________________
જાલેર કિલ્લાના લેખે. ન. ૩૫૩ ] (૨૫૧)
અવલેક્સ, -~• • • • • • • • • • -~~~ જણાવેલે ભાં. પાસૂને પુત્ર યશવીર, અને ત્રીજો લેખ ન. ૧૦૮–૯ આદિમાં જણાવેલ મંત્રી ઉદયસિંહને પુત્ર અને “કવિબંધુ” ની પદવી ધરાવનાર મંત્રી યશવીર. જેમાં આ છેલ્લે તો ઘણું કરીને, આ લેખમાં જણાવેલા ચાહમાન રાજા સમરસિંહની ગાદિએ આવનાર ઉદયસિંહને મંત્રી હતા અને ગુર્જર મહામાત્ય વસ્તુપાલને ખાસ મિત્ર હતો.
(૩૫૩) આ લેખ પણ એજ તપખાનાની પશ્ચિમ બાજુએ આવેલી પરસાળના એક સ્તંભ ઉપર કેરેલે મળી આવ્યું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકર આનું વર્ણન આ પ્રમાણે આપે છે. જો
આ લેખ ર૭ પંક્તિમાં લખાએલે છે. તેની પહોળાઈ રૂ” તથા લાંબાઈ ૧” ૮” છે. લીપી નાગરી છે. હું ને બદલે ખેલે છે. આ લેખ ગદ્યમાં છે. ઘણે ઠેકાણે વ ને બદલે ૩ વાપર્યો છે અને ૨ પછી આવેલા અક્ષરને બેવડે કર્યો છે. જેમકે યુવર (પ. ૩) બે શબ્દ ધ્યાન ખેંચે તેવા છેઃ એક “નિશ્રા નિક્ષેપહ” (પં. ૨૨-૨૩) જેને અર્થ નકકી થાય તેમ નથી અને બીજો શબ્દ
ભાટક” (પૃ. ૨૪) જેનો અર્થ અહીં “ભાડું' થતું હોય એમ . લાગે છે. “નિશ્રાનિક્ષેપ” નો અર્થ અમારા મત પ્રમાણે નીચે મુજબ હશે, “હ” ને અર્થ “બજારમાં આવેલું મકાન” હવે જોઈએ નિશ્રા” એટલે “નિસાર ” જેને અર્થ મારવાડમાં “પરગામ જતો માલ-માલની નિકાસ થાય છે. તેમજ પરગામથી આવતા માલને તેઓ “પસાર ” કહે છે. તેથી હવે એવો અર્થ કરી શકાય કે “બજારને એક ભાગ કે ત્યાં બહારગામ જતા માલને જ કરવામાં આવે.”
લેખની મિતિ પ્રારંભમાં આપ્યા પ્રમાણે “સંવત ૧૩૫૩ ના વિશાખ વદિ ૫ ને સોમવાર છે. તેના પછી સુવર્ણગિરિમાં રાજ્યકરતા મહારાજ કુલ સામંતસિંહ તથા તેમના ચરણકમલની સેવા
- એપિંગ્રાફિઆ ઇન્ડિકા. પુ. ૧૧, પૃ. ૬૦.
૬૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org