________________
ધરજી મહારાજની નિશ્રા વગર બની શકે તેમ નથી.” આ વાતને રજૂ કરીને જ શ્રી મયાભાઇ સાંકળચંદને અને શેશ્રી ભગુભાઈ સુતરિયાને પઢીના કાર્ટીમાં જોડાવા સૂચના આપેલી.
પ. પૂ. આ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પૂજ્યશ્રી પ્રત્યે કેવા અહાભાવ હતા, તે તેા ખંભાતમાં તેમના થયેલા મિલનમાંથી જણાઈ આવે છે. આ ઉપરાંત-પરગચ્છીય શ્રી સાગરચંદ્રસૂરિજી અને આ. શ્રીભૂપેન્દ્રસૂરિજી મહારાજ પણ તેમને બહુમાન્ય ગણતાં. પ. પૂ. આચાર્ય દેવનાં ઉત્તમ ચારિત્ર-બ્રહ્મચર્યના પ્રભાવે અને વ્યક્તિત્વે એવી અજમ શ્રદ્ધા પ્રગટાવી હતી કે – તેમના તેજ આગળ કોઇ વિઘ્ન આવે જ નહિ.
એક વખત શેડશ્રી માણેકલાલ મનસુખભાઇએ તેમના નીકળેલાં સંઘનું ટુંકું વર્ણન છપાવવાની મારી આગળ ઈચ્છા દર્શાવી. મને તેમના બંગલે એલાબ્યા. લાબીમાં ખેડા પછી કેવાં સ`જોગેડમાં સંઘ કાઢયા ? કઈ રીતે વ્યવસ્થા કરી ? તે જણાવતાં તેમણે ધાળકા સંઘ આબ્યા, તેના વર્ણન બાદ તેમના પુત્ર રાજેન્દ્રકુમાર બહુ બિમાર પડયાં. આનું વર્ણન કરતાં તેમણે કહ્યું : “રાજેન્દ્ર બચશે કે નહિ બચે તેની ચિંતા હતી. તે જ વખતે મને કાળા પડછાયા દેખાયા. હું ડઘાઇ ગયા. લાગ્યું કે -- જરૂર આ કરો હવે નિહ અચે. પણ તે જ વખતે અચાનક પૂજ્ય મહારાજજીના અવાજ સંભળાયા. અને કાળા પડછાયા નાઠા. અને રાજેન્દ્ર બચી ગયા.”
આ વાત ગમે તે હાય, પણ મને શેઠશ્રીની મહારાજશ્રી પ્રત્યેની અચળ શ્રદ્ધાનું દન થયું. આવું જ દર્શન શેઠશ્રી પ્રતાપશી મોહાલાલ, શેડશ્રી ચીમનલાલ લાલભાઈ. શેડશ્રી જેશીંગભાઈ કાળીદાસ અને શ્રી ફુલચંદભાઇ દ્વારા થયું છે,
શાસનના સર્વમાન્ય પ્રભાવશાલી આ સૂરિવરના તેજપુંજ એવા હતા કે – તેમની સામે જોતાં પણ ક્ષેાભ થાય. છતાં તે એટલાં જ વિનાદી. આત્મીય અને મૃદુ હતાં.
એક વખત જૈન મન્ટમાં પૂ. આચાર્યદેવ બિરાજતાં હતાં. ત્યાં હું, પ. ભગ વાનદાસભાઈ, ૫. વીરચંદભાઇ રાત્રે તેમની પાસે ગયાં. વાતવાતમાં વિનાદમાં પૃ. આચાય મહારાજે વીરચંદભાઇને કહ્યું : “કાડીઆવાડીના ભરાસા નિહ. તેની પાઘડીના આંટા એટલાં પેટમાં રાંટા,” ૫. વીરચ`દભાઈ બેલ્યાં કે ઃ મહારાજશ્રી ! આ શું કહેા છે ? આપ મહુવાના છે. મહુવા શુ કાઠીઆવાડથી અલગ છે?
Jain Educationa International
૨૫
For Personal and Private Use Only
www.jainelibrary.org