________________
19
v
له
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫-૧૬
૧૫-૨૦
Jain Education International
( ૪૪ )
ઇશાણુ કાણુમાં આદીશ્વરના મદિરના દિવાલની સામેના હેરામાં.
ઈશ:નકાણમાં આદીશ્વરના મંદિરની દિવાલના સામેના દહેરાની જમણી બાજુએ આવેલી દેવ કુલિકામાં મુખ્ય મંદીરના ઉત્તર તરફના દ્વારની સામેની દિવાલની ડ.બી બાજુએ આવેલી દેવકુલિકામાં
મુખ્ય મદિરના ઉત્તરદ્વારની પશ્ચિમે, જમણી બાજુએ આવેલી દેવકુલિકામાં.
મેટા મંદિરની ઉત્તર તરફની દિવાલના સામે અને ઉપરના લેખવાળી દેહરીની પશ્ચિમ તરફના દેરીના એટલાના ડામા ખુણામાં.
મેટા મદિરની અગ્નિકેણમાં આવેલા મદિરમાંની પ્રતિમ! નીચે બેઠક ઉપર.
મુખ્ય મંદિરના પૂદ્વારના રંગમ ́ડપમાં નં. ૧ વાળા લેખની સામી માજુએ આવેલા સ્થંભ ઉપર. આદીશ્વર ભગવાનના મદિરની પશ્ચિમે ન્હાના મદિરમાં સ્થાપન કરેલાં એ પગલાંની આસપાસ ઊતરેલા છે. ખતર વસદ્ધિ ટુંકમાં, ચામુખના મંદિરની સામે આવેલા પુંડરીક ગણધરના મંદિરના દ્વારઉપર ખાદી કાઢેલા છે.
ખરતર વસહિ *કમાં, વાયવ્ય ખુણામાં આવેલી દેવ કુલિકામાં આદિનાથ ભગવાનની બે ચરણુજોડી ઉપર કાતરેલા છે.
ચે મુખનીટુંકમાં આવેલા “ચતુર્મુ ખ વિહાર” નામના મુખ્ય પ્રાસાદમાં, ચારેદિશાઓમાં વિરાજમાન આદિનાથ ભગવાનની પ્રતિમાઓની બેઠક નીચે કોતરેલા છે.
૫૮
For Private & Personal Use Only
www.jainelibrary.org