્ સ્પર્શ ઉત્પન થાય. [૯૮૬-૯૮૭]પૂર્ણ સુષમકાળ દશ કારણોથી જણાય છે, જેમકે અકાલમાં વર્ષા ન થાય શેષ પહેલા કહેલથી વિપરીત યાવતુ મનોજ્ઞ સ્પર્શ. સુષમ સુષમ કાલમાં દશ કલ્પવૃક્ષ યુગલિયાઓને ઉપભોગને માટે પ્રાપ્ત થાય છે. મત્તાંગક-સ્વાદિષ્ટ પેય ની પૂર્તિ કરનાર. ભૂતાંગ-અનેક પ્રકારના ભાજનોની પૂર્તિ કરનાર. ત્યાંગ વાજિંત્રોને આપનાર. દીપાંગ-સૂર્યના અભાવમાં દીપકની જેમ પ્રકાશ આપનાર. જ્યોતિરંગ- સૂર્ય અને ચંદ્રની સમાન પ્રકાશ દેવાવાળા. ચિત્રાંગ-વિચિત્ર પુષ્પમાલાઓ દેવાવાળા. ચિત્રરસાંગ- વિવિધ પ્રકારના ભોજન દેવાવાળા. મયંગ-મણિ રત્ન આદિ દેવાવાળા. ગૃહાકાર-ઘરની સમાન સ્થાન દેવાવાળા. અનગ્ન- વસ્ત્રાદિની પૂર્તિ કરવાવાળા. [૯૮૮-૯૮૯]જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકર થયા જેમકે શતંજલ, શતાયુ, અનંતસેન, અમિતસેન, તર્કસન, ભીમસેન, મહાભીમસેન, દઢરથ, દશરથ, શતરથ. [૯૯૦ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આગમી ઉત્સર્પિણીમાં દશ કુલકર થશે. જેમકે સીમંકર, સીમંધર, ક્ષેમકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમતિ, પ્રતિકૃત, દઢધનુ, દશધન, શતધનુ. [૯૯૧)જંબૂદ્વીપના મેરૂપર્વતથી પૂર્વમાં શીતા મહાનદીના બન્ને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વતો છે. જેમકે માલ્યવન્ત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, બ્રહ્મકૂટ, યાવત્ સોમનસ. જંબૂદ્વીપના મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વતો છે. જેમકે વિદ્યુતપ્રભ યાવતુ ગંધમાદન. આ પ્રમાણે ધાતકી ખંડ દ્વીપમાં પૂર્વધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો છે. યાવતુ-પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો છે. [૯૯૨]દશ કલ્પ દવલોક) ઈન્દ્રવડે અધિષ્ઠિત છે. સૌધર્મ ભાવતુ સહસ્ત્રાર, પ્રાણત, અયુત. આ દશ દેવલોકને વિશે દશ ઈન્દ્રો છે. જેમકે– શકેન્દ્ર, ઈશાને, યાવતુ અવ્યયુતેન્દ્ર. આ દશ ઈન્દ્રોના દશ પારિયાનિક વિમાન છે. જેમકે–પાલક, પુષ્પક યાવતું વિમલવર, સર્વતોભદ્ર, For. Private & Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ઠાણું-૧૦-૯૯૭ ૯૯૩દશમિકા ભિક્ષુ પ્રતિમાની એક સો દિવસથી અને પપ૦ ભિક્ષાદત્તિથી સૂત્રાનુસાર યાવત્ આરાધના થાય છે. [૯૯૪]સંસારી જીવ દશ પ્રકારના છે. જેમકે–પ્રથમસમયઉત્પન એકેન્દ્રિય, અપ્રથમ સમયોત્પન્ન એકેન્દ્રિય. યાવતુ અપ્રથમ સમયોત્પન્ન પંચેન્દ્રિય. સર્વ જીવ દશ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવતુ વનસ્પતિકાય, બેઈન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય અને અનિન્દ્રિય (સિદ્ધ). સર્વ જીવ દશ પ્રકારના છે. જેમકે- પ્રથમ સમયોત્પન્ન નૈરયિક, અપ્રથમ સમયોત્પન્ન નૈરયિક, યાવતું અપ્રથમ સમયોત્પન્ન દેવ, પ્રથમ સમયોત્પન્ન સિદ્ધ, અપ્રથમ સમયોત્પન સિદ્ધ. [૯૯૫-૯૯૬]સો વર્ષની આયુષ્યવાળા પુરૂષની દસ દશા કહેલી છે. જેમકેબાલદશા-જેમાં સુખદુઃખનું વિશેષ જાણપણું ન હોય. કીડા દશા-જેમા ક્રીડા કરવાનું વિશેષ મન હોય. મંદ દશા-જેમાં ભોગમાં જ રતિ હોય પરંતુ વિશેષ બલ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે નહીં. બલ દશા-જે અવસ્થામાં બળવાન હોય-બળપૂર્વક કાર્ય કરી શકે. પ્રજ્ઞા દશા-જેમાં ઈચ્છિત અર્થ કરવાની બુદ્ધિ હોય. હાયની દશા-જેમાં પુરૂષ કામથી વિરકતા થાય અને ઈન્દ્રિઓના બળની હાનિ થાય. પ્રપંચા દશા-જેમાં ચીકણા શ્લેષ્માદિ નીકળે અને ખાંસી પ્રમુખ ઉપદ્રવ હોય. પ્રાગુભારાદશા-જેમાં વૃદ્ધાવસ્થાના ભારથી ગાત્ર સંકુચિત થઈ જાય. મુમુખી દશા-જેમાં જરાવડે અતિશય પીડાવાથી જીવવાની પણ ઈચ્છા ન હોય. શાયની દશા-જે દશામાં સૂતો રહે છે અને દુઃખીત હોય છે. [૯૯૭]તૃણ વનસ્પતિકાય દસ પ્રકારના છે. જેમકે મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ. [૯૯૮]વિદ્યાધરોની શ્રેણીઓ ચારે તરફથી દસ-દસ યોજન પહોળી છે. અભિયોગિક દેવોની શ્રેણીઓ ચારે તરફથી દસ-દસ યોજન પહોળી છે. [૯૯૯]રૈવેયક દેવોના વિમાન દસ યોજન ઊંચા છે. [1000]દશ કારણોથી તેજોવેશ્યા સહિત વર્તતા અનાર્યને સાધુ ભસ્મિભૂત કરે. જેમકે–તેજલેશ્યા લબ્ધિયુક્ત શ્રમણ-બ્રાહ્મણની જો કોઈ અશાતના કરે તો તે અશાતના કરવાવાળા પર કુપિત થઈને તેજલેશ્યા છોડે છે. તેથી પીડિત થઈને તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણની અશાતના થતી જોઈને કોઈ દેવતા કુપિત થાય છે. અને તેજલેશ્યા છોડીને અશાતના કરવાવાળાને ભસ્મ કરે છે. આ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણની અશાતના કરવાવાળાને દેવતા અને શ્રમણ-બ્રાહ્મણ એક સાથે તેજલેશ્યા છોડીને ભસ્મ કરે છે. આ પ્રમાણે જ્યારે તે જોવેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળાના શરીરમાં ફોડા પડી જાય છે તે ફોડાના ફૂટી જવા પર તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે દેવતા અને શ્રમણ-બ્રાહ્મણ એક સાથે તેનેતેશ્યા છોડે છે તો આશા તના કરવાવાળા એ પ્રમાણે (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. એ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણ જ્યારે તેજલેગ્યા છોડે છે તો આશાતના કરવાવાળાને શરીર પર ફોડા પડી ફૂટી જાય છે. પછી, નાના નાના ફોડા ઉત્પન્ન થઈને તે પણ ફૂટી જાય છે ત્યારે તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે દેવતા જ્યારે તેજલેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળા પૂર્વવતું ભસ્મ થાય છે. આ Page #386 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ ૩૮૩ પ્રપાણે દેવતા અને શ્રમણ બ્રાહ્મણ બને જ્યારે એકી સાથે તેજલેગ્યા છોડે છે ત્યારે આશાતના કરવા વાળો (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. કોઈ તેજલેશ્યાવાળો માણસ શ્રમણની આશાતના કરવા માટે તેના પર તેજો વેશ્યા છોડે છે તે તેજલેશ્યા તેનું કંઈ પણ પણ અનર્થ કરી શકતી નથી. તે તેજલેશ્યા આમથી તેમ ઉંચી-નીચી થાય છે અને તે શ્રમણની પ્રદક્ષિણા કરીને આકાશમાં ઉછળે છે અને તેજલેશ્યા છોડવાવાળાની તરફ ફરી તેને જ ભસ્મ કરે છે. જે પ્રમાણે ગોશાલકની તેજોલેશ્યાથી ગોશાલક જ મય. [૧૦૦૧-૧૦૦૩]દશ અચ્છેરાઓ (આશ્ચર્યભૂત બનાવો) આ ડાવસર્પિણી કાલમાં થયા જેમકે-ઉપસર્ગ-ભગવાન મહાવીરને કેવળ અવસ્થામાં પણ ગોશાલકે ઉપસર્ગ કર્યો. ગર્ભહરણ- હરિણગમેષી દેવે ભગવાન મહાવીરના ગર્ભને દેવાનંદાની કુક્ષિથી લઈને ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. સ્ત્રીતીર્થકર-ભગવાન મલ્લીનાથ સ્ત્રીલિંગ માં તીર્થકર થયા. અભાવિત પરિષદા- કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાન મહાવીરની દેશના નિષ્ફળ ગઈ. કોઈએ ધર્મનો સ્વીકાર કર્યો નહીં. કૃષ્ણનું અપરકંકા ગમન-કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે ધાતકી ખંડદ્વીપની અપરકંકા નગરીએ જવું. ચંદ્ર-સૂર્યનું આગમન-કૌશામ્બી નગરીમાં ભગવાન મહાવીરની વંદનાને માટે શાશ્વત વિમન સહિત ચન્દ્ર-સૂર્ય આવ્યા. હરિવંશ કુલોત્પત્તિ-હરિવર્ષ ક્ષેત્રના યુગભિમાનું નિરૂપક્રમ આયુ ઘટયું અને તેની નરકમાં ઉત્પત્તિ થઈ. ચમરો- ત્પાત-ચમરેન્દ્ર સૌધર્મ દેવલોકમાં ગયો. એક સો આઠ સિદ્ધ-ઉત્કૃષ્ટ અવગાહના-વાળા એક સમયમાં એક સો આઠ સિદ્ધ થયા. અસંયત પૂજા –આરંભ અને પરિગ્રહના ધારણ કરવાવાળા બ્રાહ્મણોની સાધુઓની સમાન પૂજા થઈ. [૧૦૦૪] આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ દસ સો (એક હજાર) યોજન વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. આ રત્નપ્રભા પૃથ્વીનો વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. એ પ્રમાણે વૈડૂર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ કાંડ, હંસગર્ભ કાંડ, પુલક કાંડ, સૌગંધિત કાંડ, જ્યોતિરસ કાંડ, અંજન કાંડ, અંજન પુલક કાંડ, ૨જત કાંડ, જાતરૂપ કાંડ, અંક કાંડ, સ્ફટિક કાંડ, રિષ્ટ કાંડ, આ બધા રત્ન કાંડની સમાન દસ સો (એક હજાર) યોજન પહોળા છે. [૧૦૦૫] બધા દ્વીપ-સમુદ્રો દસ સો (એક હજાર) યોજન ઊંડા છે. બધા મહાદ્રહ દસ યોજન ઊંડા છે. દરેક સલિલ કુંડ દસ યોજન ઊંડા છે. શીતા અને શીતોદા નદીના મૂળમુખ દસ-દસ યોજન ઊંડા છે. [૧૦૦૬] કત્તિકા નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્યમંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર ચંદ્રના સર્વ આત્યંતર મંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. [૧૦૦૭-૧૦0૮] ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. [૧૦૧૦]દસ સ્થાનોમાં બદ્ધ પગલ, જીવોએ પાપ કર્મ રૂપમાં ગ્રહણ કર્યા છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે, જેમકે પ્રથમ સમયોત્પન્ન એકેન્દ્રિય વડે નિર્વતિત Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઠા-૧૦-૧૦૧૦ યાવતુ-અપ્રથમ સમયોત્પન પંચેન્દ્રિય વડે નિવર્તિત પુદ્ગલ જીવોએ પાપકર્મ રૂપમાં ગ્રહણ કર્યા છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે. એ પ્રમાણે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ વિકલ્પ કહેવા જોઈએ. દસ પ્રદેશી ઢંધો અનંત છે. દસ પ્રદેશાવગાઢ પગલો અનંત છે. દસ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. દસ ગુણ કાળા પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યાવતુ દસ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે. સ્થાન- ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ૩ | ઠાણે-ગુર્જરછાયાપૂર્ણ ત્રીજુ અંગસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩િ૮૫ नमो नमो निम्मल राणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ સમવાઓ ૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮ અંગસુત્ર-૪-ગુઈરછાયા (સમવાય-૧) [૧] હે આયુષ્યમાનું ! મૃતધર્મના પ્રવર્તક, ચતુર્વિધ સંઘના સંસ્થાપક, સ્વયંસંબંદ્ધ, પુરૂષોત્તમ, પુરૂષસિંહ, પુરૂષવર પુંડરીક, પુરૂષવર ગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતક, અભયદાતા, જ્ઞાનચક્ષુ-દાતા, મોક્ષમાર્ગદાતા શરણદાતા, ધર્મજીવનદાતા, ધર્મપ્રરૂપક, ધર્દિશક, ધર્મનાયક, ધર્મસારથિ, ધર્મચતુર્દિક ચક્રવર્તી, અપ્રતિપાતિ સર્વશ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, નિષ્કષાય, જિન, રાગષના જીતનાર, અન્ય સાધકોને રાગદ્વેષ જીતાવનાર, સંસાર- સમુદ્રથી ઉત્તીર્ણ અને બીજા જીવોને સંસાર-સમુદ્રથી તારનાર, જીવાદિ નવતત્ત્વોને જાણનારા, બીજાને તત્ત્વોનું જ્ઞાન કરાવનારા, સ્વયે અષ્ટકર્મથી મુક્ત અને બીજાને કર્મબંધનથી મુક્ત થવાનો ઉપાય બતાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, નિરુપદ્રવ અચલ અરૂજ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિ સિદ્ધિસ્થાનને પ્રાપ્ત ભગવાન મહાવીરે આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે-આયારો સૂયગડો,ઠાણ, સમવાઓ, વિવાહપન્નતિ નાયાધમ્મકહા, ઉપાસચદસા, અંતગડદસા,અનુત્તરોવવાયદા, પહાવાગરણ, વિવાગસૂર્ય દિઢિવાઓ, તે અંગોમાંથી ચોથું અંગ સમવાય કહેલ છે તેનો અર્થ આ છે. - હે આયુષ્યમ– જંબૂ! મેં તે ભગવાન મહાવીર પાસેથી આ પ્રમાણે સાંભળ્યું છેચૈતન્યગુણની અપેક્ષાએ આત્મા એક છે. અનુપયોગ લક્ષણની અપેક્ષાએ અનાત્મા (અજીવ) એક છે. અપ્રશસ્ત યોગોની પ્રવૃત્તિરૂપ વ્યાપાર એક હોવાથી દડ એક છે. પ્રશસ્ત યોગોની પ્રવૃત્તિરૂપ અદડ (અહિંસા) એક છે. યોગોની પ્રવૃત્તિરૂપ ક્રિયા એક છે. યોગનિરોધ રૂપ અક્રિયા એક છે. ધમસ્તિકાય આદિ દ્રવ્યોનો આધારભૂત લોકાકાશ એક છે. જ્યાં ધમસ્તિકાય આદિ દ્રવ્યોનો અભાવ હોય તે અલોકાકાશ એક છે. જીવો અને પુગલોની ગતિમાં સહાયક સ્વભાવથી ધમસ્તિકાય એક છે. જીવો અને પુદ્ગલોની સ્થિતિમાં સહાયરૂપ સ્વભાવથી અધમસ્તિકાય એક છે. શુભયોગરૂપ પ્રવૃત્તિના એક હોવાથી પુણ્ય એક છે. અશુભયોગરૂપ પ્રવૃત્તિ એક હોવાથી પાપ એક છે. કર્મ બદ્ધ આત્માઓની સામાન્ય વિવક્ષાથી બંધ એક છે. કર્મ મુક્ત આત્માઓની 25] Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ સમવાયસામાન્ય વિવેક્ષાથી મોક્ષ એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિયરૂપ છિદ્રોથી કર્મરૂપ જલનો આગમન આસવ છે, તે સામાન્ય વિવક્ષાથી એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિય-છિદ્રોથી આવતા કર્મરૂપ જલને રોકવું તે સંવર છે, સામાન્ય વિવક્ષાથી તે એક છે. અશુભ કર્મોદય જન્ય માનસિક કાયિક પીડા વેદના છે. તે સામાન્ય વિવેક્ષાથી એક છે. કર્મક્ષયરૂપ નિર્જરા સામાન્યરૂપે એક છે. જબૂદ્વીપ નામના દ્વીપના લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાની છે. અપ્રતિષ્ઠાન નામની સાતમી નરકભૂમિના મધ્યમ આવાસની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક દેવ-દ્વારા વિકુર્વિત પાલક - યાન-વિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાનની છે. સવથિસિદ્ધ વિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. આદ્રા નક્ષત્રનો એક તારો છે. ચિત્રા. નક્ષત્રનો એક તારો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના કેટલાક નારકોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના. નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. શર્કરપ્રભા નામક પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અસુર કુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.અસુર કુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક એક સાગરોપમની છે.અસુરેન્દ્રને છોડીને કેટલાક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલયોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિઓની સ્થિતિ એક પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ એક પલ્યોપમની છે. વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૌધર્મકલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની જધન્ય સ્થિતિ કંઈક અધિક એક પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. સાગર, સુસાગર, સાગરકાન્ત, ભવ. મનુ, માનુષોત્તર, અને લોકહિત, આ સાત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહી છે. સાગર યાવતુ લોકહિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ એક પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે સાગર યાવતુ લોકહિત નામક પૂર્વોકત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને એક હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે જીવો એક ભવ ગ્રહણ કરીને સિદ્ધ, બુદ્ધ અને સર્વથા પરિનિવૃત થઈ બધા દુઃખોનો અંત કરશે. સમવાય-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૨ [] તીર્થકરોએ દંડ બે બતાવ્યા છે-અર્થદંડસ્વપરના હિત માટે આવતી હિંસા અને અનર્થદંડ-સ્વપરના હિત માટે ન હોય એવી વ્યર્થ કરાતી હિંસા. રાશિ બે પ્રકારની છે- જીવરાશિ અને અજીવ રાશિ. બંધન બે પ્રકારના છે-રાગબંધન અને દ્વેષબંધન. પૂર્વાફાલ્યુની નક્ષત્રના બે તારા છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદ Page #390 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨ ૩૮૭ નક્ષત્રના બે તારા છે. આ રત્નપ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ બે પલ્યોપમની છે. શર્કરા પ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ બે સાગરોપમની છે. અસુરકુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી ઓછી બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પના કેટલાંક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક બે સાગરોપમની છે. સનકુમાર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ બે સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી થોડી વધારે છે. શુભ, શુભકાન્ત, શુભવર્ણ, શુભગંધ, શુભલેશ્ય, શુભ- સ્પર્શ, સૌધમવતંસક આ નામક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની હોય છે. શુભ યાવતુ. સૌધમવતંસક નામક ઉલ્લિખિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ બે પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. શુભ યાવતુ સૌધવતંક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ બે ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-ર-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જછાયાપૂર્ણ | સમવાય-૩ [૩ચારિત્ર આદિના વિનાશથી જે આત્માને નિસાર બનાવી દે તેને દંડ કહે છે, તે દંડ ત્રણ પ્રકારના છે-મનોદડ, વચનદંડ, કાયદેડ. ગુપ્તિ ત્રણ પ્રકારે છે મનોગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ શલ્ય ત્રણ પ્રકારની છે- માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાદર્શન શલ્ય. ગર્વ ત્રણ પ્રકારના છે-દ્ધિગર્વ રસગર્વ અને સાતા ગર્વ. વિરાધના ત્રણ પ્રકારની છે-જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્ર- વિરાધના. મૃગશિર નક્ષત્રના ત્રણ તારા છે. પુષ્ય નક્ષત્રના ત્રણ તારા છે. જ્યેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની અને ભરણી નક્ષત્રના ત્રણ તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. શકરપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાતા વર્ષના આયુવાળા સંશી તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાતા વર્ષના આયુવાળા ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સનકુમાર અને માહેન્દ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આભંકર, પ્રભંકર, આભંકર-પ્રભંકર ચંદ્ર, ચંદ્રાવર્ય, ચંદ્રકાંત, ચંદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રશંગ, ચંદ્રસૂઝ (શ્રેષ્ઠ) ચંદ્રકૂટ અને ચંદોત્તરાવર્તસક આ ૧૪ વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ સમવાય-૩ સાગરોપમની છે. આશંકર યાવતુ ચંદ્રોત્તરાવસંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ ત્રણ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ત્રણ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે રશ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખનો અંત કરશે. સમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરતાપૂર્ણ રમવાણ-૪ [૪] કષાય ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. ધ્યાન ચાર પ્રકારના છે-આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. વિકથા ચાર પ્રકારની છે-સ્ત્રીકથા, ભત્તકથા, દેશકથા રાજકથા. સંજ્ઞા ચાર પ્રકારની છે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા પરિગ્રહસંજ્ઞા. બંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. યોજન ચાર ગાઉનો કહ્યો છે. અનુરાધા નક્ષત્રના ચાર તારા છે. પૂવષાઢા નક્ષત્રના ચાર તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. - સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્રકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિકાવી, કૃષ્ટિપ્રભ, કૃષ્ટિયુકત, કૃષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિઝંગ કૃષ્ટિશ્રેષ્ઠ, કૃષ્ટિકૂટ, કષ્ટયુત્તરાવર્તાસક આ બાર વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર સાગરોપમની છે. તેઓ ચાર પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને ચાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જે ચાર ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સવ દુખોનો અંત કરશે. સમવાય-જ-નીમુનિદીપરતનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( સમવાય-૫). [૫]ક્રિયા પાંચ પ્રકારની છે–કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા. મહાવ્રત પાંચ પ્રકારના છે–સર્વથા પ્રાણતિપાતનું વિરમણ, સર્વથા મૃષાવાદનું વિરમણ, સર્વથા અદત્તાદાનનું વિરમણ, સર્વથા મૈથુનનું વિરમણ, સર્વથા પરિગ્રહનું વિરમણ કરવું. કામગુણ પાંચ પ્રકારના છે– શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આશ્રવ પાંચ પ્રકારના છે– મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. સંવર પાંચ પ્રકારના છે–સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ. નિર્જરા સ્થાન પાંચ પ્રકારના છે–પ્રાણાતિપાતથી વિરક્ત થવું, મૃષાવાદથી વિરક્ત થવું. અદત્તાદાનથી વિરક્ત થવું, મૈથુનથી વિરક્ત થવું પરિગ્રહથી વિરક્ત થવું. સમિતિ પાંચ પ્રકારની છે– ઈયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિ, ઉચ્ચાસ્પ્રશ્રવણ-શ્લેષ્મ-નાસિકામલ-શરીરનો મેલ પરઠવાની સમિતિ. અસ્તિકાય પાંચ પ્રકારના છે-ધમસ્તિકાય અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, Page #392 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૫ ૩૮૯ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય. રોહિણી, પુનર્વસ, વિશાખા અને ઘનિષ્ઠા નક્ષત્રના પાંચ તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. વાલુકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. કેટલાક અસરકુમાર દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેલોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. સનકુમાર અને માહેંદ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પાંચ સાગરોપમની છે. વાત, સુવાત, વાતાવત, વાતપ્રભ, વાતકાન્ત, વાતવર્ણ, વાતલેશ્ય, વાતધ્વજ, વાતશૃંગ,વાતશ્રેષ્ઠ,વાતકૂટ, વાતોત્તરાવતંસક, સૂર, સુસૂર, સૂરાવર્ત, સૂઆભ, સૂરકાન્ત, સૂરવર્ણ, સૂરલેશ્ય, સૂરધ્વજ, સૂરઝંગ સૂરશ્રેષ્ઠ, સૂરકૂટ, સૂરોતરાવર્તસક, આ ચોવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની છે વાત યાવતુ-સૂરોત્તવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓ પાંચ પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને પાંચ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે પાંચ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગર્જરછાયાપૂર્ણ સમવાય[૬]લેશ્યા છ પ્રકારની છે– કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાતેજલેશ્યા, પદ્મવેશ્યા, શુકલેશ્યા. જીવનનિકાય છ પ્રકારના છે–પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય,વનસ્પતિકાય,ત્રસકાય, બાહ્ય તપ છ પ્રકારના છે–અનશન,ઉનોદરિકા,વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સંલીનતા, આત્યંતર તપ છ પ્રકારના છે–પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને યુત્સર્ગ, છાઘસ્થિક સમુદ્યાત છ પ્રકારના છે–વેદનાસમદઘાત, કષાયસમુદ્દઘાત, મારણાંતિકસમુઘાત, વૈક્રિયસમુઘાત, તૈજસકમુદ્યાત, આહારકસમુદ્યાત. અથવગ્રહ છ પ્રકારના–શ્રોત્રેન્દ્રિય અથવગ્રહ ચક્ષુઈન્દ્રિયઅથગ્રહ, ધ્રાણેન્દ્રિય અથવિગ્રહ રસનેન્દ્રિય અથવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈદ્રિય અર્થાવગ્રહ. કૃત્તિકા અને આશ્લેષા નક્ષત્રના છ તારા છે. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ પલ્યોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ છ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્ર કલ્પના કેટલાક દેશોની સ્થિતિ છ સાગરોપમની છે. સ્વયંભૂ, સ્વયંભૂરમણ, ઘોષ, સુઘોષ, મહાઘોષ, કૃષ્ટિઘોષ, વીર,સુવીર,વીરગતિ, વીરશ્રેણિક, વીરાવર્ત, વીપ્રભ, વીરકાંત, વીરવણ, વીરલેશ્ય, વીરધ્વજ, વીરઝંગ, વીરશ્રેષ્ઠ, વીરકૂટ, વીરોત્તરાવતંક, આ વીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છ સાગરોપમની હોય છે. તેઓ છ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને છ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિ જીવો એવો છે જે ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જછાયાપૂર્ણી Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ સમવાય૭ (સમવાય-૭) [9]ભય સાત પ્રકારના છે–ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતુ. ભય, આજીવિકાભય, મરણભય, અપયશભય. સમુદ્દાત સાત પ્રકારના છે–વેદના સમુદ્દઘાત,કષાયસમુદ્યાત,મારણાંતિકસમુદ્યાત,વૈકિયસમુદ્યાત,તૈજસસમુદ્ ઘાત, આહારકસમુદ્દઘાત, કેવલી મુદ્દાત. શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઉંચા હતા. આ જબૂદ્વીપમાં સાત વર્ષધર પર્વત છે–લઘુ હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ, આ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે–ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યવર્ષ, ઐરાવત, ઐરવત. ક્ષીણમોહ વીતરાગ મોહનીય કર્મને છોડીને બાકીની સાત પ્રકૃતિનો અનુભવ કરે છે. મઘા નક્ષત્રના સાત તારા છે. કૃત્તિકા આદિ સાત નક્ષત્ર પૂર્વ દિશામાં દ્વારવાળા છે. મઘા આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વારવાળા છે. અનુરાધા આદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સાત પલ્યોપમની છે. વાલકાપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. કેટલાક અસરકાર દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સનકુમાર કલ્પના દેવોની ઉતકૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સાત સાગરોપમ કરતાં થોડી વધારે છે. સમ, સમપ્રભ, મહાપ્રભ, પ્રભાસ ભાસુર, વિમલ, કંચનકૂટ અને સનકુમારાવસક-આ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની હોય છે. તેઓ સાત પખવા- ચિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને સાત હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક એવા ભવસિદ્ધિક જીવો છે જે સાત ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૮). [૮]મદના સ્થાનો આઠ છે– જાતિમદ, કુલમદ, બલમદ, રુપમદ, તપોમદ, શ્રુતમદ, લાભમદ,ઐશ્વર્યમદ,પ્રવચનમાતા આઠ છે-ઈસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ. આદાનભંડ માત્ર નિક્ષેપણસમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ-જલ્લસિંઘાણ પરિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ.વ્યંતરદેવોનાં ચૈત્યવૃક્ષો આયોજન ઉંચા હોય છે. ઉત્તરકુરૂમાં સુદર્શન નામક જબૂવૃક્ષ આઠ યોજન ઉંચું છે. દેવકુરૂમાં ગરૂડાવાસ તૂટશાલ્મલી વૃક્ષ આઠ યોજનનું ઉંચું છે. જેબૂદ્વીપની જગતી આઠ યોજન ઉંચી છે. કેવલી મુઠ્ઠાતના આઠ સમયો હોય છે–પહેલા સમયમાં આત્મપ્રદેશોની દેહરચના બીજાસમયમાં આત્મપ્રદેશોની કપાટચના ત્રીજા સમયમાં મન્થાનની રચના ચોથાસમયમાં મન્થાનના અન્તરાલ પૂરે. પાંચમા સમયમાં મન્થાનના અન્તરાલ સંકુચિત કરે છે. છઠ્ઠા સમયમાં મન્થાનને પ્રતિસંહરિત કરે છે– સાતમા સમયમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૮ ૩૯૧ કપાટને સંકોચે. આઠમા સમયમાં દંડને સંકોચે પછી આત્મા સ્વશરીરસ્થ થાય. | [૯] પુરૂષાદાનીય અરિહંત પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર થયા છે. આ પ્રમાણે-શુભ, શુભધોષ, વશિષ્ઠ. બ્રહ્મચારિક, સોમ, શ્રીધર, વીરભદ્ર, યશસ્વી. ' [૧૦] આઠ નક્ષત્રો ચંદ્રની સાથે પ્રમાદયોગ કરે છે. ચંદ્રમા આ આઠ નક્ષત્રોની મધ્યમાં થઈને હોય છે. ત્યારે પ્રમર્દ નામનો યોગ થાય છે. તે આઠ નક્ષત્રો–-કૃત્તિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ આઠ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ આઠ સાગરોપમની છે. અર્ચિ, અચિમાલી, વૈરોચન, પ્રશંકર ચંદ્રાભ, સૂયભ. સુપ્રતિષ્ઠાભ, અગિચ્યાભરિષ્ટાભ, અરૂણાભ, અરૂણોત્તરાવતંસક, આ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ સાગરોપમની છે. તેઓ આઠપખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને આઠ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ આઠ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોને અંત કરશે. સમવાય-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૯) [૧૧]બ્રહ્મચર્યની ગુપ્તિઓ નવ પ્રકારે છે–સ્ત્રી,પશુ અને નપુસંકના સંસર્ગથી યુક્ત સ્થાન અથવા આસનનો ઉપયોગ ન કરવો, સ્ત્રીકથા ન કરવી, સ્ત્રીઓ જે સ્થાન પર બેઠી હોય તે સ્થાન પર એક મુહૂર્ત સુધી ન બેસવું. સ્ત્રીની મનોહર-મનોરમ ઈન્દ્રિયોને રાગ ભાવથી પ્રેરાઈને ન જેવી, પ્રચુર વૃતાદિયુક્ત વિકારવર્ધક આહાર ન લેવો, અધિક ભોજન ન કરવું, સ્ત્રીઓ સાથે પૂર્વે જે કામ ભોગો ભોગવ્યા હોય તેનું સ્મરણ ન કરવું સ્ત્રીના કામોદ્દીપક શબ્દોને ન સાંભળવા, સ્ત્રીઓનું સૌન્દર્ય ન જોવું તેમજ ગંધ રસ સ્પર્શ આદિ વિષય સુખની અભિલાષા ન કરવી અને કાયિક સુખમાં આસકત ન હોવું તે બ્રહ્મચર્યની નવમી ગુપ્તિ છે. બ્રહ્મચર્યની અગુપ્તિઓ નવ પ્રકારની છે. તે પૂર્વ કથિત નવ ગુપ્તિઓથી વિપરીત જાણવી. [૧૨]આચરણ કરવું તે. આચારાંગના પ્રથમ બ્રહ્મચર્ય શ્રુતસ્કંધના નવ અધ્યયનો છે- શસ્ત્રપરિજ્ઞા, લોકવિજય, શીતોષ્ણીય, સમ્યકત્વ, આવતી, ધૂત, વિમોહાયતન, ઉપધાન-શ્રુત, મહાપરિજ્ઞા. [૧૩]પુરૂષોમાં આદાનીય અરિહંત પાર્શ્વનાથ નવ હાથ ઉંચા હતા. અભિજીત નક્ષત્રનો નવમુહૂર્તથી થોડા વધારે સમય સુધી ચંદ્રની સાથે યોગ થાય છે. અભિજીત આદિ નવ નક્ષત્રો ચંદ્રનો ઉત્તરની સાથે સંબંધ કરે છે, અભિજીત શ્રવણ યાવતુ ભરણી સુધી. આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમતલ રમણીય ભૂમિભાગથી નવસો યોજનની અવ્યવહિત ઉંચાઈ ઉપર ઉપરી તારામંડળ ભ્રમણ કરે છે. નવયોજન પ્રમાણવાળા, મસ્યો જબુદ્વીપ નામના આ દ્વીપમાં પ્રવેશ કરે છે. ભૂતકાળમાં પ્રવેશ કરતા હતા અને Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ સમવાય–૯ ભવિષ્યમાં પ્રવેશ કરશે. પૂર્વદિશામાં આવેલ જંબૂદીપના વિજયદ્વારના પાર્શ્વભાગમાં નવ, નવ ભૌમ છે–ભૂમિનું વિશિષ્ટ સ્થાન અથવા નગર છે. વ્યંતર દેવોની સુધમાં સભા ઓ ઉંચાઈની અપેક્ષાએ નવ યોજનની છે. દર્શનાવરણીયકર્મની નવ પ્રકતિઓ છેનિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, મ્યાનધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ નવ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ નવ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમની છે. પદ્મ, સુપલ્મ, પસ્માર્વત, પક્ષ્મપ્રભ, પશ્મકાંત, પક્ષ્મવર્ણ. પસ્મલેશ્ય, પદ્મધ્વજ, પદ્મશૃંગ, પદ્મશ્રેષ્ઠ, પક્નકૂટ, પલ્મોત્તરાવંતસક, સૂર્ય, સૂર્યવર્ણ, સૂર્યલેશ્ય, સૂર્યધ્વજ, સૂર્યશૃંગ, સૂર્યશ્રેષ્ઠ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવંતસક, રુચિ, રુચિરાવર્ત, રુચિરપ્રભ, રુચિરકાંત, રુચિરવર્ણ, ચિરલેશ્ય, રુચિરધ્વજ, ચિરઝંગ, રુચિશ્રેષ્ઠ, ચિરકૂટ, રુચિરોત્તરાવતંસક, આ પાંત્રીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની છે. તેઓ નવ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને નવ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે જે નવ ભવ કરીને સિદ્ધ થશે થાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સમવાય-૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦) [૧૪]શ્રમણ ધર્મ દશ પ્રકારના છે- ક્ષતિ, મુક્તિ નિલભતા), આર્જવ (સરલતા), માદવ (મૃદુતા), લાઘવ, સત્ય, સંયમ, તપ ત્યાગ, બ્રહ્મચર્યવાસ. મનના સમાધિ સ્થાન દશ છે–અપૂર્વ ધર્મજિજ્ઞાસાથી, અપૂર્વ સ્વપ્નદર્શનથી, પૂર્વજન્મની સ્મૃતિ થવાથી, અપૂર્વ દિવ્ય દ્ધિ દિવ્યકાંતિ, દિવ્ય દેવાનુભાવના દર્શનથી, અપૂર્વ અવધિજ્ઞાનના ઉત્પન્ન થવા પર લોકોને જાણવાથી, અપૂર્વ અવધિ દર્શન ઉત્પન્ન થવા પર લોકોને જોવાથી, અપૂર્વ મન:પર્યવજ્ઞાનના ઉત્પન્ન થવા પર મનોગત ભાવોને જાણ- વાથી, કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, કેવળ દર્શન ઉત્પન્ન થવાથી અને અપૂર્વ પંડિત મરણથી સર્વ દુઃખોનો અન્ત થવા પર સમાધિ પ્રાપ્ત થાય છે. મેરૂપર્વત મૂળમાં દશ હજાર યોજન વિસ્તારવાળો છે. અરિહંત અરિષ્ટનેમિદસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. કૃષ્ણ વાસુદેવ- દસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. રામ બલદેવની ઉંચાઈ દસ ધનુષ્યની હતી. [૧૫]જ્ઞાનની વૃદ્ધિ કરવા વાળા દસ નક્ષત્રો છે– મૃગશિર, આદ્ર, પુષ્ય. પૂવષાઢા, પૂર્વભાદ્રપદ, પૂર્વાફાલ્ગની, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા. [૧૬-૧૭]અકર્મભૂમિજ મનુષ્યોના ઉપભોગના સાધન દસ પ્રકારના વૃક્ષો હોય છે-મત્તાક, ભુંગાંગક, ત્રુટિતાંગ, દીપશિખ, જ્યોતિ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, ગેહાકાર, અનિગિણ (અનગ્ન). [૧૮]આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૮ ૩૯૯ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ દસ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીમાં દસ લાખ નારકાવાસ છે. પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસસાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમાર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ દસપલ્યોપમની છે. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની છે. વાણવ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દસહજાર વર્ષની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ દસપલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. લોક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદીઘોષ. સુસ્વર, મનોરમ, રમ્ય, રમક. રમણીય, મંગલાવી અને બ્રહ્મલોકાવર્તસક, એ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. તેઓ દસ પખવાડિએ શ્વાસોચ્છાસ લે છે. તેઓને દસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ દસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ] (સમવાય-૧૧) [૧૯]ઉપાસક ની અગિયાર પ્રતિમાઓ હોય છે– દર્શન શ્રાવક કૃતવૃત કમ, કૃત સામાયિક, પૌષધોપલાસનિરત, દિવસે બ્રહ્મચર્યનું પાલન અને રાત્રે મૈથુન સેવનનું પરિમાણ, દિવસે તેમજ રાત્રે બ્રહ્મચર્યનું પાલન અસ્નાન, રાત્રિભોજનવિરતિ કચ્છ પરિધાનપરિત્યાગ,મુકુટત્યાગ, સચિત્તપરિત્યાગ, આરંભપરિત્યાગ, પ્રખ્યપરિત્યાગ, ઉદ્દિષ્ટભક્તપરિત્યાગ, શ્રમણભૂત. લોકાન્તથી અવ્યવહિત એટલે કે તિચ્છ લોકના અન્તથી અગિયારસો અગિયાર યોજનને અંતરે જ્યોતિષ ચક્રનો આરંભ થાય છે. જબૂદ્વીપ નામના દ્વીપમાં અગિયારસો એકવીસ યોજન પ્રમાણ મેરૂપર્વતને છોડીને જ્યોતિષ ચક્ર ભ્રમણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. તેમના નામ-ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં, મંડિતપુત્ર, મૌર્યપુત્ર, અંકપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ, મૂલ નક્ષ-ત્રના અગિયાર તારા છે. નીચેના ત્રણ રૈવેયકના દેવોના એકસો અગિયાર વિમાન છે. સુમેરૂ પર્વતના પૃથ્વીતલના વિસ્તારથી શિખરતલનો વિસ્તાર ઉંચાઈની અપેક્ષાએ અગિયાર ભાગ ન્યૂન છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્ય, બ્રહ્મધ્વજ, બ્રહ્મશૃંગ, બ્રહ્મશ્રેષ્ઠ, બ્રહ્મકૂટ, બ્રહ્મોત્તરાવતંસક, આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ. અગિયાર સાગરોપમની છે. તેઓને અગિયાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ સમવાય-૧૨ કેટલાક ભવસિદ્ધિ જીવો એવા છે કે જે અગિયાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૨ ) [૨૦]ભિક્ષપ્રતિમા બાર છે-પ્રથમ ભિક્ષપ્રતિમા એકમાસની, બીજી ભિક્ષુ પ્રતિમા બે માસની, ત્રીજી ભિક્ષપ્રતિમા ત્રણ માસની, ચોથી ભિક્ષપ્રતિમા ચાર માસની, પંચમી ભિક્ષુ પ્રતિમા પાંચ માસની, છઠ્ઠી ભિક્ષુપ્રતિમા છ માસની, સાતમી ભિક્ષુપ્રતિમાં સાત માસની, આઠમી ભિક્ષુ પ્રતિમા આઠમા મહિનાના પ્રથમ અઠવાડિયા (સાત દિન રાત) ની, નવમી ભિક્ષુ પ્રતિમા આઠમા માસના બીજા અઠવા- ડિયાની (સાત દિવસ રાત્રની), દસમી ભિક્ષુ પ્રતિમા આઠમા માસના ત્રીજા અઠવાડિ- યાની, અગિયારમી ભિક્ષુ પ્રતિમા એક અહો રાત્રિની, બારમી ભિક્ષુ પ્રતિમા એક રાત્રિની છે. [૨૧-૨૨]સાધુના બાર વ્યવહાર (સંભોગ) છે. સમાન સમાન સમાચારી વાળા સાધુઓનો એક મંડળીમાં જે આહારાદિ વ્યવહાર થાય છે તેને સંભોગ કહે છે. તે બાર પ્રકારના છે–ઉપધિ-વસ્ત્ર પાત્ર આદિ, મૃત સંભોગ ભક્ત-પાન સંભોગ, અંજલપ્રગ્રહ સંભોગ, દાનસંભોગ, નિમંત્રણ સંભોગ, અભ્યત્થાન સંભોગ, કૃતિકર્મસંભોગ, વૈયાનૃત્ય સંભોગ, સમવસરણ-સંમિલનસંભોગ, સંનિષદ્યાસંભોગ, કથાપ્રબંધસંભોગ [૨૩-૨૪]દ્વાદશાવર્ત વંદના અર્થાત વંદન બાર આવર્તવાળુ હોય છે-બે વાર અર્ધનમન, ચાર વાર મસ્તક નમન, ત્રિગુપ્ત, દ્વિપ્રવેશ, એક નિષ્ક્રમણ રિપીઆયામ (લંબાઈ) અને વિખંભ (પહોળાઈ) ની અપેક્ષાએ વિજ્યા નામની રાજધાની બાર લાખ યોજનની કહી છે. રામ બલદેવ બારસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને દેવગતિને પ્રાપ્ત થયા. મંદર પર્વતની ચૂલિકા મૂળમાં વિખંભની અપેક્ષાએ બાર યોજનની છે. આખા વર્ષમાં સૌથી ટૂંકી રાત્રિ બાર મુહૂર્તની હોય છે. આખા વર્ષમાં સૌથી ટૂંકો દિવસ બાર મુહર્તનો હોય છે. સર્વાર્થસિદ્ધમાં વિમાનની ઉપરની પિકાના એગ્રભાગથી બાર યોજન ઉપર ઈષ~ાભાર નામની સિદ્ધશિલા છે. ઈષતપ્રોભારા પૃથ્વીના બાર નામ છે-ઈષતું, ઈષપ્રાગભાર, તનુ, તનુતરા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ. મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતેસક, લોકપ્રતિપૂરણ, લોકાઝચૂલિકા. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરોયકોની સ્થિતિ બારપલ્યોપમની છે. ધૂમપ્રભાપૃથ્વીના કેટલાક નિરયિકોની સ્થિતિ બારસાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોનીં સ્થિતિ બાર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બારપલ્યોપમની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાર સાગરોપમની છે. માહેન્દ્ર, માહેન્દ્રધ્વજ, કમ્બુ, કબુગ્રીવ, પુખ, સુપુખ, મહાપુખ, પુંડ, સુપુંડ, મહાપુંડ, નરેન્દ્ર, નરેન્દ્રકાન્ત, નરેન્દ્રાવતંસક, આ તેર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની છે. તેઓ બાર પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને બાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે જેઓ બાર ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧ર-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #398 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૬ ૩૯૫ (સમવાય-૧૭) [૨]વેર ક્રિયાસ્થાન–અર્થદંડ, અનર્થદડ, હિસાદંડ, અકસ્માતુ દંડ, દષ્ટિ વિપવસ દંડ, મૃષાવાદહેતુક દેડ, અદત્તાદાનહેતુકદંડ, આધ્યાત્મિક દંડ, માનહેતુક દંડ, મિત્રદ્વેષહેતુક દંડ, માયાહતુક દેડ, લોભહેતુક દંડ, ઈયપથહેતુક દંડ. સૌધર્મ તથા ઈશાન આ બન્ને કલ્પોમાં તેર વિમાન પ્રસ્તટ (પાથડા) કહ્યા છે. સૌધવતંસક વિમાનનો આયામ-વિખંભ સાડા બાર લાખ યોજનની છે. ઈશાનાવસક વિમાનનો આયામવિખંભ પણ સાડા બાર લાખ યોજનનો છે. જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની સાડા બાર લાખ કુલ કોટી છે. પ્રાણાયું નામના બારમા પૂર્વના વસ્તુ તેર કહેલ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને યોગ તેર હોય છે–સત્ય મન પ્રયોગ, અસત્ય મન પ્રયોગ, સત્યમૃષા મન પ્રયોગ,અસત્યામૃષા મન પ્રયોગ,સત્ય વચન પ્રયોગ, અસત્ય વચન પ્રયોગ, સત્ય મૃષાવચન પ્રયોગ,અસત્યામૃષાવચન પ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ,વૈક્રિયશરીર કાયપ્રયોગ,વૈકિયમિશ્ર કાય પ્રયોગ કામણ શરીર કાય પ્રયોગ. એક યોજનના એકસઠ ભાગોમાંથી તેર ભાગ ઓછા કરતાં જેટલા રહે તેટલો સૂર્યમંડળ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપ-મની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપમની છે. કેટલાક અસરકુમાર દેવોની સ્થિતિ તેર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર પલ્યોપમનની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર સાગરોપમની છે. વજ સુવજ વજવત, વજપ્રભ, વજકાન્ત, વજવર્ણ, વજલેશ્ય, વજરુપ, વજશૃંગ, વજશ્રેષ્ઠ, વજકૂટ, વજcરાવતંસક, વઈર, વઈરાવત, વઈરકાંત, વઈરવર્ણ, વઈરલેશ્ય, વઈરરુપ, વઈરઝંગ, વઈરશ્રેષ્ઠ, વઈરકૂટ, વઈરાવતંસક, લોક, લોકાવર્ત, લોકપ્રભ, લોકકાન્ત, લોકવર્ણ, લોકાવર્ત, લોકપ, લોકશૃંગ, લોકશ્રેષ્ઠ, લોકકૂટ લોકોત્તરાવતંસક આ ત્રેવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમની છે. તેઓ તેર પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને તેર હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેર ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૪) [૨૭] ભૂતગ્રામ ચૌદ છે- સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્ત. સુક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત. બાદરએ કેન્દ્રિય અપર્યાપ્ત, બાદરએકેન્દ્રિય પર્યાપ્ત, બે ઈન્દ્રિય અપર્યાપ્ત બે ઈન્દ્રિયપર્યાપ્ત, ચતુરિન્દ્રિય અપર્યાપ્ત, ચતુરિન્દ્રિયપર્યાપ્ત, પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત, પંચેન્દ્રિય અસંજ્ઞી પર્યાપ્તિ, પંચેન્દ્રિયસંજ્ઞી અપર્યાપ્ત, પંચેન્દ્રિય સંશી પર્યાપ્ત. [૨૮-૩૦ ચૌદ પૂર્વો કહ્યા છે. ઉત્પાદપૂર્વ, અગ્રાયણીયપૂર્વ વીર્યપ્રવાદપૂર્વ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ, જ્ઞાનપ્રવાદ પૂર્વ, સત્યપ્રવાદ પૂર્વ, આત્મપ્રવાદ પૂર્વ કર્મ પ્રવાદ પૂર્વ, પ્રત્યાખ્યાન પૂર્વ વિદ્યાનુપ્રવાદ પૂર્વ, અવધ્ય પૂર્વ, પ્રાણાયુ પૂર્વ ક્રિયાવિશાલ પૂર્વ બિન્દુસાર પૂર્વ Page #399 -------------------------------------------------------------------------- ________________ સમવાય-૧૪ ૩૯૬ [૩૧]અગ્રાયણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. શ્રમણ ભગવાનું મહાવીરની શ્રમણસંપદા ચૌદ હજારની હતી. કર્મ વિશુદ્ધિ માગણાની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન છે- મિથ્યાદષ્ટિ, સાસ્વાદાન સમ્યગ્દષ્ટિ, સમ્યગૂ-મિથ્યાદષ્ટિ, અવિરત સમ્યગુદષ્ટિ, વિરતાવિરત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, નિવૃત્તિબાદર,અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ, સયોગકેવલી, અયોગકેવલી. ભરત અને ઐરવત એ દરેક ક્ષેત્રની જીવા વિસ્તારની અપેક્ષાએ ૧૪૭૧ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી છ ભાગ (૬/૧૯) પ્રમાણ છે. પ્રત્યેક ચક્રવર્તીના ચૌદ રત્ન છે- સ્ત્રીરત્ન, સેનાપતિ રત્ન, ગાથાપતિરત્ન, પુરોહિતરત્ન, વાધકિરત્ન, અશ્વરત્ન, હસ્તિરત્ન અસિરત્ન, દેડરત્ન, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કાકિણી રત્ન. જંબૂદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહાનદીઓ છે જે પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે-ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાશા, હરિ, હરિકાન્તા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકૂલા, રુપ્પકૂલા, રક્તા અને રક્તવતી, આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. કેટલાક અસરકાર દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવો ની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. લાંતક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ ચૌદ સાગરોપમનીછે. શ્રીકાંત, શ્રી મહિત, શ્રી સૌમનસ, લાંતક, કાપિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોજોરાવર્તસક એ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તેઓ ચૌદ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ચૌદ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ ચૌદ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૪-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૫) [૩૨-૩૪]પરમાધાર્મિક પંદર હોય છે–અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રુદ્ર, ઉપદ્ધ, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતરિણી, ખરસ્વર, મહાઘોષ. ૩િપ ભગવાન નમિનાથ પંદર ધનુષ્ય ઉંચા હતા. ધ્રુવરાહુ કષ્ણપક્ષના પડવાથી પ્રતિદિન ચંદ્રકલાના પંદરમાં ભાગને આચ્છાદિત કરતો રહે છે પડવાના દિવસે પંદરમાંથી એક ભાગને ઢાંકી દે છે. બીજની તિથિએ બીજા ભાગને, ત્રીજની તિથિએ ત્રીજા ભાગને, એવી રીતે પંદરમી તિથિએ અથતુ અમાવાસ્યાની તિથિએ પંદરમાં ભાગને ઢાંકી દે છે. ધ્રુવરાહુ શુકલ પક્ષમાં તે આચ્છાદિત પંદર ભાગો- માંથી દરરોજ એક એક ભાગને અનાવૃત કરતો રહે છે–એકમના દિવસે ચંદ્રની પ્રથમ કલાને પ્રગટ કરે છે. બીજના દિવસે બીજી કલાને, ત્રીજના દિવસે ત્રીજી કલાને, એમ પૂર્ણમાના દિવસે પંદરમી કલા પ્રગટ કરે છે. [૩૬] નક્ષત્રો ચંદ્રની સાથે પંદર મુહુર્ત સુધી યોગ કરે છે, તે છ નક્ષત્રો- શત Page #400 -------------------------------------------------------------------------- ________________ ૯૯૭ સૂત્ર-૩૭ ભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. [૩૭]ચત્ર તથા આસો માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુઓ કહી છે. મનુષ્યના પંદર પ્રકારના પ્રયોગ હોય છે–સત્યમનપ્રયોગ, મૃષામન પ્રયોગ,સત્યમૃષામનપ્રયોગ, અસત્યામૃષામન પ્રયોગ, સત્યવચન પ્રયોગ, મૃષાવચન પ્રયોગ, સત્યમૃષા વચન પ્રયોગ, અસત્યામૃષા વચન પ્રયોગ, ઔદારિક શરીર કાય પ્રયોગ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, વૈકિય શરીર કાય પ્રયોગ, વૈકિય મિશ્ર શરીર કાય પ્રયોગ, આહારક શરીર કાય પ્રયોગ, આહારક મિશ્ર શરીર કાય પ્રયોગ, કામણ શરીર કાય પ્રયોગ. આ રત્ન પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર સાગરોપમની છે. કેટલાક અસુરકમાર દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની છે. નંદ, સુનંદ, નંદાવર્ત, નંદપ્રભ, નંદકાન્ત, નંદવર્ણ, નંદલેશ્ય નંદધ્વજ, નંદકંગ, નંદવર્ણ, નંદલેશ્ય, નંદધ્વજ, નંદશૃંગ, નંદશ્રેષ્ઠ, નંદકુટ, નંદોત્તરાવતંસક આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની હોય છે. તેઓ પંદર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને પંદર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે, કે જેઓ પંદર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૫,નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૬) | [૩૮]સૂયગડો નો જે પહેલો શ્રુતસ્કંધ છે તેના સોળમાં અધ્યયનનું નામ “ગાથાષોડશક” છે. યથા-સમય, વૈતાલીય, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રી-પરિજ્ઞા, નરક વિભક્તિ, મહાવીર સ્તુતિ, કુશીલ પરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, માથા તથ્ય, ગ્રંથ, સમીકીય, ગાથાષોડશક, કષાય સોળ છે-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. [૩૯-૪૦) મેરૂપર્વતના સોળ નામ છે-મંદર, મેરૂ, મનોરમ, સુદર્શન, સ્વયંપ્રભુ, ગિરિરાજ, રત્નોચ્ચય, પ્રિયદર્શન, લોકમધ્ય, લોકનાભિ, અર્થ, સૂયવર્ત, સૂર્યાવરણ, ઉત્તર, દિગાદિ અવતંસક. [૪૧]પુરૂષોમાં આદાનીય પાર્શ્વનાથ અરિહંતની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા સોળ હજારની હતી. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ કહી છે. અમરેન્દ્ર અને બલેન્દ્રની અવતારિકાલયનો ની લંબાઈ-પહોળાઈ સોળ હજાર યોજનની છે. લવણ સમુદ્રના મધ્યમભાગમાં વેલાની વૃદ્ધિ સોળ હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ .. ૩૯૮ સમવાય-૧૬ સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. મહાશુક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સોળ સાગરોપમની છે. આવત, વ્યાવત, નંદાવર્ત, મહાનિંદાવર્ત, અંકુશ, અંકુશપ્રલંબ, ભદ્ર, સુબદ્ધ, મહાભદ્ર, સર્વતોભદ્ર, ભદ્રોત્તરાવતંસક આ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ સાગરોપમની છે. તેઓ સોળ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને સોળ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સોળ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૬ નમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૭) [૪૨]અસંયમ સત્તર પ્રકારના કહ્યા છે. પૃથ્વીકાયઅસંયમ, અપૂકાયઅસંયમ તેજસ્કાયઅસંયમ, વાયુકાયઅસંયમ, વનસ્પતિકાયઅસંયમ, બેઈન્દ્રિયઅસંયમ, તે ઈન્દ્રિયઅસંયમ, ચૌઈન્દ્રિયઅસંયમ, પંચેન્દ્રિયઅસંયમ,અજીવકાયઅસંયમ, પ્રેક્ષાઅસંયમ, ઉàક્ષાઅસંયમ, અપહૃત્યઅસંયમ, અપ્રમાજનાઅસંયમ, મનઅસંયમ, વચનઅસંયમ, કાયઅસંયમ. સંયમ સત્તર પ્રકારના છે- પૃથ્વીકાયસંયમ, અપૂકાયસંયમ, તેજસ્કાયસંયમ વાયુકાયસંયમ, વનસ્પતિકાયસંયમ, બેઈન્દ્રિયસંયમ ઈન્દ્રિયસંયમ, ચૌઈન્દ્રિયસંયમ, પંચેન્દ્રિયસંયમ, અજીવકાયસંયમ, પ્રેક્ષાસંયમ, ઉપ્રેક્ષાસંયમ, અપહત્યસંયમ, પ્રાર્થનાસંયમ, મનસંયમ, વચનસંયમ, કાયસંયમ. માનુષોત્તર પર્વતની ઉંચાઈ સત્તરસો એકવીસ યોજનની છે. સમસ્ત વેલંધર અને અનુલંધર નાગરાજોના આવાસ પર્વતોની ઉંચાઈ સત્તરસો એકવીસ યોજનની છે. લવણ સમુદ્રના મૂળથી લઈને દમમાલા સુધીની ઉંચાઈ સત્તર હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂભાગથી થોડું અધિક સત્તર હજાર યોજનની ઉંચાઈ પર અંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓની તિરછી ગતિ કહી છે. ચમર અસુરેન્દ્રને તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત સત્તરસો એકવીસ યોજનની ઉંચાઈ વાળો છે. બલિ અસુરેન્દ્રના રૂચકેન્દ્ર ઉત્પાત પર્વતની ઉંચાઈ સારસો એકવીસ યોજનની છે. મરણ સત્તર પ્રકારના છે.-આવીચિમરણ, અવધિમરણ, આત્યંતિક મરણ, વડન્મરણ, વશાર્તમરણ, અંતઃશલ્યમરણ, તદ્દભવમરણ, બાલમરણ, પંડિતમરણ, બાલ-પંડિતમરણ, છદ્મસ્થમરણ, કેવલીમરણ, વૈહાયસમરણ, ગૃધ્ધપૃષ્ઠમરણ, ભક્ત પ્રત્યાખ્યાનમરણ, ઈગિનીમરણ, પાદોપગમનમરણ. સૂક્ષ્મસંપરાય ભાવમાં વર્તતા સૂક્ષ્મ સાપરાયિક ભગવાનને સત્તર પ્રકારની કર્મપ્રકૃતિઓનો બંધ હોય છેઅભિનિબોધિકજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ, અચલું દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ, કેવલદર્શનાવરણ, સાતાવેદનીય, યશોકીર્તિનામ, ઉચ્ચગોત્ર, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીયતરાય. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. ધૂપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિ- યકોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે તમ પ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિ સત્તર સાગ Page #402 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૪૨ ૩૯ રોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. સહસ્ત્રાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. સામાન, અસામાન, મહાસામાન, પદ્મ, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપૌંડરીક, શુકલ મહાશુકલ, સિંહ, સિહકાન્ત, સિંહ- વીર્ય ભાવિય, આ સત્તર વિમાનોમાં, જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. દેવો સત્તર પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને સત્તર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સત્તર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૮) [૪૩] બ્રહ્મચર્ય અઢાર પ્રકારે છે– ઔદારિક મનુષ્ય તિર્યંચ સંબંધી કામભો ગોનું સ્વયે મનથી સેવન ન કરવું. બીજા પાસે સેવન કરાવવાનો વિચાર ન કરવો. સેવન કરનાર વ્યક્તિની મનમાં પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું વચનોદ્વારા જાતે સેવન ન કરવું, બીજાને સેવન કરવાની પ્રેરણા ન આપણી, સેવન કરનારની વાણીથી પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું શરીરથી સેવન ન કરવું, બીજાને સેવન કરવા માટે પ્રેરવા નહીં સેવન કરનારની શરીરથી અનુમોદના ન કરવી, એ જ પ્રમાણે દેવ સંબંધી એટલે કે વૈક્રિય શરીર સંબંધી કામભોગોનું સ્વયં મનથી સેવન કરવું નહીં, બીજા પાસે મનથી સેવન કરાવવું નહીં, સેવન કરનારને મનથી અનુમોદન આપવું નહિ, વૈક્રિય શરીર સંબંધી કામભોગોનું વચનથી જાતે સેવન કરવું નહીં, બીજા પાસે વાણીથી સેવન કરાવવું નહીં, સેવન કરનાર વ્યક્તિની વાણીથી પ્રશંસા કરવી નહીં, દિવ્ય કામભોગોનું શરીરથી જાતે સેવન કરવું નહીં, બીજાને સેવન કરવા પ્રેરવા નહીં, અને સેવન કરનારને કાયાથી અનુમોદન આપવું નહીં. ૪િ૩-૪૪]અરિહંત અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા અઢાર હજાર હતી. શ્રમણ ભગવાનું મહાવીરે બાલ-વૃદ્ધ સમસ્ત શ્રમણોના આચારસ્થાનો અઢાર કહ્યા છે-છ વ્રત નું પાલન, છકાય જીવોની રક્ષા, અકલ્પનીય વસ્ત્ર-પાત્ર આદિનો નિષધ, ગૃહસ્થના ભાજન, પલ્ચક, નિષદ્યા, સ્નાન, અને શરીર શુશ્રષાનો ત્યાગ. [૫]ચૂલિકા સહિત આયારો સૂત્રના પદોનું પ્રમાણ અઢાર હજારનું છે. બ્રાહ્મી લિપિનું લેખવિધાન અઢાર પ્રકારનું કહ્યું છે– બ્રાહ્મી, યાવની, દોષ પુરિકાખરોષ્ટ્રી, ખરસાવિકા,પહારાતિકા, ઉચ્ચ, તરિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈનાકિયા નિન્દુવિકા, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરીલિપિ, દામલિપિ, બોલિન્દી લિપિ, અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ કહી છે. ધૂમ્રપ્રભા પૃથ્વીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર યોજનાનો છે. પોષ અને આષાઢ માસમાં એક દિવસ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો હોય છે. તેમજ એક રાત્રિ અઢાર મુહૂર્તની હોય છે. આ Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સમવાય-૧૮ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઢાર સાગરોપમની છે, કેટલાક અસરકુમાર દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઢાર પલ્યોપમની છે. સહસ્ત્રાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરોપમની છે. આનત કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ અઢાર સાગરોપમની છે. કાલ, સુકાલ, મહાકાલ, અંજન, રિષ્ટ, શાલ, સમાન, દ્રુમ, મહાકુમ, વિશાલ, સુશાલ, પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદ-ગુલ્મ, નલિન, નલિનગુલ્મ, પોંડરિક, પૌંડરીકગુલ્મ, સહસ્ત્રારાવતંસક આ વીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની સ્થિતિ અઢાર સાગરોપમની છે. તે દેવોને અઢારહજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવ એવા છે કે જેઓ અઢાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૮-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપર્ણ ] (સમવાય-૧૯) જ્ઞાતાધર્મકથાના ઓગણીસ અધ્યયનો છે-ઉન્સિપ્ત, જ્ઞાતિ, સંઘાટક, અંડ, કૂર્મ, સેલક, તંબ, રોહિણી, મલ્લી, માકંદી, ચંદ્રિકા, દાવદવ, ઉદકજ્ઞાત, મેંઢક, તેતલી, નંદીફલ, અવરકંકા, આકીર્ણ, સુસુમા, પુંડરીકજ્ઞાત. [૪૯]જબૂદ્વીપમાં સૂર્ય ૧૯૦૦ યોજન સુધી ઉંચે નીચે તપે છે. શુક્ર નામનો મહાગ્રહ પશ્ચિમ દિશામાં ઉદય પામીને ૧૯ નક્ષત્રો સાથે યોગ કરીને પશ્ચિમ દિશામાં અસ્ત થાય છે. જંબૂદ્વીપના ગણિતમાં કલાનું પરિમાણ એક યોજનના ઓગણીસ ભાગનું છે. ૧૯ તીર્થકરો અગારવાસમાં રહીને અથતુ રાજ્યપદ ભોગવીને દીક્ષિત થયા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરવિ- કોની સ્થિતિ ૧૯ પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૧૯ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણીસ પલ્યોપમની છે. આણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. પ્રાણત કલ્પના દેવોની જધન્ય સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. આણત, પ્રાણત, નત, વિનત, ધન, સુષિર, ઈદ્ર ઈન્દ્રકાન્ત, ઈન્દ્રોત્તરાવર્તાસક આ નવ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણીસ સાગરોપમની છે. આણત-ચાવતું-ઈન્દ્રોત્તરાવતંસક વિમાન-માં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવો ઓગણીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. આણત યાવતુ-ઈન્દ્રોત્તરાવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તે દેવોને ઓગણીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ઓગણીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૧૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦). [૫૦]અસમાધિના વાસ સ્થાનો કહ્યા છે અત્યંત ઝડપથી ચાલવું પ્રમાર્જન Page #404 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૦ ૪૦૧ કર્યા વિના ચાલવું, સારી રીતે પ્રમાર્જન કર્યા વિના ચાલવું, શાસ્ત્રની મર્યાદા કરતાં વધારે આસન અને શવ્યાનો ઉપભોગ કરવો, અધિક જ્ઞાનાદિક ગુણસંપન્ન શ્રમણનો તિરસ્કાર કરવો, સ્થવિર શ્રમણોને પીડા પહોંચાડવી, ક્ષણ ક્ષણમાં ક્રોધ કરવો, અત્યંત ક્રોધ કરવો, પીઠ પાછળ અન્યના દોષો પ્રગટ કરવા, વારંવાર નિશ્ચય વાળી ભાષા બોલવી, નવો કલેશ ઉત્પન્ન કરવો, ઉપશાંત કલેશને ફરીથી ઉશ્કેરવો, સચિત્ત હાથપગથી ભિક્ષા ગ્રહણ કરવી અથવા ભિક્ષા માટે જવું, અકાળમાં સ્વાધ્યાય કરવો, કલહ કરવો, રાત્રિમાં ઉચ્ચસ્વરથી બોલવું, કલહ કરીને ગચ્છમાં ફૂટ પાડવી, સૂર્યાસ્ત સમય સુધી ભોજન કરવું, એષણા કર્યા વિના આહાર આદિ લેવો. ભગવાન મુનિસુવ્રત તીર્થંકર વીસ ધનુષ્ય ઉંચા હતા. સર્વ ઘનોદધિનો વિસ્તાર વીસ હજાર યોજનાનો છે. પ્રાણત કલ્પેન્દ્રની વીસહજાર સામાનિક દેવો છે. નપુસંક વેદનીય કર્મની બંધસ્થિતિ વીસ સાગરોપમ કોટાકોટીની છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસ વસ્તુ છે, ઉત્સપિણી અને અવસર્પિણી મળીને વીસ સાગરોપમ કોટાકોટીનું કાલચક્ર છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ વિસ પલ્યોપમની છે. તમ પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ વીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ વીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ વિસ પલ્યોપમની છે. પ્રાણત કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિવસસાગરોપમનીછે.આરણ કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ વીસે સાગરોપમની છે. સાત, વિસાત, સુવિસાત, સિદ્ધાર્થ, ઉત્પલ, ભિત્તિલ, તિગિચ્છ, દિશા સૌવ- સિક, પ્રલંબ, રૂચિર, પુષ્પ, સુપુષ્પ, પુષ્પાવત, પુષ્પપ્રભ, પુષ્પકાન્ત, પુષ્પવર્ણ, પુષ્પ- લેશ્ય, પુષ્પધ્વજ, પુષ્પકાન્ત, પુષ્પશ્રેષ્ઠ, પુષ્પોત્તરાવતંક, એ એકવીસ વિમાનોમાં ઉત્પન્ન થનાર દેવોની સ્થિતિ વીસ સાગરોપમની છે. તે દેવો વીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને વીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ વીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુ ઈરછાયાપૂર્ણ સમવાય-૧) [૫૧] શબલ દોષો એકવીસ છે - હસ્તકર્મ કરવું મૈથુન સેવન કરવું રાત્રિભોજન કરવું. આધાકર્મીઆહાર લેવો, રાજપિંડને ઉપભોગમાં લેવો, સાધુને માટે વેચાતો લીધેલ હોય, આહત-પામિઆચ્છિન્નમાંથી કોઈ આહાર લેવો વારંવાર પ્રત્યાખ્યાન તોડીને ભોજન કરવું, છ માસમાં પોતાના ગચ્છમાંથી બીજા. ગચ્છમાં જવું, એકમહિનામાં ત્રણવાર નદી પાર કરવી, એકમાસ દરમ્યાન ત્રણવાર માયાચારનું સેવન કરવું. શય્યાતરપિંડ લેવો, જાણીબુઝીને જીવહિંસા કરવી, જાણી- બુઝીને મૃષાવાદ બોલાવું, અદત્તાદાન લેવું જાણીબુઝીને સચિત્ત પૃથ્વીપર બેસવું યા શયન કરવું સચિત્ત શિલા ઉપર અથવા સજીવ પીઠફલક પર બેસવું અથવા શયન કરવું, જીવ-પ્રાણ-હરિત-ઉત્તિર-પનક-દગ-મૃત્તિકા-જાળાવાળી ભૂમિ પર બેસવું અથવા શયન કરવું, જાણીબુઝીને મૂળ-કંદ-ત્વચા-પ્રવાલ-પુષ્પ-ફલ-હરિત આદિનું ભોજન 26 Page #405 -------------------------------------------------------------------------- ________________ - . ૪૦૨ સમવાય-૨૧ કરવું, એક વર્ષમાં દસવાર નદી આદિને પાર કરવા, એક વર્ષમાં દસવાર માયાચાર સેવવો. પુનઃ પુનઃ સચિત્ત જળથી ધોયેલ હાથથી પ્રદત્ત અશન, પાન, ખાદિમ અથવા સ્વાદિમ આહાર લેવો. મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ ક્ષય થઈ ગયો છે એવા નિવૃત્તિબાદર ગુણસ્થાનમાં વર્તતા શ્રમણને મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓની સત્તા રહે છે- અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન માયા, લોભ, સંજ્વલન ક્રોધ, માન, માયા લોભ, ત્રીવેદ, પુરૂષવેદ, નપુસંકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જાગુ સા. પ્રત્યેક અવસર્પિણીના પાંચમા દુષમા અને છઠ્ઠા દુષમ-દુષમા આરા એકવીસ એકવીસ હજાર વર્ષના હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણીનો પહેલો દુષમ-દુષમાં અને બીજો દુષમા આરો એકવીસ-એકવીસ હજાર વર્ષનો હોય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. કેટલાક અસરકમાર દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. આરણ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. અશ્રુતકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ એકવીસસાગરોપમની છે. શ્રીવત્સ, શ્રીદામકાન્ત, માલ્ય, કૃષ્ટિ ચાપોત્રત, આરણાવતંસક આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તે દેવો એકવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને એકવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે એકવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૧ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૨૨) પિરી પરીષહ બાવીસ કહ્યા છે–સુધાપરીષહ પિપાસાપરીષહ, શીત-ઉષ્ણ પરીષહ, દેશ-મશક પરીષહ, અચલપરીષહ, અરતિપરીષહ, સ્ત્રીપરીષહ, ચય પરીપહ, નિષઘાપરીષહ, શઠાપરીષહ આક્રોશપરીષહ, વધપરિષહ, યાચના- પરીષહ, જલ્લ (મેલ)પરીષહ, સત્કારપુરસ્કારપરીષહ, અલાભપરીષહ, રોગપરીષહ તૃષ્ણસ્પર્શપરીષહ, પ્રજ્ઞાપરીષહ, અજ્ઞાનપરીષહ, દર્શનપરીષહ. દષ્ટિવાદના બાવીસ સૂત્રો છિત્રછેદ નયવાળા છે અને તે સ્વસમયના સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો અછિન્ન છેદ નયવાળા છે. અને તે આજીવિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ત્રણ નયવાળા છે અને તે વૈરાશિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ચાર નયવાળા છે અને તે સ્વસમયના સૂત્રોની પરિપાટીમાં છે. પુદ્ગલ પરિણામ બાવીસ પ્રકારનું કહ્યું છે-કૃષ્ણવર્ણ પરિણામ, નીલ, રક્ત, હારિદ્ર, શુકલ, સુરભિગંધ, દુરભિગંધ, તિક્ત, કર્ક, આમ્સ, કષાય. મધુરરસ, કર્કશ સ્પર્શ. મદ. ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, અગુરુલઘુ સ્પર્શ, ગુરૂલઘુસ્પર્શ પરિણામ.આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે. તમ પ્રભા Page #406 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૫૨ ૪૦૩ પૃથ્વીના નૈયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેમજ તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરિયકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. અચ્યુતકલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસસાગરોપમની છે. મહિત, વિશ્રુત, વિમલ, પ્રભાસ, વનમાલ, અચ્યુતાવતંસક, આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની સ્થિતિ બાવીસ સાગરોપમની છે તે દેવો બાવીસ પખવાડિએ શ્વાસોચ્છ્વાસ લે છે. તે દેવોને બાવીસ હજાર વર્ષે આહા૨ની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જેઓ બાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-૨૩ [૫૩]સૂત્રકૃતાંગના તેવીસ અધ્યયનો છે—સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિક્ષા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાસિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, આખ્યાતહિત, ગ્રંથ, યમતીત, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિક્ષા, અપ્રત્યાખ્યાનક્રિયા, અણગારશ્રુત, આર્વકીય, નાલંદીય. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર ભગવાનોને સૂર્યોદયના સમયે કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયા હતાં. જંબુદ્રીપમાં અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર પૂર્વભવમાં અગીયાર અંગોના પાઠી હતા. તેના નામ–અજીતનાથ, સંભનાથ, યાવત્ વર્ધમાન સ્વામી સુધી. અરિહંત ઋષભદેવ ચૌદ પૂર્વના પાઠી હતા. જંબૂદ્વીપમાં અવસર્પિણીકાળમાં તેવીસ તીર્થંકર-અજીતનાથ યાવત્· મહાવીર સ્વામી પૂર્વભવમાં માંડલિક રાજા હતા. અરિહંત ૠષભદેવ કૌસલિક પૂર્વ- ભવમાં ચક્રવર્તી હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેવીસ પલ્યો- પમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ તેવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકના મધ્યમ ગ્રેવેયક દેવોની જઘન્યસ્થિતિ તેવીસ સાગરોપમની છે. અધસ્તન-અધસ્તન-બધાની નીચેના ત્રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની તેવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે દેવો તેવીસ પખવાડિયે શ્વાસોચ્છ્વાસ લે છે. તે તેવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો તેવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨ ૩ ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૨૪ [૫૪] (આ અવસર્પિણી કાલના) દેવાધિદેવ ચોવીસ છે—ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ સમવાય-૨૪ વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ, વર્ધમાન. લઘુહિમવંત અને શિખરીવર્ષધર પર્વતોની જીવા ની લંબાઈ ચો- ૨૪૯૩૨ યોજન તથા એક યોજનના આડત્રીસમા ભાગથી થોડી વધારે છે. દેવતાઓના ચોવીસ સ્થાન ઈન્દ્રવાળા છે શેષ અહમિન્દ્ર છે. ઉત્તરાયણનત સૂર્ય કર્કસંક્રાંતિના દિવસે ચોવીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરીને મંડલાન્તરમાં પ્રવેશ કરે છે. મહાનદી ગંગા અને સિંધનો નિર્ગમસ્થાનનો વિસ્તાર ચોવીસ કોશથી થોડો વધારે છે. મહાનદી રક્તા અને રક્તવતી આ બે નદીઓના નિર્ગમસ્થાનનો વિસ્તાર ચોવીસ કોશથી કાંઈક વધારે કહ્યો. છે. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસપલ્યોપમની છે. તમસ્તમ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકમાંથી ઉપરવાળા રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. નીચેના મધ્યમ ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. તે દેવો ચોવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ચોવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ચોવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૨૫) પિપી પ્રથમ અને અંતિમ તીર્થંકરોના સમયમાં પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ કહી છે–પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના-ઈસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, પ્રકાશયુક્ત પાત્રમાં ભોજન કરવું, આદાન ભંડમાત્ર નિક્ષેપણા સમિતિ, બીજા મહાવ્રતની પાંચ ભાવના-વિવેકપૂર્વક બોલવું, કોધ-લોભ-ભય-હાસ્યનો ત્યાગ. ત્રીજા મહાવતની પાંચ ભાવના–આવાસની આજ્ઞા લેવી, આવાસની સીમા જાણવી, આવાસની આજ્ઞા સ્વયં લેવી, સાધમિકના આવાસનો પરિભોગ પણ આજ્ઞા લઈને કરવો, બધાને માટે લાવેલાં આહારનો પરિભોગ ગુરૂ આદિની આજ્ઞા લઈને કરવો. ચોથા મહાવ્રતની પાંચ ભાવના–સ્ત્રી, પશુ અને નપુસંક આદિ દ્વારા સેવિત શધ્યા-આસન આદિનો ત્યાગ, રાગપૂર્વક સ્ત્રીકથાનો ત્યાગ, સ્ત્રીઓના મનોહર અંગોને રાગપૂર્વક જોવાનો ત્યાગ, પૂર્વે કરેલ રતિવિલાસના સ્મરણનો ત્યાગ, વિકારવર્ધક પ્રણીત આહારનો ત્યાગ. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના–શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયોના વિષયો સંબંધી મમત્વનો ત્યાગ. મલ્લિનાથ અરિહંત પચીસ ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વત પચીસ યોજન ઉંચા છે તથા ભૂમિમાં પચીશ કોશ ઉંડા છે. શર્કરપ્રભા પૃથ્વીમાં પચીસ લાખ નારકાવાસ છે. [૫૬-૫૮] ચૂલિકા સહિત- આયારો-ના પચીસ અધ્યયનો છે- શસ્ત્રપરિણા, લોક-વિજય શીતોષ્ણીય, સમ્યકત્વ, આવંતિ, ધૂત, વિમોહ, ઉપધાન-શ્રુત, મહા - - - - Page #408 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-પ૯ ૪૦૫ પરિજ્ઞા, પિડેષણા, શય્યા, ઈય, ભાષાધ્યયન, વખણા, પારૈષણા, અવગ્રહ-પ્રતિમા, સપ્ત-સતૈક્ક નામના સાત અધ્યયન, ભાવના અને વિમુક્ત. [પ મિથ્યાદષ્ટિ વિલેંદ્રિય અપર્યાપ્ત સંકિલષ્ટ પરિણામવાળા જીવ નામકર્મની પચીસ ઉત્તર પ્રવૃતિઓનો બંધ બાંધે છે. તિર્યંચગતિ નામકર્મ, વિકલેન્દ્રિય જાતિ, ઔદારિક શરીર, તૈજસશરીર, હુડકસંસ્થાન, ઔદારિક શરીરાંગોપાંગ, સેવા સંઘયણ, વર્ણમાન,ગંધનામ, રસનામ, સ્પર્શનામ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુનામ, ઉપઘાતનામ, ત્રસનામ, બાદરનામ, અપાયપ્તિનામ, પ્રત્યેક શારીરનામ, અસ્થિરનામ, અશુભનામ, દુર્ભગનામ, અનાદેય નામ, અયશકીર્તિ નામ અને નિમણિ નામ કમ. મહાનદી ગંગા અને સિધુનો મુક્તા- વલી હારની આકૃતિવાળો પચીસ કોશનો વિસ્તૃત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોત-પોતાના કુંડમાં પડે છે. મહાનદી રક્તા- રક્તવતીના મુક્તાવલી હારની આકૃતિવાળો પચીસ કોશન વિસ્તૃત પ્રવાહ પૂર્વ-પશ્ચિમ દિશામાં ઘટમુખથી પોતપોતાના કુંડમાં પડે છે. લોકબિંદુસાર પૂર્વની પચીસ વસ્તુ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પચીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પચીસ પલ્યોપમની છે. મધ્યમ અધસ્તન સૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ પચીસ સાગરોપમની છે. નીચેના ઉપરવાળા ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીસ સાગરોપમની છે. તે દેવ પચીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને પચીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ પચીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૨૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૨). [2]દશાશ્રુતસ્કંધ, બૃહતકલ્પ સૂત્ર અને વ્યવહારશ્રુતના ઉદ્દેશન કાલ મળીને છવ્વીસ છે, દશાશ્રુતના-૧૦ બૃહત્કલ્પના - વ્યવહારશ્રુતના-૧૦ મળીને ૨૬. અભવસિદ્ધિક જીવોની મોહનીય કર્મની છવ્વીસ પ્રવૃતિઓ સત્તામાં હોય છે– મિથ્યાત્વ મોહનીય ૧૬ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગુચ્છા, ત્રીવેદ, પુરૂષવેદ, નપુસંકદ, આ રત્નપ્રભા પૃથ્વીનાં કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૬ પલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૬ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ૨૬- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ૨૬- પલ્યોપમની છે. મધ્યમ-મધ્યમ ગ્રેવેયક દેવોની જધન્ય સ્થિતિ ૨૬. સાગરોપમની છે. મધ્યમ-અધસ્તન રૈવેયક વિમાનોમાં ૨૬દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ છવ્વીસ સાગરોપમની છે. તે દેવો છવ્વીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ૨૬૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૨૬ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગર્જરછાયાપૂર્ણ | Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ સમવાય-૨૭ [૧] અણગા૨ના ૨૭- ગુણ છે- પ્રાણતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, ચક્ષુઈન્દ્રિય નિગ્રહ, ઘ્રાણેન્દ્રિયનિગ્રહ, રસેન્દ્રિયનિગ્રહ, સ્પર્શેન્દ્રિયનિગ્રહ, ક્રોધ માન. માયા અને લોભનો ત્યાગ, ભાવસત્ય, કરણ સત્ય, યોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, અને કાયાનો નિરોધ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, વેદના સહન કરવી. મારાગાંતિક કષ્ટ સહન કરવું, જંબુદ્વીપમાં અભિજીત્ત્ને છોડીને સત્યાવીસ નક્ષત્રોથી વ્યવહાર ચાલે છે. પ્રત્યેક નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્રિનો હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોની ભૂમિ સત્યાવીસસો યોજનની મોટી છે વેદક સમ્યક્ત્વના બંધથી વિરત જીવની સત્તામાં મોહનીય કર્મની ૨૭ ઉત્તર પ્રકૃતિઓ કહી છે. શ્રાવણસુદી સાતમે સૂર્ય ૨૭ અંગુલપ્રમાણ પૌરૂષીછાયા કરીને દિવસને ઘટાડતો અને રાત્રિને વધારતો ગતિ કરેછે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૭- પલ્યોપમની છે. તમસ્તમઃ પ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ ૨૭- સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ૨૭- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ૨૭- પલ્યોપમની છે. મધ્યમ-ઉપરિતન ત્રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ૨૭- સાગરોપમની છે. મધ્યમ મધ્યમ ત્રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૭- સાગરોપમની છે. તે દેવો ૨૭- પખવાડિએ શ્વાસોચ્છ્વાસ લે છે. તે દેવોને ૨૭૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૨૭- ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૨૭- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ. સમવાય-૨૮ સમવાય ૨૭ [૬૨]આચાર પ્રકલ્પ અઠયાવીસ પ્રકારના કહ્યા છે—એક માસની આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા, એક માસને દદિવસની આરોપણા, એક માસને પંદર દિવસની આરોપણા, એક માસને વીસ દિવસની આરોપણા, એક માસને પચીસ દિવસની આરોપણા,એજ પ્રમાણે છ દ્વિમાસિકી આરોપણા,છ ત્રિમાસિકી આરીપણા, છ ચર્તુમાસિકી આરોપણા, ઉપઘાતિકાઆરોપણા, અનુપાતિકાઆરોપણા, કૃત્સ્નાઆરોપણા, અકૃત્સ્નાઆરોપણા. કેટલાક ભવસિદ્ધિક જીવોની મોહનીયકર્મની અઠયાવીસ પ્રકૃતિઓ સત્તામાં રહે છે-સમ્યક્ત્વ વેદનીય, સોળકષાય, નવ નોકષાય. આભિનિબોધિક જ્ઞાન ૨૬ પ્રકારનું છે. શ્રોત્રેન્દ્રિયઅથવિગ્રહ, ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિયઅર્થાવગ્રહ, રસેન્દ્રિયઅર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈન્દ્રિય અર્થાવગ્રહ. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ઘ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૨સેન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. શ્રોત્રેન્દ્રિયઈહા, ચક્ષુઈન્દ્રિય ઈહા, ઘ્રાણેન્દ્રિય ઈહા, રસેન્દ્રિયઈહા, સ્પર્શેન્દ્રિયઈહા, નોઈન્દ્રિય ઈહા. શ્રોત્રેન્દ્રિયઅવાય, ચક્ષુઈન્દ્રિયઅવાય, ઘ્રાણેન્દ્રિયઅવાય, રસેન્દ્રિયઅવાય, સ્પર્શેન્દ્રિયઅવાય, નોઇન્દ્રિયઅવાય, ધારણા, Page #410 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨ ૪૦૭ ચક્ષુ ઇન્દ્રિય ધારણા, રસેન્દ્રિયધારણા, સ્પર્શેન્દ્રિય ધારણા, નોઈન્દ્રિયધારણા. ઈશાન કલ્પમાં અઠયાવીસ લાખ વિમાનો છે. દેવગતિનો બંધ બાંધતો જીવ નામકર્મની અઠયાવીસ પ્રકતિઓનો બંધ બાંધે છે. – દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તૈજસશરીર, કામણ શરીર, સમચતુરસ્ત્ર સંસ્થાન, વૈક્રિય શરીરાંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત ઉશ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી કોઈ એક, શુભ-અશુ ભમાંથી એક, સુસ્વર દુઃસ્વરમાંથી એક, સુભગ દુર્ભાગમાંથી એક, અને આદેય અનાદયમાંથી એક, યશકીર્તિનામ, નિમણિનામ. એ પ્રમાણે નારકી જીવ નરકનો બંધ બાંધતો નામકર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો બંધ બાંધે છે.– અપ્રશસ્ત વિહાયોગતિ, હંડકસંસ્થાન, અસ્થિર, દુર્ભગ, અશુભ, દુર્વર, અનાદેય, અયશકીર્તિ, તથા શેષ પૂર્વોકત પ્રકૃતિઓ. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૮- પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઠયાવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઠયાવીસ પલ્યોપમની છે. ઉપરીત ના પ્રથમ રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અઠયાવીસ સાગરોપમની સ્થિતિ છે. તે દેવો અઠ્યાવીસ પખવાડિએ શ્વાસોચ્છશ્વાસ લે છે. તે દેવોને અઠયાવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ અઠ્યાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૧૮ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમવાય-૨૯) [૬૩]પાપકૃત ઓગણીસ પ્રકારના છે-ભૂમિ, ઉત્પાત, સ્વપ્ન, આકાશ, શરીર, સ્વર, વ્યંજન,લક્ષણ, આ આઠ નિમિત્ત શાસ્ત્ર છે. ભૂમિશાસ્ત્ર ત્રણ પ્રકારનું છે.–સૂત્ર, વૃત્તિ, વાર્તિક. એ પ્રમાણે દરેક શાસ્ત્ર ત્રણ પ્રકારના છે એટલે ચોવીસ તથા વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુયોગ, અન્યતીથિના દ્વારા પ્રવર્તિત યોગ. અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ અને વૈશાખ મહિનો ઓગણત્રીસ અહોરાત્રિનો છે. ચંદ્રમાસનો એક દિવસ ઓગણત્રીસ મુહૂર્તનો હોય છે. પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત સમ્યગુદષ્ટિ ભવ્યજીવ તીર્થંકર નામ સહિત નાકર્મની ઓગણત્રીસ પ્રકતિઓનો બંધ કરીને અવશ્ય વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે.. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ઓગણત્રીસ સાગરોમપમની છે. ઉપરાને પ્રથમ ગ્રેવેયક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીસ સાગરોપમની Page #411 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ સમવાય-૨૯ છે. તે દેવો ઓગણત્રીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ઓગણત્રીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો છે કે જેઓ ઓગણત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૦) [૬૪-૭૧] મોહનીય કર્મ બાંધવાના ત્રીસ સ્થાનો કહ્યા છે. જે કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડુબાડીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને તીવ્ર અશુભ અધ્યવસાયથી ભીના ચામડા આદિરૂપ વેન વડે મસ્તકને લપેટીને તેને મારી નાખે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મુખ બાંધીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને અગ્નિના ધુમાડાથી મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મસ્તકનું છેદન કરીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને કપટથી મારીને અથવા કઠોર ફળ અથવા દંડથી મારીને હસે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે માયાચાર કરીને તથા અસત્ય બોલીને પોતાના અનાચારને છૂપાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૭૨-૭] જે પોતાના દુરાચારને છુપાવીને બીજા ને કલંક આપે છે કે તમોએ આ દુષ્કર્મ કર્યું છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે કલહ વધારવા માટે જાણતો પણ પરિષદમાં મિશ્ર ભાષા બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે પોતાના આશ્રિત રાજાની પત્નીનો શીલભંગ કરે છે અથવા પતિ-પત્નીમાં મદભેદ ઉભો કરી રાજાને છેતરે છે. રાજ્યથી વંચિત કરે છે તથા તેઓને માર્મિક વચનોથી તિરસ્કારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, સ્ત્રીમાં આસકત વ્યક્તિ જો કુંવારો ન હોય છતાં પોતે પોતાને કુંવારો કહે તો મહામોહનીય કર્મ બાંધેછે, અત્યંત કામુક વ્યક્તિ, જે પોતે બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્માચારી કહે અને જે ગાયોની વચ્ચે ગધેડાની જેમ નિન્દનીય વચનો બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે ચાપલૂસી કરીને પોતાના સ્વામીને ઠગે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૦-૮૭] જે મનુષ્ય, જે મનુષ્યની અથવા ગ્રામવાસીઓની કૃપાથી સમૃદ્ધ બન્યો છે, તે જ ઈષ્યથી તે મનુષ્યના કાર્યમાં વિઘ્ન નાખે, હાનિ પહોંચાડે તો મહામોહનીય કર્મ બાંધે છે. જેમ સર્પિણી પોતાના ઈડાનો નાશ કરે છે તેમ જે પોતાના ઉપકારી સ્વામીની અથવા સેનાપતિ, પ્રશાસકની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે રાષ્ટ્રનેતા, દેશનેતા અથવા નગરશેઠ આદિ પ્રસિદ્ધ પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે બહુજનોના નેતાની, જે ઘણાને માટે શરણભૂત હોય. એવા પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે મનુષ્ય સંયમીને પથભ્રષ્ટ કરે છે તે મહામોહનીય કમી બાંધે છે. જે અનંતજ્ઞાની, અનંતદર્શ ભગવતોની નિંદા કરે છે. તે મહામોહનીય કમી બાંધે છે. જે ન્યાય માર્ગની નિંદા કરે છે અને નિન્દા દ્વેષથી સ્વ-પરને વાસિત કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૮-૯૫]જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂની પાસેથી જ્ઞાન અને ચારિત્ર મેળવે Page #412 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૯૫ ૪૦૯ તેની જે નિંદા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂનો અવિનય કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે અબહુશ્રુત હોય છતાં પોતાને બહુશ્રુત કહે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે તપસ્વી ન હોય છતાં પોતાને તપસ્વી કહે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ આચાર્ય આદિની સેવા નથી કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત અજ્ઞાની મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય આદિ તીર્થનો ભેદ કરવા માટે કુશાસ્ત્રની પ્રરૂપણા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય આદિ પોતાની પ્રશંસા અથવા પ્રિયજનોના હિત માટે મંત્ર આદિનો પ્રયોગ કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૯૬-૯૮] જે ઈહલોક અને પરલોકમાં ભોગપભોગ પ્રાપ્ત કરવાની અભિલાષા કરે છે, પ્રાપ્ત ભોગોમાં સન્તોષ પામતો નથી તે મહામોહનીય કર્મ બાંધે છે. જે દેવતાની ઋદ્ધિ, કાન્તિ, યશ, વર્ણ, બળ અને વીર્યની નિંદા કરે છે અથવા બીજા દ્વારા કરાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે અજ્ઞાન, યશલોલુપ અસર્વજ્ઞ હોવા છતાં પોતાને સર્વજ્ઞ કહે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, [૯]સ્થવિર મંડિત પુત્ર જે છઠ્ઠા ગણધર હતા, તે ત્રીસ વર્ષ સુધી શ્રમણપયયનું પાલન કરીને સિદ્ધ થયા યાવતુ સમસ્ત દુખોથી મુક્ત થયા. એક અહોરાત્રિના ત્રીસ મુહૂર્ત હોય છે. તેઓના ત્રીસ નામ આ પ્રમાણે છે-રૌદ્ર, શકત, મિત્ર વાયુ, સુપીત, અભિચંદ્ર, માહેન્દ્ર, પ્રલંબ, બ્રહ્મ, સત્ય, આનંદ વિજય, વિશ્વસન, પ્રાજાપત્ય, ઉપશમ, ઈશાન, તw, ભાવિતાત્મા, વૈશ્રવણ, વરૂણ, શતઋષિ, ગંધર્વ, અગ્નિવેશ્યાયન, આતપ,આવર્ત,તવાન,ભૂમહ, ઋષભ,સર્વાર્થસિદ્ધ,રાક્ષસ.અરિહંત અરનાથ ત્રીસ ધનુધ્ય ઉંચા હતા. સહસ્ત્રાર દેવેન્દ્રના ત્રીસ હજાર સામાનિક દેવો છે. અરિહંત પાર્શ્વનાથ. શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહીને અગારાવસ્થામાંથી અણગારાવસ્થામાં આવ્યા હતા. રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. બધાથી ઉપરવાળા રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ત્રીસસાગરોપમની છે. ઉપરના મધ્યમ રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની હોય છે. તે દેવો ત્રીસ પખવાડીએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ત્રીસ ભવ કરીને સિદ્ધ થશે થાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (સમવાય-૩૧). [૧૦] સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ છે- આભિનિબોધિક જ્ઞાનાવરણનો ક્ષય, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષય, અવધિજ્ઞાનવરણનો ક્ષય, મન:પર્યવજ્ઞાનાવરણનો ક્ષય, કેવલજ્ઞાનાવરણનો ક્ષય, ચક્ષુદર્શનાવરણનો ક્ષય, અચક્ષુદર્શનાવરણનો ક્ષય, અવધિ Page #413 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ સમવાય ૭૧ દર્શનાવરણનો ક્ષય, કેવલ દર્શનાવરણનો ક્ષય, નિદ્રાનો ક્ષય, નિદ્રાનિદ્રાનો ક્ષય, પ્રચલાનો ક્ષય, પ્રચલા-પ્રચલાનો ક્ષય, ત્યાનધેિ નિદ્રાનો ક્ષય, સાતા વેદનીયનો ક્ષય, અસાતા વેદનીયનો ક્ષય, દર્શનમોહનીયનો ક્ષય, ચારિત્રમોહનીયનો ક્ષય, નરકાયુનો, તિર્યંચાયુનો મનુષ્યાયુનો અને દેવાયુનો ક્ષય, ઉચ્ચગોત્રનો ક્ષય, નીચગોત્રનો ક્ષય, શુભનામનો ક્ષય, અશુભ નામનો ક્ષય, ધનાંત- રાયનો ક્ષય, લાભાંતરાયનો ક્ષય, ભોગાંતરાયનો ક્ષય, ઉપભોગાંતરાયનો ક્ષય, વીયતરાયનો ક્ષય. [૧૦૧] પૃથ્વીતલપર મેરૂની પરિધિ થોડી ઓછી ૩૧૬૨૩ યોજ- નની છે. સૂર્ય અંતિમ બાહ્ય મંડલમાં જ્યારે ગતિ કરે છે ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને ૩૧૮૩૧ તથા એક યોજનના સાઈઠ ભાગોમાંથી ત્રીસ ભાગ દૂર હોવા છતાં પણ સૂર્યદર્શન થાય છે. અભિવર્ધિત માસ એકત્રીસ અહોરાત્રિથી થોડા વધારે સમયનો હોય છે. સૂર્ય માસ. કિંઈક ઓછા એકત્રીસ દિનરાતનો હોય છે. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ એકત્રીસપલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકત્રીસ સાગરોપમની હોય છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકત્રીસપલ્યોપમની છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. બધાની ઉપરના ગ્રેવેયક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કસ્થિતિ ૩૧- સાગરોપમની છે. તે દેવો ૩૧ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેમને ૩૧000 વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૩૧-ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોને અંત કરશે. | સમવાય-૩૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (સમવાય-૩૨) [૧૦ર-૧૦૦] યોગસંગ્રહ બત્રીસ છે- આલોચના કરવી. આલોચનાનું બીજી રીતે કથન ન કરવું, આપત્તિ આવવા પર પણ ધર્મમાં દ્રઢ ન રહેવું, સહાયની અપેક્ષા કર્યા વિના નિસ્પૃહ થઈને તપ કરવું, શિક્ષા ગ્રહણ કરવી, શૃંગાર ન કરવો, કોઇને પોતાના તપની જાણ થવા દેવી નહી તથા પૂજા પ્રતિષ્ઠાની કામના ન કરવી, લોભ ન કરવો, પરિષહો સહન કરવા, સરળતા રાખવી, પવિત્ર વિચાર રાખવો, સમ્યવૃષ્ટિ રાખવી, પ્રસન્ન રહેવું, પંચાચારનું પાલન કરવું વિનમ્ર હોવું, ધૈર્ય રાખવું, વૈરાગ્ય ભાવ રાખવો. છળકપટનો ત્યાગ કરવો, પ્રત્યેક ધાર્મિક ક્રિયા વિધિપૂર્વક કરવી, નવીન કર્મોનો બંધ થવા દેવો નહીં. પોતાના દોષોની શુદ્ધિ કરવી, સર્વ કામનાઓથી વિરક્ત થવું, મૂલગુણ વિષયક પ્રત્યાખ્યાન કરવા, ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાન કરવા, દ્રવ્ય અને ભાવથી કાયોત્સર્ગ સમાચારીનું પાલન કરવું, શુભધ્યાન કરવું, મરણાંત કષ્ટ આવે છતાં પણ ધર્મમાં વૃઢ રહેવું, સર્વ વિષયવાસનાનો ત્યાગ કરવો, દોષોનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થવું, અંતિમ સમયમાં સંલેખના કરીને પંડિતમરણથી મરવું. [૧૦૮] દેવેન્દ્ર બત્રીસ છે. ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, Page #414 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૧૦૮ ૪૧૧ હરિકાન્ત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાણવક, પૂર્ણ, વશિષ્ઠ જલકાન્ત, જલપ્રભુ, અમિતગતિ, અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ, આ વીસ ભવનપતિના ઈન્દ્રો છે, સૂર્ય અને ચંદ્ર આ બે જ્યોતિષ્ક દેવોના ઈન્દ્રો છે. શુક્ર, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, પ્રાણત, અય્યત આ દશ વૈમાનિક ઈન્દ્રો છે, કુંથુનાથ અરિહંતના બત્રીસ સામાન્ય કેવલી હતા. સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાન છે. રેવતી નક્ષત્રના બત્રીસ તારા છે. નૃત્ય બત્રીસ પ્રકારનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત આ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. તે દેવો બત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને બત્રીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ બત્રીસ ભવ કરીને સિદ્ધ થશે, યાવતું સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૩૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાય-૩૩) | [૧૦] આશાતના તેત્રીસ છે- જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમનાથી આગળ ચાલે તો શિષ્યને આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમની બરોબર ચાલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેને સંઘટો કરતા-ચાલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની આગળ ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની બરોબર ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની એકદમ નજીક ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની આગળ બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની બરોબર બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની એકદમ શરીર સંઘટો થાય તેમ બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની સાથે ચંડિલ ભૂમિ ગયા હોય અને પહેલાં શૌચ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની પહેલાં ઇવપિથિક પ્રતિક્રમણ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમની સાથે કોઈ વાર્તાલાપ કરવા આવે અને શિષ્ય તેની સાથે પહેલાંજ વાર્તાલાપ કરવા લાગે તો આશાતના દોષ લાગે. રાત્રે અથવા સંધ્યા સમયે ત્મિક પૂછે-આર્ય ! કોણ સૂતા છે ? અને કોણ જાગે છે? ત્યારે જાગૃત હોવા છતાં ઉત્તર ન આપે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તેમની ઉપેક્ષા કરી અશનાદિ ચાર પ્રકારના આહારની ગુરૂજન પહેલા બીજા નાના સાધુ પાસે આલોચના કરે તો આશાતના દોષ લાગે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ સમવાય—૩૩ અશનાદિ ચાર પ્રકારના આહાર ગુરૂજનને બતાવ્યા પહેલાં જો તે શૈક્ષ બીજા કોઇ નાના સાધુને બતાવે તો આશાતના દોષ લાગે. અશનાદિ ચાર પ્રકારના આહાર માટે ગુરૂને નિમંત્રણ કર્યા પહેલાં બીજા નાનાને નિમંત્રણ કરે તો આશાતના દોષ લાગે. અશનાદિ ચાર પ્રકારનો આહાર ગુરૂને પુછ્યા વિના પોતાની ઈચ્છા પ્રમાણે અન્ય સાધુઓને અધિક જલ્દી આપે તો આશાતના દોષ લાગે. ગુરૂની સાથે આહાર કરતા મનોજ્ઞ, સરસ, ઉત્તમ, સ્નિગ્ધ, રૂક્ષ આદિ આહારને જલ્દી જલ્દી ખાઈ જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તે ગુરૂ બોલાવતા હોય તો પણ ન સાંભળે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેના બોલાવવા પર પોતાના સ્થાનથી જ સાંભળે નિકટ ન જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તેમના બોલાવવા પર વિનય રહિત ઉત્તર આપે તો આશાતના દોષ લાગે. શૈક્ષ, રાત્વિકને ‘હૂં’ કહે તો આશાતના દોષ લાગે. ગુરૂપ્રતિ અનલ વચન બોલે તો આશાતના દોષ લાગે. શૈક્ષ, રાત્વિક સામે તેમના શબ્દોથી જ ઉત્તર આપે-તિરસ્કાર યુક્ત બોલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની ધર્મકથામાં ‘આમ કહો’ એમ કહે તો આશાતના દોષ લાગે. ધર્મકથા કહેનાર ગુરૂની ‘તમને સ્મરણ નથી’ એમ કહી ભૂલ કાઢે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની કથામાં પ્રસન્ન ન રહે અથવા પોતે કહેવા લાગે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન તેમની ધર્મ પરિષદનો ભંગ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની ધર્મપરિષદમાં બાધા ઉપસ્થિત કરે તો આશાતના દોષ લાગે. રાત્વિક કથા કહેતા હોય અને પરિષદ ઉઠે નહિ, છિન્નભિન્ન થાય નહિ, વિખેરાઈ જાય નહિ તો પણ તેજ કથા બીજી વાર-ત્રીજી વાર કહે તો આશાતના દોષ લાગે. ગુરૂના શય્યા સંસ્તારકનો પગથી સ્પર્શ થઈ જવા પર હાથ જોડી ક્ષમા યાચના કર્યા વગર જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમના આસન પર ઉભો રહે, બેસે અથવા સુવે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમના આસનથી ઉંચા અથવા બરાબર આસન પર ઉભો રહે, બેસે અથવા સુવે તો આશાતના દોષ લાગે. ચમરેન્દ્રની ચમરચંચા રાજધાનીના દરેક દરવાજાની બહાર તેત્રીસ-તેત્રીસ ભૌમનગર છે. મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર તેત્રીસ હજાર યોજનથી થોડો વધારે છે. સૂર્ય બાહ્ય અંતિમ મંડલથી જ્યારે પૂર્વ તૃતીય મંડલમાં ગતિ કરે છે ત્યારે જંબુદ્વીપમાં રહેલા મનુષ્યને કંઇક ઓછા તેત્રીસ હજાર યોજન દુરથી સૂર્યદર્શન થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. તમસ્તભઃપ્રભા પૃથ્વીના કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ નારકાવાસોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈરિયકોની અજઘન્ય-અનુત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ સત્ર- ૧૯ કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની હોય છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. સવર્થ સિદ્ધ વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અજઘન્ય- અનુત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. તે દેવો તેત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૩૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૩૪) [૧૧૭] તીર્થકરોના અતિશય ચોત્રીસ છે - મસ્તકનાવાળ, દાઢી, રોમ, નખ મર્યાદાથી વધારે વધતા નથી શરીર સ્વસ્થ અને નિર્મલ રહે છેરક્ત અને માંસ ગાયના દૂધ જેવું શ્વેત હોય છે પદ્મગંધની સમાન સુગંધીત શ્વાસોચ્છવાસ હોય છે. છદ્મસ્થની દ્રષ્ટિએ તેમના આહાર નિહાર દેખાતા નથી. તીર્થકરદેવની આગળ આકાશમાં ધર્મચક્ર હોવું. તેમના ઉપર ત્રણ છત્રનું હોવું. આકાશગત બે સુંદર અને સફેદ ચામરોનું હોવું. આકાશની સમાન સ્વચ્છ સ્ફટિક મણિનું બનાવેલું પાદપીઠિકા સહિતનું સિંહાસન હોવું. તીર્થંકર દેવની આગળ આકાશમાં હજાર નાની પતાકાઓથી શોભિત ઈન્દ્રધ્વજનું ચાલવું. અરિહંત ભગવાન જ્યાં જ્યાં થોભે છે ત્યાં ત્યાં તેજ ક્ષણે સઘન પત્ર, પુષ્પ અને પલ્લવોથી સુશોભિત છત્ર, ધ્વજ, ઘંટ એવં પતાકા સહિત અશોક વૃક્ષનું ઉત્પન્ન થવું. મસ્તકની પાછળ દશે દિશાને પ્રકાશિત કરનાર તેજોમંડળનું હોવું તીર્થકર જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં ભૂભાગનું સમતલ હોવું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં કેટકોનું અધોમુખ થયું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં ઋતુઓનું અનુકૂલ હોવું. જ્યાં જ્યાં પધારે ત્યાં ત્યાં સંવર્તક વાયુદ્વારા એક યોજન સુધી ક્ષેત્રનું શુદ્ધ થઈ જવું મેઘ દ્વારા રજનું ઉપશમન હોવું જાનુપ્રમાણ દેવકૃત પુષ્પોની વૃષ્ટિ થવી અને પુષ્પોના ડંઠલોનું અધોમુખ થવું. અમનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનું ન રહેવું. મનોજ્ઞ શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શનું પ્રગટ થવું યોજન પર્યચ સંભળાતો હૃદય સ્પર્શી સ્વર હોવો. અર્ધમાગધી ભાષામાં ઉપદેશ દેવો. તે અર્ધમાગધી ભાષાનું ઉપસ્થિત આર્ય અનાર્ય દ્વીપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી અને સરીસૃપોની ભાષામાં પરિણત થવું અને તેઓને હિતકારી, સુખકારી એવું કલ્યાણકારી પ્રતીત થવું. પૂર્વભવના વેરાનુબંધથી બંધાયેલ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, લિંપુરૂષ. ગરૂડ, ગંધર્વ અને મહોરમો અરિહંત ભગવાનના ચરણ આગળ પ્રસન્ન ચિત્ત થઇને ધમપદેશનું શ્રવણ કરે છે. અન્યતીર્થિકોનું નતમસ્તક થઈને વંદન કરવું. અરિહંતની સમીપે આવીને અન્યતી- ર્થિકોનું નિરૂત્તર થઈ જવું. જ્યાં જ્યાં અરિહંત ભગવાન પધારે ત્યાં ત્યાં પચીસ યોજન પર્યત ઉંદર આદિનો ઉપદ્રવ ન થવો. પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ ન થવો. સ્વસેના- નો વિપ્લવ ન હોવો.