________________
ગામના લેખા. ન. ૩૩૨-૩૩૩ ( ૨૨૨ )
નાડલાઈ જતા બલદાના બોજા ઉપરના કરના વિસમા ભાગ ભેટ તરીકે આપ્યા. પછી ભવિષ્યમાં થનારા રાજાઓને આ ભેટ ચાલુ રાખવા માટે વિનતી કરવામાં આવી છે. પછી લેખકનુ' નામ જે પાસિલ છે તે આપેલુ છે. તેના બાદ રાજદેવના હસ્તાક્ષર આવે છે. અહિં તેને રાઉત કહેલા છે. પછી જોશી હૃદુપાના પુત્ર ડુગીની સાક્ષી છે. છેલ્લી ત્રણ પતિ સ્પષ્ટ સમજાય તેવી નથી.
( ૩૩૩ )
આ લેખ નાડલાઇમાં અદિનાથના દેવાલયમાંથી મળી આવેલા છે. જે ચાકડા ઉપર પ્રથમના લેખ કતરેલો છે તેની સામેની બાજુએ આ લેખ આવલે છે. લેખ ૬ પતિમાં લખેલા હોઇ ૧૯′′ પહાળે તથા ૪” લાખો છે. જ્યારે મ્હે પ્રથમ આ લેખ જોચે ત્યારે હેમાં પ્લાસ્તર ભરવામાં આવેલુ` હતુ` પછી અમારા વાંચવા માટે આ પ્લાસ્તરને દૂર કરવાની જરૂર પડી હતી ! લેખની લિપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત છે. છેલી કડી પદ્યમાં છે પર`તુ તેનુ' ત્રીજી' ચરણ નિયમ રહિત છે. મા કીને બધા ભાગ ગદ્યરૂપે છે. તેમાં ચરુ ને બદલે તુ વાપરેલા છે. ત્રીજી કિતમાં વલ્ડ અને હા એવા વિચિત્ર શબ્દો આવેલા છે. વરુ એ વરુને બદલે ભૂલથી વાપરેલું લાગે છે અને રું એવા તુ' ટુકુ રૂપ છે. બીજી પકિતમાં નારા શબ્દ વાપરેલા છે જેના અર્થ એક જાતનુ વજન થાય છે. નં. ૧૧ ના લેખમાં આ શબ્દ વપરાએલે છે. ચાલુયવ‘શના રાજા કર્ણદેવની નકભેટમાં નીચે પ્રમાણે શબ્દો છેઃપાછા ૧૨ મૃતિ ર૪ તિ ચતુષ્ટય મુનિ-અહિં પણ તે શબ્દના એજ અર્થ થાય છે. લોકાને પૂછપરછ કરતાં હૅને નીચે પ્રમાણે અર્થ મળ્યા છે:--
૪ પાઇલા=૧ પાયલી
૫ પાયલી–૧ માણા
સુઇ
૪ માણા-૧
૨ સઇ-૧ મણ
Jain Education International
અવલાકન
૬૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org