Book Title: Tilakamanjiri Part 1
Author(s): Dhanpal Mahakavi, Shantyasuri, Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad
View full book text
________________
વિગેરેના જન પ્રાસાની રક્ષા અને જન જનેતરના સેંકડો હજારો વર્ષ ઉપર લખાયેલ પ્રઓિ, તામ્રપત્ર અને શિલાલેખોને અવ્યાબાધ સાચવનારા ભંડારોની સાચવણ એ ન સંસ્કૃતિને જ પરોપકારપરાયણતા દાન પ્રવાહ અને ધર્મપ્રેમનો પરિપાક છે, . આમ આજે વિદ્યમાન અનેક જિનમંદિરો. ગ્રન્થ ભંડારા અને અનેકવિધ સાહિત્ય એ જન સંસ્કતિના મૂર્ત સ્મારક છે. અને આ બધા મૂર્ત સમારકામાં સદવિહારે વિચરતા નિરહિ જેન શ્રમણ મહા
ત્માઓનોજ મૂખ્ય હિરસો છે, તેમણે કલ્યાણ સાથે પરિકલ્યાણને પણ ભૂખ્યપણે રાખ્યું છે. સંસ્કૃતિમાં ભાષાનું સ્થાન
મન, વચન અને ક્રિયાની એકતા એ મહાત્મા પુરૂષનું લક્ષણ છે. અને ભારતની સંસ્કૃતિ એ મન, વચન અને ક્રિયાની એક્તાવાળી નિર્મળ સંસ્કૃતિ છે. “વસુધૈવ કુટુમ્બકં'ની ભાવનાપૂર્વક ભારતના મહધિઓએ તત્ત્વવાદ-અધ્યાત્મવાદનો વિચાર કર્યો છે. અને એ અધ્યાત્મવાદને જણાવનારાં વચનો ભારતનાં ધર્મશાસ્ત્રો અગર ગ્રંથ છે. ભારતદેશનું એકેક સુવિહિત સાહિત્ય પછી ભલે તે થાય, વ્યાકરણ, શિલ્પ અર્થ, નીતિ કે ગમે તે પ્રકારનું હોય તે પણ તે ધર્મશાસ્ત્રજ છે. કારણકે તેના કોઈ પણ સાહિત્યની પાછળ નિવૃત્તિ કે અધ્યાત્મવાદ ભૂલાય નથી હોતો,
ભારત દેશના ન્યાય, વ્યાકરણ, શિલ્પ, નીતિ કે ધર્મ વિગેરે તમામ વસ્તુ તત્વને જણાવનાર શાસ્ત્રોની પ્રાચીન ભાષા એ ગિણ ભાષા છે. આ નિર્વાણ પામાં જ ભારતનું દર્શનશાસ્ત્ર અને વ્યવહાશાસ્ત્ર ગુંથાયું છે. નિર્વાણુ ભાષાના અભ્યાસ વિના ભારતની સંસ્કૃતિને અભ્યાસ અપૂર્ણ જ છે. કેમકે ભારતના દેવ, ગુરૂ, ધર્મ અને વિશિષ્ટ તત્ત્વોને સંસ્કાર ભારતના પૂર્વ મહર્ષિઓએ આ ભાષા અને આ લીપિમાં જણાવ્યો છે, ભારતની પ્રાંતે પ્રાંતની બંગાળી, ગુજરાતી, હિંદી, મરાઠી વિગેરે સર્વે ભાષાનું મૂળ એ. ગિર્વાણભાયા છે. આ નિર્વાણ એ ખરી રીતે વૈજ્ઞાનિક ભાષા છે. કેમકે તે ભાષામાં ઉચ્ચારાનુરૂપ લિપિવિધાન છે અને લિપિને અનુરૂપ ઉચ્ચારાભિધાન છે.
જન શ્રમણ માનિ પંગોએ તપ-ધ્યાન ક્રિયાનાન અને આચારમાં રકત રહી જૈન આગમ મેના નિદિધ્યાસનપૂર્વક તે ગ્રંથને વિશદ કરવા વિવિધ ટીકા ટીપણ ગ્રંથે, તે ગ્રંથના ગૂઢાર્થોને સમજાવનારા અનેકવિધ સ્વતંત્ર પ્રકરણ ગ્રંથ, ધર્માનુષ્ઠાનની વિધિને જણાવનાર વિધિગ્રંથે અને જનતાને ઉપદેશ કરનારા
પદા ગ્રંથની અનેકવિધ રચના કરવા ઉપરાંત સર્વસામાન્ય, વ્યાકરણ, જાનિ વિગેરે સર્વ વિપિયાના પ્રતિભાસંપન્ન પણ અનેકવિધ પ્ર િરયા છે, નિરિગ્રહી ત્યાગી મહાત્માઓના હાથે સર્જાયેલ આ સર્વ સામાન્ય પ્રથે પણ ખુબજ ઉત્તમ કોટિના ગ્રંથ તરીકે પ્રસિદ્ધિ પામેલા છે. અને એ રીતે પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ. ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા પૂ. હરિભદ્રસૂરિ, કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રસૂર વિગેરે પૂર્વ મહર્ષિઓએ વ્યાકરણ, કાવ્ય, ન્યાય વિગેરે તમામ વિષયના અનેકવિધ સ્વતંત્ર ગ્રંથ રચ્યા છે.
વ્યાકરણ ન્યાય અધ્યયન વિના દર્શનશાસ્ત્રને સચેટ અભ્યાસ ન થઈ શકે, આ કારણે સર્વતંત્ર સ્વતંત્ર જેનશ્રમણ મુનિપુંગવોએ ન્યાય વ્યાકરણું સાહિત્યના અનેકવિધ ગ્રંથો રચ્યા છે.
વામિ, વ્યાસ. કાલિદાસ, સંબંધુ, બાણ. દડી વિગેરે કવિએ જેમ અનેકવિધ ગદ્યપદ્ય સાહિત્ય રચનાર જૈનેતર પશિ છે તેમ છે. પદ્મલિસૂરિ. પૂ. દેવસૂરિ, પૂ. હરિભદ્રસૂરિ, પૂભદ્રકીર્તિસૂરિ, પૂ. રાજશેખરમર, પુ. મહેન્દ્રસુરિ વિગેરે જન શ્રમણ મુનિપુંગવોએ પણ અનેકવિધ ગદ્યપદ્ય સાહિત્ય રચ્યું છે. તિલકમંજરી અને તેના રચયિતા સિદ્ધસારવત કવિ ધનપાલ.
પુર્વપુરૂષોની ગદ્યપદ્ય સાહિત્ય રચના મુખ્યત્વે દેવ, ગુરૂ, ધર્મ અને ઉપદેશ માટેની જ હોય છે અને તેથી રઘુવંશ, કિરાત, ઉત્તરરામ વિગેરે કાવ્ય ગ્રંથે તેને અનુલક્ષીને રચાયા છે અને કેટલાક અંશે ઉપ