અન્ય રાજ્યની સેનાનો ઉપદ્રવ ન થવો.અધિક વષ ન હોવી. વર્ષાનો અભાવ ન હોય દુકાળ ન થાય. પૂર્વોત્પન્ન ઉત્પાત તથા વ્યાધિઓનો ઉપશાન્ત થઈ જવું. જંબૂદ્વીપમાં ચોવીસ ચક્રવર્તી વિજય છે- મહાવિદહેમાં-૩૨, ભરતમાં-૧, ઐર Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪i૪ સમવાય-૩૪ વતમાં ૧ = ૩૪. જંબૂદ્વીપમાં ચોત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. જંબૂદ્વીપમાં ઉત્કૃષ્ટ ચોત્રીસ તીર્થકર ઉત્પન્ન થાય છે. અમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાય છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ચાર પૃથ્વીઓમાં મળીને ચોત્રીસ લાખ નારકાવાસ હોય છે. સમવાય-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૫) [૧૧૧] સત્ય-વચનના અતિશય પાંત્રીસ છે-સંસ્કાર યુક્ત ભાષા, ઉદાત્ત સ્વર, ગ્રામ્ય-દોષરહિતભાષા,ગંભીરસ્વર,પ્રતિધ્વનિયુક્તસ્વર,સરલભાષા,રૂચિકરભાષા, શબ્દ અલ્પ પણ અર્થ અધિક, પૂવપર વિરોધ રહિત, શિષ્ટભાષા, અસંદિગ્ધભાષા, સ્પષ્ટભાષા, દયગ્રાહીભાષા, દેશકલાનુરૂપ અર્થ, તત્વાનુરૂપ વ્યાખ્યા, સમ્બદ્ધ વ્યાખ્યા, પદ, વાક્યોનું સાપેક્ષ હોવું, વિષયનું યથાર્થ પ્રતિપાદન, ભાષામાધુર્ય, મર્મનું કથન ન કરવું,ધર્મ સમ્બદ્ધ પ્રતિપાદન,પરનિંદાઅનેઆત્મપ્રશાસાથી રહિત કથન, ગ્લાધનીય ભાષા, કારક-કાલ-વચન-લિંગ આદિના વિપર્યાસથી રહિત ભાષા, આકર્ષક ભાષા, અશ્રુતપૂર્વ વ્યાખ્યા, ધારા પ્રવાહ કથન, વિભ્રમ- વિક્ષેપ- રોષલોભ આદિ રહિત ભાષા, એકજ વિષયનું વિવિધ પ્રકારથી પ્રતિપાદન, વિશિષ્ટતાયુક્ત ભાષા, વર્ણ, પદ વાક્યોનું અલગ પ્રતીત હોવું, ઓજયુક્તભાષા, ખેદરહિત કથન, તત્ત્વાર્થની સમ્યક સિદ્ધિ. અરિહંત કુંથુનાથ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. દત્ત વાસુદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. નંદન બલદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. સૌધર્મ કલ્પની સુધમ સભામાં માણવક ચૈત્યસ્તંભની નીચે અને ઉપર સાડા બાર સાડા બાર યોજન છોડીને મધ્યના પાંત્રીસ યોજનમાં વજમય વર્તુલાકાર ડબ્બામાં જિન ભગવાનની અસ્થિઓ છે. બીજી અને ચોથી-આ બે પૃથ્વીઓમાં પાંત્રીસ લાખ નારકાવાસ છે. સમવાય-૩૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૬) [૧૧૨] ઉત્તરાધ્યાનસૂત્રના ભગવાને છત્રીસ અધ્યયનો કહ્યા છે. વિનયકૃત, પરિષહ, ચાતુરંગીય, અસંસ્કૃત, અકામ-મરણીય, પુરૂષવિદ્યા, ઉરભ્રીય, કપિલીય. નમિ-પ્રવ્રજ્યા દ્રુમ-પત્રક, બહુશ્રુતપૂજા, હરિકેશીય, ચિત્ત-સંભૂત, ઈષકારીય, સભિક્ષક, સમાધિસ્થાન, પાપશ્રમણીય, સંયમતીય, મૃગચર્યા, અનાથી-પ્રવજ્યા, સમુદ્રપાલીયા, રથનેમીય, ગૌતમ-કેશીય, સમિતીય, યજ્ઞીય, સામાચારી, ખાંકીય, મોક્ષમાર્ગ ગતિ, અપ્રમાદ, તપોમાર્ગ, ચરણ-વિધિ, પ્રમાદસ્થાન, કર્મપ્રકૃતિ, વેશ્યા અધ્યયન, અણગાર-માર્ગ, જીવાજીવ વિભક્તિ. ચમરેન્દ્રની સુધમાં સભા છત્રીસ યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરની છત્રીસ હજાર આયિકાઓ હતી. ચૈત્ર અને આસો આ બે માસમાં સૂર્ય એકવાર છત્રીસ ગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરે છે. | સમવાય-૩૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૭ [૧૧૩] અરિહંત કુંથુનાથના સાડત્રીસ ગણો અને સાડત્રીસ ગણધરો હતા. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૧૫ - --- -- - - - -- સત્ર-૧૧૩ હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રની જીવાએ વિસ્તારની અપેક્ષાએ ૩૭૬૭૪ યોજન તથા એક યોજનના ૧૯ ભાગોમાંથી ૧૬ ભાગથી થોડી ઓછી છે. સમસ્ત વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર સાડત્રીસ-સાડત્રીસ યોજન ઉંચા છે. મુદ્રિકા વિમાનપ્રવિ- ભક્તિના પ્રથમ વર્ગમાં સાડત્રીસ ઉદ્દેશન કાલ છે. કાર્તિક વદ સાતમને દિવસે સૂર્ય સાડત્રીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છયા કરીને ગતિ કરે છે. સમવાય-૩૭-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૮ ) [૧૧૪] પુરૂષાદાનીય અરિહંત પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ આડત્રીસ હજાર આયીઓ હતી. હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રોની જે જીવાઓ છે તેમના ધનુપૃષ્ઠની પરિધિ ૩૮૭૪૦ યોજન અને એક યોજના ૧૯ ભાગમાંથી ૧૦ ભાગથી થોડી ઓછી કહેલ છે. મેરૂપર્વતના દ્વિતીય કાંડની ઉંચાઈ ૩૮000 યોજનની છે. મુદ્રિકા-વિમાન- પ્રવિભક્તિના દ્વિતીય વર્ગમાં આડત્રીસ ઉદેશન- કાલ છે. સમવાય-૩૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાય-૩૯) [૧૧૫] અહંત નમિનાથ ૩૯00 અવધિજ્ઞાની હતા. સમય ક્ષેત્રમાં ૩૯ કુળપર્વત છે- ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મેરૂ પર્વત, ચાર ઈષકાર પર્વત. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ પાંચ પૃથ્વીઓમાં ૩૯ લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુ આ ચાર મૂળ કર્મ પ્રવૃતિઓની ઉત્તર કર્મપ્રકૃતિઓ ૩૯ છે. જ્ઞાનાવરણીય - ૫, મોહનીય-૨૮, ગોત્ર-૨, આયુ-૪=૩૯. | સમવાય-૩૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૪૦) [૧૧] અરિહંત અરિષ્ટનેમિની ચાલીસ હજાર આયઓ હતી. મેરૂની ચૂલિકા ચાલીસ યોજન ઉંચી છે. અરિહંત શાંતિનાથ ચાલીસ ધનુષ્ય ઉંચા હતા. ભૂતાનંદનાગકુમારેન્દ્રના ચાલીસ લાખ ભવનાવાસ છે. ક્ષદ્રિકાવિમાન-પ્રવિભક્તિના ત્રીજા વર્ગમાં ચાલીસ ઉદ્દેશનકાલ છે. ફાગણમાસની પૂર્ણિમાને દિવસે તેમજ કાર્તિક પૂર્ણિમાને દિવસે સૂર્ય ચાલીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરતો ગતિ કરે છે. મહાશુક કલ્પમાં ચાલીસ હજાર વિમાનાવાસ છે. સમવાય-૪૦-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૪૧) [૧૧૭] અરિહંત નમિનાથથી ૪૧૦૦૦ આયઓ હતી. આ ચાર પૃથ્વીમાં બધા મળીને ૪૧ લાખ નારકાવાસ છે. રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ, પંકપ્રભા પૃથ્વીમાં ૧૦ લાખ, તમ પ્રભામાં એક લાખમાં પાંચ ઓછા, તમસ્તમઃ પ્રભા પૃથ્વીમાં પ નારકાવાસ Page #419 -------------------------------------------------------------------------- ________________ સમવાય-૪૧ છે. મોહાલિકા વિમાન પ્રવિભક્તિના પ્રથમ વર્ગમાં ૪૧ ઉદ્દેશનકાલ છે. | સમવાય-૪૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] સમવાય-૪૨ [૧૧૮] શ્રમણ ભગવાન મહાવીર બેતાલીસ વર્ષના શ્રમણ પર્યાય પાળીને સિદ્ધબુદ્ધ-પરિનિવૃત્ત યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. જબૂદ્વીપના પૂર્વ ચરમાન્સથી ગોસ્તૂપ આવાસ પર્વતના ચરમાન્તનું અવ્યવહિત અંતર બેતાલીસ હજાર યોજનનું છે. દભાસ, શંખ અને દકસીમ પર્વતનું અંતર પણ ચારે દિશાઓમાં એટલું જ છે. કાલોદ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર અને બેતાલીસ સૂર્ય ત્રિકાલમાં પ્રકાશિત રહે છે. સંમૂર્છાિમ ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ બેતાલીસ હજાર વર્ષની છે. નામ કમ બેતાલીસ પ્રકારનું કહ્યું છે. ગતિનામ, જાતિનામ, શરીર, શરીરાંગોપાંગ, શરીરબંધનનામ, શરીરસંઘાતનનામ, સંઘયણ નામ, સંસ્થાન, વર્ણનામ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુનામ, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, ઉચ્છુવાસ, આતપનામ, ઉદ્યોત, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપયપ્તિ, સાધારણ શરીર પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુસ્વર, આદેય, અનાદેય, યશકીર્તિ, અયશ-કીતિ, નિમણિનામ, તીર્થંકરનામ. લવણ સમુદ્રની આત્યંતર વેલાને બેતાલીસ હજાર નાગ દેવતા ધારણ કરે છે. મહાવિમાનપ્રવિભક્તિના બીજા વર્ગમાં બેતાલીસ ઉદેશનકાલ છે. પ્રત્યેક અવસપિણીના પાંચમા-છઠ્ઠા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. પ્રત્યેક ઉત્સર્પિણીના પહેલા-બીજા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. સમવાય-૪૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૪૩) [૧૧] કર્મવિપાકના તેતાલીસ અધ્યયનો છે. પહેલી, ચોથી અને પાંચમી આ ત્રણ પૃથ્વીઓમાં મળીને ૪૩ લાખ નારકાવાસ છે. જંબદ્વીપના પૂર્વદિશામાં આવેલ તદ્દન અંતિમ પ્રદેશથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચરમાન્તનો અવ્યવહિત અંતર ૪૩000 યોજનાનું છે. એ જ પ્રમાણે દભાસ, શંખ અને દગ્નીમ પર્વતના ચરમાન્તનું અન્તર છે. મહાલિકાવિમાનપ્રવિભક્તિના ત્રીજાવર્ગમાં ૪૩ ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૪૪) [૧૨૦ દેવલોકથી ચુત ઋષિઓ દ્વારા ભાષિત ઋષિભાસિત આગમના ચુંમાલીસ અધ્યયનો છે. અરિહંત વિમલનાથ પછી ચુંમાલીસ યુગ પુરૂષ શિષ્ય-સિદ્ધ યાવતું સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. ધરણ નાગેન્દ્રના ચુંમાલીસ લાખ ભવનો છે. મહાલિકા વિમાનપ્રવિભક્તિના ચોથા વર્ગમાં ચુંમાલીસ ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #420 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૨૧ સમવાય-૪૫ [૧૨૧] સમયક્ષેત્ર લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૪૫-લાખ યોજનનો કહ્યો છે. સીમંતક નારકાવાસ લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ ૪પ-લાખ યોજનનો છે. એજ પ્રમાણે ઉડ્ડ વિમાનની લંબાઈ-પહોળાઈ છે. ઇષત્ પ્રાક્ભાર પૃથ્વીની લંબાઈ પહોળાઈ પણ તેટલીજ - છે. અરિહંત ધર્મનાથ ૪૫ ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતથી લવણ સમુદ્રનું અવ્યવહિત અંતર ચારે દિશામાં ૪૫-૪૫ હજાર યોજનનું છે. અઢી દ્વીપવાળા બધા નક્ષત્રો ચંદ્રની સાથે ૪૫- મુહૂર્તનો યોગ કરતા, કરે છે અને ક૨શે. [૧૨૨] ઉત્તરાફાલ્ગુની,ઉત્તરાષાઢા,ઉત્તરાભાદ્રપદ,પુનર્વસુ,રોહિણી,વિશાખા, આ છ નક્ષત્રો પણ એમ જ સમજવા. [૧૨૩] મહાલિકાવિમાનપ્રવિભક્તિના પાંચમાવર્ગમા ૪૫ ઉદ્દેશન- કાળ છે. સમવાય - ૪૫ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૪૬ [૧૨૪] દૃષ્ટિવાદના માતૃકાપદ છેતાલીસ છે. બ્રાહ્મી લિપિના માતૃકાક્ષર છેતાલીસ છે. વાયુકુમારેન્દ્ર પ્રભંજનના છેતાલીસ લાખ ભવનાવાસો છે. સમવાય - ૪૬ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૪૭ [૧૨૫] જ્યારે સૂર્ય સંપૂર્ણ આભ્યન્તર મંડળમાં ભ્રમણ કરે છે ત્યારે ૪૭૨૬૩ યોજન તથા એક યોજનના ૬૦ ભાગમાંથી ૨૧ ભાગ દૂરથી જંબૂદ્વીપમાં રહેલા મનુષ્યોની ચક્ષુઇન્દ્રિયનો વિષય બને છે. સ્થવિર અગ્નિભૂતિ સુડતાલીસ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત તેમજ પ્રવ્રુજિત થયા. સમવાય-૪૭• ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ 27 ૪૧૭ સમવાય-૪૮ [૧૨૬] પ્રત્યેક ચક્રવર્તીના અડતાલીસ હજાર પત્તન હોય છે. અરિહંત ધર્મનાથના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. સૂર્ય વિમાનનો વિસ્તાર એક યોજનના એકસઠ ભાગમાંથી અડતાલીસ ભાગ જેટલો છે. સમવાય- ૪૮-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૪૯ [૧૨૭] સપ્તસપ્તમિકા ભિક્ષુપ્રતિમા ઓગણપચાસ અહોરાત્રિમાં એકસો છન્નુ ભિક્ષા આહાર લઇને સૂત્રોક્ત વિધિથી આરાધિત થાય છે. દેવકુરૂ અને ઉત્તરકુરૂના મનુષ્ય ઓગણપચાસ રાત્રિમાં યૌવન સંપન્ન બની જાય છે. તેઇન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ રાત્રિ દિવસની કહી છે. સમવાય - ૪૯ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સમવાય-૫૦ [૧૨૮] અરિહંત મુનિસુવ્રતની ૫૦૦૦૦ આર્યાઓ હતી. અરિહંત અનંતાનાથ ૫૦ ધનુષ્ય ઉંચા હતા. પુરૂષોત્તમ વાસુદેવ ૫૦- ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીઈવૈતાઢ્ય પર્વતોના મૂળનો વિસ્તાર ૫૦- યોજનનો છે. લાંતક કલ્પમાં ૫૦૦૦૦ હજાર વિમાન છે. સમસ્ત તિમિશ્ર ગુફા અને ખંડપ્રપાત ગુફાઓની લંબાઈ ૫૦-૫૦ યોજનાની છે. સર્વ કાંચનક પર્વતોના શિખરો ૫૦-૫૦ યોજનના વિસ્તાર વાળા છે. સમવાય-૫૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય—૫૦ સમવાય-પ૧ [૧૨૯] નવ બ્રહ્મચર્ય અધ્યયનો ના એકાવન ઉદ્દેશનકાળ કહેલ છે. અસુરેન્દ્ર અસુરાજ ચમરેન્દ્રની સુધર્મ સભાના ૫૧૦૦ સ્તંભ છે. બલેન્દ્રની સુધર્મ સભાના પણ ૫૧૦૦ સ્તંભ છે. સુપ્રભ બલદેવ ૫૧-લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી રહિત થયા. દર્શનાવરણ અને નામકર્મ આ બે કાઁની મળીને ૫૧ ઉત્તર કર્મપ્રકૃતિઓ છે- દર્શનાવ૨ણ-૯ નામકર્મ ૪૨ = ૫૧. સમવાય - ૫૧ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-પર [૧૩૦] મોહનીય કર્મના બાવન નામ છે-ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડન, વિવાદ, માન, મદ, દર્પ, સ્તમ્ભ, આત્મોત્કર્ષ, ગર્વ, પરપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કલ્ક, કુરૂક્ર, દંભ, કૂટ, જિંહ્ય, કીલ્વિષ, અનાદરતા, ગનહનતા, વંચનતા, પરિસ્કંચનતા, સાતિયોગ, લોભ, ઈચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદી, રાગ ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચ૨માન્તથી વડવામુખ પાતાલ કલશના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાવન હજાર યોજનનું છે. એજ પ્રમાણે દગ્બાસ અને કેતુક શંખ યૂપક દગ્ગીમ અને ઈશ્વરનું અંતર જાણવું. જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય આ ત્રણ મૂળ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિ મળીને બાવન છે-જ્ઞાનાવરણીય-૫, નામ-૪૨-અંતરાય--૫૨. સૌધર્મ, સનત્કુમાર અને માહેન્દ્ર, આ ત્રણ દેવલોકોના મળીને બાવન લાખ વિમાનાવાસ છે. સમવાય - ૫૨ – ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૫૩) [૧૩૧] દેવકુરૂ અને ઉત્તરકુરૂની જીવાનો આયામ પ૩-૫૩ હજાર યોજનનો છે. મહાવિમવંત અન રૂકિમ વર્ષઘર પર્વતની જીવાની લંબાઈ ૫૩૯૩૧ યોજની તથા એક યોજનના ૧૯ ભાગોમાંથી ૬ ભાગ જેટલી છે. શ્રમણ ભગવાન્ મહાવીરના ત્રેપન સાધુ એક વર્ષની દીક્ષાપર્યાયવાળા થઈને અનુત્તવિમાનોમાં દેવ થયા. સંમૂર્છિમ Page #422 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૩૧ ઉ૨પરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૩૦૦૦ વર્ષની છે. સમવાય-૫૩–ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૫૪ [૧૩૨] ભરત અને ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોપન-ચોપન ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે-ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તીઓ નવ બળદેવો, નવ વાસુદેવો. અરિહંત અરિષ્ટ નેમિનાથ ચોપન અહોરાત્રિની છદ્મસ્થ પર્યાય પછી જિન થયા યાવત્ સર્વજ્ઞ સર્વદર્શી થયા. શ્રમણ ભગવાન મહાવીરે એકજ દિવસમાં એકજ આસનથી ચોપન પદાર્થોનું યુક્તિયુક્ત પ્રવચન કર્યું હતું. એટલે ચોપન પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. અરિહંત અનંતનાથના ચોપન ગણ અને ચોપન ગણધર હતા. ૪૧૯ સમવાય-૫૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૫૫ [૧૩૩] અરિહંત મલ્લિનાથ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. મેરૂપર્વતનાં પશ્ચિમી ચરમાન્તથી વિજયદ્વારના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પંચાવન હજાર યોજનનું છે. એજ પ્રમાણે વૈજ્યંત, યંત અને અપરાજિત દ્વારનું અંતર છે. શ્રમણ ભગવાન્ મહાવીરે અંતિમ રાત્રે પંચાવન અધ્યયન કલ્યાણ-ફલ-વિપાકના પંચાવન અધ્યયન પાપ-ફળવિપાકના કહીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા છે. પહેલી અને બીજી આ પૃથ્વીઓમાં મળીને પંચાવન લાખ નારકાવાસ છે. દર્શનાવરણીય, નામ અને આયુ આ ત્રણ મૂળ પ્રકૃતિઓ મળીને પંચાવન ઉત્તર પ્રકૃતિઓ છે. સમવાય-૫૫૫ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૫ [૧૩૪] જંબૂદ્વીપમાં છપ્પન નક્ષત્રોનો ચંદ્રમાં સાથે યોગ થયો છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. અરિહંત વિમલનાથના ૫૬ ગણ અને ૫૬ ગણધર હતા. સમવાય - ૩૬ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-૫૭ [૧૩૫] આયારોની ચૂલિકા છોડીને ત્રણ ગણિપિટકોના સત્તાવન અધ્યયનો છે. આયારો, સૂયગડો, ઠાણંના. ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વીચરમાન્તથી વલ- યામુખ પાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર ૫૭૦૦૦ યોજનનું છે. એ પ્રમાણે દકભાસ અને કેતુક, શંખ અને યૂપક તથા દકસીમ અને ઈશ્વરનું અંતર સમ- જવું. અરિહંત મલ્લિનાથના સત્તાવનસો અવધિજ્ઞાની મુનિ હતા. મહાવિમવંત અને રૂકિમ વર્ષઘ૨ પર્વતોની જીવાઓના ધનુપૃષ્ઠની પરિધિ ૫૭૨૯૩ યોજન તથા એક યોજનના Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ સમવાય-૫૭ ૧૯ ભાગોમાંથી ૧૦ ભાગ જેટલી છે. સમવાય-૫૭-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૫૮). . [૧૩૬] પહેલી, બીજી અને પાંચમી, આ ત્રણ પૃથ્વીઓમાં અઠ્ઠાવન લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ અને અંતરાય આ પાંચ મૂલપ્રકૃતિ ઓની ઉત્તપ્રકૃતિઓ મળીને અઠ્ઠાવન છે. ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તથી વલયામુખ મહાપાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર અઠ્ઠાવન હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર પણ સમજી લેવું જોઈએ. સમવાય-૫૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] સમવાય-૫૯ [૧૩] ચંદ્રસંવત્સરની પ્રત્યેક ઋતુ ઓગણસાઈઠ અહોરાત્રિની હોય છે. અરિહંત સંભવનાથ ઓગણસાઈઠ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત યાવતું પ્રવ્રજિત થયા. અરિહંત મલ્લિનાથના ઓગણસાઈઠ સો અવધિજ્ઞાની મુનિ હતા. સમવાય-૫૯-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-so) [૧૩૮] પ્રત્યેક મંડલમાં. સૂર્ય સાઈઠ-સાઈઠ મુહર્તા નિષ્પન્ન કરે છે. લવણ સમુદ્રના અગ્રોદકને સાઈઠ હજાર નાગદેવો ધારણ કરે છે. અરિહંત વિલમનાથ સાઈઠ ધનુષ્ય ઉંચા હતા. બલેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. બ્રહ્મદેવેન્દ્રના સાઈઠ હજાર સામાનિક દેવ છે. સૌધર્મને ઈશાન આ બે દેવલોકના મળી સાઈઠ લાખ વિમાનવાસ છે. સમવાય- દ0નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧). [૧૩] પાંચ સંવત્સરવાળા યુગના એકસઠ ઋતુમાસ છે. મેરૂપર્વતના પ્રથમ કાંડની ઉંચાઈ એકસઠ હજાર યોજનની છે. ચંદ્રમંડલના સમાંશ એક યોજનના એકસઠ વિભાગ કરતા ૪૫ સમાંશ) હોય છે. એ જ પ્રમાણે સૂર્યમંડલમાં સમાંશ પણ હોય છે. સમવાય-૧-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૬૨) [૧૪૦] પાંચ સંવત્સરવાળા યુગની બાસઠ પૂર્ણિમાઓ અને બાસઠ અમાવાસ્યાઓ હોય છે. અરિહંત વાસુપૂજ્યના બાસઠ ગણ અને બાસઠ ગણધર હતા. શુક્લ પક્ષમાં ચંદ્ર બાસઠ ભાગ પ્રતિદિન વધે છે. કૃષ્ણપક્ષમાં ચંદ્ર તેટલો જ પ્રતિદિન ઘટે છે. સૌધર્મ અને ઈશાન કલ્પના પ્રથમ પ્રસ્તરની પ્રથમ આવલિકા તેમજ પ્રત્યેક દિશામાં બાસઠ-બાસઠ વિમાન છે. સર્વ વૈમાનિક દેવોના બાસઠ વિમાન પ્રસ્તટ છે. સમવાય-દ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ સૂત્ર-૧૪૧ (સમવાય-૩) [૧૪૧] અરિહંત ઋષભ કૌશલાધિપતિ ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજપદ ભોગવીને મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. હરિવર્ષ અને રમ્યફ વર્ષના મનુષ્યો ત્રેસઠ અહોરાત્રિમાં યૌવનાવસ્થાને પ્રાપ્ત કરે છે. નિષધ પર્વત ઉપર ત્રેસઠ સૂર્યમંડળ છે. એ જ પ્રમાણે નીલવંત ઉપર પણ તેટલાજ સૂર્યમંડળ છે. | સમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ (સમવાય-૪) [૧૪૨] અષ્ટમ અષ્ટમિકા ભિક્ષુપ્રતિમા ચોસઠ અહોરાત્રિમાં બસો અઠ્યાસી ભિક્ષા આહારની લઈને સૂત્રોનુસાર પૂર્ણ કરાય છે. અસુરકુમારવાસ ચોસઠ લાખ છે. ચમરેન્દ્રના સામાનિક દેવ ચોસઠ હજાર છે. બધા દધિમુખ પર્વત પાલા (પલ્પક)ના આકારવાળા છે. આથી તેમનો વિખંભ સર્વત્ર સમાન છે. તેની ઉંચાઈ ચોસઠ હજાર યોજનની છે. સૌધર્મ, ઈશાન અને બ્રહ્મલોક આ ત્રણે કલ્પોમાં ચોસઠ લાખ વિમાનવાસો છે. બધા ચક્રવર્તી રાજાઓના મુક્તા-મણિમય હાર મહામૂલ્યવાન અને ચોસઠ સરવાળા હોય છે. સમવાય-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-કપ) [૧૪૩] જમ્બુદ્વીપમાં સૂર્યમંડલ પાંસઠ છે. સ્થવિર મૌર્યપુત્ર પાસઠ વર્ષ ગૃહવાસમાં રહીને મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. સૌધમવિતંસક વિમાનની પ્રત્યેક દિશામાં પાંસઠ-પાંસઠ ભીમનગર છે. સમવાય-પ-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમવાય-૬) [૧૪] દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રકાશ કરતા હતા. પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. દક્ષિણાધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ ચંદ્ર પ્રકાશ કરે છે. કરતા હતા અને પ્રકાશ કરશે. ઉત્તરાર્ધ મનુષ્ય ક્ષેત્રમાં છાસઠ સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. અરિહંત શ્રેયાંસનાથના છાસઠ છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા. આભિનિબોધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે. સમવાય-૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૭) [૧૪૫ પાંચ સંવત્સર વાળા યુગના સડસઠ નક્ષત્રમાસ હોય છે. હેમવત હેરણ્યવતની બાહાની લંબાઈ સડસઠ સો પંચાવન તથા એક યોજનના ત્રણ ભાગ જેટલી છે. મેરૂ પર્વતના ચરમાન્તથી ગૌતમ દ્વીપના પૂર્વ ચરમાન્તનું અવ્યવહિત અંતર હજાર Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ સમવાય-૧૭ યોજનનું છે. બધા નક્ષત્રોના સીમાવિષ્ઠભનો સમાંશ એક યોજનના સડસઠ ભાગોમાં વિભાજિત કરતાં થાય છે. સમવાય-૧૭ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૬૮) [૧૪] ઘાતકીખંડ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય અને તેની અડસઠ રાજધાનીઓ છે ધાતકીખંડમાં ઉત્કૃષ્ટ અડસઠ તીર્થંકર થયા છે, થાય છે અને થશે એ જ પ્રમાણે ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ પણ સમજવા. પુખરાઈ દ્વીપમાં અડસઠ ચક્રવર્તી વિજય, રાજધાનીઓ, તીર્થંકર, બલદેવ અને વાસુદેવ ઉપરના ત્રણ સૂત્રોના અનુસાર છે. અરિહંત વિમલનાથના અડસઠ હજાર ઉત્કૃષ્ટ શ્રમણ હતા. સમવાય-૬૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯) [૧૪૭] સમય ક્ષેત્ર માં મેરૂપર્વતને છોડીને ૬૯ વર્ષ અને વર્ષધર પર્વત છે. ૩૫ વર્ષ, ૩૦ વર્ષધરપર્વત, ૪-ઈષકારપર્વત. મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગૌતમ દ્વીપના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર ૬૯ હજાર યોજનાનું છે. મોહનીય કર્મને છોડીને શેષ સાત મૂલકર્મ પ્રકૃતિઓની ઉત્તર કર્મ પ્રકૃતિઓ ૬૯ છે. | સમવાય-દ૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૭૦) [૧૪૮] શ્રમણ ભગવાન મહાવીર વષઋિતુમાં એક માસ અને વીસ રાત્રિદિવસ વ્યતીત થયા પછી અને સિત્તેર રાત્રિદિવસ શેષ રહેવા પર વષવાસ રહ્યા. પ્રસિદ્ધ પુરૂષ અરિહંત પાર્શ્વનાથ સિત્તેર વર્ષની શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી મુક્ત થયા. અરિહંત વાસુપૂજ્ય સિત્તેર ધનુષ્ય ઉંચા હતા. મોહનીય કર્મની સ્થિતિ-કમનિષેક કાળ, આબાધા કાલ સાત હજાર વર્ષ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમની છે. માહેન્દ્ર દેવેન્દ્રના સિત્તેર હજાર સામાનિક દેવો છે. સમવાય-૭૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૭૧) [૧૪] ચોથા ચંદ્ર સંવત્સરના હેમંત ઋતુના એકોતેર રાત્રિદિવસ વ્યતીત થવા પર સર્વ બાહ્ય મંડલથી સૂર્ય પુનરાવૃત્તિ કરે છે. વીર્યપ્રવાદ પૂર્વમાં એકોતેર પ્રાભૂત છે. અરિહંત અજીતનાથ અને સગર ચક્રવર્તી બંને એકોતર લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવત્ દીક્ષિત થયા. | સમવાય-૦૧-મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાથ-૭૨). [૧૫] સુપર્ણ કુમાર દેવોના બોંતેર લાખ આવાસ છે. જેમાં આડત્રીસ લાખ Page #426 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫૦ ૪૨૩ દક્ષિણમાં અને ચોત્રીસ સમુદ્રની બાહ્યલાને બોંતેર હજાર નાગદેવ ધારણ કરે છે. શ્રમણ ભગવાન્ મહાવીર તથા સ્થવિર અચલભ્રાતા બોંતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. અત્યંતર પુષ્કરાઈ દ્વીપમાં બોંતેર ચંદ્ર પ્રકાશ કરતા હતા પ્રકાશ કરે છે અને કરશે તથા બોંતેર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. પ્રત્યેક ચક્રવર્તીના બોંતેર હજાર શ્રેષ્ઠ નગર હોય છે. કલા બોંતેર પ્રકારની છે- લેખ, ગણિત, રૂપ, નાટ્ય, ગીત, વાદ્ય, સ્વરવિજ્ઞાન, પુષ્કરવિજ્ઞાન, તાલવિજ્ઞાન, ધૂત, વાતવિજ્ઞાન, સુરક્ષાવિજ્ઞાન, પાસાકીડા, કુંભાદિ કલા,અન્નવિધિ,પાનવિધિ,વસ્ત્રવિધિ, શયનવિધિ, છન્દરચના, પ્રહેલિકા, માગધિકા, ગાથા-રચના, શ્લોકરચના, ગંધયુક્તિ, મધુનિકથ, આભરણવિધિ, તરૂણી પ્રતિકર્મ, સ્ત્રીલક્ષણ, પુરૂષ લક્ષણ, હયલક્ષણ, ગજલક્ષણ, ગૌણક્ષણ, કુકુંટલક્ષણ, મેંઢા લક્ષણ, ચક્રલક્ષણ, છત્રલક્ષણ, દેડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકિણીલક્ષણ, ચર્મલક્ષણ, ચંદ્રલક્ષણ, સૂર્યચરિત, રાહુચરિત, ગ્રહચરિત, સૌભાગ્યકર, દોભગ્યકર, વિદ્યાવિજ્ઞાન, મંત્રવિજ્ઞાન, રહસ્યવિજ્ઞાન, સૈન્યવિજ્ઞાન, યુદ્ધવિધા, યૂહરચના, પ્રતિબૃહ રચના, સ્કંધાવાર વિજ્ઞાન, નગરનિમણિકલા, વાસ્તુ પ્રમાણ, - નિમણિ- કલા, વાસ્તુવિધિ, નગરનિવાસ, ઈષદર્થ, અસિકલા, અશ્વશિક્ષા, હસ્તિશિક્ષા, ધનુર્વેદ, હિરણ્યપાક-મણિપાક-ધાતુપાક-બાહુયુદ્ધ-દંડયુદ્ધ-મુષ્ટિયુદ્ધચષ્ટિયુદ્ધ-યુદ્ધનનિયુદ્ધ યુદ્ધાતિયુદ્ધ, સૂત્રખેડ, નાલિકાખેડ-વર્ત ખેડ-ધર્મ ખેડ ચમખેડ-પત્ર-છેદન કલા-કંટક છેદન કલા, સંજીવની વિદ્યા, શકુનરૂત. સંમુચ્છિમ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ બોંતેર હજાર વર્ષની છે. સમવાય-૭૨-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૦૩) | [૧૫૧ હરિવર્ષ અને રમ્યકવર્ષની જીવાનો આયામ ૭૩૯૦૧ યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી સાડા સત્તર ભાગ જેટલો છે. વિજય બલદેવ તોંતેર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્-સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. સમવાય-૭૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૭૪) [૧૫] ભગવાન મહાવીરના બીજા ગણધર સ્થવિર અગ્નિભૂતિ ચુમોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધપદ પામ્યા યાવતુ સમસ્ત દુઃખોમાંથી મુક્ત થયા. નિષધ પર્વતના તિગિચ્છ દ્રહથી સીતાદા મહાનદી ઉત્તર દિશા તરફ ચુંમોતેર સો યોજન વહીને ચાર યોજન લાંબી વજમય જિહુવાથી પચાસ યોજન પહોળાઈમાં વિજય તળીયાવાળા કુંડમાં મહાઇટમુખથી મુક્તાવલી હારની આકૃતિવાળો તેનો પ્રવાહ મહાશબ્દ કરતો થકો પડે છે. એ જ પ્રમાણે સીતા નદીનો દક્ષિણ તરફનું વર્ણન છે. ચોથી પૃથ્વીને છોડીને શેષ છે પૃથ્વીઓમાં ચુમોતેર લાખ નારકાવાસ છે. સમવાય-૭૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ સમવાય-૭૫ (સમવાય-૭પ) [૧૫૩] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના પંચોતેર સો સામાન્ય કેવલી હતા. અરિહંત શીતલનાથ પંચોતેર હજાર પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવતું પ્રવ્રજિત થયા. અરિહંત શાંતિનાથ પંચોતેર હજાર વર્ષ સુધી ગૃહવાસમાં રહીને મુંડિત થયા યાવતુ પ્રવ્રુજિત થયા. | સમવાય-૭૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૬) [૧૫૪] વિધુતુ કુમાર દેવોના છોંતેર લાખ આવાસો છે. એજ પ્રમાણે દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ કુમારોના દક્ષિણ અને ઉત્તરમાં પ્રત્યેક નિકાયના છોંતેર-છોંતેર લાખ ભવનો છે. સમવાય-૭ નીમુનિ દીપરત્નસાગરે કહેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૭) [૧૫]ભરત ચક્રવર્તી ૭૭-લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા પછી રાજ્યપદ- ને પ્રાપ્ત થયા. અંગવંશના ૭૭- રાજા મુંડિત યાવતુ પ્રવ્રજિત થયા. ગદતોય અને તુષિત દેવોના ૭૭- હજાર દેવોનો પરિવાર છે. પ્રત્યેક મુહૂર્તના ૭૭- લવ હોય છે. | સમવાય-૭૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૭૮) [૧પ૭ શુક્ર દેવેન્દ્રના વૈશ્રમણ લોકપાલ, સુવર્ણકુમાર અને દ્વીપકુમારના ૭૮લાખ ભવનો ઉપર આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભતૃત્વ, મહારાજત્વ, એવું એના-નાયકના રૂપમાં રહીને આજ્ઞાનુપાલન કરાવતા રહે છે. સ્થવિર અકંપિત ૭૮ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવતું સર્વ દુઃખોથી મુક્ત થયા. ઉત્તરાયણથી પાછો ફરતો. સૂર્ય પ્રથમ મંડલથી ૩૯ માં મંડલ સુધી મુહૂર્તના એકસઠિયા અઠ્યોતેર ભાગ પ્રમાણ દિવસ તથા રાત્રિ વધારીને ગતિ કરે છે. એ જ પ્રમાણે દક્ષિણાયનથી પાછો ફરતો સૂર્ય પણ દિવસ અને રાત્રિના પ્રમાણને વધારીને ભ્રમણ કરે છે. સમવાય-૭૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૭૯) [૧૫૮ વડવામુખ પાતાલ કલશના નીચેના ચરમાન્તથી રત્નપ્રભા પૃથ્વીની. નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૭૯ હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે કેતુક યૂપક અને ઈશ્વર પાતાલ કલશોનું અંતર છે. છઠ્ઠી પૃથ્વીના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચેના ચરમાન્તનો અવ્યવહિત અંતર ૭૯ હજાર યોજનાનું છે. જેબૂદ્વીપના પ્રત્યેક દ્વારનું અવ્યવહિત અંતર ૭૯- હજાર યોજનથી કંઈક વધારે છે. | સમવાય-૭૯-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #428 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૫૯ સમવાય-૮૦ [૧૫૯] અરિહંત શ્રેયાંસ એંસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી ધનુષ્ય ઉંચા હતા. અચલ બલદેવ એંસી ધનુષ્ય ઉંચા હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવ એંસી લાખ વર્ષ સુધી રાજ્યપદ પર રહ્યા. રત્નપ્રભા પૃથ્વીનાં અબહુલકાંડ (જલબહુલકાંડ)ની પહોળાઈ એંસી હજાર યોજનની છે. ઈશાન દેવેન્દ્રની એંસી હજાર સામાનિક દેવો છે. જંબુદ્રીપમાં એકસો એંસી યોજન જતાં (ઉત્તર દિશામાં) સર્વ પ્રથમ આવ્યંતર મંડલમાં સૂર્યોદય થાય છે. સમવાય – ૮૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૧ ૪૨૫ [૧૬૦] નવ-નવમિકા ભિક્ષુપ્રતિમાની એક્યાસી અહોરાત્રિમાં ચારસો પાંચ આહારની દિત લઇને સૂત્રાનુસાર આરાધના કરાય છે. અરિહંત કુંથુનાથના એક્યાસી સો મનઃ પર્યવજ્ઞાની મુનિ હતા. વિવાહપ્રજ્ઞપ્તિના એક્યાસી મહાયુગ્મ શતક છે. સમવાય – ૮૧ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૨ [૧૯૬૧] જંબુદ્વીપમાં એક સો બ્યાસી સૂર્યમંડળોમાં સૂર્ય બે વખત ભ્રમણ કરે છેજંબુદ્રીપમાંથી નીકળતા અને પ્રવેશતા સમયે. શ્રમણ ભગવાન્ મહાવીરનું બ્યાસી અહોરાત્રિ પછી એક ગર્ભથી બીજા ગર્ભમાં સંહરણ થયું. મહાહિમવંત વર્ષધર પર્વતની ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડની નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર બ્યાસી સો યોજનનું છે. એ જ પ્રમાણે રૂકમી પર્વતના ઉપરી ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અંતર બ્યાસી સો યોજનનું છે. સમવાય - ૮૨ – મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૩ [૧૬૨] શ્રમણ ભગવાન્ મહાવીરનું બ્યાસી અહોરાત્રિ વ્યતીત થયા પછી ત્યાસીમી રાત્રિએ દેવાનંદાની કુક્ષિથી ત્રિશલાની કુક્ષિમાં ત્રિશલાની કુક્ષિમાં સંહરણ થયું. અરિહંત શીતલનાથના ત્યાસી ગણ અને ત્યાસી ગણધર હતા. સ્થવિર મંડિતપુત્ર ૮૩ વર્ષની આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત કૌશલિક ૠષભદેવ અને ભરત ચક્રવર્તી બંને ત્યાસી લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહીને જિન થયા યાવત્ સર્વજ્ઞ સર્વદર્શી થયા. સમવાય-૮૩-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૪ [૧૬૩] નારકાવાસ ૮૪- લાખ છે. અરિહંત કૌશલિક ૠષભદેવ ૮૪-લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એ જ પ્રમાણે ભરત, Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ સમવાય-૮૪ બાહુબળી, બ્રાહ્મી અને સુંદરી પણ સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી મુક્ત થયા. અરિહંત શ્રેયાંસનાથ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને અપ્રતિષ્ઠાન નામના નરકમાં નરયિક રૂપે ઉત્પન્ન થયા. શક્રેન્દ્રના ૮૪૦૦૦ સામાનિક દેવો છે. સમસ્ત બાહ્ય મંદિર પર્વતોની ઉંચાઈ (પૃથ્વી ઉપર) ૮૪000 યોજનની છે. સર્વ અંજન પર્વતોની ઉંચાઇ ૮૪૮૪ હજાર યોજનની છે.