SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ સુત્ર-૧૭૫ લાખ ભવન છે. વ્યવહાર માટે ઉપયોગી દંડ છ— અંગુલનો હોય છે. એ જ પ્રમાણે ધનુષ, ' નાલિકા, યુગ, અક્ષ અને મુસલનું પ્રમાણ છે. અત્યંતર મંડલમાં જ્યારે સૂર્ય હોય છે ત્યારે પહેલું મુહૂર્ત છનું અંગુલની છાયાનું હોય છે. | સમવાય-૯૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ સમવાય૯૭. [૧૭૬] મેરૂપર્વતના પશ્ચિમી ચરમાન્ડથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યહિત અન્તર સત્તાણું હજાર યોજનનું છે. એ જ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અત્તર પણ સમજવું. આઠ મૂલ કર્મ પ્રકૃતિઓની સત્તાણું ઉત્તર કર્મ પ્રકૃતિઓ છે. હરિષેણ ચક્રવર્તી સત્તાણું સો વર્ષમાં થોડા ઓછા સમય સુધી ગૃહસ્થ અવસ્થામાં રહીને મુંડિત થયા યાવતુ પ્રવ્રજિત થયા. | સમવાય-૯૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૮) [૭૭] નંદનવનના ઉપરના ચરમાન્તથી પાંડુક વનના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૯૮૦) યોજનાનું છે. મંદરપર્વતના પશ્ચિમી ચરમાન્તથી ગરૂપ આવાસપર્વતના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ૯૮૦૦૦ યોજનાનું છે. એજ પ્રમાણે શેષ ત્રણ દિશાઓનું અંતર સમજવું. દક્ષિણાધ ભરતના ધનુપૃષ્ઠની લંબાઈ થોડી ઓછી ૯૮00 યોજનની છે. ઉત્તર દિશામાં પહેલા છ માસ પૂર્ણ કરતો સૂર્ય જ્યારે સવવ્યંતર મંડળથી ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે એક મુહૂર્તના ૧૯૮ ભાગ દિવસને ઘટાડતો અને રાત્રિનો એટલો સમય વધારતો ભ્રમણ કરે છે. દક્ષિણ દિશાનો સૂર્ય બીજા મહિનામાં જ્યારે ૪૯માં મંડલમાં પ્રવેશ કરે છે ત્યારે રાત્રિના એક મુહૂર્તના અઠ્ઠાણુભાગોમાંથી ૬૧ ભાગોનો ક્ષય કરીને દિવસના એટલા ભાગ પ્રમાણ કાળની વૃદ્ધિ કરે છે. રેવતી થી જ્યેષ્ઠા નક્ષત્ર સુધી રેવતી અશ્વિની, ભરણી, કત્તિકા, રોહિણી મૃગશીર્ષ આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂવફાળુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, અને જ્યેષ્ઠા) એ નક્ષત્રોના ૯૮ તારા છે. | સમવાય-૯૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૯) [૧૭૮] મંદર પર્વતની ઉંચાઈ નવ્વાણું હજાર યોજનની છે. નંદનવનના પૂર્વ ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. એજ પ્રમાણે દક્ષિણી ચરમાન્તથી ઉત્તરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનનું છે. ઉત્તર દિશાના પ્રથમ સૂર્યમંડળનો આયામ વિખંભ કંઈક વધારે નવ્વાણું હજાર યોજનનો છે. બીજા સૂર્યમંડળનો આયામ-વિખંભ થોડો વધારે નવ્વાણું હજાર યોજનનો છે. ત્રીજા સૂર્યમંડળનો આયામ-વિખંભ થોડો વધારે નવ્વાણું હજાર યોજનનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના અંજન કાંડના નીચેના ચરમાન્તથી વ્યંતરોના ભોમેય વિહારોના Jain Education International For Private & Personal Use Only 'WWW.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy