________________
સ્તંભનપુરના લેખ નં. ૪૪૮ ] ( ૩૧૮ )
અવલોકન
૨૧ મા શ્લોકમાં કઈ ખેતલ(?) નામના રાજાને ઉલેખ છે જે સિંહના બાલક જે નિર્ભય હતો અને “વિજયસિંહ”ના નામે તે સર્વત્ર પ્રસિદ્ધ હતો. ૨૨ મા લેકમાં જણાવ્યું છે કે એ વિજ્યસિંહનો લાલા નામને ન્હાને ભાઈ મરી ગયે હતો તેના પુણ્યાર્થે તેણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરા. ૨૩ અને ૨૪ મા કલેકમાં એ વિજ્યસિંહની જ પ્રશંસા વર્ણવી છે. ૨૫ મા કલેકમાં, તેની અનુપમા શ્રીદેવી અને સૂતવી એમ ત્રણ સ્ત્રિઓ જણાવી છે. ૨૬ મા કલેકમાં, તે વિજયસિંહના પુત્ર દેવસિંહને ઉલ્લેખ છે. ૨૭ મા લોકમાં કહેવામાં આવ્યું છે કે–તે વિજયસિંહ વિદ્વન્માન્ય એવા યશકીતિ (?) નામના આચાર્યના બેધથી અર્વદેવની ત્રિકાલ પૂજા કર્યા કરતો હતે.
૨૮ મા કલેકમાં, હુંકાર (?) વશમાં જન્મેલા સાંગણનું, ૨૯ માં માં, સિંહપુરવંશમાં જન્મેલા જ્યતાનું, અને ૩૦ મા માં, પ્રહાદન નામના શ્રાવકનું વર્ણન કરેલું છે. ૩૧ મા પદ્યમાં સૂચવ્યા પ્રમાણે આ ત્રણે જણ, તથા હવે નીચે જેમનાં નામ આપવામાં આવશે તે બધા કેઈ આભા નામના પ્રસિદ્ધ પુરૂષના ન્હાના ભાઈ સાથે માલવા, સપાદલક્ષ ( એટલે મારવાડમાં આવેલ અજમેર પાસેને પ્રાંત ) અને ચિત્રકૂટ (ચિતોડ) થી અહિ (ખંભાતમાં) આવ્યા હતા. (૧) ૩૧ થી ૩૯ શ્લોકમાં આ પ્રકારના બધા ગૃહસ્થાનો ઉલ્લેખ કરે છે. નામે આ પ્રમાણે–પ્રસિદ્ધ જૈન સાધુ (એટલે સાહકાર) શાંભદેવ, ધાંધુ, કહુ, હાલ્લ, રાહડ, રાજમાન્ય ગજપતિ નો પુત્ર ધર્માત્મા. ધામા, નભેપતી (3) સાધુ ડેક, શુભસડ (?) ઘેહડ, સેમ, અજયદેવ, ખેતહરિ, તેને ન્હાને ભાઈ પૂનહરિ, બાણ, દેદે, રને, અને છાજુ (આદિ). આ બધા જિનભકત હતા. એમણે બધાએ ભેગા મળીને પાર્શ્વનાથની વિધિપૂર્વક હમેશાં પ્રજા થતી રહે તેના માટે નીચે પ્રમાણે લાગે બાંધ્યું. વસ્ત્ર, ખાંડ, કુષ્ટ, મુરૂ, માંસી, સોંકણ (?) ચામડું, રંગ આદિ દ્રવ્યથી ભરેલા એક બળદ દીઠ એક દ્રમ્મ; તથા ગેળ, કાબળ, તૈલ આદિ ચીજોથી ભરેલા બળદ પ્રતિ અડધે દ્રમ્મ; એમ બજારમાં આવતા માલ ઉપર કર ન્હાખ
માંસી, એ, તથા ગામમાં આ
૭૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org