હરિવર્ષ અને રમ્યqર્ષની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૮૪૦૧૬ તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી છે. પંકબહુલ કાંડના ઉપરના ચરમાંતથી નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર ૮૪000 યોજનનું છે. નાગકુમારાવાસ ચોર્યાસી લાખ છે. પ્રકીર્ણક ૮૪000 છે. જીવયોનિઓ ચોર્યાસી લાખ છે. પૂર્વથી શીર્ષ પ્રહેલિકા સુધી, પૂર્વ અંકથી ઉત્તરનો અંક ચોર્યાસી લાખથી ગુણિત છે. અરિહંત ઋષભ દેવના ચોયસિી ગણ અને ચોયસિી ગણધર હતા. અરિહંત ઋષભ દેવના ઋષભસેન આદિ ૮૪000 શ્રમણ હતા. સર્વ વૈમાનિક દેવોના વિમાનો સર્વ મળી ૮૪૯૭૦૨૩છે. સમવાય-૮૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૮૫) [૧૬] ચૂલિકા સહિત આચારાંગ સૂત્રના પંચ્યાસી ઉદેશનકાલ છે. ધાતકીખંડના મેરૂપર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચા છે. રૂચક માંડલિક પર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચો છે. નંદનવનની નીચેના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૮૫૦૦ યોજનાનું છે. | સમવાય-૮૫-નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | સમવાય-૮૬ [૧૫] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના ૮૬ ગણ અને ૮૬ ગણધર હતા. અરિહંત સુપાર્શ્વનાથના ૮૬00 વાદી મુનિ હતા. બીજી પૃથ્વીના મધ્ય ભાગથી બીજા ઘનોદધિના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૮૬૦૦૦ યોજનનું છે. | સમવાય-૮૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય-૮૭). [૧૬] મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. મેરૂપર્વતના દક્ષિણી ચરમાત્તથી દગભાસ આવાસ પર્વતના ઉત્તરી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના પશ્ચિમી ચરમાંતથી શંખ આવાસ પર્વતના પૂર્વી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી યોજનાનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના ઉત્તરી ચરમાંતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. પ્રથમ અને અંતિમને છોડીને શેષ છ મૂળ કર્મ પ્રવૃતિઓની Page #430 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૧૬૬ ૪૨૭ ઉત્તર પ્રકૃતિઓ સત્યાસી છે. મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાંતથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનનું છે. એજ પ્રમાણે રૂકમી ફૂટના ઉપરના ચરમાન્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાન્તનું અંતર સમજવું. સમવાય-૮૭–ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૮૮ [૧૭૭] પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવાર રૂપ ૮૮-૮૮ ગ્રહો છે. દૃષ્ટિવાદના ૠજુસૂત્ર, પરિણતાપરિણત આદિ ૮૮ સૂત્ર છે. તે નન્દીસૂત્ર પ્રમાણે જાણવાં. મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચરમાન્તનું અવ્યવહિત અંતર ૮૮૦૦૦ યોજનનું છે. શેષ ત્રણ દિશાઓનું અંતર પણ એજ પ્રમાણે છે. ઉત્તરાયણથી દક્ષિણાયના તરફ પાછો ફરતો સૂર્ય પ્રથમ છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમાં મંડળ ઉપર આવીને એક મુહૂર્તના એકઠિયા અઠ્યાસી ભાગ દિવસને ઘટાડીને અને રાત્રિને વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ પાછો ફરતો સૂર્ય દ્વિતીય છ માસ પૂર્ણ કરીને ચુંમાલીસમા મંડળમાં પહોંચીને એક મુહૂર્તના એકસઠિયા અઠ્યાસી ભાગ રાત્રિને ઘટાડી અને દિવસને વધારીને ગતિ કરે છે. સમવાય- ૮૮ –ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુરજછાયાપૂર્ણ સમવાય-૮૯ [૧૬૮] અરિહંત કૌશલિક ૠષભદેવ આ અવસર્પિણીના ત્રીજા સુષમ દુષમાકાલના અંતિમ ભાગમાં ૮૯- પક્ષ શેષ રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. શ્રમણ ભગવાન મહાવીર આ અવસર્પિણીના ચોથા દુષમ-સુષમા કાલના અંતિમ ભાગમાં ૮૯ પક્ષ બાકી રહ્યા ત્યારે કાલધર્મને પ્રાપ્ત થયા યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. હરષેણ ચક્રવર્તી ૮૯૦૦ વર્ષ સુધી મહારાજ પદે રહ્યા હતા. અરિહંત શાન્તિનાથની આર્યાઓની સંખ્યા ઉત્કૃષ્ટ ૮૯૦૦૦ હતી. સમવાય-૮૯-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય૦ [૧૬૯] અરિહંત શીતલનાથની ઉંચાઈ નેવું ધનુષ્યની હતી. અરિહંત અજીતનાથના નેવું ગણ અને નેવું ગણધર હતા. એજ પ્રમાણે અરિહંત શાંતિનાથના ગણ અને ગણધર હતા. સ્વયંભૂવાસુદેવના દિગ્વિજયનો કાલ નેવું વર્ષનો હતો. સર્વવૃત્તવૈતાઢ્ય પર્વતોના ઉપરના શિખરતલથી સૌગંધિક કાંડના નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર નેવું સો યોજનનું છે. સમવાય-૯૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-૯૧ [૧૭૦] બીજાની વૈયાવચ્ચ કરવાની પ્રતિજ્ઞાઓ એકાણું છે. કાલોદ સમુદ્રની Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ સમવાય-૯૧ પરિધિ થોડી અધિક એકાણું લાખ યોજનની છે. અરિહંત કુંથુનાથના એકાણું સો અવધિજ્ઞાની મુનિ હતા. આયુષ્ય અને ગોત્રને છોડીને શેષ છ મૂલ કર્મપ્રકૃતિઓની ઉત્તર કર્મપ્રકૃતિઓ એકાણું છે. સમવાય-૯૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૨) [૧૭૧] પ્રતિમાઓ બાણું છે. સ્થવિર ઈદ્રભતિ બાણુ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. મેરૂપર્વતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાણુ હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે ચાર આવાસ પર્વતોનું પણ અંતર સમજવું. સમવાય-૯૨ નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૩) [૧૭૨] અરિહંત ચંદ્રપ્રભના ત્રાણુંગણ અને ત્રાણુંગણધર હતા. અરિહંત શાંતિનાથ ત્રાણુ સો ચૌદપૂર્વી મુનિઓ હતા. ત્રાણુમા મંડળમાં રહેલ સૂર્ય જ્યારે આત્યંતર મંડલની તરફ જાય છે તેમજ બાહ્યમંડલ તરફ આવે છે ત્યારે સમાન અહોરાત્રિને વિષમ કરે છે. સમવાય-૯૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૪) [૧૭૩ નિષધ અને નીલવંત પર્વતની જીવાની લંબાઈ ૯૪૧૫યોજન તથા એક યોજનના ૧૯ ભાગોમાંથી બે ભાગ જેટલી છે- ૯૪૧૫૬ ૨/૧૯ યોજનની લંબાઈ છે. અરિહંત અજીતનાથના ૯૪00 અવધિજ્ઞાની મુનિઓ હતા. સમવાય-૯૪ સમવાય-૯૪-નમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (સમવાય-૯૫) [૧૭૪] અરિહંત સુપાર્શ્વનાથના પંચાણું ગણ અને પંચાણું ગણધર હતા. જંબુદ્વીપના ચરમાંતથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં પંચાણું-પંચાણુ હજાર યોજન અંદર જવા પર ચાર મહાપાતાલ કલશ છે- વડવામુખ, કેતુક, યૂય અને ઈશ્વર. લવણ સમુદ્રના મધ્ય ભાગથી કિનારાની તરફ પંચાણું-પંચાણું પ્રદેશો ઉંડાઈમાં ઓછા છે. અરિહંત કુંથુનાથ ૯૫૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. સ્વવિર મૌર્ય પુત્ર પંચાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત કરશે. સમવાય-૯૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯) [૧૭૫] પ્રત્યેક ચક્રવર્તીના છનું છનું ક્રોડ ગામ હોય છે. વાયુકુમારના છનું Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ સુત્ર-૧૭૫ લાખ ભવન છે. વ્યવહાર માટે ઉપયોગી દંડ છ— અંગુલનો હોય છે. એ જ પ્રમાણે ધનુષ, ' નાલિકા, યુગ, અક્ષ અને મુસલનું પ્રમાણ છે. અત્યંતર મંડલમાં જ્યારે સૂર્ય હોય છે ત્યારે પહેલું મુહૂર્ત છનું અંગુલની છાયાનું હોય છે. | સમવાય-૯૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય૯૭. [૧૭૬] મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્ડથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યહિત અન્તર સત્તાણું હજાર યોજનનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અત્તર પણ સમજવું. આઠ મૂલ કર્મ પ્રકૃતિઓની સત્તાણું ઉત્તર કર્મ પ્રકૃતિઓ છે. હરિષેણ ચક્રવર્તી સત્તાણું સો વર્ષમાં થોડા ઓછા સમય સુધી ગૃહસ્થ અવસ્થામાં રહીને મુંડિત થયા યાવતુ પ્રવ્રજિત થયા. | સમવાય-૯૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૮) [૭૭] નંદનવનના ઉપરના ચરમાન્તથી પાંડુક વનના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૯૮૦) યોજનાનું છે. મંદરપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગરૂપ આવાસપર્વતના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૯૮૦૦૦ યોજનાનું છે. એજ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર સમજવું. દક્ષિણાધ ભરતના ધનુપૃષ્ઠની લંબાઈ થોડી ઓછી ૯૮00 યોજનની છે. ઉત્તર દિશામાં પહેલા છ માસ પૂર્ણ કરતો સૂર્ય જ્યારે સવવ્યંતર મંડળથી ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે એક મુહૂર્તના ૧૯૮ ભાગ દિવસને ઘટાડતો અને રાત્રિનો એટલો સમય વધારતો ભ્રમણ કરે છે. દક્ષિણ દિશાનો સૂર્ય બીજા મહિનામાં જ્યારે ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે રાત્રિના એક મુહૂર્તના અઠ્ઠાણુભાગોમાંથી ૬૧ ભાગોનો ક્ષય કરીને દિવસના એટલા ભાગ પ્રમાણ કાળની વૃદ્ધિ કરે છે. રેવતી થી જ્યેષ્ઠા નક્ષત્ર સુધી રેવતી અશ્વિની, ભરણી, કત્તિકા, રોહિણી મૃગશીર્ષ આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂવફાળુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા) એ નક્ષત્રોના ૯૮ તારા છે. | સમવાય-૯૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૯) [૧૭૮] મંદર પર્વતની ઉંચાઈ નવ્વાણું હજાર યોજનની છે. નંદનવનના પૂર્વ ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. એજ પ્રમાણે દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનનું છે. ઉત્તર દિશાના પ્રથમ સૂર્યમંડળનો આયામ વિખંભ કંઈક વધારે નવ્વાણું હજાર યોજનનો છે. બીજા સૂર્યમંડળનો આયામ-વિખંભ થોડો વધારે નવ્વાણું હજાર યોજનનો છે. ત્રીજા સૂર્યમંડળનો આયામ-વિખંભ થોડો વધારે નવ્વાણું હજાર યોજનનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના અંજન કાંડના નીચેના ચરમાન્તથી વ્યંતરોના ભોમેય વિહારોના 'WWW.jainelibrary.org Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ સમવાય ઉપરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. સમવાય-૯૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૦૦) | [૧૭] દશ-દશમિકા ભિક્ષપ્રતિમાની એક સો રાત દિવસ દરમિયાન પપ૦ દતી ગ્રહણ કરીને આરાધના કરાય છે. શતભિષા નક્ષત્રના એકસો તારા છે. અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત) એક સો ધનુષ્ય ઉંચા હતા. પ્રસિદ્ધ પુરુષ અરિહંત પાર્શ્વનાથ એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એજ પ્રમાણે સ્થવિર સુધમાં પણ એક સૌ વર્ષનું આયુષ્ય ભોગવીને મુક્ત થયા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વતો સો સો કોસ ઉંચા છે. સમસ્ત લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો સો સો યોજન ઉંચો છે તથા સો સો કોસ જમીનની અંદર છે. સર્વ કાંચનગ પર્વતો સો સો યોજન ઉંચા છે. સો સો કોસ પૃથ્વીની અંદર છે. તેમના મૂળનો વિખંભ સો-સો યોજનાનો છે. સમવાય-૧૦૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રકીર્ષક-સમવાય) [૧૮] અરિહંત ચંદ્રપ્રભ એકસો પચાસ ધનુષ્ય ઉંચા હતા. આરણ કલ્પમાં દોઢસો વિમાનો છે. એજ પ્રમાણે અશ્રુત કલ્પમાં દોઢસો વિમાનો છે. [૧૮૧] અરિહંત સુપાર્શ્વનાથ બસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ મહાહિમવંત અને રૂકિમ વર્ષધર પર્વતો બસો બસો યોજન ઉંચા છે અને તેમનો બસો બસો કોશ જેટલાં ભાગ જમીનની અંદર છે. જંબુદ્વીપમાં બસો કાંચનગ પર્વતો છે. ' '[૧૮૨] અરિહંત પદ્મપ્રભ અઢીસો ધનુષ્ય ઉંચા હતા. અસુરકુમારોના પ્રાસાદ અઢીસો યોજન ઉંચા હોય છે. [૧૮૩ સુમતિનાથ ભગવાન ત્રણસો ધનુષ્ય ઉંચા હતા. અરિહંત અરિષ્ટનેમિ ત્રણસો વર્ષ કુંવરપદે રહીને મુંડિત થયા યાવતુ પ્રવ્રુજિત થયા. વૈમાનિક દેવોના વિમાનોના પ્રકાર ત્રણસો-ત્રણસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો ચૌદપૂર્વી મુનીઓ હતા. સિદ્ધ ગતિ પ્રાપ્ત પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા ચરમ શરીરી જીવોના જીવપ્રદેશોની અવગાહના થોડા વધારે ત્રણસો ધનુષ્યની હોય છે. ૧૮૪] પુરૂષાદાનીય પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી સાડા ત્રણસો મુનિઓ હતા, અરિહંત અભિનંદન સાડાત્રણસો ધનુષ્ય ઉંચા હતા, [૧૮૫] અરિહંત સંભવનાથ ચારસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની સમીપમાં બધા વક્ષસ્કાર પર્વતો ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. આનત અને પ્રાણત આ બે કલ્પોમાં ચારસો વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના એવા ચારસો વાદી મુનિઓ હતા કે જેમને દેવ, મનુષ્ય કે અસુરલોકો પરાજિત કરી શકતા ન હતા. [૧૮] અરિહંત અજીતનાથ અને સગર ચકી ૪૫૦ ધનુષ્ય ઉંચા હતા. Page #434 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૮૭ ૪૩૧ [૧૮૭] શીતા અને શીતોદા મહાનદીની સમીપ તથા મેરૂપર્વતની સમીપ બધા વક્ષસ્કાર પર્વતો ૫૦૦-૫૦૦ યોજન ઉંચા અને ૫૦૦ કોશ ભૂમિમાં છે. બધા વર્ષધર કૂટપર્વત ૫૦૦-૫૦૦ યોજન ઉંચા છે, તેમના મૂળનો વિષ્ફભ ૫૦૦-૫૦૦ યોજનનો છે. અરિહંત કૌશલિક ૠષભદેવ અને ભરત ચકી પાંચસો ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતની સમીપ સૌમનસ, ગંધમાદન, વિદ્યુત્પ્રભ અનેમાલ્ય વંતપર્વતની ઉંચાઈ ૫૦૦-૫૦૦ યોજન ની છે. તથા ૫૦૦ કોશ ભૂમિની અંદર છે. હરિ, હરિસ્સહ કૂટને છોડીને બધા વક્ષસ્કાર પર્વતકૂટો ૫૦જ્યોજન ઉંચા તથા તેમના મૂળનો આયામ-વિખંભ૫૦૦ યોજનનો છે. બલકૂટ પર્વતને છોડીને બધા નંદનકૂટ પર્વતો ૫૦૦ યોજન ઉંચા તથા તેના મૂલનો આ- યામ-વિખંભ ૫૦૦ યોજનનો છે. સૌધર્મ અને ઈશાનમાં વિમાનો ૫૦૦ યોજન ઉંચા છે. [૧૮૮] સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પમાં બધા વિમાન છસો યોજન ઉંચા છે. લઘુહિમવંત ફૂટની ઉપરના ચરમાન્તથી લઘુહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિ તલનું અવ્યવહિત અંતર છસો યોજનનું છે. એજ પ્રમાણે શિખરી કૂટથી તેના સમતલભૂમિનું અંતર છે. અરિહંત પાર્શ્વનાથની દેવ, મનુષ્ય અને અસુરલોકથી વાદમાં પજિત ન થવાવાળા છસો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. અભિચંદ કુલકર છસો ધનુષ્ય ઉંચા હતા. અરિહંત વાસુપૂજ્ય છસો પુરૂષો સાથે મુંડિત યાવત્ પ્રવ્રુજિત થયા હતા. [૧૮૯] બ્રહ્મ અને લાંતક કલ્પના બધા વિમાનો સાતસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન્ મહાવીરના સાતસો શિષ્યો કેવળી અને સાતસો મુનિ વૈક્રિયલબ્ધિસંપન્ન હતા. અરિહંત અરિષ્ટનેમિ થોડા ઓછા સાતસો વર્ષ સુધી કેવલી પર્યાયમાં રહીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. મહાહિમવંત ફૂટના ઉપરના ચરમાન્તથી માહિમવંત વર્ષધ૨૫ર્વતના સમભૂભાગનું અને ફિકેમકૂટના ઉપરના ચરમાન્તથી રૂકિમ વર્ષધર પર્વતના સમભૂભાગનું અંત૨ ૭૦૦ યોજન છે. [૧૯૦] મહાશુક્ર અને સહસ્રાર આ બે કલ્પોમાં બધા વિમાનો આઠ સો યોજન ઉંચા છે. આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડમાં આઠસો યોજનમાં વ્યંતર દેવોના ભૌમેય વિહારો છે. શ્રમણ ભગવાન્ મહાવીરના અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થવાવાળા કલ્યાણકારી ગતિસ્થિતિ વાળા એવં ભવિષ્યમાં નિર્વાણ પ્રાપ્ત કરવાવાળા અનુત્તરોપપાતિક મુનિઓની સંપદા આઠસોની હતી. આ રત્નપ્રભા પૃથ્વીના અતિસમ રમણીય ભૂભાગથી આઠસો યોજનની ઉંચાઈ પર સૂર્ય ગતિ કરે છે. અરિહન્ન અરિષ્ટનેમિની દેવ, મનુષ્ય અને અસુર લોકોથી વાદમાં પરાજિત ન થવાવાળા આઠસો વાદી મુનિ- ઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [૧૯૧] આનત, પ્રાણત, આરણ અને અચ્યુત આ ચાર કલ્પોમાં બધા વિમાનો નવસો યોજનના ઉંચા છે. નિષધકૂટની ઉપરના શિખરતળથી નિષધ વર્ષધર પર્વતનો જે સમ ધરણિતલ ભાગ છે તે નવસો યોજન દૂર છે. એજ પ્રમાણે નીલવંત ફૂટના ઉપરના શિખર તલથી નીલવંત વર્ષધર પર્વતના સમ ભૂભાગનું અંતર છે. વિમલવાહન કુલકર Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ સમવાય-પ્રકીર્ણક નવસો ધનુષ્ય ઉંચા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ રમણીય ભૂભા- ગથી નવસો યોજનાની ઉંચાઈ પર -સૌથી ઉપરનો તારો ગતિ કરે છે. નિષધ પર્વતના શિખરથી આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમકાંડના મધ્યભાગનું અવ્યવહિત અંતર નવસો યોજનાનું છે. એ જ પ્રમાણે નીલવંત વર્ષધર પર્વતના શિખરથી રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું પણ અન્તર છે. [૧૯૨] બધા રૈવેયક વિમાનો એક એક હજાર યોજન ઉંચા છે. બધા યમક પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો આયામ-વિખંભ એક એક હજાર યોજનનો છે. એ જ પ્રમાણે ચિત્ર અને વિચિત્રકૂટ પર્વતોનું પરિમાણ છે. સર્વ વૃત્ત વૈતાઢ્ય પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો વિખંભ એકએક હજાર યોજનનો છે. તેમજ તે પ્યાલાના આકારે સ્થિત છે. સર્વત્ર સમ છે. વક્ષસ્કાર કૂટોને છોડીને બધા હરિ, હરસ્સહ કૂટ પર્વતો એક એક હજાર યોજનના ઉંચા છે અને તેના મૂલનો વિખંભ એક એક હજાર યોજનાનો છે. એ જ પ્રમાણે નંદન કૂટને છોડીને બધા બલકૂટ પર્વતોનું પરિમાણ છે. અરિહંત અરિષ્ટનેમિ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર શિષ્ય કેવલી થયા હતા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર અંતેવાસી કાલધર્મને પ્રાપ્ત થઈને સર્વ દુઃખોથી મુક્ત થયા-હતા. પદ્મદ્રહ અને પુંડરીકહનો આયામ એક એક હજાર યોજનનો છે. [૧૯૩] અનુત્તરોપપાતિક દેવોના વિમાનો અગીયારસો યોજન ઉંચા છે. અરિહંત પાર્શ્વનાથ અગીયારસો શિષ્યો વૈક્રિયલબ્ધિવાળા હતા. [૧૯૪] મહાપા અને મહાપુંડરીક દ્રહનો આયામ બે-બે હજાર યોજનનો છે. [૧૯૫] આ રત્નપ્રભા પૃથ્વીના વજકાંડની ઉપરીતન ચરમાંતથી લોહિતાક્ષ કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ત્રણ હજાર યોજનાનું છે. [૧૯૬] તિગિચ્છ દ્રહ અને કેસરી દ્રહનો આયામ ચાર-ચાર હજાર યોજનનો છે. [૧૯૭] ભૂતલમાં મેરૂપર્વતના મધ્યભાગમાં રૂચક. નાભિથી ચારે દિશાઓમાં મેરૂપર્વતનું અવ્યવહિત અંતર પાંચ-પાંચ હજાર યોજનાનું છે. [૧૯૮] સહસ્ત્રાર કલ્પમાં છ હજાર વિમાનો છે. [૧૯૯] આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડની ઉપરના ચરમાંતથી પુલક કાંડની નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સાત હજાર યોજનાનું છે. [૨૦૦] હરિવર્ષ અને રમ્યકવર્ષનો વિસ્તાર ૮000 યોજનથી થોડો વધુ છે. [૨૦૧] પૂર્વ અને પશ્ચિમમાં સમુદ્રનો સ્પર્શ કરતી થકી દક્ષિણાઈ ભરત ક્ષેત્રની જીવાનો આયામ નવ હજાર યોજનનો છે. અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજારથી કંઈક વધારે હતા. [૨૦૨] પૃથ્વીતલમાં મેરૂપર્વતનો વિખંભ દશ હજાર યોજનનો છે. [૨૦૩] જંબૂદ્વીપનો આયામ-વિખંભ એક લાખ યોજનનો છે. Page #436 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૦૪ [૨૦૪] લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનનો છે. [૨૦૫] અરિહંત પાર્શ્વનાથની ૩૨૭૦૦૦ ઉત્કૃષ્ટ શ્રાવિકા-સંપદા હતી. [૨૦૬] ધાતકીખંડનો ચક્રવાલ વિષ્લેભ ચાર લાખ યોજનનો છે. [૨૦૭] લવણ સમુદ્રના પૂર્વી ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પાંચ લાખ યોજનનું છે. [૨૦૮] ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી રાજ્ય પદ પર રહીને મુંડિત યાવત્ પ્રવ્રુજિત થયા હતા. [૨૯] જંબુદ્રીપની પૂર્વ વેદિકાના ચરમાન્તથી ધાતકી ખંડના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સાત લાખ યોજનનું છે. [૨૧૦] માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાનો છે. ૪૩૩ [૨૧૧] અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજા૨થી કંઈક વધારે હતા. [૨૧૨] પુરૂષસિંહ વાસુદેવ દસલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમી પૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. [૨૧૩] શ્રમણ ભગવાન મહાવીર, તીર્થંકર ભવની પહેલા છઠ્ઠા ભવમાં પોટ્ટિલનામના રાજકુમાર હતા. તે ભવમાં તે એક કરોડ વર્ષ સુધી સંયમ-જીવન પાળીને સહસ્રાર કલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. [૨૧૪] આદિનાથ ભગવાન્ શ્રી ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવી૨ વર્ધમાનનું અવ્યવહિત અંતર એક કોટાકોટિ સાગરોપમનું છે. [૨૧૫] બાર અંગ રૂપ ગણિપિટક પ્રરૂપેલ છે-આયારો, સૂયગડો, ઠાણું, સમવાઓ, ભગવઇ, નાયાધમ્મ કહાઓ, ઉપાસગ દસાઓ, અંતગઢ દસાઓ, અનુત્તરોવવાઇયદસાઓ પછ્હાવાગરણ, વિવાગસૂર્ય, દિદ્વિવાઓ. હે ભદન્ત ! આયારોનું સ્વરૂપ કેવું છે ? તેમાં નિગ્રંથ શ્રમણોના જ્ઞાનાચાર આદિ પાંચ આચાર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય, વૈનયિક-વિનયથી મળતું કર્મક્ષયાદિ રૂપ ફળ, સ્થાન-કાયોત્સર્ગ, બેસવાનું અને સુવાનું, ગમન-વિચાર- ભૂમિ આદિમાં જવું તે, રોગાદિકને કા૨ણે યતનાપૂર્વક ફરવું, આહાર પાણી ઉપધિ આદિની મર્યાદા, સ્વાધ્યાયાદિ ક્રિયામાં ત્રણે યોગને જોડવાં, ઈર્યા સમિતિ આદિ પાંચ સમિતિ, મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર, - પાણી સંબંધી સોળ ઉગમના દોષો, સોળ ઉત્પાદના દોષો, દસ એષણાના દોષો એ ૪૨ દોષોની વિશુદ્ધિ કરીને શુદ્ધ ગ્રહણ કરવું, મહાવ્રત નિયમ, તપ, ઉપધાન ઉપરોક્ત સઘળી બાબતોનું પ્રશસ્ત રીતે કથન કરવામાં આવ્યું છે. તે આચાર સંક્ષિપ્તમાં પાંચ પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તેની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપ્રત્તિઓ છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોકો છે અને સંખ્યાત નિર્યુક્તિઓ છે. તે આયારો અંગની અપેક્ષાએ પ્રથમ અંગ છે. તેના બે શ્રુતસ્કંધો છે. પચીસ અધ્યયનો છે. પંચ્યાસી ઉદ્દેશન કાળ છે અને પંચ્યાસી સમુદ્દેશન કાળ છે. આ અંગમાં અઢાર હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંતા ગમ, અનંત પર્યાયો છે. અસંખ્યાત 28 Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ સમવાય-પ્રકીર્ણક ત્રસ છે. અનંત સ્થાવર છે. જિનોક્ત જીવાદિ પદાર્થો, કે જે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, નિબદ્ધ-સૂત્રરૂપે ગ્રથિત છે. નિયુક્તિ હેતુ અને ઉદાહરણોથી યુક્ત છે. તે સઘળા જીવાદિક પદાર્થોનું આ સૂત્રમાં સામાન્ય અને વિશેષરૂપે, વચન પયયથી. અથવા નામાદિના ભેદથી કથન કરાયું છે, સ્વરૂપ પ્રદર્શન સહિત વર્ણન કરાયું છે, ઉપમાન ઉપમેય આદિ દ્વારા સમજાવવામાં આવેલ છે, અન્ય જીવોની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણને નિમિત્તે વારંવાર નિશ્ચયપૂર્વક કહેવાયેલ છે. નિઃસંદેહપણે તેમની સ્થાપના થયેલ છે. તેમાં બતાવેલ ક્રિયા- અનુષ્ઠાનનું જે જીવ આચરણ કરે છે, તે આત્મસ્વરૂપ બની જાય છે, તેનો અભ્યાસ કરીને સમસ્ત પદાર્થનો જાણકાર બને છે, એટલે કે સ્વસમય તથા પરસમયનો જ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-વ્રત શ્રમણ ધર્મ, સંયમ આદિની, કરણપિંડવિશુદ્ધિ, સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપે કરવામાં આવી છે, વચનરૂપ પયિથી અથવા નામાદિન ભેદથી તેમનું કથન કરાયું છે. સ્વરૂપનું કથન કરીને તેમની સારી રીતે વિવેચના કરવામાં આવી છે. ભવ્યજીવોના કલ્યાણની ભાવનાથી તેમનું વારંવાર કથન કરાયું છે. તથા ઉપનય અને નિગમના એ બન્નેની દ્રષ્ટિએ તેમની સ્થાપના શિષ્યોની મતિમાં એવી રીતે કરવામાં આવી છે કે તેમના મનમાં કોઈપણ પ્રકારનો સંદેહ રહેવા પામે નહીં. એ પ્રમાણે “આયારો” નું સ્વરૂપ જાણવું. [૨૧] હે ભદન્ત! સૂયગડોનું સ્વરૂપ શું છે? સૂયગડોમાં સ્વસિદ્ધાંતની પ્રરૂપણા કરવામાં આવે છે, પરસિદ્ધાંતની પ્રરૂપણા કરાય છે, સ્વસિદ્ધાંત અને પર- સિદ્ધાંતની પ્રરૂપણા કરાય છે, જીવોની પ્રરૂપણા કરાય છે, અજીવોની પ્રરૂપણા કરાય છે, જીવ અને અજીવની પ્રરૂપણ કરાય છે, લોકની પ્રરૂપણા કરાય છે, અલોકની પ્રરૂપણા કરાય છે. લોકાલોકની પ્રરૂપણા કરાય છે. તેમાં જીવ, અજીવ, પુણ્ય,પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થોનું પ્રરૂપણ કરવામાં આવે છે. તથા અલ્પકાળના દીક્ષિત કુત્સિત સિદ્ધાંતના મોહથી મોહિત મતિવાળા કુસમયના સંસર્ગ યુક્ત મતિવાળા શ્રમ- ણોના પાપકર મલિન મતિગુણને નિર્મળ કરવાને માટે એકસો એંસી ક્રિયાવાદીઓ, ચોર્યાસી પ્રકારના અક્રિયાવાદીઓ, સડસઠ પ્રકારના અજ્ઞાનવાદીઓ અને બત્રીસ પ્રકારના વૈયિકો-એ ત્રણસો ત્રેસઠ પાખંડીઓના મતોનું આ સૂત્રકતાંગમાં ખંડન કરીને સ્વસિદ્ધાંત સ્થાપિત કરાય છે. તથા પરમતના ખંડને માટે અને સ્વમતની સ્થાપનાને માટે અનેક પ્રકારના દ્રષ્ટાંત વચનોની મદદથી અને હેતુવચનોદ્વારા પરમતની નિસારતા અને સ્વમતની અખંડનીયતાને સારી રીતે દર્શાવનાર વિશેય જીવાદિ પદાર્થોનું સુગમતાથી જ્ઞાન થાય, એ હેતુથી વિસ્તારપૂર્વક અનેક પ્રકારે વર્ણનયુક્ત તથા “આ પદનો આ પ્રમાણે અર્થ થાય છે.” એ પ્રમાણે નિશ્ચયપૂર્વકના કથનયુક્ત મોક્ષને પંથે આવવા સમ્યગ્દર્શન આદિમાં જીવોને પ્રવૃત્ત કરનાર દોષરહિત અને ગુણસહિત, અતિશય અજ્ઞાનરૂપ અંધકારમય દુર્ગમ તત્ત્વમાર્ગમાં પ્રકાશક હોવાથી દીપકસમાન, સિદ્ધિ-મોક્ષની પ્રાપ્તિ, શ્રેષ્ઠ પ્રાસાદનાં 'ગથિયા સમાન તથા પરમતવાદિઓદ્વારા સદા અખંડનીય એવા સૂત્ર અને અર્થનું અહીં કથન કર્યું છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૧૭ ૪૩૫ સૂયગડોમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે, સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, એ અંગોની અપેક્ષાએ બીજું અંગ છે, બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ અધ્યયન છે, તેત્રીસ ઉદ્દેશન કાળ છે, તેત્રીસ સમુદ્વેશન કાળ છે, પદપરિમાણની અપેક્ષાએ છત્રીસ હજાર પદ છે. સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પર્યાયો છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર છે. આ અંગમાં જિનોક્ત ભાવ સામાન્ય તથા વિશેષ રૂપે કહેવામાં આવેલ છે. પ્રજ્ઞપ્ત થયેલ છે. પ્રરૂપિત થયા છે, દર્શાવવામાં આવ્યા છે, નિર્દેશ કરાયો છે, ઉપદર્શિત થયા છે. આ સૂત્રનું અધ્યયન કરનાર તેમાં કહેલા આચારોનું યોગ્ય રીતે પાલન કરીને આત્મ- સ્વરૂપ બની જાય છે, તે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ- પ્રરૂપણા અને કરણપ્રરૂપણા આખ્યાત થયેલ છે, પ્રજ્ઞપ્ત થયેલ છે, પ્રરૂપિત થયેલ છે, દર્શિત થયેલ છે, અને નિદર્શિત થયેલ છે, આ તેનું સ્વરૂપ છે. [૨૧૭-૨૧૯] હે ભદન્ત ! ઠાણું સ્વરૂપ કેવું છે ? તેમાં સ્વસમયની સ્થાપના કર- વામાં આવી છે, પ૨સમયની સ્થાપના કરાય છે, સ્વસમય અને પરસમયની સ્થાપના કરાય છે, જીવની અને અજીવની સ્થાપના કરાય છે. જીવ અજીવ એ બન્નેની સ્થાપના કરાય છે, લોકની સ્થાપના કરાય છે, અલોકની સ્થાપના કરાય છે, લોકાલોકની સ્થાપના કરાય છે, સ્થાનાંગમાં પદાર્થોના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયની સ્થાપના કરાય છે. હિમવાન્ આદિ પર્વતનું, ગંગા આદિ મહાનદીઓનું, લવણ આદિ સમુદ્રોનું, સૂર્યનું, અસુર આદિનાં ભવનોનું, ચંદ્ર આદિના વિમાનોનું, સુવર્ણ આદિના ખીણોનુ, સામાન્ય નદીઓનું, ચક્રવર્તી આદિના નૈસર્પ આદિ નિધિઓનું, પુરૂષોના ભેદોનું ષડ્જ આદિ સાતસ્વરોનું, કાશ્યપ આદિ ગોત્રોનું તથા તારા ગણોના સંચરણનું વર્ણન કરવામાં આવેલ છે. એક-એક પ્રકારના પદાર્થોની વક્તવ્યતા, પછી બેથી લઇને દસ સ્થાન સુધીની વક્તવ્યતા કરવામાં આવી છે. જીવોની પુદ્ગલોની અને લોકસ્થાયી ધર્માસ્તિકાયાદિક દ્રવ્યોની પ્રરૂપણા કરાઇ છે. સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે, સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, અને સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે અને દસ અધ્યયનો છે. એકવીસ ઉદ્દેશન કાલ છે, એકવીસ સમુદ્દેશન કાલ છે, તેમાં બોંતેર હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવરો છે, શાશ્વત, કૃત, નિબદ્ધ અને નિકાચિત જિનકથિત ભાવો સામાન્ય અને વિશેષરૂપે કહેવાયા છે, પ્રજ્ઞપ્ત થયા છે, પ્રરૂપિત થયા છે, દર્શિત થયા છે, અને ઉપદર્શિત થયા છે, આ સૂત્રનું અધ્યયન કરનાર તેમાં દર્શાવેલા આચારોનું યોગ્ય પ્રકારે પાલન કરીને આત્મસ્વરૂપ થઈ જાય છે. તે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણેના ચરણ કરણની પ્રરૂપણા ‘ઠાણું’માં આખ્યાત થયેલ છે, યાવત્ ઉપદર્શિત થયેલ છે. [૨૨૦] હે ભદન્ત ! સમવાઓનું સ્વરૂપ કેવું છે ? તેમાં સ્વસમયની પ્રરૂપણા કરાય છે, સ્વસમય અને પરસમયની પ્રરૂપણા કરાય છે, લોક અને અલોક આદિ ભાવોની પ્રરૂપણા કરવામાં આવી છે. સમવાયાંગમાં એક, Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમવાય-પ્રકીર્ણક બે, ત્રણ, ચારથી સો સુધી અને ત્યાર પછીના કરોડ સુધીના કેટલાક પદાથની અનુક્રમે સંખ્યાની વૃદ્ધિ પ્રમાણે કથન કરાય છે. અને દ્વાદશાંગ રૂપ ગણિપિટકનું પયય-પરિમાણ કહેવામાં આવે છે. એકથી સો સુધીના સ્થાનોમાં ક્રમથી અર્થનિરૂપણા કરવામાં આવે છે. આયારો આદિ બાર ભેદોથી વિસ્તૃત, દેવાદિવડે માનનીય તથા છકાયના જીવરૂપ લોકનું હિત કરનારા શ્રુતજ્ઞાનને સંક્ષેપથી પ્રત્યેકસ્થાન અને પ્રત્યેક અંગમાં અનેક પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. અને વિવિધ પ્રકારના જીવ અને અજીવનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે. અને બીજા પણ અનેક પ્રકારના જીવાજીવાદિકના ભાવોનું આ સૂત્રમાં વર્ણન થયું છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોના આહાર, ઉચ્છવાસ, નિશ્વાસ, લેગ્યા, નારકાવાસ આદિની સંખ્યા, આવાસોની ઊંચાઈ, વિખંભ અને પરિધિનું પ્રમાણ, ઉપપાત-એક સમયમાં જીવોની ઉત્પત્તિ, એક સમયમાં મરણ તથા અવગાહના તથા ચાર ગતિ- વાળાનું અવધિજ્ઞાન, વેદના-સાતા, અસાતારૂપ વિધાન-નરકાદિનાં ભેદ, ઉપયોગ, યોગ, ઈન્દ્રિય, કષાયો. આ બધાનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. અનેક પ્રકાર ની જીવયોનિઓનું વર્ણન કરાયું છે, મંદર આદિ પર્વતોના વિખંભ, ઉલ્લેધ, ઉંચાઈ, અને પ્રમાણ તથા ખાસ પ્રકારની તેમાં વિધિઓ બતાવી છે. તથા કુલકર તીર્થકર, ગણધરો અને સમસ્ત ભારતના સ્વામી ચક્રવર્તી નરેશોનું વાસુદેવ અને બળદેવોનું વર્ણન કરાયું છે, તથા ભરત આદિ ક્ષેત્રોના નિર્ગમોનું પ્રત્યેક આગળના કરતા પાછળની અધિકતાનું વર્ણન કરાયું છે. પૂર્વોક્ત પદાર્થોનું અને એ પ્રકારના બીજા પદાર્થોનું આ સૂત્રમાં વિસ્તારથી વર્ણન કરાયું છે. સમવાઓ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, યાવતું અંગની અપેક્ષાએ તે ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશન કાળ છે. પદ પરિમાણની અપેક્ષાએ આ અંગમાં એક લાખ ચુંમાલીસ હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે. યાવતુ ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રકારનું સમવાઓનું સ્વરૂપ છે. [૨૨૧] હે ભગવન્! વિવાહ પન્નતી સૂત્રનું કેવું સ્વરૂપ છે? હે ગૌતમ ! તેમાં સ્વસમયોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, પરસમયોનું સ્વરૂપ કહેલ છે, સ્વસમયો અને પરસમયો એ બન્નેનું સ્વરૂપ દર્શાવ્યું છે, જીવોનું સ્વરૂપ બતાવ્યું છે, અજીવોનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જીવ અને અજીવ એ બન્નેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, લોકનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, અલોકનું સ્વરૂપ સમજાવ્યું છે. જેમના મનમાં વિવિધ સંશયો ઉત્પન્ન થયા છે તેવા અનેક પ્રકારનાં દેવો, નરેન્દ્રો અને રાજર્ષિઓ દ્વારા પોતાના સંશયોના નિવારણ માટે પૂછાયેલા પ્રશ્નો તથા જિનેશ્વર ભગવાન દ્વારા વિસ્તારપૂર્વક કરાયેલા ઉત્તરો, કે જે ધમસ્તિકાય આદિ દ્રવ્ય, જ્ઞાનાદિક ગુણ, આકાશ આદિ દ્રવ્ય, સમયાદિ રૂપ કાળ, સ્વ અને પરના ભેદથી ભિન્ન ધર્મ, અથવા નવ-પુરાણ આદિ કાળકૃત અવસ્થા, નિરંશ અવયવ, એક અવસ્થામાંથી બીજી અવ સ્થાની પ્રાપ્તિ થવી તે, પરિણામ, ભાવ, અનુગમ, વ્યાખ્યાનના પ્રકાર અથવા ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ આદિ દ્વાર, નામાદિનિક્ષેપ, નૈગમાદિ નય, પ્રત્યક્ષ આદિ પ્રમાણ, આનુ Page #440 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૨૧ ૪૩૭ પૂવિ આદિ દ્વારા જેમને વિવિધતાપૂર્વક સ્પષ્ટતાથી પ્રકાશિત કરવામાં આવ્યા છે, તથા જે લોક અને આલોકના પ્રકાશક છે, તથા વિશાળ સંસાર સાગરને પાર કરવાને સમર્થ છે, ઈન્દ્રાદિદ્વારા પ્રશંસિત છે, ભવ્ય જીવોના દયા દ્વારા અભિનશ્વિત છે, અજ્ઞાન અને પાપ એ બન્નેનો નાશ કરનાર છે, તથા સારી રીતે નિર્ણિત હોવાથી દીપ સમાન એટલે કે સમસ્ત તત્વોના પ્રકાશક, તથા વિતર્ક, નિશ્ચય, અને ઔત્પત્તિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં વધારો કરનાર છે, એવા છત્રીસ હજાર વ્યાકરણોના બોધક સૂત્રાર્થ કે જે અનેક ભેટવાળા છે, શિષ્યોને માટે હિતકારક અને ગુણદાયક છે તેમનું આ અંગમાં વ્યાખ્યાન કરાયું છે, આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત બ્રોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અને સંખ્યાત પ્રતિપતિઓ છે, અંગોની અપેક્ષાએ આ પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. એકસોથી થોડા વધારે અધ્યયનો છે. આ અંગમાં દસ હજાર ઉદ્દેશક છે. દસ હજાર સમુદેશન કાળ છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. તેમાં બે લાખ એક્યાસી હજારનું પદ પ્રમાણ છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત પર્યાયો છે. અસંખ્યાત ત્રસ છે. અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ શાશ્વત છે. કૃત છે. નિબદ્ધ છે. અને નિકાચિત છે. એ પ્રમાણે જિનેશ્વર ભગવાને કહેલ એ બધા ભાવો આ અંગમાં કહેવામાં આવેલ છે, યાવતુ. ઉપદર્શિત કરાયા છે. યાવતું ચરણકરણની પ્રરૂપણા આ અંગમાં કરવામાં આવી છે. આ વિવાહ પન્નત્તિનું સ્વરૂપ છે. [૨૨૨) હે ભદન્ત! નાયાધમ્મ કહાઓનું કેવું સ્વરૂપ છે? આ અંગમાં જ્ઞાતિના (મેઘકુમાર આદિના) નગરીનું ઉદ્યાનોનું, માતપિતાનું, સમોસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિનું, ભોગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાનું, મૃતપરિગ્રહનું, ઉગ્રતપસ્યાનું, પયયોનું, સંલેખનાનું, ભક્તપ્રત્યા- ખ્યાનનું, પાદપોપગમનનું, દેવલોકગમન, ઉત્તમકુળમાં જન્મ પ્રાપ્ત કરવાનું, પુનઃ સમ્યકત્વ- પ્રાપ્તિનું, અન્તક્રિયા કરી મોક્ષની પ્રાપ્તિનું વર્ણન યાવતું ઉપદર્શન કરાયું છે. જ્ઞાતા- ધર્મકથામાં વર્ધમાન પ્રભુના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રજિત થયેલાં સત્તર પ્રકારના સાવદ્ય વિરતિરૂપ સંયમના પાલન અર્થે ચિત્તસમાધિરૂપ ધૈર્યથી, સારા-નરસાની વિવેકરૂપ બુદ્ધિથી અને ધારણ કરેલા વ્રતોનું યોગ્ય રીતે પાલન કરવાના ઉત્સાહરૂપ વ્યવસાયથી દુર્બલ બનેલા સાધુઓનું, અનશનાદિ બાર પ્રકારના તપ, નિયમ, ઉગ્ર પ્રકારના તપ, આ ત્રણે રૂપ મહામુકેલીએ વહન કરી શકાય તેવા ભાર-એ બન્ને હારી જઇને શક્તિથી રહિત, સંયમ પાલનમાં અસમર્થ એવા સાધુઓનું તથા ઘોર પરિષહોથી પરાજિત થયેલા હોવાથી તથા સામર્થ્યહીન થવાને કારણે તપસંયમની આરાધના કરતા અટકી ગયેલા અને તેને કારણે મોક્ષમાર્ગથી. વિમુખ થયેલા સાધુઓનું, તેમજ વિષયસુખની તુચ્છ આશાને તાબે થવાથી ઉત્પન્ન થયેલા દોષોથી મૂચ્છિત થયેલાઓનું જ્ઞાન દર્શન ચારિત્રની અને યતિના મૂલગુણો અને ઉત્તરગુણોની વિરાધના કરવાથી નિસાર થવાને લીધે શૂન્ય બનેલાઓનું સંસારમાં અનંત દુઃખથી યુક્ત નારક તિર્યંચ, કુમનુષ્ય, અને કુદેવમાં જન્મ લેવારુપ જે દુર્ગતિ ભવો Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ સમવાય-પ્રકીર્ષક છે, તેમની પરંપરાનું વર્ણન કરવામાં આવેલ છે. તેમજ પરિષહ કષાયરૂપ સૈન્યને જીતનારા તથા ઘેર્યરુપ ધનવાળા સંયમનું નિરંતર પાલન કરવાના દ્રઢ નિશ્ચયવાળા ધીર પુરુષોનું જ્ઞાન દર્શન અને ચારિત્રરુપ યોગોની આરાધના કરનારા તથા માયા આદિ શલ્યોથી રહિત, શુદ્ધ મોક્ષમાર્ગ સન્મુખ જીવોનું, અનુપમ દેવ જન્મના વૈમાનિક સુખનું તથા દેવલોકના અતિ પ્રશસ્ત અનેક મનોવાંછિત ભોગોને લાંબો સમય ભોગવીને ત્યાંથી દેવલોકનું આયુષ્ય પૂરું કરીનેAવીને, ફરીથી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરનારાનું તથા કઈ રીતે તેમની મુક્તિ થાય છે, તેમનું વર્ણન તથા મોક્ષમાર્ગથી ચલિત દેવો તથા મનુષ્યોને સ્વમાર્ગ- ગમનમાં દ્રઢતા સંપાદન કરવાના કારણરૂપ બોધન, સંયમની આરાધના કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સંયમના માર્ગેથી પતન થાય છે. તેની પ્રરૂપણા કરાઈ છે. તથા સંયમની આરાધનામાં ગુણ છે અને તેની વિરાધનામાં દોષ છે. એ પ્રકારના દર્શક વાક્યોનું કથન, તથા સંયમનું પાલન કરનારા દેવલોકમાંથી ઍવીને આવેલા કેવી રીતે શાશ્વત, શિવસ્વરૂપ અને સમસ્ત દુઃખોથી રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન, આ અંગમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. નાયાધમ્મકહાઓમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે. સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અંગની અપેક્ષાએ આ છઠ્ઠું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો છે, પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયનો છે, તે અધ્યયનો સંક્ષિપ્તમાં બે પ્રકારના છે, તેમાં ચરિત્ર આદિ રૂપે (મેઘકુમાર આદિના) સત્ય ઉદાહરણો છે. ભવ્ય જીવોને બોધ આપવાને માટે કલ્પિત ઉદાહરણો પણ છે. ધર્મકથાના દસ વર્ગ છે. તેમાં પ્રત્યેક ધર્મકથામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં પ૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. પ્રત્યેક ઉપાખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ આખ્યાયિકા- ઉપાખ્યાયિ- કાઓ છે. આ રીતે પૂવપિરની સંયોજન કરતા ત્રણ કરોડ પચાસ લાખ આખ્યાયિકાઓ છે. એમ ભગવાને કહેલ છે. પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ ઉદ્દેશન કાળ છે, ઓગણીસ સમુદ્દેશન કાળ છે. પાંચ લાખ છોંતેર હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે. અનંતા ગમ છે, અનંતા પયયિો છે, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવો સામાન્ય અને વિશેષરૂપે કહેવાયા છે, યાવતું ઉપદર્શિત થયા છે. આ સૂત્રનું અધ્યયન કરી તે પ્રમાણે આચારનું પાલન કરનાર આત્મસ્વરૂપ થઈ જાય છે. તે જ્ઞાતા, વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે ચરણકરણ પ્રરૂપણા આખ્યાત થયેલ છે, યાવત્ ઉપદર્શિત થયેલ છે. આ નાયાધમ્મકતાનું સ્વરૂપ છે. [૨૨૩] હે ભદન્ત! ઉવાસગ દસાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉપાસકો ના નગરોનું, ઉદ્યાનોનું, ચેત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું. ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, તેમજ ઉપા- સકોના શીલ-સામાયિક, દેશાવગાસિક, અતિથિસંવિ- ભાગ Page #442 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૨૩ ૪૩૯ વ્રત, વિરમણ-મિથ્યાત્વ આદિમાંથી નિવૃત્તિ, ત્રણ ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ બધી બાબતોનું તેમજ શ્રુતાધ્યયનનું ઉગ્રતપની આરાધનાનું, અગિયાર પ્રતિમાઓનું, દેવાદિકૃત ઉપસર્ગોનું, સંલેખનાનું, ભક્ત- પ્રત્યાખ્યાનનું, દેવલોકમાં ઉત્પન્ન થવાનું, ત્યાંથી ચ્યવીને ઉત્તમકુળમાં જન્મ પામવાનું પુનઃ બોધિલાભનું, અને મોક્ષપ્રાપ્તિનું નિરુપણ કરાયું છે. આ સૂત્રમાં શ્રાવકોની ઋદ્ધિ વિશેષોનું, માતાપિતા આદિ આપ્યંતરપરિષદ્ તથા દાસદાસી મિત્ર આદિ બાહ્યપરિષદનું, ભગવાન મહાવીરની સમીપ વિસ્તારપૂર્વક શ્રુતચારિત્રરુપ ધર્મના શ્રવણનું, જિનધર્મની પ્રાપ્તિ રુપ બોધિલાભનું સાદ્ વિવેકપ અભિગમનું, સમ્યકત્વની વિશુદ્ધતાનું, સ્થિરતાનું, શ્રાવકના મૂલગુણ અને ઉત્તરગુણોનાં અતિચારોનું, શ્રાવકપર્યાયરૂપ સ્થિતિ વિશેષનું, સમ્યગ્દર્શન આદિ પ્રતિમાઓ તથા અભિગ્રહ લેવાનું અને તેના પાલનનું, દેવાદિકૃત ઉપસર્ગો સહન કરવાનું, અને ઉપસર્ગના અભાવનું વર્ણન છે. અનશનાદિ વિચિત્ર તપ, શીલ તથા વ્રત, ગુણવ્રત, મિથ્યાત્વ આદિથી વિરક્તિ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિનું, તપ અને રાગાદિકોને જીતવાથી શરીર અને જીવને કૃશ કરનાર એવી સંલેખનાના સેવનથી આત્માને ભાવિત કરીને જે શ્રાવક અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરી નાંખે છે, ઉત્તમ કલ્પોના શ્રેષ્ઠ વિમાનોમાં ઉત્પન્ન થઇને તે દેવવિમાનરુપી ઉત્તમ પુંડરીકોમાં કેવા કેવા અનુપમ સુખોને ભોગવે છે અને તે ઉત્તમ સુખોનો ક્રમશઃ ઉપભોગ કર્યા પછી ત્યાંથી આયુષ્ય સમાપ્ત થતા અવીને કેવી રીતે સંયમથી પ્રશસ્ત બોધિને પ્રાપ્ત કરીને કેવી રીતે તમ (અજ્ઞાન) : રજ (કર્મ) એ બન્નેના સંમૂહથી રહિત બનીને સમસ્ત દુઃખોથી રહિત, ક્ષય રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. એ બધી બાબતોની પ્રરૂપણા ક૨વામાં આવી છે. તેમજ આ અંગમાં ઉપરોક્ત વિષયોનું તથા એજ પ્રકારના અન્ય વિષયોનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. આ અંગમાં સંખ્યાતવાચનાઓ છે, સંખ્યાતઅનુયોગદ્વાર છે, યાવત્ સંખ્યાત સંગ્રહણિઓ છે. અંગની અપેક્ષાએ તે સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાળ છે, દસ સમુદ્દેશનકાળ છે, તેમાં પદોનું પ્રમાણ સંખ્યાત-છે. સંખ્યાત અક્ષરો છે. યાવત્ ચરણકરણથી પ્રરૂપણા કરવામાં આવે છે. આ ઉવાસગ દસાઓનું સ્વરૂપ છે. [૨૨૪] હે ભદન્ત ! અંતગઢ દસાઓનું સ્વરૂપ કેવું છે ? તેમાં અંતકૃત મુનિઓના નગરોનું, ઉદ્યાનોનું, ચૈત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, ભોગના પરિત્યાગનું, દીક્ષાઓનું, શ્રુતાધ્યયનોનું, વિશિષ્ટ તપસ્યાઓનું, માસિકી આદિના ભેદથી બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું, તથા ક્ષમા, આર્જવ માર્દવનું વર્ણન છે. અન્ય- ના દ્રવ્યનું અપહરણ કરવાથી ઉત્પન્ન થયેલ મલીનતાથી રહિત થવું, પૃથ્વીકાય આદિ સત્તર પ્રકારનો સંયમ, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, આગમોક્ત વિધિ અનુસાર મુનિઓને આહાર પાણી લાવીને દેવા, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓ, અપ્રમાદ- યોગો, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ સમવાય પ્રકીર્ણક બન્નેના લક્ષણો એ બધા વિષયોનું તેમજ સર્વ- વિરતિરૂપ ઉત્તમ સંયમને પ્રાપ્ત કરનારા, પરિષહોને જીતનારા મુનિઓને ઘાતિકને ક્ષય થતાં કેવી રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેઓએ કેટલા વર્ષ સુધી દીક્ષાપત્યય પાળી, જે રીતે તેમણે તેનું પાલન કર્યું તથા જે મુનિ જ્યાં પાદપોપગમન સંથારાને ધારણ કરીને તથા જે મુનિ જેટલા ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને અજ્ઞાન અને મલીન કર્મસમૂહથી રહિત બનીને અન્તકૃત થયા છે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખને પામ્યા છે. એવા સઘળા મુનિઓ વર્ણન આ અંગમાં કર્યું. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, યાવતુ સંખ્યાત. સંગ્રહણીઓ છે. અંગની અપેક્ષાએ આ આઠમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, પ્રથમ વર્ગની અપેક્ષાએ દસ અધ્યયન છે, આઠ વર્ગ છે. દસ ઉદ્દેશનકાળ છે, દસ સમુદ્રેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ ત્રેવીસ લાખ ચાલીસ હજારનું છે. સંખ્યાત અક્ષરો. યાવતું મુનિના ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવે છે. આ પ્રમાણે અંતગડ દસાઓનું સ્વરૂપ છે. [૨૨૫ હે ભદન્ત! અનુત્તરોવવાઇયદશાનું કેવું સ્વરૂપ છે? તેમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનાર મુનિઓનાનગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધમચાય, ધર્મકથાઓ, આ લોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રાધ્યયન, તપ ઉપધાન ઉગ્રતપશ્ચય, પયયો, દીક્ષા, પ્રતિમાઓ, સંલેખનાઓ, આહાર પાણીના પ્રત્યાખ્યાન, પાદપોપગમન સંથારા, અનુત્તરવિમાનોમાં જન્મ, ત્યાંથી અવીને ઉત્તમ કુળોમાં જન્મ, ફરીથી બોધિલાભ- પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એ બધા વિષયોનું વર્ણન કર્યું છે. આ સૂત્રમાં તીર્થકરોના સર્વોત્કૃષ્ટ મંગળકારી તથા જગતને માટે હિતકારી સમવસરણોનું, ચોત્રીસ અતિશયોનું, જિનદેવના શિષ્યોનું, શ્રમણોના સમૂહનાં શ્રેષ્ઠ હાથીની સમાન, અવિચળ કીર્તિવાળા અને સ્થિર સંયમવાળા, પરિષહ સૈન્યરૂપી અરિદળનો નાશ કરનારા, તથા તપથી દેદીપ્યમાન ચારિત્ર અને સમ્યકત્વથી શ્રેષ્ઠ અનેક પ્રકારના વિસ્તૃત અને પ્રશંસનીય ઉત્તમ ક્ષમાદિ સદ્ગુણોવાળા તથા અણગારના ગુણોવાળા તથા શ્રેષ્ઠ તપસ્યા કરનારા, વિશિષ્ટ જ્ઞાન અને મન વચન કાયના વ્યાપારરૂપ યોગથી યુક્ત ગણધરોનું વર્ણન છે. લોક હિતકારક જિન ભગવાનના શાસનનું વર્ણન છે, અનુત્તરવાસી દેવોની વિશિષ્ટ દ્ધિઓ કેવી છે તે પણ તેમાં બતાવ્યું છે. તથા દેવ અસુર અને મનુષ્યોની પરિષદ કેવી રીતે ભગવાનની પાસે જતી હતી એ વાત પણ તેમાં છે. કેવી રીતે તેઓ ભગવાનની ભક્તિ સેવા કરે છે, ત્રિલોકના ગુરૂ જિનેશ્વર ભગવાન, વૈમાનિક દેવો ચક્રવર્તી આદિ રાજાઓ, અસુરભવનપતિ આદિ, ઉપલક્ષણથી વ્યંતર અને જ્યોતિષ્ક દેવોએ બધાની સમક્ષ કેવી રીતે ધમપદેશ આપે છે, જિનેન્દ્ર ભગવાનનું પ્રવચન સાંભળીને જેમના કર્મોનો ક્ષય થયો છે એવા ભવ્યજનો વિષયોથી વિરક્ત થઈને કેવી રીતે અનેક પ્રકારના તપ અને સંયમ ને પ્રાપ્ત કરે છે એ બધાનું વર્ણન છે. ઘણા વર્ષો સુધી શ્રુતચારિત્રનું મન વચન કાયાથી આરાધન કરનારા જિનાગમ Page #444 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૨૫ ૪૪૧ પ્રમાણે ઉપદેશ દેનારા જિનવરોનું અંતઃ કરણથી ધ્યાન ધરીને જ્યાં જેટલા જેટલા ભક્તોનું-કર્મોનું અનશન દ્વારા છેદન કરીને ઉત્કૃષ્ટ જ્ઞાનયોગમાં લીન થઈને કાળધર્મ પામીને પરમશ્રેષ્ઠ મુનિજન જે રીતે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે તે વર્ણન છે. તથા તેઓ અનુત્તર વિમાનોમાં કેવાં અનુપમ દેવલોકના સુખોને પ્રાપ્ત કરે છે તે બધા વિષયોનું તથા તેઓ તે અનુત્તર વિમાનોમાંથી અવીને ક્રમશઃ સંયત થઈને કેવી રીતે મોક્ષમાં જશે તે વિષયનું વર્ણન કર્યું છે. પૂર્વોક્ત બધા વિષયોનું અને એ પ્રકારના અન્ય વિષયોનું વિસ્તારથી આ અંગમાં કથન કર્યું છે. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે. યાવત્ સંખ્યાત સંગ્રહણી- ઓ છે.અંગોની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. દસ અધ્યયનો છે. દસ ઉદ્દેશનકાળ,દસ સમુદ્દેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ છેતાલીસ લાખ એંસી હજા- ૨નું છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ આદિ છે. આ રીતે તેમાં સાધુઓના ચરણ- કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રમાણે અનુત્તરોવવાઇય સૂત્રનુસ્વરૂપ છે. [૨૨] હે ભદન્ત ! પણ્ડા વાગરણ સ્વરૂપ કેવું છે? તેમાં એકસો આઠ પ્રશ્નો, અને એકસો આઠ અપ્રશ્નો એકસો આઠ પ્રશ્નાપ્રશ્નોનું કથન થયું છે. તથા સ્તંભન, વશીકરણ, વિદ્વેષણ. ઉચ્ચાટન આદિ પ્રકારના જે જે વિદ્યાતિશયો છે તેમનું વર્ણન છે. નાગકુમાર તથા યક્ષ આદિની સાથે જે દિવ્ય સંવાદો થયા છે તેનું પણ આ અંગમાં વર્ણન છે. સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના પ્રજ્ઞાપક પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અર્થવાળી ભાષા દ્વારા જે પ્રશ્નોનું પ્રતિપાદન કર્યું છે તે પ્રશ્નોનું તથા આમર્શઔષધિ આદિ લબ્ધિરૂપ અતિશયો વાળા, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત અને રાગાદિકોથી રહિત અનેક પ્રકારની યોગ્યતાવાળા આચાર્યોએ જે પ્રશ્નોનું કથન કર્યું છે તેમનું તથા વીરભગવાનના શાસનમાં થઈ ગયેલા મહર્ષિઓએ જે પ્રશ્નોને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે, તેમનું વર્ણન છે. જગતના ઉપકારક દર્પણ, અંગુષ્ઠ, બાહુ, તલવાર મરકત આદિ મણિ, અતસીમાંથી બનાવેલ વસ્ત્રો, સૂર્ય, કુખ્યાભિત્તિ શંખ અને ઘટ આદિ સાથે સંબંધિત પ્રશ્નોનો ઉત્તર દેનારી જે વિદ્યા છે. તેને મહાપ્રશ્નવિદ્યા કહે છે. મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નોના ઉત્તર દેનારી વિદ્યાને મનઃપ્રશ્ન- વિદ્યા કહે છે. તે બન્ને પ્રકારની વિદ્યાઓમાં દેવો સહાયક થાય છે. સાધકની સાથે તે દેવતાઓને વિવિધ હેતુથી સંવાદ થાય છે. આ મુખ્ય ગુણ જે પ્રશ્નોમાં પ્રકાશિત થાય છે એવા પ્રશ્નોનું તથા જે પ્રશ્નો માણસને આશ્ચર્ય ચકિત કરી નાખે છે. એવા પ્રશ્નોના તથા જે પ્રશ્નો અનંતકાળ પૂર્વ સમદમશાળી ઉત્તમ અને અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ જિન ભગવાનની સત્તા સ્થાપવામાં કારણભૂત છે. એટલે કે જિન ભગવાન થયા ન હોય તો જે પ્રશ્નોની ઉત્પત્તિ જ શક્ય ન હતી. આ રીતે અન્યથાનુપપત્તિથી અતીતકાળમાં પણ જિન ભગવાનની સત્તાનું જે પ્રતિપાદન કરે છે. એવા પ્રશ્નોનું તથા સૂક્ષ્મ અર્થવાળું હોવાથી મહામુશ્કેલીથી સમજાય એવું અને સૂત્ર બહુલ હોવાથી ઘણીજ મુશ્કેલીથી અધ્યયન કરી શકાય તેવું જે પ્રવચન - છે. જે સમસ્ત સર્વજ્ઞો વડે માન્ય થયેલ છે. અને જે અબોધ લોકોને બોધ- દાતા બનેલ છે. તેનો પ્રત્યક્ષ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ સમવાય–પ્રકીર્ણક બોધ આપનારા પ્રશ્ન વિદ્યાઓનું પ્રતિપાદન છે. જે વિવિધ ગુણયુક્ત અર્થો જીનવર પ્રણીત છે, એવા વિવિધ ગુણ મહાથ- નું આ અંગમાં કથન કરાય છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે. યાવતું સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ તે દશમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. પિસ્તાલીસ ઉદ્દેશન કાળ છે. સમુદેશન કાળ પણ પિસ્તાલીસ છે. તેમાં બાણ લાખ સોળ હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે. અનંત ગમ છે. અનંત પયય વગેરે છે. પાવતુ આ અંગમાં ચરણ કરણની પ્રરૂપણા કરવામાં આવે છે. પહાવાગરણે સૂત્રનું આવું સ્વરૂપ છે. [૨૨૭] હે ભદન્ત! વિવાગસૂર્યનું કેવું સ્વરૂપ છે? તેમાં પુણ્યરૂપ અને પાપરૂપ કર્મોના વિપાક રૂપે ફળ કહેવામાં આવેલ છે. તે વિપાક રૂપ ફળ સંક્ષિપ્તમાં બે પ્રકારનું બતાવ્યું છે. દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં દુખવિપાકના દસ અધ્યયનો છે. અને સુખવિપાકના પણ દસ અધ્યયનો છે. હે ભદન્ત ! તે દુઃખવિપાકનું સ્વરૂપ કેવું છે ? દુઃખ- વિપાક ભોગવનારાઓના નગરોનું, ઉદ્યાનોનું, ચેત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતા- પિતાઓનું, ધર્મકથાઓનું, ગૌતમસ્વામીનું ભિક્ષાર્થે નગરગમનનું સંસારના વિસ્તારનું અને, દુઃખોની પરંપરાઓનું કથન કરાયું છે. એ પ્રમાણે દુઃખવિપાકનું સ્વરૂપ કહેલ છે. હે ભદન્ત સુખવિપાકનું કેવું સ્વરૂપ છે? સુખવિપાકના અધ્યયનોમાં સુખવિપાક ભોગવનારાઓના નગરોનું, ઉદ્યાનોનું, ચૈત્યોનું, વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમ- વસરણનું, ધમાચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિઓનું ભોગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાઓનું, શ્રાધ્યયનનું, વિશિષ્ટ તપસ્યાઓનું, પયયોનું, પ્રતિમાઓનું, સંલેખનાનું ભક્તપ્રત્યાખ્યાનોનું, પાદપોપગમન સંથારાનું, દેવલોકમાં ઉત્પત્તિનું, દેવલોકમાંથી ચ્યવીને સારા કુળમાં જન્મપ્રાપ્તિનું, અને મોક્ષ પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. હવે સૂત્રકાર એજ વાતને વિસ્તારથી સમજાવે છે-દુઃખવિપાકના અધ્યયનોમાં પ્રાણી હિંસા, અસત્યભાષણ, ચોરી અને પરસ્ત્રી સેવન, આ પાપકમમાં આસક્તિ રાખવાથી તથા મહાતીવ્ર કષાયોથી, ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિથી, પ્રાણાતિપાત, આદિમાં મન, વચન, કાયાને લગાડવાથી, અશુભ પરિણામોથી ઉપાર્જિત પાપકર્મોનો ફળ વિપાક અશુભ રસવાળો થાય છે, તેનું આ અંગમાં વર્ણન છે. તથા નરક ગતિ અને તિર્યંચયોનિમાં અનેક પ્રકારના દુઃખોની સેંકડો પરંપરાથી જકડાયેલ જીવોને મનુષ્યભવમાં આવવા છતાં પણ બાકી રહેલા પાપકર્મોના ઉદયથી કેવાં કેવાં અશુભ રસવાળા કમોનો ઉદય થાય છે. તે વિષયનું આ સૂત્રમાં વર્ણન કર્યું છે. તલવાર આદિ વડે છેદન, અંડકોશોનો વિનાશ, નાક, કાન, હોઠ, આંગળીઓ, હાથ, પગ, અને નખોનું છેદન, તથા જીભનું છેદન તપાવેલો લોઢાના સળિયાઓ દ્વારા આંખો ફોડવાનું, વાંસ આદિ લાકડા ખડકીને અન્ય હત્યારાઓ દ્વારા જીવતા બાળી નાંખવાનું, હાથીના પગતળે ચગદીને શરીરના અંગ ઉપાંગોના ચૂરેચૂરા કરી નાંખવાનું, શરીરને ફાડી નાખવાનું, વૃક્ષની શાખાઓ પર બાંધીને ઉંધે માથે લટકાવવનું, શૂળથી , Page #446 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૨૭. ૪૪૭ લતાથી- ચાબુકથી, વાંસ આદિની નાની નાની લાકડીઓથી, મોટા અને ઘણા મજબૂત દંડાઓ વડે ફટકારવાનું, લાઠીથી શિર ફોડી નાંખવાનું, ઓગળેલા ગરમ તાંબા અને સીસા અને ગરમાગરમ તેલનો શરીરપર છંટકાવ કરવાનું, કુંભોમાં રંધાવાનું, ઠંડીના. વખતે શરીર પર બરફ જેવા ઠંડા પાણીનું સિંચન કરીને શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન કરાવવાનું, દોરડા અથવા સાંકળો વડે શરીરને દ્રઢ રીતે જકડી દેવાનું, ભાલા આદિ અણીદાર શસ્ત્રોથી શરીરને વીંધાવાનું પાપીના શરીર પરની ચામડી, બીજાને ભય પમાડવાને માટે પાપી લોકોના હાથને વસ્ત્રોથી લપેટીને તેના પર તેલનું સિંચન કરીને તેને સળગાવવાનું, ઈત્યાદિ પ્રકારના અસહ્ય અને અનુપમ દારૂણ દુઃખો વર્ણન આ સૂત્રમાં છે. ઘણા પ્રકારના દુઃખ- પરંપરાથી અનુબદ્ધ, પાપી જીવો જ્યાં સુધી અશુભકર્મોનું, પૂરેપુરું ફળ ભોગવી લેતા નથી ત્યાં સુધી તેમાંથી છૂટી શકતા નથી, અહિંસક ચિત્તવૃત્તિરૂપ ધૈર્યથી જેઓ તપસ્યામાં કટિબદ્ધ થયા છે તેવા જીવો તપસ્યા દ્વારા પાપકર્મનું પણ શોધન કરી શકે છે. દુખવિપાકના અધ્યયનો પછીના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં ચિત્તસમાધિ અથવા બ્રહ્મચર્ય, સાવવિરતિરૂપ સત્તર પ્રકારના સંયમ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ, મૂળગુણ અને ઉત્તરગુણ અને ઉગ્ર તપસ્યાનું આરાધન, એ ગુણોથી યુક્ત, તપ સંયમના આરાધક મુનિઓને દયા યુક્ત ચિત્તના પ્રયોગથી તથા ત્રિકાળ મતિથી એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં સુપાત્ર આદિને દાન દેવાની ઈચ્છાથી વિશુદ્ધ આહાર પાણી, જે હિત, સુખ અને નિશ્રેયસના પ્રકૃષ્ટ પરિણામવાળી મતિથી યુક્ત ભવ્યજનો, વિશુદ્ધ ભાવથી આપીને જે રીતે સંસારને અલ્પ કરે છે. તેનું વર્ણન કર્યું. આ સંસાર કેવો છે? નર, નરક, તિર્યંચ અને દેવગતિમાં જીવોનું જે પરિભ્રમણ થયા કરે છે એ જ આ સંસારરૂપ સાગરમાં વિશાળ જળજંતુઓનું પરિભ્રમણ છે, સમુદ્રમાં મોટા મોટા પર્વતો પાણીની સપાટી નીચે ડૂબેલા હોય છે. તેમને લીધે તે ઘણો વિકટ મનાય છે. એ જ પ્રમાણે સંસારમાં અરતિ, ભય, વિષાદ, શોક અને મિથ્યાત્વ ભરેલા છે. તેથી તેઓ જ પર્વત જેવાં હોવાથી આ સંસાર પણ વિકટ બનેલો છે. જેવી રીતે સમુદ્ર ગાઢ અંધકારથી છવાયેલો રહે છે, એજ પ્રમાણે આ સંસાર પણ અજ્ઞાનરૂપ ગાઢ અંધકારથી છવાયેલો છે. કર્દમને કારણે સમુદ્ર દુસ્તર હોય છે. એ જ પ્રમાણે આ સંસાર પણ વિષયની, ધનની અને સ્વજનોની આશા તૃણારૂપી કર્દમથી દુસ્તર બનેલો છે. જરા મરણ અને ૮૪ લાખ યોનિઓ જ આ સંસાર-સાગરમાં ચંચળ આવર્તે છે. ક્રોધ, માન આદિ સોળ કષાયો જ આ સંસાર-સાગરમાં અતિશય ભયંકર મગરગ્રાહ આદિ સમાન છે. અનાદિ અને અનંત એવા સંસાર સાગરને અલ્પ કરનારા ભવ્યજીવોનું વર્ણન આ અંગમાં છે. તેઓ કેવી રીતે વૈમાનિક દેવોના આયુષ્યનો બંધ કરે છે. અને કેવી રીતે ઉત્કૃષ્ટ સુરગણ વિમાનોનું સુખ ભોગવે છે. અને સુરગણ વિમાનોનું સુખ ભોગવ્યા પછી તિર્યગલોકમાં મનુષ્ય ભવમાં જન્મ લઈને જે રીતે આયુષ્ય, શરીર, વર્ણ, શારીરિક સૌંદર્ય, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ જન્મ, આરોગ્ય, ઔત્પત્તિકી આદિ બુદ્ધિ, અપૂર્વ શ્રુત ગ્રહણ કરવાની શક્તિરૂપ મેધા એ બધી બાબતમાં અન્ય લોકો કરતાં વિશિષ્ટતા Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ સમવાય–પ્રકીર્ણક પ્રાપ્ત કરે છે. તથા તેમના મિત્રો પિતા, કાકા આદિ સ્વજન, ધનધાન્ય રૂપ વૈભવ, અંતઃપુરકોશ, કોષ્ઠાગાર, બલ-સૈન્ય, વાહન આદિ પ્રકારની સમૃદ્ધિ એ બધુ વિશિષ્ટ પ્રકારનું હોય છે. તેમની પાસે વિવિધ રત્ન આદિના ઢગલે ઢગલા હોય છે. તથા અનેક પ્રકારના કામભોગોથી પ્રાપ્ત થતા વિશિષ્ટ પ્રકારનાં સુખો તેમને પ્રાપ્ત થયા કરે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સુખવિપાક દર્શાવનાર અધ્યયનોમાં સમસ્ત વિષય સ્પષ્ટ કરાયેલ છે. ભગવાન જિનેન્દ્ર પ્રભુએ આ વિપાક કહેલ છે. અવિચ્છિન્ન પરંપરાથી અનુબદ્ધ થયેલ અશુભ અને શુભ કર્મોના વિવિધ પ્રકારના વિપાક, જે સંવેગના કારણરૂપ છે તેનો આ વિપાકશ્રુતમાં કથન કર્યું છે, આ પ્રકારના બીજા પણ અનેક પ્રકારના વિષયોનું કથન કર્યું છે, આ વિપાક શ્રુતની સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુયોગદ્વારો છે, યાવત્ સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાઓ તે અગિયારમું અંગ છે. તેમાં વીસ અધ્યયનો છે, વીસ ઉદ્દેશન કાળ છે, વીસ સમુદ્દેશન કાળ છે, તેમાં સંખ્યાત હજાર-એક કરોડ ચોર્યાસી લાખ બત્રીસ હજાર પદ છે તથા સંખ્યાત અક્ષરો છે. અનંત ગમ છે, અનંત પર્યાિયો છે. યાવત્ આ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણા થઈ છે. એ જ વિવાગસૂર્ય સ્વરૂપ છે. [૨૨૮] હે ભદન્ત ! દિદ્ધિવાઓનું કેવું સ્વરૂપ છે? શિષ્ય ! સમસ્ત વાદોનું અથવા સમસ્ત નયરૂપ વૃષ્ટિઓનું જેમાં કથન કર્યું છે. એવા બારમા અંગમાં જીવાદિક સમસ્ત પદાર્થોની અથવા ધર્માસ્તિકાય આદિની પ્રરૂપણા ક૨વામાં આવી છે. તે દૃષ્ટિ- વાદ સંક્ષિપ્તમાં પાંચ પ્રકારનો કહેલ છે. તે આ પ્રમાણે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુ- યોગ, ચૂલિકા. હે- ભદન્ત ! પરિકર્મ નામના પહેલા ભેદનું સ્વરૂપ કેવું છે ? સૂત્રાદિને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી તેનું નામ પરિકર્મ છે. તે પરિકર્મના હેતુરૂપ હોવાથી શાસ્ત્રનું નામ પણ પરિકર્મ છે. તે પરિકર્મના સાત પ્રકાર છેસિદ્ધ શ્રેણિનું પરિકર્મ, મનુષ્યશ્રેણિનું પરિકર્મ, પૃષ્ઠશ્રેણિનું પરિકર્મ, અવગાહનશ્રેણિનું પરિકર્મ, ઉપસંપદ્યશ્રેણિનું પરિકર્મ, વિપ્રજહશ્રેણિનું પરિકર્મ અને ચ્યુતાચ્યુતશ્રેણિનું પરિકર્મ હે ભદન્ત ! સિદ્ધશ્રેણિના પરિકર્મનું સ્વરૂપ કેવું છે ? હે શિષ્ય ! સિદ્ધશ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારનું છે-માતૃકાપદ, એકાર્થક પદો, પાદૌષ્ઠ પદ, આકાશપદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત અને સિદ્ધબદ્ધ, એ ચૌદ સિદ્ધશ્રેણિકા પરિકર્મના પ્રકાર છે. હે ભદન્ત ! મનુષ્યશ્રેણિકાપરિકર્મનું કેવું સ્વરૂપ છે ? હે શિષ્ય ? મનુષ્યશ્રેણિકાપ૨િ કર્મના ચૌદ પ્રકારો છે- માતૃકપદથી લઈને નંદાવર્ત સુધી ૧૩ પ્રકાર છે. તથા મનુષ્યબદ્ધ નામનો તેનો ચૌદમો પ્રકાર છે. આ રીતે મનુષ્યશ્રેણિકાપરિકર્મના એ ૧૪ પ્રકાર છે. બાકીના પૃષ્ઠશ્રેણિકાપરિકર્મ, અવગાહના શ્રેણિકાપરિકર્મ ઉપસઘશ્રેણિકાપરિકર્મ, વિપ્રજહશ્રેણિકાપરિકર્મ, અને ચ્યુતાચ્યુતા- શ્રેણિકાપરિકર્મ આ પાંચેના Page #448 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૨૮ ૪૫ માતૃકાપદથી લઈને પ્રતિગ્રહ સુધીના અગિયાર અગિયાર ભેદો છે. આ પ્રમાણે સિદ્ધશ્રેણિકાથી લઇને મૃતાત સુધીના. સાત પરિકર્મ છે. તેમાંના છ પરિકર્મ સ્વસિદ્ધાંત સંબંધી છે. સાત પરિકર્મ આજીવિકોને માન્ય છે. છ પરિકર્મ ચાર નયવાળા છે. જે જૈન સિદ્ધાંત માન્ય છે, સાત પરિકર્મ ઐરાશિકોને માન્ય છે આ પ્રકારે પૂવપિરની સંકલનાથી તે સાત પરિકર્મ ઐરાશિક થઈ જાય છે. આ રીતે પરિકમનું વર્ણન છે. હે ભદન્ત! સૂત્ર નામના બીજા ભેદનું સ્વરૂપ કેવું છે? સઘળા દ્રવ્યોની, સમસ્ત પયયોની, અને સમસ્ત નયોની સૂચના કરનાર હોવાથી તેમને સૂત્ર કહે છે, તે સૂત્ર ૮૮ પ્રકારનાં કહેલ છે. તે પ્રકારો આ પ્રમાણે છે-ઋજુક, પરિણતાપરિણત, બહુભંગિક, વિપ્રત્યયિક અનંતર, પરમ્પર, સમાન, સંયૂથ, સંભિન્ન, યથાત્યાગ, સૌવ સ્તિક, ઘંટ, નંદાવર્ત, બહુલ, પૃષ્ટા- પૃષ્ટ, વ્યાવર્ત, એવંભૂત, દ્રિકાવર્ત, વર્તમાનોત્પાદ, સમભિરૂઢ. સર્વતોભદ્ર, પ્રમાણ. દુષ્પતિગ્રહ, એ બાવીસ સૂત્રો સ્વસમય સૂત્ર પરિપાટીથી એટલે કે જિનસિદ્ધાંતાનુસાર છિન્નચ્છેદનયિક છે, એજ બાવીસ સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટી અનુસાર અચ્છિ- નચ્છેદનયિક છે, તથા એ બાવીસ સૂત્ર સૈરાશિક સૂત્ર પરિપાટી અનુસાર ત્રિકનયિક છે. તથા એ બાવીસ સૂત્ર જિનસિદ્ધાંત પરિપાટી અનુસાર સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ ચાર નયોવાળા છે. ઉપરોક્ત પ્રકારે પૂવપરને ભેગા કરવાથી ૮૮ ભેદ થઈ જાય છે. એમ કહેલ છે. સૂત્રનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. હે ભદન્ત! પૂર્વગતનું સ્વરૂપ કેવું છે? પૂર્વગતના ચૌદ પ્રકાર છે. એટલે કે દ્રષ્ટિવાદના ત્રીજા ભેદમાં ૧૪ પૂર્વ છે. ઉત્પાદ પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્યો અને પર્યાયિોની ઉત્પાદની અપેક્ષાએ પ્રરૂપણા કરવામાં આવી છે. અગ્રણીય પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્યો, પર્યાયો અને જીવવિશેષોના પરિમાણનું વર્ણન કર્યું છે. વર્ષ પૂર્વ-તેમાં કમરહિત તથા કર્મ સહિત જીવોની અને અજીવોની શક્તિનું વર્ણન છે. અસ્તિનાસ્તિપ્રવાદ-તેમાં જે જે વસ્તુ લોકમાં જે રીતે વિદ્યમાન છે, તેનું કથન થયું જ્ઞાનપ્રવાદ-તેમાં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોની પ્રરૂપણા કરી છે. સત્યપ્રવાદ તેમાં સત્ય-સંયમ અથવા સત્ય વચનનું, તેમના ભેદોનું તથા તેના પ્રતિપક્ષીનું વર્ણન કર્યું છે. આત્મપ્રવાદ-તેમાં નાયસિદ્ધાંતની અપેક્ષાએ આત્માનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે. કર્મપ્રવાદ-તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોનું, પ્રકૃતિ સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ એ ચાર ભેદો અને તેમના બીજા ભેદપ્રભેદોની અપેક્ષાએ વર્ણ કર્યું છે.' Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ સમવાય-પ્રકીર્ણક પચ્ચખાણપ્રવાદ-તેમાં સમસ્ત પ્રત્યાખાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિદ્યાનુપ્રવાદ-તેમાં વિદ્યાઓના અનેક અતિશયોનું વર્ણન કર્યું છે. અવધ્યપૂર્વ-તેમાં એ વિષય સમજાવ્યો છે કે જ્ઞાન, તપ અને સંયમયોગ એ શુભફળવાળા છે પણ અપ્રશસ્ત પ્રમાદ આદિ અશુભ ફળવાળા છે. પ્રાણાયુ-પૂર્વ-તેમાં આયુ અને પ્રાણોનું ભેદપૂર્વક વર્ણન કર્યું છે. ક્રિયા વિશાલપૂર્વ-તેમાં કાયિકી આદિ ક્રિયાઓનું, સંયમક્રિયાઓનું, અને છંદક્રિયાઓનું વિસ્તૃત વર્ણન છે. લોકબિન્દુ- સાર-અક્ષરના બિન્દુની જેમ તે આ લોકમાં અથવા શ્રુતલોકમાં સર્વોત્તમ છે તથા સમસ્ત અક્ષરોના સનિપાત સંબંધથી તે યુક્ત છે. [૨૨૯-૨૩૧] ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુઓ છે. તથા ચાર ચૂલિકા વસ્તુઓ છે. અગ્રણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. અને બાર ચૂલિકા વસ્તુઓ છે. વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ છે. અને આઠ જ ચૂલિકા છે. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ અને દસ ચૂલિકા વસ્તુઓ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ છે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વની વીસ વસ્તુઓ છે. અવધ્ય પ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. પ્રાણાયુ પ્રવાદ પૂર્વની તેર વસ્તુ ઓ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. લોકબિન્દુસાર પૂર્વની પચીસ વસ્તુઓ છે. ચૌદ પૂર્વોની વસ્તુઓ અનુક્રમથી આ પ્રમાણે - ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦, રપ. આ સિવાય આરંભના ચાર પૂર્વેમાં ક્રમથી ૪, ૧૨, ૮ અને ૧૦ ચૂલિકાવસ્તુઓ પણ છે. ચાર, સિવાયના પૂર્વેમાં ચૂલિકાઓ નથી. [૨૩૨] હે ભદન્ત! અનુયોગનું સ્વરૂપ કેવું છે? સૂત્રનો પોતાના વાચ્યાર્થીની સાથે જે સંબંધ હોય છે, તેને અનુયોગ કહે છે. તેના બે પ્રકાર છે. મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. તે મૂલપ્રથમાનુયોગ કેવો છે ? એ મૂલ પ્રથમાનુયોગમાં અહિંન્ત ભગવાનોના પૂર્વજન્મો, દેવલોકગમન, આયુષ્ય, દેવલોકમાંથી અવન, જન્મ, અભિષેક, શ્રેષ્ઠ રાજલક્ષ્મી, શિબિકાઓ પ્રવજ્યાઓ, તપસ્યાઓ, ભક્તો, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થપ્રવર્તન, સંહનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, વર્ણવિભાગ, શિષ્યો, ગણો, ગણધરો, સાધ્વીઓ, પ્રવર્તિનીઓ ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન, કેવળજ્ઞાની, મનપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમસ્ત શ્રતના પાઠી, વાદિઓ, અનુત્તર વિમાનોમાં ગમન કરનાર, પાદપોપગમન સંથારો ધારણ કરીને જેટલા સિદ્ધ થયા છે તેમનું, તથા જ્યાં જ્યાં જેટલા કમોનું અનશન દ્વારા છેદન કરીને કમનો અંત કરનારા જેટલા મુનિવરોત્તમો, અજ્ઞાનરૂપી કર્મરજથી રહિત બનીને અનુત્તર- મુક્તિમાર્ગને પામ્યા છે. તે બધાનું વર્ણન કર્યું છે. પ્રજ્ઞાપના થઈ છે, પ્રરૂપણા થઈ છે, ઉપમાન-ઉપમેય ભાવાદિ દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે, ભવ્યજનોના કલ્યાણને માટે તથા અન્યજનો પ્રત્યેની અનુકંપાથી વારંવાર તેમનું કથન થયું છે. ઉપનય નિગમનોની મદદથી અથવા સમસ્ત નયોના અભિપ્રાયથી નિઃશંકપણે કોઈપણ પ્રકારના સંદેહને સ્થાન ન રહે તેવી રીતે-શિષ્યોને સમજાવવામાં આવેલ છે. મૂલપ્રથામાનુયોગનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ સુત્ર-૨૩૨ હે ભદન્ત ! ચંડિકાનુયોગનું કેવું સ્વરૂપ છે ? એક વિષયની વક્તવ્યતા વાળી વાક્યપદ્ધતિનું નામ ચંડિકા છે. આ ગંડિકાઓનો અર્થ કહેવો તે ગંડિકાનુયોગ, ગડિકાનુયોગ અનેક પ્રકારનો કહ્યો છે- કુલકરગંડિકા-તેમાં વિમલવાહન આદિ કુલકરોના પૂર્વજન્મઆદિનું કથન કર્યું છે. તીર્થકરસંડિકા-તેમાં તીર્થકરોના પૂર્વજન્મ આદિનું કથન છે. ગણધરગંડકા-તેમાં ગણધરોના પૂર્વજન્મઆદિનું નિરૂપણા છે. ચક્રધરગંડિકા-તેમાં ચક્રવર્તીઓના પૂર્વજન્મ આદિનું પ્રતિપાદન છે. દશાહ- ચંડિકાતેમાં સમુદ્રવિજય આદિ દશાહના પૂર્વજન્મ આદિનું વિવરણ છે. બલદેવ- ચંડિકાબળદેવોના પૂર્વજન્મનું વર્ણન છે. વાસુદેવચંડિકા-તેમાં વાસુદેવોના પૂર્વજન્મ આદિનું વર્ણન છે. હરિવંશગંડિકા- તેમાં હરિવંશનું વર્ણન છે. તપ કર્મચંડિકા-તેમાં તપકર્મનું વર્ણન છે. ચિત્રાન્તરગંડિકા- તેમાં અનેક અર્થોનું વર્ણન છે. ઉત્સર્પિણી-ગંડિકા-તેમાં ઉત્સર્પિણીનું વર્ણન છે. અવસર્પિણીગંડિકા-તેમાં અવસર્પિણીનું વર્ણન છે. તથા અમર, નર, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓમાં જે ગમન થાય છે. તે ગમનોમાં જે વિવિધ પર્યટન-પરિભ્રમણ થાય છે. તેનું વર્ણન કર્યું છે. આ રીતે ગંડિકાનુયોગમાં ઉપરોક્ત પ્રકારની ગંડિકાઓનું તથા તે પ્રકારની અન્ય ચંડિકાઓનું પણ સામાન્ય તથા વિશેષ રીતે વર્ણન કર્યું છે. તેમની પ્રજ્ઞાપના થઈ છે, ઉપમાન ઉપમેય દ્વારા, સ્પષ્ટીકરણ કર્યું છે. વારંવાર તેમનું કથન કરેલ છે. શિષ્યોને સમજાવવામાં આવેલ છે. ગંડિકાનુયોગનું આવું સ્વરૂપ છે. હે ભદન્ત ! ચૂલિકાનું સ્વપ કેવું છે? ઉત્પાદ પૂર્વથી લઈને અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ સુધીના ચાર પૂર્વેની ચૂલિકાઓ છે. બાકીના પૂર્વો ચૂલિકા વિનાનો છે. ચૂલિકાનું એ પ્રકારનું સ્વરૂપ છે. દ્રષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત શ્લોક છે અને સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની ગણત્રીમાં તે બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલવસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂત છે. સંખ્યાત પ્રાભૃતપ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃતિકાઓ છે, અને સંખ્યાત પ્રાભૃતપ્રાભૃતિકાઓ છે, તેમાં સંખ્યાત લાખ પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત સ્થાવર છે. ઉપર દર્શાવેલા સમસ્ત જિનપ્રજ્ઞપ્ત ભાવ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ નિત્ય છે. પયયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છે, નિયુક્તિ, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણો દ્વારા તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તે નિકાચિત છે. આ બધા જિનપ્રજ્ઞપ્ત ભાવોનું આ અંગમાં સામાન્ય અને વિશેષ રૂપે કથન કરાયું છે, તેમની પ્રરૂપણા કરી છે, તે પ્રરૂપિત થયા છે, દર્શિત કરાયા છે, નિદર્શિત કરાયા છે. ઉપદર્શિત કરાયા છે. જે જીવ આ દ્રષ્ટિવાદ અંગનું ભાવપૂર્વક અધ્યયન કરે છે તે તેમાં દશર્વિલ ક્રિયાઓનું સમ્યક અનુષ્ઠાન કરવાથી આત્મસ્વરૂપ બની જાય છે. અને તેની જાણકાર બને છે, તેનું સારી રીતે અધ્યયન કરનાર વિવિધ વિષયોનો જાણકાર બને છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ- વ્રત શ્રમણ ધર્મ સંયમઆદિની, કરણ પિંડવિશુદ્ધિ. સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપથી કરવામાં આવી છે. વચન પર્યાયથી Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ સમવાય-પ્રકીર્ષક અથવા નામાદિના ભેદથી કરવામાં આવી છે, સ્વરૂપ પ્રદર્શન પૂર્વક કરવામાં આવી છે, ઉપમાન-ઉપમેય ભાવ આદિથી કરવામાં આવી છે. અન્ય જીવોની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણને માટે વારંવાર કરવામાં આવી છે. શિષ્યોની બુદ્ધિમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રમાણે આયારો દિદ્વિવાઓ સુધીના ગણિપિટકરૂપ બાર અંગથી યુક્ત આ પ્રવચન પુરૂષ છે. એમ સમજવું. [૨૩૩] આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરવાથી ભૂતકાળના અનંત જીવોએ ચાર ગતિવાળી સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ કર્યું છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને વર્તમાન કાળમાં સંખ્યાત જીવો ચારગતિરૂપ સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરે છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ભવિષ્ય કાળમાં અનંત જીવો ચાર ગતિરૂપ સંસાર-કાનનમાં પરિભ્રમણ કરશે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને ભૂત- કાળમાં અનંત. જીવો ચારગતિરૂપ સંસાર અટવીને પાર કરી ગયા છે. અને જે મનુષ્યો વર્તમાન કાળમાં આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આરાધના કરે છે અને ભવિષ્યમાં આરાધના કરશે તેઓ ચાર ગતિરૂપ આ સંસાર અટવીને પાર કરી રહ્યા છે અને પાર કરશે. આ દ્વાદશાંગ ગણિપિટક કોઈ કાળે નથી એમ નથી, સદા વિદ્યમાન છે. દ્વાદ- શાંગરૂપ ગણિપિટક પહેલાં કદી પણ ન હતું, એવી વાત નથી એટલે કે તે પહેલા પણ હતું. ભવિષ્ય કાળમાં તેનું અસ્તિત્વ નહીં હોય, એમ પણ નથી એટલે કે ભવિષ્યમાં પણ અવશ્ય રહેશે જ. આ ગણિપિટક પહેલા પણ હતું. વર્તમાનકાળમાં પણ છે, ભવિષ્ય કાળમાં પણ રહેશે. તેથી આ ગણિપિટક અચલ છે, ધ્રુવ છે, નિશ્ચિત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. જેમ ધમસ્તિકાય આદિ પાંચ અતિ- કાયો કદી ન હતા એવી વાત નથી પણ હંમેશા હતા જ. તેમનું અસ્તિત્વ નથી એવી વાત પણ નથી એટલે કે તે નિત્ય છે, અને ભવિષ્યકાળમાં નહીં હોય એ વાત માની શકાય તેમ નથી એટલે ભવિષ્યકાળમાં પણ હશે જ. પાંચે અસ્તિકાય ભૂતકાળમાં હતા. વર્તમાનમાં હશે જ. તેઓ અચલ છે. ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય નાશરહિત અવસ્થિત અને નિત્ય છે. એ જ પ્રમાણે દ્વાદશાંગરૂપ ગણિપિટક કદી ન હતું એમ માની શકાય તેમ નથી, ક્યારેય તેનું અસ્તિત્વ નથી એવી વાત પણ માન્ય નથી, કદી રહેશે નહીં, એ વાત પણ માન્ય નથી એટલે કે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહેશે જ, અચલ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય અવસ્થિત અને નિત્ય છે. આ બાર અંગ રૂપ ગણિપિટકમાં અનંત જીવાદિક પદાર્થ, અનંત અભાવરૂપ પદાર્થો, અનંત હેતુ અનંત અહેતુ, અનંત કારણો, અનંત અકારણો, અનંત જીવો, અનંત અજીવો, અનંત ભવસિદ્ધિકો, અનંત અભવ- સિદ્ધિકો, અનંત સિદ્ધો અને અસિદ્ધોનું સામાન્ય રીતે પ્રતિપાદન કર્યું છે. વિશેષ રૂપે પ્રજ્ઞાપન કરાયું છે. પ્રરૂપણ થયું છે. ઉપમાન ઉપમેય ભાવ આદિથી કથન થયું છે. અન્ય જીવની દયાની કે ભવ્ય જનોના કલ્યાણની ભાવનાથી ફરી ફરીને તેનો ઉલ્લેખ થયો છે. [૨૩૪] રાશીઓ બે છે- જીવરાશિ, અજીવરાશિ. Page #452 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૩૪ ૪૪૯ અજીવ રાશિ બે પ્રકારની છે. રૂપી અજીવરાશિ અરૂપી અજીવરાશિ. અરૂપી અજીવ રાશિનું સ્વરૂપ કેવું છે? ધમ- તિકાયના સ્કંધો, દેશ, પ્રદેશ, અધમસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ પ્રદેશ અને અદ્ધા, સમય રૂપી અજીવ રાશિ અનેક પ્રકારની છે- સ્કંધ, દેશ, પ્રદેશ પરમાણું વગેરે પ્રજ્ઞાપના સૂત્રનું પ્રથમ પદ અહીં કહી લેવું જોઈએ યાવતુ અનુત્તરોપપાતિકનું કેવું સ્વરૂપ છે ? અનુત્તરોપપાતિક પાંચ પ્રકારના છે- વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સવથિસિદ્ધક. આ પ્રકારની આ બધી પાંચ ઇન્દ્રિયો- વાળી સંસારી જીવરાશિ છે. નારકી જીવો બે પ્રકારના હોય છે. પર્યાપ્તિ અને અપર્યાપ્ત યાવતુ વૈમાનિક સુધીના ચોવીસ દંડક છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રમાણના ક્ષેત્રને અવગાહિત કરીને કેટલાં નરકાવાસો કહેલા છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનો જે એક લાખ એંસી હજાર યોજનનો વિસ્તાર કહેલ છે તેના ઉપરના ભાગનો એક હજાર જેટલો ભાગ છોડીને તથા નીચેના એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને મધ્યના એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ ભાગ જેટલી આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. એમ જિનેન્દ્ર દેવે ભાખ્યું છે. તે નરકાવાસો અંદરથી ગોળાકાર છે. બહારથી ચતુષ્કોણ આકારના છે. યાવતુ ત્યાં નરકના જીવો હોય છે. નરકમાં અશુભ વેદના ભોગવવી પડે છે. રત્નપ્રભા પૃથ્વીથી લઈને તમસ્તમપ્રભા પૃથ્વી સુધી સાતે નરકોમાં એક પ્રકારની સ્થિતિ છે. વિસ્તારનું પ્રમાણ જે નરકમાં જે ઘટે તે ઘટાવવાનું છે. [૨૩પ-૨૩૭ પહેલી પૃથ્વીની ઉંચાઈ એક લાખ એંસી હજાર યોજનની છે. એજ પ્રમાણે બીજી પૃથ્વીની ઉંચાઈ એક લાખ બત્રીસ હજાર યોજનની છે. ત્રીજીની એક લાખ અઠ્યાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર છઠ્ઠીની એક લાખ સોળ હજાર અને સાતમીની ઉંચાઈ એક લાખ આઠ હજાર યોજનની છે.... પહેલી પૃથ્વીમાં ત્રીસલાખ, બીજી પૃથ્વીમાં પચીસલાખ, ત્રીજી પૃથ્વીમાં પંદરલાખ, ચોથી પૃથ્વીમાં દસ લાખ પાંચમી પૃથ્વીમાં ત્રણ લાખ, છઠ્ઠી પૃથ્વીમાં એક લાખમાં પાંચ ઓછા અને સાતમી પૃથ્વીમાં પાંચ નારકાવાસ છે. આ રીતે નારકાવાસોની કુલ સંખ્યા ચોર્યાસી લાખ છે.... અસુરકુમારોના ચોસઠલાખ, નાગકુમારોના ચોર્યાસી લાખ, સુપર્ણકુમારોના બોંતેર લાખ, વાયુકુમારના છ— લાખ, તથા દ્વીપકુમાર, દિક્ક- કુમાર, વિઘુકુમાર, નિતકુમાર અને અગ્નિકુમાર એ છ યુગલોમાંના પ્રત્યેક કુમાર- ના બોંતેર-બોંતેર. લાખ ભવનો છે તે બધાની કુલ સંખ્યા સાત કરોડ બોંતેર લાખ છે... સૌધર્મ નામના . પહેલા દેવલોકમાં બત્રીસ લાખ વિમાન છે. ઈશાન નામનાં બીજા દેવલોકમાં અઠ્યાવીસ લાખ, ત્રીજી સનકુમાર, દેવલોકમાં બાર લાખ, ચોથા માહેન્દ્ર દેવલોકમાં આઠ લાખ, પાંચમાં બ્રહ્મલોકમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવા લોકમાં પચાસ હજાર, સાતમા મહાશક દેવલોકમાં ચાલીસ હજાર, આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર, નવમા અને દસમા આનત-પ્રાણત દેવલોકમાં ચારસો વિમાનો છે. અગિયા- રમાં આરણ અને બારમા અય્યત દેવલોકમાં ત્રણસો વિમાનો છે, નવ રૈવેયકમાંના અઘતન રૈવેયકોમાં એકસો અગિયાર વિમાનો છે. ત્રણ મધ્યમ ગ્રેવેયકોમાં એકસો 29 Jalledared tion International Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦. સમવાય-પ્રકીર્ષક સાત વિમાનો છે. અને ત્રણ ઉપરિતન ગ્રેવેયકોમાં એકસો વિમાનો છે. તથા અનુત્તર વિમાનોમાં પાંચ જ વિમાનો છે. એ વિમાનો કુલ ૮૪૯૭૦૨૩ છે. પહેલી પૃથ્વીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમી પૃથ્વીમાં જેટલા જેટલા નારકાવાસો છે, તે ગાથા દ્વારા પહેલાં બતાવી દેવામાં આવેલ છે. સાતમી પૃથ્વીને વિષે ગૌતમે જે પ્રશ્ન પૂછ્યો. તેના જવામાં મહાવીર સ્વામી કહે છે કે- હે ગૌતમ ! સાતમી પૃથ્વીનો વિસ્તાર જે એક લાખ આઠ હજાર યોજનનો કહ્યો છે તેમાં ઉપરના સાડા બાવન હજાર યોજનાનો છોડીને તથા નીચેના સાડાબાવન હજાર યોજના છોડીને વચ્ચેના બાકીના ત્રણ હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં આ સાતમી પૃથ્વીમાં નારકીઓના પાંચ અનુત્તર-ઉત્કૃષ્ટ-અતિ વિશાળ મહાનારકાવાસો છે. તેમના નામકાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન છે. તે બધા નારકાવાસ વચ્ચેથી ગોળ છે. છેડે ત્રિકોણાકાર છે. અને તેમના તળિયાનો ભાગ વજના છરાઓ જેવો છે. પાવતુ આ બધા નરકો અશુભ છે. તે નરકોમાં અશુભ વેદનાઓ ભોગવવી પડે છે. [૨૩૮-૨૪૦] હે ભદન્ત ! અસુરકુમારના આવાસો કેટલા છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીની જે એક લાખ એંસી હજાર યોજનની ઉંચાઈ કહેલ છે. તેની ઉપરનો એક હજાર યોજન ભાગ છોડીને, અને નીચેનો એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનો જે એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ બાકી રહે છે. તેટલા આ રત્નપ્રભા પૃથ્વીના ભાગમાં ચોસઠ લાખ અસુરકુમારને આવાસો છે. તે ભવનો બહારથી ગોળાકાર છે. અને અંદરથી ચતુષ્કોણ છે. તેમનો નીચેનો ભાગ કમળની કર્ણિકાના આકારના જેવો હોય છે. જમીનને ખોદીને તેમના ફરતી જે ખાઈ ખોદવામાં આવી છે. તેનો વિસ્તાર વિપુલ અને ગંભીર છે. તેમની પાસેના ભાગમાં અટારી હોય છે. તથા આઠ હાથ પહોળો માર્ગ હોય છે, તથા પુરદ્વાર, કપાટ, તોરણ, બહિદ્વાર અને પ્રતિદ્વાર અવાજોર દ્વારા હોય છે. તે બધા ભવનો પત્થરો ફેંકવાના યંત્રોથી, મુસલ નામનાં હથિયારોથી મુસુંઢીઓથી અને એક સાથે સો માણસોની હત્યા કરનારી શતબિઓથી યુક્ત હોય છે. તેમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરીને લડી શકતું નથી તેથી તે અયોધ્યા છે. તે ભવનો ૪૮ ઓરડાઓથી યુક્ત હોય છે. અને ૪૮ પ્રકારની ઉત્તમ વનમાળાઓથી યુક્ત હોય છે. તે ભવનોના તળિયાના ભાગપર ઉપલેપ કરેલો હોય છે. ગાઢ ગોશીષ ચંદન અને સરસ રક્ત ચંદનના લેપથી તેની દીવાલો પર પાંચે આગંળીઓ અને હથેળીઓના નિશાન પડ્યા હોય એવું લાગે છે. તે ભવનોમાં કાળા અગરૂશ્રેષ્ઠ કુન્દરૂષ્ઠ અને તુરૂષ્ક ના ધૂપને સળગાવવાથી આવતી સુગંધ કરતાં પણ વધારે સુગંધ આવે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુગંધિત પદાર્થો કરતાં પણ તે ભવનો વધારે સુગંધ યુક્ત હોય છે. તેથી તે ભવનો સુગંધિદ્રવ્યોથી યુક્ત લાગે છે. ચારે તરફથી આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ સુંવાળાં પરમાણુસ્કંધમાંથી તેમની રચના થવાને કારણે તે ભવનો સુંવાળા સૂતરમાંથી વણેલા સુકોમળ વસ્ત્ર જેવાં કોમળ હોય છે. ઘસેલા વસ્ત્રો જેટલાં સુવાળો હોય છે. એટલા સુંવાળાં આ ભવનો હોય છે. જેવી રીતે પથ્થરની પુતળીને ખરસાણ (શાણ- સરાણ) પર ઘસીને એક સરખી બનાવેલી હોય છે એવી જ રીતે તે ભવનો પણ પ્રમાણોપેત રચના- વાળા છે. એટલે કે જ્યાં જેવી Page #454 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૪૦ ૪૫૧ રચના હોવી જોઈએ તેવી પ્રમાણસરની રચનાવાળા છે. તેમાં કોઈપણ જગ્યાએ ખરબચડાપણું નથી. જેવી રીતે નાજુક સરાણ વડે પાષાણની પુત-ળીને સાફ કરવામાં આવે છે. એ જ રીતે એ ભવનો પણ સાફ છે. તેમાં કોઈપણ જગ્યાએ ધૂપનું તો નામનિશાન પણ નથી હોતું. તે ભવનો વિશાળ છે. અંધકાર રહિત હોય છે. વિશુદ્ધ-કલંક રહિત હોય છે. અંદર પ્રકાશયુક્ત હોય છે. તે ભવનોમાંથી પ્રકાશના કિરણો બહાર ફેંકાતા હોય છે. પ્રકાશિત કરનારા હોય છે. મનને પ્રસન્ન કરનારા છે. તેને જોનારને આંખ થાકતી નથી. તેથી દર્શનીય છે. અભિરૂપ છે, જ્યારે જુઓ ત્યારે તેમની શોભા અપૂર્વક લાગે છે, પ્રતિરૂપ છે. એવું એજ પ્રમાણે જે કમથી અસુરકુમારના આવાસો છે તેમ નાગકુમાર આદિ જાતિના ભવનાદિકોનું વર્ણન સમજવું. [૨૪૧-૨૪૪] હે ભદન્ત ! પૃથ્વીકાયિકોના નિવાસસ્થાન કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! પૃથ્વીકાયિકોના આવાસ અસંખ્યાત કહેલા છે. અપુ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્યાત સ્થાન છે. અને સાધારણ વનસ્પતિના અનંત સ્થાન છે. હે ભદન્ત ! વાણવ્યંતર દેવોના આવાસ કેટલા છે ? ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનો જે રત્નમય કાંડ છે તેની ઉંચાઈ એક હજાર યોજનની છે. તેની ઉપરનો એક સો યોજન પ્રમાણ ભાગ છોડીને અને નીચેનો એકસો યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનું જે આઠસો યોજન પ્રમાણ ક્ષેત્ર રહે છે તે વ્યંતર દેવોના નગરરૂપ આવાસો છે. તે આવાસો ભૂમિગત છે. તે આવાસો તિરછા અસંખ્યાત યોજન સુધી છે. તેમની સંખ્યા લાખોની છે. તે ભૂમિગત વ્યંતરાવાસો બહારથી ગોળાકાર છે અંદરથી ચતુષ્કોણ છે. તે આવાસોનું વર્ણન પણ ભવનવાસીઓના આવાસો જેવું જ છે. પણ તેમના કરતાં વ્યંતર દેવોના આવાસોમાં આટલી વિશિષ્ટતા હોય છે તે વ્યંતરોના નગરો ધ્વજામાળોથી યુક્ત હોય છે. તે ભવનો પણ સરમ્ય, પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ હોય છે. " હે ભદન્ત ! જ્યોતિષ્ક દેવોના વિમાનવાસો કેટલા છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજન ઉપર જતાં જે ક્ષેત્ર આવે છે તેમાં એકસો દસ યોજનાની ઉંચાઈમાં તિરછા પ્રદેશમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત વિમાનવામાં આવેલા છે. જ્યોતિષિક દેવોના તે વિમાનવાસો સમસ્ત દિવસોમાં ઘણાં વેગથી ફેલાતી પોતાની પ્રભાવડે શુભ ભાસે છે. ચંદ્રકાન્ત આદિ અનેક પ્રકારના મણિઓની તથા કર્કતના આદિ રત્નોની વિશિષ્ટ રચનાથી તેમની શોભા અપૂર્વ લાગે છે. તથા તે વિમાનવાસો પવનથી ઉડતી વિજયસૂચક વૈજયન્તી માળાઓથી અને ધ્વજાપતાકાઓથી અને ઉપરાઉપરી રહેલા વિસ્તીર્ણ છત્રોથી યુક્ત હોય છે. તેથી તેઓ પોતાનાં શિખરોવડે આકાશને અડતાં હોય એવા લાગે છે. તેમની બારીઓના મધ્યભાગમાં રત્નો જડેલા છે. જેવી રીતે ઘરમાં રાખેલી વસ્તુને ધૂળ આદિનો સંસર્ગ થતો ન હોવાથી, તે વસ્તુને ઘરમાંથી બહાર કાઢીએ ત્યારે નિર્મળ હોવાથી શોભી ઉઠે છે. એજ પ્રમાણે તે વિમાનવાસો પણ નિર્મળતાને લીધે શોભે છે. તે વિમાનવાસોના જે નાના શિખરો છે. તે મણિ અને કનકના બનાવેલા હોય છે. સો પાખડિઓવાળા વિકસિત કમળોથી, પુષ્પોથી અને રત્નમય અધચન્દ્રોથી તે વિમાનવાસો અપૂર્વ શોભાવાળા લાગે છે. વિમાનવાસો અંદર તથા બહાર મુલાયમ હોય છે. તેમના આંગણામાં તપ્ત સુવર્ણની રજ પાથરી હોય Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ સમવાય-પ્રકીર્ણક એવું લાગે છે. તેમનો સ્પર્શ ઘણો સુખદાયક લાગે છે. તેનું રૂપ શોભાયમાન હોય છે. તે વિમાનવાનો પ્રાસાદિક દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. ભદન્ત ! વૈમાનિક દેવોના આવાસ કેટલા છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી ઉપરના ભાગમાં જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્રો અને તારા છે તેમને ઓળંગીને ઘણા સેંકડો યોજન, ઘણા હજાર યોજન, અનેક લાખ યોજન, અનેક કરોડ યોજન, અનેક કોડા કોડી યોજન, તથા અસંખ્યાત કોડા કોડી યોજન દૂર ઉચે જતા વૈમાનિક દેવોના સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર. આણત, પ્રાણત, આરણ અને અય્યત એ બાર દેવલોકમાં તથા નવ રૈવેયકમાં તથા પાંચ અનુત્તર વિમાનોમાં ૮૪૯૭૦૨૩ વૈમાનિક દેવોના વિમાનો છે. એવું ભગવાને ભાખેલ છે. તે વિમાન સૂર્યસમાન પ્રભાવાળા છે. તે વિમાનોની કાન્તિ પ્રકાશ રાશીવાલા સૂર્યના વર્ણ જેવી છે. તેઓ સ્વભાવિક રજ વિનાના છે, ઉડીને આવનારી ધૂળથી પણ રહિત છે. કૃત્રિમ અંધકારથી રહિત છે. સ્વાભાવિક અંધકારથી રહિત છે. કર્કેતન આદિ રત્નમય છે. આકાશ અને સ્ફટિક સમાન નિર્મળ છે. મુલાયમ છે. સરાણના પત્થર પર ઘસ્યા હોય તેવાં ચળકતાં છે. ઘણાં કોમળ અને સુંવાળાં છે. કીચડ રહિત છે. તેમની કાંતિ કોઈપણ પ્રકારના આચ્છાદન કે ઉપઘાતથી રહિત છે. તેઓ પ્રભાયુક્ત છે. કિરણોથી યુક્ત છે. પ્રકાશિત છે. પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. હે ભદન્ત ! સૌધર્મ કલ્પમાં કેટલા વિમાનવાસો છે ? સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનાવાસ કહેલ છે, ઈશાન કલ્પમાં અઠ્યાવીસ લાખ, ત્રીજા સનકુમાર દેવલોકમાં બાર લાખ, ચોથા મહેંદ્ર કલ્પના આઠ લાખ, બ્રહ્મલોક કલ્પમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવલોકમાં પચાસ હજાર, સાતમાં મહાશુકમાં ચાલીસ હજાર,અને આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર વિમાનો છે. નવમા આનત અને દસમા પ્રાણત દેવલોકમાં ચાર સો વિમાનો છે. અગિયારમાં આરણ અને બારમાં અશ્રુત દેવલોકમાં ત્રણ સો વિમાનો છે. એ જ પ્રમાણે આગળ આપેલી ગાથાઓ પ્રમાણે આગળનું વર્ણન સમજવું. [૨૪૫)હે ભદન્ત! નારકી જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! નારક જીવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની કહી છે. હે ભદન્ત ! અપયપ્તિક નારક જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! અપર્યાપ્તક નારક જીવોની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. પર્યાપ્ત નારકી જીવોની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષથી અંતર્મુહૂર્ત ઓછા કાળની, ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમથી અંતર્મુહૂર્ત ઓછાકાળની છે.આ રત્નપ્રભા પૃથ્વીના નારક જીવની તથા શર્કરાપ્રભા આદિ શેષ છ પૃથ્વીઓના નારકજીવોની, તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કદેવોની અને સૌધર્મ આદિ બાર દેવોની નવરૈવેયકના દેવોની તથા ચાર અનુત્તર વિમાનના અને સવર્થ સિદ્ધના દેવોની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ એકત્રીસ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમની છે. તથા સવથિસિદ્ધવિમાનના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [૨૪] હે ભદન્ત! કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! શરીર પાંચ પ્રકારના કહ્યા Page #456 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨૪૬ ૪૫૭. છે- ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ હઔદારિક શરીરો કેટલા પ્રકારનાં છે ? ઔદારિક શરીર પાંચ પ્રકારના કહ્યા છે-એકેન્દ્રિય ઓરિક શરીરથી લઈને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર સુધીના. ઔદારિક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? હે ગૌતમ! ઔદારિક શરીરની જઘન્ય અવગાહના પૃથ્વી આદિની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ એક હજાર યોજન પ્રમાણથી છોડી વધારે છે. જે રીતે ઔદારિક શરીરની અવગાહનનું પ્રમાણ કહ્યું છે. એજ પ્રમાણે ઔદારિક શરીરના સંસ્થાન આદિના વિષયમાં પણ પ્રજ્ઞાપના સૂત્રમાં ૨૧માં પદથી વર્ણન સમજી લેવાનું છે. હે ભદન્ત! વૈક્રિય શરીર કેટલા પ્રકારનાં છે? હે ગૌતમ! વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે-એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર એજ પ્રમાણે સનકુમાર દેવોથી લઈને અનુત્તર વિમાનવાસી દેવો સુધીના શરીર ક્રમશઃ એક એક રત્નિ (હાથ) પ્રમાણ ન્યૂન છે, ઈત્યાદિ કહેવું. હે ભદન્ત ! આહારક શરીર કેટલા પ્રકારનાં છે ? હે ગૌતમ! આહારક શરીર એક પ્રકારનું કહ્યું છે. જો આહારક શરીર એક પ્રકારનું કહ્યું છે તો તે મનુષ્યનું આહારક શરીર છે કે અમનુષ્યનું આહારક શરીર છે? હે ગૌતમ ! મનુષ્યનું આહારક શરીર છે, અમનુષ્યનું નહીં. જે તે મનુષ્યનું શરીર હોય તો ગર્ભજ મનુષ્યનું શરીર છે કે સંમૂર્છાિમ મનુષ્યનું શરીર છે? હે ગૌતમ ! તે ગર્ભજ મનુષ્યનું આહારક શરીર હોય છે, સંમૂર્છાિમ મનુષ્યનું શરીર નહીં. જો તે ગર્ભજ મનુષ્યનું આહારક શરીર હોય તો કયા ગર્ભજ મનુષ્યનું આહારક શરીર છે? કર્મભૂમિ અથવા અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યનું? હે ગૌતમ ! તે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે. અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોનું નહીં. જો તે આહારક શરીર કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોનું હોય છે તો કયા મનુષ્યોનું હોય છે- સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું આહારક શરીર છે ? હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યનું નહીં. જો સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું હોય છે તો તે પયપ્તિકનું હોય છે કે અપર્યાપ્તકનું હોય છે ? હે ગૌતમ ! પયપ્તિકનું હોય છે. અપર્યાપ્તકનું નહીં. જો પયપ્તિકનું હોય છે તો શું સમ્યગ્દષ્ટિવાળાનું હોય છે કે મિથ્યાવૃષ્ટિવાળાનું હોય છે, કે સમ્યગુ મિથ્યા દ્રષ્ટિવાળાનું હોય છે? હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિને જ આહારક શરીર હોય છે, મિથ્યાદ્રષ્ટિને હોતું નથી. જો સમ્યગ્દષ્ટિને અહારક શરીર હોય છે તો સંયતને હોય છે કે અસંયતને? કે સંયતાસંયત ને હોય છે? સંયત ને હોય છે, અસંયત કે સંયતાસંયત ને હોતું નથી. જો સંયતને આહારક શરીર હોય છે તો તે પ્રમતસંયતને હોય છે કે અપ્રમત્તસંયતને હોય છે? હે ગૌતમ! પ્રમતસંયતને હોય છે અપ્રમત્તસંયતને હોતું નથી. પ્રમત્તસંવતને આહારક શારીર હોય છે તો ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે કે ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે? હે ગૌતમ ! ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયતને આહારક શરીર હોય છે. અનૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોતું નથી, આ આહારક શરીર સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. હે ભદન્ત ! આહારક શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? હે Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ સમવાય-પ્રકીર્ષક ગૌતમ ! આહારક શરીરની અવગાહના જઘન્ય એક રાત્નિપ્રમાણથી સહેજ ઓછી એટલે કે મુઠ્ઠી વાળેલા હાથ જેટલા પ્રમાણની છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ રત્નિપ્રમાણ છે. હે ભદન્ત ! તૈજસ શરીર કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! તૈજસ શરીર પાંચ પ્રકારનું કહ્યું છે-એકેન્દ્રિય તૈજસ શરીર, બેઈન્દ્રિય તૈજસશરીર, તેઈન્દ્રિય તૈજસશરીર, ચઉન્દ્રિય તૈજસશરીર. અને પંચેન્દ્રિય તૈજસશરીર. હે ભદન્ત ! મરણાંતિક સમદ્વાત કરતી વખતે રૈવેયક દેવના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી થાય છે ? હે ગૌતમ ! વિષ્ઠભ અને પહોળાઈની અપેક્ષાએ તે શરીરપ્રમાણ જ હોય છે. તથા આયામની અપેક્ષાએ જઘન્યથી અધોલોકમાં વિદ્યાધરશ્રેણી સુધી, ઉત્કર્ષની અપેક્ષાએ અધોલોકના ગામ સુધી, ઉપરની તરફ પોતાના વિમાનની ધ્વજા સુધી અને તિરછી મનુષ્ય ક્ષેત્ર સુધીની અવગાહના કહી છે. એ જ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો સુધીના વિષયમાં સમજી લેવું એજ પ્રમાણે કામણ શરીરને વિષે પણ કહેવું જોઇએ. અવધિજ્ઞાનના ભેદ, અવધિજ્ઞાનનો વિષય અને અવધિજ્ઞાનનું સંસ્થાન, અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રમાં કયા કયા જીવો છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર કયા કયા જીવો છે, દેશરૂપ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનની વૃદ્ધિ અને હાનિ તથા પ્રતિપાતી અવધિજ્ઞાન અને પ્રતિપાતી અવધિજ્ઞાન એ બધી બાબતોનું વર્ણન અન્ય સ્થળોથી જાણવું જોઈએ. [૨૪૭-૨૪૮] હે ભદન્ત ! અવધિજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે- ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક વેદના વીસ પ્રકારની છે- શીત, ઉષણ, શીતોષ્ણ વેદના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવંદના તથા શારીરિક વેદના, માનસિક વેદના શારીરિક માનસિક વેદના, શાતા વેદના, અશાતા વેદના, શાતા-અશાત વેદના, દુઃખ વેદના, સુખ વેદના, સુખદુખવેદના, આભ્યપગામિકી અને ઔપકમિટી, નિંદા તથા અનિદા આ પ્રમાણે વીસ પ્રકારની જાણવી જોઇએ. [૨૪૯-૨૫૦]-હે ભદન્ત! નારક જીવો શીત વેદનાને ભોગવે છે કે ઉષ્ણ વેદનાને ભોગવે છે કે શીતોષ્ણ વેદનાને ભોગવે છે? હે ગૌતમ! નારક જીવો શીત વેદના અને ઉષ્ણ વેદનાનો ભોગવે છે પણ શીતોષણ વેદનાનો ભોગવતા નથી યાવતુ વેદનાપદ એટલે પ્રજ્ઞાપના સૂત્રના રૂપ માં પદથી વર્ણન સમજવું જોઈએ. હે ભદન્ત! લેગ્યાઓ કેટલા પ્રકારની કહી છે? લેગ્યા છ પ્રકારની કહી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોત લેશ્યા, કપોતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા અનન્તર આહાર અહારોપભોગ, પુદ્ગળોને નહિ જણાવું-જોવું અધ્યાવસન અને સમ્યકત્વ, એટલી વાત અહીં જાણવી. [૨પ૧] હે ભદન્ત! નારકી જીવો અનન્તર આહારવાળા હોય છે. ત્યાર બાદ તેમના શરીરની રચના થાય છે. ત્યારપછી અંગો અને ઉપાંગો બને છે, પછી ઇન્દ્રિય આદિના વિભાગ થાય છે. ત્યારબાદ શબ્દાદિક વિષમોને ભોગર્વ છે ત્યારબાદ તેઓ વૈક્રિય શરીરથી યુક્ત બને છે. હે ભદન્ત ! આ વાત બરાબર છે? હે ગૌતમ! એજ પ્રમાણે હોય છે. આહારપદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પદથી જાણી લેવું. • [૨૫૨] હે ભદન્ત! આયુબંધ કેટલા પ્રકારના કહ્યા છે? અને નરક ગતિમાં કેટલા પ્રકારનો આયુબંધ કહ્યો છે ? હે ગૌતમ ! આયુબંધના. છ પ્રકાર છે. અને નરગતિમાં છ એ પ્રકારનો આયુબંધ કહ્યો છે-જાતિનામનિધતાયુ, ગતિનામનિધતાયું સ્થિતિનામ Page #458 -------------------------------------------------------------------------- ________________ સત્ર-૨પર ૪૫૫ નિદ્યત્તાયુ પ્રદેશનામનિદ્યત્તાયુ, અનુભાગનિદ્યત્તાયુ, અવગાહનાનિદ્યત્તાયુ, એજ પ્રમાણે ભવનપતિ, વ્યંતર જ્યોતિષ અને વૈજ્ઞાનિક દેવોમાં પણ આયુબંધ સમજવો. હે ભદન્ત ! નરકગતિમાં કેટલા સમય સુધી ઉપપાત વિરહ-નારકીઓની ઉત્પત્તિઓ વિરહ રહે છે ? હે ગૌતમ ! નરકગતિમાં ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે મુહૂર્ત સુધી ઉપપાતનો વિરહ રહે છે. એ જ પ્રમાણે મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં અને દેવગતિમાં પણ ઉપપાતનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વિરહ સમજવો. હે ભદન્ત ! સિદ્ધિગમનનો વિરહ કેટલા કાળ સુધીનો કહ્યો છે ? હે ગૌતમ ! ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ માસ સુધીનો વિરહ કાળ કહ્યો છે. એજ પ્રમાણે સિદ્ધિગતિ સિવાયની બીજી ગતિઓના નિઃસ્મરણ (ઉદ્વર્તન)નો વિરહ સમ- જવો. હે ભદન્ત ! આ રત્નપ્રભા પૃથ્વીમાં નારક જીવો કેટલા કાળ સુધી ઉપયાતથી રહીત હોય છે? હે ગૌતમ! ઓછામાં ઓછા એક એક મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધી નારક જીવો આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપપાતથી રહિત હોય છે. આ રીતે ઉપપાત દેડક સમજી લેવો એજ પ્રમાણે ઉદ્વર્તના દંડક પણ સમજી લેવો જોઈએ. હે ભદન્ત! નારક જીવ જાતિનામ નિધત્તાયુનો બંધ કેટલા આકર્ષો દ્વારા કરે છે? હે ગૌતમ ! જે રીતે ગાય પાણી પીતાં પીતાં ભયવશાત્ કુત્કાર કરે છે એજ પ્રમાણે જીવ તીવ્ર આયુ બંધના અધ્યવસાયથી એકવાર જ જાતિનામનિધત્તાયુનો બંધ કરે છે. મન્દ આયુબંધના અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર આયુબંધના અધ્યવસાયંથી ત્રણ આકર્ષોથી, મન્દતમ આયુબંધના અધ્યવસાયથી ચાર, પાંચ, છ, સાત અને આઠ આકર્ષોથી જાતિનું નામનિધત્તાયુનો બંધ કરે છે. એ જ પ્રમાણે ગતિનામનિધત્તાયુ આદિ જે પાંચ પ્રકારના બંધ છે તેમને નારકી જીવો આઠ આકર્ષોથી કરે છે. નવ આકર્ષોથી કરતા નથી. એ જ પ્રમાણે જે વૈમાનિક દેવો છે તેઓ પણ જાતિનામ નિધતાયુ આદિ બંધોને આઠ આકર્ષોથી કરે છે. | [૨પ૩] હે ભદન્ત ! સંહનન કેટલા પ્રકારના કહ્યા છે? સંહનન છ પ્રકારના કહ્યા છે- વજ8ષભનારાય સંહનન, નારાય સંહનન, અર્ધનારાયસંહનન, કીલિકા સંહનન અને સેવાd સંહનન. હે ભદન્ત ! નારક જીવો ક્યાં સંહનનથી યુક્ત હોય છે ! છ સંહનોમાંના એક પણ સંહનનથી તેઓ યુક્ત હોતા નથી. તેથી તેમને અસંહનની કહે છે. તેમને અસ્થિ હોતી નથી, શિરાઓ હોતી નથી, સ્નાયુઓ હોતા નથી તથા જે પુદ્ગલો સામાન્ય રીતે અનિષ્ટ - અવલ્લભ હોય છે. અકાન્ત અકમનીય હોય છે, અપ્રિય હોય છે. અગ્રાહ્ય હોય છે. સ્વાભાવિક રીતે જ અસુંદર હોય છે. જેનો વિચાર કરવાથી પણ ચિત્તમાં અપ્રીતિ- જાગે એવા હોય છે. તથા જે અમનોભિરામ હોય છે. તેવા પુલો તે નારક જીવોનાં અસ્થિ આદિથી રહિત શરીર રૂપે પરિણમે છે. હે ભદન્ત! અસુર આદિ દેવોના શરીર કયા સંહનનથી યુક્ત હોય છે? હે ગૌતમ! તે અસુરકુમાર દેવોને છ સંહનોમાંથી કોઈપણ સંહનન હોતું નથી તેઓ અસંહનની હોય છે. તેમના શરીરમાં અસ્થિ હોતી નથી, શિરાઓ નથી, તથા જ પુદ્ગલો ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનોશ, મનોજ્ઞ, મનામ અને મનોભિરામ હોય છે એ પુદ્ગલો જ તેમના અસ્થિ આદિથી રહિત વિશિષ્ટ શરીર રૂપે પરિણામે છે. એ જ પ્રમાણેનું કથન સ્વનિત કુમાર Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ સમવાય-પ્રકીર્ષક સુધીના ભવનવાસી દેવોના વિષયમાં પણ સમજી લેવું. હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવો કયાં સંહનાથી યુકત્ત હોય છે? હે ગૌતમ! તેમને સેવાર્ત સંહનો હોય છે. એ રીતે તેઓ સંહનન યુક્ત હોય છે. એજ પ્રમાણે સંમૂચ્છિત્ર જન્મવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિના જીવોને પણ સેવાતું હોય છે. અર્થાત્ એકેન્દ્રિયથી લઈને સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સંહનન બધા તિર્યંચ જીવો સેવાd સંહનનવાળા હોય છે. ગર્ભ જન્મવાળા જીવોને એટલે કે ગર્ભજ તિર્યંચ જીવોને છ એ સંહનો હોય છે. સંમૂઠ્ઠિમત્ર જન્મવાળા મનુષ્યોને સેવાર્ત સંહનન હોય છે. ગર્ભજન્મવાળા મનુષ્યો પણ છ એ સંહનનથી યુક્ત હોય છે. જે પ્રમાણે અસુરકુમારો દેવો સંહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે વ્યંતરદેવો, જ્યોતિષિક દેવો અને વૈમાનિકદેવો પણ સંહનન વિનાના હોય છે. હે ભદત્ત ! સંસ્થાનના કેટલા પ્રકાર કહ્યા છે? હે ગૌતમ ! સંસ્થાનના છ પ્રકાર કહ્યા છેમ્સમચતુરસ્ત્ર સંસ્થાન, જોધપરિમંડલસંસ્થાન, સાદિકસંસ્થાન, વામનસંસ્થાન, કુમ્ભસંસ્થાન, અને હુડકસંસ્થાન. હે ભદન્ત! નૈરયિકો નેક્યા પ્રકારનું સંસ્થાન હોય છે? નૈરયિકોને હુંડક સંસ્થાન હોય છે. હે ભદન્ત! અસુરકુમાર દેવોને કર્યું સંસ્થાન હોય છે ? હે ગૌતમ! અસુરકુમાર દેવોને ચમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. એ જ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના નવ ભવનપતિના દેવો પણ ચમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. પૃથ્વીકાયિકોના મસૂરના જેવા સંસ્થાન હોય છે. અપૂકાપિકો પાણીના પરપોટા જેવા સંસ્થાનથી યુક્ત હોય છે. તેજસ્કાયિકોના સંસ્થાન સૂચિકલાપ જેવા હોય છે. વાયુકાયિકોને પતાકાનું જેવું સંસ્થાન હોય છે. વનસ્પતિ કાયિકોને કોઈ નિયત સંસ્થાન હોતું નથી તેથી તેમને અનેક સંસ્થાનવાળા કહ્યા છે. બેઈન્દ્રિય, ઈન્દ્રિય તિર્યંચ જીવો ' હુંડક સંસ્થાન વાળા હોય છે. ગર્ભજન્મવાળા હોય છે. સંમૂર્છાિમ જન્મવાળા મનુષ્યો હંડક સંસ્થાનવાળા હોય છે. ગર્ભજ મનુષ્યો છ એ છ સંસ્થાનવાળા હોય છે. જે રીતે અસુરકુમાર દેવો સમયદુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. તેજ પ્રમાણે વ્યંતર દેવો. જ્યોતિષિક દેવો, વૈમાનિક દેવો પણ એજ સંસ્થાનવાળા હોય છે. [૨૫] હે ગૌતમ ! વેદ ત્રણ પ્રકારનાં છે. તે પ્રકારો- સ્ત્રીવેદ, પુરષ વેદ અને નપુંસક વેદ. હે ભદન્ત ! નારક જીવો સ્ત્રીવેદ, પુરૂષ વેદ કે નપુંસક વેદ વાળા છે? હે ગૌતમ ! નારક જીવો સ્ત્રીવેદવાળા નથી, પુરૂષ વેદવાળા પણ નથી, નપુંસકવેદ વાળા હોય છે. હે ભદન્ત ! અસુરકુમાર દેવી સ્ત્રીવેદવાળા, પુરૂષવેદવાળા કે નપુંસકવેદવાળા. હોય છે? અસુરકુમાર દેવો ત્રીવેદવાળા અને પુરૂષદવાળા હોય છે. નપુંસક વેદવાળા હોતા નથી. એજ પ્રમાણે સ્વનિત કુમાર સુધીના જે નવ દેવો છે તેઓ પણ એ બે વેદવાળા હોય છે. નપુંસક વેદવાળા હોતા નથી. પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ, અને સંમૂઠ્ઠિમ મનુષ્યો, એ બધા નપુંસક વેદવાળા હોય છે. પણ સ્ત્રીવેદ કે પુરૂષવેદવાળા હતા નથી ગર્ભજ મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો ત્રણે વેદવાળા હોય છે. જેમ અસુરકુમાર દેવો પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે તેજ પ્રમાણે વ્યંતર દેવો અને વૈમાનિક દેવો પણ પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે. દેવોમાં નપુંસક વેદ હોતો નથી. [૨પપ-૨૫૬] તે કાળે-દુઃષમ સુષમ નામના ચોથા આરામાં જ્યારે ભગવાનું Page #460 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૫૬ ૪૫૭. મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે, આ પાઠથી શરૂ કરીને કલ્પસૂત્રમાં જે રીતે સમવસરણ વિષે વર્ણન કર્યું છે તે પ્રકારનું વર્ણન શિષ્ય, પ્રશિષ્ય સહિત સુધમાં સ્વામી અને તે સિવાયના બીજા ગણધરો મોક્ષે સિધાવ્યા ત્યાં સુધીનું કથન ગ્રહણ કરવું. જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાલમાં સાત કુલકરો થઈ ગયા છે. તેમના નામમિત્ર દાનનું, સુદામનું, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલઘોષ, સુઘોષ અને સાતમાં મહાઘોષ. [૨પ૭-૨૦૦] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં અતીત અવસપિણી કાળમાં દસ કુલકરો થઈ ગયા છે તેમના નામસ્વયં જલ, શતાયુ, અજિતસેન, કાર્યસેન, ભીમસેન, મહાભીમસેન, વૃઢરથ, દશરથ અને શતરથ. આ જંબૂદીપ નામના પહેલા દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ ચાલુ અવસર્પિણી કાળમાં સાત કુલકરો થયા છે. તેમના નામ- વિમલવાહન, ચક્ષુષ્માન, યશોમાન, અભિચન્દ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિરાય [૨૬૧-૨૬૨] આ સાત કુલકરોની સાત પત્નીઓ હતી. તેમના નામ-ચન્દ્રયશા, ચન્દ્રકાન્તા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુષ્કાન્તા,શ્રીકાન્તા અને મરૂદેવી,એ પ્રમાણે કુલકરોની પત્નીઓના નામ હતા. [૨૬૩-૨૬૭] આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષના આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરોના પિતા થઈ ગયા છે. તેમના નામ-નાભિ, જિતશત્રજિતારી, સંવર, મેઘ, ઘર, પ્રતિષ્ઠ, મહાસેન, ક્ષત્રિય, દ્રઢરથ, વિષણુ, વાસુપૂજ્ય, ક્ષત્રિય, કૃત વર્મા, સિંહસેન, ભાનુ, વિશ્વસેન, સૂર, સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, રાજા અશ્વસેન અને ક્ષત્રિય સિદ્ધાર્થ. તીર્થપ્રવર્તક જિનવરોના એ પિતા ઉત્તરોત્તર ઉત્કર્ષ પામતા કુલરૂપ વંશવાળા હતા. માતૃવંશની અને પિતૃવંશની વિશુદ્ધતાથી યુક્ત હતા. સમ્ય દર્શન આદિ તથા દયા, દાન આદિ સગુણોથી યુક્ત હતા. [૨૬૯-૨૭૦] જમ્બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આ અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરોની ૨૪ માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મરૂદેવી, વિજ્યા, સેના, સિદ્ધાર્થી, મંગલા, સુસીમા, પૃથિવી, લક્ષ્મણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, સુયશા, સુવ્રતા, અધિરા શ્રી. દેવી, પ્રભાવતી, પદ્મા વખા, શિવા, વામાં અને ત્રિશલા આ પ્રમાણે ૨૪ તીર્થકરોની ૨૪ માતાઓના નામ છે. [૨૭૧-ર૭પ જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમના નામ-ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિપુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કુન્થ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્શ્વ, વર્ધમાન તે તીર્થકરોનાં પૂર્વભવના ચોવીસ નામો આ પ્રમાણે હતા-વજનાભ, વિમલવાહન, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, સુંદરબાહુ, દીર્ઘબાહુ જુગબાહુ, લષ્ટબાહુ દત્ત, ઈન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર, સિંહરથ, મેઘરથ, રૂકમી, સુદર્શનનંદન, સિંહગિરિ, અદીનશત્ર, શંખ, સુદર્શન, અને નંદન, અવસર્પિણીકાળના તીર્થંકરોનાં પૂર્વભવના ઉપરોક્ત નામો હતા. [૨૭૬-૨૮૩] તે ચોવીસ તીર્થંકરોની ચોવીસ શિબિકાઓ હતી-સુદર્શના, Page #461 -------------------------------------------------------------------------- ________________ સમવાય—પ્રકીર્ણક સુપ્રભાસિદ્ધાર્થા, સુપ્રસિદ્ધા, વિજ્યા, વૈજયન્તી જયન્તી, અપરાજિતા, અરૂણપ્રભા, ચંદ્રપ્રભા, સૂપ્રભા, અગ્નિસપ્રભા, વિમલા, પંચવર્ણા, સાગરદત્તા, નાગદત્તા, અભયકરા, નિવૃત્તિરા, મનોરમા, મનોહરા, દેવકુરા, ઉત્તરકુરા, વિશાલા અને ચંદ્રપ્રભા સમસ્ત જગતપર વાત્સલ્ય રાખનારા તે જિનવરોની તે શિબિકાઓ સમસ્ત ઋતુઓનાં સુખથી અને શુભ છાપથી યુક્ત હતી. પહેલા તે શિબિકાઓને હર્ષથી યુક્ત મનુષ્યો લાવીને ત્યાં હાજર કરે છે એટલે કે સૌથી પહેલાં તે શિબિકાઓને માણસો ઉપાડે છે. ત્યારબાદ તે શિબિકાઓને અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડે છે. સુર અને અસુરોથી વંદિત તે જિનેદ્રોની શિબિકાને ચલચપલ કુંડલધારી દેવો કે જે પોતાની ઈચ્છા પ્રમાણે વિક્રુર્વિત આભૂષણોને ધારણ કરતા હોય છે. પૂર્વ તરફથી વહન કરીને આગળને આગળ ચાલે છે. નાગકુમાર દેવો દક્ષિણ બાજુથી,અસુરકુમાર દેવો પશ્ચિમ તરફથી અને સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવો ઉત્તર તરફથી તે શિબિકાને ઉપાડે છે. [૨૮૪-૨૮૫] ઋષભદેવ વિનીતાનગરીમાં દીક્ષા લીધી હતી. અરિષ્ટનેમિ ભગવાને દ્વારાવતીમાં દીક્ષા અંગીકાર કરી હતી. બાકીના બાવીસ તીર્થંકરોએ પોત પોતના જન્મસ્થાનોમાં દીક્ષા લીધી હતી. સમસ્ત તીર્થંકરોએ એક જ દેવ દૂષ્યવસ્ત્ર ધારણ કરીને દીક્ષા અંગીકાર કરી હતી. તે તીર્થંકરોએ સ્થવિર કલ્પિક આદિરૂપ અન્યલિંગમાં દીક્ષા ન હતી. ગૃહસ્થરૂપ લિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. કુલિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. પણ તીર્થંકર રૂપે જ દીક્ષિત થયાં હતાં. ૪૫૮ [૨૮૬-૨૮૮] ભગવાન મહાવીરે એકલાં જ દીક્ષા લીધી હતી. તથા પાર્શ્વનાથ ભગવાને અને મલ્લિનાથ ભગવાને ૩૦૦-૩૦૦ ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી હતી ભગવાન વાસુપૂજ્યે ૬૦૦ પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. ઉગ્રવંશના ભોગવંશના રાજાઓ અને ક્ષત્રિયોના ચાર હજારના પરિવાર સહિત ભગવાન ઋષભદેવ દીક્ષા અંગાકીર કરી હતી. તે સિવાયના તીર્થંકરોએ એક એક હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન સુમતિનાથે ઉપવાસ કર્યા વિના જ દીક્ષા લીધી હતી. ભગવાન વાસુપૂજ્યે એક ઉપવાસ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી પાર્શ્વનાથ ભગવાને તથા મલ્લિનાથ ભગવાને અઠ્ઠમ કરીને તથા બાકીના તીર્થંકરેએ છઠ્ઠની તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી હતી. [૨૮૯-૨૯૬] તે ચોવીસ તીર્થંકરોને સૌથી પહેલાં ભિક્ષા દેનારાં જે ચોવીસ ભિક્ષાદાતાઓ હતા. તેમના નામ- શ્રેયાંસ, બ્રહ્મત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પદ્મ, સોમદેવ, માહેંન્દ્ર, સોમદત્ત, પુષ્ય, પુનર્વસુ, પૂર્ણાનન્દ, સુનન્દ, જય, વિજય, ધર્મસિંહ, સુમિત્ર, વસિંહ, અપરાજિત, વિશ્વસેન, દત્ત, વરદત્ત, ધન અને બહુલ. ઉપર પ્રમાણે ક્રમશઃ ૨ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા. તે ચોવીસ ભિક્ષાદાતાઓએ પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઇને વિશુદ્ધ લેશ્યાથી યુક્ત થઈને બન્ને હાથ જોડીને તે કાળે ને સમયે જિનેન્દ્રોએ આહારદાન લીધું હતું. લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે પહેલી શિક્ષા પ્રાપ્ત કરી હતી. બાકીના તીર્થંકરોએ બીજે દિવસેજ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. લોકનાથ ૠષભદેવને પ્રથમ ભિક્ષા ઈક્ષુરસની મળી હતી. બાકીના ત્રેવીસ તીર્થંકરોને પ્રથમ ભિક્ષામાં અમૃતરસ જેવી ખીર મળી હતી. તીર્થકરોએ જ્યાં જ્યાં પહેલી ભિક્ષા ગ્રહણ Page #462 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૯૬ કરી. ત્યાં ત્યાં શરીર પ્રમાણ દ્રવ્યની વૃષ્ટિ થઈ હતી. [૨૯૭-૩૦૩] તે ચોવીસ તીર્થંકરોના ચોવીસ ચૈત્યવૃક્ષો હતાં. જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હોય તેને વૃક્ષને ચૈત્ય વૃક્ષ કહે છે. તેમના નામ-ન્યગ્રોધ, સપ્તવર્ણ, શાલ, પ્રિયક, પિગગુ, છત્રાભ, શિરીષ, નાગવૃક્ષ માલી, પિલક્ષુવૃક્ષ હિંદુક, પારસ, જંબૂ અખ્યત્વ, દધિપર્ણ, નદીવૃક્ષ, તિલક, અમ્રવૃક્ષ, · અશોક, ચંપક, બકુલ, વેતસવૃક્ષ, ધાતકીવૃક્ષ અને વર્ધમાન, ભગવાનનું સાલવૃક્ષ, જિનવરોનાં તે ચૈતવૃક્ષો હતા. વર્ધમાન ભગવાનનું ચૈત્યવૃક્ષ બત્રીસ ધનુષ પ્રમાણ ઉંચું હતું. તે સમસ્ત ૠતુઓથી યુક્ત હતુ. શોક ઉપદ્રવ આદિથી રહિત હતું અને સાલવૃક્ષોથી ઘેરાયેલું હતું ૠષભદેવ ભગવાનનું ચૈત્ય વૃક્ષ પણ કોશ ઉંચું હતું. બાકીના તીર્થંકરોના ચૈત્યવૃક્ષો તેમના શરીરની ઉંચાઈ કરતાં બાર ગણી ઉંચાઈવાળા હતા. તે બધા ચૈત્ય વૃક્ષો છત્ર, પતકા, વેદિકે અને તોરણોથી યુક્ત હતાં. તે બધાં ચૈત્યવૃક્ષો સુર, અસુર અને સુપર્ણ કુમારી દ્વારા સેવાતા હતા. [૩૦૪-૩૦૭] એ ચોવીસ તીર્થંકરોના જે ચોવીસ પહેલાં શિષ્યો થયા તેમનાં નામ-ૠષભસેન, સિંહસેન, ચારૂ, વજ્રનાભ, અમર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ, ગોસ્તુભ, સુધર્મા, મન્દર, યશ, અરિષ્ટ ચકાલ, સ્વયંભૂ, કુસા, ઈન્દ્ર, કુલ, શુભ, વરદત્ત દત્ત અને ઈન્દ્રભૂતિ તે બધા શિષ્યો ઉત્તરો ઉત્તર ઉત્કર્ષ પામતા કુળરૂપ વંશવાળા હતાં. તેઓ માતૃ અને પિતૃવંશની નિર્મળતા યુક્ત હતા, સમ્યગ્દર્શન આદિ ગુણોથી શોભતા હતા. એ પ્રકારના તીર્થપ્રવર્તક જિનેન્દ્ર દેવોના અનુક્રમથી પ્રથમ શિષ્યો હતા. [૩૦૮-૩૧૧] તે ચોવીસ તીર્થંકરોની ચોવીસ પહેલી શિષ્યાઓ હતી, તેમનાં નામ-બ્રાહ્મી, ફાલ્ગ, શ્યામા, અજિતા, કાશ્યપી, રિત, સોમા, સુમના, વારૂણી, સુલસા, ધારિણી, ધરણ, ધરણિધરા, પદ્મા, શિવા, શ્રુતિ, અંજુકા, રક્ષી, બંધુમતી, પુષ્પવતી, મિલા, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દ્રના, તે આર્યાઓ ભાવિતાત્મા હતી. આ સર્વે પૂર્વોક્ત આઓ તીર્થપ્રવર્તક જિનેન્દ્રદેવોની પહેલી શિષ્યાઓ હતી. [૩૧૨-૩૧૪] જંબુદ્વીપ નામના આ દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં બાર ચક્રવર્તીઓના પિતાના નામો ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન, શૂર, સુદર્શન, કાર્તવીર્ય પદ્મોત્તર, મહાહિર, રાજાવિજય અને બ્રહ્મ આ પ્રમાણે ચક્રવર્તી- ઓના પિતાના નામ કહેલ છે. ૪૫૯ [૩૧૫] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા તેમની માતાઓના નામ-સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી અચિરા, શ્રીદેવી, તારા, જ્વાલા, મેરા, વયા અને ચુલ્લણી [૩૧૬-૩૨૦] જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા. તેમના નામ-ભરત, સગર, મધવા, સનકુમાર, શાન્તિ, કુન્થુ, અર, સુલૂમ, મહાપદ્મ, હરિષેણ, જય અને બ્રહ્મદત્ત તે બાર ચક્રવર્તીઓના બાર સ્ત્રી રત્નો હતા. તેના નામ-સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજ્યા, કૃષ્ણથી, સૂરશ્રી, પદ્મશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીવતી અને અને કુરૂમતી. [૩૨૧-૩૨૬] આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ બળદેવના અને નવ વાસુદેવના પિતા થયા છે. તેમના નામ-પ્રજાપતિ, બ્રહ્મ, Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ સમવાય–પ્રકીર્ષક રૂદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિશિખ, દશરથ અને વસુદેવ. આ જંબૂઢીપમાં ભારતવર્ષ નામના ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ ગઈ છે. તેમના નામ-મૃગાવતી, ઉમા, પૃથિવી, સીતા, અંબીકા, લક્ષ્મીવતી, શેષમતી, કૈકેયી, અને દેવકી. અને નવ બળદેવની નવ માતાઓ આ પ્રમાણે- ભદ્રા, સુભદ્રા, સુપ્રભા, • સુદર્શના, વિજ્યા, વેજયંતી, જયંતી, અપરાજિતા, રોહિણી. ૩િ૨૭-૩૨૮] જંબૂદ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં નવ વાસુદેવ અને બળદેવ થયા છે. તીર્થકરાદિ ઉત્તમપુરૂષોમાં મધ્યવર્તી હોવાને કારણે ઉત્તમ પુરૂષ, તીર્થકર, ચક્રવર્તી અને વાસુદેવ આદિના બળની અપેક્ષાએ મધ્યવર્તી હોવાને કારણે મધ્યમ પુરૂષ અને તેમના સમકાલીન પુરૂષોની અપેક્ષાએ શૌર્ય આદિ બાબતમાં પ્રધાન હોવાને કારણે તેમને પ્રધાન પુરૂષો ગણવામાં આવે છે. તેઓ ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, દેદીપ્યમાન શરીરવાળા, કાન્ત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપવાળા હતા. તેમનો સ્વભાવ ઘણો સારો હતો. દરેક મનુષ્ય તેમને નિઃસંકોચ રીતે મળી શકતા હતા અને તેમને જોઈને સઘળા લોકો ખુશ હતા. તેમનામાં બળનો તો ઘોઘ હતો. તેઓ ઘણા બળવાન હતા. તેઓ પ્રશસ્ત પરાક્રમવાળા હતા. નિરૂપદ્રવવાળા હોવાથી કોઈથી તેમની હત્યા થઈ શકતી નહીં. તેમને કોઈ હરાવી શકતું નહીં. તેઓ શત્રુઓનું મર્દન કરનારા હતા. હજારો શત્રુઓના દર્પમાનનું મર્દન કરનારા હતા. તેમને નમનારા તરફ તેઓ સદા દયાળુ રહેતા હતા. આભિમાનથી રહિત હતા. મન, વચન અને કાયાની ચંચળતાથી રહિત હતા. કોઈપણ વ્યક્તિ તેવો વિના કારણે ક્રોધ કરતા ન હતા. તેઓ પરિમિત વાતચીત કરનારા, આનંદદાયક વચનવાળા અને પરિમિત તથા મનોહર દયવાળા હતા. ગંભીર, મધુર અને પ્રતિપૂર્ણ એવા સત્ય વચન બોલનારા હતા. તેઓ શરણાગત વત્સલ હતા. દીન અને નિરાધારનું રક્ષણ કરવા માટે સદા તત્પર હતા. વજ સ્વસ્તિક ચક્ર આદિ શુભ લક્ષણો તથા તલ, મસા આદિરૂપ વ્યંજનોના મહદ્ધિલાભારિરૂપ ગુણોથી તેઓ યુક્ત હતા. માન, ઉન્માન અને પ્રમાણની પરિપૂર્ણતાને લીધે તેમના અવયવો સપ્રમાણ અને સુડોળ અને સપ્રમાણ અંગોને લીધે તેમના શરીર અતિશય સુંદર હતા. જેમનું દર્શન ચંદ્રમાની જેમ આનંદ જનક અને ચિત્તાકર્ષક અને દર્શકને મનમાં અપૂર્વ આહલાદદાયક હતું, અપકારી લોકો પર પણ તેમને ક્રોધ થતો નહિ. તેમનો નીતિના ભેદરૂપ દંડ પ્રકાર ઉત્કૃષ્ટ હતો. તેમની અન્તવૃત્તિ સમજી શકાય તેવી ન હોવાથી તેઓ ઘણા ગંભીર દેખાતા હતા. બળદેવની પતાકાઓ તાલવૃક્ષના નિશાનવાળી અને વાસુદેવની પતાકાઓ ગરૂડની નિશાની- વાળો હોય છે. બળદેવના જે ધનુષ્યને વીરમાં વીર પુરૂષ પણ ચડાવી શકતો નથી. તે ધનુષ્યને તે વીર ચઢાવી શકે છે. તેઓ વિશિષ્ટ બળથી યુક્ત હોય છે. બીજા કોઈપણ ધનુધરી ધારણ ન કરી શકે તેવા ધનુષ્યને ધારણ કરનારા હોય છે. તેઓ ઘણા ભારે ધનુધરી હોય છે. ધીર પુરૂષોમાં તેમને પુરૂષકાર વિશિષ્ટ હોય છે, કાયરોમાં નહીં, તેઓ યુદ્ધ જનિત કીર્તિવાળા પુરૂષો હોય છે, તે ઘણા ખાનદાન કુટુંબના હોય છે, તેઓ પોતાના પરાક્રમથી ભયંકરમાં ભયંકર સંગ્રામને પણ છિન્નભિન્ન કરી શકે છે, For Privatė & Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૨૮ ૪૧ તેઓ (વાસુદેવો) અર્ધા ભરત ક્ષેત્રના શાસક હોય છે, સૌમ્ય હોય છે. સઘળા લોકોને સુખદાયી હોય છે. તેઓ રાજવંશમાં તિલક સમાન હતા. અજેય હતા. કોઈપણ શત્રુ તેમનો રથ કબ્જે કરી શકતો નહીં. તેઓ હલ, મુસળ અને બાણને પોતાના હાથમાં ધારણ કરતા હતા, તેઓ શંખ, ચક્ર, ગદા અને તલવારને ધારણ કરતા હતા. તેઓ શ્રેષ્ઠ દેદીપ્યમાન અને શુભ્ર કૌસ્તુભમણિને તથા મુકુટને ધારણ કરતા હતા. કુંડળોની વૃતિથી તેમના વદન સદા પ્રકાશિત રહેતા હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમના નયન કમળ જેવા સુંદર હતાં. તેમનો એકાવલી હાર તેમની છાતી સુધી લટકતો હતો. તેમને શ્રીવત્સ સ્વસ્તિકનું ચિહ્ન હતું તેઓ યશસ્વી હતા. સર્વૠતુના સુગંધી દાર. પુષ્પોમાંથી બનાવેલી અદ્ભુત પ્રકારની રચના વાળી અને અતિશય સુંદર અને લાંબી લાંબી માળાઓથી તેમના વક્ષઃસ્થળ ઢંકાયેલા રહેતાં હતાં. છુટાછવાયા આવેલા શંખ ચક્ર આદિ ૧૦૮ ચિહ્નોથી તેમનાં પ્રત્યેક અંગ યુક્ત હતા. તેથી તે અંગો ઘણા સુંદર લાગતા. મદોન્મત્ત શ્રેષ્ઠ ગજરાજોની મનોહર ગતિ જેવી તેમની ગતિ ચાલ વિલાસ યુક્ત હોય છે. તેમના દુંદુભીઓનો નાદ શરદઋતુના મેઘનાદ જેવો તથા કૌંચ પક્ષીના અવાજ જેવો હતો. તેમના નીલ, પીળાં, રેશમી વસ્ત્રો કંદોરાથી યુક્ત હતાં. તેઓ શ્રેષ્ઠ પ્રકારના સદા દેદીપ્યમાન તેજવાળા, માણસોમાં સિંહ જેવા બળવાન હતા. તેમને નરપતિ, નરેન્દ્ર અને નરવૃષભ કહેવામાં આવે છે. તેઓ દેવરાજ ઈન્દ્રના જેવા હતા. રાજ્યલક્ષ્મીના તેજથી તેઓ અધિક દેદીપ્યમાન લાગતા તેઓ પીળાં વસ્ત્રો ધારણ કરે છે. આ બલદેવ અને વાસુદેવ એ બન્ને ભાઈઓ હોય છે. આ ક્રમ પ્રમાણે નવ વાસુદેવ અને નવ બળદેવ થયા છે. ત્રિપૃષ્ઠથી લઇને કૃષ્ણ સુધીના નવ વાસુદેવો થયા છે. અને અચળથી લઈને રામ સુધીના નવં બળદેવ થયા છે. [૩૨૯-૩૩૨] તે નવ બળદેવ અને વાસુદેવોના પૂર્વભવના નવ નામ હતા. તે નામો વિશ્વભૂતિ, પ્રવર્તક, ધનદત્ત, સમુદ્રદત્ત, ઋષિબાપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ અને ગંગદત્ત. આ પ્રમાણે વાસુદેવોના પૂર્વભવના તે નામો હતા. હવે બળદેવોના પૂર્વભવના નામ કહીશ-વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધર્મસેન, અપરાજિત અને રાજલલિત આ પ્રમાણે બળદેવોના પૂર્વભવના નામો હતા. [૩૩૩-૩૩૫] તે નવ બલદેવો અને વાસુદેવોના પૂર્વભવના જે નવ ધર્માચાર્યો થયા હતા. તેમના નામ-સંભૂત, સુભક, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર, અને દ્રુમસેન એ કીર્તિ પુરૂષ વાસુદેવોના પૂર્વભવમાં તે નવ ધર્માચાર્યો થયા હતા. [૩૩૬-૩૩૭] તે નવ વાસુદેવોની નવ નિદાનભૂમિઓ હતી. તેમના નામમથુરા, કનકવાસ્તુ, શ્રાવસ્તી, પોતન, રાજગૃહ, કાકન્દી, કૌશામ્બી, મિથિલાપુરી અને હસ્તિનાપુર તે નવવાસુદેવોના ને નવનિદાન કારણો હતા તે આ પ્રમાણે છે- ગાય ધૂપ, સંગ્રામ સ્ત્રી, રંગમાં પરાજ્યર, ભાનુરાગ, ગોષ્ઠી, ૫૨ઋદ્ધિ અને માતા. [૩૩૮-૩૪૩] તે નવ વાસુદેવોના પ્રતિસ્પર્ધી પ્રતિ નારાયણો થયા તેમના નામ-અશ્વગ્રીવ, તારક, મૈરક, મધુકૈરભ, નિશુંભ, બલિ, પ્રભરાજ, રાવણ અને જરાસંઘ. એ પ્રમાણે કીર્તિપુરૂષ વાસુદેવોના પ્રતિ શત્રુઓ થયા છે. એ બધા પ્રતિવાસુદેવો Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ સમવાય–પ્રકિર્ણક વાસુદેવોની સાથે ચક્રવડે લડતા હતા અને પોતાના તેજ ચક્રથી આખરે માર્યા ગયા. વાસુદેવોના એક પ્રથમ વાસુદેવ સાતમી નરકમાં ગયા છે. બીજા, ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠા એ પાંચ વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા છે. સાતમા વાસુદેવ પાંચમી નરકમાં ગયા છે. આઠમા વાસુદેવ ચોથી નરકમાં ગયા છે. નવમાં કૃષ્ણ ત્રીજી નરકમાં ગયા છે.. [૩૪૪-૩૪૫ જેટલા બળદેવો થાય છે તેઓ નિદાન વિનાના હોય છે. એટલે કે નિયાણું કરતાં નથી પણ જેટલા વાસુદેવો થાય છે તે બધા નિયાણું કરી થાય છે. બળદેવો ઉર્ધ્વગામી હોય છે પણ કેશવ-વાસુદેવો અધોગામી નરકગામી હોય છે. આઠ બલદેવો તો મોક્ષે ગયા છે. એક બલદેવ બ્રહ્મલોક કલ્પમાં ગયા છે તે બ્રહ્મલોકમાં ગયેલ બલદેવ પણ મનુષ્ય પયય પામીને મોક્ષે જશે. [૩૪-૩પ૧] દ્વીપ નામના દ્વીપમાં આવેલા ઐરાવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ચૌવીસ તીર્થંકરો થયા છે. તેમના નામ ચંદ્રાનન, સુચન્દ્ર, અગ્નિસેન, નંદીસેન, ઋષિદન, વ્રતધારી, સોમચંદ્ર તેમને હું નમસ્કાર કરું છું. તથા યુક્તિસેન, અજિતસેન, અને શિવસેનને હું વંદન કરું છું. બુદ્ધ દેવશમાં અને નિક્ષિપ્ત શસ્ત્ર નામના જિનદેવને નમસ્કાર પણ કરું છું. અસંજ્વલન અને જિનવૃષભ ને નમસ્કાર કરું છું. અમિતજ્ઞાની અનંત નાથને હું નમન કરું છું. જેમણે કમરનો નાશ કર્યો છે એવા ઉપશાંત નામના જિનેશ્વરને હું નમન કરું છું. ગુપ્તિસેનને હું નમન કરું છું. અતિપાર્શ્વ, સુપાર્શ્વ દેવેશ્વર વંદિત મરૂદેવ એ જિનદેવોને હું વંદન કરું છું. નિવણિ પામેલા, દુખનો ક્ષય કરનારા અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનદેવને હું નમું છું. રાગને જિતનાર અગ્નિસેનને ક્ષીણ રાગવાળા અગ્નિપુત્રને અને રાગદ્વેષ રહિત થઈને સિદ્ધગતિ પ્રાપ્ત કરનાર વારિસેન જિનદેવને હું નમસ્કાર કરું છું. [૩પર-૩પ૩] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળે ભારત વર્ષમાં સાત ફુલકર કરો, તેમના નામ મતવાહન, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત્ત, સૂક્ષ્મ અને સુબંધુ. આ કુલકરો આગામી કાળમાં થશે. [૩પ૪] જંબદ્વીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ઐરાવતક્ષેત્રે દસ કુલકર થરો, તેમના-વિમલવાહન, સીમંકર, સીમંધર, ભેમંકર, ક્ષેમંધર, દ્રઢઘનું, દિશઘન, શતઘન, પ્રતિકૃતિ અને સુમતિ. [૩પપ-૩૫૯] જેબૂદ્વીપ નામના આ દ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરો થશે. તેમના નામ-મહાપા, સૂરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવકૃત, ઉદય, પેઢાલપુત્ર, પોટ્ટિલ, સપ્તકીર્તિ, મુનિસુવ્રત, અમમ, સર્વભાવવિત, અહંતનિષ્કાય, નિષ્ણુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવોપપાત અને અહત અનંતવિજય તે પૂર્વોક્ત ચોવીસ તીર્થકરો ભારત વર્ષમાં આગામી કાળમાં ધર્મતીર્થના ઉપદેશક કેવલી થશે. [૩૬૦-૩૬૪] તે ચોવીસ તીર્થંકરોના પૂર્વ ભવના જે નામ હતા. તે આ પ્રમાણેહતા શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, અણગાર પોટ્ટિલ, દ્રઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, દેવકી, કૃષ્ણ, સત્યકિ, બલદેવ, રોહિણી, તુલસા,રેવતી, શતાલિ, ભયાલિ, કૃષ્ણદ્વૈપાયન નારદ, અંબડ, દારૂમૃત, અને સ્વાતિ બુદ્ધ. [૩૬પ) તે ચોવીસ તીર્થકરોના ૨૪ પિતા અને ૨૪ માતા થશે વૃષભસેન આદિની Page #466 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૩૬૫ ૪છે જેમ ચોવીસ શિષ્યો થશે. બ્રાહ્મી આદિની જેમ ૨૪ પ્રથમ શિષ્યાઓ થશે. શ્રેયાંસ આદિની જેમ ૨૪ પ્રથમ ભિક્ષાદાતાઓ થશે. તે તીર્થંકરોનાં ચોવીસ ચૈત્યવૃક્ષો હશે. જેની નીચે તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એવાં બાંધેલી વેદિકાવાળાં વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે. - [૩૬-૩૬૭] જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં બાર ચક્રવર્તીઓ થશે. તેમના નામ-ભરત, દીર્ઘદન્ત, ગૂઢદન્ત, શુદ્ધદત શ્રીપુત્ર, શ્રીભૂતિ, શ્રી સોમ, પદ્મ, મહાપા, વિમલવાહન, વિપુલવાહન, અને વરિષ્ઠ તેઓ આગામી કાળમાં ભરતક્ષેત્રમાં અધિપતિ થશે. [૩૬૮-૩૭૦] તે બાર ચક્રવર્તીઓના બાર પિતા થશે. અને બાર માતાઓ થશે અને બાર સ્ત્રીરત્નો થશે. જબૂદ્વીપ નામનાં દ્વીપમાં ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણી કાળમાં નવ બળદેવ, અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ થશે. નવ બલદેવોની નવ માતાઓ થશે. • આ રીતે નવ બલદેવ અને નવ વાસુદેવના નવ મંડળ થશે, એટલે કે એક બલદેવ અને વાસુદેવ એમ બબ્બેના નવયુગલ થશે. તેમના નામ-નન્દ નન્દમિત્ર, દીર્ઘબાહુ મહાબાહુ અતિબલ, મહાબલ, બલભદ્ર, દ્વિપૃષ્ઠ અને ત્રિપૃષ્ઠ આ આગામી કાળમાં ઉત્પન્ન થનારા વાસુદેવોના તે નામ હશે. જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ, અને છેલ્લા સંકર્ષણ એ નવ આગામી કાળમાં બલદેવો થશે. ૩૭૧-૩૭૩] તે બલદેવો અને વાસુદેવોના પૂર્વભવમાં નવ નામ હશે, નવ ધમચાયોં થશે, નવ નિદાન ભૂમિઓ થશે નવ પ્રતિશત્રુ વાસુદેવો (પ્રતિ વાસુદેવો) થશે તે નવના નામ તિલક, લોહજંઘ, વજજંઘ, કેશરી, પ્રત્સાહ, અપરાજિત, ભીમ, મહાભીમ અને સુગ્રીવ આ પ્રતિવાસુદેવો કિર્તિપુરૂષ વાસુદેવોના પ્રતિશત્રુઓ થશે. તે બધા પ્રતિવાસુદેવો યુદ્ધમાં ચક્રની મદદથી લડશે. અંતે પોતાના જ ચક્રથી માય જશે. [૩૭૪-૩૮૧] જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ઐરાવતક્ષેત્ર નામના સાતમાં ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ૨૪ તીર્થંકરો થશે તેમના નામ-સુમંગલ, સિદ્ધાર્થ, નિવણ, મહાયશ, ધર્મધ્વજ, શ્રીચંદ્ર, પુષ્પકેતુ ણહાચંદ્ર, અહંત શ્રુતસાગર, સિંદ્ધાર્થ પુણ્યઘોષ, મહાઘોષા, સત્યસેન, સૂર્યસેન, મહાસેન, સવનિન્દ, સુપાર્શ્વ, સુવ્રત, સુકોલશ, અનંત વિજય, વિમલ, ઉત્તરે, મહાબલ અને દેવાનંદ એ ભવિષ્યકાળમાં ઐરાવત ક્ષેત્રમાં થનારા તીર્થકરોના નામ કહેલા છે તેઓ ત્યાં અગામી કાળમાં ધર્મતીર્થ પ્રવર્તક થશે. [૩૮૨] બાર ચક્રવર્તીઓ થશે. બાર ચક્રવર્તીઓના બાર પિતા થશે. બાર ચક્રવર્તીઓની બાર માતાઓ થશે. બાર સ્ત્રીરત્નો થશે. નવ બલદેવ અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ અને નવ બલદેવની નવ માતાઓ થશે. નવ દશાર્હમંડલ થશે તે વાસુદેવના પ્રતિશત્રુ નવ પ્રતિવાસુદેવ થશે. તેમના પૂર્વભવના નવ નામ હશે. તેમના નવ ધર્માચાર્યો થશે તેમની નવ નિદાનભૂમિ અને નવ નિદાનકારણો થશે. ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં થશે એમ કથન સમજી લેવું. Page #467 -------------------------------------------------------------------------- ________________ સમવાય-પ્રકીર્ષક આ પ્રમાણે ભરત અને ઐરાવતક્ષેત્રમાં આગામી કાળમાં બલદેવો- વાસુદેવો થશે. [૩૮૩] આ શાસ્ત્ર જે નામોથી ઓળખાય છે. તે નામો આ પ્રમાણે છે કુલકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “કુલકરવંશ' છે. તીર્થકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “તીર્થકરવંશ” છે. એજ પ્રમાણે ગણધર વંશ’ ‘ચક્રવર્તી વંશ” તેમજ “દશાહ વંશ પણ છે. ઋષિઓ-ગણધર સિવાયના તીર્થકરોના શિષ્યોના વંશનું પ્રતિપાદક હોવાથી . “ઋષિવંશ” છે. ઋષિ, મુનિ યતિ એ સમાન અર્થવાળા શબ્દો હોવાથી “થતિવંશ’, ‘મુનિવંશ' નામ પણ છે. તથા ત્રણે કાળનું બોધક હોવાથી તેનું નામ “શ્રુતસમાસ” પણ છે. શ્રુતસમુદાય રૂપ હોવાથી તેનું નામ “શ્રુતસ્કંધ” પણ છે તથા જીવ અજીવ આદિ પદાર્થોનું આ અંગમાં સમાવેશ થતો હોવાથી તેનું નામ સમવાય’ પણ છે. એક, બે આદિ સંખ્યા ક્રમથી પદાર્થોનું આ અંગમાં પ્રતિપાદન કરવામાં આવ્યું હોવાથી સંખ્યા પણ છે. ભગવાને આ સુત્રને સંપૂર્ણરૂપે કહેલ છે. તેમાં એક જ અધ્યયન છે. હું તમને) તે કહું છું. પ્રકિર્ણકસમવાયનીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાઓ-ગુર્જરછાયાપૂર્ણ અંગસૂત્રઃ૪-ગુર્જરછાયાપૂર્ણ Page #468 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杀案未术大 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-1815K 113 Hlclcc SONG |